Page #1
--------------------------------------------------------------------------
________________
19595595
மிமிமிமிமிமிமிமிமிமிமிமிமிமிமித
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ।
ચાર ગતિનાં કારણો
ખીને ભાગ
શ્રી જૈન પ્રવચનના સને ૧૯૫૬ ના વાર્ષિક ગ્રાહકો માટેનું ભેટ-પુસ્તક છૂટક નકલનુ' મૂલ્ય-એ રૂપીઆ
પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ આચાય દેવ શ્રીમદ
વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
નાં પ્રવચનાના સાર
நிமிமிமிததத
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન
વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી
મહારાજશ્રીનાં પ્રભાવક પ્રવચનોના સારને પ્રગટ કરતું અને ૨૬ વર્ષો થયાં
પ્રગટ થતુ અઠવાડિક પત્ર
શ્રી જૈન પ્રવચન
આપ શ્રોહક ન હો તે આજે જ
આપ ચાહક બની જાવ.
વિગત માટે પૂછો : શ્રી જૈન પ્રવચન કાર્યાલય છે. શેઠ શ્રી મનસુખભાઈની પોળ સામે
કાલુપુર રોડ, અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
propozonacacosocios!
णमोत्थु णं समणस्स भगवओ.महावीरस्स ।
ચાર ગતિનાં કારણો
[વિ. સં. ૨૦૦૬ ના ચતુર્માસ દરમ્યાનમાં પાલીતાણું મુકામે અપાએલાં પ્રવચનમાંના કેટલાંક પ્રવચનનું સંકલન કરીને તૈયાર કરાએલું ટૂંક સારભૂત અવતરણ ]
બીજો ભાગ
શ્રી જૈન પ્રવચન અઠવાડિકના સને ૧૯૫૬ ના વાર્ષિક ગ્રાહકને માટેનું . . . . ભેટ પુસ્તક
por correomsccrescaresse
• પ્રવચનકાર : પૂ. સકલાગમરહસ્યવેદી, પરમ ગીતાર્થ, સ્વર્ગત આચાર્યદેવ શ્રીમદ્દ વિજયદાનસૂરીશ્વરજી-પટપ્રભાકર પૂ.સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ૫. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ, આચાર્યદેવ
શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ શ્રી જૈન પ્રવચન પ્રચારક સાર્વજનિક ધાર્મિક ટ્રસ્ટની વતી મેનેજર-ચીમનલાલ નાથાલાલ શાહ
[ સં. શ્રી જૈન પ્રવચન ]
પ્રકાશન–સ્થલ :
શ્રી જૈન પ્રવચન કાર્યાલય કે. શેઠ મનસુખભાઈની પોળ સામે, દવાખાનાને મેંડે,
કાલુપુર રેડ – અમદાવાદ.
પુસ્તકાકારે પ્રથમવૃત્તિ . . . . નકલ ૨૧૧૫ શ્રી વીર સં. ૨૪૮૨ વિક્રમ સં. ૨૦૧૨ સને ૧૯૫૫ છૂટક નકલનું મૂલ્ય. . . . બે રૂપીઆ
: મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું પ્રાથન
શ્રી જૈન પ્રવચન અઠવાડિકના અને ૧૯૫૫ના ગ્રાહુકાને ભેટ આપવાને માટે, “ ચાર ગતિનાં કારણેા ” નામના પુસ્તકના પહેલા ભાગ પ્રગટ કરવામાં આવ્યા હતા. એ જ પુસ્તકના આ ખીને ભાગ, શ્રી જૈન પ્રવચન અઠવાડિકનો અને ૧૯૫૬ ના ગ્રાહકેાને ભેટ આપવાને માટે પ્રગટ કરવામાં આવે છે. આ બીજા ભાગમાં, આ વિષય પૂરા થઈ જાય છે. પહેલા ભાગ કરતાં, આ મીજા ભાગમાં પૃષ્ઠેસખ્યા વધી જવા પામી છે; છતાં પણ, પહેલા ભાગની છૂટક નકલનું મૂલ્ય જેમ એ રૂપીઆ જ રાખવામાં આવ્યુ' હતું, તેમ આ ખીજા ભાગની છૂટક નકલનું મૂલ્ય પણ એ જ રૂપીઆ રામવામાં આવ્યુ છે.
ચાર ગતિનાં કારણા અંગેનું વિવેચન, પહેલા ભાગમાં શરૂ થયું હતું : પણ, એક માત્ર નરકગતિનાં અમુક કારણેાના વિવેચનનું જ સારભૂત અવતરણ, પહેલા ભાગમાં પ્રગટ થઈ શકયુ હતું; જ્યારે, આ ખીજાં ભાગમાં તા ચારેય ગતિનાં કારણા અંગેનું વિવેચન પ્રગટ કરાયુ છે.
•
:
આપણે માટે ‘મરવાનુ” એ જેટલું નિશ્ચિત છે, તેટલું જ નિશ્ચિત મરણુ ખાદ અન્યત્ર ઉત્પન્ન થવાતુ” પણ છે. આથી, અહીંથી મર્યા બાદ આપણી ગતિ કયી થશે ?’એવા વિચાર આવવા, એ તદ્દન સ્વાભાવિક છે. આપણે
'
જેવા પ્રકારના આયુષ્યકર્મીને આંધ્યું હોય, તેને અનુસારે
જ આપણને મરણુ ખાદની ગતિ પ્રાપ્ત થાય છે. આ કારણે,
'
Page #6
--------------------------------------------------------------------------
________________
દુર્ગતિનાં કારણેને જાણી લઈને, તેનાથી બચતા રહેવું અને સદગતિનાં કારણોને જાણી લઈને, તે કારણેને નિકટના મોક્ષના આશયે રસપૂર્વક સેવવાં, એ આપણ સૌને માટે આવશ્યક છે. એમાં, આ બન્ને ય ભાગનું વાચન અને મનન, ખૂબ જ ઉપકારક નીવડે એવું છે. એટલા માટે, આ બન્ને ય ભાગોને મનન પૂર્વક વાંચવા-વંચાવવાની ભલામણ કરવાનું મન, તદ્દન સ્વાભાવિક રીતિએ જ થઈ જાય છે.
ચાર ગતિનાં કારણે” નામના પુસ્તકમાં પ્રગટ કરાએલાં અને પ્રગટ કરાતાં પ્રવચનેને અંગે, અમે, કેટલીક બીનાએ પહેલા ભાગમાં પ્રગટ કરી હતી. અત્રે પણ, આ નીચે, તેને ઉપયોગ કરવામાં આવે છે.
પૂ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય છેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર-પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, કચ્છ-માંડવીમાં પોતાના શિષ્યપ્રશિષ્યાદિ મુનિવરેની સાથે વિ. સં. ર૦૦૪ નું ચતુર્માસ કરીને, કરછ દેશનાં તીર્થોની યાત્રાએ નીકળ્યા હતા અને શ્રી ભદ્રશ્વરજી તીર્થમાં, તેઓશ્રીની નિશ્રામાં, ચિત્ર માસમાં, શ્રી અરિહંતાદિનવ પદેનું વિધિપૂર્વક સામુદાયિક આરાધન થયું હતું. ત્યાર બાદ, ત્યાંથી ઉગ્ર વિહાર કરતે કરતે, સુરતના શ્રીસંઘની વિનંતિથી સુરત પધારીને, વિ. સં. ૨૦૦૫ નું ચતુર્માસ, તેઓશ્રીએ સુરતમાં જ કર્યું હતું.
| વિ. સં. ૨૦૦૫ નું ચતુર્માસ સુરતમાં કરીને, મુંબઈમ વસતા જૈન ભાઈ એની આગ્રહભરી વિનંતિને લક્ષ્યમાં લઈને
Page #7
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રીએ, મુંબઈ તરફ વિહાર લંબાવવા ધાર્યો હતે; પરંતુ સુરત જીલ્લાનાં જુદાં જુદાં ગામના શ્રીસંઘની આગ્રહભરી વિનંતિ હોવાથી, મુંબઈતરફ વિહાર લંબાવતાં પૂર્વે, તેઓશ્રીએ સુરત જીલ્લાનાં ગામમાં વિહાર કરવા માંડ્યો હતો અને નવસારી આવીને મુંબઈ તરફ વિહાર લંબાવવાની તેઓશ્રીની ભાવના હતી. તેઓશ્રી ચૈત્ર સુદીમાં નવસારી પધાર્યા અને નવસારીમાં પણ તેઓશ્રીની તારક નિશ્રામાં શ્રી અરિહન્તાદિ નવ પદેનું વિધિપૂર્વક સામુદાયિક આરાધન શરૂ થયું. " આ દરમ્યાનમાં, બન્યું એવું કે-એ સમયે, તેઓશ્રીના પૂ. ગુરૂદેવ–પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, પાલીતાણા મુકામે વિરાજતા હતા અને ત્યાંથી પૂ. ગુરુદેવશ્રીન પુષ્ય દેહને લગતા એવા સમાચાર આવવા પામ્યા, કે જેને લઈને તરત જ પૂ. આચાર્યદેવશ્રીએ મુંબઈ તરફ વિહાર લંબાવવાની પિતાની ભાવનાને મોકુફ રાખી દીધી અને પાલીતાણા પૂ. ગુરુદેવશ્રીની સેવામાં પહોંચી જવાને નિર્ણય કરી લીધે.
આ નિર્ણય મુજબ, ચેત્રી એળી પૂર્ણ થતાની સાથે જ, ૧. પ્રવચનકાર મહાત્માશ્રીએ પોતાને વિહાર પાલીતાણા તરફ લંબાવ્યું અને જેઠ સુદ પાંચમના શુભ દિવસે તે તેઓશ્રી પિતાના પૂ ગુરૂદેવ–પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની સેવામાં પહેચી ગયા.
એ વખતે, શ્રી સિદ્ધગિરિજીની તળેટીમાં આવેલી જેના સાયટીમાંના શેડ શ્રી નગીનદાસ કરમચંદ સંઘવીના “રસિકનિવૃત્તિ-નિવાસ” નામના બંગલામાં, પૂ. સિદ્ધાન્ત મહેદાંધ
Page #8
--------------------------------------------------------------------------
________________
આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા વિરાજતા હતા; આથી, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી પણ ત્યાં જ પધાર્યા અને એથી પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનું તે દિવસનું પ્રવચન પણ, એ જ બંગલામાં થયું.
પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીના પહેલા દિવસના પ્રવચનને સાંભળવાને માટે એકત્રિત થઈ ગયેલાં ભાઈ-બેનેના વિશાલ સમુદાયને જોતાં, સૌને લાગ્યું કે-પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીના પ્રવચનને માટે તે, આ સ્થાન ઘણું જ નાનું પડશે. આથી, બીજા દિવસથી જ ત્યાં નજદીકમાં આવેલા શેઠ શ્રી બકુભાઈ મણિલાલના બંગલાના વિશાલ હૈોલમાં, પૂ પ્રવચનકાર મહાત્માશ્રીનું પ્રવચન ગોઠવવામાં આવ્યું.
પછી શરૂ થયું ચતુર્માસ. ગામ-ગામથી અને દેશ-દેશથી સંખ્યાબંધ ભાઈ-બેને શ્રી સિદ્ધગિરિજીની અને સાથે સાથે અને ય પૂ. આચાર્ય દેવેની છાયામાં ચતુર્માસ કરવાને માટે આવી પહોંચ્યાં. એને લઈને, શેઠ શ્રી બકુભાઈ મણિલાલના બંગલાને વિશાળ હોલ પણ ઘણે નાને પડવા લાગે; અને પરમ પાવનકારી પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વની આરાધના અત્રે સૌ સાથે કેમ કરી શકશે, એને માટે વિચાર થઈ પડ્યો. આગેવાન ગૃહસ્થ મળ્યા અને તેમણે શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં એક ઘણે વિશાલ અને ઘણે સુશોભિત મંડપ ખડે કરાવ્યું. શ્રાવણ વદી ત્રીજથી, એ નૂતન મંડપમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં પ્રવચને રોજ બપોરે થવા લાગ્યાં અને આ વ્યવસ્થા થતાં, શ્રોતાજનેની સંખ્યામાં પણ ઘણે ભેટે ઉમેરે થવા પામ્યું.
Page #9
--------------------------------------------------------------------------
________________
એ દરમ્યાનમાં, પાલીતાણામાં શાસન રક્ષાને એક ખાસ નેધપાત્ર બનાવ બનવા પામ્યો હતો. સેનાગઢવાળા કાનજી
સ્વામિએ પાલીતાણા આવીને, પિતાના મતને પ્રચાર કરવાની મેટી લેજના ઘડી કાઢી હતી, અને તે જનાને અનુસાર, કાનજીસ્વામી, પિતાના સંખ્યાબંધ ભક્તોની સાથે પાલીતાણા આવી પહોંચ્યા હતા. પાલીતાણામાં આવીને, તેમણે પિતાના મતનાં પ્રચારક વ્યાખ્યાને આદિને એક મેટે કાર્યક્રમ પ્રગટ કર્યો. આથી, અનેક ભદ્રિક આત્માઓને કુમતમાં ફસાઈ પડતા બચાવી લેવાને માટે, પૂ. સિદ્ધાન્તમહેદધિ આચાર્યદેવ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ, કાનજીસ્વામી ઉપર એક પત્ર મેકલા; અને, શ્રી જેન સિદ્ધાન્તના સંબંધમાં સ્પષ્ટ ખૂલાસાએ કરવાને માટે, પિતાના પટ્ટધર-પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને પિતે એકલશે, એવા ભાવનું લખાણ પણ તેમાં લખી મોકલાવ્યું. કાનજીસ્વામિએ, આ પત્રને કશે જ જવાબ તે આપે નહિ, પરંતુ પાલીતાણામાંના પિતાના વસવાટને અને પોતાનાં વ્યાખ્યાનેને જે કાર્યક્રમ પ્રગટ થઈ ચૂક્યો હતો, તે સઘળા ય કાર્યક્રમને રદ કરીને, એકાએક કાનજીસ્વામી સેનગઢ ચાલ્યા ગયા. આમ થવાથી, કાનજીસ્વામિને સ્પષ્ટ ખૂલાસાએ કરવાને માટે પાલીતાણા” એ અનુકૂળ સ્થલ નથી–એમ લાગ્યું હોય અને “સેનગઢ” એ અનુકુલ સ્થલ છે–એમ લાગ્યું હોય, તે તે માટે જાતે સેનગઢ આવવાની તૈયારી દર્શાવતું પત્ર પણ, પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયરામ
Page #10
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કાનજીસ્વામી ઉપર લખે અને તે પત્ર રજીસ્ટર્ડ કરાવીને, સેનગઢ કાનજીસ્વામી ઉપર રવાના કરાવા. હવે તે કાનજીસ્વામિએ એ પત્ર જ લેવાની ટપાલીને મા કહી દીધી અને એથી “માલિકે લેવા ના પાડવાથી મોકલનારને પાછો ”એવા શેરા સાથે તે પત્ર, ટપાલખાતાએ પાલીતાણા પાછા મોકલી આપે. આમ, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીની પાલીતાણા મુકામે એ સમચે હાજરી હોવાથી, કુમતના પ્રચારની કાનજીસ્વામિની મુરાદ બર આવી શકી નહિ અને તેમની આખી ય પેજના સર્વથા નિષ્ફલ નીવડી.
. .
. ઉપર જણાવેલા સંગમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ, વિ. સં. ૨૦૦૬નું ચતુર્માસ પાલીતાણામાં કર્યું હતું. એ વખતે, પૂ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્યદેવ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જ પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં ઘણાં–ખરાં રેજીન્દાં પ્રવચનો થયાં હતાં. પાલીતાણામાં થયેલાં એ પ્રવચનમાંથી, કેટલાંક પ્રવચનની નેંધ લેવામાં આવી હતી. એ નેધને ટૂંકાવીને અને પરસ્પર મેળવીને એવી રીતિએ તૈયાર કરવામાં આવી, કે જેથી વાચકને પ્રાયઃ સળંગ વાચન 8ળ્યા કરે. આમ છતાં પણ કેટલીક રજની ભૂનિકાની પણ અગત્યની વાત રહી જવા પામે નહિ, એ માટે એ નેધને કુલ છ વિભાગોમાં વહેંચી નાખવામાં આવી હતી. એ નોંધને આમ કુલ છ વિભાગમાં આવેચી નાખીને, શ્રી જૈન પ્રવચન અઠવાડિકમાં પ્રગટ કરી ન હતી. એ છ વિભાગે પૈકીના પહેલા ચાર વિભાગે, “ચાર
Page #11
--------------------------------------------------------------------------
________________
તિનાં કારણેાં” પુસ્તકના પહેલા ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા હતા; અને તે નોંધના બ કીના એ વિભાગા (૫ અને ૬) આ ખીજા ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા છે.
આ પ્રવચનેાની નાંધને, શ્રી જૈન પ્રવચનમાં “ કષાયે અને ઇન્દ્રિયેાથી જીતાવું એ જ આત્માના સંસાર છે!-અનેથાયા અને ઈન્દ્રિયાથી મૂકાવું એ જ આત્માના મેક્ષ છે ! ”—આવા મથાળાથી પ્રગટ કરવામાં આવી હતી; પરન્તુ આ વિવેચનમાં મુખ્ય વિષય તરીકે · ચાર ગતિનાં કારણેા ’ અની ગયેલ હાવાથી, એને પુસ્તકાકારે પ્રગટ કરતાં, ચાર ગતિનાં કારણેા ’–એ નામ આપવુંવ્યાજબી ધાર્યું" છે.
6
પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં પ્રવચનેાના કાઈ પણ સંગ્રહની ઉપચે ગિતા અને ઉપકારકતા વિષે કાંઈ કહેવાની જરૂર જ હાતી નથી, કારણ કે–દરેક પ્રવચન જ નહિ, પરન્તુ દરેક પ્રવચનનું દરેક વાકચ પણુ, મહા ઉપયોગી અને મહા ઉપકારક છે, એવું દરેક આત્માર્થિને લાગ્યા વિના રહે જ નહિ, અવા પેાતાના અનુભવ પણ અનેકોએ પ્રગટ કરેલા છે. આથી, આ પુસ્તકની ઉપચેાગિતા અને ઉપકારકતા વિષે પણ અમે કાંઈ જ આથી વધુ કહેવાને ઈચ્છતા નથી; અને જેમના હાથમાં આ પુસ્તક પહુંચે, તેમને આ પુસ્તકમાંના સંગ્રહનું વાર વાર વાચન અને મનન કરવાની જ એક માત્ર ભલી ભલામણ કરીએ છીએ.
પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ, આચાયૅ - દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં પરમ
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રભાવક અને પરમ ઉપકારક પ્રવચનેાના સારના પ્રચાર થાય, એવા આશયથી, જામનગરનિવાસી સ્વ॰ શેઠ શ્રી શાન્તિદાસ ખેતશીભાઇએ, રૂા. ૧૦૦૦૦ અંકે દશ હજાર રૂપીઆ દર વર્ષે એક ભેટ પુસ્તક છપાવવાને માટે શ્રી વીરશાસન કાર્યાલયને અર્પણ કરેલા; પરન્તુ શ્રી વીરશાસન કાર્યાલયના કાર્ય વાહુકાએ, સ્વ. શેઠ શ્રી શાન્તિદાસભાઈના આશય ખર આવે એ માટે, મજકુર આખી ય રકમ, શ્રી જૈન પ્રવચન કાર્યાલયને સુપ્રત કરી હતી. આથી, આ પુસ્તકના પ્રકાશનસમયે, સ્વ. શેઠ શાન્તિદાસભાઈના આભાર પ્રગટ કરવા અને સમ્યજ્ઞાનના પ્રચારની એમની અમલી ધગશની અનુમેદના કરવી, એ આવશ્યક છે. આ સ્થલે, અમેા, સ્વ. શેઠ શ્રી શાન્તિદાસભાઈ ના સાનુમેાદન આભાર માનીએ છીએ.
પ્રાન્ત-આ પુસ્તકના મુદ્રણમાં અમારા ષ્ટિદેોષથી અગર તા છપાવતાં જે ભૂલેા રહી જવાના કે નવી ઉત્પન્ન થઈ જવાના સંભવ છે તેથી, જે કાંઈ પણ અશુદ્ધિ રહી જવા પામી હાય, તે બદલ મિચ્છા મિ દુક્કડ દઈ એ છીએ; તેમ જ, અમારા અનુપયેાગાદિના કારણે જો આમાં કોઈ પણ ઉક્તિ પૂ. પ્રવચનકાર મહાત્માના આશયથી વિરૂદ્ધની આવી જવા પામી હુંય અને તેથી કદાચ અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાથી વિરૂદ્ધની આવી જવા પામી હાય, તા તે બદલ પશુ નિચ્છા મિ દુક્કડ દઈએ છીએ અને વાચકોને નમ્રભાવે વિનવીએ છીએ કે જો એવી કોઈ ક્ષતિ તેમની દૃષ્ટિમાં આવે, તાતે તરફ અમારૂં ધ્યાન દોરવાની તૈએ કૃપા કરે.
Page #13
--------------------------------------------------------------------------
________________
: શીર્ષકાનુક્રમ: શીર્ષક
પુ. સં સાચા ભાવે “નમે સિદ્ધાણં' એવું બેલનારની મોક્ષની ઈચ્છા
જોરદાર હોય ? .. શાસ્ત્ર ખોટું કહે નહિ અને મને જચતું નથી તે તેનું
કારણ શું?”—એમ થાય ને? ... ... ધર્મક્રિયાઓમાં સંસારના ઉદેગને આશય છે? જ્ઞાનિઓની પહેલી વાત . ... ... અહીંથી જવાનું છે–એ નક્કી છેઃ ... .. ભાડવાત પણ સ્થિરતાથી રહેવાનું શેધે છેઃ ... મરણ આવવાનું ને તે ગમે ત્યાં ને ગમે ત્યારે, માટે એની
તૈયારી કરી રાખી છે ને? ... ધર્મક્રિયાઓને અંગે નિશ્ચિત્ત છો ? ... દુર્ગતિથી બચવા માટે હયે ધર્મ જોઈએ? ... જીવવાને ઇચ્છે તે શા માટે ? ... કયાં ઉત્પન્ન થવું તે આપણા હાથની વાત : ... સુખના સ્થાનની ઈચ્છાને હેતુઃ ... ... હૈયે ખટકે નહિ તે સમજ એ સમજ નથી: ચાર ગતિનાં કારણેને વિચાર કેમ? ... ... ભાદરવાની અંધારી રાતે વીજળીના ઝબુકે દેરે પવનારના
જેવી સાવધગીરી જોઈએ ... આયુષ્યને બંધ ક્યારે પડે? ... પરિણામને સાચવવાનો પ્રયત્ન કરે : ... હૈયે ધર્મ તે રાખો જ-એવું શીખ્યા ? ઉધમ ચાલુ છે પણ તે કેવા પ્રકારનું છે ? ... પાપથી વિરામ પામવાની ભાવના ..
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
દેવ-ગુરૂ–ધર્મ હૈયે હોય તેઃ ... ••• મહારાજા શ્રી કુમારપાલને હૈયે ધમ હતું : ... ... આ લેકમાં ને પરલોકમાં શું જોઈએ છે? .. . ૩૨ મહારંભ અને મહા પરિગ્રહવાળા તેમાંથી રસ કાઢી નાખે છે અને બીજાઓ ઈચ્છાને દેદરી બનાવી દે : ...
જેને લીધે મને સલામ ભરે છે, તે મને દુર્ગતિમાં લઈ . જનાર છે”—એમ થાય છે? ... . મિથ્યાત્વને કાઢવું પડશે : ... ... ... ... ૩૭ મિથ્યાત્વ એ સઘળાં પાપોને બાપ છે : : મિથ્યાત્વની હાજરીમાં ગુણો અને સમ્યક્ત્વની હાજરીમાં દોષો
કેવા ફલને આપી શકે છે? ... ... ••• ૪૦ મુખ્યત્વે મિથ્યાત્વ જ આત્માને સંસારમાં રખડાવે છેઃ ... ૪૨ મિથ્યાત્વને તજવાન ને સમ્યક્ત્વને પામવાને પ્રયત્ન કેટલે? ૪૩ સુદેવાદિને માનતા હોય તે છતાં પણ જે મોક્ષની રૂચિ ન - હેય તે સમ્યક્ત્વ નથી, એમ નક્કી થાય છે : ... કપ મિથ્યાત્વના બે અને પાંચ પ્રકારે : .. મા રુષ અને મા તુ એટલું. પણ યાદ રહેતું નહિ, છતાં
પરિશ્રમથી સર્વજ્ઞપણું મેળવ્યું: . .. અજ્ઞાન રહેવું ગમે–એ ય મિથ્યાત્વ છે : ...
કરે તત્ત્વજ્ઞાન ન પામે તે કાળજું કંપે ? .. તમે ધમ હેત તે છોકરા આવા ન પાકત .. .. ૫૪ ભણેલે પહેલાં પિતાને ઓળખેઃ ' . .
ક્યા છમાં મિથ્યાત્વના પાંચેય પ્રકારે સંભવે ? . ભવ્યને મિથ્યાત્વના પાંચેય પ્રકાર અને અભને માત્ર : બે જ પ્રકારે સંભવે–તેનું કારણ શું? . . જૈન કહેવાતે પણ જે પિતાના કુલાચારથી આગમપરીક્ષાને
બાધિત કરે છે તે મિથાદષ્ટિ છેઃ
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
७२
७४
૭૫
: : : : : Ė : : : : : :
૭૮
એ શ્રદ્ધા અને ગીતાર્થની નિશ્રામાં રહીને અભણ આત્માઓ ,
પણ તરી જાય: , . . . ••• . ••• આભિગ્રહિક મિથ્યાત્વ ઃ ... જૈનની શ્રદ્ધા કેવા પ્રકારની હોય? .... " તત્ત્વજ્ઞાન એ સમ્યફવની પ્રાપ્તિનું સાધન છેઃ .. પિતાને ગુણ પણ પિતાને ગમે નહિ . વ્યાખ્યાનને શ્રેતાઓઃ .. . . . જીવતત્વ અને અજીવતત્વને કેઈએ પેદા કરેલ નથી પણ છે. તે અનાદિકાળથી છે : ... ... ... છવ અને કર્મને વેગ પણ અનાદિકાલથી છેઃ ... જીવ પણ નિત્ય અને અજીવ પણ નિત્ય : . .. .. કર્મના રોગ-વિયેગ સંબંધી ત: ... પૂજા કરતાં વિચાર આવે: મણિ મળ્યો, પણ એકે અજ્ઞાનથી ગુમાવ્યું અને બીજાએ - લોભથી ગુમાવ્યા : ... ... ... .... દેવ–ગુરૂ-ધર્મને સંબંધઃ ... . સમજાશે તે માનીશ અને શક્તિ હશે તે લઈશ? ... છોકરાંના પરલેકની ચિન્તા થાય છે ? .. તમે સમજ્યા હે તો સમજાવવાનો વિચાર થાય ને? . ભવિતવ્યતા સારી જ છે-એમ માનીને ચાલેઃ ... ... ધમધર્મને ખ્યાલ તે ધર્મસ્થાનોમાં પણ જોઈએ અને
અધર્મસ્થાનોમાં પણ જોઈએ: ... ... ૫ અધર્મના પરિણામેથી બચો : ... ... . ૯૭ ધર્મ કરનારમાં અતિ લોભ આદિ હોય, તે તેથી ધર્મક્રિયા
એની લઘુતા થાય છેઃ . . • અહીં મમતા મારે છે ને પરભવમાં પાપ છોડશે નહિ? ... ૧૦૧ સમ્યગ્દષ્ટિને પાપી ન કહેવાય. .... ... ... ૧૦૨
૮૯
: : : : : :
૯૩
: :
: : :
Page #16
--------------------------------------------------------------------------
________________
આગમની ઉપરવટ થઇને કુલાચારને ન વળગાય : જ્ઞાન અને ક્રિયાના યાગથી મુક્તિ થાય—એવું માનનારને એક અંગની ઉણપ હાય તો તે ખટકે નહિ? સમજુ માણસ જેમ દેખીતા ખાટને ય વહેપાર કરે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પાપેય કરેઃ
ત્યાં જેવા રાગ છે તેવા રાગ અહીં નથી, માટે જ જાગૃતિ ટકી શકતી નથીઃ
...
૧૪
...
પોતાનું પાપ પાતાને ભાગવવાનું છેઃ સંસાર ન મડાયા હાત તો સારૂં થાત, એમ થાય છે? ઢાળ ઉપરથી માપ કાઢે :
જૈન કુળના રૂઢ આચારા પણ એવા છે કે બીજાને જેને બહુ સુખી છે—એમ લાગે :
ધમવાદ અને કુવાદ :
...
...
...
પુણ્યથી મળ્યું છે, પણ કિમત નથી :
૮ મારૂં પુણ્ય ’એમ માંઢે ખેલાય છે, પણ એ વાત હૈયે વસી જાય તો જ સદુપયોગ થાય :
...
...
આશાતના કરનાર ઃ
અનાભિગ્રહિક મિથ્યાત્વ : આજની સર્વ-ધર્મ-સમભાવની વાત ઃ સવ નયેા પોતપોતાને સ્થાને સાચા :: સાપેક્ષ શાસ્ત્રવાકથો :
આભિનિવેશિક મિથ્યાત્વ :
અનુપયેાગથી ઊલટા અથ થઈ જાય તો ય મિથ્યાત્વથી બચી
શકાય તેમ છે :
...
...
પ્રતિપાદનમાં પક્ષપાત નહિ :
"
"
મેં આમ કર્યું... છે ’અગર · મેં આમ કહ્યું છે
નહિ પણ શાસ્ત્ર શું કહે છે-એ વિચારે :
...
:
...
:
એમ
::
૧૦૩
૧૦૫
૧૮
૧૧૦
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૮
૧૧૯
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૫
૧૨૬
૧૨૭
૧૨૮
૧૩૦
૧૩૨
૧૩૪
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪૧.
૧૨.
૧૬૭, ૧૬૮
*
:
.,
૧૫ પિશાલ પરિવ્રાજક અને હગુપ્ત મુનિ વચ્ચેના વાદમાંથી ઉપજેલાં અનિષ્ટઃ ... ••• .. •••
૧૩. વાદમાં વ્યાજબી પ્રકારને આગ્રહઃ .... . પિતાના અર્થનું મમત્વઃ ...
૧૫૬, અર્થભેદના અંગે ઉભી થયેલી મુશ્કેલીઓને અંગેના કેટલાક પ્રશ્નોત્તરેઃ ..
... ૧પ૮ : સાંશયિક મિથ્યાત્વ કેને કહેવાય અને તેનાથી બચવાને
ઉપાય કર્યો? અનાભોગ મિથ્યાત્વઃ ... ... .. અનન્તાનુબંધી કષાયોઃ .. કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાઃ છ લેયાઓ : ... ... ...
૧૬૮, લેસ્થાભેદને અંગે અભિપ્રાયભેદ:
૧૭૦. જાંબુ ખાવાના હેતુથી છ લેસ્થાવાળા જુદા જુદા માણસોએ
વ્યક્ત કરેલા જુદા જુદા અભિપ્રાયઃ ... ... ૧૭ એવું જ બીજુ છ ચેરેનું ઉદાહરણઃ ...
૧૭૩ રોજ વિચાર કરો કે–આજે મેં કેવા કેવા વિચાર કર્યો અને
એથી કે કે કર્મબંધ થયું હશે ? ... .. જે ઉપદેશમાં પરંપરાએ પણ સાધુપણાની વાત ન હોય, તે
વસ્તુતઃ ધર્મોપદેશ જ નથી: ... ... ... દોષનો અણગમે છે? ... ••• .. ••• ધન મેળવવા પ્રયત્ન એ પાપપ્રયત્ન છે–એવું “ પાંચમે
પરિગ્રહ” બેલનારને તે લાગે ને? .. અકૃત ભાષણ, એ પણ નરકનું કારણ બની શકે .... વસુ રાજાનું ઉદાહરણઃ ... ... ... એ બચાવ કર્મસત્તાની પાસે નહિ ચાલેઃ .. પદ્રવ્યનું હરણ પણ નરકનું કારણ બનેઃ ..
૧૭૭.
૧૮૨.
૧૮૪
૧૮૬
: : : : :
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૧e
૨૨૧
૨૨૮
...
૨૩૦
૨૩૬
પંડિત ચોરઃ .. ... ." ધર્મ કરનારાઓને? .. વોરંવાર મૈથુનસેવન અને અવશેન્દ્રિયતા : "
- ૨૨૨ ઈચ્છા અને મહેનતઃ
૨૨૫ અનન્તાએ મેળવેલી સિદ્ધિઃ ... મળેલ સુગ સફળ કેમ બને? .. ... .. ૨૨૭ બીજી ઈચ્છાઓ ય ખોટી ને બીજી મહેનતેય ખોટી? સંસારમાં મજુરી જ કર્યા કરવાની છે અને મેળવેલું બધું * મૂકીને ચાલ્યા જવાનું છે . આન્તર દશાનું અવલોકન કરવાની જરૂર? ... ... ૨૩૨ ચાર ગતિઓનાં કારણોના વિચારને હેતુઃ .. ૨૩૪ તિર્યંચગતિનાં કારણોઃ ... ઉન્માર્ગ દેશના ને સન્માર્ગને નાશ-આ બે પાપોથી સઘળાંય
પાપ હેઠઃ ... ... ... ... ... ૨૩૬ ઉન્માર્ગદેશના અને સન્માર્ગનાશ—એ બે પાપને તિર્યંચગ- તિનાં કારણે તરીકે શાથી ગર્ણવ્યાં છે ? .. .. આ બે પાપથી બચવાને માટે હૈયાને કેળઃ ... .. જૈન કુળમાં જન્મેલાઓ આવું કરે ખરા? ... રજજ સાવી: ... ... ... સાચું સમજે અને બેલે તે સાચું બોલે, તે તમે આ બે * ' પાપોથી બચી શકેઃ ... ..
૨૪૯ એકલે ધર્મ સાધુપણામાં જ : .! ... ! ... સંસારની કોઈ પ્રવૃત્તિમાં ધર્મ નહિ .. ... ૨પર ગૂઢચિત્તતા એ ય તિર્યંચગતિનો આશ્રવ ... . ૨૫૪ ન છૂટકે કરે છતાં ચઢીયાતું કરે? ... ..."
ખાડે સરલતા ને પાવે પાપ : ... ... ગંભીરતા એ જુદી ચીજ છે: ' ' ... .. "
૨૫૦
* ૨૫૫
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭
૨૮૨
બુદ્ધિનિધાન એવા પણું શ્રી અભયકુમારને વેશ્યાએ કેવા ?
કપટથી ફસાવ્યા ? ... ... ... ... ૨૫૮ આર્તધ્યાનના ચાર પ્રકારો-આર્તધ્યાન એ પણ તિર્યંચ
ગતિનું કારણ છેઃ .. . ... ••• ૨૦૧૩ આર્તધ્યાનનાં નિમિત્તોને પણ વિવેથી મુક્તિના ધ્યાનમાં " નિમિત્તો બનાવી શકાયઃ .
, ૨૭૫ આર્તધ્યાનમાં કેટલે સમય જાય છે?
૨૭૮ નિદાન બોધિને ય દુર્લભ બનાવે છે ...
૨૭૯ શલ્યસહિતપણું: • •
૨૮૦. માયા: '... ... આરંભ અને પરિગ્રહઃ .. વિભાવદશા માટે આરંભાદિઃ આરંભ ને પરિગ્રહ સ્વભાવે ખરાબ છે-એમ લાગે તે માટે - પલટો આવે: ••• • • સદુપયોગથી સદ્ગતિ સાધી શકાય: ... ... . આરંભ-પરિગ્રહથી છૂટવાને ધર્મ કરેઃ . સાવધ રહે તે ખરાબ પરિણામથી બચે ઃ શીલવ્રતમાં સાતિચારપણુંઃ .. .. • અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારઃ અતિચારથી ય બચવા અતિક્રમથી બચવું : નીલ અને કાપિત લેસ્યા : ... ... આત્માના ગુણને કષા પ્રગટવા દેતા નથીઃ સમ્યગ્દષ્ટિ આત્માઓ ય સાવધ રહેઃ ... મનુષ્યગતિના આયુષ્યના આશ્ર : ...
૨૯૪ અલ્પારંભ અને અ૮૫ પરિગ્રહ: .. વધુ જોઈએ જ નહિ–એવી વૃત્તિ છે?.... મળેલી મુડી સાચવવી હોય તે
•••: ૩૦૨
: : : : : : : : : : : :
૨૯૯
* * ૩૦.
Page #20
--------------------------------------------------------------------------
________________
૩૦૬
૩૦૭
જરૂર પૂરતી મુડી રાખી લઈને વધારેને સદુપયોગ કરવાનું મન છે . • • •
૩૦૩ સંતેષનું સુખ અનુભવી શકાય ? . ••• • સાત ક્ષેત્રોમાં વાપરેલું ધન સાથે આવે? ... મનને આદર ધર્મની અધિકતાવાળા તરફ .. .. ૩૦૯ પૈસાવાળાઓ, આજે સરકાર તથા લેક તેમને કેવી નજરે
જુએ છે તે વિચારે? . . . ૩૧૧ કષ્ટ વખતેય કે જવાબ દે ? . ... ૩૧૪ મને વૃત્તિ એવી પલટાતી જાય છે કે-અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં આનંદ માનનારા ઘટે છે. •
૩૧૬ માનસ આવું ઘડાય તે- ... ... ...
૩૧૮ માનસપરિવર્તનની આ કાળમાં વધુ જરૂર છે: ...
૩૧૯ બલ નથી પણ ડહાપણેય છે કે નહિ? ... સ્વાભાવિક નમ્રતા : ...
૩૨૨ વધુ ઘડાએ વધુ નમ્ર હોય: ... ... . આપણી વાતથી દુશ્મનને પણ છેતરાવાને ડર રહે નહિ-એ
સ્વાભાવિક સરલતા છેઃ . ••• કાપિત અને પિત લેસ્યા: ... • • ધર્મધ્યાનાનુરાગિતાઃ ... .. ... .... અનુરાગ હેય તે દિનચર્યા જાણે નહિ એ બને? શ્રાવકની દિનચર્યા, .. . પ્રત્યાખ્યાન કષા : .. ... .. ... ૩૩ ચારિત્રમાહનીય કર્મને તેડવાને ઉપાય : ગમ ખાતાં તે આવડે છે પણ આત્માના હિતનું લક્ષ્ય
ક્યાં છે? ... ... ... ... ... ૩૩૯
૩૨૦
૩ર૬
૩૨૭
૩૩૦
૩૩૦
૩૩૧
૩૩૩
૩૩૭
Page #21
--------------------------------------------------------------------------
________________
૩૪૦
૩૪૩
३४४
૩૪૫
૩૪૬
३४७
૩૪૮ ૩૫૦
૩૫૧
૩૫૩
૩૫૫
૩૫૭
મધ્યમ પરિણામ : ••• ••• સંવિભાગવિધાયિત્વઃ ... લેહી વધે તેમ ખાઈ શકે? ... મીઠા વિનાનું ભોજન ઃ ... ખેડુતમાં ય સંવિભાગની ભાવના હતીઃ પૂજા માટે નવાં વસ્ત્ર વાપરતા અને જવલા ઘડાવતા આ દેશના રિવાજોમાં ય ગુણ: દેવ-ગુરૂનું પૂજન .. .. પૂર્વાલાપ અને પ્રિયાલાપ: ... સુખપ્રજ્ઞાપનીયતા : દુન્યવી વ્યવહારમાં મધ્યસ્થભાવ : દેવગતિના આયુષ્યના આશ્રવ : સરાગ સંયમ: ... ... શાની ખામી છે? ... સંયમની ઈચ્છા તે અવશ્ય જોઈએઃ ... વિરતિ શા માટે? ... ... સંયમિને ય સાવધ રહેવું પડે ? શ્રી વીતરાગને અને નિર્ગજોને સેવતાં પણ, સાધુપણું એ જ
પામવા જેવું છે એમ થયું ? .. .. .. અહીં જેમ તમારૂં ઘડતર થયું તેમ તમે ઘરે સંબંધિઓ
આદિનું ઘડતર કરી શકોઃ • • • સર્વવિરતિની ઈચ્છાવાળા દેશવિરતિધર કેટલા? ... .. સમકિતમાં સર્વવિરતિની ઈચ્છા ? .... . સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરતિ સમ્યગ્દષ્ટિ વૈમાનિકનું જ આયુષ્ય બાંધેઃ ...
..
૩૫૮
૩૫૯
૩૬૧
છ
- ૩૬૪
૩૬૫
૩૬૮
૩૭૦
૩૭૨
જ
Page #22
--------------------------------------------------------------------------
________________
૩૮૨
૩૮૪
સુવાદિને માને અને સંસારમાં લહેર છે એમેય માને? .. તમારે નિર્ણય તમે કરે . . . . દીક્ષામાં અટકાયત : .... ... .. . ૩૭૮ જૈન કુળમાં જન્મેલાને દેવલોકના આયુષ્યનાં ઉત્તમ કારણે
સુલભ છે... ... ... ... ... ... ૩૮૦ ઘરમાં રહેવા છતાં ય મહેનત વિરતિના પરિણામને પ્રગટાવ
વાની કરવી જોઈએ ... ... ... ભગવાનની પાસે લગ્નની વાત મૂકવી એમાંય ઇન્દ્રને જોખમ - ' લાગતુંઃ • ••• • •
• સમ્યગ્દષ્ટિને કેવા વિચારો આવે? .... ... .. ૩૮૬ સંતોષી અને અસંતોષીના સુખના અનુભવમાં જેમ ફેર, તેમ
સમકિતી ને મિયાદૃષ્ટિમાં ફેરઃ . . ૩૮૮ અકામ નિર્જરાઃ .. કલ્યાણમિત્રનો સંપર્ક : .. ધર્મશ્રવણશીલતાઃ ... પાત્રદાન : તપ તે નિર્જરાનું પરમ કારણ છેઃ ... શ્રદ્ધાઃ ... ... રત્નત્રયીની અવિરાધના : .. પર્વ અને પતિ લેસ્યાઃ કુમરણે મરવુંઃ .. અવ્યક્ત સામાયિક શુભાભિલાષા : ...
હ/
૩૯૩
૩૯૪:
૩૯૭
૩૯૮
૩૯૮
Page #23
--------------------------------------------------------------------------
________________
શા સન મા ન્ય—સૂ રિ પુ રં દ ર—
“આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ
19
Page #24
--------------------------------------------------------------------------
Page #25
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણો
[ બીજો ભાગ ]
અચાર સંતાન,
પાકિસ્તઃ तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥ १॥
[ પ ]
સાચા ભાવે “નમો સિદ્ધાણં' એવું બોલનારની મોક્ષની
ઈચ્છા જોરદાર હોય અનન્ત ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-કષા અને ઈન્દ્રિથી જીતાએ એ આ આત્મા જ સંસાર છે અને એને એ જ આત્મા જ્યારે કષાયે અને ઈન્દ્રિને વિજેતા બને છે, ત્યારે તે પિતાના મેક્ષસ્વરૂપને પામે છે, એમ ભગવાન શ્રી અરિહન્તદેવે આદિએ ફરમાવ્યું છે. જે જે આત્માઓ મોક્ષસ્વરૂપને પામ્યા છે, તે બધા જ આત્માઓ, કષાયના અને ઈન્દ્રિના વિજેતા બનીને જ એક્ષપદને પામ્યા છે. અત્યાર સુધીમાં અનન્તા આત્માઓએ પિતાના મેક્ષવરૂપને પ્રગટ કર્યું છે. આત્માનું પિતાનું તદ્દન શુદ્ધ સ્વરૂપ, રમે મેક્ષસ્વરૂપ છે. કષાયેના અને ઈન્દ્રિયેના ઉપર વિજય મેળવ્યા વિના, કેઈ પણ આત્મા પિતાના મોક્ષસ્વરૂપને પ્રગટ
Page #26
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે '' કરી શકતું નથી. જેણે પિતાના આત્માના મોક્ષપર્યાયને પ્રગટ કરે હય, તેણે કષાયેના અને ઈન્દ્રિયેના વિજેતા બનવું જ જોઈએ. કષાયેના અને ઈન્દ્રિયેના વિજેતા બનીને, જેઓએ પિતાના આત્માના એક્ષપર્યાયને પ્રગટ કર્યો છે, તેઓ શ્રી સિદ્ધિસ્થાને વિરાજે છે અને શ્રી સિદ્ધિસ્થાને વિરાજનારા સર્વ તારકેને આપણે જ “નમે સિદ્ધાણું” પાઠ દ્વારા નમસ્કાર કરીએ છીએ. જેઓ રેજ અને તે પણ અનેક વાર શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરનારા હોય, તેઓને “સંસાર શું છે અને મેક્ષ શું છે”—તે સમજાવવું પડે? કે તેઓ એને સમજેલા હોય? શ્રી સિદ્ધાત્માઓને રેજ ભાવથી નમસ્કાર કરનારાઓને, સંસારના સ્વરૂપ વિષે અને મોક્ષના સ્વરૂપ વિષે આછા પણ સાચે ખ્યાલ ન હોય, એ કેમ જ બને? માની લઈએ કે–જૈન કુળના ગે જ આપણને શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થઈ જવા પામી છે અને કુલાદિના સંસ્કારેથી જ આપણે શ્રી નવકાર મંત્રને ગણુએ છીએ; પરન્ત શ્રી નવકાર મન્ત્ર દ્વારા કેને કોને નમસ્કાર કરાય છે, એ તે તમે જાણે છે ને? શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય અને શ્રી સાધુ, એ પાંચ પર મેષ્ઠિઓને શ્રી નવકાર મંત્ર દ્વારા નમસ્કાર કરાય છે, એવું તે ભાગ્યે જ તમારામાંને કેઈ નહિ જાણતા હેય ને? ત્યારે, શ્રી નવકાર મંત્રને ગણનારને કઈ દિ એમ ન થાય કે
શ્રી અરિહંતાદિ કે જે તારકેને હું રેજ અનેક વાર નમસ્કાર કરું છું, તે તારકમાં એવું તે શું છે, કે જેથી એ તારકેને રોજ નમસ્કાર કરવાને માટેની આ શ્રી નવકાર મંત્રમાં ચેજના કરવામાં આવી છે?” “નમે સિદ્ધાણં'—એમ બેલતાં,
Page #27
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
સિદ્ધો કેવા અને હું કે?”—એ વિચાર કદી પણ ન આવે? શ્રી સિદ્ધો એટલે તે આત્માઓ, કે જે આત્માઓએ કષાયેના અને ઇન્દ્રિયના વિજેતા બનીને પિતાના મોક્ષપર્યાયને પ્રગટ કર્યો, એમ થાય ને? સંસાર શું અને મેક્ષ શું, એ જેને બરાબર સમજાયું હોય, તેનામાં પોતાના માક્ષસ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છા જોરદાર હેય, એમાં શંકા ખરી? શ્રી સિદ્ધોને નમસ્કાર કરતે જાય અને “ક્યારે હું પણ એ તારકેના જે બનું –એમ થાય ને? સમજપૂર્વક શ્રી નવકાર મંત્રને ગણનાર તે, એમ જ કહે ને કે-“મારે મેક્ષ જોઈએ છે, માટે જ હું નવકાર મંત્રને ગણું છું!”? કેઈ કહેશે કે
પણ મેક્ષ જોઈએ છે, એનું કારણ શું?” તે એ કહે ને કે-“આ સંસારથી હું ઉદ્વિગ્ન બની ગયું છું !”? કઈ કહેશે કે-“સંસારથી ઉદ્વિગ્ન બનવાનું કારણ શું? ” તે આ કહે કે-“સંસારના સુખમાં પણ કાંઈ સાર નથી; સંસારના સુખની ઈચ્છા પણ દુઃખનું કારણ છે!” શાસ ખેટું કહે નહિ અને મને જચતું નથી તો તેનું કારણ
શું?”—એમ થાય ને? પણ આ જાતિની સ્થિતિ “નમે સિદ્ધાણું ” બેલનારા. એમાંથી પણ ઓછા છની છે. એ સ્થિતિને પેદા કરવાને માટે, પાયાથી વિચાર કરવો જરૂરી છે. રેજ ધર્મક્રિયા કરનારાઓમાં પણ ઘણું એવા છે, કે જેમને સંસાર ખરાબ સમજ નથી! “સંસાર ખરાબ છે ”—એવું ઘણાઓને દુઃખ આવે ત્યારે તે લાગે છે; પણ “સુખના કાળમાં પણ સંસાર ખરાબ છે”—એવું જેમને લાગતું હોય અને એથી જેઓ
-
-
Page #28
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે!
४
· નમા સિદ્ધાણું' દ્વારા શ્રી સિદ્ધત્માઓને નમસ્કાર કરવા દ્વારા પેાતાની સિદ્ધ બનવાની અભિલાષાને પ્રમળ મનાવવાને ઈચ્છતા હાય, એવા તે બહુ ચેડા છે. સંસાર અસાર છે, એવુ અનન્તાનન્ત જ્ઞાનિ કહી ગયા છે; સાકથિત શાસ્ત્રોમાં પણ ઠામ ઠામ એ વાતેય લખાએલી જ પડી છે કે સંસાર અસાર છે; ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કમાયેલા ધર્મના પ્રચારક મહાત્માએ પણહુંમેશાં · સ`સાર અસાર છે ’–એમ નિરૂપે છે; અને તમે પણ એ વાત અનેકાનેક વાર સાંભળી છે કે–‘ સસાર અસાર છે. ' · સ`સાર અસાર છે ?–એવી વાત સાંભળતાં સાંભળતાં તે, તમારામાંના કેટલાકાની જીંદગી પૂરી થવા આવી ને ? છતાં ‘ સંસાર અસાર છે ’–એ વાત દિલમાં એડી ખરી ? સંસાર પ્રત્યે ઉદ્વેગ જન્મ્યા
"
ખરે ? સંસારથી છૂટવાને માટે મેાક્ષને મેળવવાની તાલાવેલી જાગી ખરી ? જો ના, તેા તમે સ`સાર અસાર છે’–એ વાતમાં શું જોઈને હા પાડેલી ? રાજ · સંસાર અસાર છે –એમ બેલાય અને તેમાં તમે પણ રાજ જી ' કહીને હુ! પાડેલી, તેા તમે તેમાં સમજેલા શું ?
:
,
,
L
સુદ્ર શાસ્ત્ર સાચું જ કહે—એવી શ્રદ્ધ, એટલે એમાં હા પાડેલી. શાસ્ત્ર સાચુ' જ કહે—આવી શ્રદ્ધાથી જે હા પાડે, તેને જો એ વાત પેાતાના હૈયામાં જચે નહિ, તે તેથી શું થાય ? શાસ્ત્ર સસારને અસાર કહે છે અને મને સ`સાર અસાર લાંગતા નથી, તે તેનું કારણ શું? શાસ્ત્ર કદી પણ ખાટુ કહે નહિ અને સંસાર અસાર છે એમ મારૂ હૈયું કબૂલ કરતું નથી, તેા મારામાં કયી ખામી છે ?”—એવા વિચાર તા આવે ને? · શાસ્ત્ર જેને અસાર કહે, તેના મને જો રસ
'
Page #29
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ હેય, તે મારૂં થાય શું? માટે, મારે શાસ્ત્રની વાતને સમજવાને પ્રયત્ન કરે જઈ એ ”—આવો કઈ વિચાર તમે કરેલો કે નહિ? “સંસાર અસાર છે”—એમ લાગ્યા વિના અને “સંસાર અસાર છે, માટે મારે સંસારથી છૂટવું છે”—એવી વૃત્તિ પેદા થયા વિના, મેક્ષને પામેલા તારકે પ્રત્યે જે હૃદયને બહુ માનભાવ જાગવો જોઈએ, તેવો બહુમાનભાવ હૃદયમાં જાગે જ શી રીતિએ ? ધર્મક્રિયાઓમાં સંસારના ઉદ્વેગને આશય છે?
અત્યાર સુધી તે ગમે તેમ થયું, પણ હવે તે આપણે એ સ્થિતિ પેદા કરવી છે ને કે-સંસાર અસાર લાગે, એથી સંસાર તરફ ઉદ્વેગભાવ પ્રગટે અને એથી મોક્ષની તાલાવેલી જાગે ? તમારામાં એ સ્થિતિને પેદા કરવાને માટે, પુરૂષાર્થ માત્ર અમારે જ કરવાનું કે તમારે પણ તમે પુરૂષાર્થ કરે, તે જ તમારે માટે અમારે પુરૂષાર્થ સફલ નિવડે. તમે કેટલે ને શે પુરૂષાર્થ કરે છે ? - સ થેડી ઘણી ધર્મક્રિયાઓ કરીએ છીએ.
તમે જે ધર્મક્રિયાઓ કરે છે, તે સંસાર પ્રત્યે ઉદ્વિગ્નભાવ પ્રગટે અને મોક્ષની તાલાવેલી જાગે, એ માટે કરે છે? એટલું પણ હોય તે ય તે ઘણું સારું છે, પણ વસ્તુતઃ એમ નથી. ધર્મક્રિયાઓના આશયમાં “સંસાર તે જોઈએ જ નહિ, જોઈએ તે મોક્ષ જ ”—આવા ભાવને પેદા કરવાને ભાવ પણ બહુ ઓછામાં દેખાય છે. મેટે ભાગે, બહુ બહુ તે એ વિચાર ખરે કેસુખ જોઈએ છે અને દુઃખ નથી ઈતું પણ “સંસાર નથી જઈ અને મેક્ષ જોઈએ
Page #30
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે છે”—એવું ખરું?
સ. સંસારનું સુખ તજવા જેવું લાગતું નથી.
ત્યારે જ્ઞાનિઓએ સંસારને અસાર કહ્યો, તેને અર્થ એ કે દુખ હોય ત્યારે આ સંસાર અસાર છે અને સુખ હોય તે સંસાર સાર રૂપ છે, એમ? આપણે તે એવી સ્થિતિ પેદા કરવી જોઈએ કે-ગમે તેટલું સુખ હય, તે છતાં પણ સંસાર તજવા જેવું જ લાગે. આપણને એમ થાય કેમોક્ષને મેળવ્યા વિના, આ જીવને જપીને બેસવાનું કઈ સ્થાન જ નથી. જ્ઞાનિઓની પહેલી વાત ?
