________________
રાણુ સર્વે વાણિયા, જે સલુ વડુહ સેડિ; કહુ વણિજડુ માઉિં, અમ્મીનું ગઢ હેઠિ તઈ ગડુઆ ગિરનાર, કાંહુ મણિ મત્સર ધરિ8;
મારીમાં રાખેંગાર, એકક સિંહર ન ઢાલિઉ. હાલ બેલાય છે તે અમારા ગઢ હેઠ, કેણે તંબુ તાણિયા;
સધરે માટે શેઠ, બીજા વત વાણિયા. ' ' ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયે;
મરતાં રાખેંગાર, ખરેડી ખાંગે નવ થયા. આચાર્યશ્રી શ્રી હેમચંદ્રાચાર્યના અપભ્રંશ ભાષાના વ્યાકરણમાંથીઉદાહરણ લઈએ.’
હેલા મઈ તુહુ વારિયા, મા કુર હિમાણ; નિદએ ગમિહિરડી, દડવડ હેહિ વિહાણુ. પભણે મુંજ મૃણાલવઈ જીવણગિઉ મઝુર;
જઈ સકર સયખંડ થિય, તેય સમિઠ્ઠી ભૂરિ. સંશોધકે એ દેહ સમજાય તેવી ભાષામાં નીચે ચુજબ લખ્યા છે.
હેલા તને વારિ, મા કર લાંબું માન; નિદ્રાએ રાત્રી જશે, ઉતાવળું થશે વહાણું.
મુંજ ભણે હે મૃણાલવતિ, જોબન ગયું સુરેમાં; . જદિ સાકર શતખંડ થઈ, તોય ઘણું મીઠી.
અનભ્યાસ, જિહાદેવ, સરળતા તરફ વલણ ઈત્યાદિ કારણથી ભાષા વિકાર પામતી જાય છે અને વિશેષ વિકારે જ્યારે જૂનું લખાણ કે કવિતા સમજી શકાય નહિ ત્યારે તેમાં સંશોધકે કે વાચકે દેશ કાળ મુજબ ગ્ય સુધારે કે ફેરફાર કરે એમાં નવાઈ નથી. એવો ફેરફાર ઉપર આપેલા દુહાઓમાં આપણે જે તે જે કઈ વિદ્વાને જૈન કવિતા હાથમાં લીધી હેત ને જૈનેને તેનું સશેધન કરવાને લાવ્યા હતા તે શું આજે ગુજરાતી સાહિત્યનું એક અંગ જે જુદું પડી ગયું જણાય છે તે શું એકત્ર સાહિત્યમાં ભળી ગયા વગરનું રહેત કે ?
ગુજરાતમાં જ્યારે કાવ્યદેહનાદિ પુસ્તકે રચાયાં ત્યારે જૈન કવિઓએ ગુજરાતી ભાષાની બજાવેલી સેવા સંબંધે કદાચુ અજાણપણે ઉપેક્ષા દાખવ્યા છતાં આપણે સારી રીતે જોઈ શક્યા છીએ કે ગુજરાતી સાહિત્ય
છે અને તમારા સવા સંબ છીએ ?