Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 115
________________ ૧૦૩ આધારે જ તથવિધ પ્રયત્નપૂર્વક ગૃહિત પગલવર્ગણનું પરિણમન, જીવ પિતાના પ્રયત્નપૂર્વક કરે છે. કર્મો વિના શરીરાદિને ચગ્ય પગલવણાનું ગ્રહણ અને તેને પ્રગપરિણામ પ્રાપ્ત કરવાનો જીવને અધિકાર રહેતું જ નથી. એટલે કે પુદગલેમાં રહેલી સ્વાભાવિક શક્તિઓના પ્રાગ પરિણામે કર્મની મદદથી જ જીવ પ્રાપ્ત કરી શકે છે. અહીં કેઈ ને શંકા થાય કે કર્મ તે સ્વયં જડ. હાવાથી જીવને તે પિતાની આધિનતામાં કેવી રીતે રાખી શકે ? વળી જીવ પ્રયત્નથી જ શરીર રચના થઈ શકતી હોય તે દરેક જીવ પિતાના શરીરની રચના મનગમતી જ કરે, વિપરીત શા માટે કરે? અને તેમાં જડ કર્મોનું શું ચાલે ? પરંતુ એમ પણ બનતું નથી. માટે પ્રાણુઓની શરીર રચના કરનારે જીવ સ્વયં નહિ હેતાં ઈશ્વર નામે કેઈ મહાસત્તાધીશ વ્યક્તિને વિશ્વરચના કરનાર માનવે જોઈએ.” આનું સમાધાન એ છે કે ઈશ્વરને સૃષ્ટિક્ત માનવાની કઈ જરૂરિયાત રહેતી જ નથી. કારણ કે જીવન સંબંધથી. કર્મમાં એવી શક્તિ પેદા થાય છે કે જેથી તે કર્મના સારા યા બૂરા વિપાકે નિયત સમયે જીવ પર પ્રગટ થતા જ રહે છે. તડકામાં ઉભા રહેનાર ચા ગરમ ચીજ ખાનાર મનુષ્યને અન્ય કેઈ સત્તાધીશની પ્રેરણું વિના આપોઆપ પાણી પીવાની ઈરછા જાગે છે, અને પાણી પીવાની પ્રવૃત્તિ કરે છે. તેવી રીતે કર્મ બાંધવાના સમયે પરિણામોનુસાર જીવમાં એવા સંસ્કાર પડી જાય છે કે તે સંસ્કારાનુસાર જીવની બુદ્ધિ તેવી

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157