આપણે સુખ જોઈએ છે અને દુઃખ નથી જોઈતું, એ નકકી વાત છે. જીવ માત્રને સુખ જ ગુમે છે અને દુઃખ ગમતું નથી. જ્ઞાનિઓએ પુરૂષાર્થ પણ દુઃખથી છૂટવાને માટે અને સુખને સંપાદન કરવાને માટે જ ઉપદેશ્ય છે. જ્ઞાનિઓએ જે માગને સેવવાનું કહ્યું છે, તે માર્ગને સેવવાનું જ્ઞાનિઓએ એ જ માટે કહ્યું છે કે-સુખના અર્થી અને દુઃખના દ્વેષી જીવે, દુઃખ માત્રથી મૂકાય અને એકલા સુખમાં જ સદા કાળને માટે ઝીલનારા બને. આ માર્ગ જ્ઞાનિઓને ઉપદેશ હતે, એ માટે જ જ્ઞાનિઓએ પહેલી વાત એ કરી કે“સંસાર અસાર છે. સંસાર બન્યો રહે અને દુઃખથી પરિપૂર્ણ પણે છૂટાય તથા પરિપૂર્ણ સુખને ભેગવનારા બનાય -એ શક્ય જ નથી, એમ જ્ઞાનિઓએ જોયું; દુઃખને સર્વથા અભાવ અને સુખને સંપૂર્ણ ભેગવટે, મેક્ષ વિના શક્ય જ નથી; તેમ જ જીવ મેક્ષને પામે એટલે એને દુઃખને કદી
Page #31
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ પણ સંભવ નહિ, એવું પણ જ્ઞાનિઓએ જોયું; એથી પણ જ્ઞાનિઓએ સંસારને અસાર કહીને, સંસારથી છૂટવાના અને મેક્ષને પામવાના ઉપાયને દર્શાવ્યું. આ ઉપાય સાંભળવાનું તે આપણને અહીં અનાયાસે જ મળી ગયું છે ને? સંસારથી ઉદ્વેગ જન્મ્યા હતા, એથી મોક્ષની ઈચ્છા જન્મી હતી અને મોક્ષને મેળવવા માટેના ઉપાયની શોધમાં આપણે પડ્યા હતા, એવું કાંઈ આપણે માટે તે કહેવાય તેમ નથી ને ? પણ, હવે જે આપણે પુરુષાર્થ નહિ કરીએ, તે આપણું થશે શું? આપણે પુણે આપણને કે સુન્દર યુગ સાધી આપે છે? છેક મોક્ષના ઉપાયની નિકટમાં લાવી મૂક્યા છે. હવે આપણે પુરુષાર્થ કરવાનું રહે છે. સંસાર અસાર લાગે અને મોક્ષને મેળવવાની તાલાવેલી જાગે, એટલે ઉપાય તે આપણા હાથમાં છે. મોક્ષના ઉપાયને સેવવાને માટે પણ પુરૂષાર્થ કરે પડશે, પરંતુ એ પુરૂષાર્થ, જ્યાં સુધી સંસાર અસાર નહિ લાગે ત્યાં સુધી, સાચા પ્રકારે થઈ શકશે નહિ. અહીંથી જવાનું છે–એ નકકી છે:
આપણે સુખ જોઈએ છે અને દુખ નથી જોઈતું, એ વાતમાં તે આપણે સુનિશ્ચિત છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે-દુઃખને કાઢવાની અને સુખને મેળવવાની મહેનત પણ આપણે જ કરવી પડશે. જે ઈચ્છા માત્રથી દુઃખ જાય અને સુખ મળે–એવું બનતું હોત, ધાર્યું થતું હોત, તે સૌ સુખી હેત : કેઈ જ દુઃખી હેત નહિ કારણ કે-કેઈને ય દુઃખ નથી જોઈતું અને સુખ સૌને જોઈએ છે. આ સંસારમાં સુખી કેટલા અને દુઃખી કેટલા? સંસારમાં સુખ કવચિત
Page #32
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે અને દુઃખ ઘણું. સંસારમાં ગમે તેટલું અને ગમે તેવું સુખ મળ્યું હોય, તે ય દુઃખને સર્વથા અભાવ નહિ અને એ સુખ ટકયું જ રહે-એમ પણ બનવાનું નહિ. વ્યવહાર રાશિમાં નહિ આવેલા છે તે બીચારા ઘણી અજ્ઞાનમય અને ભયંકર હાલત ભેગવે છે એટલે, એમની વાત બાજૂએ રાખીએ; પણું વ્યવહાર રાશિમાં આવેલા જેને ય દુઃખ કેટલું? સંસારમાં હોય ત્યાં સુધી ભમ્યા જ કરવાનું, એ ચોક્કસ ને ? સંસારી જીવને ક્યાં ય કાયમ રહેવાનું છે? વ્યવહાર રાશિમાં આવેલા છેને ક્યાં ક્યાં ફરવાનું ? ચાર ગતિઓમાં ફરવાનું અને એમાં ક્યાં ય કાયમ તે રહેવાનું જ નહિ. તમને ખબર છે છે ને કે-“તમારે અહીંથી નીકળવું જ પડશે?” જે અને આ મનુષ્યજન્મ મળી ગયા છે અને અહીં જેમને ફાવટ આવી ગઈ છે, એવા જીને પણ અહીંથી જવાનું તે છેને? અહીં જેમને બહુ સુખ નથી, એમને પણ જે તિર્યંચ અને નારક જીનાં દુઃખેને ખ્યાલ આવે, તે એમ થાય ને કે–દેવક ભલે નથી મળે, પણ અહીં જે મળ્યું છે, તે ય ઠીક છે? એટલે, અહીંથી જવાની ઈચ્છા તે કોઈની પણ નહિ જ ને? અહી એટલે શ્રી સિદ્ધક્ષેત્ર નહિ, પણ આ મનુષ્યજન્મ. અહીં ફાવટ આવી છે એટલે અહીંથી જવાની ઈચ્છા નથી, પણ જવું પડવાનું–એ નકકી છે ને? તમે ને અમે, ગમે તેટલી મહેનત કરીએ તે ય, અહીં કાયમને માટે રહી શકીએ-એ બને એવું છે ખરૂં? નહિ જ. ભાડવાત પણ સ્થિરતાથી રહેવાનું શેધે છે :
અહીંથી આપણે જવાનું જ છે, તે હવે આપણે કયાં
Page #33
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ જવું પડશે, એને વિચાર તે આપણને આવે ને ? તમે અહીંથી મરીને ક્યાં જવાના?
સ૦ જ્યાં જવાય ત્યાં ખરું.
આમ જવું પડે, એ આપણને ગમે ખરૂં? આપણે ઘણું પુણ્ય કરીને મનુષ્યજન્મને મેળવી શક્યા છીએ, કેમ કે-જ્ઞાનિઓ કહે છે કે–મહા પુણ્યના ઉદય વિના જીવને મનુષ્ય ભવ મળતું નથી અને “જ્ઞાનિઓની બધી જ વાત સાચી છે” –એમ આપણે માનીએ છીએ. અહીં તે આપણને ફાવટેય ઠીક ઠીક આવી ગઈ છે ને ? તમે અહીં જે રીતિએ વતે છે, તેમાં તમને લાગે છે કે મારે આને છોડીને જવાનું છે, એને તમને ખ્યાલ છે? ભાડાના ઘરને માણસ સાચવે કે નહિ? સાચવે, કેમ કે–એને એમાં રહેવું છે, પણ કેટલું સાચવે ? પોતે જ્યાં સુધી રહે ત્યાં સુધી નભી શકે, એટલા પૂરતું અને એવી રીતિએ જ એ સાચવે ને? એમ સાચવે, તે ય એના મનમાં શું હોય ? આમાં બહુ પૈસા ઘલાય નહિ, કેમ કે-આ ઘર આપણું નથી. ક્યારે આ ઘરને ખાલી કરવું પડે, એને પત્તો નથી. ભાડાના ઘરમાં રહેનારને, મનમાં એમ તે થાય ને કે-“મારે મારું ઘર હોય તે સારૂં! મારું ઘર હોય તો ખાલી કરવાની ચિન્તા તે નહિ ને?” ભાડવાત પણ સ્થિરતાથી રહી શકાય એવી જગ્યાને ઈચ્છે છે ને? તે આપણે
જ્યાં સ્થિરતાથી રહી શકાય, એવા સ્થાનને ઈચ્છીએ ને? સંસારમાં કઈ એવું સ્થાન છે ખરૂં ? અહીં તમને ભલે ને થોડીક તકલીફ વેઠવી પડતી હોય, પરંતુ જે અહીં કાયમ રહેવાનું હોય, તે તે ગમે ને? મનને નિરાંત વળે ને? સંસારમાં જો આટલું પણ સુખ કાયમની સ્થિરતાવાળું હેત, તે કદાચ
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૦
ચાર ગતિનાં કારણો તમે એમેય કહેત કે- “અમે આટલાથી નિભાવી લઈશું, માટે હવે અમારે ધર્મની પણ જરૂર નથી અને મોક્ષની પણ જરૂર નથી !” પરન્તુ એ બને એવું છે ? નહિ જ. અહીં કે વાર મનગમતું ખાવા-પીવા ન પણ મળે, માંદગી પણ આવે, છતાં પણ બીજાં ઘણાં દુઃખે તે નથી ને ? પણ, સંસારનું આટલું દુખવાળું સુખ પણ સ્થિર સ્વભાવવાળું નથી. આપણને અહીં ગમે તેટલું ગમતું હોય, તે ય આપણે અહીંથી જવું પડવાનું છે-એ નક્કી છે, તે ક્યાં જવું છે એ બાબતમાં શે. વિચાર કર્યો છે? મરણ આવવાનું ને તે ગમે ત્યાં ને ગમે ત્યારે, માટે એની
તૈયારી કરી રાખી છે ને? આપણે અહીંથી જવાનું–એ ય કર્માધીનપણે અને અહીંથી જઈને ક્યાં ઉત્પન્ન થવાનું એ વાતેય કર્માધીન! પણ એ કર્મના કવૈયા આપણે છીએ ને? આપણાં કર્મ આપણે જ કરેલાં છે ને ? આપણે જ આપણું કર્મ બાંધીએ છીએ અને આપણે જ આપણું કર્મભેગવીએ છીએ. “જેવાં આપણાં કર્મ હોય, તેવી આપણી ગતિ થાય”—એવું જાણનાર “ક્યાં જવું છે –એને વિચાર આદિ કરે કે નહિ? તમે સવારે ઉઠે છે, ખાઓ-પીઓ છે, કામકાજ કરે છે અને એમ કરતાં કરતાં ઊંઘી જાઓ છે; પણ “મારે અહીંથી જવાનું છે અને
ક્યાં જવાનું છે તે હું નક્કી કરી શકું તેમ છું, માટે જ્યાં જવાને વિચાર હોય ત્યાં જવાની તૈયારી પણ મારે કરવી જોઈએ –એ વિચાર કરે છે? “ચાર ગતિઓમાંથી કયી ગતિમાં જવું ગમે? જે ગતિમાં જવું ગમે તે ગતિમાં જવાય
Page #35
--------------------------------------------------------------------------
________________
---
-
-
-
સનાં કામો અને સવાર તમે કશા નિક
બીજો ભાગ
૧૧ તેવાં કામ હું કરું છું કે નહિ? અને જે ગતિમાં જવું મને ગમે નહિ તેવી ગતિમાં મને ઘસડી જાય એવાં કામેથી હું ચેતતે રહું છું કે નહિ?” આવા વિચારે તમે કરે છે કે નહિ? તેવું જ્ઞાન નથી કે–અમુક સ્થાને જ જઈશ, એ નિર્ણય થઈ શકે; પણ સારી ગતિમાં જવું છે ને સારી ગતિમાં જવાને માટે અમુક અમુક કરવું જોઈએ, એ ખ્યાલ તે છે ને? અહીંથી જવાનું છે, એની ખબર છે, તે ક્યાં જવું છે ને.
જ્યાં જવું છે ત્યાં કેમ કરવાથી જવાય–તેને વિચાર કરીને તમે તૈયારી કરી હશે ને ? તમે દિવસભરમાં જેટલી ક્રિયાઓ મનથી, વચનથી ને કાયાથી કરે છે, તેમાં અમુક ક્રિયાઓ હું પરલોકને માટે કરું છું અને અમુક કિયાએ આ લેકને, માટે કરૂં છું, એવું તમારા મનમાં તે છે ને? પણ, માટે ભાગે તો મરી જવાનું છે”-એ વિચાર જ નથી. જ્યાં સુધી જીવવાને ગ હોય, જીવવાનાં સારાં સાધનેને એગ હોય, ત્યાં સુધી કયે બેવકૂફ હોય તે મરવાને વિચાર કરે ?, એમ જ છે ને ? કેઈને મરવું ગમતું નથી, પણ આજે જ મરણ આવે એમ પણ બને ને? કદાચ આજે મરણ આવે, તે પણ એ માટેની તૈયારી છે ને ? આ તે તૈિયારીની વાત છે, પણ કેટલાકને તે વળી મરણની વાતેય ગમે નહિ. કેટલાકમાં તે એટલી હિમ્મત પણ હતી નથી કે–અમુક વખતે મરણ થશે, એ વાતને ધીરજથી સાંભળી શકે ! કઈ જોષી જે “થેંડા વખતમાં મરણ થશે”—એમ કહી દે અને તેના ઉપર વિશ્વાસ હોય, તે મરણને આવવાની બીકથી સન્નિપાત જેવું થઈ જાય. આપણે કાંઈ એવા મૂખે થેડા જ છીએ? જમેલે કોઈ મર્યો નહિ-એવું જાણ્યું નથી. જન્મે તે મરે જ, એમાં
Page #36
--------------------------------------------------------------------------
________________
૧ર
ચાર ગતિનાં કારણા
મરવાનુ જ
છે,
એ નક્કી છે.
શંકા નથી. આપણે પણ મરણુ કથાં આવે અને કયારે આવે ?, એ નક્કી જાણતા નથી. હાલતાં-ચાલતાં, બેઠાં બેઠાં, ચહા પીતાં પીતાં પશુ સરી જવાય. આવું આપણે જાણીએ છીએ, એટલે આપણે તે સદાને માટે મરવાને તૈયાર જ રહીએ ને ? એટલે કેગમે ત્યારે અને ગમે ત્યાં મરણ આવે, તે પણ એથી આપને મુંઝવણુ થાય નહિ ને ? કેમ કે-આપણે તે। તૈયારી કરી રાખી હોય. આપણને ખાત્રી જ હાય કે–‘ જન્મ્યા છુ એટલે મરવાનાં જ અને કર્માંના ચેગ છે એટલે કાંક ઉત્પન્ન પણ થવાના જ છું, પણ મેં મારૂં જીવન એવી રીતિએ વ્યતીત કર્યું છે કે-અહીંથી મરીને હું જ્યાં ઉત્પન્ન થઈશ, તે સ્થાન, આ સ્થાન કરતાં પણ સારૂં હશે !’
ધર્મક્રિયાઓને અંગે નિશ્ચિન્ત છે
---*
સ૦ આવું કહી શકાય તેવી સ્થિતિને પેદા કરવાના પ્રયત્ન જ હજી કર્યાં નથી.
'
અહીં તે હું તમારી પાસે મોક્ષને વિચાર કરાવવા માગું છું અને તમે તા હજુ સારી ગતિમાં જાવું છે–એટલે ય વિચાર કર્યાં નથી, એમ કહેા છે ! બધાની સ્થિતિ આવી નહિ હાય. · આપણે અહીં કાયમને માટે નથી રહી શકવાના; આપણે અહીથી જવું તેા પડશે જ; અહીંથી મરીને બીજે કાંક ઉત્પન્ન પણ થવું જ પડશે; જીવને ઉત્પત્તિનાં ગતિ રૂપ સ્થાના ચાર છે; મારે પણ એ ચારમાંથી કાઈ એક ગતિમાં જવાનુ છે !’–આટલું જેને ખ્યાલમાં હાય, તેને ‘મારે
ખરામ ગતિમાં નથી જાવું અને સારી ગતિમાં જાવું છે’–એમ
Page #37
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૩૩
તા થાય ને ? અહીંથી જવાનુ છે અને જઈને કયાંક પણ ઉત્પન્ન થવાનું છે, એમ જાણવા છતાં ય, નિશ્ચિન્ત કેણુ હાય ? જઈ ને પણ સારા સ્થાને જવાનું હાય, તેા પછી ચિન્તા કરવાનું કારણ શું ? જો કે-એનેય એમ તે થાય કે—‘ ભલે સારૂ` સ્થાન મળવાનુ... હાય, પણ એ સ્થાનને ય છેડી જવાનું છે; આવી મેશની રખડપટ્ટી નહિ જોઈ એ !' અને તે માક્ષની જ ઇચ્છા થયા કરે અને મેાક્ષની સાધના અટ થાય એવા સ્થાનને એ શેાધ્યા. કરે. એના પ્રયત્ન એ. માટે ય હાય. પણ અત્યારે તેા વાત એ છે કે-તમે નિશ્ચિન્ત છે, તે સારૂ· સ્થાન મળવાની ખાત્રી છે માટે ? કે પછી એ વિષેના વિચાર જ નથી, માટે ? જેમ કમાવાના અને ખાવાને તથા ભગવવા આદિના વિચાર રાજ આવે છે ને ? તેમ, અહીંથી મારે જવાનું છે, એવા {વચાર પણ રાજ આવેને
સ૦ અમે ધ ક્રિયાએ કરીએ છીએ ને?
· અમે આટઆટલી ધર્મક્રિયાઓ કરીએ છીએ, એટલે અમે તે દ્રુતિમાં નહિ જ જવાના ’–એવી તમારી ખાત્રી છે? તમે જે ધર્મ કરે છે, તે એટલી રૂચિપૂર્વક કરેા છે. ? જ્યાં સુધી ધમ થઈ શકે, ત્યાં સુધી તેા તમે ધમ જ કરા ને ? ઘરે ગયા વિના ચાલે તેમ નથી, માટે ઘરે જાઓ છે ને ? કરવા લાયક–સેવવા લાયક તા ધમ જ, એવું જ તમારા મનમાં ખરૂ ને ? એટલે ઘેર જાવ, પણ ત્યાં તમને ગૃહવાસ સારા છે’–એમ તા લાગે નહિ ને ? ધર્મક્રિયા થાડા સમય થાય, પણ ધર્મની રૂચિ તે મધે રહે ને ? અહીં તમે ધક્રિયાઓ કરતા હા, પણ હૈયામાં ધર્માં રૂચિ ન હોય તા, ઘરે ભયંકર પણ વિચાર આવી જાય ને? એવા વિચાર
"
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૪
ચાર ગતિનાં કારણે વખતે આયુષ્યને બંધ પડી જાય, એમ પણ બને ને ? એવું કાંઈક થઈ જાય, તે પછી તમારી સદ્ગતિમાં જવાની ખાત્રી, એક વાર તે ધૂળમાં મળી જાય ને? કારણ કે--આયુષ્યને બંધ તે જીવનમાં એક જ વાર પડે છે ! દુર્ગતિથી બચવા માટે હૈયે ધર્મ જોઈએ:
અમારે અહીંથી જવાનું છે. અહીં અમે ગમે તેટલું સુખ મેળવ્યું હોય ને સાચવી-સંભાળીને રાખ્યું હોય, પણ તે આગળ કામ આવવાનું નથી અને આગળ અમારે સુખ તે જોઈએ જ છે –આવું તે તમારા મનમાં છે જ ને? “એ માટે અમે આ બધી ધર્મક્રિયાઓ કરીએ છીએ અને એથી અમારી દુર્ગતિ નહિ જ થાય—એવી અમારી ખાત્રી છે” એમ તમે માને છે ને? પણ આવી ખાત્રી કેણ રાખી શકે? જેના હૈયામાં ધર્મરૂચિ હોય તે ! ઘરે કે પેઢીએ, જ્યાં જાય ત્યાં બધે અને જે કામ કરતે હેય તે દરેક કામમાં જેનું હૈયું ધર્મવાસિત હોય, વિવેકયુક્ત હોય, તે આવી ખાત્રી રાખી શકે ! એ પાપાચરણ કરે એ બને, તેમ છતાં પણ એ નિર્દ
શ્નપણે કહી શકે કે-નિરૂપાયે પાપ કરૂં છું, પણ પાપ કરતાં ય હૈયાને “આ પાપ કરવા જેવું છે” –એવા અધર્મવાળું બનવા દેતે નથી! આવા હૈયાવાળે ખાત્રીથી કહી શકે કેમારી દુર્ગતિ નહિ થાય; પણ એવી દશા આવતાં પહેલાં આયુષ્યને બંધ ન પડ્યો હોય તે ! થેડી પણ ધર્મક્રિયા કરનારે અને સર્વ સમયને માટે ધર્મક્રિયા નથી થઈ શકતી તેનું દુઃખ અનુભવનારે, એની દુર્ગતિ થતી જ નથી. ધર્મ કિયા ગેડી પણ ન કરી શકતા હોય, છતાં પણ હૈયે જે
Page #39
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૫ ધર્મ હોય તે દુર્ગતિ થાય નહિ! એવાની પણ દુર્ગતિ ન થાય, તે તમે તે આટલી ધર્મક્રિયા કરે છે, એટલે તમારી દુર્ગતિ તો થાય જ શાની? પણ તમારે એટલી ખાત્રી આપવી પડે કે–“અમારું હૈયું ધર્મથી રંગાયેલું છે! અધર્મને આ ચરીએ છીએ ત્યારે પણ હૈયાને અધર્મથી લેપાવા દેતા નથી. નહિ કરવા લાયક કામ અમે સગવશાત કરીએ છીએ, પણ એવી સ્થિતિમાંથી ક્યારે છૂટાય, એમ થયા જ કરે છે!” જીવવાને ઇચ્છે તે શા માટે ? '
સુતી વખતે તમે એવી ખાત્રીપૂર્વક સુએ છે ને કે જે કદાચ આ પથારીમાંથી હવે હું ઉઠી શકું નહિ અને રાતે રાત મરી જાઉં, તે પણ મને એને ભય નથી!” તમે બધા મરણથી ડરનારા નથી, એમ ને? કેમ કે–તમને ખાત્રી છે કે-જમ્યા તે મરવાના; હું જમ્યો છું માટે હું પણ મરવાને પણ અહીં આવ્યો છું એવી રીતિએ, કે જેમાં મેં અહીંથી મર્યા બાદ મને આગળ સારૂં જ સ્થાન મળે, એવી તૈયારી કરી લીધી છે! સ0 એવી તૈયારીવાળે પણ ભરણથી બચવાને અને જીવતા
રહેવાનો પ્રયત્ન કરે કે નહિ? મરણની આવી તૈયારીવાળે, મરણને જાણી જોઈને ભેટે, એ વાત નથી. મરણ આવી પડે તે મુંઝાય નહિ અને સમાધિપૂર્વક મરે, એની વાત છે. અહીં હમણાં સપનીકળી આવે, તે એ કરડે નહિ–એ માટે અમે પણ ખસી જઈએ. સર્ષથી બચવા પ્રયત્ન સાધુ પણ કરે. કેમ? જીવીશું તો ધર્મ કરીશું, એમ માને છે! વળી, એમ કરવામાં સમાધિ
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૬
ચાર ગતિનાં કારણે ટકશે કે નહિ, એની ય શી ખાત્રી ? આમ છતાં ય, અચાનક સાપ કરડી જાય અને વિષને ઉતારવાને ઉપાય કારગત નિવડે નહિ, તે એ વખતે શું કરવાનું? વિચાર કરે જોઈએ કે-“આમેય મરવાનું તે હતું જ. જ્ઞાનિઓએ, આ રીતિએ મારૂં મરણ થવાનું છે, એમ જોયું હશે.” આ વિચાર કરીને, એ તે પિતાની અન્તિમ આરાધનામાં જ લીન બની જાય. મરણ આવે, તે તેની ગભરામણ શા માટે જોઈએ? જીવતાં જેને ધર્મ કરવાની ઈચ્છા છે, તે જીવવાને માટે એવું તે ન જ કરવાને ઈચ્છે ને કે જેથી ધર્મ લાજે ? પિતાના જીવનને સારી રીતિએ જીવનારને તે, ખાત્રી હોય છે કેમારૂં ભૂંડું થાય નહિ.” મહાત્માઓ શરીર પાસેથી કામ લેવાય ત્યાં સુધી કામ લેતા; અને જ્યાં એમ લાગે કેશરીર હવે બહુ કામ આપે તેમ નથી ત્યારે નિરપવાદ અનશન પણ આદરતા, આવાં દwતે તમે સાંભળ્યા છે કે નહિ? આજે એવા અનશનની આજ્ઞા નથી; સાગારી અને શનની છૂટ છે; પણ વાત એ છે કે–આજે ય મરણથી ડરવાનું તે હોય જ નહિ ને? શ્રી જિનશાસનને પામેલા શ્રાવકો પણ, મરણ આવે તે મુંઝાય નહિ, કેમ કે એમને હૈયે પણ ધર્મ હોય છે. ક્યાં ઉત્પન્ન થવું તે આપણું હાથની વાત
જ્ઞાતિઓના કથન મુજબ, “સંસાર એ ભૂંડામાં ભૂંડી ચીજ છે”—એમ જેને લાગી જાય અને “મારૂં સ્વરૂપ મેક્ષ છે ”—એમ જેને સમજાઈ જાય, તેની આત્મદશા કેટલી બધી ઉચી હોય? જ્ઞાનિઓની આજ્ઞા મુજબ મેક્ષના માર્ગે પ્રય
Page #41
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૭
નશીલ અનેલાને તા, દુર્ગાંતિમાં જવાની શકા પણ હાય નહિ ને ? એને મરણ મુ અને શાનું? સામાન્ય કાટિના પણુ સમજુ માણસને ય મરણુ મુંઝવી શકતું નથી. આ સસારમાં, વસ્તુતઃ મઝા જેવું છે જ શું ? બધું પરાધીન. પુણ્ય હાય તે જ સારી સામગ્રી મળે અને પુણ્ય હાય તો જ એને ભોગવી શકાય. પુણ્ય ખલાસ થાય, તે પછી શું ? તમે બધા શાના આધારે બેઠા છે ? જીવતાં સુધી પુણ્ય ટકશે જ, એની ખાત્રી છે ? કદાચ જીવતાં સુધી પુણ્ય ટયુ, તેા ય પછી શું ? મેળવેલું, સાચવેલું, પ્રેમથી રાખેલું બધું અહીં રહે અને આપણે જવું પડે. માણુસ બહુ સુખી હાય તેા ય, એને એમ તા થાય ને કે—અહીંથી ગયા વગર છૂટકા નથી ? નાસ્તિકેય, મરવાનું છે એમ તેા માને જ છે, પણ આપણે એથી વધારે માનીએ છીએ. આપણે તેા માનીએ છીએ કેમરવાનું જેમ ચાક્કસ છે, તેમ કના ચાગ હેાય ત્યાં સુધી ચાર ગતિઓમાંની કાઈ પણ એક ગતિમાં ઉત્પન્ન થવાનુ પણ ચાક્કસ છે. આપણે કોઈને જો આ વાત કહીએ કે– અહીં મરવાનું છે અને મરીને પાછું ઉત્પન્ન પણ થવાનું છે; તેા એ કદાચ પૂછે કે તમે કયાં ઉત્પન્ન થવાના ? તમને કાણુ ઉત્પન્ન કરશે ?” ત્યારે તમે કહેા ને કે–‘ અમારા કર્મને આધારે અમારે ઉત્પન્ન થવાનુ` છે ! ? લાંખી ખખર તે નથી, પણ એટલી ખબર તે જ છે કે–મારે મારૂ કર્યું" જરૂર ભાગવવાનું છે ! ’ એટલે, આપણે ધારીએ ત્યાં જઈ શકીએ, એમ તા માના છે ને? મારે જવાનું છે અને જ્યાં જવું હાય ત્યાં હું જઈ શકું એ મારા હાથની વાત છે, આવેા વિશ્વાસ છે ને ? હું ધારૂ ત્યાં જઈ શકું છું–એવુ' જે માને,
1
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૮
ચાર ગતિનાં કારણો
તે સારા સ્થાને જ જવાને ઇચ્છતા હાય ને? સારૂં સ્થાન તે સૌને ગમે છે, પણ આ તેા એવા જ પ્રયત્ન કર્યા કરતા હાય કે–એ એના પ્રયત્નના મળે સારા સ્થાનને પામે ! સ મનને કેળવે તેા એ અને તે?
મનને કેળવ્યું છે કે નહિ, એની જ આ વાત ચાલે છે. સુખના સ્થાનની ઇચ્છાને હેતુ
તમે એકલુ' મરવાનું છે એમ માના, એના કાંઈ વિશેષ અથ નથી. એ તે એક ને એક એ જેવી વાત છે. સ્થિતિ જ એવી છે કે–મરવાનું છે, એ વાતના નાસ્તિક પણ ઈનકાર કરી શકતા નથી. આપણે તે હતા પણ ખરા, છીએ પણ ખરા અને રહેવાનાં પણ ખરા. આપણે મરવાના, એટલે આપણું અસ્તિત્વ જ સીટી જવાનું છે—એવુંનથી જ. આપણે તા રહેવાના જ, એટલે મરીને આપણે ખીજી કેાઈ ગતિમાં ઉત્પન્ન થવાના. શાથી ખીજી કેાઈ ગતિમાં ઉત્પન્ન થવાના ? કમના ચેગ છે માટે! એ કના સર્જક આપણે છીએ, માટે આપણને લાગે છે કે-જ્યાં જવું હાય ત્યાં જવું એ મારા હાથની વાત છે! તમારે અહીંથી મર્યા બાદ કેવા સ્થાનમાં જવું છે
સ જ્યાં સુખ હોય ત્યાં જવું છે.
તમે ધારો તા તમે જ્યાં સુખ હાય ત્યાં જઈ શકે, એવી ખાત્રી છે ને ? દુઃખને સહુવાની શક્તિ નથી અને અનુકૂળતા હોય તેા જ ધમ કરી શકુ એવે નબળા છુ; તેમ જ દુર્ગતિમાં ધર્માંની સામગ્રી દુર્લભ છે ને સદ્ગતિમાં ધર્મ સામગ્રી સુલભ છે, આવું તમે માના છો, માટે તમે
Page #43
--------------------------------------------------------------------------
________________
ખીજા ભાગ
જ્યાં સુખ હાય ત્યાં જવાને ઇચ્છો છો ને ? સંસારના સુખમાં અહુ રાજીપા નથી, જોઈ એ છે તેા મોક્ષ જ, પણ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી મોક્ષની સાધના થઈ શકે અને દુઃખમાં મોક્ષની સાધના કરી શકુ એવું વીય ને ધૈર્યાં નથી, માટે જ સુખવાળા સ્થાનને ઈચ્છો છો ને ? સુખને ભેગવવાને માટે સુખનું સ્થાન જોઈતું નથી, પણ સુખે ધર્મની સાધના કરવાને માટે સુખનું સ્થાન જોઈએ છે ને ? તમે સુખને ઇચ્છો તે ય તમે કેમ પાપથી બચી શકે, એ માટેની આ વાત છે. આ વાતના દરેકે પોતે જ નિણ ય કરી લેવાનો છે. ‹ સુખ જોઈ એ છે, પણ મારે જેવું સુખ જોઈએ છે તેવું સુખ તે મોક્ષ વિના મળે તેમ નથી; મોક્ષની પ્રાપ્તિ મોક્ષના ઉપાય રૂપ ધનુ સેવન કરવાથી જ થઈ શકે છે; અને મોક્ષના ઉપાય રૂપ ધનુ સેવન પ્રતિકૂળ સયેાગેાની વચ્ચે કરી શકાય, એવું મારામાં સત્ત્વ નથી; માટે હું સુખના સ્થાને ઉત્પન્ન થવાને ઇચ્છું છું’–આવા એકરાર તમે પ્રમાણિકપણે કરી શકે, એવી તમારી સ્થિતિ છે ને ?
હેંચે ખટક નહિ તા સમજ એ સમજ નથી :
૧૯
તમારે એવા સ્થાનમાં ઉત્પન્ન થવું છે, કે જે સ્થાનમાં સુખ હાય-એમ તમે કહા છે, તેા તમે અહીંથી મરીને એવા સ્થાનમાં ઉત્પન્ન થઈ શકેા, એ માટે જે કાંઈ કરવું જોઈએ, તે કરવામાં તે તમે દત્તચિત્ત છો ને? જવાનુ છે એ નક્કી છે, જ્યાં સુખ હોય ત્યાં જવાનું મન છે—એમ તમે કહા છો અને જ્યાં જવાને ઇચ્છું ત્યાં જવું તે ય મારા હાથની વાત છે, એવા વિશ્વાસ છે! આવેા માણસ અહીં
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૦
ચાર ગતિનાં કારણે જીવે કેવી રીતિએ ? બને ત્યાં સુધી પાપને આચરવાથી અળગો રહે અને પાપને આચરવું પડે તે ય મનને પાપરક્ત બનવા દે નહિ, એમ તો ખરૂં જ ને? તમે જે જે પાપને આચરે છે, તે ન છૂટકે જ આચરે છે અને એ પાપને આચરવા છતાં પણ તમારું મન તે પાપથી પરા મુખ જ છે, એમ હું માની લઉં ને? જે કઈ એમ સમજે કે–મારા સારા અગર નરસા ભવિષ્યનું સર્જન કરનારે હું છું, એટલે હું ધારું તો મારા સારા ભવિષ્યને સર્જી શકું તેમ છું, તે પોતાની આ સમજને થોડેઘણે અંશે પણ અમલ જ ન કરે, એ કેમ બને? જેને તે ન કરવા જેવું માનતા હોય તેવું પણ તે કરે–એ બને, પણ જે એવું બને, એને એને ખટકારો તે હોય ને? અમે સમજીએ છીએ કે–અમારા સુખના કે દુઃખના સર્જક અમે છીએ, એવું પણ કહે; અને અમને દુઃખ ગમતું નથી તથા સુખ ગમે છેએવું પણ કહે; તે છતાં પણ દુઃખના કારણોને એ સેવે, તે એના હૈયા ઉપર તે બેજે હોય ને? નહિ કરવાનું હું કરું છું અને ન ગમે તેવું મારું ભવિષ્ય હું જ સજું છું, આવું તે એના હૈયામાં હોય ને? એ વિના તે, સમજની વાત એ બનાવટ છે, એમ કહેવું પડે ને? સમજ વિરૂદ્ધ કામ થાય અને એની ખટકેય હાય નહિ, તો એ સમજ વસ્તુતઃ સમજ જ નથી. ચાર ગતિનાં કારણેને વિચાર કેમ?
આપણે જ્યાં જવું પડશે, ત્યાં આપણે આપણા કર્મને આધારે જ જવું પડશે, માટે આપણે અહીં ચાર ગતિનાં
Page #45
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૧ કારણેને વિચાર કરવાનું શરૂ કર્યું છે. આપણું અન્તિમ ધ્યેય તે મોક્ષ જ છે. પણ આ ભવમાંથી જ સીધા મોશે પહોંચી જવાય–એવી આરાધના કરવા જેગું સામર્થ્ય આપણુમાં નથી. આ ભરત ક્ષેત્રમાંથી હાલ કોઈ જીવ મોક્ષે જઈ શકતે નથી. તેનું કારણ શું? અહીંથી મરે ને મોક્ષને પામે, એવી ઉત્કટ કેટિની આરાધના કેઈ જીવ હાલમાં આ ક્ષેત્રમાં કરી શકે તેમ નથી. બીજી તરફ, જ્યાં સુધી મોક્ષ ન મળે, ત્યાં સુધી અહીં રહેવાય-એ પણ બનવાનું નથી. વળી, અહીંથી જઈને જે કઈ દુઃખના સ્થાનમાં ઉત્પન્ન થઈ જઈએ, તે એ પણ આપણને પસંદ નથી. પણ એકલી પસંદગી કામ શું લાગે? તેને યોગ્ય વર્તન પણ જોઈએ ને? દુખ ન જોઈતું હોય, તે ય તે પાપના ગે આવે છે અને સુખ જોઈતું હોય, તો ય તે પુણ્યના ભેગ વિના મળતું નથી, એ આપણો અનુભવ છે. દુઃખ આવે અને સુખ જાય, એવું તે કોણ ઈચ્છે છે? કેઈનહિ; તેમ છતાં, દુઃખ આવે છે ને સુખ જાય છે ને? આપણને તે એમ થાય ને કે-ક્યારે એ પ્રસંગ આવે કે-સુખને માટે કેઈની ય અપેક્ષા ન રહે? પણ સંસારમાં તે પુણ્ય હોય તે જ સુખની સામગ્રી મળે છે. તમે તે પુણ્ય-પાપમાં માનનારા છે ને?નહતું જોઈતું તે આવ્યું અને જોઈતું હતું તે ગયું, એવું કેટલીક વાર બન્યું? ઘણું વાર; તે તેમાં કારણ કાંઈક ખરૂં, એમ તે થાય ને? આમ તમારે જોઈએ છે તે સદ્ગતિ, પણ મળી જાય દુર્ગતિએવું પણ બને ને ? આપણાં કર્મોથી જ જે ચીજ મળવાની છે અને આપણું કર્મો ન હોય તે જે ચીજ મળવાની નથી, તેમાં આવું ઊલટું કેમ બને? ઈચ્છા જૂદી હોય ને કર્મ
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૨
ચાર ગતિનાં કારણો
જૂદાં હોય, તેા જ એવું મને ને ? એ ઉપરથી આપણે હમણાં ચાર ગતિનાં કારણેાના વિચાર કરવા માંડવો છે. તમે ધારા તેા દુર્ગતિથી બચી શકે। અને સદ્ગતિને પામી શકે અને પરપરાએ મેાક્ષને પણ પામી શકા, એ માટે જ આપણે આ બધું વિચારી રહ્યા છીએ.
ભાદરવાની અંધારી રાતે વીજળીના અમુકે ઢારા પરાવનારના જેવી સાવધગીરી જોઇએ
અહી' જો 'મેશને માટે રહી શકાય તેમ હાય, તે અહીં આપણને જે કાંઇ મળ્યુ' છે તેટલામાં પણ રહી જવાનુ મન થાય એવું છે ને ? કારણ કે-અહી સસારની બીજી ઘણી જગ્યાએના કરતાં તેા ઠીક છે. શરીર સામાન્ય રીતિએ સારૂ' છે અને સુખનાં સાધનો પણ કાઢી નાખવા જેવાં નથી, એમ ખરૂં ને ? આપણે એટલી કાળજી રાખીએ કેશરીર અગડે નહિ, પોલીસ પકડે નહિ અને કેાઈ છંછેડે નહિ, તા સુખ છે ને ? પણ આપણને તે ખાત્રી છે કે—મર્યા વગર છૂટકો નથી. અહીં, મરવાનું એ ય નક્કી અને બીજે જવાનુ એ ય નક્કી. આપણે આત્મવાદી છીએ, માટે માનીએ છીએ કે-મરીને ઉત્પન્ન થવાનું પણ છે! આપણે જ જવાના તે આપણે જ ઉત્પન્ન થવાના. આપણે ધમી છીએ, એટલે આપણને એ વાતની પણ ખાત્રી છે કે આપણે અહી'થી મરીને કાં તા દેવગતિમાં ઉત્પન્ન થવાના અને કાં તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થવાના, પણ આપણે નરકગતિમાં કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થવાના નહિ જ! આવી ખાત્રી કેણુ રાખી શકે ? જે સદા સાવધ રહે તે, કેમ કે-આયુષ્યના બંધ કયા
Page #47
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૨૩
સમયે થાય, તેની ખબર પડે નહિ ને ? ને આયુષ્યના મધ અમુક સમયે જ થવાના છે, એવી ખખર હાય તા ? તા ય ભવિતવ્યતા એવી હાય તા ભૂલ થઈ જાય. જેમ આંધળા માણસને ગામમાં પેસવું હાય ને ગામને ફરતા કાટ હાય, તે એ શું કરે ? કાટે હાથ દેતા દેતા ચાલે, કે જેથી દરવાજો આવ્યા એની ખખર પડે; પણ એ દરવાજા પાસે આવે ત્યાં નસીબ સજાગે અને ખજવાળ આવે તેા ? એ ખજવાળતા ખજવાળતા ચાલે, એટલામાં દરવાજાના ભાગ જતા રહે અને એ તા પાછો કાઢે હાથ દઈ ને ચાલવા માંડે; એમ બને ને? માટે આયુષ્યના ખંધ કચારે પડશે—તેની ખખર હાય તા ય સાવધ રહેવું પડે, તા આપણુને તેા એની ખખર જ નથી, એટલે કેટલા ખધા સાવધ રહેવું પડે? રાત્રિના સમય હાય, કૃષ્ણ પક્ષ હાય અને ભાદરવા મહિના હાય; એમાં જો વીજળીના મુકે સાયમાં દોરા પરાવવાના હાય, તેા સાવધગીરી કેટલી રાખવી પડે? તેમ જેણે દુર્ગતિમાં જવું ન હાય અને સદ્ગતિમાં જવુ* હાય, તેણે આખી જીંદગી સુધી સાવધગીરી રાખવી પડે. ખાતાં, પીતાં, વેપાર-ધંધા કરતાં અને ભાગા દ્વિક કરતાં પણ સાવધગીરી રાખવી પડે. જે આખી જીંદગીને માટે સાવધગીરી ન રાખી શકે, તેને માટે જ્ઞાની સિવાય કોઈ સદ્દગતિની ખાત્રી આપી શકે નહિ.
આયુષ્યના અંધ કયારે પડે ?
સ૦ આયુષ્યના બંધ તો જીંદગીના એ ભાગ જાય અને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પડે છે ને ?
બધાને આયુષ્યના મધ જીદગીના એ ભાગ જાય
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૪
ચાર ગતિનાં કારણો અને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પડે જ, એ એકાન્ત નિયમ નથી. કેટલાકને જીદગીને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે આયુષ્યનો બંધ જે પડતો નથી, તે એ ત્રીજા ભાગની જીદગીને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પણ આયુષ્યને બંધ પડે, એ સંભવિત છે; અથવા તે, એ ત્રીજા ભાગને પણ ત્રીજો ભાગ બાકી રહે ત્યારે અને છેવટ અન્ત વખતે એટલે છેલ્લા અત્તમુહૂર્તમાં પણ આયુષ્યને બંધ પડે, એ સંભવિત છે. આથી, જેણે ખરાબ આયુષ્યને બંધ પડવા દે ન હોય, તેણે તે સદા સાવધ રહેવું જોઈએ. પરિણામેને સાચવવાનો પ્રયત્ન કરે : - ધમી થવું એટલે સદાના સાવચેત બનવું. ધર્મને હૈયામાં વાસ, એટલે આત્માના પરિણામ ઉપર સુંદર ચેકી. આપણા પરિણામ ઉપર આપણે સદાને માટે રોકી રાખી શકીએ, એવું આ સ્થાન છે કે નહિ? હા, તમારું અને અમારું, બન્નેનું સ્થાન એવું છે કે-આપણે જે ધારીએ તે સદાને માટે સાવચેતી રાખી શકીએ. શ્રાવક જે પોતાના ચેથા ગુણઠાણા અગર તો પાંચમા ગુણઠાણાના પરિણામને બરાબર જાળવી રાખી શકે અને સાધુ જે પોતાના સર્વવિરતિ ગુણઠાણાના પરિણામને બરાબર જાળવી રાખી શકે, અને આ પરિણામો આવતાં પહેલાં જે આયુષ્યને બંધ પડી ગયો ન હોય, તે એ શ્રાવકને એ સાધુ કદી પણ દુર્ગતિના આયુષ્યને ઉપા નહિ દેવગતિના આયુષ્યને જ ઉપાજે અને દેવગતિમાં પણ વૈમાનિકથી નીચેના સ્થાનના આયુષ્યને ઉપાજે નહિ. સાધુ અને શ્રાવક-બનેએ પરિણામે ઉપર ચેકી તે રાખવી જ
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રીજો ભાગ
જોઈ એ, કેમ કે—એમાંથી એકના ય આન્તર શત્રુઓના અભાવ જ થઈ ગયા છે એવું નથી. પ્રગટેલા ગુણુ ક્ષાયિક ન હાય, ત્યાં સુધી એ ગુણ પુન: આવરાઈ જવાના સંભવ તેા ખરેા જ. તમારા કરતાં સાધુને પરિણામેામાં પલટો આવવાના સગા ઓછા છે-એમ કહી શકાય; કારણ કે-પાપનાં સાધનાને એણે ત્યાગ કર્યો છે અને યાગાને એણે એક માત્ર ભગવાનની આજ્ઞાની આરાધનામાં જ ચેાજી દીધા છે; પરંતુ માહ્ય સાધનાને ત્યાગ કરવા છતાં પણુ, સાધુએ જો એને હૈયે રાખ્યાં હાય, તે એની દશા કદાચ તમારા કરતાં પણુ ખૂરી થાય. આપણી વાત તે એ છે કે—સાવધગીરી રાખવી હેાય તે આપણાથી રાખી શકાય તેમ છે. સંસારમાં બેઠેલાએ ય, જો ધારે તેા આત્માની ચાકી ચાવીસેય કલાક કરી શકે. તમને એટલી ખાત્રી છે ને કેતમે જો ધારા તે પાપ ઉપાદેય લાગે, સ'સારસુખ ઉપાદેય લાગે ’-એવા અધના પિરણામેાથી તમે બચી શકે! ! ? તમારાથી અધમ થી સર્વથા દૂર ન રહેવાય, કેમ કે–તમે એવા જ પ્રકારની સામગ્રીમાં બેઠા છે, પરંતુ તમે આ અધમ તવા જેવા જ છે’-એવી ભાવનાને તેા ખરાબર જાળવી શકે ને? અમારે તે એવી સામગ્રી નથી, છતાં જો અહીં અમારા પરિણામા ખગડે, તે તેમાં અમારી માટી ખામી ગણાય. જો કે–સવિરતિના પિરણામા પણ ૨૦૦ થી ૯૦૦ વાર જાય ને આવે એ શકય છે, પણ પ્રયત્ન તે પરિણામેાને ટકાવી રાખવાના જ કરવા જોઈ એ ને ? જ્યાં સુધી ચેાથા ગુણુઠાણાના પરિણામે વિદ્યમાન હાય છે, ત્યાં સુધી મનુષ્યને અને તિર્યંચને અંધાય છે તેા તે વૈમાનિકનું જ આયુષ્ય અધાય છે, એટલે તમે કદાચ સાધુ થઈ શકેા નહિ, તે ય તમને સદ્દગતિની ખાત્રી
♦
'
મ
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૬
ચાર ગતિનાં કારણો રહી શકે; પણ સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે ખરો ? હૈયે ધર્મ તે રાખવા જ એવું શીખ્યા?
આપણે સૌએ અહીંથી મરીને સદ્ગતિમાં જવું છે અને દુર્ગતિમાં નથી જવું, એ તે ચક્કસ છે ને? કેમ કે-આપણને ડર છે કે જે અહી ચૂક્યા, દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું અને અથી ગતિમાં જવું પડ્યું, તે ત્યાં પ્રાયઃ ધર્મ સામગ્રી નહિ મળે, સુખ પણ નહિ મળે અને દુઃખને ટાળવા માગીશું તે ય દુઃખને ટાળી શકીશું નહિ! માટે આપણે અહીં સાવ ચેતીથી જીવવું છે, આ વાત તે તમે નક્કી કરી લીધી ને? તમે ઘેર જશો અને કુટુંબ પૂછશે, તે શું કહેશે? મેટે ભાગે કહેવાના નહિ અને કહેવું હશે તે કહેતાં આવડશે નહિ, એવું જ છે ને? આવાને આવા ક્યાં સુધી રહેશે? અહીંથી તમે બહાર નીકળે અને કેઈ પૂછે કે-“તમારા સાધુ શું કહેતા હતા?” તે તમે શું કહે ? એવું જે કંઈ પૂછે, તેને તમે કહી શકે છે કે-આજે અમે એવું શીખી આવ્યા કે-જે અમે એ રીતિએ વતીએ તે અમારી દુર્ગતિ. કદી પણ થાય નહિ, સદ્ગતિ જરૂર થાય અને પરિણામે મેક્ષ પણ મળે! એ પૂછશે કે-એવું તે કયું શિક્ષણ તમને મળ્યું?' તે કહેજો કે--અધર્મને સર્વથા ત્યાગ ન થઈ શકે તે ય હેયે ધમ તે જરૂર રાખે. જે અધર્મ ન છૂટે તેને ખટકે રાખવો ને ધર્મને જ કરવાના અને સેવવા! ઉદ્યમ ચાલુ છે પણ તે કેવા પ્રકાર છે?
જે જીવે મેક્ષમાં જાય છે, સગતિમાં જાય છે અગર તે દુર્ગતિમાં જાય છે, તે જીવે ઉદ્યમ કરી કરીને જ મોક્ષમાં,
Page #51
--------------------------------------------------------------------------
________________
ર૭
બીજો ભાગ સદ્ગતિમાં કે દુર્ગતિમાં જાય છે ને? માનસિક, વાચિક ને કાયિક-એ ત્રણે પ્રકારને અથવા તે એમાંના કેઈ પણ પ્રકારને ઉદ્યમ કર્યા વિના જ કાંઈ થઈ જાય, એવું બને છે? મા સધાય ઉદ્યમથી, સદ્ગતિ મળે પણ ઉદ્યમથી અને દુર્ગતિમાં જવાયા છે તે પણ પિતાના ઉદ્યમથી જ ને ? તમે ને અમે, કાંઈક ને કાંઈક તે ઉદ્યમ કરીએ જ છીએ. તમારે ઉદ્યમ તે ચાલુ છે ને? ઉદ્યમ તે ચાલુ છે જે, પણ કેવું ફળ આપે એ ઉદ્યમ ચાલુ છે–એ જ મહત્ત્વને વિચાર છે. આપણું દુઃખના નાશની અને કેવળ સુખને જ ભગવ્યા કરવાની ઈચ્છા સફલા નિવડે, એ જ ઉદ્યમ ચાલુ છે ને ? આપણી ચેજના એ છે કે-મોક્ષે જવાની અહીં આપણે તૈયારી કરી લેવી છે. મોક્ષ જેટલે વહેલો મળે તેટલું સારૂં, એમ તે ખરું ને? તે આપણે અહીંથી પ્રયત્ન શરુ કરી દઈએ અને તે એવો પ્રયત્ન શરુ કરી દઈએ કે-આપણે હવે લાંબો કાળ સંસારમાં ભટકવું પડે નહિ. એમાં, સાથે સાથે બીજી તૈયારી એવી કરવી છે કેઅહીંથી ભૂલે ચૂકે પણ દુર્ગતિમાં સરકી જવાય નહિ. જે કે–મેલના હેતુથી મોક્ષમાર્ગને સેવ્યા કરનારને દુર્ગતિને ભય રાખવાને કારણ જ નથી. મોક્ષમાર્ગને સેવનાર જે ચૂકે નહિ. તે એને જ્યાં સુધી મોક્ષ મળે નહિ, ત્યાં સુધી એની ગતિ તે થાય જ નહિ. એકલ મોક્ષમાર્ગની સેવામાં જ જીવનને તમે જ દે, એ કાંઈ આજે ને આજે શક્ય છે? નથી, તે પણ દુગતિમાં જવું નથી, એ તે ચેકસ જ છે ને ? સંસારને સ્વભાવ સરકાવવાનું છે. તેમાં જે દુર્ગતિમાં સરકાઈ જવાયું, તે કદાચ અનન્ત કાળ સુધી પણ આપણને ધર્મની પ્રાપ્તિ થાય નહિ, એ શક્ય છે. જે દુર્ગતિમાં સરકી ગયા,
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૮
ચાર ગતિનાં કારણા
તે દુ:ખ ઘણું અણુગમતું હેાવા છતાં પણ, દુઃખને ભગવ્યા વિના છૂટકે થાય નહિ અને ધસામગ્રીના ચાગ પણ પ્રાપ્ત થાય નહિં. કદાચ ધર્મ સામગ્રી મળી જાય, તે ય આપણે ધર્મને અરાબર સેવી શકીએ નહિ, એમ પણ બને. આથી, આપણે દુતિનાં કારણેાને સેવવાં નથી અને દેવગતિનાં કારણાને અને મનુષ્યગતિનાં કારણાને સેવવાં છે, એમ ને ? દુતિ થાય નહિ અને સદ્ગતિની ખાત્રી રહે, એ કયારે અને પાપ કરવુ' પડે તેા ય હૈયું એનાથી નાખુ રહે તે ! સ‘સારને સેવવા છતાં પણ, સંસારથી છૂટવાની અને એ માટે સધને સેવવાની અભિલાષા જીવન્ત રહે તે!
પાપથી વિરામ પામવાની ભાવના :
જૈન હોય તે પાપ કરે જ નહિ, એમ કહેવાય નહિ; પણ જે જૈન હાય તેને પાપ કરવાનું ગમે નહિ અને પાપથી છૂટવાનું એનુ દિલ હાય, એમ જરૂર કહી શકાય. જેટલા જૈન એટલા સાધુ જ અથવા સાધુ હાય તે જ જૈન, એવુ નથી; પણ જેને હૈયે સાધુપણાની ઈચ્છા નથી, તે સાચા જૈન નહિ ! પાપ કરવા છતાં પણ, જૈનને પાપથી વિરામ પામવાની ઈચ્છા હાય, કેમ કે-પાપ કરવું પડે એવાં કર્મોને ખાંધીને આવ્યે હાય તા પાપથી વિરામ પામવાના પરિણામે પ્રગટે નહિ એ અને, પણ જૈનપણાને પામ્યા હાય તા એ પાપને પાપ માને જ અને પાપથી છૂટવાના ધ્યેયવાળા પણુ એ જરૂર હોય જ. સાધુપણુ શું છે? પાપ માત્રથી વિરામ પામવુ' અને ધર્મને આચરવા તે ! ધર્મને આચરવા હશે, તે પાપથી વિરામ પામવાની ભાવનાને કેળવવી જ પડશે ને એ ભાવના હશે તે પાપ પણ
Page #53
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ .. દુર્ગતિમાં ઘસડી જવી સમર્થ નહિ બને. અણગમતા માણેક સમાં પણ સ્વાર્થ હોય તે તેને સાચવી લેવું પડે, નિભાવી. લેવું પડે, પણ મનમાં શું થાય?
સક્યારે એનાથી છૂટાય ?
એટલું જ નહિ, પણ માણસને એવા સ્વાર્થ ઉપર પણ તિરસ્કાર આવે છે. “સ્વાર્થ છે માટે મારે આવાનું મેંઠું ઉઘડાવવું પડે છે ને?’–એમ થાય છે; અને “એવા સ્વાર્થની. ગરજ જ ન રહે એવી સ્થિતિ આવે તે સારૂં”—એમ પણ થાય છે. તેમ, પાપ કરવું પડે ત્યારે જૈનને કર્મ ઉપર પણ ગુસ્સો આવે, કેમ કે–પાપથી વિરામ પામવામાં અંતરાય કે કરે છે ? તેવા પ્રકારને કર્મોદય! પાપમાં પ્રેરે છે કોણ? તેવા પ્રકારને કર્મોદય ! તમે કર્મના પ્રેર્યા જ પાપ કરે છે કે પાપ મજેનું લાગે છે માટે પાપ કરો છો ? પાપથી છૂટવાનું મન હોય, તે બેલે. પાપથી છૂટવાનું મન હોય, તે પાપાચરણ કરવા છતાં ય હૈયું એનાથી નેખું રહી શકે. એમાં અવિરતિના ઉદયથી જનિત રાગ ને રસ આવે, તે પણ એ. ખરાબ છે, એનાં કારક કમ ખરાબ છે, એમ થયા જ કરે. એથી, પાપને બંધ જોરદાર પડે નહિ અને ધર્મની ભાવનાદિકથી લાભ પણ થાય. દેવ-ગુરૂ-ધર્મ હૈયે હોય તો :
આપણે દુર્ગતિમાં જઈએ નહિ અને સગતિમાં જઈએ, એ શું બહુ મોટી વાત છે? જેને દુર્ગતિમાં જાય નહિ અને સદુગતિમાં જાય, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. જેમને શ્રી વીતરાગ દેવ મળ્યા, શ્રી વીતરાગ દેવની આજ્ઞાનું
Page #54
--------------------------------------------------------------------------
________________
ક ૦.
