Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टोका अ० १६ द्रौपदीचर्चा चित्रादय इति प्ररूपितम् । एवं च जिनपूजन-कुपावच निकं-नोआगमतो द्रव्यावश्यक प्रतिमायां क्रियमाणत्वात् , इन्द्रादिपूजनबत् ,इत्यनुमानेनापि कुमावनिक द्रव्यावश्यकतया धर्मपदवाच्यं न भवतीति । . उत्तर-यद्यपि कुप्रवचन में प्रतिमा पूजा का विधान स्वतन्त्ररूप से नहीं किया गया है, तो भी कामपूरक प्रणियों के मनोरथ को पूर्ण करने वाले-मनुष्य के मृत-निर्जीव देह की पूजा की तरह प्रतिमा में होती हुई पूजा भी कुप्रावचननि की है।
इस प्रकार हम अनुमानसे कह सकते हैं । उसमें प्रवचन में पूजाके आधार का निर्णय करते समय सामान्यरूप से पूजा के आधारभूत जितने भी प्रतिमा चित्र आदि पूज्य हैं वे सब गृहीत हुए हैं। इस प्रकार प्रतिमा की सर्व पूजा का आधार प्रतिमा और चित्र आदि है। इसलिये वह कुप्रावचनिक है । इस प्रकार हम कहते हैं। इस कथन से यह व्याप्ति सिद्ध होती है कि इन्द्रादिक पूजन की तरह प्रतिमा में जो जो पूजाएँ की जाती हैं वे सब कुप्रावनिकी हैं। अतः जिन पूजन भी प्रतिमा में किये जाने पर नोआगम की अपेक्षा से कुप्रावनिक द्रव्य आवश्यक ही है, और इसीलिये वह धर्मपद का वाच्य नहीं है यह बात स्पष्टरूप से सिद्ध हो जाती है इसमें अनुमान प्रयोग इस प्रकार से करना चाहिए।
ઉત્તરઃ—જે કે કુપ્રવચનમાં પ્રતિમા પૂજનનું વિધાન સ્વતંત્ર રૂપમાં કરવામાં આવ્યું નથી છતાંય માનવીના મનોરથોને પૂર્ણ કરનારા-માણસના મૃત નિજીવ શરીરની પૂજાની જેમજ પ્રતિમાની કરવામાં આવેલી પૂજા પણ કુકાવચનિકી છે. આમ અમે અનુમાનથી કહી શકીએ છીએ. તે કુપ્રવચનમાં પૂજાના આધારને નિર્ણય કરતી વખતે સામાન્ય રૂપથી પૂજાના આધારભૂત જેટલા પ્રતિમા ચિત્ર વગેરે પૂજ્ય છે તે સર્વેનું ગ્રહણ થયું છે.
આ રીતે પ્રતિમાની સર્વ પૂજાને આધાર પ્રતિમા અને ચિત્ર વગેરે છે. એટલા માટે તે કુપાવચનિક છે આમ અમે કહી શકીએ છીએ. આ કથનથી એ વ્યપ્રિસિદ્ધ થાય છે કે ઈન્દ્ર વગેરેના પૂજનની જેમ પ્રતિમાઓમાં જે જે પૂજા કરવામાં આવે છે તેઓ સર્વે કુપાવચનિકી છે. એટલા માટે જિન પૂજા પણ પ્રતિમામાં આવતી હોવાથી આગમની અપેક્ષાથી કુપાવચનિક દ્રવ્ય આવશ્યક છે અને એથી તે ધર્મપદવાણ્ય નથી. આ વાત સ્પષ્ટપણે સિદ્ધ થઈ જાય છે. આમાં અનુમાનપગ આ પ્રમાણે કહી શકાય તેમ છે.
For Private and Personal Use Only