________________
સંવત ૧૬૩૮.ના આશો વદ ૬ ના રોજ રચાયેલાં. શાલિભદ્રના રાસની એક જૂની હસ્તલિખિત પ્રત મારા હાથમાં આવતાં પહેલી તથા છેલ્લી ઢાળ નમુના તૈરિંકે આવું છું, તેમાં વપરાયેલા જે શબ્દો આ જે સમજેવા જરા સુંશ્કેલ પડે તે જણાયાં તે નીચે ફટનેટમાં સંમવાને મેં યથામતિ યત્ન કર્યો છે. લખાણું સઘળું સળંગ લીટીબંધ જૂની ઢબ પ્રમાશેનું હોવા છતાં આજની રીતે લખી મોકલ્યું છે, જો કે તેમ કરતાં છતાં શબ્દોની જોડણીમાં મેં જરાપણ ફેરફાર કર્યો નથી,
આજથી એશિરે અઢી હજાર વર્ષ પર મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક તમને રાજી રાજ, કર હતું. તે વખતે તે નગરીમાં અત્યંત સમૃદ્ધિવંત શાંળિભદ્ર નામે શેઠ વસતો હતો. તેના આગલાં જન્મથી માંડીને છે તે દીક્ષા લઈ સાધુધ પાળી સ્વર્ગ ગયા ત્યાં સુધીનું વર્ણન આ રેસમાં આપવામાં આવ્યું છે. '
જે પ્રત મને મળી છે તે ઉતની મિતિ સંવત ૧૭ીર નાં ભાદરવા વદ ૧૦ની છે એમ તેના છેલ્લા પૃષ્ટની છેલ્લી લીટીઓ ઉપરથી જણાય છે.
જામી ગુજરાતી માં " - - . . સાસન થિક સમરિધઇ, વર્ધમાન જિનચં; ''
અલિય વિઘન દૂરઇ હરઈ પાઈ પરમાણંદ - ૧ . . સહુકો જિનવર સારિખા, પણિ તીરથધણી વિશેષ; . . પરણે જઈ જોઈ ગાઈ, લેક નીતિ “સંપષ. ૨ ' દાન સીલ તપ ભાવના, શિવપુર ૧૩મારિગ ૧૪ચ્ચાર;
સિરિખા છઇ પતઉ પિણ ઈહાં, દાન “તણુઉ અધિકાર. ૩.
ચિતિવર્ગ પાસે જૂની ગુજરાતીનાં ઘણું લખાણ મળી આવે છે પરતું તે તેઓ પ્રગટ કરતા નથી તેમ બીજને પિતા પણ બંથી. જૂનું પડીમાત્રાનું લખાણ એકદમ સરળતાથી વાંચી પણ શકાતું થિી તથાપિ ભષિાશાસ્ત્રીઓને એ લખાણે ઉપગી થય એવા હેતુથી કેટલાંક પાનાં ઉરી સ્લીધાં છે. મગધ દેશમાં આિશેરે અઢી હજાર વર્ષપર થઈ ગયેલા જૈન સાધુ શાલિભદ્ર મુનિની હકીકત'આ કવિતારૂપ બંધ ગ્રંથ રાંસ)માં છે. ૧ સમરીએ ૨ દેષ ૩ ૪ હરેપ આપે ૬ પણ ઉતીર્થર્નયા એટલે શાસનનાયક શ્રી મહાવીર જીનેશ્વર. ૮-૯-૧૦ જે પરણે તેને ગાઇયે ૧૧ સંપેખ-જુઓ. ૧૨ મેક્ષનગર ૧૩ માર્ગ ૧૪ ચાર ૧૫ છે તે પણ તણે,
?
,