ચાર ગતિનાં કારણો
પાલન કરવાને માટે જ જેઓ નીકળ્યા છે એવા નિર્ચન્થ ગુરૂઓ મળ્યા અને શ્રી વીતરાગે ઉપદેશેલે ધર્મ મળે, તેમને દગતિમાં ખેંચી જવાની તાકાત કેનામાં છે? આ ત્રણને શરણે રહેલાને તે, કેઈથી ય દુર્ગતિમાં લઈ જઈ શકાય નહિ આ ત્રણને હૈયે રાખીએ નહિ ને દુર્ગતિમાં જઈએ, તે જુદી વાત છે. પણ, એ તે આપણું ભૂલે આ ત્રણને વગોવવા જેવું થાય ને? શ્રી વીતરાગને સેવતે હતે, નિન્ય ગુરૂને સેવતો હતો અને એમણે ઉપદેશેલી ધર્મક્રિયા કરતું હતું, છતાં દુર્ગતિમાં ગયે-એમ જે કંઈ કહે, તે તે આપણને કેવું લાગે? દેવગુરૂ-ધર્મની આપણે આવી વગેવશું તે કરાવવી નથી ને? આપણું હૈયે જે શ્રી વીતરાગ, એમના સાધુ અને એમને ધર્મ વસી જાય, તે કદી પણ એવી વગેવણું થવાને વખત આવે નહિ. એમાં આપણને પણ લાભ જ છે ને ? આ ત્રણ જેના હૈયે હેય, તેને ભૂલાવવાની સંસારના સુખમાં ય શક્તિ નથી અને દુઃખ એને મુંઝવી શકે નહિ. કદાચ દુઃખ આવે, તે ય એ સમજે કે-મારી ભૂલે દુઃખ આવ્યું છે; દુખ સારા વખતે આવ્યું, એમ એને થાય; કેમ કે-હૈયે દેવ-ગુરૂ-ધર્મ છે. દુઃખને એ સારી રીતિએ વેઠી લે. સુખ ભૂલાવે નહિ, દુઃખ મુંઝવે નહિ અને હરેક અવસ્થામાં દેવ-ગુરૂ-ધર્મ હૈયે રહે, તે દુર્ગતિના દરવાજા બંધ અને સગતિ રાહ જુએ. હૈયાને આવું બનાવી દઈએ, તે “મર્યા પછી આપણું થશે શું?” -એવી ચિન્તા રાખવાને શું કારણ છે? મહારાજા શ્રી કુમારપાલને હૈયે ધર્મ હતો :
મહારાજા શ્રી કુમારપાલે, એ અવસર આવી લાગે
Page #55
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
ન =
૩૧
તે કહી દીધું કે- “મપિ = વાતાવું ક્યારે કહી શકાય? એમના હૈયામાં દેવ-ગુરૂ-ધર્મ વસેલા હતા, માટે એ એમ કહી શક્યા. મહારાજા શ્રી કુમારપાલને એક વાર તેમના દુશમને તરફથી ઝેર આપી દેવામાં આવ્યું. ઝેર ખવાઈ ગયું હોય તે પણ, તેનાથી બચી શકાય એવી શુક્તિ રાજભંડારમાં હતી; પણ શ્રી કુમારપાલને ઝેર આપવાનું કાવતરું રચનારાઓએ, એ શુક્તિને પણ પહેલેથી જ પિતાના કાબૂમાં લઈ લીધી હતી. અહીં ઝેરની અસર વચ્ચે જતી હતી, ત્યાં શ્રી કુમારપાલને ખબર પડી ગઈ કે–પિતાને ઝેર આપવાનું કાવતરૂં કોણે રચ્યું છે, અને, તેણે ઝેરને ઉતારનારી શુક્તિ પણ કબજે કરી લીધી છે, એમ પણ તેમના જાણવામાં આવી ગયું. આ વખતે એમને શું થાય ? શાસ્ત્રોમાં નૈધ છે કે–એ વખતે શ્રી કુમારપાલે, પિતાને ઝેર આપનાર દુમન ઉપર પણ ગુસ્સો કર્યો નથી. એ સમજી ગયા કે– હવે હું બચી શકું તેમ નથી, એટલે અન્તિમ આરાધનામાં લાગી ગયા. ઝેર ઉતારવાની શક્તિ નહિ મળવાથી નારાજ થનારાઓને તેમણે કહ્યું છે કે-મરવાને માટે પણ અમે તૈયાર છીએ !” જાણી જોઈને મરવું નહોતું, પણ મરણ આવી પડે તે તેનો જરાયે ડર નહતો. જેના મનમાં એમ હોય કે- જીવીશું તે ધર્મ કરીશું અને મરીશું તે સદગતિ હાજર જ છે” એ, મરણથી ડરે પણ શું કરવાને ? જીવાય તે ધર્મ કરવો છે અને મરાય તે સદ્ગતિ મળશે, એવી ખાત્રી છે– આવું જેના મનમાં હોય, તેનાથી અશાન્તિ આઘી રહે અને તેની શાન્તિ બની રહે. મહારાજા શ્રી કુમારપાલે અન્તિમ આરાધના પણ બહુ સારી કરી છે, કેમ કે-હૈયે ધર્મ હતે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૨ .
ચાર ગતિનાં કારણે - એમને હૈયે ધર્મ ન હત, તે એ પિતાના મૃત્યુને બગાડત, એમ લાગે છે ને? કાવતરું કરીને ઝેર ઉતારનારી શુક્તિ પણ ગુમ કરી દીધી, એ જાણીને ગુસ્સો ન આવે? પણ, એ વખતે ગુસ્સો આવે તે તેમાં બગડે કેનું? શ્રી કુમારપાલે ગુસ્સો કર્યો હત, તે એમનું તે બગડત જ ને? પણ એમને હેયે ધમ હતો, એટલે એમણે ઝેર આપનારના સંબંધમાં બીજે કશે પણ વિચાર નહિ કરતાં, એક માત્ર પિતાના આત્માના જ હિતને વિચાર કર્યો. આ લોકમાં ને પરલોકમાં શું જોઈએ છે?
આપણે પણ આત્માના હિતને વિચાર કરીએ, તે સદા સાવચેત રહી શકીએ ને? સંસારમાં તે ઉકાપાત પણ હોય. મનને લોભ પમાડે એવા સંયોગો સંસારમાં આવે, એમાં તે નવાઈજ નહિ. હમણાં હમણાંમાં તે વળી ઘણા વિચિત્ર સંગે ઉપસ્થિત થતા જાય છે. આજની રાજ્યપદ્ધતિના કારણે પણ કેટલાકની મુશ્કેલીઓ વધી છે. યુદ્ધની વાત સંભળાયા જ કરે છે. હજુ તે આથી પણ વધુ કપરા સંગે આવવાની સંભાવના છે. ગમે તેવા કપરા કાળમાં પણ, હૈયે જે ધર્મ હોય, તે સુખે જીવી શકાય. ગમે તેવા સવેગે. આવે, પણ આત્માના હિતના વિચારને ભૂલવો નથી, એવું જે નક્કી કરી લે અને એ મુજબ વર્તવાને માટે પ્રયત્નશીલ બને, તે તમે કહી શકો કે-આ સંગે પણ અમારી સમાધિને લૂટી શકે તેમ નથી. અમે અમારા જીવનને એવું કેળવ્યું છે કે-અમે પ્રતિકૂળ સંયોગોમાં પણ સુખે જીવી શકીએ ! પ્રતિકૂળ સંયોગો અગર અનુકૂળ સંગે જે અમારી.
Page #57
--------------------------------------------------------------------------
________________
ત્રીજે ભાગ
સમાધિને લૂટી જાય, તેા અમારૂં જીવન ધૂળ થઈ જાય; પણ અમે તે થવા દઈ એ નહિ !’ આપણને ખપ તો સમાધિને છે ને? કોઈ પૂછે કે-તમારે આ લેાકમાં શું જોઈએ છે ?, તા તમે શું કહેા ? પરલેાકમાં તમને શું જોઈએ છે ?-એમ જો કોઈ પૂછે, તો તમે શું કહેા ? ગમે તેમ કરીને પણ સુખ જ જોઈએ છે, એમ કહેા ને? ત્યારે, હૈયેધમ છે કે સંસારનુ સુખ છે ? સંસારનુ' સુખ તે પુણ્ય વિના મળે નહિ અને પાપના ઉચે દુ:ખ આવ્યા વિના રહે નહિ; પણ હૈયે ધમ હાય, તેા સુખ સુજીવે નહિ અને દુઃખ સતાવી શકે નહિ. તમારે તા · અહીં શું જોઈએ છે ? ’—એવું પૂછનારને ય ૮ ધમ જોઈ એ છે ’–એમ કહેવુ' જોઈ એ; અને પરલેાકમાં શું જોઈએ છે?'–એમ પૂછનારને ય - ધ જોઈએ છે ?એમ કહેવુ* જોઈએ; કારણ કે-એક ધમ જ એવા છે, કે જે સુખમાં ને દુઃખમાં અશાન્તિથી બચાવી શકે છે અને શાન્તિ આપી શકે છે. સ’સારમાં સુખ તે પુણ્યના ચાગ હાય તા જ મળે અને દુઃખ આવે તે તે દ્વારા પાપ જાય છે, એટલે જોઈ એ એક સમાધિ, એવુ નક્કી કરા. સુષ્મમાં પણ સમાધિ જોઈએ અને દુઃખમાં પણુ સમાધિ જોઈ એ—એવુ નક્કી કરા, એટલે ધર્મ જ જોઈએ છે, એ વાત આવી જવા પામે. હાલ ધર્મ કેટલા થાય છે, એ વાત નાખી છે. હાલમાં ધમ થઈ શકતા ન હેાય, એમ પણ અને. પરન્તુ, તમારા દિલમાં એ જ એક વાત હાવી જોઈ એકે-જો શકય હોય તા, જોઈએ છે એક માત્ર ધમ જ! ધર્મને પામેલા પુણ્યાત્માઓનું લક્ષ્ય એ હાય કે—આ લાકમાં સમાધિ મળે, પરલેાકમાં ધમની સામગ્રી મળે અને પરિણામે મુક્તિ મળે.
૩
33
Page #58
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણા
મહારભ અને મહા પરિગ્રહવાળા તેમાંથી રસ કાઢી નાખે અને ખીજાઆ ઇચ્છાને દાદરી બનાવી દે :
૩૪
જેના હૈયામાં આવેા ભાવ પ્રગટ્યો હાય અને આવા ભાવમાં જે રમતા હાય, તે નરનાં અમુક અમુક કારણેામાં એઠા હોય તે પણુ, એને નરકના આયુષ્યનો અંધ પડે નહિ. નરકનાં કારણા થઈ પડે એવી કેટલીક વસ્તુઓ તમારી પાસે છે અને તે હમણાં છેાડી શકાય તેમ નથી, એમ પણ તમે કહેા છો. જેમની પાસે એ વસ્તુ નથી, તેમાં પણ મેટા ભાગે ‘એ વસ્તુઓ મળે તેા ઠીક ’~એવી ઈચ્છા છે. આપણે જોઈ આવ્યા ને કે–મહારભ અને મહા પરિગ્રહ, એ પણ નરકનાં કારણેા છે ? મહારભ અને મહા પરિગ્રહ હાય પણ નહિ અને એને ઈચ્છિતા પણ ન હાય, એવા કેટલા ? એવા નહિ, એમ તે નહિ; પણ એવા ઘેાડા. ત્યારે, જેઓ નરકનાં કારણામાં બેઠા છે અથવા તા તેને ઈચ્છે છે, તેઓને ૬તિમાં જવાની ઈચ્છા છે ખરી ?
સ૦ એવી ઇચ્છા તે। કાને હાય ?
એવી ઈચ્છા ન હાય, પણ જો એવા કમને ખાંધીએ તે શું થાય ? જેએ નરકનાં સાધનામાં બેઠા છે, તેઓને પણુ ક્રુતિ ન મળે અને સદ્ગતિ મળે, એ કાંઈ અશકય નથી; પણ હૈયાને તે ફેરવવું જ પડશે. એવા મહાર ભને અધ કરી દે અને મહા પરિગ્રહને તજી દે, તે તે બહુ રાજી થવા જેવું છે, પણ કદાચ તાત્કાલિક એ બની શકે નહિ, તે ય તાત્કાલિક કરવા જેવુ એ તેા છે જ કે હું નરકનાં કારણામાં ખેડા છુ”—તેનુ ભાન પેદા થાય. એ ભાન પેદા થાય, એટલે
Page #59
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૫ એનાથી કેમ છૂટાય-એની પેરવીમાં એ પડે રેજ મહારંભ ને મહા પરિગ્રહ ખટકે ને એને છોડવાનું મન થાય. જેઓ મહાભી ને મહા પરિગ્રહી ન હોય, તેઓ પિતાની ઈચ્છાને કાબુમાં લઈ લે. અહીં બેઠેલાઓમાંને મોટે ભાગે બે પ્રકારનો છે. કાં તે મહારંભી ને મહા પરિગ્રહી છે અને કાં તો એને ઈચ્છનારા છે. શ્રાવક મહારંભ ને મહા પરિગ્રહમાં બેઠેલા હોય -એ બને, પણ એને જ ઈચ્છનારા એ ન હોય. તમે મહારભાદિને સે અને ઈચ્છો, તે છતાં પણ “અમને દુર્ગતિમાં જવા દેશે નહિ”-એમ તમારે ભગવાનને કહેવું છે ને? પણ ભગવાન કરે શું? ભગવાનનું કહ્યું કરે, તે જ ભગવાન દ્વારા તમારું ભલું થઈ શકે. “ભગવાન ભલું કરે—એ તે આપણે એ તારકેએ ભલું કરવાનો માર્ગ દર્શાવ્યો છે માટે કહીએ છીએ; બાકી તે દરેક જીવ પિતાનું ભલું અને પિતાનું ભૂંડું પોતે જ સજે છે. તમારું હૈયું મહારભાદિમાં જ રમતું હશે અને તેમાં તમે જે રાજીપ જ અનુભવ્યા કરતા હશે, તે તમે જે ધર્મક્રિયાઓ કરો છો, તે પણ તમને શી અને કેટલીક મદદ કરી શકશે? આ ધર્મક્રિયાઓનો જે સાચે લાભ લેવે હિય, તે ય તમારે તમારા હૈયાને સુધારવું પડશે. તમારે જે દુર્ગતિમાં ન જવું હોય, તે એ માટે તમારે શું કરવું જોઈએ? જેઓ મહારંભ અને મહા પરિગ્રહમાં બેઠા છે, તેઓ તેમાંથી રસ કાઢી નાખે અને એની ઈચ્છાવાળા પિતાની ઈચ્છાને દેદરી બનાવી દે. “મહારંભ અને મહા પરિગ્રહ, એ નરકનું કારણ છે ”—એમ જે બરાબર લાગી જાય અને જે ભગવાને કહેલ ધર્મ હૈયે વસી જાય, તે જ દુર્ગતિથી બચવાનો ઉપાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૬
ચાર ગતિનાં કારણેા
· જેને લીધે મને સલામ ભરે છે, તે મને દુર્ગતિમાં લઈ જનાર છે” એમ થાય છે?
'
>
મહાર’ભ અને મહા પરિગ્રહ–એ પણ નરકનાં કારણેા છે, એમ સમજીને, મહાર‘ભી અને મહા પરિગ્રહીએ હવે તે એનાથી કેમ છૂટાય, એનો વિચાર કરવા પડશે ને ? એકદમ ન છોડી શકાય તેા શું કરવું ?, એમ તમે પૂછી શકેા છો. એ વખતે કહેવાય કે–આ મહારંભ ને મહા પરિગ્રહમાં જે રસ અનુભવી રહ્યા છો ને એમાં સુખની જે કલ્પના કરી રહ્યા છો, તે કાઢી નાખા; અને રેાજ વારંવાર વિચાર કરી કેઆ નરકનું કારણ છે; કયારે આનાથી છૂટાય ? ' જેઓ મહાર ભી ને મહા પરિગ્રહી નથી, તેમણે તે માત્ર ઇચ્છા ઉપર જ કાપ મૂકવાનો છે ને ? નરકને ઈચ્છે નહિ, તે નરકના કારણને ઉપાદેય બુદ્ધિએ ઈચ્છે અને એ ન મળે તેા તેથી ભયંકર રીખામણ અનુભવે, એ મેળ મળે ખરા ? નહિ, પણ આ બધું કચારે બને ? મહારભ ને મહા પરિગ્રહ, એ મહા પાપ છે—એમ લાગે તેા ને ? ધન રાખવુ. એ પાપ છે—એમ લાગે છે ખરૂં? તમારી પાસે ધન ઘણું હાય, ધા માટા હાય, એથી કાઈ તમને સલામ ભરે, આદરથી ખેલાવે, પધારા શેઠ’ વગેરે કહે, વાત વાતમાં આગળ કરે, તે વખતે તમને શું લાગે ? મનમાં તે એમ થાય ને કે− જેને લીધે આ મને સલામ ભરે છે અથવા તા મારા સત્કારાદિ કરે છે, તે મને નરકમાં લઈ જનાર છે ?' તમે પાછળથી આવ્યા હૈ। તે ય તમને લાવીને આગળ બેસાડે ને પધારી પધારી કહે, તે વખતે તમને શું થાય ? તમારૂ ધન અને તમારા ધંધા તમને
<
Page #61
--------------------------------------------------------------------------
________________
જો ભાગ
યાદ આવે ને ? તમે કાંઈ લાડ ખાડ છો, કે જેથી તમાશ આદર શાથી થાય છે, તે તમે સમજી શકે! નહિ ? તે વખતે જો તમે વિવેકી હા, તે તમને એમ પણ થાય કે-જેના ચેાગે મને આ માન મળે છે, તે મને દુર્ગતિમાં લઇ જનાર છે!
30
સ૦ માન તે પુણ્યથી મળે તે
તમને માન આપનારા તમારા પુણ્યને જોવા ગયા છે? એ તા તમારૂં ધન ને તમારા ધંધા જુએ છે ને ? ધા ને ધન તમને મળ્યુ* તમારા પુણ્યે અને માન મળ્યુ તે તમારા પુણ્ય, પણ માન આપનારાએ શું' ર્જાયુ? તમારા ધર્મને, તમારા વિવેકને જોઈ ને કાઈ તમને માન આપે, તેની આ વાત નથી; પણ કેવળ તમારા ધનવાનપણા આ આફ્રિ તરફ નજર રાખીને તમને લાકા માન આપે છે, તેની આ વાત છે. તમને લેાકેા માન આપતા હાય, તે વખતે ય તમને • મારી પાસે ઘણું ધન છે, તે દુર્ગતિનું કારણ છે ’–એમ યાદ આવે ને ? કે પછી, એમ થાય કે– ધનના કેવા મહિમા છે ? ધનં છે, તેા આ બધા મને ખેલાવે છે અને આદરથી આગળ કરે છે ! ?
મિથ્યાત્વને કાઢવું પડશે ઃ
તમે વિવેકી અનેા, તેા તમે ધનના મહિમા એવી રીતિએ વિચારી શકા કે–તમને, તમારી અને તમારા ધનના ચેાગે તમને માન આપનારની પણ, દયા આવે. ઘણા ધનના સંગ્રહ, એની મૂર્છા દ્રુતિમાં લઈ જનાર છે. પણ જગમાં અજ્ઞાન કેટલુ બધુ છે ? મને ચેતવવાને બદલે હું ભાનભૂલા ખનુ એવુ થાય છે.’ ધનવાનને ઔચિત્ય તરીકે પણ માન અપાય,
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૮
ચાર ગતિનાં કારણે પણ ધનવાને પિતે વિચાર કર પડે, કેમ કે-એને દુર્ગતિમાં જવું નથી. જો એમ થઈ જાય કે-આ બધા ધનને પ્રતાપ છે, માટે ધન તે જોઈએ જ; તે એને ડૂબી જતાં વાર લાગે નહિ. ધન તજવા જેવું છે, પરિગ્રહ એ પાપ છે, એમ જે સમજાઈ જાય, તે મહા પરિગ્રહી એને સારો ઉપયોગ કરવા માંડે ને? થોડું ધન હોય તે ય, થેડા દાન દ્વારા ઘણે લાભ ઉઠાવી શકે. આ તે શ્રી સિદ્ધક્ષેત્ર છે. અહીં તે ધર્મનાં કારણે બહુ મળે. બીજા ક્ષેત્રે કરતાં આ ક્ષેત્ર બહુ દાન કરાવનાર છે. મહા પરિગ્રહવાળા નક્કી કરી લે કે-સદુપયોગ કરવાનું આ સુંદર સ્થાન છે. કહી દે કે અહીં જેને ટીપ લઈને આવવું હોય તે ખૂશીથી આવે, કેમ કે અહીં પાપથી છૂટવાની ભાવને બહુ જોરદાર હોય છે. સાધારણ સ્થિતિવાળા પણ સમજે કે-પુણ્યની ઉત્તમ તક છે. જેટલાં કારણે દુર્ગતિમાં લઈ જનારાં બેઠાં છે, તે જે તમે ધારે ને મનની દિશાને ફેરવી નાખે, તે તે દુર્ગતિમાં લઈ જઈ શકે નહિ. હૈયાને જે બરાબર સુધારી લેવાય, તે ભવની સુંદર પરંપરા સર્જાય અને મુક્તિ વહેલી મળે. આ માટે, મિથ્યાત્વને કાઢવું પડશે અને સમ્યકત્વને મેળવવું પડશે. મિથ્યાત્વ એ સઘળાં પાપનો બાપ છે?
નરકના આયુષ્યના આશ્ર પિકી આપણે પચેન્દ્રિયપ્રાણિવધ, બહુ આરંભ તથા બહુ પરિગ્રહ, નિરનુગ્રહતા, માંસજન, સ્થિરતા અને રૌદ્રધ્યાન-આટલા આશ્ર વિષે કેટલેક વિચાર કરી આવ્યા છીએ. હવે પરમ ઉપકારી, કલિ કાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહા
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૯
શ્રીજો ભાગ
રાજા ફરમાવે છે કે-મિથ્યાત્વ અને અનન્તાનુબંધી કષાયા, એ પણ નરકના આયુષ્યના આશ્રવા છે. શાસ્ત્રોમાં સામાન્ય રીતિએ નરકનાં કારણેા તરીકે-મહારભ અને મહા પરિગ્રહ છે, એમ પણ કહેલ છે; અને મહાર ભ, મહા પરિગ્રહ, પ`ચેન્દ્રિયપ્રાણિવધ તથા માંસાહાર–આ ચારને પણુ નરકનાં કારણેા તરીકે વર્ણવાએલ છે. મહાર'ભ અને મહા પરિગ્રહ જ્યાં હાય, ત્યાં મેટે ભાગે પંચેન્દ્રિય-પ્રાણિવધ આદિ હાય, તેમાં નવાઈ પામવા જેવું નથી. મહારભ તે કહેવાય છે, કે જેમાં પ્રાયઃ રાદી હિંસા ચાલુ જ હાય છે. આટલી બધી હિંસા થાય એવું કમ કરે અને પેાતાની આંતરડી કકળે નહિ, પેાતાનુ અન્તકરણ અરેરાટી અનુભવે નહિ, એ કયારે બને ? કેટલા અધા હિંસક પરિણામેા હાય, તા એ બને ? મહા પરિગ્રહને ય સુખનુ' કારણ માનવાને માટે, કષાયાનું જોરદારપણું જરૂરી હોય છે. મહા પરિગ્રહ, કેટલા આરંભાને અને કેટલા મહારભાને સજે, તે કહેવાય નહિ, ધનને અગીઆરમા પ્રાણ તરીકે પણ ઓળખાવાએલ છે, એટલે મહા પરિગ્રહમાં રક્ત ખનેલા જીવ, પેાતાના પરિગ્રહના રક્ષણાદિને માટે શું શું ન કરે, એ કહી શકાય નહિ. અવસરે એ, પચેન્દ્રિય-પ્રાણિવધ, યાજના પૂર્વ કૈય કરે. એનામાં અનુગ્રહશીલતા તે ભાગ્યે જ હોય. માટે ભાગે એનુ હૈયુ' કઠેર હોય, એટલે રૌદ્રધ્યાન તેા એના હૈયામાં આગેવાન સ્થાન ભાગવતું હોય. એવાને, કોઈની સાથે સ્થિરવેરના પ્રસંગ આવી જવા, એ પણ બહુ સુલભ. વૈરના પ્રસ`ગ મહારભ અને મહા પરિગ્રહવાળાને સહેલાઈથી આવે અને વરના પરિણામેાને તજી દેવા જેવી હૈયાની મેટપ એવાઓમાં ભાગ્યે જ હોય. આમ છતાં પણુ, મહારભ અને
Page #64
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણા
મહાપરિગ્રહવાળા નરકે જ જાય–એવા નિયમ નથી, કારણ કે—પરિણામ ઉપર પણ એને ઘણેા આધાર રહે છે. મિથ્યાત્વ અને કષાયા કેવાક જોરદાર છે, એ જોવું પડે. આ ખા દોષામાં રસ ઉત્પન્ન કરનાર કોઈ મહા દોષ હાય, તેા તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, એ એક એવા દોષ છે કે-બીજા દોષોને એ જોરદાર બનાવી દે. એ એક મન્દ પડે, તે બીજા દોષો સ્વાભાવિક રીતિએ મન્દ પડે. આથી જ, જ્ઞાનિઓએ મિથ્યાત્વને સઘળાં ય પાપાના બાપ તરીકે ઓળખાવેલ છે. સત્તરેય પાપસ્થાનક, મુખ્યત્વે, એ અઢારમા પાપસ્થાનકના આધારે જીવે છે. જો એ એક ખસી જાય, તે તે પછી સત્તરમાંથી એક પણ પાપ લાંબા કાળને માટે જીવી શકતું નથી.
૪૦
મિથ્યાત્વની હાજરીમાં ગુ! અને સમ્યક્ત્વની હાજરીમાં ઢાષા કેવા ફુલને આપી શકે છે ? આજે મિથ્યાત્વના સંબંધમાં જૈન સમાજમાં પણ કેટલી અષી બેદરકારી આવી ગયેલી જણાય છે? જેના આધાર વિના કોઈ પણ પાપ લાંખા વખત ટકી શકે નિહ અને જે પાપ સાથે હાય તા જ ઉત્કટ હિંસાદિ દોષ પણુ અશુભ અનુઅંધના હેતુ બની શકે છે, કારણ કે-મિથ્યાત્વ ન હાય તા દોષની બ્યામૂઢતા સંભવી શકતી નથી અને દોષની બ્યામૂઢતા વિના દોષા બહુ નુકશાન કરી શકતા નથી; તે મિથ્યાત્વ એ એક એવું પાપ છે કે—એને તજ્યા વિના તેા, વસ્તુતઃ એક પણ દોષને તજી શકાતા નથી. મિથ્યાત્વ, એ બહુ જ ભયંકર કોટિનું પાપ છે. હિંસાદિક પાપાથી તા, અભવ્યા અને કુબ્યા પણ ઘણે અંશે પાછા હઠી શકે છે. અભળ્યાને માટે અને દુખ્યાને માટે દ્રવ્ય
Page #65
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૪૧ ચારિત્રને નિષેધ નથી કર્યો. એ કાંઈ અશક્ય નથી કે–અભવ્ય અને દુભ સર્વવિરતિની દિક્ષાને ગ્રહણ કરે અને તેનું પાલન પણ એવી રીતિએ કરે કે-બીજાઓને કદાચ એમ પણ લાગે કે-આ લોકો ગજબનું સંયમપાલન કરે છે. ઘર સંયમ અને ઘોર તપ, એ અભવ્ય અને દુર્ભને માટે, અશક્ય નથી; પણ આ મિથ્યાત્વનામના પાપને ત્યાગ તે માત્ર ભવ્યા. -ત્માઓજ કરી શકે છે. એટલે, નથી તે અભવ્ય મિથ્યાત્વ નામના પાપને તજી શકતા અને નથી તે દુર્ભ મિથ્યાત્વ -નામના પાપને તજી શકતા; માત્ર ભવ્યાત્માઓ જ મિથ્યાત્વ નામના પાપને તજીને સમ્યગ્દર્શન રૂપ ધર્મને પામી શકે છે. મિથ્યાત્વ જેમ મૂઢતાને પેદા કરનારૂં છે, તેમ સમ્યકત્વ એ “ધર્મના રસને પેદા કરનારું છે. સમ્યકત્વની હાજરીમાં દોષે પણ તેવા ફલને આપી શકતા નથી, કે જેવા ફલને દોષ મિથ્યાત્વની હાજરીમાં આપી શકે છે. એવી જ રીતિએ, મિથ્યા- ત્વની હાજરીમાં ગુણે પણ તેવા ફલને આપી શકતા નથી, કે જેવા ફલને ગુણે સમ્યકત્વની હાજરીમાં આપી શકે છે. અભવ્ય અને દુર્ભ જ્યારે ઘેર સંયમનું પાલન કરે છે અને ઘોર તપને તપે છે, તે વખતે જે તેમનામાં મિથ્યાત્વની હાજરી ન હોય અને સમ્યક્ત્વની હાજરી હોય, તે એ સંયમ અને એ તપ, એમને મુક્તિ આપ્યા વિના રહે નહિ; પરંતુ એક માત્ર મિથ્યાત્વની હાજરી, એમને એ સંયમના પાલનના અને એ તપના સેવનના વાસ્તવિક ફલથી વંચિત રાખે છે. એવી રીતિએ, સમ્યકૃત્વની હાજરી હોય એવા વખતે અવિરતિના ગે સેવાતાં મહા પાપ પણ, આત્માને દુર્ગતિમાં ઘસડી જવાને માટે સમર્થ બની શકતાં જ નથી અને સમ્યગ્દષ્ટિ
Page #66
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે
આત્મા જે કાંઈ થેાડા કે વધુ પ્રમાણમાં ધર્મને આચરે છે, તે ધમ તેના માક્ષમાં કારણભૂત અને છે. જો આ વાત ખરાખર ખ્યાલમાં આવી જાય, તે મિથ્યાત્વને તજવાના અને સમ્યક્ત્વને પ્રગટાવવાના પ્રયત્ન કરવાનુ` મન થયા વિના રહે નહિ. મુખ્યત્વે મિથ્યાત્વ જ આત્માને સંસારમાં રખડાવે છે ઃ
જર
મિથ્યાત્વ સિવાયનાં પાપાને તજવાના પ્રયત્ન પણ અવશ્ય કરવા ચેાગ્ય છે. પાપના સર્વથા ત્યાગ કર્યા વિના, સાચા ધમય જીવનને પામી શકાય–એ શકય નથી; અને જ્યાં સુધી એકાન્તે ધર્મમય જીવન પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ થવી, એ પણ શકય નથી. આમ છતાં પણ, પાપાને તજવાને અસમથ એવા પણ માણસે, મિથ્યાત્વ રૂપ પાપને તજવાના પ્રયત્ન તા જરૂરાજરૂર કરવા જોઈ એ. પાપનું સેવન-એ જુદી વસ્તુ છે અને પાપની બ્યામૂઢતા–એ જુદી વસ્તુ છે. પાપનુ આચરણ પણ, પાપની બ્યામૂઢતાનાચેાગે જ, બહુ ભયંકર ફલને આપનારૂ' નિવડે છે અને પાપની વ્યામૂઢતા મિથ્યાત્વના ચેાગે થાય છે. આથી, તમે આજે પાપનો સર્વથા ત્યાગ કરવાને માટે અસમર્થ હા, તેા પણ મિથ્યાત્વને તજવાનો તે તમારે ખૂબ ખૂબ પ્રયત્ન કરવા જોઈ એ. મિથ્યાત્વની હાજરીમાં પાપ સાથે રમવું, તે ઝેરવાળા સાપની સાથે રમવા જેવું છે; અને, મિથ્યાત્વની ગેરહાજરીમાં પાપ સાથે રમવું, તે ઝેર જેનું નીચેાવાઈ ગયું છે—એવા સાપની સાથે રમવા જેવું છે. આ એ વચ્ચેનો ભેદ સમજાય છે? હિંસાદિ પાપા ખરાખ છે, દુઃખનાં દેનારાં છે, તજવા જેવાં જ છે અને એને તજ્યા વિના સ'પૂણૅ કલ્યાણુ થવાનુ... નથી; પર`તુ મિથ્યાત્વ તા એવુ' પાપ છે કે—એ પાપને
Page #67
--------------------------------------------------------------------------
________________
ભાગ બીજો
પાપ તરીકે ઓળખવા દે નહિ. પાપમાં સુખ છે, એવી કલ્પનાને પેદા કરવાની તાકાત મિથ્યાત્વમાં છે. હિંસાદિક દેષા અધમ કરાવે, પણ અધમ કરવા લાયક છે એવું તેા મિથ્યાત્વ જ મનાવે. જેનું મિથ્યાત્વ ોરદાર હાય, તેને ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવ મળે, શાસ્ત્રોનું જ્ઞાન મળે, છતાં પણ એનું સાચું ફળ એને મળે નહિ. જેમનુ' મિથ્યાત્વ રૂપ પાપ જવા પામે છે અને એથી જેમનામાં સમ્યક્ત્વ રૂપ ગુણુ પ્રગટે છે, એવા આત્માએ કદાચ હિંસાદ્વિ પાપાના ત્યાગી ન પણુ હાય, તે પણ તે આત્માએ અધ પુનૢગલપરાવત્ત કાલથી પણ આછા કાળમાં મુક્તિને અવશ્ય પામે છે. એક વાર મિથ્યાત્વ ગયું ને સમ્યક્ત્વ પ્રગટ્યુ', પછી કદાચ ફરી મિથ્યાત્વના ઉદય થઈ જાય, તે ય એ આત્મા અર્ધ પુદ્ગલપરાવર્ત્ત કાલથી ઓછા કાળમાં મુકિતને પામ્યા વિના રહે જ નહિ. આથી, એ વાત સુનિશ્ચિત થાય છે કે–આત્માને સ’સારસાં રખડાવનારાં જે જે કારણા છે, તે બધાં કારણેામાં સૌથી મુખ્ય કારણ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વના ગયા માદ, આત્માને સસારમાં રખડાવનારાં બીજા કારણેા, આત્માની સાથે લાંખા વખતને માટે અસ્તિત્વ ધરાવી શકતાં જ નથી.
૪૩
મિથ્યાત્વને તજવાનો ને સમ્યકત્વને પામવાનો પ્રયત્ન કેટલા ?
તમને લાગે છે ને કે-મિથ્યાત્વ, એ બહુ જ ભયંકર કોટિનું પાપ છે ! એ પાપ જ્યાં સુધી જીવતું હાય, ત્યાં સુધી ખીજું એક પણ પાપ વસ્તુતઃ મરે નહિ. ભયંકર મિથ્યાત્વની હાજરીમાં હિંસાદિકના કદાચ ત્યાગ પણ કરાય, તા ય તે માહુના નાચ જ ગણાવાના, કેમ કે-હિ'સાદિને તજવા છતાં
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૪
ચાર ગતિનાં કારણેા
પણ, હિંસાદિ ત્યાજ્ય જ છે-એ વગેર ભાવા પેદા થાય જ નહિં. જેમને પેાતાના સ'સારપર્યાય તરફ અણુગમા પેદા થયા હાય અને જેમણે પેાતાના મેાક્ષપર્યાયને પેદા કરવા હાય, તેમણે આ મિથ્યાત્વ રૂપ દોષને તજવાના તા, સૌથી પહેલા પ્રયત્ન કરવા જોઈએ. તમે તેા, મિથ્યાત્વને કાં તેા તજી દીધું હશે અને કાં તા તમે મિથ્યાત્વને તજવાની પેરવીમાં હશે!, એમ માની લ' ને ? તમે તેા વારંવાર સમ્યફત્વ અને મિથ્યાત્વની વાતે સાંભળેલી ને ? તામલી તાપસ મિથ્યાષ્ટિ હતા, એથી જ એના મહા તપના મૂલ્ય કરતાં પણ સમ્યગ્દષ્ટિની એક નવકારશીનુ મૂલ્ય મેટું, આવું તે! તમે અનેક વાર સાંભળેલુ ને ? ત્યારે તે તમે ‘ સમ્યફત્વ શું અને મિથ્યાત્વ શું ’–એ સારી રીતિએ જાણતા જ હશે ને? સમ્યગ્દષ્ટિની નવકારશીના ફૂલની તેાલે પણ મિથ્યાદૅષ્ટિના મહા તપનુ ફૂલ આવી શકે નહિ, એ વાતને જાણનારા, ખેાલનારા અને વારવાર સાંભળનારા તમે,
.6
સમ્યક્ત્વ કાને કહેવાય અને મિથ્યાત્વ કોને કહેવાય ’–એને સમજવાના પ્રયત્ન નહિ કર્યું હાય, અથવા તા તમે મિથ્યાત્વને તજીને સમ્યક્ત્વને પ્રગટ નહિ કર્યું હાય, અથવા તે છેવટ મિથ્યાત્વને તજવાના તથા સમ્યક્ત્વને પ્રગટ કરવાના પ્રયત્નમાં તમે નહિ હા, આવું તે કેમ મનાય ? સમ્યક્ત્વ કાને કહેવાય અને મિથ્યાત્વ કાને કહેવાય, એતા તમે ગમે ત્યારે ગમે તેને સહેલાઈથી સમજાવી શકે ને ? કારણ કે-આ તા મૂળની વસ્તુ છે. મિથ્યાત્વના ચેાગે જો તામલી તાપસના મોટા પણુ તપની લાંબી કિંમત નહિ, તા આ બધી ધર્મક્રિયાએ, આપણામાં જો મિથ્યાત્વ હશે, તે આપણને શું કુલ આપશે, એવી ચિન્તા થયેલી કે નહિ ? અભવ્યા ને દુભવ્યા
Page #69
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૪
જ્યારે આ શાસને કહેલા સંયમને લેતા હશે અને પાળતા હશે, ત્યારે બધી ક્રિયાઓ કેવી રીતિએ કરતા હશે? એમની કિયાઓની પાસે જે તમારી આ બધી ધર્મક્રિયાઓને મૂકીએ, તો ધર્મક્રિયા માત્ર તરીકે એમની ક્રિયાઓ ચઢે કે તમારી ક્રિયાઓ ચઢે ? ત્યારે, આજે મિથ્યાત્વને કાઢવાની અને સમ્યકત્વને પ્રગટાવવાની બાબતમાં, બહુ બેદરકારી કેમ દેખાય છે? મિથ્યાત્વ કોને કહેવાય અને સમ્યક્ત્વ કોને કહેવાય, એને સમજવાને ય તમે કેટલાક પ્રયત્ન કર્યો છે? સુવાદિને માનતે હોય, તે છતાં પણ જે મેક્ષની રૂચિ ન હોય,
તે સમ્યકત્વ નથી, એમ નક્કી થાય છે: આજે જ ધર્મક્રિયાઓ કરનારાઓમાં પણ, એવા તે. ચેડા જ નીકળે કે–એમને પૂછીએ કે “મિથ્યાત્વ કોને કહેવાય. અને સમ્યકૃત્વ કોને કહેવાય તે એ વિષે જેઓ સમજપૂર્વ કને વ્યાજબી જવાબ આપી શકે. બહુ બહુ તે કહે કે
કુદેવ, કુગુરૂ અને કુધર્મને ત્યાગ તથા સુદેવ, સુગુરૂ અને સુધર્મને સ્વીકાર, એ સમ્યકત્વ છે અને એથી વિપરીત: એ મિથ્યાત્વ છે.” આ વ્યાખ્યા પણ બરાબર છે; ખોટી નથી, સાચી છે, પણ વિચારણીય એ છે કે-આની પાછળ જે સમજ હેવી જોઈએ, તે સમજ છે કે નહિ ?” આ. વ્યાખ્યામાં બધું આવી જાય છે, પણ દેવને “કુ” શાથી કહેવાય અને “સુ” શાથી કહેવાય, ગુરૂને “કુ” શાથી કહેવાય અને “સુ” શાથી કહેવાય તથા ધર્મને “કુશાથી કહેવાય અને “સુ” શાથી કહેવાય-એ વિષે સમજવાને પ્રયત્ન કેટલે કરે છે? કુલાચાર માત્રથી તમે કુદેવાદિને તજેલા.
Page #70
--------------------------------------------------------------------------
________________
૪
ચાર ગતિનાં કારણ
છે કે સમજપૂર્વક તમે કુદેવાદિને તજેલા છે ? અને સુદેવાદિને તમે સેવા છે, તે કુલાચાર માત્રથી કે સમજપૂર્વક ? માત્ર કુલાચારથી જ કુદેવાદિને ન સેવતા હાય અને સુદેવાદિને સેવતા હોય, એનામાં મિથ્યાત્વ હોય, એમ પણ બને એ તમે જાણા છો? તમે એટલે ય વિચાર કર્યો છે કે-મિથ્યાત્વની હાજરી આત્માના પરિણામેા ઉપર કેવીક ભૂંડી અસર નિપજાવતી હશે અને સમ્યક્ત્વની હાજરી આત્માના પિર ણામા ઉપર કેવીક સારી અસર નિપજાવતી હશે ? મિથ્યાત્વની અને સમ્યક્ત્વની ખરેખરી અસર, મુખ્યત્વે તે, આત્માના પરિણામેા ઉપર થાય છે. મિથ્યાષ્ટિ એવા તામલી તાપસના મહા તપ કરતાં પણ, સમ્યગ્દષ્ટિ આત્માનો માત્ર નવકારશીનો તપ પણ વધારે ફલદાયક છે, એમ તમે જ્યારે સાંભળ્યુ, ત્યારે વિચાર તા કર્યો હશે ને કે-આનું કારણ શું ? આત્માના પરિણામા ઉપર મિથ્યાત્વની એવી તે કેવી અસર થાય, કે જેથી તામલી તાપસના મહા તપની પણ જ્ઞાનિ કિમત આંકે નહિ અને આત્માના પરિણામો ઉપર સમ્યક્ત્વની એવી તે કેવી અસર થાય, કે જેથી સમ્યગ્દષ્ટિના એક નવકારશી માત્રના તપની પણ જ્ઞાનિઆ કિંમત આંકે ? મિથ્યાત્વને કાઢવુ હોય અને સમ્યક્ત્વને પ્રગટ કરવુ* હોય, તેા આવી વાતાના વિચાર કરવા જોઈ એ. જેનામાં સંસારથી છૂટવાની અને મેાક્ષને પામવાની અભિલાષા જ ન હોય, તેનામાં તે સમ્યક્ત્વ હાઈ શકે જ નહિ; પરંતુ જેનામાં સંસારથી છૂટવાની અને માક્ષને પામવાની અભિલાષા પ્રગટી છે–એવા જીવામાં ય સમ્યફવ ન હાય, તે એ શકય છે. મેાક્ષની રૂચિવાળા જીવે સમ્યક્ત્વને પામવાના જ—એ નિશ્ચિત છે, પણ સમ્યક્ત્વ એ
Page #71
--------------------------------------------------------------------------
________________
=
બીજો ભાગ
૪૭
મેક્ષની રૂચિ માત્રથી જ પેદા થનારી વસ્તુ નથી. મિચ્યવની હાજરીમાં પણ મોક્ષની રૂચિ પ્રગટી શકે છે. સમ્યક્ત્વ તે મેક્ષના ઉપાયને અંગે હૈયાનું વ્યાજબી સુનિશ્ચિતપણું માગે છે. સંસારથી છૂટવાની અને મેક્ષને પામવાની ઈચ્છા છે? જે એ ન હોય, તે સમ્યક્ત્વ નથી જ, એમ નકકી થઈ જાય છે ? અને એ હોય તે, “મોક્ષના ઉપાય વિષે તમારી માન્યતા કેવી છે –તે જાણ્યા પછી, સમ્યક્ત્વ છે કે નહિ, તે નકકી થઈ શકે. મિથ્યાત્વના બે અને પાંચ પ્રકારે
સ૦ મિથ્યાત્વ કોને કહેવાય અને સમ્યફત્વ કોને કહેવાય?
જીવાદિ પદાર્થોને વિષે નિશ્ચયાત્મક તત્વબુદ્ધિ, એનું નામ છે-સમ્યક્ત્વ; અને, જીવાદિ પદાર્થોને વિષે તેવા પ્રકારની તત્વબુદ્ધિને અભાવ, એ છે-મિથ્યાત્વ. મિથ્યાત્વના મુખ્ય ભેદે બે છે. વિપર્યાસાત્મક અને અનધિગમાત્મક વિપર્યાસાભક મિથ્યાત્વ, એટલે જીવાદિ પદાર્થોને તત્વ તરીકે માનવાં નહિ તે; અને, અનધિગમાત્મક મિથ્યાત્વ, એટલે જીવાદિ પદાર્થો તત્વ છે-એવા પ્રકારના નિશ્ચયના અભાવ રૂપ જે અજ્ઞાન તે. જીવ, અજીવ આદિ પદાર્થોનું અસ્તિત્વ હોવા છતાં પણ, એના અસ્તિત્વને સ્વીકારવું નહિ-એ પણ મિથ્યાત્વ છે અને જીવ, અજીવ આદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારવા છતાં પણ, જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપે તે પદાર્થોને નહિ માનવા અને નહિ જાણવા રૂપ જે અજ્ઞાન–એ પણ મિથ્યાત્વ છે. શાસ્ત્રોમાં જેમ વિપર્યાસાત્મક અને અનધિગમાત્મક-એમ એ ભેદેથી મિથ્યાત્વનું વર્ણન કરાએલું છે, તેમ મિથ્યાત્વના
Page #72
--------------------------------------------------------------------------
________________
૪૮
ચાર ગતિનાં કારણે પાંચ પ્રકારનું પણ શાસ્ત્રોમાં વર્ણન કરાએલું છે. અભિગ્રહિક, અનભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભેગ, એવા પાંચ પ્રકારેથી પણ મિથ્યાત્વને ઓળખી શકાય છે. મિથ્યાત્વના આ પાંચેય પ્રકારને પણ, મિથ્યાત્વના બે પ્રકારમાં સમાવેશ થઈ શકે છે.
સ, અજ્ઞાની એ શું મિથ્યાદૃષ્ટિ છે?
અજ્ઞાની એટલે વિશેષ જ્ઞાનથી રહિત, પણ તે જ્ઞાનિની નિશ્રાએ ચાલનારે હોય અને એથી એને જે પિતાની માન્યતાને એ આગ્રહ ન હોય, કે જેથી એને જ્ઞાની તત્વનું જેવું સ્વરૂપ કહે તેને તે સ્વીકારી શકે નહિ, તો એનામાં મિથ્યાત્વ નથી. અજ્ઞાન સાથે આગ્રહ જોઈએ નહિ અને જ્ઞાનીની નિશ્રા જોઈએ. અજાણપણાને ટાળવાને પ્રયત્ન ચાલુ રાખે, જ્ઞાનને મેળવવાને જ્ઞાની ગુરૂની નિશ્રાએ પ્રયત્ન કર્યા કરે અને “ભગવાને જે કાંઈ કહ્યું છે, તે જ સાચું છે – આવું મનમાં વિચાર્યા કરે, એને મિથ્યાદષ્ટિ કહેવાય નહિ. એવા આત્માઓમાં, તના સ્વરૂપની બાબતમાં સ્વતન્ન નિશ્ચયાત્મકપણું નથી, પણ સગુરૂની નિશ્રાથી તે નિશ્ચયાત્મકપણું છે અને તેમાં ભૂલ થઈ જતી લાગે તે તેને સુધારવાની તૈયારી પણ છે, એટલે એવા આત્માઓ મિથ્યાષ્ટિ નથી; બાકી છે, જેટલા અજ્ઞાન એટલા નિયમ મિથ્યાષ્ટિ, એમાં શંકાને સ્થાન જ નથી. સમ્યગ્દષ્ટિ આત્માઓને જે જ્ઞાન હોય તે સમ્યકેટિનું હેઈને, અલ્પણ એવા પણ સમ્યદૃષ્ટિને મિથ્યાદષ્ટિ જેવા અજ્ઞાન કહેવાય નહિ, પરંતુ વિશેષ જ્ઞાનના અભાવની અપેક્ષાએ એ આત્માઓને પણ અજ્ઞાન કહેવાય, તે એ વાત જુદી છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રીજો ભાગ
૪૯
મા હર્ષ અને મા તુષ એટલું પણ યાદ રહેતું નહિં, છતાં પરિશ્રમથી સ ાપણ મેળવ્યું :
અજ્ઞાને તરવું હાય, તે તેણે સદ્ગુરૂને ખરાખર પકડીને ચાલવુડ જોઈ એ. જેમ માનેા અજ્ઞાન માણસ પણુ, ભૂલભૂલામણીમાં નાખી દે એવી અટવીને ય લધીને પાતાને જે સ્થાને પહાંચવું હાય તે સ્થાને પહોંચી શકે છે; પણ તે કચારે? માના જાણુની પૂઠે પૂરું ખરાબર ચાલે તે !માના જાણુને સાથે લે અને એ જેમ ચાલે તેમ આ ચાલે, તે અજ્ઞાન પણ અજાણ્યા સ્થલમાંથી ધાર્યો સ્થલે પહોંચી શકે. પણ વાત એ છે કે અજ્ઞાનના ખ્યાલ આવ્યે છે ? અજ્ઞાન ખટકયું છે ? જેને પોતાના અજ્ઞાનને ખ્યાલ આવે, તેને જ્ઞાતિની નિશ્રા કેટલી ગમે ? જેને અજ્ઞાન ખટકે, તેને માન મેળવવાનું મન કેટલું થાય ? જેમ આપણે ત્યાં માષ-તુષ સ'જ્ઞાથી પ્રસિદ્ધ થયેલા એક મુનિવરના દાખલેો આવે છે ને ? એ મુનિવર, જ્ઞાનાવરણીય કર્મના એટલા બધા ઉડ્ડયવાળા છે કે-માઁ રૂપ અને મા તુષ એટલું જ માત્ર એમને ગુરૂએ ગોખવાનુ આપ્યુ છે, પણ એટલું ય એમને યાદ રહેતું નથી. પેાતે અજ્ઞાન હતા, છતાં એમને તરવું હતું; એટલે, એમણે ગીતાર્થ ગુરૂની નિશ્રાને સ્વીકારી હતી. ગુરૂએ પણ જોયુ કે—આમને ગમે તેટલા પ્રયત્ને પણ વિશેષ જ્ઞાન આપી શકાય તેમ નથી. કાઈનું જ્ઞાનાવરણીય કમ એવુ ગાઢ હાય, તે તેમાં ગુરૂ પણ શું કરે ? આમને, મારૂ અને મા તુજ ને બદલે માત્ર-તુષ ખેલાઈ જાય છે. એટલી ભૂલ થાય છે, છતાં પણ એ, ગુરૂએ આપેલાં પદોને ગાખવાના
४
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૦
ચાર ગતિનાં કારણેા
પ્રયત્ન કર્યા જ કરે છે. એમને મા રુપ અને મા તુષ એટલું ય યાદ નથી રહેતું અને એથી મષ-રુષ થઈ જાય છે, એટલે એમની બહુ બહુ મશ્કરી થાય છે. નાના છેાકરાએ પણ એમની મશ્કરી કરે છે. એ વખતે પણ, એ, મશ્કરી કરનારાઓ ઉપર ગુસ્સે થતા નથી; તેમ 6 જ આટલું આટલું કરવા છતાં ય આવતું નથી, તે મૂક પંચાત ’–એવા એમને કટાળા પણ આવતા નથી. એવામાં જે કાઈ નાનું પણ છેકરૂ એમને યાદ આપે છે કે-માજ-સુજ નહિ, પણ મા રૂપ અને મા તુષ, તે એથી એમને બહુ આનંદ થાય છે. યાદ આપનારના ઉપકાર માનવાનું મન થાય છે. કહા, કેટલા અજ્ઞાન છે ? તમે આવા અજ્ઞાન તે નથી ને? તમે એ વિચારો કે–તમે કેટકેટલું યાદ રાખી શકે એવા છે ? એટલા અજ્ઞાન હાવા છતાં પણુ, એ પરિશ્રમી કેવા છે ? તમને એવુ' થાય તા કટાળા આવે નહિ, એ મને ? જ્ઞાન પરિશ્રમ કરવા છતાં પણ ન આવે, તેા ય જ્ઞાન પ્રત્યે કદી પણુ અશ માત્રેય અરૂચિના ભાવ પેદા થાય નહિં, એની કાળજી રાખવી. એ મા રૂપ અને માઁ સુષ ને યાદ રાખી શકતા નહિં, છતાં પણ મા રપ એટલે રોષ કરવા નહિ અને મા તુષ એટલે તેાષ કરવા નહિ, એ એમના હૈયામાં કેટલું બધું વસેલું હતું ? આપણે ભૂલ કરીએ ત્યારે કોઈ આપણી મશ્કરી કરે, તે આપણાથી તે ખમાય ? એમ થાય કેમને આટલું પણ નથી આવડતું, માટે મારી મશ્કરી કરે છે ને ?
સ૦ પશુ મશ્કરી કરાય ખરી ?
