Book Title: Jain Darshan ma Anu Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 152
________________ ૧૪૦ વણુાથી શરીર તૈયાર થાય છે, તે પુદ્ગલવણા એટલી અધી સૂક્ષ્મ છે કે છદ્મસ્થળવાની ચમ ચક્ષુથી જોઈ શકાતી -નથી. પરંતુ પરિણામ પામી શરીરરૂપે તૈયાર થતાં, તે વ ણાનું અસ્તિત્ત્વ જરૂર સાબિત થાય છે. ઔદારિકાસ્ક્રિ ( ઔદારિક–વૈક્રિય-આહારક-તેજસ–કાણુ ) વણાનાં પુર્દૂગલામાં શરીરરૂપે પરિણમવાની ચેગ્યતા તે છે જ, પરંતુ તેને પરિણામ પમાડવામાં કાણું વાનાં જ પુદ્દગલા નિમિત્તરૂપે મને, ત્યારે જ તે પરિણમી શકે છે. અને તે પણ જીવની સાથે દૂધ પાણીની માફક એકમેક થઈ રહેલ, અને પુગવિપાકી કર્મી તરીકે ઓળખાતા, કાર્માંણુ વગણાનાં પુદ્ગલા જ, આ ઔદ્યારિકાદિ પુદ્ગલેને, શરીરરૂપે પરિણ, માવવામાં, નિમિત્ત પામી, ઔદ્યારિકાદિ વણાના પુદ્ગલામાંથી સંપૂર્ણ શરીરરૂપે થતું પરિણમન, જીવના પ્રયત્ને જ થાય છે. એટલે શરીર રચના થવામાં ઔદારિકાદિ વ ણુનાં પુદ્ગલા, તથા પુગવિપાકી કમ પ્રકૃતિએ અને જીવને સ્વપ્રયત્ન, આ ત્રણેનેા સચૈાગ થાય, ત્યારે જ શરીર ખની શકે છે. એ ત્રણેમાંથી એકના પણ અભાવે શરીર અની શકતું નથી. 1 ઈશ્વર અવતાર ધારણ કરે નહિ કથી સ થા મુક્ત થઈ માક્ષ પ્રાપ્ત કરનાર આત્માએ શરીર રહિત હૈાય છે. તેમ તે શરીર મનાવતા પણ નથી. સૌંસારમાં અવતાર લેવાની ઉપાધિથી તેએ સર્વ થા મુક્ત હાય છે. કારણ કે અવતાર લેવામાં શરીર ધારણ કરવું

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157