Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 396
________________ ચાર ગતિનાં કારણી ૩૭૨ જેને જાણ હાય, તેને સવવતિને પામવાની ઈચ્છા જ હાય, એ બને નહિ. પૈસા હાય તો શું શું થઈ શકે, એની જેને જાણુ હાય, તેને પસેા મેળવવાની ઈચ્છા હાય કે ન હાય ? સંતાષી હાય તા વાત જુદી છે. તમે ધમની ખાખ: તમાં સંતેાષ કેળવ્યો છે ને ? પૈસા વગેરેની વાતમાં સતાષ સારા અને ધર્મની વાતમાં અસાષ સારા, કારણ કે-પૈસા વગેરે હૈય છે, જ્યારે ધમ ઉપાદેય છે. પૈસાની ખાખતમાં સતાષ, એ ધર્મ અને ધર્મની વાતમાં સતાષ, એ અધમ, આ ધર્મ જ સેવવા ચાગ્ય છે અથવા આરભાદિ પાપેથી વિરામ પામવાથી જ કલ્યાણ છે–આવું જેને સમજાયું હોય, તેને વિરતિને પામવાનું જ મન હેાય; અને જેમ જેમ વિરતિ પમાય, તેમ તેમ વિરતિને પામવાની તેની ઈચ્છા વધતી જાય. સમતિમાં સર્વવિરતિની ઇચ્છા : જેણે સકિત ઉચ્ચયુ” હશે, દેશિવરતિ ઉચ્ચરી હશે, તેને આ પામવાના ખ્યાલ તે ખરે ને ? સ૦ સમકિત ઉચ્ચયું. હાય, તેમાં આ વાત શી રીતિએ આવે ? " ત્યારે સમકિતમાં ઉચ્ચયુ શું ? સમકિતમાં કુદેવ, કુગુરૂ અને કુધર્મના ત્યાગ તથા સુદેવ, સુગુરૂ અને સુધના સ્વીકાર ખરા ને ? તમેય સન્વં નિર્ણર્જ નંન્નનદિ વેયં ' એ સમકિતમાં આવે કે નહિ ? ભગવાને જે કાંઇ પ્રરૂપ્યુ છે, તે જ સાચુ' છે અને તે જ શ'કા વિનાનુ' છે; તે પછી, ભગવાને મનુષ્યપણાની સફલતા અને મહત્તા શાથી ફરમાવી છે? સ૦ મનુષ્યપણામાં જ મેાક્ષ પમાય છે ને ?

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424