મશ્કરી કરનારે મશ્કરી નહિ જ કરવી જોઈ એ એમ કહેવાય, પણ આપણે તો માત્ર સામાના કર્ત્તવ્યને નિર્ણય
Page #75
--------------------------------------------------------------------------
________________
પ
ખીજો ભાગ
કરવાને તૈયાર છીએ ને ? આપણા કર્ત્તવ્યના વિચાર આપણે કરીએ છીએ ખરા ? આપણે આપણા કર્ત્તવ્યના વિચાર કરીએ, તેમાં આપણને વધારે લાભ થાય કે આપણે આપણા કત્ત જ્યના વિચાર નહિ કરતાં, પારકા કન્તવ્યના વિચાર કરીએ, એથી લાલ થાય? એવા વખતે પારકા કત્તવ્યના વિચાર કરે, તેા પ્રાયઃ સામા ઉપર રાષ આવ્યા વિના રહે નહિ; અને ઉપશાન્ત ભાવને જાળવવાના ઉપાય જ એ છે કેપેાતાના કર્ત્તવ્યના વિચાર કરવા. એ પોતાની ભૂલ કાઇ બતાવે તા રાજી થતા, પણ આપણને આપણી ભૂલ કોઈ બતાવે, તે તે સાંભળવાને તૈયાર ખરા ? એમનું જ્ઞાનાવરણીય કમ એટલું ગાઢ હતું કેમા હર્ષ અને મા તુષ એટલું પણ યાદ ન રહે, પણ બીજી ચેાગ્યતા એમનામાં ઘણી મોટી હતી, એટલે એ ખરાખર પરિશ્રમ કરી શકયા; અને, એમણે પોતાના પરિશ્રમના ખલથી, વીતરાગ બનીને સર્વજ્ઞપણાને પણ પેદા કર્યું ! અજ્ઞાન રહેવુ ગમે-એ ય મિથ્યાત્વ છે :
અજ્ઞાન પણ જો જ્ઞાની બનવાના પ્રયત્ન કર્યા કરે, તે તે જરૂર જ્ઞાની ખની શકે; પણ તત્ત્વનું જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છા કેટલી છે? તત્ત્વના સ્વરૂપને સમજતા ન હાય, તેવા પણ આત્મા જો માર્ગાનુસારી મની જાય અને માર્ગાનુસારી ખનીને સાચા જાણકારની પૂ8 પડી જાય તેા તરી જાય. જેમ મીલને ચલાવનાર તેા એકાદ બે હાય છે, પરન્તુ એના કહ્યા મુજબ કામ કરનારા હજારા મજુરા એની પૂરું જીવે છે ને ? વાત એ છે કે-તમે જીવાદિ તત્ત્વાના વિષયમાં અજાણ તે છે, પણ તમારૂ એ અજ્ઞાન તમને ખટકે છે ? જાતે અજ્ઞાન
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૨
ચાર ગતિનાં કારણે
હોય અને પાછો ડહાપણેય ડેછે, તે એ તરે શી રીતિએ? મહાપુરૂષે ફરમાવે છે કે “જ્ઞાનમેવ મહાઇ’ અજ્ઞાન એ જ મહા કષ્ટ છે. અજ્ઞાનના જેવું બીજું કષ્ટ પણ કયું છે? સમ્યગ્દષ્ટિને અજ્ઞાન એટલે અજાણપણું હોય, પણ એનું એના અજ્ઞાન વિષેનું જ્ઞાન, એને દુઃખ ઉપજાવતું હેય. અજ્ઞાન રહેવું એને ગમે નહિ અને જ્ઞાનિની નિશ્રા વિના એ ચાલે નહિ. તમને વ્યવહારમાં અજ્ઞાન કેટલું ડખે છે? તાર આવે અને એ વાંચતાં આવડે નહિ, તે દુઃખ થાય ને? એમ થાય ને કે–ભર્યો હોત તે સારું થાત ! વ્યવહારમાં તમે જરૂરી એવા જ્ઞાનિની કદમબોશી પણ કરો ને? ધર્મની વાતમાં એવી સ્થિતિ ખરી? સામાન્ય રીતિએ દેવમાં દેવબુદ્ધિ અને અદેવમાં અદેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અગુરૂમાં અગુરૂ બુદ્ધિ તેમ જ ધર્મમાં ધર્મબુદ્ધિ અને અધર્મમાં અધર્મબુદ્ધિ -એ સમ્યકત્વ છે અને એથી ઊલટું તે મિથ્યાત્વ છે; પણ તમે સમજે તે એટલામાં સઘળા ય તત્ત્વાર્થોને સમાવેશ થઈ જાય છે. દેવ કોણ ને અદેવ કેણ, ગુરૂ કોણને અગુરૂ કોણ તથા ધર્મ ક્યો અને અધર્મ કયો, એના નિર્ણય પછી ક નિર્ણય બાકી રહી જાય છે? અજ્ઞાનને પણ એ વાત નિશ્રાએ જ સ્વીકારવી પડે છે. દેવમાં અદેવબુદ્ધિ અને અદેવમાં દેવબુદ્ધિએ વગેરે જેમ મિથ્યાત્વ છે, તેમ અજ્ઞાન રહેવું ગમે–એ ય મિથ્યાત્વ છે. તત્ત્વના વિષયોનું અજ્ઞાન તમને ખટકે છે? એ અજ્ઞાનને ટાળવાને તમારે પ્રયત્ન ચાલુ છે? આપણે અજ્ઞાન છીએ માટે આપણે તો સુગરૂની નિશ્રાએ જ વર્તવું, એ તમારો નિર્ણય ખરે? સુગુરૂ કહે કે આ આમ છે, એટલે એ માની લેવાની તૈયારી ખરી?
Page #77
--------------------------------------------------------------------------
________________
મો ભાગ
૫૩
કરી તત્ત્વજ્ઞાન ન પામે તે! કાળજું કંપે ?
પણ આજે માટે ભાગે ધમની ખાખતનું અજ્ઞાન ખટકતું જ નથી. વ્યાવહારિક જ્ઞાનનું જેવું અસ્થિ પણું છે, તેવું ધાર્મિક જ્ઞાનનુ’-તત્ત્વાના જ્ઞાનનું અથિ પશુ લગભગ નથી, એમ કહીએ તે ચાલે. વ્યાવહારિક ખાખતમાં, પેાતાનું અજ્ઞાન એટલું બધું ખટકે છે કે—અભણ જેવાં માબાપ પણ છેકરાંઓને શક્તિની ઉપરવટ થઈને ય ભણાવવાને મથે છે. વ્યવહારમાં તા છેકરૂ જરાક મોટુ થયું, એટલે એ અજ્ઞાન ન રહે તેની કાળજી રખાય છે. ભણાવવાની મહેનત કરવા છતાં પણુ, ઠેકરા જો અજ્ઞાન રહે છે, તેા એમ થાય છે કે—આ રઝળી મરશે; આને મારે પાખ્યા કરવા પડશે. એથી, વહાલા પણ છે.કરાને વાત-વાતમાં એ વિષે ટાણા માર્યા કરે છે. આવુ, તમને, તમારૂ છેકરૂ તત્ત્વજ્ઞાન વગરનું રહે તેા થાય છે? સતાનની એકલી વ્યવહારની જોખમદારીને સમજે અને આ જોખમદારીને સમજે નહિ, તા શું કહેવુ ? જે ભગવાનને, ગુરૂને અને ભગવાને કહેલા ધર્માંને નથી માનતા, તેએાની વાત જુદી છે; એવા પેાતાના અને પેાતાનાં સતાનેાના પરલાકના હિતની ચિન્તા ન કરે, તેમાં નવાઈ નથી; પરન્તુ તમે તેા શુદ્ધ દેવાદિને માનતા હાવાના દાવા કરનારા છે અને તેમ છતાં પણ તમારૂં છેકરૂ દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપના સંબંધમાં અજ્ઞાન રહે, તેની તમને કશી જ ચિન્તા નહિ, તેા તમારામાં ધર્મ શાનેા આવ્યા છે, એમ તા થાય ને ? કેટલાંક ગામડાં એવાં હતાં કે જ્યાં અંગ્રેજી ભાષા સંબંધી કેળવણીની અને વ્યવહારૂ કેળવણીની સરકારી વ્યવસ્થા નહાતી, તા ત્યાં ગામના લેાકેાએ પૈસા
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૪
ચાર ગતિનાં કારણેા
ભેગા કરીને પણ વ્યવસ્થા ઊભી કરી છે. ગામની સ્થિતિ પહેાંચતી નહાતી, તે બહારગામથી પણ પૈસા ભેગા કરી લાવ્યા, પણ કેળવણીની જોગવાઈ કરી ! કેમ ? એને ખપ લાગ્યા છે. એના વિના ચાલે નહિ, એમ માન્યું છે! તેમ, છોકરા ૨૦ વર્ષના થાય, તે છતાં પણ તેને પ્રતિક્રમાઢિ પણ ન આવડે, તેા એ કેમ બન્યુ એમ થાય ખરૂ? કુટુંબમાં ખાઈ આને રસાઈ ન આવડે તો વાંધો, પણ ધ ન આવડે તેા વાંધા ખરા ! છેકરા વ્યવહારની ખાખતમાં શેઠ રહે તે કાળજી ક૨ે અને ધમની સામે ય જુએ નહિ તા પણુ, બહુ તા ‘ એનું કમ ભારે છે ’–એમ કહીને પતાવી જ લે ને ? મિથ્યાત્વ એક રૂપે નહિ, પણ અનેક રૂપે નાચે છે અને નચવે છે. મિથ્યાત્વ હઠે ને સમ્યક્ત્વ પ્રગટે, એટલે તે ઘણા ગુણા પ્રગટવા માંડે,
તમે ધી હાત તેા છેાકરા આવા ન પાકેત :
મિથ્યાત્વને હઠાવવાને માટે જીવાદિ તત્ત્વાના સ્વરૂપના જ્ઞાતા બનવાના પ્રયત્ન કરવા જોઈએ; અને જીવાદિ તત્ત્વાના નિશ્ચયના અભાવ રૂપ જે અનધિગમ રૂપ મિથ્યાત્વ છે, તેને ટાળવુ' જોઇએ. આમ ને આમ અજ્ઞાન રહેવું અને મિથ્યાત્વ ટળી જશે—એમ માનવું, એ ખનતું હશે ? સ૦ પહેલાં આવો ખ્યાલ આવ્યો નહિ.
પણ જ્યારથી આવા ખ્યાલ આળ્યે, ત્યારથી તા એની અસર થવી જોઈએ ને? તમને લાગ્યુ ને કે-આપણે આમ અભણ રહ્યા, તે મેટી ભૂલ કરી ? આટલાં વર્ષે તમે એ જાણ્યુ કે-આપણી તા ભૂલ થઈ, હવે ઉંમરે પહોંચ્યા, પણ ાકરાને
Page #79
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૫૫
ભણાવવાની ચિંતા થવા માંડી છે? હું રહી ગયો તેમ આ છેકરાઓ પણ રહી જાય નહિ, એમ થાય છે? વ્યવહારમાં થાય છે ! અંગ્રેજી નહિ ભણેલો બાપ, છોકરાને અંગ્રેજી ભણાવે છે અને છેકર બરાબર ભણતે ન હોય, તે કહે છે કે-“આ હું અંગ્રેજી ભયે નહિ, તેથી પેઢીને પત્રવ્યવહાર પારકા પાસે કરાવવું પડે છે, કાંઈ લખવા-વાંચવાનું હોય તે બીજાની રાહ જેવી પડે છે, ત્રીજા પાસે પેઢીની ખાનગી વાત ઉઘાડી થઈ જાય છે, માટે ધ્યાન દઈને ભણે, કે જેથી એ વખત તમારે ન આવે! અમને તે ભણવનાર ન મળ્યા તે ભેટ રહ્યા અને તમને આટલી સગવડ છે, છતાં આટલા બધા બેદરકાર કેમ રહે છે? એવું તમને તત્વજ્ઞાનના વિષયમાં થાય છે? ત્યાં બાપને અંગ્રેજી ભણાયું નહિ તેનું જેટલું દુઃખ છે, તેટલું દુખ તમને તત્વજ્ઞાન મળ્યું નથી–એનું છે ખરું? અને, ત્યાં અંગ્રેજીના ભણતરની જેટલી જરૂર લાગે છે, તેટલી જરૂર તમને તત્વજ્ઞાનની લાગે છે ખરી? તમે જે ખરેખર ધર્મના રંગી હત, તે તમે તત્ત્વજ્ઞાનને મેળવવાની મહેનત કરી હત; એમ થયું હેત કે- સદ્ભાગ્ય માર્ગ ઊંચે મળે, છતાં રહી ગયા! અને જે તમને એમ લાગ્યું હતું, તે તમારાં કરાંઓને પાક આવે તે ન જ પાકત. તમારાં સંતાને તત્વજ્ઞાનથી રહિત રહે છે, તેમાં તમારો પણ મોટો દોષ છે, અને એ દેષ પણ તમને આજે બહુ દેષ રૂપ લાગતું નથી, કારણ કેતમારા હૈયામાં તત્ત્વજ્ઞાનને સંપાદન કરવાની જેવી તાલાવેલી જાગવી જોઈએ, તેવી તાલાવેલી જાગી નથી. ભણેલો પહેલાં પોતાને ઓળખેઃ
જીવાદિ તવેનું જ્ઞાન હોય, પણ તે જે નિશ્ચયાત્મક
Page #80
--------------------------------------------------------------------------
________________
૫૬
ચાર ગતિનાં કારણે હોય, તો તે પણ વસ્તુતઃ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. જીવાદિ પદાર્થોને, તે જેવા સ્વરૂપના છે, તેવા સ્વરૂપે જાણવા અને માનવા, એ સમ્યકત્વ છે. એવું સમ્યક્ત્વ બહુ કિંમતી છે. ભગવાને કહ્યું છે તે જ સાચું છે–એમ માનવું. એ ભગવાનના નિશ્ચયને પિતાને નિશ્ચય બનાવવા જેવું છે અને એથી, ભગવાને કહ્યું છે તે જ સાચું છે–એમ હૃદયપૂર્વક સ્વીકારવામાં પણ સમ્યકત્વ હેય. આ સમ્યગ્દષ્ટિ પણ, સંગાનુસાર, ભગવાને જીવાજીવાદિ તત્ત્વના વિષયમાં શું કહ્યું છે, તેને અભ્યાસ કરવાને પ્રયત્ન કર્યા જ કરે. જીવાદિ તના સ્વરૂપ વિષે જે નિશ્ચયાત્મક જ્ઞાન ધરાવતું હોય, તેને પિતાના પરિણામેની રક્ષા કરતાં આવડે. સાચું ભણેલે પિતાને ઓળખે. પોતે કયા ભાવમાં બેઠે છે, તે એ જાણી શકે. અવિરતિ આદિના યોગે આત્મામાં કેવા કેવા પરિણામો પ્રગટે છે–એનું જ્યારે વર્ણન ચાલે, ત્યારે એ ખૂશ થાય કે-જ્ઞાની મારા અંતર સુધી પહોંચી ગયા છે. અવિરતિનું જોર શું કરે, કષાયનું જોર શું કરે, એ વગેરેને લગતી જ્ઞાનિઓએ કહેલી વાત, એને અનુભવગમ્ય બને. જ્ઞાન, એ પિતાને ખરા સ્વરૂપમાં ઓળખાવનારી ચીજ છે. જેનું જ્ઞાન સાચું, તે સૌથી પહેલાં પિતાને ઓળખે. તમારી માંદગીની પહેલી ખબર કોને પડે? તમને કે બીજાને? જ્ઞાન ઓછું હોય, તે પિતાની માંદગીના પ્રકારાદિને જાણી શકાય નહિ, પણ માંદગીની અસરને તે પહેલે પિતે જ જાણું શકે ને? જ્ઞાન, પિતાના દેને જાણવા, પિતાના ગુણને જાણવા તથા પિતાના દોષને કાઢવા અને પિતાના ગુણોને પ્રગટાવવાને માટે છે. આજે મેટે ભાગે તના સ્વરૂપનું જ્ઞાન નથી; અને, જેઓ ભણેલા છે તેમાં
Page #81
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૫૭
પણું, મોટે ભાગે ભણતરને ઉપગ બીજાઓના દેને શોધવામાં કરે છે. પિતાના દેને જોવાનું મન થાય નહિ અને બીજાના દેષોને જોવાનું મન થાય, ત્યાં શું માનવું પડે? ભણેલે ને નહિ ભણેલે-બે ય પિતાના દેશોને જેવાને બદલે, માત્ર પારકા દેશોને જ કેમ જુએ? એથી જ કે-આડે મિઆવ અને અજ્ઞાન બેઠું છે. કયા જીવમાં મિથ્યાત્વના પાંચેય પ્રકારે સંભવે?
આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાગ-એમ પાંચ પ્રકારો મિથ્યાત્વના છે, એવું શાસ્ત્ર કહ્યું છે. મિથ્યાત્વના આ પાંચ પ્રકારમાં, મિથ્યાદષ્ટિ એવા સઘળા ય જીનાં મિથ્યાને સમાવેશ થઈ જ જાય છે. જીવ ભવ્ય હોય, દુર્ભવ્ય હાય, એકેન્દ્રિય હાય, વિકલેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હાય; પંચેન્દ્રિયમાં પણ નારક હોય, તિર્યંચ હાય, મનુષ્ય હોય કે દેવ હોય, પરંતુ સમસ્ત લેકમાં જેટલા મિથ્યાષ્ટિ જીવે છે, તે સઘળા ય જીવેનાં મિથ્યાને સમાવેશ, આ પાંચ પ્રકારનાં મિથ્યામાં થઈ જ જાય છે. આમ છતાં પણ, એ વાત લક્ષ્યમાં રાખવાની છે કે-મિથ્યાત્વના આ પાંચેય પ્રકારે, સઘળા જ મિથ્યાદષ્ટિ જેમાં સંભવિત છે, એમ માનવાનું નથી. આમ તે, કઈ પણ જીવને મિથ્યાત્વને ઉદય હોય, તે પણ તે જીવને આ પાંચ પ્રકારનાં મિથ્યામાંથી માત્ર એક જ પ્રકારના મિથ્યાત્વને ઉદય હાઈ શકે છે; પાંચેય પ્રકારનાં મિથ્યાને ઉદય, એકી સાથે એક જ જીવમાં, હોઈ શકતું જ નથી, પરંતુ, એ વસ્તુ સંભવિત છે કે-એક પ્રકારનું મિથ્યાત્વ જાય અને અન્ય પ્રકારનું મિથ્યા
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૮
ચાર ગતિનાં કારણે ત્વ ઉદયમાં વર્તે. અનાગ જાય ને આભિગ્રહિક ઉદયપ્રાપ્ત થાય, એ બને; આભિગ્રહિક જાય ને અનાભિગ્રહિક ઉદય પ્રાપ્ત થાય, એ બને; અનભિગ્રહિક જાય ને સાંશયિક ઉદયગત થાય, એ બને! મિથ્યાત્વના આ ચાર પ્રકારમાં તે આવા પ્રકારની પરસ્પર હેરફેરી થાય, એ બનવાજોગ છે પરંતુ આભિનિવેશિક મિથ્યાત્વને ઉદય તે, સમ્યગ્દર્શનના વમન પછીથી જ સંભવે છે. સમ્યગ્દર્શનને વમનારા આત્માઓને જ, હાઈ શકે તે તાત્કાલિક અભિનિવેશિક મિથ્યાત્વને ઉદય હોઈ શકે. આભિનિવેશિક મિથ્યાત્વ માત્ર ભવ્ય જીવોને માટે જ સંભવિત છે અને તે ભવ્ય છે પણ એવા, કે જે ભવ્ય જીને સંસારકાળ ગમે તેટલે લાંબો હોય, તે પણ તે અર્ધ પુગલપરાવર્ત કાલથી તે અવશ્યમેવ એ છે હાય! એટલે, જે જીવેને સંસારકાથી માત્ર અધ પુદગલપરાવ7 કાલ જેટલે જ શેષ છે–એવા ભવ્યને, શરમાવર્તને પામેલા ભવ્યને, શરમાવર્તને નહિ પામેલા ભવ્ય, કે જેઓને દુર્ભ તરીકે પણ ઓળખાય છે–તેઓને, જાતિભવ્યને અને અભને, એ બધા ય જેમાંથી એક પણ જીવને માટે આભિનિવેશિક મિથ્યાત્વને ઉદય સંભવિત જ નથી. આથી, સમગ્ર રીતિએ કહેવું હોય તે એમ કહી શકાય કે-પાંચેય પ્રકારનું મિથ્યાત્વ જે સંભવિત હેય, તે તે માત્ર ભવ્ય જેને માટે જ સંભવિત છે. માત્ર ભવ્ય માં જ, કેઈ વખતે મિથ્યાત્વને કઈ પ્રકાર, તે કેઈ વખતે મિથ્યાત્વને અન્ય પ્રકાર–એમ પાંચેય પ્રકારનાં મિથ્યાત્વોને ઉદય સંભવિત બની શકે છે. ભવ્ય જીવોમાં પણ, જાતિભવ્ય અને માટે તે, અનાગ નામના એક પ્રકારનું જ મિથ્યાત્વ સંભવિત છે અને દુર્ભવ્ય તરીકે
Page #83
--------------------------------------------------------------------------
________________
-
-
બીજો ભાગ
એળખાતા જેને માટે, અભવ્ય જીવોને માટે જેમ બે પ્રકારનું મિથ્યાત્વ સંભવિત છે, તેમ એ બે પ્રકારનું મિથ્યાત્વ જ સંભવિત છે. ચરમ પુદ્ગલપરાવર્તના પહેલા અર્ધ ભાગથી કાંઈક વિશેષ કાલ સુધી ભવ્ય જીવોને ચાર પ્રકારનાં અને તે પછીના કાલમાં ભવ્ય જીવોને પાંચ પ્રકારનાં પણ મિથ્યાત્વ સંભવિત છે. ભવ્ય જીને માટે મિથ્યાત્વના પાંચેય પ્રકારો આ રીતિએ સંભવિત હોવા છતાં પણ, મિથ્યાત્વને ત્યાગ અને તેને ક્ષય પણ, ભવ્યાત્માઓને માટે જ સંભવિત છે. ભવ્યોને મિથ્યાત્વને પાંચેય પ્રકાર અને અભિવ્યને માત્ર
એજ પ્રકારે સંભવે-તેનું કારણ શું ? સ. અભવ્યોનું મિથ્યાત્વ બે પ્રકારનું અને ભવ્યનું મિથ્યાત્વ
પાંચ પ્રકારનું હેઈ શકે, એનું કારણ શું ? ભવ્ય જીવોનું અને અભવ્ય જીવનું મિથ્યાત્વ અનાદિકાલીન છે. અનાદિ નિગદમાં રહેલા છે ભવ્ય હોય કે અભવ્ય હેય, તે જીવોને અનાગ નામના મિથ્યાત્વ સિવાયનું કેઈ મિથ્યાત્વ હતું જ નથી. સાક્ષાત્ અથવા તે પરમ્પરાએ પણ તત્ત્વની અપ્રતિપત્તિ, એ અનાગ મિથ્યાત્વ છે. એકેન્દ્રિયાદિ છે, કે જે અવ્યક્ત દશાવાળા હોય છે, એ જીવને અથવા તે એવા મુગ્ધ જીવો, કે જેઓને તત્ત્વ શું અને અતત્વ શું-એવા પ્રકારને અધ્યવસાય થવો એ શક્ય નથી, એવા જીવોને અનાગ મિથ્યાત્વ હોય છે. એટલે કે-જેમનામાં વિચારવાની શક્તિ જ નથી, એવા જીવોને જે મિથ્યાત્વ હોય છે, તે અનાગ મિથ્યાત્વ છે.
સ, ભાસતુષ મુનિ જેવા તે મુગ્ધ જીવોમાંના જ ગણાય ને ?
Page #84
--------------------------------------------------------------------------
________________
-
-
---
ચાર ગતિનાં કારણે છતાં એમને સમ્યગ્દષ્ટિ કેમ માન્યા, એમ તમારું પૂછવું છે ને? માસતુષ મુનિ મુગ્ધ જીવ હતા, એમ કદાચ માની લઈએ, તે ય એ ગીતાર્થનિશ્રિત હતા–એ વાતને ભૂલવી જોઈએ નહિ. સાક્ષાત્ રીતિએ તેમને તત્ત્વની પ્રતિપત્તિ થઈ નહોતી, પણ તેઓ ગીતાર્થ-નિશ્રિત હતા, એટલે પરંપરાએ પણ તેઓને તત્ત્વની પ્રતિપત્તિ તે હતી જ, એમ માનવું પડે. એમને તત્ત્વાતત્ત્વનું વિશેષ જ્ઞાન નહોતું, પણ એમની નિશ્રા સારી હતી; અને, એમને જ્ઞાનસંપાદનને પ્રયત્ન કેવું હતું, તે તે આપણે જોઈ આવ્યા છીએ. અહીં તે આપણે એ જેવું છે કે–અભવ્ય જીવોને મિથ્યાત્વ બે જ પ્રકારનું સંભવે અને ભવ્ય જીવોને મિથ્યાત્વ પાંચેય પ્રકારનું સંભવે, તેનું કારણ શું ? તેમાં, અનાગ મિથ્યાત્વ તે, ભવ્ય જીવોને તથા અભવ્ય જીવોને પણ સંભવે, એ આપણે જોયું. આ પછી, આભિગ્રહિક મિથ્યાત્વ પણ, ભવ્ય જીને તથા અભવ્ય જીવને સંભવે છે. આભિગ્રહિક મિથ્યાત્વ, જીવાદિ તના વાસ્તવિક સ્વરૂપનું વાસ્તવિક કેટિનું જ્ઞાન નહિ હોવા છતાં પણ, પોતે જે કાંઈ પણ એ વિષયમાં માની લીધું હોય, તેને એવો આગ્રહ કે–એને ગમે તેવો સમજાવનારો મળે અને એણે જે માન્યું છે તે ખોટું છે એવું જણા વનારી લાખ યુક્તિઓ પણ એને આપે, તે પણ તે પિતાની માન્યતાના આગ્રહને તજે જ નહિ. આભિગ્રહિક મિથ્યાત્વના છ વિકલ્પ શાસ્ત્રોમાં વર્ણવાયા છે. એક તેઆત્મા છે, એવું માને જ નહિ; આત્મા જેવી કઈ વસ્તુ જ નથી, એમ કહે; બીજો વિકલ્પ એ કે-આત્મા છે એમ માને, તે પણ આત્માને નિત્ય માને નહિ; ત્રીજો વિકલ્પ એ કે–આત્મા એ
Page #85
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
બીજો ભાગ
પિતાના કમને કર્તા છે, એમ માને નહિ; ચોથે વિકલ્પ એ. કે–આત્મા પિતાના કરેલા કમને પોતે જ ભેગવે છે, એમ માને નહિ; પાંચમે વિકલ્પ એ કે-આત્માને મોક્ષ થઈ શકે છે, એમ માને નહિ; અને છઠે વિકલ્પ એ કે-આત્માના મોક્ષને ઉપાય નથી, એમ માને. આવા વિકલ્પ અભામાં પણ પેદા થઈ શકે છે. આ વિકલપ અંગે અહીં આપણે. વિવરણમાં ઉતરવું નથી, કારણ કે-એમાં ચાલુ વિષય બાજુ ઉપર રહી જાય; પણ તમે એટલું સમજી લે કે–આભિહિક મિથ્યાત્વ પણ અભને હોઈ શકે છે. અભવ્ય સ્વર્ગીદિકના સુખના લેજે સંયમાદિનું પાલન કરનારા પણ બને છે, એટલે એ આત્માને માને, એ શક્ય છે; પરલેકને માને, એટલે આત્માની નિત્યતાને કબૂલ રાખે, એ શક્ય છે, મારા સંયમથી મને સ્વર્ગાદિકનું સુખ મળશે, એમ માને એટલે આત્માને કર્મનો કર્તા અને આત્માને પોતાના કર્મને ભક્તા. પણ માને, એ શક્ય છે; પણ એ, મોક્ષને અને મોક્ષના. ઉપાયને માને નહિ. જો અલભ્યોને માત્ર અનાગ મિથ્યાત્વ જ હોય છે એવું માનવામાં આવે, તે એ છે સ્વર્ગો, દિકના સુખના લેભે સંયમને ગ્રહણ કરે છે, એ વગેરે. વાતને માની શકાય નહિ. એ વખતે અભવ્ય જીવે અવ્યક્ત દશામાં નથી પણ વ્યક્ત દશામાં છે. આમ તમે સમજી શક્યા ને કે–અભવ્ય જીને અનાગ મિથ્યાત્વ અને આભિચાહિક મિથ્યાત્વ, એ બે પ્રકારનાં મિથ્યા તે સંભવે જ છે. હવે આપણે એ પણ જોઈએ કે-બાકીના ત્રણ પ્રકારોનાં મિથ્યાત્વે અભવ્ય જીને કેમ સંભવી. શકતાં નથી? અનભિગ્રહિક મિથ્યાત્વવાળા છે, જવા
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૨
ચાર ગતિનાં કારણે
જીવાદિ તત્ત્વનું બીજાએ જે કાંઈ સ્વરૂપ કહેતા હાય, તેને પણ સાચું માનનારા હોય છે. બધાં દના સારાં છે, એમ માને, એને, પાતે જે દનમાં હાય તેને પણ, પક્ષપાત ન હોય. આવું પક્ષપાતરહિતપણું મિથ્યાત્વ રૂપ મલની અલ્પતાના કારણે અને છે, જ્યારે અભવ્ય જીવેાના મિથ્યાત્વ રૂપ મલનું... અલ્પપણું સ’ભવતું જ નથી. વળી, બધાં દશના સારાં લાગ્યાં, એટલે એ જીવને, મેાક્ષને તથા મેાક્ષના ઉપાયને માનનારૂં દર્શન પણ સારૂ લાગ્યુ ને ? અભવ્ય તા મેાક્ષને માનનારે ખની શકે જ નહિ. અભવ્ય તા મેાક્ષ નથી જ, એવું માનનારા હાય; એટલે, એ અભવ્ય જીવેામાં કદી પણ અનાભિગ્રહિક મિથ્યાત્વ સંભવે જ નહિ. સાંશયિક મિથ્યાત્વ પણ અભવ્ય જીવામાં સ‘ભવે નહિ, કેમ કે-ભગવાનના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય હાવા છતાં પણુ, તે
"
ખાટુ જ છે-એવા પ્રકારના નિય, સાંશયિક મિથ્યાત્વવાળાને હાતા નથી; જ્યારે, અભન્યાને તે મેક્ષ વિષે શંકા પણ થાય નહિ. અભ જીવાને કદી પણ એવી શંકા ય થાય નહિ હું ભવ્ય હાઈશ કે અભવ્ય હાઈશ ? ' કારણ કે–જે રીતિએ શાસ્ત્રોમાં ભવ્યત્વને અને અભવ્યત્વને માનવામાં આવ્યું છે, તેવી રીતિનુ ભવ્યત્વ અને અભવ્યત્વ હોઈ શકે, એમ એ માને જ નહિ. આભિનિવેશિક મિથ્યાત્વ તા, અલભ્ય જીવાને સભવે જ નહિ, કેમ કે-અભવ્ય જીવા કદી પણ સમ્યક્ત્વને પામતા જ નથી અને જે જીવા સમ્યગ્દર્શનને પામ્યા પછીથી, કાઈ અથ વિશેષની ખાખતમાં, ભગવાને ક્રમાવેલા અથથી ઊલટા અના આગ્રહી ખની જાય છે, તેના મિથ્યાત્વને જ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
આમ, ભવ્ય જીને પાંચ પ્રકારનું અને અભવ્ય જીને બે પ્રકારનું મિથ્યાત્વ સંભવે છે. જિન કહેવાતો પણ જે પિતાના કુલાચારથી આગમપરીક્ષાને
બાધિત કરે છે તે મિથ્યાદૃષ્ટિ છે : પાંચ પ્રકારનાં મિથ્યાત્વોમાં પહેલું આભિગ્રહિક મિથ્યાત્વ છે. અનેક વિદ્યાઓના જાણ અને તર્કમાં ભલભલાને હંફાવી શકે, એવી બુદ્ધિવાળા માણસમાં પણ, આભિગ્રહિક પ્રકારનું મિથ્યાત્વ હોય છે, તે તે તેમને સમ્યક્ત્વને પામવામાં બહુ જ બાધાકારી નિવડે છે. વ્યવહારથી જૈન ગણાતાઓમાં પણ આ આભિગ્રહિક પ્રકારનું મિથ્યાત્વ હોઈ શકે છે. આજે જેઓ એમ માની બેઠા છે કે-અમે જૈન કુળમાં જન્મ્યા છીએ અને ભગવાને કહેલી કિયાઓ પિકીની અમુક અમુક ક્રિયાઓ અમે કરીએ છીએ, એટલે અમે સમકિતી છીએ. – તેઓએ વિચાર કરવા જેવો છે. દેવ, ગુરૂ અને ધર્મનું સેવન, કુલાચાર માત્રથી કરનારાઓમાં, કેટલીક વાર એવી આગ્રહશીલતા પણ હોય છે કે આગમની વાત પણ, જે એ માનતા હોય એથી વિરૂદ્ધ જતી હોય, તે તેઓ પોતાના કુલાચારને પ્રધાન પદ આપે, પણ આગમના વચનને પ્રધાન પદ આપે નહિ. કહી દે કે-આગમ ગમે તેમ કહેતું હોય, પરંતુ અમારા કુળમાં આ પ્રમાણે મનાતું આવ્યું છે, માટે અમે તે આમ જ માનવાના અને આમ જ કરવાના.” આવા આગ્રહી આત્માએને પણ, જ્ઞાનિઓએ આભિગ્રહિક પ્રકારના મિથ્યાત્વના સ્વામી કહ્યા છે. સમ્યગ્દષ્ટિ આત્માએ કદી પણ અપરીક્ષિતના પક્ષપાતી હોતા નથી. તેમને કઈ વાર અનાગથી
Page #88
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણો ઊલટું સમજાઈ જાય-એ બને અથવા તે જે ગુરૂને ગીતાર્થ માનીને તે પ્રવર્તતે હેય, તે ગુરૂ કાંઈક ઊલટું સમજાવી દે અને એથી એને માની લે–એ બને, પરંતુ એના હૈયામાં એક વાત બેઠી જ હોય કે-આ વાત ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહી છે, માટે સાચી છે અને એ માટે જ હું માનું છું.” આવા જીવને જે કઈ “ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ એવું ફરમાવ્યું નથી, પણ આમ ફરમાવ્યું છે એમ સમજાવનાર મળી જાય, તે એ પિતાની માન્યતાને આગ્રહ રાખે નહિ. કારણ કે-એણે ખેટાને પણ સાચું માન્યું હતું, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન તરીકે સાચું માન્યું હતું. એની પરીક્ષા કેવી ? “આ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલું છે કે નહિ? જો હા, તે એ સાચું અને જે ના, તે એ ખોટું ? એમાં એને અનાગથી ખોટું સમજાઈ જાય અગર તે જેમના ઉપર એને એવો વિશ્વાસ હોય કે આ ગુરૂ જે કાંઈ કહે, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલું જ કહે, પણ એથી ઊલટું તે કહે જ નહિ. –આવા ગુરૂ કે વાત ભગવાનના વચનને નામે ઉધી ઠસાવી દે, તે એટલી Gધી માન્યતા થવા છતાં ય, એનું સમ્યકત્વ જાય નહિ; પણ એનામાં અસદુ આગ્રહ હોય નહિ. જ્યારે પણ એની પાસે વ્યાજબી રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન તરીકે વાત મૂકીને, એને એ જે માને છે તે ખોટું છે–એમ કહેવામાં આવે, ત્યારે એ પોતે માને છે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું કહેવું છે કે આ કહે છે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું કહેવું છે”—એને નિર્ણય કરવાને પ્રયત્ન કરે. આ જીવ, પિતાના કુલાચાર દ્વારા આગમની પરીક્ષાને
Page #89
--------------------------------------------------------------------------
________________
-
--
-
બીજો ભાગ
૬૫
બાધિત કરે નહિ. “અમારા ઘરમાં, અમારા કુળમાં તે આમ જ મનાતું આવ્યું છે, માટે અમે જે માનીએ છીએ તે સાચું છે–એમ એ કહે નહિ. એ તે કહે કે-“અમે જે માનીએ છીએ તે બેઠું છે, એવું જે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આગમથી સિદ્ધ થતું હોય, તે અમારી માન્યતા ખેટી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કહ્યું છે તે સાચું ! પહેલે નિર્ણય જ એ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જે કાંઈ જીવાદિ તત્ત્વોનું, દેવ-ગુરૂ-ધર્મનું સ્વરૂપ કહ્યું છે, તે જ સાચું છે ! આ નિર્ણય થયે, એટલે અજાણપણું હોવા છતાં પણ, નિશ્રા આવી ગઈ. હવે, એમાં કઈ પ્રમાણિકપણે એવું સમજાવનાર મળે કે તમે તમારા કુલાચારથી આ પ્રમાણે ભગ વાને કહ્યું છે એમ માનતા આવ્યા છે, પણ શ્રી જિનાગમ તે એથી ઊલટું કહે છે તે, એ વખતે એ, એવું કહેનારની વાતને સાંભળે નહિ, એ બને નહિ; એવું કહેનારની વાતને સાંભળીને, એને સમજવાને પ્રયત્ન કર્યા વિના પણું એ રહે નહિ; અને જે પિતાની માન્યતા વિષેની ભૂલ સમજાઈ જાય, તે પિતાની એ ભૂલભરેલી માન્યતાને તજી દીધા વિના પણ એ રહે નહિ. પિતાની માન્યતાને કઈ ભૂલભરેલી, એટલે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવના આગમથી ઊલટી છે એમ કહે, તે એ બાબતમાં નિર્ણય કરવાને માટે, જ્યાં જ્યાં પૂછવા જેવું લાગે, ત્યાં ત્યાં એ પૂછે ખરે; બીજાઓ જે કાંઈ કહે, તેને વિચારે ખરે; પણ એની દૃષ્ટિ એ જ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવીએ જે કહ્યું હોય, તે જ સાચું છે અને એથી મારે તે જ માનવું છે! એને એના કુલાચારને કે કુલના ગે થયેલી માન્યતાને અસદુ આગ્રહ હોય જ નહિ.
Page #90
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે એાઘ શ્રદ્ધા અને ગીતાર્થની નિશ્રામાં રહીને અભણ
આત્માઓ પણ તરી જાય :
આપણી વાત તે એ છે કે–જેટલા જૈન કહેવાતા હોય, એટલા સમકિતી જ હોય, એમ કહેવાય નહિ. જૈન કુળમાં જન્મેલાને મિથ્યાત્વ કાઢવું અને સમ્યક્ત્વ પ્રગટાવવું, એ બહુ સુલભ, એમ જરૂર કહી શકાય; પરન્તુ, એ ય જે અસદ્ આગ્રહમાં પડી જાય અગર તે તસ્વાતત્ત્વને જાણવાની દરકાર જ ન કરે, તે સમ્યકત્વ પામે ક્યાંથી? જેમ વ્યવહારમાં જેટલા વાણીઆ એટલા શાહ કહેવાય છે, પણ જેટલા શાહ કહેવાતા હોય તે બધા શાહુકારીને સાચવે જ-એમ મનાય નહિ. કેઈ શાહ વાંચીને ૫૦૦૦ ધીરે, તે ધીરેલી રકમ ગુમાવી બેસે, એમ પણ બને ને ? જેટલાને શેઠ લખાય, તેટલા શ્રેષ્ઠ જ હાય, એવું નથી ને? શેઠ તરીકે કોઈ તમારે ઘરે આવી ચઢે, તે તમે શું કરે? આદર-સત્કાર કરે, જમાડે, બેસાડે, પણ એ ૫૦૦૦ માગે તે શું કહે ? નામ-ઠામ વગેરે પૂછીને અને આને ધીરેલા જાય તેમ નથી–એવી ખાત્રી કરીને, પછી જ ધીરવા હોય તે ધીરે ને? તેમ, શ્રાવક-શ્રાવિકા વ્યવહા રથી ચુંથે-પાંચમે ગુણસ્થાનકે અને સાધુ-સાધ્વી વ્યવહારથી છઠે–સાતમે ગુણસ્થાનકે ગણાય, પણ હૈયામાં તે તે ગુણસ્થાનકના પરિણામ ન હોય અને મિથ્યાત્વ ઉદયમાં વર્તતું હોય, તે થે-પાંચમે અને છઠે-સાતમે ગણવા માત્રથી વળે શું? વ્યવહારથી તમે સમક્તિી ગણતા હે તે વાત જુદી છે, પણ આપણે તે આપણું અન્તઃકરણને તપાસવું પડશે ને કે-આપણમાં સમ્યકત્વ પ્રગટયું છે કે નહિ? આપણે આ વાતને
Page #91
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
સમજીએ અને સાવચેત બની જઈએ, તે નરકનાં કારણે ઉપર અંકુશ મૂકી શકીએ. વિવેકિને નરકે લઈ જવાને કઈ સમર્થ નથી. વિવેકી બનવું હશે, તે જ્ઞાનીની નિશ્રાને સ્વીકારવી પડશે અને અજ્ઞાનને ટાળવાને પ્રયત્ન કરે પડશે. જેને આ સમજાય, તેને સાધુને ખપ બહુ પડે. આજે તમારે સાધુને ખપ કેટલે ? ગોચરી-પાણ આદિ વહેરાવવા પૂરતે ! પર્વતિથિ સાચવવા પૂરતે! ચાખાનાદિ સાંભળવા પૂરતે ! સાધુ પાસે કે માલ છે? જગતમાં બીજા કેઈની પણ પાસે ન હોય, એ માલ સાધુ પાસે હોય ને? કારણ કે–સાધુ એટલે ભગવાને કહેલા આગમને જ સર્વસ્વ માનનારા! આવા માલની તમને કેટલી કિંમત ? આભિગ્રાહક કરતાં અનાભિગ્રાસારે, કેમ કે—કઈક વખતે ઠેકાણે પડી જાય. એવાને જ્ઞાની સાધુને ચેગ ઝટ ફળે, કેમ કે એને અસત્ આગ્રહ નથી. તમે અજ્ઞાન એટલે અજાણ તો છે, પણ જ્ઞાની ગુરૂની નિશ્રામાં છે કે નહિ? કઈ પણ ધર્મનું કામ ગુરૂને પૂછળ્યા વિના કરવું નહિ, એ તમારે નિર્ણય છે ખરો ? ધર્મનું ગમે તે કામ હોય, પણ સદૂગુરૂ ના કહે તે તે નહિ કરવું અને હા કહે તે જ કરવું, એવું છે ખરું? એવા અજાણુને પણ નિભાવાય. તમે નાને આડાઈ કરે તે પણ તેને નિભાવી લે છે, કેમ કે-એની આડાઈ ઉપર પણ તમે કાબૂ રાખી શકે છે. માટે જે અજ્ઞાન અને જીદ્દી હોય, તે તમે પણ કહી દે છે કે–આમ ઘર ચાલે નહિ. માટે બહુ આડાઈ કરે અને હઠીલે થાય, તે મા–બાપ પણ કહી દે છે કે-આપણે છૂટા! કેમ કે–બાળક બહુ બહુ તે, સારી વસ્તુને બગાડી જાય, પણ મેટ આડે થાય તે તે કદાચ
Page #92
--------------------------------------------------------------------------
________________
૬૮
ચાર ગતિનાં કારણા
પેઢીને વેચાવે ને ? વિદ્યાભ્યાસ નાનપણથી કેમ શરૂ કરાવાય છે ? નાના ગમે તેટલા તાકાની હાય, તે ય કાબૂમાં રહી શકે એવા હાય છે માટે! અને મન થાય ત્યારે નિશાળે મૂકવા, એવુ કાઇ કહુ તા ? તેા તમે જ કહા કે-ભણી રહ્યો! બાળકને પરાણે ભણાવાય, મોટાને નહિ ! આજે તા એવુ' નીકળ્યુ છે કેાકર્ એ-ત્રણ વર્ષનું થાય, ત્યારથી ભણાવવા માંડવું ! ખાળ કને કેળવવા માટે વધારે કેળવાયેલા જોઈ એ ! ોકરાને ૨૦ વર્ષના થાય ત્યાં સુધી રખડવા દઈને પછી નિશાળે મૂકે, તા એમાંના કાઈ ભણે ખરા ? શિક્ષક કહેશે કે–આ એકડા કહેવાય, એટલે પેલા પૂછે કે આને એકડા કેમ કહેવાય ? એકડા છુટવાની વાત આવે, ત્યાંથી એ, શિક્ષકનુ` માથું પકવવા માંડે. ત્યારે સામાન્ય ભણતર માટે પણ, શિક્ષક કહે તે માને તેવા હોય તેા ચાલે. બાલ્યકાળ એવા કે-વાન્યા વળે. તેમ તે અભણુ પણ નભી જાય, તરી જાય, કે જે ગીતાની નિશ્રામાં જ વર્તે. એનામાં વાળ્યે વળે એવા ગુણ જોઇએ. કેટલાકેા તે પ્રાયઃ એવા અજ્ઞાન કે-શાસ્ત્રની વાતમાં પણ પેાતાની વાતની જીદ્દ લઈને બેસે. સાધુની પાસે ધાયુ કરાવવા મથે અને સાધુ હા કહે ત્યારે પે, એવા પણ છે. શાસ્ત્ર જેમાં સમ્મત ન હોય, તેમાં સાધુ હા પાડે, એવું તમે કહા, તા તમે એનું કહ્યું માન્યુ કહેવાય કે તમારૂં' કહ્યું સાધુએ માન્યું, એમ કહેવાય ? સાધુ ના કહે, તે ય આ તા એની જ વાત કર્યા કરે કે–કાંઈક તા શોધી કાઢો ! પણ ન હોય તે શેાધે કત્યાંથી ? વિશ્વાસ મૂકેા વિચાર કરીને, તપાસ કરીને, પણ જેના ઉપર વિશ્વાસ મૂકવો, તેની સામે જીદ્દ થાય નહિ. શાસ્ત્રના નામે કહેલી વાતમાં ફેરફાર લાગે, તે વારવાર પૂછી
Page #93
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
શકાય અને શાસ્ત્રના વચનથી ઊલટું કહે છે–એવી ખાત્રી થાય તે છોડી પણ દેવાય, પરંતુ એમાં પિતાની વાતને–પિતાની માન્યતાને અશે પણ આગ્રહ નહિ જ જોઈએ. અજ્ઞાન હો તે સદૂગુરૂ પાસે નાના બચ્ચા જેવા બની જાવ. નાનાં બચ્ચાં ગમે તેવાં તોફાની, તે ય બચ્ચાં તે બચ્ચાં. માટે તે ઝટ સવાલ કરે કે–આ બેઠે છે ને મને ઉભે કેમ રાખે છે ? જે એને કહીએ કે તારી ભૂલ છે, તે એ કહેશે કે–ભૂલ સાબીત કરે ! નાનાં તે બેસી જાય, કહે બેસી જાય. કદાચ આડાઈ કરે તે ધેલ માર્યું પણ રડીને બેસી જાય. તમે એવા છે? એઘ શ્રદ્ધા અને ગીતાર્થની નિશ્રાથી તમે વર્તે, તે તમે અભણ હોવા છતાં પણ તરી જાવ; બાકી તે, તમારી શી ગતિ થાય-એ તમે જ વિચારી લે! આભિગ્રહિક મિથ્યાત્વ:
અજ્ઞાન, એ ઘણું ખરાબ છે, પણ અજ્ઞાન સાથે આગ્રહ ભળે, એટલે તે એ ભારે ખાનાખરાબી કરી નાખે. અજ્ઞાન અને આગ્રહ, એ બે ઉપર મિથ્યાત્વ જીવે છે. બહુ અજ્ઞાન હોય તે અગર બહુ દુરાગ્રહ હોય, તે મિથ્યાત્વ સારી રીતિએ જીવે. જેને મિથ્યાત્વ ન જોઈએ અને સમક્તિ જોઈએ, તેણે આ બેયથી બચવું જોઈએ. આભિગ્રહિક મિથ્યાત્વ કોને કહેવાય, તેને સ્પષ્ટ કરતાં પરમ ઉપકારી, વાચકશેખર શ્રીમદ્ યશવિજ્યજી મહારાજા ફરમાવે છે કે
“ अनारलिततत्त्वस्याप्रज्ञापनीयताप्रयोजकस्वस्वाभ्युपगતન્નદાનનું ”
તત્વોના સ્વરૂપના વિષયમાં જેને વાસ્તવિક પ્રકારનું જ્ઞાન
Page #94
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણેા
નથી, એવા અજ્ઞાન જીવનુ પાતપેાતાના અભ્યુપગત અનુ એવું શ્રદ્ધાન, કે જેથી એના અશ્રુપગત અર્થથી ઊલટી વાતને તે સમજી શકે જ નહિ, એને આભિગ્રહિક મિથ્યા દૃષ્ટિ જીવ કહેવાય. જે તત્ત્વને જાણતા નથી અને પોતે માનેલી વસ્તુની જેનામાં એવી દૃઢ શ્રદ્ધા છે કે-એની માન્યતા ખાટી હોવા છતાં પણુ, એ માન્યતા ખેાટી છે એવુ સમજવાને અવકાશ જ નથી; આનું જે મિથ્યાત્વ, તે આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. કુદશનના આગ્રહિએ અને વિતંડાવાદિઆમાં પણ, આ પ્રકારનું મિથ્યાત્વ હોય. ‘ પોતે જે કાંઈ માને છે, તે સાચું જ છે ’–એમ માનીને ચાલે અને એથી ઊલટી વાત આવે તે એટલી શંકા પણ એને થાય નહિ કે—કદાચ મારૂ માનેલું ખાટું અને આનુ માનેલું સાચું તે! નહિ હોય ? આટલી શંકા પેદા થાય, તેા તે જિજ્ઞાસા પ્રગટે ને ? શકા પડે, તેા પેાતાની માન્યતાના આગ્રહ ઢીલે પડે અને સામાનુ વિચારવાનુ મન થાય. આ તા એવો આગ્રહી હોય કે--સામાની વાતને કદાચ સાંભળે અને વિચારે, તે ય તે એ માટે જ સાંભળે અને વિચારે કે—આ વાતને કેવી યુક્તિથી ખેાટી ઠરાવી શકાય ? સામાની વાતને સમજવી છે એવી બુદ્ધિ નહિ, પણ સામાની વાતને ચેન કેન તાડવી છે-એવી બુદ્ધિ એનામાં હોય. મિથ્યાત્વ જ્યાં સુધી આવું જોરદાર હાય, ત્યાં સુધી તે ગમે તેવો સારા યોગ મળે, તે ય જીવ મિથ્યાત્વને કાઢીને સમ્યત્વને પામી શકે નિહ.
જૈનની શ્રદ્ધા કેવા પ્રકારની હાય?
૭૦
અહી કાઈ કહેશે કે- શ્રી જૈન દર્શનમાં પણ પોતાના
Page #95
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૭૧
અભ્યુપગત અર્થની ખાખતમાં શંકાદિ દોષોથી રહિત એવા શ્રદ્ધાનનુ' જ વિધાન કરવામાં આવ્યુ છે, તેનું કેમ ?” એવું કોઈ પૂછે, તેા કહી શકાય કે–જૈનની શ્રદ્ધા, એ વસ્તુતઃ સાચા તત્ત્વાર્થની શ્રદ્ધા છે, પણ પોતાના અલ્યુપગત અર્થની શ્રદ્ધા નથી. ધર્મવાદથી પરીક્ષા કરવા પૂર્વક તત્ત્વને સમજીને પાતે જે અને અલ્યુપગત કર્યાં હોય, તેની શ્રદ્ધા છે. સ૦ જૈનમાં એવું જ્ઞાન હોવું જોઇએ ને?
જૈન તે કહેવાય, કે જેનામાં એવું જ્ઞાન હોય; અથવા તા, જે પેાતામાં તેવું જ્ઞાન ન હાય, તેા તેવા જ્ઞાનવાળા ગીતા મહાત્માની નિશ્રા જેણે સ્વીકારી હાય. માટે તે, આપણે એ વાત વિચારી આવ્યા કે જે કહેવાતા જૈન પેાતાના કુલાચારથી જ આગમપરીક્ષાને બાધિત કરે, તે જૈન પણ આભિગ્રહિક મિથ્યાદૃષ્ટિ છે. જૈન તેા શ્રી જિનાગમને જ પ્રમાણુ કરનારી હાય. શ્રી જિનાગમને જાણે પણ નહિ અને શ્રી જિનાગમના જાણુની નિશ્રાને સ્વીકારે પણ નહિ, છતાં ય જે પેાતાની માન્યતાના આગ્રહી હોય, તે તેા જૈન કહેવાતે હોય તે પણ, તે આભિગ્રાહિક મિથ્યાદષ્ટિ છે. આમાં કાઈ ના ચ પક્ષપાત ચાલે એવેા નથી. જૈન ગણાતાઓમાં પણ કેટલાક ભેદો શાને 'ગે છે ? પોતાના કુલાચારના એવા આગ્રહ કે–શ્રી જિનાગમમાં એથી ઊલટી વાત નીકળે, તે। ય એ શ્રી જિનાગમને પ્રમાણુ કરે નહિ, પણ પેાતાના કુલાચારને પ્રમાણ કરે ! આભિનિવેશિક મિથ્યાત્વવાળાઓએ, એટલે નિહ્નવ આદિએ ચલાવેલા મતા પણ આજે વિદ્યમાન છે ને ? એ મતોના મૂળ પ્રક્ષકોને આભિનિવેશિક મિથ્યાત્વ, પણ એ મતને માનનારાં કુલેમાં જન્મેલા અને એટલા માત્રથી જ એ મતની
Page #96
--------------------------------------------------------------------------
________________
૭ર
ચાર ગતિનાં કારણે બેટી પણ વાતને આગ્રહ ધરનારાને માટે શું કહેવાય? એવાઓ જે શ્રી જિનાગમને વળગીને વિચાર કરે અને શ્રી જિના ગમના કથન દ્વારા નિર્ણય કરે, તે સાચી માન્યતાને પામી જાય ને? પણ શ્રી જિનાગમની વાત તમે કહો અને એની સામે જે એ પોતાના કુલાચારને જ આગ્રહ સેવે, તે શું મનાય? જે વસ્તુની શ્રદ્ધા બેસી ગઈ, તેમાં કઈ સમજાવવા માગે તે પણ સમજવાને અવકાશ ન હોય, તે શું કહેવાય? સમજવાની શક્તિ ન હોય તે ગીતાર્થને શેધવા જોઈએ, પણ આગ્રહ તે નહિ રાખવું જોઈએ ને? અને સમજવાની શક્તિવાળાએ તે, સમજવાની જે તક મળે, તેને જતી નહિ કરવી જોઈએ ને? આ તસ્વાર્થ ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ કહે છે અને ભગવાન શ્રી જિનેશ્વરદે કદી પણ ખેટું કહે નહિ, એવી સમજથી પિતે માનેલા અર્થને જૈનો આગ્રહ સેવે છે. એમાં, આ તત્વાર્થ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલું નથી–એમ કઈ કહે, તે શ્રી જિનાગમ મૌજૂદ છે. એને પ્રમાણે રાખીને વાત કરે. જેનામાં એવી શક્તિ ન હેય, તે ગીતાર્થ ગુરૂની નિશ્રાને શોધીને સ્વીકારે. તમે શામાં છે? તુંગીયા નગરીના શ્રાવકે ઈન્દ્રોથી પણ છળ્યા છળાય નહિ એવા હતા. જીવાજીવાદિ તો એમને એ બેધ હતે કે-ઈતર દર્શનવાળાની સાથે પણ તેઓ ધર્મવાદ કરી શકે. જેમનામાં એ શક્તિ ન હોય, તે સામાને ગીતાર્થની પાસે લઈ આવે; પણ જે અજ્ઞાનેય હેય અને ગીતાર્થનિશ્રિત પણ ન હોય, તેનું શું થાય? તત્ત્વજ્ઞાન, એ સમ્યકત્વની પ્રાપ્તિનું સાધન છે :
તના સ્વરૂપનું જ્ઞાન, એય સમ્યફવને પામવાનું સાધન
Page #97
--------------------------------------------------------------------------
________________
=
=
બીજો ભાગ
૭૩
છે. આત્મામાં સમ્યગ્દર્શન ગુણ નિસર્ગથી પણ પ્રગટે છે અને અધિગમથી પણ પ્રગટે છે. મિથ્યાત્વ મેહનીય ક્ષપશમાદિ છે, એ જ સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ છે; પરંતુ મિથ્યાત્વ મેહનીયને પશમાદિ જે નિસર્ગથી થાય તે તે જુદી વાત છે, પણ મિથ્યાત્વ મેહનીયને ક્ષયે પશમાદિ એ પ્રયત્નસાધ્ય વસ્તુ પણ છે. જીવાદિ તત્વોના સ્વરૂપનું સાચું જ્ઞાન મેળવવા પ્રયત્ન, એ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાનું સાધન છે. જેઓને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઈ છે, તેઓ પણ તત્વજ્ઞાન દ્વારા પિતાના સમ્યગ્દર્શન ગુણની નિર્મલતાને સાધી શકે છે. તત્ત્વના સ્વરૂપનું સાચું અને નિશ્ચયાત્મક જ્ઞાન, વિરતિના પરિણામોને પિદા કરવામાં પણ ઘણું સહાયક નિવડે છે. જ્ઞાનિને સમ્યફ ચારિત્રની પ્રાપ્તિ પણ સુલભ અને સમ્યફ ચારિત્રનું નિરતિચાર પાલન પણ સુલભ. આથી જ, આપણે ત્યાં એમ પણ કહ્યું છે કેvi ના તો ત્રણ દયાને પેદા કરવામાં અને દયાને પાળવામાં, તત્ત્વજ્ઞાન બહુ સહાયક નિવડે છે. આવું જાણવા છતાં પણ, આપણામાં તત્ત્વોના સ્વરૂપને જાણવાની ઈચ્છા કેટલી? તત્ત્વોના સ્વરૂપને જાણવાની તમે મહેનત કરેલી, પણ જ્ઞાનાવરણીય કર્મના દેશે જ તમે તત્ત્વજ્ઞાનને પામી શક્યા નથી, એવું તમે કહી શકે તેમ છે ? તમે વિચાર કરો કે તત્ત્વજ્ઞાનને મેળવવાની ઈચ્છા થયેલી ખરી કે ? એ ઈચ્છાને પાર પાડવાને માટે મહેનત કરવાનું મન થયેલું કે થાય છે ખરૂં? અવસરે, જેટલી સમજવાની શક્તિ છે, તેટલું સમજવાને માટે હૈયું ખૂલ્લું રહે છે કે નહિ? કે પછી, જે કરીએ છીએ તે બરાબર છે, એમ હૈયે રાખી મૂક્યું છે?
