Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७५०
जाताधर्मकथाङ्गो हेतोः परलोकेऽपि च खलु सा नो आगच्छति= न प्राप्नोति बहूनि-बहुविधानि दण्डनानि च मुण्डनानि च तर्जनानि च ताडनानि च यावत् चतुरन्तं संसारकान्तरं वीइवइस्सइ' व्यतिव्रजिष्यति-उल्लङ्घयिष्यति, यथा स पुण्डरीकोऽनगारः णिज्जे त्ति कटूटु परलोए वि य णं णो आगच्छइ, बहणि दंडणाणि य मुंडणाणि य तज्जणाणि य ताडगाणि य जाव चाउरंतसंसारकनारं जाव वीइवइस्सइ) इसके बाद वे उस सर्वार्थ सिद्ध विमान से चव कर महाविदेहक्षेत्र में जन्म धारण कर वहीं से सिद्धपद के भोक्ता यनेंगेयावत् समस्त दुःखों का अन्त करेंगे। इस तरह पुंडरीक अनगार के चरित्र को दृष्टान्त रूप से कहकर भगवान महावीर प्रभु श्रमणजनों को उपदेश करते हैं कि इसी प्रकार से हे आयुष्मंत श्रमणो ! जो हमारा श्रमण या श्रमणीजन आचार्य उपाध्याय के पास प्रव्रजित होकर मनुज्यभव संबंधी कामभोगों में आसक्त नहीं बनता है, रज्जित-अनुराग भाव संपन्न-नहीं होता है, यावत् अपने संयम को नष्ट नहीं करता है, वह इस भव में ही अनेक श्रमण श्रमणी, श्रावक एवं श्राविकाओं द्वारी अर्चनीय वंदनीय पूजनीय सस्करणीय एवं सन्माननीय होता है। तथा जगत के लिये कल्याणरूप, मंगलरूप, धर्म देवरूप, और ज्ञानरूप बन जाता है। लोग उसकी उपासना करते हैं। वह परलोक में भी अनेक प्रकार के दंडनरूप, दाखों को, मुंडनों को तर्जनों को, ताडनाओं
आगच्छइ, बहूणि दंडणाणि य मुंडणाणिय तज्जगाणि य ताङ गाणि य जाव चाउरतससारकतार जाव वीइवइस्सइ)
ત્યારપછી તેઓ તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને ત્યાંથી જ સિદ્ધપદ મેળવશે. યાવત્ સમસ્ત દુદખેનો અંત કરશે. આ રીતે પુંડરીક અનગારના ચરિત્રને દષ્ટાંત રૂપે કહીને મહાવીર પ્રભુ શ્રમજનને ઉપદેશ કરતાં કહે છે કે આ પ્રમાણે જ છે આયુમંત શ્રમણે જે અમારા શ્રમણ કે શ્રમણીજને આચાર્ય ઉપાધ્યાયની પાસે પ્રજિત થઈને મનુષ્ય ભવના કામમાં આસક્ત થતા નથી. રજિજત-અનુરક્ત થતા નથી, થાવત પિતાના સંયમને નષ્ટ કરતા નથી તે આ ભવમાં જ ઘણુ શ્રમણશ્રમણ અને શ્રાવક-શ્રાવિકાઓ વડે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કરણીય અને સન્માનનીય હોય છે. તેમજ જગતના માટે કલ્યાણરૂપ, મંગળરૂપ, ધર્મ દેવરૂપ અને જ્ઞાનરૂપ બની જાય છે. લોકો તેની ઉપાસના કરે છે, તે પરલોકમાં પણું ઘણું જાતના દંડન રૂ૫, દુઃખને, મુંડનેને, તર્જનેને, તાડનાઓને
For Private and Personal Use Only