Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 389
________________ બાજો ભાગ સુધી તે ગયાં જ! વાત એ છે કે-“અવિરતિ તજવા જેવી જ છે અને કયારે હું જેટલા પ્રમાણમાં શક્ય હોય તેટલા પ્રમા માં પણ અવિરતિને તજના બનું!”—એવું તમારા મનમાં ખરું કે નહિ? વિરતિને નથી પામ્યા, તેનું તમારા હૈયામાં દુઃખ તે ખરૂં ને ? સર્વવિરતિને પામેલાને પણ, જ્યાં સુધી રાગમેહનીયને ઉદય વર્તતે હોય, ત્યાં સુધી એના સંયમને સરાગ. સંયમ કહેવાય. સંયમિને પણ, જ્યાં સુધી રાગ મેહનીયને ઉદય વર્તતે હેય ત્યાં સુધીમાં આયુષ્ય બંધાય, તે તે દેવગતિનું આયુષ્ય બંધાય. રાગમહનીયના ઉદયનું કામ બહુ વિલક્ષણ છે. રાગ મેહનીયને ઉદય વર્તતે હોય છે, માટે સંયમિએ પણ. બહુ સાવધ રહેવું પડે છે મિથ્યાય ગયું હોય અને અવિરતિ ય ગઈ હોય; મિથ્યાત્વને કે અવિરતિને ઉદય વર્તો ન હોય; તેમ છતાં પણ, રાગ મેહનીયને ઉદય વર્તતે હોય, એટલે સરાગ સંયમવાળે પણ જે સાવધ ન રહે, તે રાગ મેહનીય જોરદાર બનીને, અવિરતિને અને મિથ્યાત્વને ઉદયમાં લાવવામાં સફળ નિવડે, એ બહુ જ શક્ય છે. આથી, સંયમ લીધું એટલે કામ પતી જ ગયું-એમ માનવાનું નથી.. સંયમના પરિણામેને જાળવવાને માટે પણ, સંયમિએ ઘણી કાળજી રાખવી જોઈએ છે. શ્રી વીતરાગને અને નિર્ચન્થોને સેવતાં પણ, સાધુપણું એ જ પામવા જેવું છે–એમ થયું ? આ તે સંયમને પામેલાની વાત, પણ જેઓ સંયમને નથી પામ્યા, તેમણે શું કરવાનું? હજુ પણ હું સંયમને પાપે નહિ, એવું દુઃખ મનમાં થાય છે ખરું? એ દુઃખ.

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424