Page #98
--------------------------------------------------------------------------
________________
७४
ચાર ગતિનાં કારણે એકલા અજ્ઞાન છે કે અજ્ઞાન હોવા સાથે આગ્રહી પણ છે? જવાદિ તત્ત્વોના સ્વરૂપને નથી જાણતા ને? જીવાદિ તના સ્વરૂપને નથી જાણતા, પણ જીવાદિ તત્વોના સ્વરૂપને કઈ જણાવે, તે જેટલી બુદ્ધિ છે, તેટલું સમજવાની તૈયારી છે કે નહિ? બીજા બધામાં રસ આવે અને તત્વની વાતમાં રસ ન આવે, એટલે જ્ઞાનની પ્રાપ્તિના દરવાજા બંધ છે, એમ માનવું પડે ને? પિતાને ગુણ પણ પોતાને ગમે નહિ?
હમણાં હમણાંમાં ધર્મની બાબતમાં એવું વાતાવરણ સર્જાતું જાય છે કે-અજ્ઞાનમાં સુખ અને જ્ઞાનની બેદરકારી. તત્ત્વની વાતમાં ઉતરવું, એ કેટલાકને પંચાત જેવું લાગે છે. ધર્મની કઈ પણ વાત નીકળે અને પિતે જાણતા ન હોય, તે જરા પણ ક્ષોભ વિના એમ કહી દે કે આપણે તે દૂરથી નમસ્કાર કરવાનું રાખ્યું છે, એટલે નિરાંત છે. આ પૂજા કરીએ છીએ, કઈ વાર મન થઈ જાય તે જે સાધુ મહારાજ હોય ત્યાં અપાસરે જઈ આવીએ છીએ અને જે બને તે ક્રિયા કરીએ છીએ. એમાં ઊંડા ઉતરીએ, તે આપણે આપણું ખોઈ બેસીએ.” સઘળાં જ પાપોના મૂળ એવા મિથ્યાત્વને ટાળવાને માટે અને સઘળા ય ધર્મોના પાયા સમાન સમ્યકત્વને પામવાને માટે, શાસ્ત્ર કહે છે કે-તત્વજ્ઞાન મેળવીને, તને સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત મતિવાળા બનવાની જરૂર છે, ત્યારે, આજના કેટલાક મૂર્ખાઓ તત્વની વાતને સમજવાને પ્રયત્ન કરે, એમાં પણ પિતાની પાસે જે કાંઈ હોય, તેને બેઈ નાખવા જેવું માને છે! જ્ઞાન, એ
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૫
બીજો ભાગ તે આત્માને ગુણ છે ને ? એ ગુણના અભાવમાં અને એ ગુણને પામવાની બેદરકારીમાં સુખની કલ્પના આવે, ત્યારે વિચારે કેમિથ્યાત્વ જીવને કેટલું બધું ભયંકર કેટિનું નુકશાન કરે છે ? પિતાને ગુણ પણ પોતાને ગમે નહિ, એ ઓછું નુકશાન છે? એવું નુકશાન મિથ્યાત્વ જ કરી શકે છે. વ્યાખ્યાનના શ્રોતાઓઃ
આજે વ્યાખ્યાનમાં શ્રોતાઓ આવે છે, તે કાં તો લેવાઈ ગયેલા નિયમનું પાલન કરવા, કાં તે ગતાનગતિકપણે અને કાં તે કથાઓ સાંભળવા, પરતુ તત્ત્વજ્ઞાનના અથી હેઈને વ્યાખ્યાન સાંભળવાને માટે આવનારા કેટલા? તત્ત્વજ્ઞાનના અથી શ્રોતાઓ ઘટી ગયા, એટલે આજે વ્યાખ્યાનની પાટ ઉપર ગમે તે બેસી જાય છે અને ગમે તેને બેસાડી દેવાય છે. બે-ચાર ગ્રન્થ જોઈ લીધા, ૫-૫૦ કથાઓ યાદ કરી લીધી, થોડાક કે કંઠસ્થ કરી લીધા, છાપાંઓમાં આવતા કિસાઓ જોવા માંડયા અને ચેડાં એઠાં શોધી રાખ્યાં,–આટલું બધું જ્ઞાન હોય અને થોડીક વાચાળતા હોય, તે આજના શ્રોતાઓ, એ પાટે બેસનારને માટે કેવુંક સર્ટીફીકેટ ફોડે? શું મહારાજનું વ્યાખ્યાન ? શી છટા ? લેક કેવા લલકારે? કથામાં કે રસ પૂરે? વ્યાખ્યાન તે ગજબ છે!” પણ કઈ એ તત્વજ્ઞાનને ભૂખ્યો સાંભળનાર મળે કે-“મહારાજ ! આમાં તત્વજ્ઞાન શું થાય ?”—એમ પૂછે? શ્રોતાઓ તત્ત્વજ્ઞાનના અથી હોત, તે ગમે તે સાધુ પાટે બેસત નહિ અને પાટે બેસનાર તત્ત્વજ્ઞ બન્યા વિના રહેતી નહિ. શ્રોતા તત્ત્વજ્ઞાનને અથી હય, એટલે એ તે એવા પ્રશ્નો પૂછે કે–અજ્ઞાનને
Page #100
--------------------------------------------------------------------------
________________
એની વાત જય પક્ષ કરે જાકાર શ્રોત
કહી શકે કે
ચાર ગતિનાં કારણે જવાબ દેવે ભારી પડે. આગમ વંચાય ત્યારે જાણકાર શ્રોતા ત, ઝીણામાં ઝીણી બાબતે વિષે ય પ્રશ્ન કરે. રેજને શ્રોતા બહુશ્રુત છે, એમ એની વાત ઉપરથી લાગે. એ અવસરે કહી શકે કે મેં આટલા આચાર્ય મહારાજને અને આટલાં આગમને સાંભળ્યાં છે!” એને ઘણું યાદ હોય, કેમ કેસાંભળેલું રે જ વિચારતે હાય. પહેલાંના કાળમાં, ઈતરે કથા કરવા બેસતા, ત્યારે જોઈ લેતા કે—સાંભળવા બેઠેલાઓમાં કઈ આહંત છે કે નહિ; કેમ કે-એ મુંઝવી નાખે એ અને કુશલતાભર્યો પ્રશ્ન કરશે, એવી બીક રહેતી. આહંત તત્ત્વજ્ઞ હતા, એટલે એમની આ આબરૂ હતી. જેને કશું જ્ઞાન જ ન હોય, તે શું પૂછી શકે ? વ્યાખ્યાન શા માટે છે ? તત્ત્વજ્ઞાન કરાવવા માટે ! તત્ત્વજ્ઞાન પણ પારકાને માટે નહિ, પણ પિતાને માટે કરાવવાને માટે! કથામાં પણ તત્ત્વજ્ઞાન આવે. કઈ ધર્મકથા ધર્મના હેતુ વિના લખાણ નથી અને દરેકે દરેક કથા ધર્મને હેતુ સરે એવી જ રીતિએ વાંચવી અને સાંભળવી જોઈએ. જ્યાં શ્રાવકે તત્ત્વજ્ઞ હોય છે, ત્યાં ઉન્મા
દેશકે ચૂપ થઈ જાય છે. આજના કાળમાં શ્રાવકેનો માટે ભાગ તત્ત્વજ્ઞાનશૂન્ય બની ગયે છે, એથી પણ ઘણું નુકશાન થવા પામ્યું છે. જીવતવ અને અજીવતત્વને કેઈએ પેદા કરેલ નથી પણ
તે અનાદિકાળથી છે : તમે તત્ત્વને નથી જાણતા, પણ તમે જે કાંઈ કરી રહ્યા છે, તેમાં તમને કેઈસમજાવવા માગે, તો તે સમજવાને માટે તમારું હૈયું ખૂલ્યું છે કે નહિ? કેટલા છે? સાત અગર
Page #101
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ નવ. જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જર ને મેક્ષએ સાત ત અથવા પુણ્યને અને પાપને જુદાં ગણુએ તે. કુલ નવ તત્ત્વ છે. કર્મ અજીવ છે, પણ જીવ એ અજીવમાં પકડાએલે છે; અને એ માટે જ, જવ અને અજીવ સિવાયનાં તને પણ માનવાં પડે છે.
સવ કર્મને વેગ ન હોય, તે મેક્ષ તત્ત્વને માનવાની પણું
જરુર પડે નહિ ને ? મેક્ષ એટલે શું? આત્મા કર્મના વેગથી સર્વથા મુક્ત. બને તે! જે કમને ગ જ ન હોય, તે મેક્ષને પામવાની વાત જ રહે નહિ, એટલે મેક્ષ તત્ત્વને માનવાની જરૂર પડે. નહિ. જેઓ આત્માના એક્ષપર્યાયને માને છે, તેઓને આમાની સાથેના કર્મના વેગને માનવો પડે અને એ કમને યોગ જ આત્માને એક્ષપર્યાય પ્રગટ થવામાં અન્તરાય કરનારો છે–એમ પણ માનવું પડે. આમ તે, જીવ અને અજીવ–એમ માત્ર બે પ્રકારનાં જ ત આ જગતમાં વિદ્યમાન છે. કઈ પણ વસ્તુને સ્વતંત્રપણે વિચાર કરે, તે લાગે કે-કાં તે એ. જીવ છે, કાં તે એ અજીવ છે. આ બન્ને તર કે ઈનાં બનાવેલાં છે કે બનેલાં જ હતાં? જીવને કે અજીવને કેઈએ. પેદા કરેલ છે? નહિ જ. જે જીવને ય કેઈએ પેદા કર્યો હોય અને અજીવને ય કેઈએ પેદા કર્યું હોય, તે એ. પેદા કરનાર જીવ હતું કે અજીવ હતા? જે પેદા કરનાર જીવ હોય, તે જીવ હતા જ-એમ નક્કી થઈ જાય છે અને અજીવ તત્વ હતું એમ પણ નક્કી થઇ જાય છે, કારણ કેએકલે જીવ અજીવને પેદા કરે, એ બને શી રીતિએ? બીજી વાત. જે જેમાં ન જ હોય, તે તેમાંથી પેદા થાય, એ બને.
Page #102
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે શી રીતિએ? એટલે, એક જીવ હતું અને એણે બીજા ઇને પેદા કર્યા, એ પણ બને નહિ. કેટલાક કહે છે ને કેઈશ્વરે બધા ને પેદા કર્યો? તે બધા ને પેદા કરનારે ઈશ્વર, શુદ્ધ હતું કે અશુદ્ધ હતા? જે અશુદ્ધ હોય, તેને ઈશ્વર કહેવાય નહિ અને જે શુદ્ધ હોય, તેનામાં પેદા કરવાપણું સંભવે નહિ. જેનામાં રાગ કે દ્વેષ ન હોય, તેનામાં લીલા હોય? લીલા કરવાનું મન થાય, એ રાગ છે ને? જેનામાં રાગને અશેય ન હોય, તેને વળી લીલા કરવાનું મન થાય શી રીતિએ? અને, જે રાગ હત–એમ માનીએ, તે શગીને ઈશ્વર મનાય શી રીતિએ? માટે, ઈશ્વરે જેને પેદા કર્યા છે, એવું કહેનારાઓને તત્ત્વનું સાચું જ્ઞાન જ નથી. જીવ તત્ત્વને અને અજીવ તત્ત્વને કેઈએ બનાવેલ નથી, પણ એ બને તો છે જ. ક્યારથી છે? તે કે-અનાદિકાલથી છે, કેમ કે-નહેતાં તે ઉત્પન્ન થયાં શી રીતિએ, એ સવાલ આવીને ઉભે જ રહે છે. તમે જે તત્ત્વજ્ઞાનને પામ્યા હિ, તે તેના સ્વરૂપને આમ વિચાર કરી શકે ને? જીવ અને કર્મને વેગ પણ અનાદિકાલથી છે:
જીવ અને અજીવ, એ બને તો જેમ અનાદિકાલથી છે, તેમ જીવ અને અજીવ તત્ત્વને, એટલે જીવ અને કર્મને
ગ પણ ક્યારથી છે? અનાદિથી જ છે. “પહેલાં જીવ શુદ્ધ હતો અને પછી કમના વેગવાળો બન્ય”—એમ માનવું હોય, તે શુદ્ધ એવો પણ છવ, કર્મના ચેગવાળે એટલે અશુદ્ધ જીવ બ શાથી? જે જીવમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન આદિ કાંઈ જ ન હોય અને જે જીવ તદ્દન શુદ્ધ સ્વરૂપવાળે હોય,
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૮
બીજો ભાગ એ જીવ કર્મના ગવાળે બની શકે જ નહિ, કારણ કેએમ માનવામાં, કોઈ પણ પ્રકારના કાર્યકારણ ભાવ ઘટી શકતું નથી. જે અશુદ્ધ હોય, તે જે એનામાં શુદ્ધ થવાની ચોગ્યતા હોય તે શુદ્ધ બને–એ બને, પણ જેને કઈ પણ પ્રકારનું કારણ નથી, એટલે શુદ્ધ સ્વરૂપવાળો જીવ અશુદ્ધ સ્વરૂપવાળે બને–એ શક્ય જ નથી. સચ્ચિદાનંદમય એવું જેનું સ્વરૂપ છે અને જેને શરીર, ઈન્દ્રિ, આદિ કાંઈ જ નથી, એ જીવ કર્મના સેગવાળો બને, એવું કઈ કહે તે એણે એ જીવ કયા કારણે કર્મના ચંગવાળે બળે, એ સમજાવવું જોઈએ ને? શુદ્ધ લક્ષણમાં એવી એક પણ બાબત છે જ નહિ, કે જે શુદ્ધ જીવને કર્મના સેગવાળો બનાવી શકે. રાગ નહિ, દ્વેષ નહિ, અજ્ઞાન નહિ, ઈન્દ્રિયો નહિ, એવો જીવ કર્મના ચગવાળો બની શકે ખરે ?
સર નહિ જ!
એટલે પણ, જેમ જીવના અને અજીવના અસ્તિત્વને અનાદિકાલીન માનવું પડે, તેમ જીવ સાથેના કર્મના ભેગના અસ્તિત્વને પણ અનાદિકાલીન જ માનવું પડે. આપણે આત્મા અત્યારે કર્મના પેગવાળો છે ને? હા. ક્યારથી આપણે આત્મા કર્મના ચગવાળો છે? અનાદિકાલથી. આમ માન્યું, એટલે કે જીવનું અસ્તિત્વ અને અજીવનું અસ્તિત્વ અનાદિકાલીન છે, એ વાત આવી ગઈ. આપણે કદી પણ નહોતા અને પેદા થયા છીએ–એવું નથી; આ જગત્ કદી પણ નહોતું અને પેદા થયું છે–એવું પણ નથી; તેમ જ, આપણે પહેલાં શુદ્ધ જ હતા અને પછીથી કર્મને યેગવાળા બનવાથી અશુદ્ધ બની ગયા–એમ પણ નથી. જીવનું અસ્તિત્વ
Page #104
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે પણ અનાદિકાલથી છે, અજીવનું અસ્તિત્વ પણ અનાદિકાલથી છે અને જીવ તથા કમના વેગનું અસ્તિત્વ પણ અનાદિકાલથી છે! જીવ પણ નિત્ય અને અજીવ પણ નિત્ય
જીવ અને અજીવનું અસ્તિત્વ જેમ અનાદિકાલથી છે, તેમ જીવ અને અજીવનું અસ્તિત્વ રહેવાનું ક્યાં સુધી? કેઈ કાળ એવો નથી જ આવવાને, કે જે કાળે અનાદિકાલથી જે જીવનું ને જે અજીવનું અસ્તિત્વ છે, તે મીટી જાય. જીવનું અસ્તિત્વ મીટી જ જતું હોય, તે એ જાય ક્યાં? જે ક્યાંય પણ જાય-એમ માનીએ, તે ય એનું અસ્તિત્વ તે રહ્યું ને? એટલે, જીવ પણ નિત્ય છે અને અજીવ પણ નિત્ય છે. ત્યારે જીવ જન્મ-મરણને પામે છે અને અજીવ દ્રવ્યો ઉત્પન્ન થતાં તથા વિનાશ પામતાં દેખાય છે, તેનું શું?એ, જીવનાં અને અજીવનાં અવસ્થાન્તરે છે. જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય અનાદિકાલીન છે, નિત્ય છે, પણ એનાં અવસ્થાન્તર થયા જ કરે છે! જીવ જપે અહીં તે ક્યાંકથી મરીને આ અને અહીં જીવ મર્યો, એટલે અહીંથી રવાના થઈને તે ક્યાંક પણ ઉત્પન્ન થયે. જીવ વસ્તુતઃ જન્મ પણ નથી અને મરતા પણ નથી. શરીરની હેરફેરી થાય, તેને જન્મમરણ કહેવાય છે. અજીવમાં પણ તમે જુઓ કે-અજીવન સમૂહથી બનેલી એક ચીજ નાશ પામે છે, પણ એને અર્થ એટલે જ કે-એ અવસ્થામાં ગોઠવાયેલ અજના અંશે વિખરાઈ ગયા. મકાન પડી જાય, પણ મકાન બનવામાં વેગ પામેલ જે અજીવ અણુઓ હોય, તે કાંઈ નાશ પામી જાય?
Page #105
--------------------------------------------------------------------------
________________
ીજો ભાગ
૮૧
નહિ જ. ત્યારે એ અણુએ અવસ્થાન્તરને પામ્યાં, એટલું જ કહેવાય ને ? આ વસ્તુને જે સમજતા હાય, તે એમ જ કહે કે-અપેક્ષાએ જીવ નિત્ય પણ છે અને અપેક્ષાએ જીવ અનિત્ય પણ છે; એ જ રીતિએ, અપેક્ષાએ અજીવ નિત્ય પણ છે અને અપેક્ષાએ અજીવ અનિત્ય પણ છે.
કુના ચાગ-વિયેાગ સબંધી તત્ત્વો:
જીવ નિત્ય પણ છે અને અનાદિકાલથી કના ચેગવાળા પણ છે. એ કના કર્તા કાણુ અને એ કના ભાતા કાણુ ? જીવ પાતે જ પોતપોતાના કર્મના કર્તા અને ભ્રાતા છે. કાઈ જીવ, કોઈના ય કર્મના કર્તા અની શકતા નથી, એટલે પોતાના કમના જીવ પાતે જ કર્તા છે. જીવ ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મીને જે દ્વારા ગ્રહણ કરે છે, તે આશ્રવ કહેવાય છે; અને જીવ કર્મોને ગ્રહણ કરતા અટકે, એ સવર કહેવાય છે. શુભ આશ્રવ, તે પુણ્ય કહેવાય અને અશુભ આશ્રવ, તે પાપ કહેવાય. આત્મા જે કર્મોને ગ્રહણ કરે, તે કર્મો પહેલાંનાં કર્મોની સાથે ભળે છે, એને બંધ કહેવાય છે; અને આત્માથી ક્રમ વિખુટાં પડે, એ નિર્જરા કહેવાય છે. આ તત્ત્વાને, શાઓમાં વિસ્તારથી મહાપુરૂષોએ વધુ વેલાં છે અને જો વિવેકપૂર્વક સમજીને વિચારાય, તે આની વિચારણા પણ ઘણાં કર્મોને ખપાવનારી નિવડે છે. જીવને અનાદ્ઘિકાલથી કમના ચાગ છે, પણ જીવનાં કર્મોમાં ફેરફાર થયા કરે છે. જૂનાં જાય, નવાં ખધાય, એ કામ ચાલ્યા જ કરે છે. જો કર્મોમાં ફેરફાર થતા ન હાય, તે જીવનુ' અત્યન્તર આદિ જે થાય છે, તે સંભવે નહિ કર્મામાં ફેરફાર થયા કરે છે, એટલે જો
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૨
ચાર ગતિનાં કારણે વ્યાજબી રીતિએ મહેનત કરવામાં આવે, તે આત્મા સર્વથા કમરહિત પણ બની શકે. એને મેક્ષ કહેવાય છે. કર્મોની આવી સ્થિતિ આદિને સ્વતંત્રપણે તે અનન્તજ્ઞાનિએ જ જણાવી શકે અને એ કર્મોને વેગથી જીવને મુક્ત બનાવવાને ઉપાય પણ, સ્વતન્નપણે તે અનન્તજ્ઞાની સિવાય કે બતાવી શકે જ નહિ, એ શંકા વિનાની વાત છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મેક્ષને પામવાને માર્ગ પ્રરૂપે છે, કારણ કે-એ જ એક માર્ગ જીવને માટે કલ્યાણકારી છે. આ બધી વાતેથી, શ્રાવકે, મોટે ભાગે અજાણ હોય નહિ ને ? રોજ ભગવાન શ્રી અરિહંતદેવને પૂજે, એટલે એ તારકેએ આપણું ઉપર-જગતના જીવ માત્ર ઉપર, શે ઉપકાર કર્યો છે, તે યાદ તે આવે ને? એ જે યાદ આવે, તે પૂજામાં ઉલ્લાસ કે આવે ? પૂજા કરતાં વિચાર આવે ઃ " તમે બધા જ ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા તે કરતા હશે ને? રોજ ત્રિકાલપૂજા કરે છે કે એક કાલ પૂજા કરે છે? જ ત્રિકાલપૂજા નથી બનતી, માટે એક કાલ પૂજા કરતા હ-એમ પણ બને, પણ તમે પૂજા કર્યા વિના તે રહો નહિ ને? ભગવાન શ્રી અરિહંતદેવ એવા ઉપકારી છે કે–એ તારકોને ઉપકાર જે લક્ષ્યમાં આવી જાય, તે હૈયામાંથી એ તારકો વિસર્યા પણ વિસરાય નહિ. તમને ભગવાનની પૂજા કરતાં શું યાદ આવે?
સવ આ વીતરાગ હતા, એ વગેરે. પણ વીતરાગ તે એ હતા ને ? એ તારકની પૂજા
Page #107
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ આપણે શું કામ કરીએ? આપણને એવું તે શું ખપ પડી ગયે કે–આપણે બીજા કેઈદેવની પૂજા કરીએ નહિ અને એ દેવની પૂજા કર્યા વિના આપણે રહી શકીએ નહિ? જે તમને તત્ત્વજ્ઞાન હોત, તે તમે કહી શકત કે-“સંસારમાં રખડતાં રખડતાં અનન્ત કાલ વહી ગયે. તેમાં ઉપકારિઓ તે ઘણુ મળ્યા છે, પણ બધા ઉપકારિઓ આની હેઠ! આના જેવો કેઈ ઉપકારી નહિ. કેમ? આણે મને મારા સ્વરૂપનું ભાન કરાવ્યું અને મારા સ્વરૂપને હું કેમ પ્રગટાવી શકું—એને રસ્તે પણ બતાવ્યું. કર્મના વેગથી સંસારમાં ભમ્યા કરું છું; કર્મના ભેગે અનન્ત કાળ સંસારમાં પરિભ્રમણ કરતાં વહી ગયે; આ મળ્યા, એટલે મારું અનંત કાલનું એ દુઃખ ટળી ગયું.” ભગવાનની પૂજા કરતાં, આવો કેઈ ભાવ, કેઈ વાર પણ આવે ખરે?
સઆવી સમજ મેળવી હોય, તે આ ભાવ આવે ને?
ભગવાન શ્રી જિનેશ્વરદેવો મેક્ષમાર્ગના દાતાર છે, આવું તમે કદી પણ સાંભળેલું કે નહિ ?
સએમ તે સાંભળેલું, પણ તે સાંભળેલું એટલું જ.
ત્યારે, તમને એટલે વિચાર પણ નહિ આવે કે “આવા સમર્થ પણ ભગવાને, જગતના જીના ભલાને માટે બીજે કઈ જ માર્ગ નહિ દર્શાવતાં, એક માત્ર મોક્ષમાર્ગ જ કેમ દર્શાવ્યું? આવા વીતરાગ અને સર્વજ્ઞ ભગવાને, જ્યારે જીવેના ભલાને માટે એક માત્ર મેક્ષમાર્ગ જ દર્શાવ્યું, ત્યારે એટલું તે નકકી જ કે–મેક્ષમાર્ગ સિવાયના માર્ગે કોઈ પણ જીવનું વાસ્તવિક કેટિનું ભલું થાય નહિ!” જો તમને આ વિચાર પણ આવ્યું હતું, તે ય તમને તેના સ્વરૂપને સમજવાનું
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૪
ચાર ગતિના કારણે મન થાત ને? એ માટે તમે પ્રયત્નય કર્યો હતો ને ? મણિ મળે, પણ એકે અજ્ઞાનથી ગુમાવ્યો અને બીજાએ
લેભથી ગુમાવ્યું : તત્વજ્ઞાનને પામેલે, ભગવાનને અને ભગવાનના માર્ગને સારી રીતિએ ઓળખી શકે છે. જે જેને ઓળખે જ નહિ, તે તેનાથી ઉઠાવ જોઈતે લાભ શી રીતિએ ઉઠાવી શકે? જે તત્વને જાણે નહિ, તેના હાથમાં સાચું આવી ગયું હોય, તે ય સાચું હાથ આવ્યાથી જે ફળ મળવું જોઈએ, તે ફળ તેને મળે શી રીતિએ? અજ્ઞાનને પણ જે સારૂં રૂચે, તે તે તેને કાંઈક ને કાંઈક ફળ જરૂર આપે, પણ સ્વાભાવિક રીતિએ સારૂં રૂચે, એટલે ય જાણવાનું મન તે થાય ને? તમને તમારા સારા ભાગ્યના ગે, સામગ્રીતે એવી સુન્દર મળી ગઈ છે કે એનાં વખાણ કર્યા વિના ચાલે નહિ, પરંતુ તમને આ જે સામગ્રી મળી છે, તેની જે ખરી કિંમત છે, તે કિંમત તમને સમજાય તે, તમે આ સામગ્રીને સારી રીતિએ લાભ ઉઠાવી શકે ને? એ વિના, તે કદાચ, રબારીને મણિ મળ્યા જેવું પણ થાય.
કહેવાય છે કે-એક રબારી રાજ બકરીઓને ચારવાને માટે જંગલમાં જતે. ત્યાં કેઈ એક વખતે એક મણિ પટેલે તેને જોવામાં આવ્યું. બીજા પથરાઓના કરતાં, એ મણિને ચળકાટ ઘણું વધારે હતે. એના એ ચળકાટને જોઈને, એ રબારીએ એ મણિને લઈ લીધે.
મણિ મ ય ખરે અને ગમે ય ખરે, પણ તે કેટલા પૂરત ગમે? મણિની કિંમત સમજાઈ હતી માટે
Page #109
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૮૫
એ મણિ રબારીને ગમે નહિ હતે રબારીને તે, મણિના રૂપ, રંગ અને આકારે આકર્ષે હતે. - સાંજે બકરાંને ચરાવીને પાછા ફરતાં, રબારી એ મણિની સાથે રમત રમતી આવે છે. મણિ ગમી ગયું છે, એટલે એ મણિની સાથે એ ગેલ કર્યા કરે છે. એમાં એને, રસ્તામાં
એક વાણિયે મળે. - આ રબારી, એ વાણિયાને દેણદાર હતે. એ વાણિયાએ
આ રબારીને એક રૂપીએ વ્યાજે ધીયે હતે. રબારી એ વાણિયાને દૂધ વગેરે ઘણું આપી આવેલે, પણ એ બધું વ્યાજમાં જમા થએલું અને વાણિયાએ એક રૂપીયાનું લેણું તે ઉભું ને ઉભું જ રાખેલું.
વાણિયે એ લેભી હસે કે-એના રૂપીઆમાં એ કાંઈ પણ ઘટાડે થવા દે નહિ અને રબારી એ અજ્ઞાન હતે કે-વાણિયે જેમ કહે તેમ માની લે અને દેવું કબૂલ રાખે. પણ, રબારી આ વાણિયાના દેવાથી કંટાળી ગયેલ. ગમે તેટલું આપે તે ય વ્યાજમાં હજમ થઈ જાય અને દેવું ઉભું રહે, તે કંટાળે તે આવે ને? - અજ્ઞાન માણસને આ લાભ, તમે તે ન જ ઉડાવો ને? તમારી સાથે જેને લેવડ–દેવડ હોય, તે જે અજ્ઞાની હોય, તે તમે શું કરે? ઠીક ફાવટ આવી ગઈ એમ તમને તે ન જ લાગે ને? જે આપણા વિશ્વાસે રહે, તેને આપણાથી છેતરાય? આપણા ઉપર વિશ્વાસ મૂક્યો, એટલે વિશ્વાસ મૂકનારે આપણને સારા માણસ માન્યા ને? સારા માણસા તરીકેનું આપણને એણે માન આપ્યું ને? આપણે સારા ન હોઈએ તે ય, જે આપણને સારા માટે તેને માટે તે આપણે ભૂંડા
Page #110
--------------------------------------------------------------------------
________________
८६
ચાર ગતિનાં કારણેા
થઈ એ નહિ ને ? ક્ષત્રીયે લડતા ખરા, પણ તે લડવા આવેલાની સામે લડતા. વગર કારણે લડાઈ કરે નહિ અને લડે ત્યારે પણ સામા પાસે હથીયાર ન ાય તે પાતે એને આપે. લડે ખરા, પણ નીતિ જાળવે. શસ્ત્ર વગરનાની સાથે શસ્ત્ર લઈને લડે નહિ. તેમ, તમે વેપાર તા કરેા, પણ વેપારમાં નીતિ જાળવો કે નહિ ? તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂકે, તે એના વિશ્વાસના ગેરલાભ તા લેા નહિ ને ?
સ૦ વિશ્વાસ રાખે, એ સારી રીતે ચીરાય.
આ તે માણસાઈનુ પણ લીલામ છે. વિશ્વાસુને ગરદન મારે એ શૂરવીર તેા નથી, પણ માણુસ પણ નથી. માણુસા ઇની જ્યારે ખરેખરી ઉણપ પડી જાય, એવા કાળમાં ધર્મ અતિશય દુર્લભ અની જાય—એમાં નવાઈ નથી. એવી દશામાં જે આનન્દ માનતા હાય, તેઓ કદાચ દાનાદિ પણ કરતા હાય, તેા પણ એ દાનાદિ એ લાકા ધર્મને માટે જ કરે છે, એમ કેમ માની શકાય ?
વાણિયાએ જોયુ કે–રમારી પાસે ણિ છે. વાણિયા મણિને ઓળખતા હતા, પણ વાણિયા હતા; એટલે રબારીને એ કહે છે કે અલ્યા, આ પથા કાંથી ઉપાડી લાવ્યે ?” રખારીએ કહ્યું કે–‘ જ’ગલમાં પડયો'તા તે જડી ગયા !' વાણિયા કહે છે કે તું આ પથરાને શું કરીશ ?' રબારી કહે છે કે— પથરાને શું કરતા હશે વળી ? ઘેર લઇ જઇશ, એટલે આને જોઈને છેકરાં ખૂશ થશે. ’ વાણિયા કહે કે- આ પથ! તું મને આપી દે ! રબારી એ વાણિયાના એક રૂપીઆના દેવાથી કંટાળી ગયા હતા અને વાણિયા આ પથરા માગતા હતા, એટલે રબારી
,
Page #111
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
કહે છે કે-જે તું મારૂં બધું દેવું માંડી વાળતે છે, તે તને આ આપી દઉં !'
દેવું કેટલું? એક રૂપીઆનું! એના બદલામાં મળતું હતું શું? મણિ. પણ આ તે વાણિયે ! આવો દેણદાર પિતાના લેણામાંથી સાવ છૂટી જાય, તે વાણિયાને પરવડે? વાણિયે કહે છે કે આખે રૂપીએ તે નહિ, પણ અડધે રૂપીએ. માંડી વાળું !”
રબારી કહે છે કે-“માંડી વાળવો હોય તે આખે રૂપીએ માંડી વાળ, નહિ તે ભલે રહ્યું દેવું ઊભું ! મારે પથરે નથી આપવો. ઘરે કરવું તે રાજી થશે!”
વાણિયો કહે છે કે “ના, એ તે બને જ નહિ. આટલા પથરામાં તારે આખો રૂપીઓ લઈ લે છે?” | રબારી પણ હઠે ચડ્યો અને કહી દીધું કે–બતે જા, તને નથી આપે. ” અને એણે તે, એમ કહીને ચાલવા પણ માંડયું.
રબારી રસ્તે ચાલ્યા જતું હતું, ત્યાં વળી એને એક બીજે માણસ મળે. એણે રબારીને પૂછયું કે-“આવો સુંદર પથરે કયાંથી લાવ્યા ?” આ કહે-જંગલમાંથી જડયો. -
.. " પેલાએ પૂછ્યું કે-“તારે આને વેચવો છે? ” . રબારીએ પૂછયું કે આપીશ?”
પેલે પણ હુંશીયાર હતે. એણે કહ્યું કે તારે જે લેવું હેય તે કહે તું કહે તે તને આપું!?
રબારી કહે કે-જે, પેલા વાણિયાને મેં એક રૂપીઆમાં આપી દેવાનું કહ્યું હતું, પણ એને અડધે રૂપીએ આપવો
Page #112
--------------------------------------------------------------------------
________________
८८
ચાર ગતિનાં કારણો
હતા, એટલે મે એને આ પથરી આપ્યા નહિ. મારે રૂપીઆથી આછે આપવાના નથી. ’
પેલાએ તરત જ ગજવામાંથી દશ રૂપીઆ કાઢવા અને રખારીને આપ્યા, એટલે રખારીએ તેા ખૂશ ખૂશ થઈ જઈને, પોતાની પાસેના પથરા, કે જે મણિ હતા, એ તેને આપી દીધા.
બન્ને ખૂશ થઈ ગયા. પેલા મિણુ લઈને રવાના થઈ ગયા અને રખારી ઉતાવળા ઘેર ગયા. ઘરમાં આજે નસીબ પાકી ગયું—એવા સમાચાર આવ્યાં.
પેલા લેણદાર વાણિયા વિચાર કરે છે કે-‘ રબારી પાસે મણિ છે, એ લઈ તેા લેવો જ જોઈ એ. ’ પણ પાછે એને વિચાર આવે છે કે- એમ તે કાંઇ આને દેવામાંથી છૂટા કરી દેવાય ?’ એટલે, એ વાણિયા કાંઈક વધારે આપવાને તૈયાર થાય છે, પણ આખા રૂપીઓ આપવાને તા નહિ જ. એ વાણિયા ગામમાં ફરીને રબારીને ઘરે આવે છે. એને કહે છે કે- જો, આઠ આનાને બદલે એ આના વધારે એટલે દશ આના માંડી વાળીશ, માટે પેલા પથરે લાવ !’
ખારી કહે છે કે- જા, જા, દેશ આના માંડી વાળવાવાળા! તારે મને છેતરવો હતા ને ? મને તેા એક શેઠે એના દશ રૂપીઆ આપ્યા ! લે તારા રૂપીઓ!' એમ કહીને રબારીએ એની સામે એક રૂપીઓ ફ્કચો !
હવે વાણિયા કહે છે કે– અલ્યા, તું બહુ છેતરાઈ ગયા. એ પથરા નહોતા, પણ મણ હતા, મણિ ! એની તે અહુ 'મત ઉપજે ! '
રબારી કહે છે કે- છેતરાયે તું કે હું ? એ મણિ હોય
Page #113
--------------------------------------------------------------------------
________________
ખીજે ભાગ
૯
આ
તા ય હું એને ઓળખતા નહોતા, પણ તુ તે એને આળખતા હતા ને? મને તે એક રૂપીઆને ખદલે દશ રૂપીઆ મળ્યા; અને તારે તે, મણિ પણ ગયા અને હજી મને ચુસ્યા કરવા હતા, તે પણ ગયું! ડાહ્યો તુ` કે હું ? ' વાણિયા નિરાશ થઈને પાછા પોતાને ઘેર આવ્યા. આપણી વાત તા એ હતી કે-તમને ભાગ્યચેાગે સામગ્રી ત્તા ઘણી સારી મળી ગઈ છે, પણ સામગ્રીને તમે પિછાની શકયા છે કે નહિ ? અને, આ સામગ્રીના ઉઠાવી શકાય તેટલા લાભ ઉઠાવી લેવાનું તમારૂ દિલ ખરૂં કે નહિ ? ઘણાએ અજ્ઞાન છે અને જે ભણેલા છે તેમાં પણ ઘણા એવા છે કે—સંસારના સુખના રસમાં લુબ્ધ છે. આવાઓને ગમે તેવા સારા ભગવાન મળી જાય, તેાય એ ભગવાન પાસેથી આશા શાની કરે? ભગવાન પાસે માગી માગીને તુચ્છ એવું સસારનું સુખ જ માગે ને ? રખારી અજ્ઞાન હતા, એટલે મણિ મળવા છતાં ય મણિના લાભ એ ઉઠાવી શકયો નહિ અને વાણિયા લેભીયા હતા, એટલે થાડા માટે એણે ઘણા દ્રવ્યને દેનારા મણિને ગુમાવી દીધો ! એકે ગુમાવ્યું અજ્ઞાને અને એકે ગુમાવ્યુ લેાલે, એમાં કણ વખાણવા લાયક ? મિથ્યાત્વ કે કષાય ?
સ૦ એકેય વખાણવા લાયક નહિ.
દેવગુરૂ ધર્મના સ ંધઃ
અત્યારે તમને દેવ, ગુરૂ અને ધમ સબધી સારામાં સારી સામગ્રી મળી છે ને ? હા, આમ છતાં પણુ, તમે મેાક્ષમાર્ગની સાધના તરફ કેટલા લક્ષ્યવાળા છે ? અજ્ઞાન છે કે
Page #114
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણો
વિષયરસમાં લુબ્ધ છે ? આપણે ત્યાં તે, જે જાણકાર હાય પણ રૂચિ વગરના હાય, તેય અજ્ઞાન કહેવાય છે. જીવાજી વાદિતત્ત્વાના સ્વરૂપનુ’ જ્ઞાન પણ નિશ્ચયાત્મક જોઈ એ. તત્ત્વા વિષેના સાચા ખ્યાલ, નિશ્ચયપૂર્વકના જોઇએ, આ વિના, સારી પણ સામગ્રી હાથમાં આવી જાય, તે ય એને હાથમાંથી સરી જતાં વાર કેટલી? જેને સંબધની કિંમત નથી હોતી, તે વ્યવહારમાં કેમ વર્તે છે? સંબંધ ટકયો તેા ટકો, ખાકી છેડતાં ય વાર નહિ અને જોડતાં ય વાર નહુિ. તેમ, આ દેવ ગુરૂ-ધર્મના સબંધ, આપણે કેવાક જાળવીએ છીએ ? આ સંબધ કેટલા કિંમતી છે—તેનું જ્ઞાન નથી, એટલે, હવે કદી પણુ આ સંબંધ છૂટે નહિ-એવું કરવાની ઇચ્છા પણ નથી, એમ કહું તો ચાલે ને ? તમને આ દેવ-ગુરૂ-ધર્મો સાથેના સબંધ ઘેાડતાં કેટલીક વાર લાગે? તમારા આ દેવ-ગુરૂ-ધમ સાથેના સંબંધને કાઈ તાડાવવા માગે, તે તે સહેલાઈથી તાડાવી શકે ? કે, એને એની ધારણામાં નિરાશ થવું પડે? ભવાંતરમાં ય, આ દેવ-ગુરૂ-ધમ સાથે સબંધ બન્યા રહે, એવી ઈચ્છા હાય તા મેલા! અશ્રુ' પતાસામાં હીરા આપી દે–એ મને, કેમ કે-એને પતાસુ` મેટુ ને મીઠુ લાગે; તેમ, તમે સંસાર ના સુખના લેાભમાં, આ દેવ-ગુરૂ-ધર્મની ઉપાસનાને વટાવી દે ખરા કે નહિ ?
૯૦
સમજારો તે। માનીશ અને શક્તિ હશે તે લઇશઃ
ભગવાનના શાસનના તત્ત્વજ્ઞાનના વિષયમાં તમે અજ્ઞાન છે, એટલે ઉન્માર્ગે ઘસડાઈ જતાં પણ વાર લાગે નહિ ને ? તમે રાજ પૂજા, સામાયિક, વ્યાખ્યાનશ્રવણુ, ગુરૂભક્તિ આદિ
Page #115
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
કરે છે, છતાં કદી એમ ન થયું કે તત્વજ્ઞાન વિના ચાલશે કેમ? સંસારના સુખના રસમાં રહ્યા કરીએ તે ય આ ક્રિયા મુક્તિ આપશે, એવું માની લીધું છે? તમે જ્ઞાનની બાબતમાં આટલા બધા બેદરકાર કેમ છે, એ તે સમજાવે! શું. એકલી ક્રિયાથી મુક્તિ થાય છે, એમ માન્યું છે? શાસ્ત્રો કહે છે કે-“શનશિયારણ વિતા” ત્યારે એ શું ખોટું છે? તમે નથી સમજ્યા, પણ સમજવાને માટેની કોશિષ કરવી. જોઈએ, એમ પણ તમે માને છે કે નહિ? કેઈ સમજાવે ત્યારે આનંદ થાય?કે, અમે કરીએ છીએ તે જ બરાબર છે–એમ. થાય? વેપારિને ત્યાં માલ લેવા આવેલે શું કહે? માલ ગમશે ને ભાવ પિલાશે તે લઈશ; પણ લેવાની વૃત્તિ તે ખરી ને? એમ, તમે અહીં આવે છે, તે તત્ત્વજ્ઞાનના અથી બનીને આવે છે ને ? અમલ થઈ શકે તેમ ન હોય, તે અમલની. વાત પછી, પણ વાત તે ગમે ને? સમજાશે તે માનીશ ને શક્તિ હશે તે લઈશ—એવું તમારા મનમાં ખરું કે નહિ ? આવી રીતિએ ખૂલ્લા દિલે, ખૂલ્લા મગજે તમે રોજ અથી બનીને સાંભળે, તે પાટે બેસનારે તમને સમજાવવા ને માટે તરકીબ શોધવી પડે ને? પણ, તમે કેવળ “હા જી” કરનારા છે, તે શું થાય? તમે કાંઈ સમજે પણ નહિ અને સમજવાને પ્રયત્ન કરો નહિ, તે તમને બહુ મોટું નુકશાન થાય.
સત્ર શ્રાવકે કેટલુંક જાણું શકે ?
શ્રાવકે ધારે તે બહુ જાણું શકે. તત્ત્વની વાતમાં ભલભલાને છકકડ ખવડાવી દે, એવું તત્ત્વજ્ઞાન શ્રાવકેમાં પણ હોઈ શકે. આ શાસન, શ્રાવકને ધર્મના વિષયમાં ભેઠ રહે.
Page #116
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણો વાનું કહેતું જ નથી. શ્રાવકવર્ગમાં તત્વજ્ઞાન તરફ દુર્લક્ષ્ય વધી ગયું, એથી પણ શાસનને તે ઘણું નુકશાન પહેંચ્યું છે. છોકરાના પલકની ચિંતા થાય છે?
શ્રાવકે ભવભરૂ હોય કે નહિ? જે ભવભરૂ નથી, તે વસ્તુતઃ શ્રાવક જ નથી. શ્રાવકને પિતાના છેકરાને માટે પણ
એમ થાય કે-આ છેકરે જે તત્વજ્ઞાન ભણ્યા વિના જ પિઢીએ બેસશે, તે આનું થશે શું ? આ પાપ ને આ પુણ્યએવું સમજશે શી રીતિએ?” તમારા ઘરમાં જન્મેલાં કરાંએને તમારે દુર્ગતિમાં મેલવાં છે? એના પરલોકની તમને ચિન્તા થાય છે કે નહિ? જેને પરલેકની ચિન્તા જ નથી, તે નાસ્તિક છે. સામાન્ય પણ આસ્તિક તે કહેવાય, કે જેને પરલેકને ખ્યાલ હોય. માત્ર પરલેકને ખ્યાલ આવે, તે ય માનસ પલટાઈ જાય ધીરે ધીરે એવું પણ થાય કે-બાપ જેટલા -ન ગમે, તેટલા ગુરૂ ગમે. “આપણું છોકરાં તત્વને જાણ્યા વિના - સંસારને ખેડે છે તે સારું નથી–એમ પણ થાય છે? છોકરાં સંસારને તજી દે તે સૌથી સારૂં, પણ સંસારમાં રહે તે ય ધર્મને ભૂલે નહિ, એટલું ય એમનું હિત તમારા હૈયે વસ્યું છે કે નહિ? સ, અમને અમારી જ એવી ચિન્તા ન હોય, ત્યાં છોકરાં
ઓને વિચાર આવે ક્યાંથી?
અત્યાર સુધી ચિન્તા નહોતી, પણ હવે તે તમે સમરાજ્ય ને? હવે તે તમે સુધરવાના અને કરાંઓને સુધકરવાને પ્રયત્ન કરવાના, એમ માની લઉં ને?
સ થેડે ઘણો પણ પ્રયત્ન તે થશે જ.
Page #117
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
તમે સમજ્યા હા તેા સમજાવવાના વિચાર થાય ને?
આપણને હવે તા મેાક્ષપર્યાય અને સંસારપર્યાયના ખ્યાલ આવી ગયા, માટે આપણે હવેથી આપણા સંસારપર્યાયને કાપવાના અને મેાક્ષપર્યાયને પ્રગટ કરવાના પ્રયત્ન કરવા છે, આવા નિય જો તમે કરી લીધા હશે, તે તમે તમારા કુટુંષિઓના કલ્યાણ માટે પણ, ખનતું કરવાના પ્રયત્ન કર્યાં. વિના રહી શકશે નહિ. અત્યાર સુધીમાં, કષાયેા અને ઇન્દ્રિચાના વિજેતા બનીને, અનન્તા આત્માઓએ પાતાના માક્ષપર્યાયને પ્રગટાવ્યેા છે. એ બધા, સ્વરૂપરમણુતા રૂપ સુખમાં વિલસે છે. એ સુખ પરિપૂર્ણુ પણ છે અને પાછુ અનન્ત કાળેય જાય–એવુ પણ નથી. દુઃખનુ નામ નહિ, સુખના પાર નહિ અને એ સુખેય એવું કે-કદી પણ જાય નહિ. સંસારપર્યાયને અનુભવનારાઓને, ગમે તેટલું સુખ હાય તેા ય, દુઃખના સર્વથા અભાવ હોય નહિ; સંસારપર્યાયને અનુભવનારા જીવોમાં, સુખી બહુ થાડા અને દુઃખી ઘણા; અને, સંસારનુ' સુખ પણ એવુ` કે–કાં એ જાય, કાં આપણે જવુ પડે. આપણે તા હજુ સંસારપર્યાયના અનુભવ કરીએ છીએ, પણ આપણને આ પર્યાય ખટકે છે અને મેક્ષપર્યાયને મેળવવાનું આપણા મનમાં ઉગ્યુ છે, એમ તા આપણે કહી શકીએ ને ? ‘આપણુ અસ્તિત્વ તે અનાદિકાળથી છે, પણ આપણા ઘણા કાળ તે નિગોદમાં જ ચાલ્યું ગયા. એમાંથી આપણે આપણી લિવતવ્યતાના ચેાગે વ્યવહારરાશિમાં આવ્યા. વ્યવહારરાશિમાં આવીને પણ, આપણે હજુ ચાર ગતિમાં ભટકયા કરીએ છીએ, કારણ કે-હજી આપણે કષાયા અને ઇન્દ્રિયાના વિજેતા બની
૯૩
Page #118
--------------------------------------------------------------------------
________________
૯૪
ચાર ગતિનાં કારણો
શકવા નથી; અને એથી આપણે આપણા મેાક્ષપર્યાયને પ્રગટાવી શકયા નથી.' આ વાત જેના હૈયામાં ખરાખર બેસી · જાય, તેને કષાયેા ઉપર અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાનુ મન થાય ને ? કષાયા અને ઇન્દ્રિયાથી જે છૂટયા, તેજ સંસારથી છૂટયા, એટલે આપણે પણ કષાય અને ઈન્દ્રિયાથી છૂટીએ તા જ સંસારથી છૂટી શકીએ ને? એ વિના, દુઃખ સર્વથા જાય—એ મને નહિ અને સુખ સ ́પૂર્ણ પણે ભાગવી શકાય-એમ પણ બને નહિ! આવું સમજનારને, પોતાના સ્નેહી-સંબધી આદિને માટે પણ, એવો વિચાર તેા આવે ને કે—આ વાત એમને પણ સમજાય તે સારૂં...!” આ વાતને એ નહિ સમજે, તેા સ’સારમાં એ રઝળી મરશે, એમ થાય ને ? ભવિતવ્યતા સારી જ છે-એમ માનીને ચાલે :
વ્યવહારરાશિમાં આવ્યા પછીથી જીવને ચાર ગતિમાં ભટકવાનું. તેમાં, મહાપુણ્યના યોગ કે—આવી સારી સામગ્રી સાથે આ મનુષ્યભવ મળ્યું છે. આ મનુષ્યભવ મહાપુણ્યે મળ્યે છે, પણ ‘મારા મનુષ્યભવ કાયમી નથી’–એમ તા તમે સમજો છે ને ? કાઈક પુણ્ય મારા હાથે એવું સારૂં થઈ ગયું કે આ ભવમાં હું આવી ગયા, પણ અહીથી ગયા વિના છૂટકો નથી, એવો ખ્યાલ તા તમને આવી ગયા છે ને ? હવે જ્ઞાની જે એમ કહેતા હાય કે–અહીથી કયાં જવું તે આપણા હાથની વાત છે, તે આપણને બેદરકાર રહેવું પાલવે નહિ ને ? જવાનુ છે એ નક્કી છે અને મહેનત કરીએ તે ધારીએ ત્યાં જઈ શકીએ-એ શકય છે, તે એ જાણીને આપણામાં હિં‘મત આવવી જોઈ એ ને ?
Page #119
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
સ૦ ભવિતવ્યતા સારી ન હોય તે ? - ભવિતવ્યતા કેવી છે, તે તમે જાણે છે? નહિ, તો ભવિતવ્યતા સારી નથી–એવી કલ્પના તમને કેમ આવી? આપણે તે માનવું કે આપણું ભવિતવ્યતા સારી જ છે, કેમ કેઆપણને શ્રી વિતરાગ દેવ,
નિન્ય ગુરૂ અને શ્રી જિનકથિત ધમની સામગ્રી મળી છે. આપણામાં તે એ ઉત્સાહ પેદા થવો જોઈએ કે-મારી ભવિતવ્યતા બહુ સારી લાગે છે, કારણ કેઆ બધી ઉત્તમમાં ઉત્તમ પ્રકારની દેવ-ગુરૂ ધર્મની સામગ્રી મને મળી ગઈ છે અને એમાંથી, એક્ષપર્યાયને પ્રગટાવવાને માટે પુરૂષાર્થ ખેડવાને ઉત્સાહ પ્રગટાવ જોઈએ. આવા દેવ-ગુરૂ-ધર્મ મળ્યા પછી, કોની તાકાત છે કે-આપણને દુર્ગતિમાં લઈ જાય? આપણે જ આ દેવ-ગુરૂ-ધર્મને હૈયામાં ન રાખીએ ને દુર્ગતિમાં જઈએ, તે તે વાત જુદી છે. કેઈ પૂછે કે “અહીંથી મરીને ક્યાં જશે? તે આપણે કહીએ કેચેકસ તે શું કહી શકાય? કારણ કે–પરિણામની બરાબર ખબર પડતી નથી; બાકી, અમારે પ્રયન તો સદૃગતિ માટે જ છે આયુષ્યના બંધ વખતે કે પરિણામ હતું કે હશે, એ જ્ઞાની જાણે; બાકી, પરિણામને અમે તે એ જાળવીએ છીએ કે-દુર્ગતિ થાય નહિ, સદ્ગતિ અવશ્ય થાય અને જ્યાં જઈએ ત્યાં દેવ-ગુરૂ-ધર્મ વિસરાય નહિ.” ધર્માધમને ખ્યાલ તે ધર્મસ્થાનોમાં પણ જોઈએ અને
અધર્મસ્થાનમાં પણ જોઈએ ? જેને આવી વાત સહેલાઈથી કહી શકે, કારણ કેપરિણામ તરફ પણ એમનું લક્ષ્ય હાય ! સાધુઓએ વીસેય
Page #120
--------------------------------------------------------------------------
________________
૯૬
ચાર ગતિનાં કારણા
કલાક પરિણામને સારા રાખવાના અને શ્રાવકે એ-ગૃહસ્થાએ ધમ કરતી વખતે પરિણામને સારા રાખવાના, એવું નથી. સાધુને ધમ ચાવીસેય કલાક અને ગૃહસ્થને ધમ યથાશક્તિ, પશુ ધર્મના પિરણામ તરફ તે બધાએ બધા વખત લક્ષ્ય રાખવાનુ'! ધર્મ એ કરે તે આદેશ કરવાને માટે નઠુિં, પણ ચાવીસેય કલાક ધમ થઈ શકતા નથી, માટે એ આછે સમય ધમ કરે છે. ધર્મ કરવાની ભાવના તા, ચાવીસેય કલાકની ! અધર્મનું આચરણ કરતાં ય ભાવના ધર્મની રાખે. નખળા છું માટે મારે આ કરવું પડે છે; કયારે એ વખત આવે કે-એક ક્ષણ પણ ધર્મ વિનાની જાય નહિ’–આવી ભાવના તે હૈયામાં જાગતી બેઠી હાય. ધર્મસ્થાનામાં ધર્મ કરવાને અને અહાર અધમ કરવામાં વાંધા નહિં, આવી માન્યતા શ્રાવકની ન હાય. અધમ કરે ત્યારે ય, એ કરવા લાયક નથી અને કરવા લાયક તા ધર્મ જ છે એમ માને; એમાં પિરણામની જાળવણી છે. જ્ઞાનિએએ આશય ઉપર બહુ ભાર મૂકચો છે, પણ આશયની નિર્મળતા અને નિળ આશયની જાળવણી, અભિવૃદ્ધિ આદિ માટે ધર્મવ્યવહાર ઉપર આછે ભાર મૂકયો નથી. એ વાતને નહિ સમજેલા કેટલાકે એ દેશના નિશ્ચયપ્રધાન અનાવી દીધી અને ધર્મવ્યવહારને ભૂલી ગયા. આપણે તે, દેશનાને વ્યવહારપ્રધાન રાખીને, નિશ્ચય તરફ લક્ષ્ય દોરીએ છીએ; કારણ કે--ધમ વ્યવહાર એ સારા આશયથી જ તારનારા ખની શકે છે. જેના હૈયામાં મેાક્ષના આશય પ્રગટથા અને ભગવાને કહેલા મેાક્ષમાર્ગની આરાધના કરવાના આશય પ્રગટથો, તે ધમ સિવાયના વ્યવહાર ન જ કરે—એમ નહિ; પણ એને કરવા ગમે કયો વ્યવહાર? ધર્મવ્યવહાર ! અધ
Page #121
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૯૭
મના વ્યવહાર કરવા છતાં ય, એ છેડવા જેવા જ લાગે અને ધર્મના વ્યવહાર ન થાય, તેા ય કરવા જેવા એ જ છે એમ થયા કરે. આવા સમજુ માણસ, અધર્મ વ્યવહાર કરતા હાય તે વખતે પણ, દુતિના આયુષ્યને ઉપાજે નહિ. આપણે ધક્રિયા કરીએ છીએ, માટે આપણી સગતિ જ થશે-એમ માનનારે વિચારવું જોઈ એ કે-આયુષ્યના મધ અધમ વ્યવહાર કરતી વખતે પડશે તા ? અને, ધર્મવ્યવહાર આચરતી વખતે પશુ, આત્મા જો કિલષ્ટ પરિણામવાળા બન્યા હશે તે ’ આજે ઘણા કહે છે કે-બધુ... સાચુ', પણ બજાર વગેરેની વાત જુટ્ઠી !' આમ ન મનાય. ધર્માધના ખ્યાલ જેમ મદિર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાનામાં જોઈ એ અને ધર્મક્રિયાએ કશ્તી વખતે જોઈએ; તેમ, ધર્માધમના ખ્યાલ ખજાર, ઘર વગેરે અધમનાં સ્થાનામાં પણ જોઇ એ અને અધર્મની ક્રિયાએ કરતી વખતે પણ જોઈએ.
અધના પરિણામોથી અચા :
આયુષ્ય ધર્મ સ્થાનામાં બધાય કે બધે બધાય ? વેપાર કરતાં, ઘર માંધતાં, ગમે તે પાપક્રિયા કરતાં આયુષ્ય બધાય કે નહુ ? અંધાય, માટે જ્યાં સુધી ખની શકે ત્યાં સુધી પરિણામને બગાડે તેવાં સાધનામાં રહેવું નહિં; અને એમાં રહેવું પડે, તે પિરણામ ખગડે નહિ તેની કાળજી રાખવી. તમારે સાધુ થવું નથી અને પેઢી—ઘર વગેરે સાચવ્યા વગર છૂટકા નથી, એટલે જો પરિણામને નહિ જાળવો, તા આ ઘેાડીક ધર્મક્રિયા દુગ તિમાં આડા હાથ દેવાને આવશે? દુતિથી ખચવું હોય અને થયેલા દેવ-ગુરૂ-ધર્મના ચાગ છૂટી જવા
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૮.
ચાર ગતિનાં કારણો પામે નહિ એવી ઈચ્છા હોય, તે ધર્મક્રિયા ઉપર ખૂબ રાગ કેળવવો પડશે અને અધર્મક્રિયાના રાગ ઉપર અણગમો પેદા કરવો પડશે. ભયંકરમાં ભયંકર પણ પાકિયા કરતી વખતે, પરિણામ અધર્મમય બની જાય નહિ, તેવી મને વૃત્તિને કેળવવી પડશે ને? પચેન્દ્રિયપ્રાણિવધ, મહારભ, મહા પરિગ્રહ આદિ નરકનાં કારણેને સેવનારાઓ પણ, નરકમાં નથી ગયા અને સદ્ગતિને પામ્યા છે, એવા દાખલાઓ છે પણ તે શાથી? જેવી ક્રિયા તેવા પરિણામ હોત, તે તેઓ નિયમ નરકમાં જાત, પણ પરિણામને બગાડેલા નહિ! કેઈની ભવિતવ્યતા સારી માટે પરિણામ બગડેલા નહિ અને કેઈએ પ્રયત્નથી પિતાના પરિણામને બગડવા દીધેલા નહિ. ધર્મક્રિયા કરનારને પરિણામ બગડવાનો સંભવ છે છે, પણ એય મનથી અધર્મમાં ખૂચે એ બને; પરંતુ તમારે તે અધર્મમાં બેઠેલા હોવા છતાં પણ અધર્મના પરિણામથી બચવાનું છે ને? અધર્મ તજવા જેવું અને એક ધર્મ જ સેવવા જે–એવું લાગ્યા વિના, પરિણામ જળવાય શી રીતિએ એ માટે, આપણે તત્વજ્ઞાનની વાત કરી રહ્યા છીએ. તમે જે સાચા તત્વજ્ઞ બને, તે તમે અધર્મમાં બેઠેલા હોવા છતાં પણ, અધર્મના પરિણામેથી પ્રાયઃ બહુ જ સહેલાઈથી બચી શકે. ધર્મ કરનારમાં અતિ લોભ આદિ હોય, તે તેથી ધર્મક્રિયા
એની લઘુતા થાય છે : પંચેન્દ્રિયપ્રાણિવધ, મહારંભ તથા મહા પરિગ્રહ વગેરેને, તાકાત હોય તે તજી જ દેવાં. આપણું ચાલે તે, આપણે એ સંગથી ખસી જ જવું. એ માટે તે, આપણે, સુખી
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૯
ખીજો ભાગ
માણસા નિવૃત્તિ લઈ ને શ્રી સિદ્ધક્ષેત્રમાં રહી જાય અને જેમ અને તેમ પરિગ્રહને ઘટાડવાને માટે પરિગ્રહના સદુપયોગ કરવા માંડે, એ વાત કરી આવ્યા. સાધુ ય થઈ શકાય નહિ અને આવી નિવૃત્તિ પણ લઈ શકાય નહિ, તેનું કારણ તે તમે વિચાયુ" હશે ને ? સાધુ થવાનું અને સાધુ થવાય નહિ તે નિવૃત્ત થવાનું, મન તેા ખરૂ ને ? સાધુ થવાની શક્તિ નથી અને લેાલ, મમતા આદિથી નિવૃત્ત થવાનું પણ મન થતુ નથી, એમ ખરૂ? ધારા કે–એવી જ સ્થિતિ અત્યારે છે, તા પણ એ લાભ ને એ મમતા ખટકે છે ? તમને મહે લેાલ ને અહુ મમતા ન હાય, તે છતાં ય તમારૂ સ્થાન એવું છે કે—કદાચ જવું પડે, પણ મનમાં શું છે? તમે કહી શકે! કે—આ બધું ગમતું નથી, પણ સચૈાગ એવા છે કે જો હાલ મૂકી દઈએ તેા બહુ નુકશાન થઈ જાય તેમ છે; આબરૂ જાય ને આશ્રિતા રખડી પડે–એવુ` છે; પાછલી જી’ઢગી સુખે જાય નહિ ને સમાધિ ટકે નહિ-એવું છે !’ આવું તમારે હાઈ શકે અને એથી તમે આવું કહી શકેા, પણ એમાં હૈયાની રમત નહિ હાવી જોઈએ. સમાન્ય રીતિએ તે તમારે માટે એમ જ મનાય કે–તમને લેાલ, આસક્તિ, મમતા આઢિ હાય એ બનવાજોગ છે; પણ, એમાં તમે રાજી ન હા; એટલે કે–તમને એની ખટક તા હોય જ. તમે દાન નથી કરતા-એમ નહિ; શીલ નથી પાળતા–એમ નહિ; તપ નથી કરતા-એમ નહિ; અહીં તમે કેટલી બધી ધર્મક્રિયાઓ કરા છે ? એટલે, તમારા ધર્મને જોઈને સ્હેજે એમ થાય કે-જે આટલા બધા ધર્મ કરે, તેનામાં અતિ લાભ, અતિ આસકિત, અતિ મમતા આદિ હાય નહિ ! જે આટલા ધમ
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ચાર ગતિનાં કારણે કરે, એનામાં અતિ લેભ આદિન જ હોય એમ નહિ, પણ મુખ્યત્વે એમ કહેવાય કે આટલે ધર્મ કરનારમાં અતિ લાભ આદિ હોય નહિ! એટલે, તમે જે એમ કહો કે-નિરૂપાયે અમારે જવું પડે છે, તે એટલા માત્રથી તમે બેટું કહો છે-એમ મનાય નહિ. આ ધર્મક્રિયાઓ કરનાર અતિ લોભી આદિ હોય, તે એથી આ ધર્મક્રિયાઓની પણ લઘુતા થાય છે. જે એગ્ય રીતિએ આ ધર્મક્રિયાઓ કરવામાં આવે, તે લેભ આદિ ઘટતા જ આવે; છતાં, સંજોગવશાત્ નિવૃત્તિ ન લેવાય એ બને. જેમ કેટલાકને અધર્મમાં એટલે સમય ગાળ પડે છે કે-ધર્મ ભાગ્યે જ કરી શકે છે; છતાં, એવા એમાં એવા ઉત્તમ હૈયાના આત્માઓ પણ હોય છે કે-“મારૂં અને મારાં આશ્રિતનું પેટ ભરવાને માટે, ધર્મ ન લાજે એવી રીતિએ જીવવાને માટે, મારે આમ કરવું પડે છે. આવી સારી દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી મળી છે, એટલે ધર્મ કરવાનું બહુ મન થાય છે, પણ પુણ્ય કરતાં પાપ પણ એવું કર્યું છે કેઆવી સામગ્રીને લાભ ઉઠાવી શકાતું નથી ! લોભ જોરદાર નથી, આસક્તિ ભાન ભૂલવે છે એમ પણ નથી, પણ સંજોગ એવા છે કે છેડી શકાય નહિ ! સંજોગો જે સારા હોય, તે ધર્મ સિવાય કાંઈ જ કરવાનું મન થતું નથી !” આવા જીવો પણ હોઈ શકે. તેમ, તમે ય પ્રમાણિકપણે કહી શકો છો કેનિરૂપાયે નિવૃત્તિ લઈ શકતે નથી. ધર્મ જે તમે આ પદ્ધતિએ કર્યો હોત કે- કરવા લાયક તે આ જ છે અને એટલે વખત ધર્મ નથી કરતે, તે તેમ કરી શકું એવું નથી–એ માટે” તે આટલાં વર્ષોમાં તે તમારા કષાયે ઘણા નરમ -પાતળા પડી ગયા હોત અને વિષયસુખ તરફ પણ તમા
Page #125
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
S
રામાં ખૂબ ખૂબ અણગમે પેદા થઈ ગયે હેત. અહીં મમતા મારે છે ને પરભવમાં પાપ છોડશે નહિ?
પણ, તમે ધર્મ કરવા છતાં ય ધર્મને સમજવાનો પ્રયત્ન કેટલે કર્યો છે? મિથ્યાત્વને કાઢવું હશે અને સમ્યક્ત્વને પામવું હશે, તે સમજવાની તૈયારી બહુ જોઈશે. ધર્મ સમજાયે હોય, તે થાય કે-“મારી પાસે આટલું બધું છે, છતાં હું મહારંભમાં કેમ ફસાએલે રહું છું.? ખાધું ખૂટે તેમ નથી, છતાં છોકરાને આમાં શું કામ નાખું? આટલા બધા રૂપીઆ મેં શું કામ રાખી મૂક્યા છે ? સદુપયોગ કરીને હું આમાંથી ઓછા કરૂં, તે મને શે વાધ આવે એમ છે? મારે ઓછા કરવા હેય, તે ભગવાને સદુપયોગ કરવાના સ્થાને ઘણાં બતાવ્યાં છે. આમ વિચાર કરતાં લાગે કે-મારે ન રાખું તે મુશ્કેલી આવે તેમ છે, તે વિચાર થાય કે-આ રાખવા પડશે, પણ મનને એમાં પાવા નહિ દઉં ! તમારા પૈસા મને કરડતા નથી ને તમે દુર્ગતિમાં જશે તે ભેગવવાનું તમારે છે, પણ તમે અહીં વિશ્વાસે આવ્યા છે, તે મારે તમને શીખવવું છે! જે તમને લાગે કે-મને રાખવાનું મન થાય છે તે જરૂરથી નહિ પણ મમતાથી, તે વિચારે કે-હું શ્રી વીતરાગ દેવને ને નિગ્રન્થ ગુરૂને ઉપાસક છું; એ બેય ત્યાગી છે, છતાં હું કેમ રાખી બેઠે છું? મારી મમતા કેમ જતી નથી? મારી મમતા જાય–એ માટે હું વગર મને પણ સદુપયોગ કરવા માંડું ! મમતા કહે કે–“રહેવા દે ત્યારે આ કહે કે-“તને કાઢવી છે, માટે આપવાને!” વાત એ છે કે આ બધું રાખવું એ પાપ છે, એમ લાગ્યું છે? પાપ લાગે તે થાય કે
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ચાર ગતિનાં કારણે “માણસ નાને ને બેજે માટેગધેડા ઉપર પણ વધુ ભાર ભરીએ, તે એ બેસી જાય છે ને આ પરિગ્રહના બેજાથી હું કેમ અકળાતે નથી? હું તે મારા આત્મા ઉપર પાપને ભાર લાદ્યા કરું છું ! અહીં મમતામાં મરૂં છું ને પરભવમાં આ પાપ છેડશે નહિ!” તમે ધર્મક્રિયા કરે છે, તે શા માટે કરે છે? પાકિયા ગમતી નથી, માટે ને? પાપક્રિયાઓથી છૂટવાને માટે ધર્મક્રિયા છે, એવું જે તમે જાણ્યું હત, તે તમે પોતે જ વિચાર કરતા કે-“હું આટલી બધી ધર્મકિયા કરું છું, છતાં પણ મને પાપક્રિયાઓને તજવાનું મન થતું નથી, તે તેનું કારણ શું? જે પાપ મને ગમતું જ રહેશે, તે આ ધર્મક્રિયાઓ મારે શી રીતિએ વિસ્તાર કરી શકશે?” હું હૈયાને ભૂંડે હઉ તેથી ડૂબું, તે એમાં ધર્મક્રિયાઓ શું કરે?, એમ પણ થાય ને? સમ્યગ્દષ્ટિને પાપી ન કહેવાય ?
એક માત્ર મિથ્યાત્વ જાય, તે પણ એથી આત્માને એટલે માટે ફાયદો થઈ જાય છે કે દુર્ગતિનાં કારણે પણ, એને માટે દુર્ગતિનાં કારણ બની શકતાં નથી. શાથી? આત્માના પરિણામોમાં એથી ગજબને પલટે આવી જવા પામે છે. આત્માની આખી રૂચિ જ બદલાઈ જાય છે. અવિરતિને ઉદય ગમે તેટલે જોરદાર હોય, પણ સાથે મિથ્યાત્વને ઉદય ન હોય, તે એ અવિરતિને ઉદય, પાપથી આત્માને વિરામ પામવા દે નહિ, તે છતાં પણ, એનું હૈયું પાપી હોય નહિ. અવિરતિના ઉદય
ગે, સમ્યગ્દષ્ટિ આત્મા ય પાપ સેવના હોય, પણ એ પાપી ન હોય. સમ્યગ્દષ્ટિ આત્માને પાપી કહેવાય નહિ. આ તે,
Page #127
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૦૩
અનંતજ્ઞાનિઓએ ઉપદેશેલું શાસન છે. જ્યાં દોષ હોય, ત્યાં દેષ પણ બતાવે; અને જ્યાં ગુણ હોય, ત્યાં ગુણ પણ બતાવે. ઘણું દેની વચ્ચે રહેલા ગુણને ય છૂપાવે નહિ અને ઘણું ગુણોની વચ્ચે રહેલા દેષને ય છૂપાવે નહિ. કેવળ બહારનું જુએ અને અંદરનું જુએ નહિ, એવું તે અજ્ઞાની કરે. આ શાસન, સમ્યગ્દષ્ટિને પાપ કરનાર તરીકે પણ વર્ણવે; સમ્યગ્દષ્ટિ પણ અવિરતિના ઉદયવાળ હોય, તે પાપથી વિરામ પામે નહિ, એમ કહે; પાપના આચરણને વખાણે નહિ, પણ હૈયામાં પાપને અણગમે હોય તે તેને છૂપાવે પણ નહિ! માટે તે, સમ્યગ્દર્શનમાં વાત એ છે કે-જે જેવું હોય, તેને તેવું માનવું! જે જેવું હોય, તેને તેવું નહિ માનવા દેનાર અને જે જેવું ન હોય, તેને તેવું નહિ મનાવનાર મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ મનાવે. સુખના ભાગને દુઃખને માર્ગ અને દુઃખના માર્ગને સુખને માર્ગ મિથ્યાત્વ મનવે. મિથ્યાત્વ દેવ-ગુરૂ-ધર્મમાં દેવબુદ્ધિ, ગુરૂબુદ્ધિ અને ધર્મબુદ્ધિ થવા દે નહિ; અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે; અથવા તે, સત્ અને અસત્ વિષે, વાસ્તવિક કેસિનો નિર્ણયાત્મક બુદ્ધિ થવા દે નહિ! મિથ્યાત્વ, વિપરીત જ્ઞાનની સાથે અને વાસ્તવિક કેટિના જ્ઞાનના અભાવની સાથે રહે છે. આગમની ઉપરવટ થઈને કુલાચારને ન વળગાયઃ
આભિગ્રહિક મિથ્યાત્વમાં, અજ્ઞાન સાથે જોરદાર આગ્રહ હોય છે તેની તર તરીકેની સાચી સમજ નહિ હોવા છતાં પણ, જે વસ્તુ પિતાની માન્યતામાં બેસી ગઈ હોય અથવા
Page #128
--------------------------------------------------------------------------
________________
એમ કહેવત છે નથી
ચાર ગતિનાં કારણો તે પકડાઈ ગઈ હોય, તેમાં સમજાવનારની સમજાવટને અવકાશ જ ન મળે, એ આગ્રહ હોય છે. સમજાવનાર જેમ જેમ સમજાવવાને મથે, તેમ તેમ એને કેમ તેડી પાડ–એને જ પ્રાયઃ એ વિચાર કરે. સાચું તે મારૂં નહિ, પણ મારું તે જ સાચું. જ્ઞાતિઓની નિશ્રામાં શ્રદ્ધા હોય, તે તે વાત જુદી છે. આજે તમે તત્ત્વજ્ઞાનને પામેલા નથી, પણ જે ગીતાથેની નિશ્રાએ બરાબર છે, તે તત્વજ્ઞાન નથી એટલે મિથ્યાદષ્ટિ છે–એમ કહેવાય નહિ. જૈન કુળમાં જન્મેલાઓને તે, સમ્યકત્વને પામવાની સુલભતા છે, પણ એનામાં ય જે અસદુ આગ્રહ હોય, તે તે મિથ્યાદષ્ટિ મટતું નથી. અજ્ઞાન માણસ, માત્ર પિતાના કુલાચારને વળગીને, જે ધર્મકિયા ચાલતી હોય તેને આગમની કસોટીએ કરવાની ના પાડે અગર તે આગમની વાતની ઉપરવટ થઈને ય, પિતાને કુલાચારને વળગી રહેવાની વૃત્તિ રાખે, તે તે ય આભિગ્રાહિક મિથ્યાદષ્ટિ ગણાય. સારી કિયાને પણ સારી તરીકે જાણવાની વૃત્તિ અવશ્ય જોઈએ. જૈન કુળમાં જન્મેલાને, દેવ પણ સમ્યકત્વના ઘરના, ગુરૂ પણ સમ્યક્ત્વના ઘરના અને ધર્મ પણ સમ્યફ ત્વના ઘરને; એટલે કે-જે કઈ આવા દેવ-ગુરૂ-ધર્મની નિશ્રાએ જ વર્તતે હોય, તેનામાં મિથ્યાત્વને ટકવાને અવકાશ નથી. તમે જે ગીતાર્થની નિશ્રાને સ્વીકારી લે, તે ફાવી જાવ. ગુરૂની શોધમાં પણ તમે ભૂલ ન ખાવ, તે જોવાનું. તમારા કષાયને વેગ મળતું હોય એથી ગુરૂ ગમે, એવું નહિ બનવું જોઈએ. ગુરૂ ગીતાર્થ જોઈએ. એટલે, તમે તમારું ગાડું અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં જ ચલાવી લેવા માગે, તે તે બરાબર નથી. તમારે સમજવાની કેશિષ કરવી જ જોઈએ.
Page #129
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૦૫
કુલાચાર દ્વારા આગમની પરીક્ષાને બાધિત કરનારાઓએ વિચારવું જોઈએ કે-આગમ મોટું છે, કુલના વડિલે નહિ! પૂર્વજનું વચન પ્રમાણએમ કરીને ચાલનારાએ, જે આગમન વચનને ઉત્થાપે, તે તે ચાલે ખરૂં? નહિ જ. એક વાત શાસામાં નીકળતી હોય અને પૂર્વજની તેમાં ભૂલ થયેલી હોય, તે માગને ખપી એવા અવસરે શું કરે? પૂર્વજને આગ્રહ રાખે નહિ, પણ શાસ્ત્રને આગ્રહ રાખે. યોગ્ય પૂર્વજને આગ્રહ જરૂર રખાય, પણ તે આગ્રહ કદી પણ શાસ્ત્રવચનથી વિરૂદ્ધ પ્રકારને નહિ હોવો જોઈએ. જ્ઞાન અને ક્રિયાને યોગથી મુક્તિ થાય એવું માનનારને
એક અંગની ઉણપ હેય તે તે ખટકે નહિ? મિથ્યાત્વને કાઢવાને માટે તત્વજ્ઞાન મેળવવું એ બહુ જરૂરી છે અને તમને તે સલ્ફાસ્ત્રોને વેગ મળી ગયા છે. -હવે તે તમે ભણવા માંડવાના ને ? તમને ભણતાં રસ આવે, તે તમને બધાને, તમારા કરાઓ વગેરેને કહેવાનું મન થાય કે નહોતા ભણ્યા ત્યારે રસ નહોતો આવતે, પણ હવે તે ભણવામાં બહુ રસ આવે છે. જેઓ હવે ભણી શકે તેમ ન હોય, તેઓને પણ પિતાનાં બચ્ચાંઓને તે ભણાવવાનું મન થાય ને? સ0 છોકરાઓ કહેશે કે–તમે નથી ભણ્યા અને અમને ભણવાનું
કેમ કહે છે ? તમારા છોકરા તમને આવું કહે? તમને, એ એમના હિતસ્વી ય માને છે કે નહિ? છતાં, માને કે કેઈએ એવું દીધું, પણ તમે કહી શકે છે કે-“અમે આ જ્ઞાનને નથી
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ચાર ગતિનાં કારણે પામ્યા, એનું અમને બહુ દુઃખ થાય છે. જ્ઞાન પમાય તેમ હતું ત્યારે આ સૂઝયું નહિ અને હવે આ સૂઝયું છે, ત્યારે અમારા ભણવાના સગો રહ્યા નથી. અમે આ તને નથી સમજ્યા, માટે અમને ઘણું વાર મુંઝવણ થઈ જાય છે, માટે તમે પહેલેથી ભણે, કે જેથી તમારે મુંઝવણને વખત આવે નહિ!” પણ છેકરાં અજ્ઞાન રહે, તત્ત્વજ્ઞાન વગરનાં રહે, એ તમને ડંખે છે ખરું? જ્યાં સુધી તમને તમારું અજ્ઞાન ખૂબ ખૂબ નહિ ખટકે, ત્યાં સુધી તમને તમારાં છોકરાં અજ્ઞાન રહે એ ખટકશે જ નહિ. શાસ્ત્ર “જ્ઞાનશિયાખ્યાં માર” કહ્યું છે, એ તમે જાણે છે ને ? એ વાત ઉપર તમને શ્રદ્ધા કેટલી? જ્ઞાન અને કિયા–બેના રોગથી મુક્તિ, એ વાતમાં તે તમારી શ્રદ્ધા જોરદાર છે ને ? કઈ એકલા જ્ઞાનથી મુક્તિ કહે અગર તે કઈ એકલી ક્રિયાથી મુક્તિ કહે તે તમે ના પાડે ને ? જો તમે એકલા જ્ઞાનથી કે એકલી કિયાથી મુકિત ન થાય-એમ માનતા છે, તો તમારામાં એક અંગ ઓછું દેખાય, તે તેનું તમને દુઃખ થાય ને? બે ઘડાની ગાડી હોય, તે એક ઘડો ચાલે? એ ગાડીને અને એક ઘેડાને જોતાં, બીજા ઘેડો નથી, એ યાદ આવે ને? બીજા ઘેડા વિના, આ એક ઘડે ને ગાડી છે તે ય કામ નહિ લાગે, એમ થાય ને ? જ્ઞાન અને કિયા-બનેને વેગથી જ મુકિત થાય, આવી શ્રદ્ધા પાકી હોય, તે જે એક અંગ નથી, તેનું દુઃખ કેટલું થાય? અણસમજુમાં પણ જે શ્રદ્ધાવાળા હેય, તેમને તે એમ થાય કે-“હું અણસમજુ છું, માટે હું આ ધર્મક્રિયામાં સમજીના જે રસ અનુભવી શકતું નથી. એને જ્ઞાનને ખપ લાગે. તમને જ્ઞાનને ખપ લાગે છે? તમને જ્ઞાનને ખપ લાગે
Page #131
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૦૭
છે, તે એમ થાય છે કે હું તે રહી ગયે, પણ મારાં સંતાનેમાં આ ઉણપ નહિ રહેવી જોઈએ?” જેમ અંગ્રેજી ભણવવું જરૂરી લાગ્યું, તે ગરીબ મા-બાપોએ છોકરાઓને દેવું કરીને પણ ભણાવ્યા ને? અને, તમે સુખી હોવા છતાં ય,
કરાં ધર્મથી અજ્ઞાન રહે છે, તે ચલાવી લે છે ને? ત્યાં આજિવિકા કેમ ચાલશે એમ લાગ્યું, તે અહીં એમ કેમ ન લાગ્યું કે–આ જ્ઞાન વગર, આને નિસ્તાર–મેક્ષ અટકી જશે? તનું વાસ્તવિક જ્ઞાન, માત્ર ધર્મક્રિયાઓ માટે જ ઉપયોગી
છે–એમ પણ નથી. અધર્મક્રિયાઓ કરવી પડે, તે ય હૈયું અધમમય બની જાય નહિ, એ માટે ય તનું વાસ્તવિક જ્ઞાન જરૂરી છે. ક્યી ક્રિયા કરવા જેવી અને કયી ક્રિયા નહિ, કરવા જેવી, ક્રિયા કરતાં કેવા ભાવ રખાય અને કેવો ભાવ ન રખાય, એ વગેરે બધું તેનું વાસ્તવિક કેટિનું જ્ઞાન હોય તે સમજી શકાય. તમને જે તેના જ્ઞાનને ખપ, લાગે હેત, તે તમે સંતાનને જેમ વ્યવહારમાં સુશિક્ષિત બનાવ્યાં, તેમ તના વિષયમાં પણ સુશિક્ષિત બનાવ્યાં હોત! અને, તમે જે તમારા સંતાનને ધર્મમાં સુશિક્ષિત બનાવ્યાં હિત, તે એ ધમને ઝંડો લઈને ફરતે! સમજે ત્યાં એ પ્રાણ પણ આપે, એમ બને. તમને જરૂર લાગે, ત્યાં તમે કેટલાં કષ્ટોને વેઠે છે? એમ, અહીં પણ જે જરૂર લાગત તે તમે કષ્ટને વેઠીને ય ભણત અને ભણાવત. વળી, તના વાસ્તવિક કેટિના જ્ઞાનમાં તે, એ ગુણ છે કે-રે મેક્ષ તરફ, પણ ગૃહસ્થપણે રહેવું પડે તો ગૃહસ્થાચારને પણ સુધારી દે. તત્વજ્ઞાનના પ્રતાપે, નમ્રતા વગેરે ગુણે પણ આપોઆપ આવી જવા પામે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ચાર ગતિનાં કારણા
સમજુ માણસ જેમ દેખીતા ખાટના ય વહેપાર કરે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પાપેય કરે :
તત્ત્વજ્ઞાનને પામેલા આત્માને, સંસારમાં રહેવું પડે તે એ રહે ખરા, પણ એ સાવચેત ખનીને રહે. તત્ત્વજ્ઞાનને પામેલે, તેવા પ્રકારના કર્મના ઉદયથી વિરતિને ન પામી શકે –એ ખને, પણ એનામાં વિરાગ તા હાય ને ? ભાગ સેવે, તેા ય વિરાગ જીવતા હાય, એટલે, એની તા બધી ક્રિયા વિરતિને નજદીકમાં લાવનારી અને, એ શકય છે. તમે સ’સારમાં સાવચેતીથી રહા છે ખરા ? તમે બગલા માંધ્યા અને ખીજી ઘણી સામગ્રીઓને સઈ, પણ તેમાં ય તમે એ રહે ત્યાં સુધી રહી શકવાના ખરા ? માટે ભાગે તેા, નહિ જ ને ? તા તમે, તમારા સુખને માટે સ‘સારમાં જે કાંઈ સામગ્રીને સો, તેમાં તમને એવા વિચાર આવે ખરા કે—કાણ જાણે, કાણેય ભેગવશે ?” જ્ઞાન હાય, તે વિચાર આવે. શાથી ? ‘મારે જવાનુ છે એ નક્કી છે અને મારૂં ભેગું કરેલુ, મારા જીવતાં કે મારા મરી ગયા પછી, દુશ્મન પણ નહિ ભાગવે -~એ નકકી નથી.’ જે કાઈ બંગલા ખાંધે, તે બધા એમાં રહી જ શકે ? નહિ, તેા ખંગલા ખંધાવતાં બહુ રસ આવી જાય, તેા ઝટ એવા વિચાર પણ આવે ને કે બેવકૂક, આમાં રસ કરવા જેવું છે શું ? બંગલા અડધા બધાય હાય ને ય તારે જાવું પડે અને વાસ્તુના દહાડા કઢાવ્યો હોય તે દહાડે ય ઠાઠડી ખંધાય.’ કેમ ? જ્ઞાન છે ક્રે—મરેલા જન્મે તે અને, પણ જન્મેલા મરે નહિ એવું તેા બને જ નહિ. જન્મેલા ન મરે એવુ’ અન્યુ ય નથી, અનતું ય નથી ને બનવાનું ય નથી. વળી
Page #133
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૦૯
આ ઉમ્મરે, આ વખતે, આ ઠેકાણું ન જ મરાય–એમ પણ કહેવાય નહિ, દૂધ પીતા ય મરે, નાની ઉંમરના ય મરે, જીવાનેય મરે, પ્રૌઢેય મરે ને ઘરડો ય મરે. જો જ્ઞાન હાય, તે આથી પણ સાવચેતી આવે ને ? તમે જીવા ત્યાં સુધી ય, તમારૂ' ભેગુ કરેલું તમે જ ભાગવી શકે અને તમારી દુશ્મન એને ન જ ભાગવી શકે, એમેય ખરૂ‘? ઘણાનુ` ગયું. દુશ્મન ભાગવે છે ને એને રસથી ખંધાવનારા જુએ છે ને ખળે છે,. પણ કાંઇ કરી શકતા નથી. પાકીસ્તાનમાંથી આવેલાઓની શી દશા થઇ, તે જાણા છે! ને ? જ્ઞાની હોય, તેને ય પાપ કરવું પડે એ અને, પણ એ સાવચેત રહે. એને અવસરે મમતાને ખ'ખેરી નાખતાં વાર નહિ. યુદ્ધભૂમિમાં યજ્યાં મૃત્યુ નજદીક લાગ્યું, ત્યાં જ્ઞાની હતા તે બધું વાસિરાવી શકથા અને અનશનને આદરીને આરાધના કરી શકયા. સમજુ માણસ, એવા કાઈ વખત આવી લાગે તેા, ખાટને ચ વેપાર કરે; પણ સમજે કે-ખાટ કરૂ' છું. ડાહ્યો વહેપારી કોઈ વખતે ખર આનીએ કે આઠ આનીએ પણ માલને નિકાલ કરે ને? કેમ ? એમ કરવાથી જ આઠે આની જેટલી પણ મુડી ખચી જાય તેમ હાય, પેઢીની આંટ જળવાઈ જાય તેમ હાય, તેા એમ પણ કરે. કહેશે કે-તક જોઈ ને ખાયુ એનાથી એવડું મેળવી લઈશ, પણ અત્યારે ખાટ ખમી ખાવી, એ જ સલાહભર્યું છે. તેમ, સમાધિને અભિલાષી સમ્યગ્દષ્ટિ, અવસર જોગ વતી પણ લે. એની ખખર તા જ્ઞાનિને પડે અથવા તે જે પેાતાના મનને સમાધિમાં રાખવાને માટે સતત્ પ્રયત્નશીલ હાય, તેને એની ખબર પડે. એ સમજી શકે કે—અવિરતિના ઉદયની સામે જ્યારે સમ્યગ્દષ્ટિથી પણ વાય.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ચાર ગતિનાં કારણે નહિ, ત્યારે એને એ માટે કેમ વર્તવું પડે. દેખીતી રીતિને બેટને વેપાર પણ, પરિણામે નફાને હેઈ શકે. ખેટ કરીને ય ઉપજે તેટલું નાણું ઉપજાવી લે અને પાછે કમાવા મંડી પડે. તમે તત્ત્વજ્ઞાની બન્યા હોત, તે તમને વ્યવહારમાં જેમ આ વાતને ઝટ ખ્યાલ આવે છે, તેમ આત્મા અને કર્મના વિષયમાં પણ આ ખ્યાલ ઝટ આવત. ત્યાં જે રગ છે તે રાગ અહીં નથી, માટે જ જાગૃતિ
ટકી શકતી નથી. સ, સાંભળતાં તે મન થઈ જાય, પણ પાછું ભૂલાઈ જાય
છે. પાછળ જાગૃતિ રહેતી નથી. એવું શાથી બને છે, તેને વિચાર કર્યો છે? નિશાળીયે નિશાળેથી ઘેર જાય, એટલે ભણેલું ભૂલી જાય? નિશાળીયા માત્ર નિશાળમાં જ ભણે કે ઘેર પણ ભણે વેપારી પેઢીઓથી ઘેર જાય, એટલે એના મગજમાંથી વેપારની વાત સાવ નીકળી જાય? ઘરે વેપારની વાત ન પણ કરે, તે પણ તેથી કાંઈ મગજમાંથી વેપારની વાત નીકળી જાય નહિ. તેને વેપાર કર્યો હોય ને ઘેર આરામથી છાપું વાંચતાં બજારમાં મંદી થવા પામશે તેવા સમાચાર જોવામાં આવે, તે વેપાર યાદ આવ્યા વિના રહે? પેઢીએ ગયેલે ગૃહસ્થ, ઘરમાં શું છે ને કેમ છે, તે ભૂલી જાય છે ખરો ? નહિ જ. પેઢીમાં બેઠેલો “ઘરની ખબર છે–એમ કહે છે અને ઘરે બેઠેલા પેઢીની ખબર છે”—એમ કહે છે.
સ, ત્યાં જેવો રાગ છે તે અહીં નથી. આટલું તે તમને સમજાયું ને કે–અહીંના રાગમાં
Page #135
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૧૧
ખામી છે? પણ અહીંના રાગમાં ખામી છે, તે સંસારના સુખના ગાઢ રાગને આભારી છે, એમ લાગે છે? એ બધાને સાચવી સંભાળીને થાય તે ધર્મ કરવાને, એમ છે ને? પરલેકમાં ઉપયોગી એ નિવડશે કે આ? તમને કાંઈ નહિ તે આટલું તે થાય ને કે-“અહીંથી મારે જવાનું છે અને અહીં મેં ગમે તેટલું સારું ભેગું કર્યું હોય, તે ય તે સાથે આવવાનું નથી?” આ ખ્યાલ આવે, તે એના ઉપરને રાગ ઘટે. આ ખ્યાલ નહિ આવે તે, નહિ મળે અને નહિ ભગવાય તે છતાં પણ, પાપને બંધ થશે. તમને એવી ચિન્તા ન થાય કે “અહીંથી જવાનું છે ને ક્યાંક ઉત્પન્ન પણ થવાનું જ છે, તે અહીંથી નરકાદિમાં ચાલ્યા જઈશ, તે મારૂં થશે શું? આવે ખ્યાલ જેને આવે, તે પાપ કરતો હોય તે ય રિતે હેય. તમે વિચાર કરે, તે તમને ય ખ્યાલ આવે કે-આ બધા પાછળ હું દોડધામ કરું છું, પણ આ બધું અહીં રહેવાનું છે; જવાનું મારે અને મેં જે કાંઈ કર્યું તેનું પાપ ભેગવવાનું ય મારે! હું પાપના ઉદયે માંદો પડું, તે છોકરો બહુ તે દવા વગેરે આપે, મારી ચાકરી કરે, હાથ-પગ દબાવે, શેક કરે, પણ એ કાંઈ પીડાને હરી લઈ શકે ? સંબંધી જને બહુ પ્રેમી હોય, તે પાસે બેસીને રૂએ, પણ મારા પાપનું ફલ ભેગવવું તે મારે જ પડે.” એ વખતે તમે ઝુરતા ને છેકરાથી ન ખમાતું હોય, તે ય એ શું કરે? જે એ ડાહ્યો હોય, તે એટલું કહે કે–આપણું પાપ આપણે ભેગવવું પડે! મેહમાં પડેલા સંબંધિઓ તમને ગમે તેમ કહે, પણ સમજવું કે તમારે જોઈએ ને? તમે ભાણે બેસે, તે વધારે નહિ ખાવાની કાળજી કોણે રાખવાની ? ખાનારે જ વધારે
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ચાર ગતિનાં કારણેા.
નહિ ખાવાની કાળજી રાખવી જોઈ એ ને ? વધારે ખાઈ જાય, માંદો પડે ને પછી કહે કે-પીરસનારે આમ કર્યું, તે કાંઈ ચાલે ? પેટમાં દુખે તે તમને દુખે કે પીરસનારને દુખે ? આડા થાય તે! તમને થાય કે પીરસનારને ? આ વાત ઝટ સમજાઈ જાય છે ને ? ત્યારે, બધા સબંધિ મુંઝવતા હોય તેા ય, સાવચેત કણે રહેવાનું ?
પોતાનું પાપ પોતાને ભોગવવાનુ છે :
આ તેા હજુ બહુ સામાન્ય કાટિની વાત છે. સામાન્ય કાટિના આસ્તિકા પણ માને, એવી આ વાત છે. સામાન્ય. કાર્ટિના આસ્તિકા, કે જેઓ દુતિને અને સદ્ગિતને માને છે; તથા પાપથી દુર્ગતિ મળે અને પુણ્યથી સદ્ગતિ મળે– એવું માને છે, તેઓમાં પણ આવી સાવચેતી હૈાય છે. જેનામાં સાવચેતી રાખવાની કશી દરકાર જ નથી, તે તેા નામના આસ્તિક છે. નામનુ આસ્તિકપણું ફળ શું આપે? જેના પૈસા” કોઈકના હાથમાં હોય છે અને એ આપે તે જ ખાવાનું હાય છે, તેમનું, પેલા નાદાન નિવડે તે શું થાય ? લેણું કહેવાય, પણ ભૂખે મરવું પડે. માણસ ગાંડા થઈ ગયા, પછી કેટિપતિ હાય તા ય શું ? એને ગાદીએ બેસાડો તેા ય ઠીક ને ખીજે એસાડા તા ય ઠીક. તેમ, આસ્તિક છીએ-એમ કહા અને સસારમાં ગાંડા અનેા, તેા એ આસ્તિકપણાની કિંમત શી ? તમને ખબર છે ને કે—આપણા ઉપર દુઃખ આવે, ત્યારે તે આપણે જ ભાગવવું પડે છે ! ? કુટુબ માટે ચારીના માલ લેતા હૈા ને પેાલીસ પકડે, તા સજા તમારે જ ભાગવવી પડે ને? તમે કહા કેહું આ મારા કુટુ અને માટે લેતા હતા,
Page #137
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૧૩ તે પિલીસ તમને છોડી દે? તમે કહો કે–મેં કુટુંબ માટે આ કામ કર્યું અને જેને માટે તમે કર્યું તેને પણ જે પિલીસ પકડવાની હોય, તે એ કુટુંબ પણ ફરી બેસે ને? અમારે માટે નહોતા કરતા, એમ ખોટું પણ કહે ને ? છેકરે પણ ખોટું બોલીને છૂટી જવાને મથે, એમ બને ને? છેકરાને બાપ પકડાયા તે ગમતું ન હોય, તે પાછલા હાથે બાપને છોડાવવા પ્રયત્ન કરે–એ બને, પણ બાપના ગુન્હા માટે પકડાવાને છેક તૈયાર જ રહે, એવું મેટે ભાગે તે નહિ ને? એટલે, આપણે વાત તે એ છે કે-દુર્ગતિમાં નહિ જવું હાય, તે સાવધ તે તમારે જ બનવું પડશે ને? સંસાર ન મંડાયે હોત તે સારું થાત, એમ થાય છે?
સંસારમાં જે રાગ છે, તે રાગ ધર્મમાં નથી–એમ તમે કહે છે; પણ, ધર્મને વિષે જોઈએ તે રાગ નથી તે, અને સંસારને રાગ છે તે, ખટકે છે? તમને ચારિત્રહનીયને ઉદય સંસાર તરફ ઘસડે છે કે સાથે મિથ્યાત્વમેહનયને ઉદય પણ વતે છે? ચારિત્રમેહનીયના ઉદયથી સંસારમાં રહેવું પડે, પણ સાથે મિથ્યાત્વમેહનીયને ઉદય ન હોય, તે “સંસારમાં રહેવું પડે એ ખરાબ છે એમ તે થયા જ કરે. સંસાર રહેવા જે છે–એવું પણ લાગે નહિ અને સંસારનું સુખ જોગવવા જેવું છે. એવું પણ લાગે નહિ. અત્યારની તમારી સાંસારિક સ્થિતિ, મિથ્યાત્વના ઘરની છે કે અવિરતિના ઘરની છે, એ તમારે તપાસવાનું છે. “ઘરમાં બેઠે છું—એ જ છેટું છે, નથી છૂટતું એ જ ખરાબ છે, શા માટે એ વેગ ન મળે કે-આઠ વર્ષે સાધુ ન થયે? આઠ વર્ષે સાધુ ન
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ચાર ગતિનાં કારણા
થયા, તેમાં હું જ ઠગાઈ ગયા' આવું કાંઈ તમને લાગે છે ? શ્રાવકને આવું લાગે. આવી સ્થિતિ હાય, તે વખતે મિથ્યાત્વ અને અનન્તાનુબંધી કષાયા ન ય હાય. તમને હુવે પણ એમ થાય છે કે-ખાલ્યકાળમાં જો સારો યાગ મળ્યા હાત ને સસાર ન મ`ડાયા હત, તા ય ઠીક થાત ?” એ ભૂલ તે કરી, પણ ઘરમાં સંચાલક પાકચો તા ય મેં આ બધુ... છેડયું નહિ, તે ભૂંડુ કર્યું —એમ લાગે છે? ઘરમાં સંચાલક પાકો છે ને મારા વિના કુટુંબ સીદાય તેમ નથી, છતાં પણ હુ. સ'સારને છેડતા નથી, એ હલાહલ જેવુ છે—એમ થાય છે ? આવું કાંઈ ન થતું હાય, તેા કલ્પના કરવી પડે કે-મિથ્યાત્ય અને અનન્તાનુબંધી કષાયા બેઠા છે.
ઢાળ ઉપરથી માપ કાઢો :
સ૦ આટલી સામગ્રીમાં પણ એમ ન લાગે તે પછી મેટુ કાઈ કારણ હાવું જોઇએ તે ?
એની જ વાત ચાલે છે. સારી પણ સામગ્રી, દરેકને સરખા લાભ કરે, એવું ખને નહિ. સુખની સામગ્રી રાગિને કામ નથી આવતી ને ? કહેવું અને મસાલા નાખેલું દૂધ રોગી માટે નકામુ ને ? રોગી તા એ દૂધને જુએ અને મનને કાબૂમાં રાખી શકે નહિ તેા રડે. બધા ય, સારી સામગ્રીને સારા અનુભવ કરી શકે નહિ, આપણને કોઈ માન-પાનાઢિ આપે, તે તે ગમે ? કે, ધર્મના પ્રસંગેા સારા મળે, તે ગમે ? સ'સારની સામગ્રી ઠીક મળી હાય, તે કેટલે આનંદ થાય છે ? મન ખૂમારી અનુભવે કે-આપણે ઠીક છીએ; પણ ધની સામગ્રી સારી મળી હાય, તે એવુ થાય ? વાત વાતમાં
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૫
બીજો ભાગ લેકે કહે છે કે આપણે સારું છે ઘર છે, પઢી છે, મુડી છે, આવક છે, છેકરા-છોકરીઓ છે, છેકરા પણ હુંશીયાર છે, છોકરાને ઘેર છોકરા છે, આપણને કાંઈ દુઃખ નથી, પણ ધર્મનું સાધન સારૂં છે, એમ કહેનારા કેટલા? જેને રાગ હૈય, તેનું સાધન ગમે અને જેને રાગ ન હોય, તેનું સાધન ગમે નહિ. સુખી માણસને પૂછે કે-કેમ છે? એટલે, એ કહેશે કે–પુણ્યદય સારે છે. કેમ ધન સારૂં છે, કુટુંબ મેટું છે, આબરૂ જામેલી છે અને જ્યાં જઈએ ત્યાં પૂછાઈએ છીએ! પણ એમ થાય છે કે હું જે ગામમાં છું, તે ગામમાં ઘણાં શ્રી જિનમદિરો છે, મારું ઘર છે ત્યાંનજદીકમાંય શ્રી જિનમન્દિર છે, અમારા ગામમાં સાધુઓનું આવાગમન ચાલુ રહે છે, મોટે ભાગે શ્રી જિનવાણીનું શ્રવણ આદિ થાય છે, કુટુંબ એવું સારું મળ્યું છે કે-થોડે ય ચલાવી લે અને હું ધર્મ કરું તે એ બધાને ગમે છે!? આવી રીતિએ ધર્મ સામગ્રીના વેગનું સુખ અનુભવનારા કેટલા ? અથવા, એવી સામગ્રી ન હોય, તે એને અંગે દુઃખ વ્યક્ત કરનારા પણ કેટલા? આમ શાથી બને છે? મિથ્યાત્વને ઉદય શું કામ કરે છે, તે સમજાય છે? બે ય પ્રકારની સામગ્રી પુણ્ય તમને આપી છે, પણ જેના તરફ વધારે ઢાળ, જેના તરફ મનનું ખરેખરૂં ખેંચાણ, એના ઉપરથી આપણને શાની કિંમત છે–તેનું માપ નીકળી શકે. જિન કુળના રૂટ આચાર પણ એવા છે કે બીજાઓને જેને
બહુ સુખી છે-એમ લાગે? તમારું મન જે સંસારથી ઉદ્વિગ્ન બનીને ધર્મ તરફ ખેંચાય, તે તમને લાગે કે-અમને બહુ સારી સામગ્રી મળી
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ચાર ગતિનાં કારણો છે. તમે એવા કુળમાં જન્મ્યા છે કે દેવ તે વીતરાગ હોય, એવું સાંભળવા મળ્યું. અભક્તિથી બીજે નહિ અને ભક્તિથી રીઝે નહિ–એવા દેવ, જન્મથી જ તમને મળી ગયા. ત્યાગી જ ગુરૂ હય, ઘરબારી ગુરૂ હોઈ શકે નહિ, એવું તમને વાતવાતમાં સાંભળવા મળે. ઈચ્છાએ કે અનિચ્છાએ પણ, તમને સંસારના ત્યાગી ગુરૂને વેગ થઈ ગયેલ છે. ધર્મ પણ તમને ત્યાગમય, અહિંસામય મળી ગયો છે. આ બધું શાથી મળી ગયું? તમે જૈન કુળમાં જન્મી ગયા, એથી જ ને? આવું કુળ મહા પુણ્ય મળે ને ? એ પુણ્યને આપણને આનંદ કેટલે? ઈતર કુળમાં જન્મ્ય હેય, તેને ક તે દેવ મળ્યા ન હેય ને મળ્યા હોય તો તે એવા કે-એની પાસે જઈને ય રાગ ષિાય. આપણે ત્યાં કઈ એવું કરે, તે તે ખરાબ કહેવાય. જૈનનું છોકરું ય કહે કે–અમારા દેવ વીતરાગ. આ ઓછું પુણ્ય છે? વળી, આ કુળમાં આચારો પણ કેવા ? જૈન કુળના આચારેને જે માત્ર રૂઢિથી પણ સેવાય, તે ય લાખે પાપથી બચી જવાય. રાત્રે ખાવાનું નહિ, એટલે જે કાળમાં ઉત્પત્તિ વધારે થાય છે, તેવા કાળમાં ચુલે સળગે નહિ. જીવદયા પળાય અને શરીરેય સચવાય. ઈતર કુળોમાં, રોજ રાત્રે પણ ચુલા સળગે ને? રાત્રે ૧૦-૧૨ વાગે એંઠવાડ નીકળે અથવા આખી રાત એંઠવાડ પડ્યો રહે અને એમાં ય છત્પત્તિ થયા કરે. એક રાત્રિભોજન નહિ કરવાના આચારનું પાલન કરવા માત્રથી પણ, કેટલી જીવહિંસાથી બચી શકાય? પણ આજે આ આચાર જૈન કુળમાં રૂઢ છે-એમ કહેવાય એવું તે નથી રહ્યું ને? કુળ જૈનનું છે એમ કહેવાતું રહ્યું, પણ જન કુળને આચાર જીવતે
Page #141
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૧૧૭
રહ્યો નહિ ને ? એક કાળે જૈન કુળામાં આ આચાર એટલે અધા રૂઢ હતા કે જૈનને ઘેર આવેલા ઈતર પણ ‘અહી’ રાતના ખાવાને નહિ મળે ’ એમ સમજી જ જાય. જૈનેાનાં ઘરાની પાસે રહેતાં ઈતર કુટુમેની ખાઈ એ પણ, જૈન ખાઈ એને કહેતી કે‘તમારા આચાર અહુ સારા ! રાત પડી કે–રસાદું બંધ. અમારે તા, અત્યારે ધુણી ધીખે.' આ કુળના આચાર પણુ એવા કે—ખીજાને એમ થાય કે-આ લેાકેા કેટલા બધા સુખી છે? જૈનને ૨૪ કલાકમાં ૧૨ કલાકના ચાખ્ખો આરામ, એમ મીજાઓને લાગે ને ? આ કુળાચારો જીવતા હાય, તા જૈને– ભાઈ ઓ ને ખાઇએ, ધમ કેટલા કરી શકે ? જૈનને સવારે નવકારશી ને રાતના ચાવિહાર કરવામાં તકલીફ જેવું લાગે નહિ ને ? જૈનનું નાનું છે.કરૂ ય રાતના ખાય નહિ. કોઈ પૂછે કે- કેમ ? તા કહે કે રાતે ખવાય નહિ. મારી ખા, મારા આપા, મારા ભાઈ રાતે ખાતા નથી. અમુક ખવાય ને અમુક ન ખવાય, એવુ· જૈનનુ' છેાકરૂ' નાનપણથી સમજતું હાય. જૈન જ્યાં જાય ત્યાં, ત્યાગની અસર મૂકી આવી શકે. આવા કુળમાં જન્મેલાના મિથ્યાત્વને, ધક્કો વાગવા કેટલા સહેલા છે ? ખીજાને રાત્રે કેમ ન ખાવું તે સમજાવવું પડે અને એને સમજવુ* મુશ્કેલ પણ પડે, જ્યારે જૈન કુળનાને એ વાત સસ્કારરૂઢ થઈ ગયેલી હાય. આ કુળ એવું છે કે-આપોઆપ ઘણાં પાપે અધ થઈ જાય; ખાન-પાનમાંથી ઘણા વિકાર નીકળી જાય; ઉત્તેજક પદાર્થો ઘણે અશે ખધ હાય. તમે સમજો તે, તમને હીરા હાથમાં આવી ગયા છે. દેવ, ગુરૂ, ધમ તમને વગર શાચ્ચે પણ સારા મળી ગયા છે. પુણ્યે આટલી બધી સારી સામગ્રી આપી દીધી છે, પણ આને ઓળખવાની ચિન્તા
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ચાર ગતિનાં કારણે
કેટલાને છે? આટલું સારું મળ્યું છે, તે ય એને ઓળખવાની ચિન્તા નથી, તે ન મળ્યું હેત તે તમે સુદેવ, સુગુરૂ અને સુધર્મને શોધવા નીકળત ખરા? પુણ્યથી મળ્યું છે, પણ કિંમત નથી: સ૦ અમારું પુણ્ય તે અમને સુદેવ, સુગુરૂ અને સુધમ મળ્યા,
એમ તે લાગે છે. પુણ્ય મળ્યા છે એમ કહેવું અને એને પિછાનવાની દરકારેય નહિ કરવી, તે એવા પુણ્યની તમને કેટલીક કિંમત છે? કટિપતિ માણસ છે, છતાં આંગણે કેઈને ચઢવા દેતે નથી, જે આવે તેનું લે છે પણ કેઈને કાંઈ દેતું નથી, સાચવ સાચવ કર્યા કરે છે, એ કહે કે મારું પુણ્ય છે તે એમાં ના પડાય નહિ, પણ એની દયા તે આવે ને ? એમ થાય ને કે–પુણ્ય તે છે, પણ તે મજુરી કરાવનારૂં ને પાપ બંધાવનારૂં! શેઠને ઘરે જન્મેલો ગાંડે છોકરો, સૌની મશ્કરીનું સાધન બને છે. શેઠ કહે, આગળ બેસાડે, પણ તે શું કરવા? સૌને હસવાનું સાધન ! મળ્યું પુણ્યથી, પણ તેની આપણને કિંમત ન હોય, તે પુણ્ય કેવું ? પાપાનુબંધીને? પુણ્ય લક્ષ્મી મળે, પણ એના
ગે નરકે જાય, તે એની લક્ષ્મીનાં વખાણ થાય? અને, પુણ્ય મળેલી લક્ષમીને જે સદુપયોગ કરે, એને માટે લોક પણ કહે કે-“આવાને લક્ષમી મળી તે ય પ્રમાણ! કેટલાક શ્રીમંતને માટે, લેકમાં એવી નામના હોય છે કે એનું નામ ન લેવું; ઉઠતાં એનું નામ લીધું હોય તે ખાવા ન મળે.” જ્યારે પેલા ભાગ્યશાલિને સૌ સંભારે. એવા શેઠીયાએ પણ છે કે-એ જ્યાં જાય ત્યાં બધે ઘણાઓ એમની સાથે જાય. સાથે જના.
Page #143
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૧૧૯
"
6
રાને સગવડની ચિન્તા કરવી જ પડે નહિ. પૂછીએ કે– ધા છેડીને આ શેઠની જોડે કેમ ફ્રી છે ? ’તા કહે કે- શેઠ જોડે ક્રૂરવામાં ય લાભ. ’ કેમ એમ ? અવસરે શેઠ ઉપયાગી થતા હશે માટે ને ? એવાની જોડે પગે ચાલીને જવાનુ ય ખીજાઓને ગમે અને લેાભીયા સાથે મેટરમાં બેસવાનુ'ય ન ગમે. કેમ ? નાકના વખત જાય અને અધવચ્ચે ઉતારી મૂકે તે ટાંટીયા ઘસતા ઘર ભેગા થવુ પડે. આજે માટે ભાગે એવું કહેવાય છે કે–મેાટા માણસની વધારે ઓળખાણુ હાય, તેા એ આંટા વધારે ખાવા પડે. એ ‘જરા આંટા ખાવ’–એમ કહે, તાના પડાય નહિ, નાકરી ખાટી થાય અને નાકરી જાય તેા એ એની ખબર લે નહિ. ગાંડા ય ‘ મારૂં પુણ્ય ’–એમ આલે ને ડાહ્યો ય ૮ મારૂ· પુણ્ય ’–એમ ખેલે, પણ એમાં ઘણા ફેર, માટે ડહાપણથી એલે. આ દેવાદિ મળ્યા એ પુણ્યથી, પણ તમને કાઈ દેવનું સ્વરૂપ પૂછે, તે કોણ જાણે’–એમ કહેા, તેા તમને પુણ્યથી મળ્યુ· તેની કિંમત કેટલી ? તમને જે મળ્યું છે, એ બહુ સારૂં' છે—એમાં બે મત નથી, પણ તમે આવું શેાધીને સારૂ મેળ વવા નીકળેા એવા છે? સારૂ મળ્યું છે, પણ સારાને સારા તરીકે સમજવાને પ્રયત્ન નથી ને? જો જૈનાને પેાતાને જે મળ્યું છે તેની કિંમત હૈાત, તે પણ આજે શ્રી જૈન શાસનની કાઈ અનેાખી જહેોજલાલી હાત.
'
મારૂ પુણ્ય ’–એમ માંઢે ખેાલાય છે, પણ એ વાત હૈયે વસી જાય તા જ સદુપયેાગ થાય :
જેમ લક્ષ્મીના રાગી એવા પણ માણસ, જો એના હૈયામાં આ વાત ખરાખર જચી ગઈ હોય છે કે- મહેનત
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ચાર ગતિનાં કારણો
યે પણ લક્ષ્મી તેને જ મળે છે, કે જેનું પુણ્ય હોય છે અને આ પુણ્યને બાંધવાના સારામાં સારો ઉપાય એ છે કેમળેલી લક્ષ્મીનું દાન કરવું. ’-તા, એ પ્રેમથી દાન દે છે. એની પાસે કેાઈ માગવા જાય, તા એને એમ લાગે છે કે-મને પુણ્ય અંધાવવાને આવ્યેા. વિવેક હોય, તે તરવાનું સાધન આવ્યું –એમ લાગે; પણ માત્ર પુણ્ય ઉપર વિશ્વાસ હાય, તેા ય એ આવેલાને પુણ્યનું સાધન માનીને, જે આપે તે આનંદથી આપે. એ એમ ન કહે કે-‘ હું કેમ કમાયા છું, તે જાણે છે ? લોહીનુ પાણી કર્યું' છે! હું કમાયા છું, તે આમ દઈ દઈ ને ઊડાવી દેવાને માટે નહિ ! પૈસા જોઈએ તે મહેનત કરો!' આવે! માણસ પાછે ચારમાં બેઠા હોય, તે કહે કે- પુણ્ય લક્ષ્મી મળી છે.' શું એ હૈયાનું ખેલે છે? લક્ષ્મીને અતિ લેાભ, માણસને ઘેલા બનાવી દે છે. સરોવર ભયુ" હાય, તે ત્યાં તરસ્યા પાણી પીવા આવે ને? જ્યાં પાણી હાય, ત્યાં માણસ પાણી ભરવા જાય અને જનાવર પાણી પીવા આવે, એમાં નવાઈ છે ? તમારી પાસે કોઈ માગવા આવ્યા, તે તમને સુખી જાણીને આવ્યે ને ? એ અવસરે પુણ્યને વિચાર કયાં ભાગી જાય છે ? મને પુણ્યથી મળ્યું છે—એમ માનનારો, માગવા આવનારનું પુણ્ય નહિ તે એને મળ્યુ નથી, એટલુ' ય સમજે નહિ ? પુણ્ય નહાય તા માગી મજુરી પણ મળે નહિ, એટલેા પણ વિચાર કરે નહિ ? એને એમ પણ ન થાય કે મને અત્યારે તે પુણ્ય મળ્યું છે, પણ અહીં હવે જો હું પુણ્યનું ઉપાર્જન નહિ કરૂં, તે ભવિષ્યમાં કદાચ મારી આનાથી ય ખરાબ દશા આવશે ? ’ પણ ‘ મારૂ' પુણ્ય ’–એ જેમ માંઢ ખેલે છે, તેમ જો એ એને હૈયે હાય, તે એ
Page #145
--------------------------------------------------------------------------
________________
જો ભાગ
૧૨૧
પુણ્યવાળાઆને આવા વિચાર આવે ને ? પણુ, જેમનુ પુણ્ય પાપાનુબંધી હાય છે, તેમને તે પ્રાયઃ ભાગવાય પુણ્ય અને બધાય પાપ, એવું જ બને છે; એટલે, કેવળ પાપાનુબ’ધી પુણ્યવાળાઆની પાસે તે, પેાતાને મળેલી લક્ષ્મીના સદ્ભવ્યય કરાવે, તેવા પ્રકારનું હૈયું જ હોતું નથી.
આશાતના કરનાર
જેમ જૈન કુળમાં જન્મીને જેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવની અવગણના કરે, તેમને તમે પુણ્યશાલી કહેા કે પાપી કહા ? આ કુળ મળ્યુ. પુણ્યથી જ, પણ પાપ અધાવવાને માટે મળ્યુ હાય તેા ? જૈન કુળમાં જન્મેલા પણ કેટલાકા, આજે ખેલે છે. કે– જિનેશ્વરને કોણે જોયા ? મેાક્ષ છે જ કાં ? સાધુએમાં શું પડયુ છે ? ઉપવાસમાં ધર્મ કોણે કહ્યો ઉપવાસ કરવાથી મહીંના કીડા મરે, તેનુ પ!૫ કોને ? શરીર
તે સાચવવા માટે છે!’ આવાઓને માટે, તમે શું કહેા • એમને આ મળ્યુ' તે કરતાં આ ન મળ્યુ હાત તે સારૂ થાત, કારણ કે–આ બીચારાઓ આ મળ્યુ તેથી આની અવગગુનાનુ ઘાર પાપ ઉપાઈ રહ્યા છે!' પુણ્યથી મળ્યું છે તેની ના નહિ, પણ અકમીના હાથમાં પેઢી આવવા જેવું થયું છે, એમ થાય ને ? જે છેકરાએ કમાય તે નહિ પણ ખાપની મુડીને ય સાચવી શકે નહિ, તેમને જગતમાં કેવા કહેવાય છે? તેમ, તમે પણ આ સામગ્રીના સદુપયેાગ ન કરી શકા, આ સામગ્રીની કિંમતને સમજી શકો નહિ અને અહીંથી પાછા સંસારમાં રઝળવા ચાલી જાવ, તા શું કહેવાય ? ભગવાન જેવા ભગવાન મળે ને એની પાછળ કાંઈ કરવાનુ` મન
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ચાર ગતિનાં કારણેા
થાય નહિ, તે એ કોણ કરાવે છે ? સારા મહેમાન મળે, શકિત ઘણી હાય, છતાં એને ભાણે રોટલેા કાણુ પીરસાવે ? ધંધાને સબંધ હાય ત્યાં લાપસી પીરસવાનુ ને સાધર્મિકને ભઇડકુ પીરસવાનુ, મન કોણ કરાવે ? મળેલી સામગ્રીની કિમત હાય, તા એમ થાય કે-મારે આંગણે ધમી કયાંથી ?? ઘેર જમાઈ આવે તે વહાલા લાગે કે સાધર્મિક આવે તે વહાલા લાગે ? કદાચ જમાઈ ને સાચવવા પડે, પણ મનમાં તા થાય ને કે–હજી સાધર્મિક ઉપર જેવા જોઈએ તેવા પ્રેમ જાગ્યા નથી. તમે, સ્થિતિ ન હાય તેા સાધર્મિકને ભઇડકુ ખવડાવા, તા ય તે પ્રેમથી ખવડાવા ને ? સધી પ્રત્યે રાગ થયા અને સાધ મિક પ્રત્યે રાગ થયા નહિ, તે ઝટ વિચારો કે–આ રાગ કેમ ન ગયા ને આ રાગ કેમ ન થયે ?” સારા વ્યવહારની સામગ્રી મળી છે, પણ જે એના સદુપયોગ કરે, તેને એ તારે. આઘા હાથમાં હાય, પણ નફફટાઈ કરે તેા ? તા, ડૂબે ને ? તેમ, તમે ય સમજો તા તરી શકે. તમને જૈન કુળ મળ્યું. તેમાં સમ્યકૃત્વને પામવાનાં સાધના સીધાં મળી ગયાં છે. આવા કુળમાં આવીને પણ, જો તમે છેવટે મિથ્યાત્વને અને અનન્તાનુ ધી કષાયાને ય નહિ તજી શકે, તે તમારૂં થશે શું ? માટે, જે સુન્દર સામગ્રી તમને મળી જવા પામી છે, તેની કિંમતને તમે સમજો. આ સામગ્રીની તમને કિંમત સમજાય અને તમે આ સામગ્રીના સદુપયોગ કરી શકે, એ માટે તમે તત્ત્વજ્ઞાન મેળવવાને માટે પ્રયત્નશીલ અનેા.
અનાભિહિક મિથ્યાત્વ ઃ
આભિગ્રહિક મિથ્યાત્વની વાતમાં આપણે જોઈ આવ્યા.
Page #147
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૨૩.
છીએ કે–પિતાના કુલાચારના નામે, આગમની વાતની અવગણના કરનારા નામના જૈનમાં પણ, એ મિથ્યાત્વ હેઈ શકે છે. તત્વનું જ્ઞાન નહિ અને પિતાની માન્યતાને આગ્રહ એ કે સમજાવનાર મળે તે ય એ સમજે નહિ, એ તે એક પ્રકારનું ભયંકર કટિનું મમત્વ છે. અજ્ઞાન સાથે મમત્વ જોરદાર હોય, ત્યારે સત્યને પામવાની સારામાં સારી સામગ્રી પણ, એને માટે કારગત નિવડે નહિ. અનાભિગ્રહિક મિથ્યાત્વવાળામાં અજ્ઞાન ખરૂં, પણ આભિગ્રહિક મિથ્યાત્વવાળામાં પિતાની માન્યતાના આગ્રહનું જે જોર હોય છે, તેવું આમાં કાંઈ નહિ. અજ્ઞાન હોય પણ આગ્રહ ન હોય, એટલે એ જેમ પિતે માનેલા તેના અર્થને સાચે માને, તેમ બીજાઓએ માનેલા તેના અર્થને પણ સાચે માને. કેટલાક લેકે, બધાં દર્શને સાચાં છે–એમ કહે છે. ઘણા માણસે એવા હોય છે કે-એમને જીવાદિ તના વિષયમાં સાચે ખ્યાલ હોય નહિ, છતાં પિતાને કુલપરંપરાથી મળેલા ધર્મને માનતા. હોય; પણ હું જે ધર્મને માનું છું તે જ સાચે છે અને બીજા બધા ખોટા છે-એ એમને આગ્રહ નહિ. એવા પ્રકારને આગ્રહ ન હોય, એવા માણસને કોઈ તક મળી જાય અને તત્ત્વ સમજવાનું મન થઈ જાય, તે તત્વની પ્રાપ્તિ થવી. સુલભ. અણસમજુ ખરા, કારણ કે–ગોળને ને ખેળને સરખા માનવા જેવી મનવૃત્તિના સ્વામી છે; પરંતુ આગ્રહી નથી, એટલે એવાઓને માટે, મિથ્યાત્વથી ખસીને સમ્યકત્વને પામવું, એ સુલભ ગણાય. આજની સર્વ–ધર્મ-સમભાવની વાતે - આજે કેટલાકે સર્વ–ધમ–સમભાવની વાત કરી રહ્યા.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ચાર ગતિનાં કારણેા
છે ને? આજે જે રીતિએ ને જેવા અર્થમાંસ-ધર્મસમભાવની વાતા થઈ રહી છે, તે જો જોઈએ, તા આપણને લાગે કે–એવી વાતા કરનારાઓને, વસ્તુતઃ ધમ ના ખપ છે—એવું નથી. ‘ આપણે ધર્મને સમજી શકતા નથી, ધર્મ કયા અને અધમ કયા એના નિર્ગુ ય કરવા જોગુ' આપણામાં જ્ઞાન નથી, બધા કહે છે કે--અમારા ધમ ભગવાને કહેલા છે, એટલે આપણે કોઈ ધર્મ ના આગ્રહી પણ ખનવું નહિ અને કોઈ ધર્માંને ખાટા પણ માનવા નહિ ’–એ પ્રકારની મનેાવૃત્તિ, એ એક જુદી જ વસ્તુ છે; એવી વૃત્તિના માણસને જો મતિવિકાસ થઈ જાય અને એને તત્ત્વાના નિણૅય કરવા જોગી તક પ્રાપ્ત થઈ જાય, તા એને કાંઈ બધા ધર્મોને સાચા જ માનવા–એવા આગ્રહ નથી હાતા. વસ્તુતઃ ધર્મ કયા છે અને ધર્મના નામે એળખાતા મતામાં અધર્મી કયા છે, એ વિષે નિર્ણય કરવાની વૃત્તિ ન હેાય–એમ પણ બને; અને, આપણામાં એવી બુદ્ધિ આદિ નથી–એમ લાગતું હોય, એટલે સ દના સાચાં છે અને કોઈ દર્શન ખાતુ નથી એમ માનતા હાય–એમ પણ બને; પણ એને એને એવા આગ્રહ ન હાય કે–સમજાવનાર મળે તે ય સમજવાની ના પાડે અને સમજાય તેા ય માનવાની ના પાડે! સવ-ધર્મ-સમભાવના નામે આજે જેએ વાતે કરે છે, તેઓના હૈયામાં, ધર્માંની મોક્ષને માટે જરૂર છે—એ વાત હાય, એમ જણાતું નથી. કોઈ પણ ધર્મ માક્ષની વાત કરે, તે એવાઓ કહે છે કે-એ વાત અમારી પાસે નહિ કરવી. અમારે તા, કોઈ ધર્મવાળા
પરસ્પર ઝઘડે નહિ, એ જોઈ એ છે. તેઓ, ઝઘડાનુ મૂળ ધમ છે-એવુ·
આવું આવું કહીને, પ્રચારવાના પ્રયત્ન કરે
Page #149
--------------------------------------------------------------------------
________________
-----
બીજો ભાગ •
૧૨ છે. વળી, સર્વ–ધર્મન્સમભાવની પિતાની માન્યતાને તેઓને એ આગ્રહ હોય છે કે–એથી વિરૂદ્ધની વાતને વિચારવાને, સમજવાને અને સ્વીકારવાને તત્પર બનાવનારી વૃત્તિ જ એમનામાં રહેતી નથી. આજે કેટલાક જેને પણ સર્વ–ધર્મસમભાવની વાત કરવા મંડી પડ્યા છે, પણ જૈન કુલમાં જન્મવા માત્રથી જૈન ગણાતાઓ અને પિતાને મળેલી સામગ્રીની કિંમતને નહિ સમજનારાઓ આવી ભૂલ કરે, તે તેમાં નવાઈ પામવા જેવું નથી, માટે તે કહ્યું કે–તમે તો અજ્ઞાન રહ્યા છે, પણ તમારાં સંતાને અજ્ઞાન રહેવા પામે નહિ, એ માટે યોગ્ય કરવાનો વિચાર કરવો જરૂરી છે! સર્વ નો પિતાપિતાને સ્થાને સાચા છે :
સામાન્ય રીતિએ ઈતર દર્શને એક એક નયને પકડીને ચાલનારાં છે; જ્યારે, શ્રી જૈન દર્શનમાં સર્વ અને પિતપતાના સ્થાને માન્ય કરવામાં આવ્યા છે. આથી, કેઈ પણ એક નયના પ્રતિપાદનને મળતું પ્રતિપાદન શ્રી જૈન શાસ્ત્રોમાં મળી આવે અને તેથી તત્ત્વને નહિ સમજનારાઓને એમ પણ થઈ જાય કે જૈન શાસન બધાં દર્શને સાચાં માને છે. ખરેખર, જેટલાં નયવાદી દર્શને છે, તે જ્યાં સુધી પિતાના મતનું નિરૂપણ કરતાં હોય ત્યાં સુધી, એટલે કે–એક નયનું પ્રતિપાદન કરવા માત્રથી જ, ખોટાં ઠરી જતાં નથી, પણ એક એક નયને પકડીને ચાલનારાં દશને, એટલેથી જ અટકતાં નથી. એ દર્શને, અન્ય નયવાદેને ખોટા ઠરાવીને પિતે સાચા કરવા માગે છે અને ત્યાં જ એ ભૂલ કરે છે. શ્રી જૈન શાસન, એકાન્ત એવા કેઈ પણ પ્રકારના નયવાદને બેટે.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ચાર ગતિનાં કારણા
માને છે; છતાં, એ ભૂલવા જેવું નથી કે—શ્રી જૈન શાસન દરેકે દરેક નયવાદને પોતપોતાના સ્થાને સાચા તરીકે ગ્રહણ કરે છે. એટલે, અવસરે એ એક નયની વાતનું પ્રતિપાદન કરે, તા પણ અન્ય નયવાદની અપેક્ષાને ગ્રહણ કરીને જ, એ એક નયની વાતનુ' પ્રતિપાદન કરે. જૈન શાસ્ત્રોમાં બધા નયાના પાતપાતાના સ્થાને વિનિયાગ કરવાપૂર્વક, બધા નયાને માન્ય રાખવામાં આવ્યા છે; એટલે, નિશ્ચયથી પરિમિત તિવાળા સમ્યગ્દષ્ટિ આત્માઓમાં, સવ નાને વિષે સુન્દર પ્રકારના માધ્યસ્થ્યભાવ હાય છે; પણ એ આત્માઓનુ સર્વ નયાને વિષે જે શ્રદ્ધાન હાય છે, તે સવ નયાને પોતપોતાના સ્થાને સાચા માનવા, એવા પ્રકારનુ હાય છે. સ-ધર્મ-સમભા વની વાતા કરનારાઓમાં, જે જૈન શાસ્ત્રોને ભણેલાએ છે પણ શ્રી જૈન શાસ્ત્રાના સાચા અર્થને પામેલાએ નથી, તેઓ જૈન શાસ્ત્રોમાં આવતી સર્વનય-શ્રદ્વાનની વાતને ખોટી રીતિએ આગળ ધરે છે, પણ તત્ત્વના જ્ઞાતા એવી વાર્તાથી મુંઝાય નહિ.
સાપેક્ષ શાસ્ત્રવાકયો :
એવી જ રીતિએ, કેટલાકેા શ્રી જૈન શાસ્ત્રાનાં બધાં વાકયો મિથ્યાત્વી છે એવું પ્રતિપાદન પણુ, અણુસમજથી કરે છે. શ્રી જૈન શાસ્ત્રાની એકે એક વાત, સાપેક્ષપણે જ કહેવા એલી છે. નિશ્ચય નયનું ય પ્રતિપાદન હાય ને વ્યવહાર નયનુ ય પ્રતિપાદન હોય; પણ, ગમે તે એકનુ પ્રતિપાદન કરતી વખતે, અન્ય નયા પાતપાતાને સ્થાને પણ ખાટા છે—એવું પ્રતિપાદન હાય જ નહિ. શ્રી જૈન શાસ્ત્રાના રચનારાએ સ્યાદ્વાદી
Page #151
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૨૭ હતા, અને એથી એમનાં વચનામાં અન્ય નયેની અપેક્ષાના ગ્રહણને સૂચવતું ચાત પદ સાક્ષાત્ ન પણ હોય, તે પણ તે પદ છે જ—એમ માનીને, એ ઉપકારિઓનાં વચનનું સ્વરૂપ સમજવું અને વર્ણવવું જોઈએ. “શ્રી જૈન શાસ્ત્રોનાં બધાં વાક્ય મિથ્યાત્વી છે–એમ કહેવું, એને અર્થ એ છે કેશ્રી જૈન શાસ્ત્ર એ મિથ્યાત્વી વાક્યોના સમૂહ રૂપ છે. આવું બેલીને શ્રી જૈન શાસ્ત્રોની આશાતના કરવાને હેતુ ન હોય તે પણ, આવું બેલવાથી શ્રી જૈન શાસ્ત્રોની ભયંકર કેન્ટિની આશાતના તે થાય જ છે. એમાં ય, ખ્યાલફેરને અંગે આવું એલાઈ ગયા પછી, જે એને એવું બોલનારને આગ્રહ થઈ જાય છે, તે તે આભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી બની જાય છે. આભિનિવેશિક મિથ્યાત્વઃ - હવે આપણે આભિનિવેશિક મિથ્યાત્વને અને થોડુંક
જોઈએ. આભિનિવેશિક મિથ્યાત્વ, એ મોટા માણસોને માટેનું મિથ્યાત્વ છે, એમ કહીએ તે ચાલે. પૈસાદાર માણસ, વિષચિને અતિશય રાગી બનીને, કુલટા સ્ત્રીમાં એવા આસક્ત મનવાળો થઈ જાય કે-બધાને છેડે પણ એને છેડે નહિ અને ગમે તેવા ડાહ્યા માણસ સમજાવે કે-આ કુલટા સ્ત્રી છે અને તને એણે ભરમાવી દીધું છે, તે પણ એના રાગમાં એ એ આંધળે બનેલ હોય કે–એવું કહેનાર ડાહ્યાઓને એ ગાંડા માને અને કુલટાને જ સતી માનીને એના માટે ફના થઈ જાય; એના જેવું કામ આભિનિવેશિક મિથ્યાત્વનું છે. ભણેલા-ગણેલા, સમજી શકે ને સમજાવી શકે એવા, સૂક્ષમ બુદ્ધિથી સમજાય તેવી વાતને પણ સહેલાઈથી સમજીને
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ચાર ગતિનાં કારણે બીજાઓને સમજાવવામાં દક્ષ અને સમ્યગ્દષ્ટિ તે ખરે જ; આવાઓને પણ, શ્રી જૈન શાસ્ત્રની કઈ પણ બાબતમાં, શ્રી જૈન શાસ્ત્રના અર્થથી ઊલટા અર્થને પિતાના ચડસથી આગ્રહ થઈ જાય, તે તે આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. આભિનિવેશિક મિથ્યાત્વ થાય, તો તે સમ્યગ્દષ્ટિ આત્માએને જ થાય. સમ્યગ્દર્શનને પામીને તત્વના સ્વરૂપને સારી રીતિએ જાણનારા બનેલા હોય, એવાઓને પણ શ્રી જિનપ્રણીત શાસ્ત્રની વાત ઊલટા રૂપે પકડાઈ જાય-એ શક્ય છે. શાસ્ત્રની વાતને ઊલટો અર્થ થઈ જાય, અને પછી તે ચડસના માર્યા પકડાઈ જાય, એટલે દશા એવી થાય કે બીજાઓ, જેઓ શાસ્ત્રોના અર્થને જાણતા હોય, તેઓ સમજાવે કે-- “તમે જે અર્થ કરે છે તે ખોટો છે” તે ય આ ચડસને મા એમ જ કહે કે–“નહિ, હું કહું છું તે અર્થ જ સાચે છે.” શાના સાચા અર્થને જાણનારા સમજાવે કે- પણ આટલી આટલી રીતિએ તમે કરેલે આ અર્થ ખોટો છે? –તે ય તે પોતે કરેલા અર્થને સાચે ઠરાવવાને માટે, એની સામે જે પ્રમાણે ધરવામાં આવ્યાં હોય, તેને પણ ઊલટે અને અસંગત અર્થ કરે. આવાએ પોતાના સમ્યકત્વને ખાઈ બેસે અને મિથ્યાત્વના ઉદયવાળા બની જાય, આ પ્રકારના મિથ્યાત્વને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. અનુપયોગથી ઊલટો અર્થ થઈ જાય તે ય મિથ્યાત્વથી બચી
શકાય તેમ છે: સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ, શ્રી ભગવપ્રણત શાસ્ત્રની વાતમાં, ઊલટા અર્થની શ્રદ્ધા થઈ જાય એ શક્ય છે. સમ્ય
Page #153
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૨૯
દૃષ્ટિને, શાસ્ત્રની કોઈ પણ વાતના ઊલટા અર્થ કરવાની ભાવના તા, સ્વપ્ને પણ હાય નહિ; પણ ઉપયાગશન્યતા આદિના ચેાગે ઊલટા અથ થઈ જવા અને સમજફેરને લીધે એ અર્થ સાચા છે એમ મનમાં બેસી જવુ, એ પણ શકય છે; પણ એટલા માત્રથી જ સમ્યક્ત્વ જતું રહે અને મિથ્યાત્વના ઉદય થઈ જાય, એમ ખનતું નથી. અનાભાગને કારણે, કોઈ વાત ઊલટા રૂપમાં પણ ખ્યાલમાં આવી જાય અને જે રૂપમાં એ વાત ખ્યાલમાં આવી હોય, તે રૂપમાં જ આ વાત છે—એવું લાગી જાય, એ શકય છે; પરન્તુ, એમાં ચડસ નહિ ભળવા જોઈએ. એમ નહિ થવું જોઈએ કે–‘ મને આમ લાગ્યુ' માટે આમ જ છે.' હજુ હુ' છદ્મસ્થ છું અને એથી મને પણ ઉપયાગફેર થઈ જવાના ઘણા સંભવ છે, એ વાત ભૂલાવી નહિ જોઈ એ. આ ખ્યાલ જીવતા હાય, એટલે અન્ય શાસ્ત્રવેદિ જો પાતે કરેલા અને ખાટા કહે, તા એ એમની સાથે ઝઘડે નહિ, પણ અન્ય શાસ્ત્રવેદિએ જે અર્થ ને પ્રરૂપતા હાય, તે અને સમજવાના પ્રયત્ન કરે. કરેલા અથ ખાટા નહિ જ કરવા જોઈ એ ’–એવુ વિચારતાં, એ એવા વિચાર કરે કે–જો મને જે અથ બેઠા છે તે ખાટો હાય, તેા મારે સાચા અથ શા છે તે સમજી લેવુ જોઈ એ. ’ એને એમ જ થાય કે મારા કરેલા અ ખાટા ઠરે એની ચિન્તા નહિ, પણ શાસ્ત્રના જે અર્થ થતા હાય, તે જ થવા જોઈ એ, છદ્મસ્થપણા આદિને અંગે મારાથી ખાટા અથ થઈ ગયા હાય, તા મને એના ખ્યાલ આવી જવા પામે તે બહુ સારૂં, કે જેથી મારાથી થઇ ગયેલા શાસ્ત્રના ઊલટા અથ ખાખત હું મિચ્છા મિ દુક્કડં ઈ ને, મારા એ પાપને હું
'
મારા
નહિ.
૯
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ચાર ગતિનાં કારણે ખપાવી શકું! સાચે ત્યાં સુધી, કે જ્યાં સુધી હું ભગવાને જે અર્થ કહ્યું છે, તે અર્થને માનું અને કહું. મારું સાચા પણું ભગવાનને આશ્રિત છે. ભગવાને કહ્યું છે તે જ સાચું છે અને જ્યાં સુધી એ તારકે કહેલું હું કહું ત્યાં સુધી જ હું સાચે છું, એટલે એ તારકે કહેલા અર્થથી ઊલટે અર્થ અનુપગથી પણ મારાથી થઈ ગયું હોય, તો તે મારે સુધારી લેવું જોઈએ. જેનામાં આવી વિચારણું હોય, તે અન્ય શાસ્ત્રવેદિઓની વાતને કેવા પ્રેમથી સાંભળે? અન્ય શાસ્ત્રવેદિઓ એમ કહેતા હોય કે- તમે કરેલ અર્થ છે છે” તે તે વખતે એને એમ ન થાય કે-“મારી ભૂલ કાઢનારા તમે કોણ?” એ તે, એવા શાસ્ત્રવેદિઓના કથનને પ્રેમથી સાંભળે અને એને સભ્યપણે વિચારે. એ વિચારણામાં પિતાના અર્થનું મમત્વ પિતાને ઊલટી દિશાએ દેરી જાય નહિ, તેની કાળજી રાખે. આટલી સાવચેતી હોય, તે શાસ્ત્રની કઈ વાતને ઊલટે અર્થ થઈ જાય તે ય તે સમ્યકત્વને વમી જાય નહિ. જ્યાં એ મને વૃત્તિ આવે કે-“આ અર્થ મેં કરેલો છે માટે જ સાચે છે ત્યાં સમ્યકત્વ ટકી શકે નહિ. માણસને જ્યારે પિતાની વાતને ચડસ થઈ જાય છે, ત્યારે તે કેટકેટલા અનર્થોને જન્માવે છે, તે કહી શકાય નહિ. પછી તે, જેટલી હુંશીયારી ને જેટલી લાગવગ, એ બધાને ઉપગ એ પિતે ડૂબવામાં અને બીજા વિશ્વાસુઓને ડૂબાવવામાં જ કરે. પ્રતિપાદનમાં પક્ષપાત નહિ?
આ મિથ્યાત્વની વાત પણ એમ સૂચવે છે કે સમ્યગ્દષ્ટિ આત્માઓએ, કષાયથી પૂબ જ ચેતતા રહેવું જોઈએ. વિરા
Page #155
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૩૧
ગમાં ખામી ન હોય, વિષયસુખ પ્રત્યે સુગ હોય, ત્યાગ સાથે તપનું આચરણ ઘણું હેય, તે છતાં પણ એને જે પિતાના જ્ઞાનને ઘમંડ આવી જાય, તે જ્ઞાની, ત્યાગી ને તપસ્વી એવા પણ સમ્યગ્દષ્ટિનું પતન સુલભ બની જાય છે. ઊલટે. અર્થ કર્યો અને એમાં હુકાર ભળે, તે પતન પામવું એ એ સહેલું છે અને હંકારથી બચવાથી પતન પમાય નહિ, એ ય સ્વાભાવિક છે. શ્રી સિદ્ધસેન દિવાકર અને શ્રી જિનભદ્ર ગણિવર વચ્ચે મોટે અર્થભેદ હતું, એ તે તમે સાંભળ્યું હશે; પરતુ, એ મહાપુરૂષોએ પિતે માનેલા અર્થનું પ્રતિપાદન કરવામાં જરા ય પક્ષપાતને આવવા દીધો નથી. પોતે કરેલા અર્થના સમર્થનમાં જેટલી જેટલી વાતે એ મહાપુરૂષાએ મૂકી છે, તે શ્રી જિનાગમને અનુસરીને મૂકી છે. એ મહાપુરૂષોએ કહ્યું કે-શ્રી જિનાગમનાં આટલાં આટલાં વચનેથી અમને આ વાત આમ વ્યાજબી લાગે છે. એ મહાપુરૂષોએ કરેલું પ્રતિપાદન વાંચીએ, તે એમાં અંગત મમત્વની ગંધ સરખી પણ નથી, એમ લાગે. હૈયાના એ એટલા બધા પ્રમાણિક કે–આ અર્થ અમને એટલા માટે સાચે લાગે છે કે–ભગવાને આને અર્થ આ જ કહ્યો છે, એમ અમને લાગે છે, એમ એ કહેતા. પિતાના કરેલા અર્થને વિષે, એ ઉપકારિઓના હૈયામાં, પિતાના અર્થ તરીકેનું મમત્વ નહિ હતું. પિતાના કરેલા અર્થની સામે આવતાં આગમનાં પ્રમાણેને ઓળવવાને, એ ઉપકારિઓએ પ્રયત્ન કર્યો નથી, પણ અન્ય પ્રમાણેથી પિતે કલે અર્થ કેવા પ્રકારે સંગત થાય છે અને કેવા પ્રકારે અસંગત થતું નથી, તે દર્શાવવાને પ્રયત્ન કર્યો છે. આથી જ, એ ઉપકારિઓને માટે
Page #156
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે
આભિનિવેશિક મિથ્યાત્વની પ્રાપ્તિ કહી શકાઈ નથી. એમની વાતમાં, પાછળના મહાપુરૂષોએ પણ શું કહ્યું ? આ વિષયમાં આ આમ કહે છે ને તે એમ કહે છે, તત્ત્વ કેવલિંગમ્ય છે. શાથી ? એ અન્ને ય મહાપુરૂષોએ અન્ય આગમપ્રમાણેાથી પાતપેાતાના કરેલા અને સંગત કરવાના પ્રયત્ન કર્યાં છે, પણ તેમાંથી એકેય મહાપુરૂષ, અન્ય આગમપ્રમાણેને એળવવાના પ્રયત્ન કર્યા નથી.
૧૩૨
મેં આમ કર્યું
છે ’-અગર ‘મેં આમ કહ્યું છે ’એમ નહિ પણ શાસ્ત્ર શું કહે છે-એ વિચાગ :
સ આજે પણ બધા શાસ્ત્રના નામે જ વાત કરે છે કે અમે જે કહીએ છીએ તે સાચું છે.
એવું કહેનારાઓએ, પાતે જે અથ કરે છે તે આગમથી અબાધિત અર્થ છે, એમ સાખીત કરવું જોઈ એ. શાસ્ત્રના નામે વાત કરવી-એ એક વાત છે, અને અવસરે પેાતાની વાતને શાસ્ત્રાનુસારી સાબીત કરવી—એ બીજી વાત છે. ‘મને આમ લાગે છે માટે આ સાચું છે’–એવી વિચારણા કદી પણ નહિ આવવી જોઈએ, પણ શાસ્ત્ર આમ કહે છે માટે આ સાચું છે ’–એવી વિચારણા આવવી જોઈએ. દરેક વાતને નિય, શાસ્ત્રના આધારે કરવા જોઈએ. જરાક લાગે કેહું માનું છું તે અથથી ઊલટી વાત શાસ્ત્રમાં છે, કે તરત શાસ્રની વાત જ સાચી, એમ લાગવું જોઈએ.
:
સ આજે અંદર અંદર મેળ નથી એટલે શાસનનાં કેટલાંક કાયે ખરાખર થઈ શકતાં નથી.
અંઢર અંદર મેળ નથી, એમાં ઘણાં કારણે છે; પણ અંદર
Page #157
--------------------------------------------------------------------------
________________
હર મળી આવે છે જે કર
બીજો ભાગ
- ૧૩૩ અંદર મેળ નહિ હેવા છતાં પણ, શાસન સાથે તે મેળ છે કે નહિ? જે જે બાબતેમાં કશે પણ મન્તવ્યભેદ નથી, એવી બાબતમાં જ્યાં જ્યાં જે જે કરવા જેવું હોય, ત્યાં ત્યાં એક-બીજા સાથે રહીને, તે તે કામ કરવા માંડે અને ચારેય તરફથી એકસરખે અવાજ નીકળે, તે ઘણે ફેર પડી જાય. સ૦ એ બાબતમાં સાધુઓએ મળીને કાંઈક કરવું જોઈએ,
એમ નથી લાગતું? એવી જરૂર લાગે, એટલા માત્રથી શું વળે? અત્યારની પરિસ્થિતિ વિષે બહુ ચોખવટથી કહેવામાં લાભ નથી, માટે કહેતા નથી. અત્યારની પરિસ્થિતિમાં કરવા જેવું ઘણું છે, પણ ગમે તે કારણસર આજે એકતાથી કરવા લાયક કાર્યોમાં . પણ કેટલાક જુદી જ રીતિએ વતે છે. સાધુઓને જે કરવા જેવું લાગે છે, તેઓ જે તે કરી શકે તેમ હોત અથવા તે. અમુક રીતિએ મળવામાં લાભ છે–એમ જે તેઓ માનતા હોત, તે તેઓ એમ કર્યા વિના રહ્યા ન હતા. કેટલાકે વાત જુદી કરે છે અને પાછળથી વર્તન જુદું કરે છે. આજે તે, એક વાર પરસ્પર મન્તવ્યદવાળી જે જે બાબતે છે, તેમાં ઉતર્યા વિના, ખાસ અગત્યના પ્રશ્નો હાથ ધરવા જોઈએ. મન્તવ્યભેદવાળી બાબતમાં પણ, સૌએ મેં આમ કર્યું છે” ને
મેં આમ કહ્યું છે એવી બાબતેને અશે પણ લક્ષ્ય પર લીધા વિના, શાસ્ત્રની આજ્ઞા મુજબ જ માનવાને તૈયાર થવું જોઈએ. " સતા એક બીજાને મળીને નીકાલ કરી લે છે ?
એક હાથે તાલી પડે નહિ. તમે હમણાં થોડા વખત પહેલાં અહીં ના જોયું? મહારાજ સાહેબે ચીઠ્ઠી લખી, તે
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ચાર ગતિનાં કારણો
ચીઠ્ઠીના જવાબ આપ્યા નહિ અને રવાના થઈ ગયા. મળનાર બન્નેને જો એમ હાય કે આપણે તે જે શાસ્ત્રાનુસારી હાય તે સ્વીકારવું છે, પછી ભલે આપણું શાસ્ત્રાનુસારી ઠરે કે સામાનું શાસ્ત્રાનુસારી ઠરે; તેા, એવા માણસાને પરસ્પર મન્ત વ્યભેદ હાય તે ય મળતાં વાંધા આવે નહિ અને વ્યાજબી નીકાલ પણ એ રીતિએ આવી શકે. કદાચ અમુક ખાખતેમાં પરસ્પરનુ મન્ત જુદું રહે, તે ય તેથી નુકશાન થવા પામે નહિ.
ધર્મવાદ અને કુવાદઃ
એક-બીજાએ એક-બીજાના મન્તવ્ય અંગેની વિચારણા પણ ધમ વાદની રીતિએ કરવી જોઈએ; અને, તે જ પ્રાયઃ જેની ભૂલ થતી હાય, તેને ઝટ પોતાની ભૂલનો ખ્યાલ આવે. બાકી તા, ગમે તેવા સારા પણ માણસને, જ્યારે પેાતાના કરેલા અર્થના મમતાભર્યાં આગ્રહ થઈ જાય છે, ત્યારે એ સુધરવાની સ્થિતિમાંથી માતલ થઈ જાય છે. વાદમાં ઉતરે ને મનમાં એમ રાખે કે-જીતીશ તે! જયને આનંદ ભાગવીશ, નહિ તે ગાળ દેતાં આવડે છે, તે એ વાદનુ... પિરણામ પણ કેવું આવે ? જેમ આજે કેટલાક સટોડીયા એવા હાય છે કેઆવે તે લેવા છે, નહિ તે મારી પાસે છે શું કે લઈ જશે ? ઘર, ઘરેણાં, વાસણ વગેરે પહેલેથી મેરી છેકરાંના નામે ચઢાવી દીધેલ હાય. આ તે એક દાવ ખેલવાની દાનવી વાત છે. એમાં દાવ સીધા પડો તે ધણી થઇ એસે અને જો દાવ ઉધે! પડે તે રળેલાને રોવડાવે. જનતાના કમનસીબે આજે એવાઓ પાછા પહોંચેલા કહેવાય છે. નીતિને
Page #159
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૧૩૫
ચાવી ખાઈને કમાનારને હુંશીયાર કહેવાય કે લખાડ કહેવાય ? જે વાદમાં, વાદ કરનારની નજર કેવળ પેાતાની જીત તરફ હાય, તે જીતવાને માટે કાંઇ કાંઈ ઉથલ-પાથલ કરે અને એટલુ` છતાં ય એ હારે, ત્યારે જીતનારનું આવીયાને. એવાએ જોડે જ્યાં સુધી વાદમાં ન ઉતરાય ત્યાં સુધી સારૂ અને વાદમાં ઉતરવુ જ પડે, તેા સમજી લેવુ કે એ જીતવાને માટે થશે તેટલી ગડમથલ કર્યા વિના નહિ રહે; એનુ ચાલતુ હાય, તેા એ શાસ્ત્રોને પણ ઉથલાવી દે; પણ જીતવાની ખધી મહેનત ફાગટ જાય ને હારે, તે શું કરે ? ગાળાગાળી ને મારામારી જ કે ખીજું કાંઈ ? એની સામે સજ્જનથી તે એવુ થાય નહિ અને એમાં જો સહન કરી શકે નહિં તે શું થાય ? એવા વખતે, માથી અને આરાધનાથી નહિ ચૂકવાને માટે, ખૂબ ખૂબ ધીરજ રાખવી પડે. તત્ત્વમેાધ માટેને વાદ, એ ધમવાદ છે. એ સિવાયના વાદા તા કુવાદોમાં ગણાય.
પાટ્ટુશાલ પરિવ્રાજક અને રેગુપ્ત મુનિ વચ્ચેના વાદમાંથી ઉપજેલાં અનિશ :
આપણે ત્યાં શહગુપ્ત નામના નિહ્નવને પણ એક પ્રસંગ અનેલે છે. રાહુગુપ્ત કેવા સંજોગેામાં નિહૂનવ બન્યા, તે ખાસ વિચારવા જેવું છે. કુવાદીની સાથે વાઢમાં ઉતરવાથી, કેવું અને કેટલું બધું અનિષ્ટ પરિણામ આવવાના સભવ છે, તે રાહગુપ્તના પ્રસંગમાંથી પણ સારી રીતિએ જણાઇ આવે છે. વાઢમાં, તત્ત્વને જાણવાની અભિલાષા હાય નહિ અને કેવળ જયની અભિલાષા હાય, એવા વાદી જ્યારે વાદમાં હારે છે, ત્યારે તે કેવા વિકરાળ સ્વરૂપને ધારણ કરે છે, તેના જો
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ચાર ગતિના કારણે નમુને જે હય, તે તે માટે રેહગુપ્તને જે વાદી મળ્યો હતું, તેને ઓળખી લેવા જેવો છે.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નિર્વાણ પામેથી પાંચથી કાંઈક અધિક વર્ષો વ્યતીત થયાં, તે સમયમાં પ્રભુના શાસનમાં શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવાન, આ પૃથ્વીતલને પાવન કરતા વિચરતા હતા.
એ આચાર્યભગવાન, એક વાર, અંતરંજિકા નામની નગરીમાં પધાર્યા અને એ નગરીમાં આવેલા ભૂતગૃહ નામના ઉદ્યાનમાં એ આચાર્ય ભગવાને સપરિવાર સ્થિરતા કરી.
તેઓશ્રી એ નગરીમાં વિરાજતા હતા, એવામાં એક પરિવ્રાજક એ નગરીમાં આવ્યું. એ પરિવ્રાજક ઘણી વિદ્યાએને સિદ્ધ કરી ચૂક્યો હતો અને એથી તે ખૂબ ખૂબ ગર્વીષ્ઠ બની ગયું હતું. વિદ્યાથી ગવષ્ઠ બનેલા એ પરિવ્રાજકે, પિતાના પેટ ઉપર લેઢાને પાટે બાંધ્યું હતું અને જ્યાં જાય ત્યાં એ હાથમાં જબૂવૃક્ષની શાખાને લઈને જ જતો હતે.
લોકને આ જોઈને કૌતુક ઉપજતું, એટલે કે એ પરિવ્રાજકને પૂછતા કે- “તમે આ પેટ ઉપર લોઢાને પાટે બાંધ્યું છે અને હાથમાં જબૂવૃક્ષની શાખા રાખી છે, તેનું શું કારણ છે?”
એના જવાબમાં, એ પરિવ્રાજક કહેતું હતું કે- “મેં વિદ્યાને એટલા બધા પ્રમાણમાં મારા પેટમાં ભરી દીધી છે કે-એનાથી મારું પેટ ફાટી જવાની મને બીક રહે છે, એટલે વિધાથી મારું પેટ ફાટી જવા પામે નહિ, એ માટે મેં મારા પેટ ઉપર લેઢાને પાટો બાંધ્યું છે અને આ આખા ય જમ્બુદ્વીપમાં મારા જે વિદ્યાવાળે બીજો એક પણ નથી–
Page #161
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૩૭ એ જણાવવાને માટે, હું મારા હાથમાં આ જબૂવૃક્ષની શાખાને લઈને ફરું છું.’ - આથી લેકેએ તે પરિવ્રાજકનું પિટ્ટશાલ” એવું નામ પાડ્યું હતું. લકે એને પિટ્ટશાલ કહેતા.
આવા અજ્ઞાન અને ગવષ્ઠ માણસ જોડે વાદમાં ઉતરાય? આવા તુચ્છ અને ઘમંડી હૈિયાને ધરનારની સાથે વાદમાં ઉતરવું, એ પણ એક મોટું જોખમ છે. મિથ્યાભિમાની માણસેમાં વિદ્યા હોય-એ બને, પણ એની વિદ્યા એને પચેલી ન હેય. એની વિદ્યા, એને કષાયના અગ્નિમાં શેકે; અને જે કઈ એની હડફેટે ચઢી જાય, તેને એનું જે ઉપજતું હોય તે એ પૂરો કરી દીધા વિના રહે નહિ. આવાં અનેકવિધ કારણેસર, એવાઓની સાથે વાદમાં ઉતરવાને, શ્રી જૈન શાસનમાં નિષેધ કરાયો છે.
આમ છતાં ય, રોહગુપ્ત એની સાથેના વાદને સ્વીકારી લીધે. .
રહગુપ્ત, એ જૈન મુનિ હતા. વિદ્વાન પણ હતા અને શક્તિશાલી પણ હતા. પણ એમ લાગે છે એમનામાં પિતાની વિદ્વત્તા અને શક્તિની ખૂમારી પ્રગટી હશે. જે એમનામાં એવી ખૂમારી ન પ્રગટી હેત, તે એમનું જે રીતિએ પતન થવા પામ્યું, તે રીતિએ એમનું પતન થાત નહિ.
એ રહગુપ્ત મુનિ, શ્રીગુપ્ત નામના આચાર્ય ભગવાનના શિષ્ય પણ હતા અને સંસારી સંબંધે તેઓ એ આચાર્ય ભગવાનના ભાણેજ પણ થતા હતા.
શ્રીગુપ્ત આચાર્ય ભગવાનને અંતરંજિકા નગરીમાં સપરિવાર સમવસરેલા જાણીને, તેઓશ્રીને વન્દન કરવાને માટે,
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ચાર ગતિનાં કારણે એ રોહગુપ્ત મુનિ અંતરંજિકા નગરી તરફ આવી રહ્યા હતા.
અંતરંજિકા નગરીમાં પેસતાં, રોહગુપ્ત મુનિએ, પટહ વાગત સાંભળે. એ પણ પિલા પોશાલ પરિવ્રાજક તરફથી વગડાવવામાં આવતું હતું અને તે સાથે એના તરફથી એવા પ્રકારની જાહેરાત કરાવાતી હતી કે આ જમ્બુદ્વીપમાં મારા જે વિદ્યાવાળે અન્ય કોઈ પણ નથી.” | મુનિ રોહગુપ્ત જેવી એ જાહેરાતને સાંભળી, કે તરત જ પિતે પિશાલ પરિવ્રાજકના એ પટને નિવાર્યો, અર્થાત“હું તારી સાથે વાદ કરવાને તૈયાર છું”—એમ એ રહગુપ્ત મુનિએ પિટ્ટશાલ પરિવ્રાજકને જણાવી દીધું.
એ વખતે, રેહગુપ્ત મુનિએ એટલે પણ વિચાર કર્યો નહિ કે-“મારા ગુરૂ મહારાજ આ નગરીમાં જ વિરાજે છે અને તેઓ મારા કરતાં પણ સમર્થ છે, છતાં પણ તેઓએ આ પટને નિવાર્યો નથી, માટે કાંઈક કારણ હશે.” અથવા તે, એ રોહગુપ્ત મુનિએ એટલી પણ ધીરજ ધરી નહિ કેહું ગુરૂ મહારાજની પાસે જાઉં છું, તે ગુરૂ મહારાજને પૂછ્યા પછી વાત !”
રસ્તામાં જ પિશાલ પરિવ્રાજકના પટને નિવારીને, રહગુપ્ત મુનિ, શ્રીગુપ્ત નામના આચાર્યભગવાનની પાસે આવ્યા અને પટહને નિવાર્યાની વાત કરી.
આચાર્યભગવાનને લાગ્યું કે-રોહગુપ્ત મુનિએ ભૂલ કરી.” એટલે, પિતે કરેલી ભૂલને રોહગુપ્ત મુનિને પોતાને જ ખ્યાલ આવે, એ માટે આચાર્ય ભગવાને કહ્યું કે-“એ વાદિને વાદમાં તો જીતી લેવાય, પણ એ વાદી સાથે વાદ કરવા લાયક નથી, કારણ કે-એની પાસે ઘણી વિદ્યાઓ છે
Page #163
--------------------------------------------------------------------------
________________
મીજો ભાગ
૧૩૯
અને જ્યારે તે હારે છે, ત્યારે જીતનાર ઉપર તે પાતાની વિદ્યાએ વડે વિવિધ પ્રકારના ઉપદ્રવેા કરે છે. પેાતાની વિદ્યા વડે એ વીછીને પણ વિષુવી શકે છે, સર્પને પણ વિષુવી શકે છે, ઉદરને પણ વિષુવી શકે છે, મૃગને પણ વિષુવી શકે છે, શુકરને પણ વિષુવી શકે છે, કાગડાને પણ વિધ્રુવી શકે છે અને શકુતિકા નામના પક્ષિને પણ વિકુવી શકે છે. જુદી જુદી વિદ્યા દ્વારા વીછી આદિ સાતને વિષુવી ને, તે, તેને વાદમાં જીતનારને અત્યંત ઉપદ્રવિત કરે છે. ’
9
આચાર્ય ભગવાને આમ કહ્યું. એટલે રગુપ્તમુનિ સમજી ગયા કે આની સાથે વાદ કરવાનું મેં સ્વીકાર્યું, એ. ગુરૂ મહારાજને પસંદ નથી. ' પણ રોહગુપ્ત મુનિને તે વાદ કરવા જ હતા, એટલે રોહગુપ્ત મુનિએ આચાય ભગભાનને કહ્યું કે- વાદને સ્વીકાર કરીને હવે છૂપાઇ જવું તે ઠીક નથી. વાદના મેં જે સ્વીકાર કર્યાં છે, તે શાસનની ઉન્નતિના હેતુથી જ કર્યાં છે, એટલે હવે તો જે થવાનું હાય તે થાએ ! ’
"
રોહગુપ્ત મુનિએ આવા જવાખ આપ્યા, એટલે આ ચાય ભગવાને નિણ ય કર્યાં કે–હવે આને વા વારી શકાય તેમ નથી; ગમે તેટલું કહીશું તે ય, વાદ કર્યાં વિના આ રહેવાના નથી. ' આવે. નિષ્ક્રય કરીને, આચાર્ય ભગવાને વિચાયું કે– હવે તેા આના રક્ષણના ઉપાય ચૈાજવા જોઇએ. વાદમાં તા, પાટ્ટુશાલ પરિત્રાજક જીતી શકવાના નથી; પણુ, એ હાર્યો પછી પોતાની વિદ્યાઓથી આને ઉપદ્રવિત કરે અને એ ઉપદ્રવાની સામે આ કાંઇ નહિ કરી શકવાથી ભાગે અથવા તે આના જાન જાય, તેા થાય શું? એક જૈન મુનિની આવી દશા થાય, એથી તેા શાસનની લઘુતા થાય; એટલે શાસનની.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪.
ચાર ગતિનાં કારણા
લઘુતા થવા પામે નહિં, એવું તેા કાંઈક કરવું જ જોઈએ. ’ આવે કાઈ વિચાર કરીને, એ આચાય ભગવાને રોગુપ્ત મુતિને એવી સાત વિદ્યાએ આપી, કે જે વિદ્યાએ તેના પાડ કરવા માત્રથી જ સિદ્ધ થાય તેવી હતી અને જે વિદ્યાએના બળે અનુક્રમે માર, નાળીચેા, ખીલાડા, વાઘ, સિંહ, ઘુવડ અને સ્ટેનપક્ષિને વિષુવી શકાતાં હતાં.
પેટ્ટશાલ પરિત્રાજક જે વીંછીને વિધ્રુવી ને ઉપદ્રવ કરે, તા રોગુપ્ત સુનિ મારને વિષુવીને વીંછીના ઉપદ્રવને ટાળી શકે; પેટ્ટશાલ પરિત્રાજક જે સર્પને વીકુવીને ઉપદ્રવ કરે, તા રોગુપ્ત મુનિ નાળીયાને વિષુવી ને સપના ઉપદ્રવને ટાળી શકે; પાટ્ટુશાલ પરિત્રાજક જે ઉદરને વિષુવી ને ઉપદ્રવ કરે, તે રોહગુપ્ત મુનિ ખીલાડાને વિષુવી ને ઘરના ઉપદ્રવને ટાળી શકે; પાટ્ટુશાલ પરિત્રાજક જો મૃગલાને વિષુવીને ઉપદ્રવ કરે, તે રોગુપ્ત મુનિ વાઘને વિષુવીને મૃગલાના ઉપદ્રવને ટાળી શકે; પાટ્ટુશાલ પરિવ્રાજક જો શૂકરને વિષુવી ને ઉપદ્રવ કરે, તે રોગુપ્ત મુનિ સિંહને વિષુવીને શૂકરના ઉપદ્રવને ટાળી શકે; પોટ્ટશાલ પરિત્રાજક એ કાગડાને વિષુવીને ઉપદ્રવ કરે, તેા રોગુપ્ત મુનિ ઘુવડને વિષુવી ને કાગડાના ઉપદ્રવને ટાળી શકે; અને પોટ્ટશાલ પરિત્રાજક જે શકુતિકા પક્ષિને વિને ઉપદ્રવ કરે, તા રોહગુપ્ત મુનિ સ્પેન પક્ષીને વિષુવીને શકુંતિકા પક્ષિના ઉપદ્રવને ટાળી શકે.
આચાય ભગવાને આવી સાત વિદ્યાઓ રોહગુપ્ત મુનિને આપી; તે ઉપરાંત આચાર્ય ભગવાને એક આઘાને મત્રીને, તે આધા રોગુપ્ત મુનિને આપતાં કહ્યું કે- એ પરિવ્રાજક પાસે જે સાત વિદ્યાએ દેવાનું હું જાણું છું; તે સાત વિદ્યા
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૧
બીજો ભાગ
આની પ્રતિપક્ષી સાત વિદ્યાએ તે મેં તને આપી, પણ એ પરિવ્રાજક કદાચ એથી પણ વધારે કાંઈક ઉપદ્રવ કરે, એ. શક્ય છે. એવા કેાઈ વખત આવી લાગે, તે તું આ મ ંત્રેલે રજોહરણુ ચારેય તરફ ફેરવર્ષે, એટલે એ પરિવ્રાજક તરફથી કરાએલા કોઈ પણ પ્રકારના ઉપદ્રવથી તારો પરાભવ થશે નહિ ’
આમ આચાર્ય ભગવાને આપેલી સાત વિદ્યાને તેમ જ આચાર્ય ભગવાને મંત્રીને આપેલા રજોહરણને ગ્રહણ કરીને, રોહગુપ્ત મુનિ વાદ કરવાને માટે રાજસભામાં ગયા. વાદમાં વ્યાજી પ્રકારના આગ્રહ :
સ૦ આચાર્ય મહારાજ પોતે આટલા બધા વિદ્યાવિશારદ હતા, તેા પછી એ પરિત્રાજકના પટહુને તેગ્માશ્રીએ પે!તે જ ક્રમ નિવાર્યું નહિ? એમાં કોઇ ખાસ હેતુ હશે ?
શ્રી જૈન શાસન, સમ્યગ્વાદમાં માનનારૂ છે. શુષ્કવાદ. અને વિવાદ, એ બન્ને ય પ્રકારના વાદો અન કારી છે અને એક ધર્મવાદ જ કલ્યાણકારી છે-એમ સૂચવીને, મહાપુરૂષોએ, જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી શુષ્કવાદના અને વિવાદના ત્યાગ કરવા, એવા ઉપદેશ આપ્યા છે. શ્રી જૈન શાસનના મહાપુરૂષો જ્યાં સુધી ચાલે તેમ હોય ત્યાં સુધી તે, ધવા૪થી પર એવા કાઈ પણ વાદમાં ઉતરવાનુ પસંદ કરે જ નહિ. શ્રી જૈન શાસનના મમને પામેલા મહાપુરૂષોને, જો અનિવાય કારણેય કાઈની સાથે કુવાદમાં ઉતરવું જ પડે, તો ય તે તેમને ગમે તા નહિ જ. બીજી વાત એ પણ છે કે-એવા જ કઈ અવસર આવી લાગે અને પેાતાની તાકાત હાય, ત શ્રી જૈન શાસનના મહાપુરૂષ, વાદમાં ઉતરીને સામાને પરા
Page #166
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણા
૧૪ર
ય
જિત કરે, એ પણ શકય છે; પરન્તુ ‘મારે અમુકને પરાજિત કરવા છે’-એવા કોઈ પ્રકારનું ધ્યેય શ્રી જૈન શાસનને પામેલા મહાપુરૂષાનુ હાય જ નહિ. શ્રી જૈન શાસનની અપભ્રાજના થવા પામે નહિ અને શ્રી જૈન શાસનની અવસરે ચિત પ્રભાવના થવા પામે, એ તરફ્ જ શ્રી જૈન શાસનના મહાપુરૂષાનું લક્ષ્ય હાય. આથી, ઈતર વાર્દિને જીતવાની જરૂર ઉભી થવા પામી હાય, તેા ય તેને વ્યાજબી પ્રકારે જ જીતવા જોઈએ, આવું મન્તવ્ય શ્રી જૈન શાસનના મહાપુરૂષોનુ હાય છે; એટલે જ્યાં સુધી ફરજીયાત રીતિએ વાદના ગેરવ્યાજબી પ્રકારમાં ઉતરવું પડે તેમ હાય નહિ, ત્યાં સુધી તે। શ્રી જૈન શાસનના મહાપુરૂષો તેવા પ્રકારના ગેરવ્યાજબી વાદમાં ઉતરવાનું પસંદ કરે જ નહિ. આમ છતાં ય, જ્યારે વાદમાં ઉતરવું પડે છે, ત્યારે પણ શ્રી જૈન શાસનના મહાપુરૂષા ત્રાદિને વાદમાં વ્યાજબી પ્રકારે જીતવાના એટલે બધા આગ્રહ રાખે છે કેશ્રી જૈન શાસનના મહાપુરૂષોની એ રીતિને જાણીને પણુ, ઇતરાને અબે થયા વિના રહે નહિ.
ભગવાન શ્રી જિનેશ્વરદેવાના શાસનને પામીને, શ્રી સિદ્ધસેન દિવાકર તરીકે સુપ્રસિદ્ધ થયેલા મહાપુરૂષ, પૂર્વાવસ્થામાં વિદ્વાન બ્રાહ્મણ હતા. એ સિદ્ધસેન નામના બ્રાહ્મણુ વિદ્વાન સાથે, આચાય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાને થયેલા વાદની હકીકત તો બહુ જ પ્રચલિત છે, એટલે એ પ્રાયઃ તમે પણ સાંભળી હશે.
સિદ્ધસેન બ્રાહ્મણ પોતાના વિદ્યાખલ ઉપર એટલા બધા સુતાક હતા કે-પાતાની પાસે એ ત્રણેય ભુવનના વિદ્વાનાને તૃણવત્ માનતા હતા. ‘સંસારમાં જેટલા પદાર્થોં છે તે સઘળા
Page #167
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૧૪૩
ચ પદાર્થોના પારને હું પામેલા છું અને કાઈ પણ પદાર્થના જ્ઞાનમાં હું અધુરો નથી.' આવી તો એમની માન્યતા હતી.
"
આવી માન્યતા હૈાવા છતાં પણુ અને પેાતાના વિદ્યાખલનુ પેાતાને ભારે ગુમાન હાવા છતાં પણ, એમની એ પ્રતિજ્ઞા હતી કે– વાદમાં જે કોઈ મને જીતે, તેને હું તેનાં ચરણાને સેવનારો શિષ્ય બની જાઉં! ' એમની આ પ્રતિજ્ઞા, દ‘ભવાળી નહાતી. ‘હું હારૂ ́ તેા ય મારી હારને હું કબૂલ કરૂ જ નહિ’ –એવી મનાવૃત્તિ એમની નહેાતી. પોતાના વિદ્યાખલનું ગુમાન અસાધારણ કાટિનું' હતું, પરન્તુ એ ગુમાન સાથે એમના હૈયામાં એવા પાપ ભાવ નહાતા જ, કે જે, એમને એમની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કરે ! પ્રતિજ્ઞા મેટી કરે અને હારે એટલે પેાતે કરેલી પ્રતિજ્ઞાને પેાતે જ ચાવી ખાય અને પાછા પ્રતિસાભ્રષ્ટ થયા-એવું લેાક માને નહિ, એ હેતુથી કારમા ઉલ્કાપાત મચાવે, એવા પ્રકારનું ગુમાન એ સિદ્ધસેન બ્રાહ્મણમાં નહાતું.
એ સિદ્ધસેન બ્રાહ્મણે, આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી‘ સૂરિજી મહારાજાની વાિિવજેતા તરીકેની ફેલાતી કીતિને સાંભળી; એટલે, એમણે શું કર્યું, તે જાણેા છે? આચાય ભગવાન ભરૂચમાં છે, એમ જાણીને, સિદ્ધસેને પોતે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. ભરૂચ નગરની બહાર સિદ્ધસેન આવી પહેાંચ્યા, ત્યાં તે કુદરતી રીતિએ જ આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજા તેમને મળી ગયા. આચાર્ય ભગવાનને જોઇને અને આળખીને, સિદ્ધસેને તેઓશ્રીને કહ્યું કે–‘મારી સાથે તમે વાદ કરા!’
આચાય ભગવાને જવાખમાં તેમને જણાવ્યુ કે—આપણે વાદ તેા કરીએ, પરન્તુ વાદ્યને અંગે જય-પરાજયના નિય
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ચાર ગતિનાં કારણે
કરનાર તા જોઈએ ને? અહીં કાઈ એવી ચતુર'ગી સભા નથી, એટલે આપણે એ વાદ કરીએ તેમાં કાણુ જીત્યું અને કાણુ હાર્યું, તે કેવી રીતિએ જાણી શકાશે ? ’
વાદ કરવાનો વખત જ આવી લાગે, તે પહેલાં વાદને અંગે જય-પરાજયના નિણૅય કાણુ કરશે, તેના નિર્ણય થવા જોઈએ ને ? નિર્ણય કરનાર ન હેાય, તેા કાણુ સાચા ને કાણુ ખાટા અથવા કાણુ જીત્યા અને કોણ હાર્યાં, એ કહે કાણું ? પૂર્વ કાળમાં પણુ, આચાર્ય ભગવાને, વાદ કરીને નિણ ય લેવાને માટે, રાજાએની પાસે પણ જવું પડયુ છે.
સ૦ અન્યની પાસે નિણૅય કરાવવા પડે, તેના કરતાં એમ તે એમ સમજાવી દે તે ?
કેટલીક વાર સચેાગો જ એવા હાય છે કે—એ સયાગોમાં અન્યને મધ્યસ્થ તરીકે સ્વીકારીને, એ મધ્યસ્થના નિર્ણયને માન્ય કરવા–એવી કબૂલાત લેવી અને આપવી, એ અનિવાય • થઈ પડે છે. જેનામાં સમજવાની વૃત્તિ હાય અને એથી જ જે સમજવાની માગણી કરે, તેને તે એમ ને એમ જ સમ જાવવાના પ્રયત્ન થાય; પરન્તુ ય પેાતાના મન્તવ્યના જ આગ્રહ હાય અને વાદ કરવાની જ ઈચ્છા હાય, ત્યાં નિર્ણા ચક વિના ચાલે કેમ ? વિદ્વાન તરીકેની ખૂમારીથી જ, વાદ કરવાને જે ઈચ્છતા હાય, તેને સમજાવાય શી રીતિએ વળી, જેનામાં દુરાગ્રહ હાય, તે તે તેને ફરજીયાત હાર માનવાના પ્રસ`ગ આવી લાગે તે ય, તેનાથી જો શકય હાય તા, ઉધમાત મચાવ્યા વિના રહે નહિ. આથી, વાદને પ્રસંગ આવી લાગે તેા, સુગ્ય નિણુય કરી શકે-એવા મધ્યસ્થના, સ્વીકાર કરવા-કરાવવાની જરૂર પડે જ; અને કાઈ કાઈ વાર
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૫
બીજો ભાગ
તા, હારેલાને પેાતાની હાર ફરજીયાત કબૂલ રાખવી જ પડે –એ દૃષ્ટિને પણ લક્ષ્યમાં રાખીને, મધ્યસ્થના સ્વીકાર કરવા –કરાવવા પડે. રાજાએની પાસે નિર્ણય કરાવવાને માટે જવામાં, એ લક્ષ્ય પણ હાય. દુરાગ્રહને એમ ને એમ સમજાવી શકાય, એ પ્રાયઃ શકય જ નથી. મૂળ વાત તેા એ છે કેજ્યાં સુધી ખની શકે ત્યાં સુધી તો, એવા દુરાગ્રહિની સાથે વાદમાં ઉતરવું જ નહિ જોઈએ; અને જો એવાની સાથે વાદમાં ઉતર્યા વિના છૂટકે થાય તેમ ન હાય-વાદ કરવાની ના પાડવાથી શાસનને હાનિ થવા જેવુ લાગતું હાય, તા એવાની સાથે એવા નિર્ણાયકની રૂબરૂમાં વાદમાં ઉતરવું, કે જેના નિર્ણયને માન્યા વિના એને ચાલે નહિ.
સ૦ છ્તાં ન માને તે!?
એ તે નિરૂપાય દશા થઈ
આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ જ્યારે પૂછ્યું કે-‘અહીં ચતુરંગી સભા નથી, એટલે એ વિના જય-પરાજયને કેમ જાણી શકાશે ?'—ત્યારે સિદ્ધસેન કહે છે કે આ ગોવાળીયાએ જ આપણા વાદના સાક્ષિએ અને ' એટલે કે આપણે એ, આ ગેાવાળીયા સમક્ષ વાદ કરીએ અને આપણે જે કાંઈ ખાલીએ તેને સાંભળી લઈને, તે ઉપરથી આ ગોવાળીયાએ આપણા જય અને પરાજયને જે કાંઈ નિય આપે, તે આપણે બન્નેએ કબૂલ રાખવા.'
છે.
ર
આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાને
આ ઠીક તેા લાગ્યું નહિ, પણ સિદ્ધસેનની વાદ કરવાની
•
પ્રખળ ઈચ્છાને જોઈ ને, તેમ જ વાદ કરવામાં અહી. પણ વાંધે આવે એમ નથી–એવું લાગવાથી, તેઓશ્રીએ કહ્યું કે જો
C
૧૦
"
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૬
- ચાર ગતિનાં કારણે એમ જ છે, તે તમે તમારો પૂર્વપક્ષ બેલે!”
સિદ્ધસેન કાંઈ જેવા તેવા વિદ્વાન નહિ હતા. મુશ્કેલી એટલી જ હતી કે-એ ભણેલા હતા, પણ ગણેલા નહિ હતા. તેમણે સંસ્કૃત ભાષામાં અને તે ય પ્રૌઢ અને લાલિત્યપૂર્ણ પદાજને પૂર્વક બોલવા માંડ્યું.
જે વિદ્વાનેની સમક્ષ તેઓ આવી રીતિએ બેલ્યા હોત, તે વિદ્વાને એમના ભાષાપ્રભુત્વને અને એમની તર્કશક્તિ આદિને જોઈ-જાણીને ખૂબ જ ખૂશ થઈ ગયા હતા. જો કે, એટલી શક્તિ છતાં ય, વિદ્વાને સમક્ષના વાદમાં તેઓ જીતી શક્યા ન હેત, કારણ કે-આચાર્યભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ, શારદાદેવીને આરાધીને, શારદાદેવીની પાસેથી “સર્વ વિદ્યાઓના પારગામી બને !—એવું વર મેળવેલું હતું ! પરન્તુ, અહીં તે નિર્ણય વિદ્વાનને કરવાને નાતે, પણ ગોવાળીયાઓને કરવાનું હતું ! સિદ્ધસેન મહા વિદ્વાન હવા છતાં પણ, એ વાત એમના ખ્યાલ બહાર ગઈ. " સિદ્ધસેન બોલી રહ્યા, એટલે પેલા ગોવાળીયાઓએ કહ્યું કે-“આ કાંઈ જાણતા નથી. નાહકના બરાડા પાડીને આણે પિતાના ગળાને સુકવી નાખ્યું અને અમારા કાનેને ફાડી નાખ્યા !” કારણ કે-સિદ્ધસેન જે કાંઈ બોલ્યા, તેમાંનું કાંઈ જ એ ગોવાળીયાઓને સમજાયું નહોતું. ગેવાળીયાઓ પાસેથી, એવા ભાષાજ્ઞાનની અપેક્ષા પણ કેમ જ રાખી શકાય?
પછી ગોવાળીયાઓએ આચાર્યભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજને બેસવાનું કહ્યું.
એ મહાપુરૂષ, જેમ સર્વ વિદ્યાઓના પારગામી હતા, તેમ સમયજ્ઞ પણ હતા. જે કાંઈ કહેવું, તે ભગવાન શ્રી જિને
Page #171
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૧૪૭
શ્વરદેશના શાસનને અનુસરતું જ કહેવુ, પણ તે એવી રીતિએ કહેવું, કે જે કહેલું નિષ્ફલ નિવડે નહિં અને ઉપકારક થયા વિના રહે નહિ, આવી એ મહાપુરૂષની સમયજ્ઞતા હતી. દેશ-કાળના નામેય, ભગવાન શ્રી જિનેશ્વરદેવાના શાસનથી ઊલટુ ખેલી શકાય જ નહિ અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના જે સત્યને પ્રગટ કરવાની આવશ્યકતા હાય, તે સત્યને દેશ-કાળના નામેય ગેાપવી શકાય નહિ ! દેશકાળના નામે પણ એમ કરવું, એ તે શ્રી જિનશાસનને ભયંકર કૅટિના દ્રોહ જ કહેવાય. કહેવા ચાગ્ય કહેવાયા વિના રહે નહિ અને જે કાંઈ કહેવાય તે શ્રી જિનશાસનને અનુસરતુ' જ હાય, પણ તે એવી રીતિએ કહેવાય, કે જેથી તે ઉપકારક બને, એનુ નામ દેશ-કાલ આદિને જોઈ ને માલ્યા એમ કહેવાય.
જ્યાં વૃદ્ધ વાદી સૂરિજી તરીકે સુવિખ્યાત એવા એ આચાર્ય ભગવાનને ખેલવાના અવસર આવી લાગ્યા, એટલે, તેઓશ્રીએ તે પેાતાની કમ્મર આંધી, કચ્છ વાળ્યે અને ડાંડાને ચઢાવ્યા ખભા ઉપર. પછી, લેાકભાષામાં જ, જેમ કેાઇ છંતુ અગર રાસગાતા હાય, તેમ ખેલવા માંડયું. તે ય સ્થિર ઉભે ઉભે નહિ, પણ ગોળાકારે ફરતાં ફરતાં અને તાલીઓના તાલ દેતાં દેતાં. ગામડાંઓમાં કેટલીક વાર નાચ-ગાનના રાસ ખેલાય છે; એ જોયા હાય, તેા તમને ખ્યાલ આવે, એવા એ આચાર્ય ભગવાને દેખાવ કર્યાં. પણ એ ખેલ્યા શું ? “ નિવ મારિયઈ, નિવ ચારિયઈ; પરઢારગમણુ નિવારિઈ. ” —એવું એવુ* એ મહાપુરૂષ ખેલ્યા.
ગાવાળીયા તા, એ આચાર્ય ભગવાનને ખેલતા સાંશ
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ચાર ગતિનાં કારણે ળતાં ખૂશ ખુશ થઈ ગયા. અને, બધા ગોવાળીયાઓએ કહી દીધું કે-“આમને જ, એટલે કે આ આચાર્યભગવાનને જ, સુન્દર અને અમૃત જેવું મીઠું બોલતાં આવડે છે.” - જ્યાં ગોવાળીયાઓએ આ પ્રમાણે કહ્યું, એટલે એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર, અથવા તો “આ ગોવાળીચાઓ કેવા અજ્ઞાન છે”—એ વગેરે પ્રકારને વિચાર પણ કર્યા વગર, શ્રી સિદ્ધસેન, આચાર્યભગવાનનાં ચરણને વળગી પડયા અને શ્રી સિદ્ધસેન આચાર્યભગવાનને કહ્યું કે- આપણી વચ્ચેના વાદમાં આપે મને પરાજિત કર્યો છે, એટલે અત્યારથી જ હું આપને શિષ્ય બની ગયેલ છું, માટે આપ મને દીક્ષા આપ !”
આવા અવસરે પણ, શ્રી વૃદ્ધ વાદી સૂરિજી મહારાજા શું કહે છે, તે જાણવા જેવું છે. આચાર્ય ભગવાન કહે છે કેઆપણે ભરૂચ નગરમાં જઈએ અને ત્યાં જઈને રાજાની સમક્ષ વાદ કરીએ! ભલે આપણી વાદલલાને વિચક્ષણ જને જુએ !”
આ પછીની વાતમાં, એમ પણ કહેવાય છે કે તે પછી તેઓ બન્ને ભરૂચ નગરમાં ગયા, ત્યાં રાજસભામાં રાજા સમક્ષ બનેએ વાદ કર્યો અને ત્યાં પણ શ્રી વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ વાદમાં શ્રી સિદ્ધસેનને પરાસ્ત કર્યા અને તે પછી શ્રી સિદ્ધસેનને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા, જ્યારે, એમ પણ કહેવાય છે કે સૂરજી મહારાજાએ રાજસભામાં જઈને પુનઃ વાદ કરવાનું કહેતાં, શ્રી સિદ્ધસેને “હવે તેમ કરવાની જરૂર નથી—એ જવાબ આપીને, પિતાને દીક્ષિત કરવાની વિનંતિ ચાલુ રાખી અને એથી સૂરિજી મહારાજાએ શ્રી સિદ્ધસેનને
Page #173
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
દીક્ષિત બનાવીને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા.
એ જે બન્યુ હાય તે ખરૂં, પણ આ ઉપરથી એટલી વાત તે ખરાખર સમજી શકાય તેમ છે કે-જ્યારે વાદ્યમાં ઉતરવુ પડે છે, ત્યારે પણ શ્રી જૈન શાસનના મહાપુરૂષા વાદિને વાદમાં વ્યાજખી પ્રકારે જીતવાનો એટલેા બધા આગ્રહ રાખે છે કે-શ્રી જૈન શાસનના મહાપુરૂષોની એ રીતિને જાણીને પણ, ઈતરોને અચા થયા વિના રહે નહિ. ગેાવાળીયાઓ સમક્ષના વાદમાં જીતવા છતાં પણ, સૂરિજી મહારાજાએ પોતે જ રાજા સમક્ષ જઈ ને પુનઃ વાદ કરવાનું કહ્યુ', એ શું સૂચવે છે ? કોઈ એમ ન કહી શકે કે અવિચક્ષણા સમક્ષ વાદ કરીને જીત્યા, એમાં શું ? વિચક્ષણા સમક્ષ પણ વાદ કરવાની એટલી જ તૈયારી હતી! શ્રી જૈન શાસનના મહાપુરૂષા, પોતાને વ્યાજખી લાગે નહિ તા વાદમાં ઉતરે નહિ–એ અને, પણુ વાદમાં ઉતરવુ જ પડે, તે તેએ વાદમાં વ્યાજમી પ્રકારના આગ્રહ રાખ્યા વિના રહે જ નહિ. શ્રીજૈન શાસનની લઘુતા થવા પામે નહિ, એ માટે શ્રી જૈન શાસનના મહાપુરૂષા, અવસરોચિત પ્રતીકાર કરે એ બને; પરન્તુ, પોતે પોતા તરથો તા, શિષ્ટ જનામાં ગેરવ્યાજબી ગણાય એવા કાઈ જ પ્રકારના આરંભ કરે નહિ.
સ૦ શ્રી વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાએ જેમ શ્રી સિદ્ધસેન દિવા
કર સાથેના વાદને સ્વીકાર્યાં, તેમ પેલા પરિવ્રાજક સાથે શ્રીગુપ્ત નામના આચાય શ્રીએ વાદને કેમ સ્વીકાર્યાં નહિ ?
૧૪૯
એ એ વાતેામાં, પરસ્પર આસમાન અને જમીન જેવું અંતર છે. કાં શ્રી સિદ્ધસેન અને કાંએ પરિવ્રાજક
આપણે જોઈ આવ્યા કે–શ્રી સિદ્ધસેનમાં તે, અપ્રમાણિકતા
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ચાર ગતિનાં કારણેા
ય નહાતી અને નફ્ફટાઈ પણ નહાતી, જ્યારે પેલા પરિત્રાજકમાં તા, અપ્રમાણિકતા પણ હતી અને નફફટાઇ પણ હતી. હારવા છતાં પણ હાર કબૂલ કરવાની તૈયારી નહિ અને ઉપરથી ઉપદ્રવ કરવાની તૈયારી, એ જેવી તેવી અપ્રમાણિકતા અને નફ્ફટાઇ છે ? પરિવ્રાજક યારે વાઢમાં ટકી શકયો નથી, ત્યારે તેણે રાહગુપ્તને પરાજિત કરવાને માટે વીંછી આદિના ઉપદ્રવ કર્યો છે. બીજી વાત એ છે કે-જેમ શ્રી સિદ્ધસેને આચાર્ય ભગવાન શ્રીમદ્ વૃદ્ધ વાદી સૂરિજી મહારાજાની પાસે, તેઓશ્રીની સાથે વાદ કરવાની માગણી કરી હતી, તેમ એ પરિવ્રાજકે પણ જો શ્રીગુપ્ત નામના એ આચાર્ય ભગવાનની પાસે વાદ્યની માગણી કરી હોત, તે એ આચાર્ય ભગવાન, શ્રી જૈન સિદ્ધાન્તની લઘુતા ન થાય, એ માટે જરૂર લાગત તેા એવા પણ વાદિની સાથે વાદમાં ઉતરત. ‘ વાદી અપ્રમાણિકતા અને નફ્ફટાઈ આચરે એવા છે. ’-એવું જાણવા છતાં ય, સિદ્ધાન્તની લઘુતા ન થાય—એ વગેરે કારણે એવાની જોડેય મહાપુરૂષોને વાદમાં ઉતરવું પડે, એ શકય છે. આપણે જોઈ આવ્યા કે-જે આચાય મહારાજ એ પરિવ્રાજકની સાથે વાદમાં ઉતરવાને ઈચ્છતા નહાતા અને રોહગુપ્ત મુનિ પણ એની સાથે વાદમાં ઉતરે તે સારૂ નહિ–એમ માનતા હતા; તે જ આચાર્ય મહારાજે, જ્યારે જોયું કે–‘ આ રાહગુપ્ત મુનિ વાદ કરવાને માટે ગયા વિના રહેવાને નથી અને વાદ કરવા જશે તેા પેલેા ઉપદ્રવ કર્યા વિના રહેવાના નથી; વળી, એ ઉપદ્રવમાં આ ટકી શકશે નહિ અને
આ જે એ ઉપદ્રવમાં નિહ ટકી શકે, તેા પિરણામે શ્રી જૈન શાસનની અપભ્રાજના થશે.’–ત્યારે એમણે શું કર્યુ”? પોતાને ગેરવ્યાજબી લાગે છે—એવું પણ કૃત્ય કરવાને તૈયાર થઈ ગયેલા
Page #175
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૫૧
ચેલાને, શાસનની અપભ્રાજના થવા પામે નહિ અને જન મુનિનું રક્ષણ થાય-એ હેતુથી, સાત વિદ્યાઓ પણ આપી અને રજોહરણ પણ મંત્રીને આપે. ભગવાનનું શાસન, એ મહાપુરૂષોના હૈયે કેવું અને કેટલું વસેલું હતું, તે આવા પ્રસંગથી પણ જાણી શકાય.
રેહગુપ્ત મુનિ, ગુરૂમહારાજે આપેલી સાત વિદ્યાઓને અને મંત્રીને આપેલા રજોહરણને ગ્રહણ કરીને, રાજસભામાં ગયા. પિટ્ટશાલ પરિવ્રાજક પણ ત્યાં આવી પહોંચે હતે. ત્યાં રહગુપ્ત મુનિએ કહ્યું કે-આ પરિવ્રાજક મિથ્યા પંડિતાઈને ઘમંડ કરે છે, માટે તે જ પહેલે વાદ કરે. એટલે કે-“એને જે વાતનું ખંડન કરવું હોય તે વાતનું તે ભલે મંડન કરે, હું તેની વાતનું ખંડન કરીશ.'
પરિવ્રાજકમાં અકકલ નહોતી એમ નહિ, પણ એના ઘમડે એની અક્કલને આવરી લીધી હતી. અહીં એનામાં ભય પેદા થયો કે “કદાચ હું હારીશ, કેમ કે-જૈનેમાં પંડિતાઈ પણ જબરી હોય છે.” આ વિચાર આવ્યું, એટલે એ પૂરતે પણ ઘમંડ ઉતર્યો તે ખરે ને ? એને જનની પંડિતાઈને ડર લાગે, એટલે એણે વિચાર કર્યો કે- આણે, હું જે પક્ષનું ખંડન કરૂં, તે પક્ષનું ખંડન કરવાનું માથે લીધું છે અને જેને માનું છું, તે પક્ષનું જે હું મંડન કરૂં, તે આ મને હરાવી દે, માટે, જે સિદ્ધાન્તને આ માને છે, તે જેન સિદ્ધાન્તને અનુસરીને જ હું મારે પક્ષ સ્થાપન કરૂં, એટલે આ જૈન સિદ્ધાન્તનું ખંડન કરી શકશે નહિ અને મારી જીત થઈ જશે.”
આ વિચાર કરીને, એ પરિવ્રાજકે “જગતમાં જીવ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫ર
ચાર ગતિનાં કારણે અને અજીવ–એ બે રાશિ જ છે” એવા પક્ષનું સ્થાપન કર્યું !
શું થયું આ? જીતની લાલસામાં, પિતાની માન્યતાને વેગળી મૂકી દીધી! કેવળ જીતની લાલસાથી જ વાદમાં ઉતરનારા શું કરે અને શું ન કરે, એ કહેવાય નહિ પણ અહીં તે, રેહગુપ્તય એથી ભયંકર ભૂલ કરી છે અને તે કેવળ વાદમાં જીતવાને માટે જ !
પરિવ્રાજકે બે રાશિનું સ્થાપન કર્યું, એટલે રેહગુપ્ત સમજી તે ગયે કે-આ ધૂર્ત, મને માન્ય સિદ્ધાન્તનું સ્થાપન કરીને, મારે માટે મુંઝવણ ઉભી કરી દીધી.” પણ એ વિચાર કરે છે કે-“હવે મારે કરવું શું? જે હું પણ કહ્યું કે-રાશિ બે જ છે, તે લેકે એમ જ સમજશે કે–મેં પણ આ પરિવાચકના મતને સ્વીકાર કર્યો.” આ વિચાર કરીને, રોહગુપ્ત નિર્ણય કર્યો કે–અત્યારે તે માટે આ પરિવ્રાજકે જે પક્ષનું સ્થાપન કર્યું છે, તે પક્ષનું ઉત્થાપન જ કરવું જોઈએ.” આ નિર્ણય કરીને, ગુપ્ત, જગતમાં જીવ અને અજીવએવી બે જ રાશિ નથી, પણ જીવ, અજીવ અને નજીવ–એમ ત્રણ રાશિ છે, એવા મતનું પ્રતિપાદન કર્યું!
શાથી આવા અસત્ય સિદ્ધાન્તનું સ્થાપન કરવાનો પ્રસંગ આવી લાગે? રેહગુપ્ત જે પહેલેથી એને કહ્યું હતું કે
હું જન સિદ્ધાન્તને માનું છું અને તું એ સિદ્ધાન્તને માનતે નથી; માટે, તું જે સિદ્ધાન્તને માન છે તે સિદ્ધાનનું તું સ્થાપન કર. એટલે, તે સ્થાપિત કરેલ સિદ્ધાન્ત કેમ તથા કે બેટે છે અને શ્રી જૈન સિદ્ધાન્ત કેમ તથા કે સાચે છે, તે હું સ્થાપન કરીશ.” તે શું થાત? એણે જે આવું કહ્યું હતું, તે પરિવ્રાજકે બે રાશિનું સ્થાપન
Page #177
--------------------------------------------------------------------------
________________
=
૧૫૩
બીજો ભાગ 1 કર્યું, એથી એનું ખંડન કરવું જ જોઈએ—એ વિચાર ઉત્પન્ન થવા પામત નહિ પણ, પહેલેથી એણે તે એમ જ કહ્યું કે “તું જે કહીશ, તેને હું ખંડીશ.”—એટલે જ, મુંઝવણ ઉભી થઈને? રેહગુપ્ત પહેલેથી એના પક્ષનું ખંડન કરવાનું કહ્યું, એમાં પણ વિદ્વત્તાની ખૂમારીએ કામ કર્યું છે, એમ જણાઈ આવે છે. એથી જ, હગુપ્ત, ગમે તેમ કરીને પણ પરિવ્રાજકને હરાવ–એ નિર્ણય કર્યો. નહિતર, એમ થાય કે-શ્રી જિનવચનથી વિરૂદ્ધ બોલીને, મારી છત કહેવડાવવાની મૂર્ખાઈ મારાથી કેમ થાય ? ન રહગુપ્ત, જગતમાં ત્રણ રાશિ હવાનું પ્રતિપાદન, એવી તે સચેટ રીતિએ કર્યું કે–પરિવ્રાજક એની સામે કાંઈ કહી શક્યો નહિ અને એથી જ પરિવ્રાજક ઉપદ્રવ કરીને જીતવાને ઉપાય અજમાવ્યું. શ્રીગુપ્ત નામના આચાર્યભગવાને રેહગુપ્તને જેવું કહ્યું હતું તેવું જ બન્યું.
પિઠ્ઠશાલ પરિવ્રાજકે પહેલાં તે વીંછીઓ વિકુવ્ય. એ વીંછીઓ રેહગુપ્તને કરડવાને માટે દોડ્યા, એટલે રોહગુપ્ત મયુરને વિકુવ્યું અને તે મયુરોએ એ વીંછીએને નાશ કરી નાખ્યો. પિતાના વિમુર્વેલા વીંછીઓને નાશ થઈ ગયેલ જોઈને, પરિવ્રાજકે મોટા અને વિક્ર્ચા, એટલે રોહગુપ્ત પણ નોળીયાઓને વિકવ્યું અને તે નેળીયાઓએ એ સર્પોને નાશ કરી નાખ્યો. સર્પોને પણ નાશ થઈ ગયે, એટલે એ પરિવ્રાજકે તીક્ષણ દાંતવાળા ઉંદરો વિદુર્થી, એટલે રોહગુપ્ત બીલાડાઓને વિકવ્યું અને તે બીલાડાઓએ એ ઉંદરોને નાશ કરી નાખ્યું. આથી, પરિવ્રાજકે અણીદાર શીંગડાંવાળા મૃગેને વિમુર્થી, એટલે રોહગુપ્ત પણ વાઘને
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ચાર ગતિનાં કારણે
વિષુાં અને તે વાઘાએ મૃગેાનો નાશ કરી નાખ્યો. પછી, પરિવાજકે શૂકરોને વિકુર્યાં, એટલે રોહગુપ્ત સિંહાને વિકુા અને તે સહાએ એ શંકરોના નાશ કરી નાખ્યા. પછી, પરિવ્રાજકે વજાના જેવી ચાંચવાળા કાગડાઓને વિધુર્યાં, તે રોહગુપ્તે પણુ ઘુવડાને વિકુર્યાં અને તે ઘુવડાએ એકાગડાઓના નાશ કરી નાખ્યા. પછી પરિવ્રાજકે સમળીઆને વિક, એટલે રોગુપ્તે પણ ચેન પક્ષિઓને વિકાં અને તે ચેન પક્ષિઓએ એ સમળીને નાશ કરી નાખ્યા.
આમ, એક પછી એક–એમ સાતેય પ્રકારના ઉપદ્રવે પરિવ્રાજકે કર્યા; અને, પોતાના ગુરૂમહારાજે આપેલી વિદ્યાએના ખળે, રાહગુપ્તે એ સાતેય પ્રકારના ઉપદ્રવાને નિષ્ફળ અનાવી દીધા ! પણ, કુવાદીની સાથે વાદમાં ઉતરવાથી કેવી સ્થિતિમાં મૂકાવું પડ્યું ? વાદ દૂર રહી ગયા અને હિ'સક સંગ્રામ શરૂ થઈ ગયા ને ? પરિવ્રાજક નિરૂત્તર થઈ જવાથી હાર્યાં, તેા ય તેણે પોતાની હાર કબૂલ કરી નહિ અને ધાંધલ મચાવી મૂકયુ ને ? જેને પોતાની પ્રતિજ્ઞાની કિંમત નહિ, તે ખીજું કરે પણ શું? ચાલે ત્યાં સુધી ચેન કેન જીતવાને મથવું અને છતાય નહિ તા જીતેલાને ગમે તે ઉપાયે રગદોળી નાખવા, એવું જ આ પરિવ્રાજકે કર્યું" ને ?
પરિવ્રાજક જ્યારે સાતેય પ્રકારના ઉપદ્રવાને આદરી ચૂકયો પણ તેમાં ફ્રાબ્યા નહિ, ત્યારે તે તે બહુ જ ગુસ્સામાં આવી ગયા. એણે પોતાની પાસેનું છેલ્લુ શસ્ત્ર પણ અજમાન્યુ’. પરિવ્રાજકે એક ગધેડીને વિકુવી ને, તેને રોહગુપ્ત તરફ દોડાવી, પણ રોહગુપ્તે પાતાની પાસે જે મંત્રેલા રજોહરણ હતેા, તેને ચારેય તરફ ફ્રબ્યા અને તે પછી એ રજોહરણુ ગધેડીને
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૫.
બીજો ભાગ માર્યો. આથી, ગધેડીને પ્રભાવ ઉડી ગયા અને પરિવ્રાજક ઉપર જ મૂત્ર અને વિષ્ટા કરીને તે ગધેડી ત્યાંથી નાસી ગઈ. હવે પરિવ્રાજક પાસે કઈ સાધન રહ્યું નહતું, એટલે તે. લાચાર બની ગયે. લેકેએ તેને તિરસ્કાર કર્યો અને શરમને માર્યો તે ત્યાંથી ભાગી ગયે.
પરિવ્રાજક ભાગી ગયે, એટલે રોહગુપ્ત મુનિ પણ. ગુરૂમહારાજની પાસે પાછું આવ્યું.
તત્તવથી અજ્ઞાન લેકે તે, રેહગુપ્તની પ્રશંસા જ કરતા હતા, પણ હગુપ્તને એવો કોઈ વિચાર નહિ આવે. કે–“પરિવ્રાજકને જીતવાને માટે, જગતમાં ત્રણ રાશિ છે -એવું સ્થાપન કર્યું, પણ જગતમાં રાશિ તે બે જ છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેએ પણ જગતમાં બે જ રાશિ છે -એમ કહ્યું છે, એટલે મારા જેગે આ લેકના હદયમાં જગતમાં ત્રણ રાશિ છે-એવું ઠસી ગયું છે, તો તે મારે કાઢી નાખવું જોઈએ.’
રોહગુપ્તને ભલે એવી કોઈ વિચાર આવી નહિ, પરંતુ શ્રીગુપ્ત નામના આચાર્યભગવાનને તે એવી વિચારણા તરત જ આવી રોહગુપ્ત ગુરૂમહારાજની પાસે આવીને રાજસભામાં બનેલી બધી હકીકત કહી, એટલે ગુરૂમહારાજે કહ્યું કે-તે પરિવ્રાજકને પરાજય કર્યો તે સારું કર્યું, પણ તે જે જગતમાં બે નહિ પણ ત્રણ રાશિ હવાનું પ્રતિપાદન કર્યું, તે ખેટું કર્યું તે કરેલું ત્રણ રાશિનું સ્થાપન, એ ઉત્સુત્ર છે, માટે, પુનઃ રાજસભામાં જા અને જગતમાં રાશિ તે બે જ છે,. એવી યથાર્થ વાત કહી આવ.” પણ, હગુપ્ત તે પિતાની વાતના મમતે ચઢી ગયો, એણે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ચાર ગતિનાં કારણે ગુરૂની વાતને સાંભળી નહિ. જે ગુરૂએ સાત વિદ્યાઓ અને મંત્રેલે રજોહરણ આપે ન હોત, તે કદાચ રોહગુપ્ત પિતે હત-ન હતે થઈ જાત, તે ગુરૂના એટલા મેટા ઉપકારને પણ, મમતે ચઢેલે રોહ ગુપ્ત ભૂલી ગયે. ગુરૂએ રેહગુપ્તને રાજસભામાં જઈને સાચી વાત કહી આવવાનું વારંવાર કહ્યું, તે ય તેણે એ ગણકાર્યું નહિ અને ઉપરથી ગુરૂને કહ્યું કેજગતમાં રાશિ ત્રણ જ છે. પોતે બેલેલી વાતના આગ્રહમાં, એ એ પડી ગયે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવના કથનને અને ગુરૂના ઉપકારને પણ એ ભૂલી ગયે.
આથી, લેકમાં ત્રણ રાશિની માન્યતા પ્રવર્તે નહિ-એ માટે, શ્રીગુપ્ત નામના આચાર્યભગવાન જાતે રેહગુપ્તને લઈને રાજસભામાં ગયા અને ત્યાં રોહગુપ્તની સાથે તે આ ચાર્યભગવાને વાદ કર્યો રોહગુપ્ત જ્યારે કેઈઉપાયે માન્ય નહિ, ત્યારે આચાર્યભગવાને તેને નિહનવ તરીકે જાહેર કર્યો.
કુવાદી સાથે વાદમાં ઉતરવાનો પ્રસંગ જ ન આવ્યો. હોત, તે આવું બનત? એ પછી પણ, રહગુપ્તને એના મમત્વે કેવું ભયંકર નુકશાન કર્યું? જમાલીને પોતાની માન્યતાનું મમત્વ થઈ ગયું, તો એણે પણ ભગવાનના વચનને ખોટું કહી દીધું ને? વિદ્વાન સમ્યગ્દષ્ટિ આત્માઓ પણ,
જ્યારે એવા મમત્વને વશ થઈ જાય છે, ત્યારે તેઓ આભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી બની જાય છે. પિતાના અર્થનું મમત્વ :
આમિનિવેશિક મિથ્યાત્વને ઉદય થઈ જવા પામે છે, તે તે સમ્યગ્દષ્ટિ આત્માઓને જ થાય છે. આમ છતાં ય,
Page #181
--------------------------------------------------------------------------
________________
છે.
બાજો ભાગ
૧૫૭ સમ્યગ્દર્શન ગુણથી પતનને પામનારા બધા જ આત્માઓ, આભિનિવેશિક મિથ્યાત્વના જે સ્વામી બને છે એવું નથી. જેને શ્રી જિનપ્રણત શાસ્ત્રના વિષયમાં, વસ્તુતઃ થઈ શકે તેથી ઊલટા પ્રકારના અર્થની શ્રદ્ધા થઈ જાય અને તે પછી એ શ્રદ્ધામાં પાછો હુંકાર ભળી જાય અને એ હુંકાર પપા છે એક-બીજાઓ વ્યાજબી પ્રકારે વ્યાજબી અર્થ કહે તે ય તે અર્થને માનવા તે ન દે, પણ એ સાચા અર્થને ટે. કહેવાને પણ એને તત્પર બનાવી દે, ત્યારે સમ્યકત્વ જાય. ને મિથ્યાત્વને ઉદય થાય; અને એ મિથ્યાત્વને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વથી બચવું હોય, તે સમ્યગ્દષ્ટિ આત્માઓએ, સૌથી પહેલી કાળજી તે “શાસ્ત્રને. અર્થ શાસ્ત્રને બાધિત કરનારે થવા પામે નહિ—એની જ રાખવી જોઈએ. આ કાળજી રાખવા સાથે, અન્ય શસ્ત્રષ્ટિએ શું અર્થ કેમ કરે છે, તે તરફ પણ દુર્લક્ષ્ય નહિ કરવું જોઈએ.
શ્રી જિનપ્રણીત શાસ્ત્રને જ્ઞાતા હું જ છું અને અન્ય કઈ નથી”—એવી ખૂમારીથી, સમ્યગ્દષ્ટિ આત્માઓએ સદાને માટે બચતા રહેવું જોઈએ. શાસ્ત્રને જે અર્થ મેં કર્યો છે, તે. જ સાચે છે, અને બીજાઓ એને જે અર્થ કરે છે, તે પેટે જ છે, એવું અહંકારથી કદી પણ વિચારવું જોઈએ નહિ, લખવું જોઈએ નહિ કે બોલવું જોઈએ નહિ. શ્રી જિનપ્રણીત શાસ્ત્રના બીજા જ્ઞાતાઓ, જે આપણે કરતા હોઈએ. એથી જુદા જ પ્રકારનો અર્થ કરતા હોય, તે એ અર્થ વિષે, સ્વચ્છ હદયથી વિચાર કરનારા બનવું જોઈએ. આજુબાજુને સંબંધ જે. જોઈએ અને ક અર્થ કરવાથી અન્ય શાકથનને બાધ પહોંચતું નથી–તે શેધવું જોઈએ...
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ચાર ગતિનાં કારણે કઈ પણ એક શાસ્ત્રકથનને અર્થ, એવા કઈ પ્રકારે ન થાય કે–એ અર્થથી અન્ય શાસ્ત્રકથનેને બાધ પહોંચતે હેય, પણ એ જ અર્થ થાય, કે જે અર્થે અન્ય શાસ્ત્રકથાની સાથે સુસંગત થતે હેય. એ પછી, એમ કહી શકાય કે“આ અર્થ આ રીતિએ અન્ય શાસ્ત્રકથને સાથે અસંગત થાય છે, માટે આ અર્થ છેટે છે, અને અમુક અર્થ આ રીતિએ અન્ય શાસ્ત્રકથને સાથે સુસંગત થાય છે, માટે તે અર્થ સાચે છે. વાત એ છે કે–એમાં જાતનું મહત્વ અંશે પણું અડવું જોઈએ નહિ. શાસ્ત્રના અર્થને જાણવા અને પ્રચારવા આદિને શ્રમ કરે, એ તરવાને ઉપાય છે પણ, એમાં માણસ જે મમત્વને વશ થઈ જાય અને એથી અસંગત અર્થના આગ્રહમાં પડી જાય, તે એ જ શ્રમ એને
બાવનાર પણ નિવડે છે. આથી, “હું ખોટો ઠરૂં તેને વધે નહિ, પણ શ્રી જિનપ્રણીત શાસ્ત્રને તે જે અર્થ થતું હોય તે જ અર્થ થે જોઈએ”આવી મનોદશાને બરાબર જાળવી રાખવી જોઈએ. અર્થભેદના અંગે ઉભી થયેલી મુશ્કેલીઓને અંગેના કેટલાક
પ્રશ્નોત્તર : આવી મને દશા હોવા છતાં પણ, કેઈ વખતે, અનાભેગથી એમ પણ બને કે શ્રી જિનપ્રણીત શાસ્ત્રને અંગે * આધિત અર્થની શ્રદ્ધા થઈ જાય; પણ જે આવી મનેદશા હોય, તે એગ્ય સંયોગે મળી જતાં, એ બાધિત અર્થની શ્રદ્ધાને ખસી જતાં અને સાચા અર્થની શ્રદ્ધાને પેદા થઈ જતાં વાર લાગતી નથી. કેઈ વખતે શાસ્ત્રોનું વાંચન, મનન, પરિ
Page #183
--------------------------------------------------------------------------
________________
ખીજે ભાગ
૧૫૯
"
શીલન આદિ કરતાં કરતાં, પોતાને જ ખ્યાલ આવી જાય કે આ કથનના આવા અથ થાય એમ હું ધારતા હતા, પણ અમુક અમુક કથના જોતાં આ નહિ પણ અમુક અર્થ જ અધબેસતા થાય છે. ’ અથવા તા, અન્ય કાઇ શાસ્ત્રવેદી મળી જાય ને એ સમજાવે, તેા ઝટ સમજી જવાય.
સ૦ પશુ એમાં અમારા જેવા શ્રાવકાનું શું થાય? કાના
'
અને સાચા માનવા અને કાના અને ખોટા માનવે ? એ માટે, શ્રાવકાએ પણ પાતાથી શકય હાય તેટલા ઉદ્યમ કરવા જોઇએ. શ્રાવકાએ કેવળ આત્માના કલ્યાણની દૃષ્ટિએ વિચાર કરવા જોઈ એ. શ્રાવકાએ કેવળ આત્માના કલ્યાણની દૃષ્ટિએ વિચાર કરવા જોઇએ કે- આવા પ્રસંગમાં આપણાથી કાના ઉપર ભરેસા મૂકી શકાય તેમ છે?' ‘પુષ્કવિશ્વાલે વિશ્વાસ: ’–એ તેા તમે જાણેા છે ને? તમારે શેાધવું જોઈ એ કે-માર્ગના જાણુ અને જે પૂછીએ તેમાં જેવું લાગતું હાય તેવુ' જ કહે, પણ મમત્વ આદિને ખાતરે ય ઊલટું તે કહે જ નહિ, એવા કાણુ છે ? જે કોઇ ગુરૂ એવા લાગે, તેમના વિશ્વાસે ચાલે અને તેમાં પણ જો શંકા પડી જાય તે ફરી શેષ કરે. જે ગુરૂ ઉપર વિશ્વાસ રાખીને ચાલે, તે ગુરૂ ઉપર કેવળ ધર્મબુદ્ધિએ જ વિશ્વાસ રાખે અને જે જે સદ્ગુરૂ મળે, તેમાંના જો બીજી કેાઈ વાત કહેતા હાય, તા એ વિષે પાતે જેમના ઉપર વિશ્વાસ મૂકયો હાય, તેમને પૂછીને ખાત્રી કરતા રહે. એમાં લેાચા વાળે છે એમ જો લાગે, તા જેના ઉપર વિશ્વાસ મૂકયો હાય, તેમના વિશ્વાસે નહિ રહેતાં, ખીજા કાઈ જે, વિશ્વાસપાત્ર લાગ્યા હાય, તેમના વિશ્વાસે રહે. આવી રીતિએ તમે વતા અને તેમાં કદાચ ગુરૂની ભૂલથી
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ચાર ગતિનાં કારણો તમને શાઅબાધિત અર્થની શ્રદ્ધા પણ થઈ જાય, તે યા માત્રથી એટલા તમારૂં સમ્યક્ત્વ જાય નહિ. સ એ બરાબર છે, પણ આ સમાજ તે એક નિર્ણયથી
વતી શકે નહિ ને?
આ સમાજ એક નિર્ણયથી વતી શકે–એ જે કેઈ ઉપાય હાય, તે તેમ કરવું એ તે સૌથી સારું છે, પણ એવું બની શકે નહિ, તે કલ્યાણના અથિઓએ કેમ વર્તવું જોઈએ, એ માટે આ વાત છે. . સ. એ કેમ બની શકે નહિ?
કઈ પણ વાત જ્યારે આગ્રહમાં પડી જાય છે, ત્યારે બહુ મોટી મુશ્કેલી ઉભી થઈ જાય છે. આગ્રહી બની ગયેલું માનસ, સ્પષ્ટ એવા પણ શાસ્ત્રસમ્મત નિર્ણયને સ્વીકારવામાં બાધા ઉપજાવે છે. બાકી, અત્યારની પરિસ્થિતિ બહુ વિલક્ષણ છે.
સ, આમાં અમારે બહુ મુશ્કેલી થાય છે.
આગેવાન શ્રાવકે જો ધારે અને વ્યાજબી મહેનત કરે, તે ઘણે અંશે સારું પરિણામ લાવી શકે. શ્રી જિનપ્રણીત શાના કથનમાં જેઓને બરાબર શ્રદ્ધા હોય, એવા માત્ર દશ જ આગેવાને જે નિર્ણય કરે કે–અમારે અમુક બાબતને શાસ્ત્રીય નિર્ણય મેળવે જ છે, તે તેઓ એ નિર્ણય જરૂર મેળવી શકે. પૂછવા જેવાં જેટલાં સ્થાને લાગતાં હેય, તે દરેક સ્થાને એ ગૃહસ્થોએ દશ દશ વાર જવાનો નિર્ણય કરવું જોઈએ. પહેલાં તે, તે તે સ્થાને એ પૂછી લઈને, દરેક જે જે અર્થ કરતા હોય, તેની તેમની રૂબરૂમાં જ નેધ કરી લઈને, તે નેધ તેમને વંચાવી દેવી જોઈએ. એ કામ પત્યા બાદ, એમાં જ્યાં જ્યાં અર્થભેદ થતું હોય, ત્યાં ત્યાં ખુલાક
Page #185
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૬૧
સાએ માગવા જોઈએ અને જે ખૂલાસાઓ મળે તે ખૂલાસાએની પણ નોંધ એવી જ રીતિએ કરી લેવી જોઈએ. કેઈન અને કે કેઈના ય ખૂલાસાને, તે તે સ્થાને પૈકીના એકથી પણ છૂપાવ જ નહિ, કે જેથી સૌને વિચાર કરવાની તક મળે. આમ જે આગેવાન દશ શ્રાવકે જરૂરી સ્થાને દશ દશ વાર જાય–આવે, તે સાચે અર્થ કર્યો છે અને કેણ સાચે અર્થ કરે છે, તે તેમને સમજાઈ ગયા વિના રહે નહિ; અને એ પછી, સમાજ એક નિર્ણયથી કેમ વતી શકે, એને અંગે શા ઉપાય પેજવા, તે કહેવાની જરૂર ઉભી રહે છે ખરી?
સત્ય પણ કઈ જવાબ જ દે નહિ તે ?
એવા દશ ગૃહસ્થ હોવા જોઈએ, કે જેમને જવાબ દેવાની ના પાડવી, એ સારું નથી–એમ લાગે; અને તેમ છતાં ચ જવાબ દેવાની ના જ પાડે, તે એ ગૃહ “આ બધું શું છે–તેની કલ્પના કરી શકે નહિ?
સ ગૃહસ્થો એવા હેવા જોઈએ ને?
તે પછી શું થાય? આ શાસન, માત્ર સાધુઓનું છે ? અને ગૃહસ્થનું નથી? ગૃહસ્થ સાધુઓને માને છે, તે શા માટે માને છે? આત્મકલ્યાણને માટે જ માને છે ને ? આત્મકલ્યાણ સિવાયને જે કઈ આશય હાય, તે સાધુઓને માનવા છતાં પણ તરાય નહિ.
સ૦ સાધુઓ સમજી લે તે સારૂં. - એ શક્ય હશે ત્યારે સાધુઓ એમ કર્યા વિના નહિ જ હે, પણ એ હાલ કેમ શક્ય નથી–એ વાત ચર્ચવા જેવી નથી. હું તે કહું છું કે કઈ પણ ગ્ય સ્થાનેથી જે એમ ૧૧
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ચાર ગતિનાં કારણા
સૂચવવામાં આવે કે–તમે અમુક અર્થમાં અમુક રીતિએ ભૂલ કરા છે અને એ ભૂલ આટલાં આટલાં શાસ્ત્રપ્રમાણોથી સાબીત થાય છે, તે એ બધાં શાસ્રપ્રમાણોને વિચાર્યા વિના હું રહું નહિ અને એમાં જો હું ધારૂ છુ તે અથ ભૂલવાળા જણાય, તા એ ભૂલને સુધારી લેતાં મને તે ઘણેા જ આન થાય. કદાચ એમણે સૂચવેલ શાસ્રપ્રમાણોને વિચારતાં મને ભૂલ જણાય નહિ, તે હું તેમને તે વિષે પૂછાવવા જેવું લાગે તે જરૂર પૂછાવું અને તેના ખૂલાસા આવ્યા પછી તે જે રૂબરૂ મળવાનુ` કહે, તા તેમને રૂબરૂ મળવાને માટે પણ જતાં હું અચકાઉં નહિ.
સ॰ વચલા રસ્તે ન નીકળી શકે ?
વચલા રસ્તા, એટલે બધા પોતપોતાની બુદ્ધિમાં આવેલા અને પેાતાના જ વર્તનથી ખાટા સાબીત કરી આપે ? આ તે બહુ ભયંકર જ કહેવાય. શાસ્રથી અબાધિત અને નિણૅય કરવાને માટે જરૂરી જહેમત કરવાને બદલે, શાસ્ત્રની વાતને ખાટી ઠરાવે એવા વચલો રસ્તો કાઢવાનું મન થાય, તે એમાં શાસ્ત્ર પ્રત્યે કેવી બુદ્ધિ છે, એ પણ એક વિચારવા જેવી વાત છે.
સાંયિક મિથ્યાત્વ કોને કહેવાય અને તેનાથી બચવાના ઉપાય કર્યા ?
ચેાથું મિથ્યાત્વ સાંશયિક નામનું છે. શ્રી જિનાગમે એ વર્ણવેલા `તત્ત્વાના સ્વરૂપ સંબધી સંશય અને તે સંશય પણ એવા પ્રકારના, કે જે સંશયના ચેાગે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના વચનની પ્રમાણિકતા સંબંધી સંશય પેદા થઈ
Page #187
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૬૩
જાય, એને સાંશયિક મિથ્યાત્વ કહેવાય છે. જેમ કે–“સઘળાં ય દર્શને પ્રમાણ રૂપ છે કે અમુક અમુક દર્શને પ્રમાણ રૂપ છે?”—એ પ્રકારને સંશય; અથવા તે, “ ભગવાનનું આ વચન પ્રમાણુ રૂપ છે કે નહિ?”—એ પ્રકારને સંશય, એ સાંશયિક મિથ્યાત્વ છે. આમ તે, સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ, કેઈ કોઈ વાર, ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલા સૂક્ષ્મ અર્થોના વિષયમાં સંશય પિદા થઈ જાય, તે તે અશક્ય નથી; અને એટલા માત્રથી જ સમ્યક્ત્વ ચાલ્યું જાય છે–એમ પણું નથી. જ્ઞાનાવરણીય કર્મને તેવા પ્રકારને ક્ષયે પશમ ન હાય, એટલે સૂક્ષ્માર્થ સમજાય નહિ અગર તે કેટલીક વાતે એવી જ છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવ પ્રત્યેની શ્રદ્ધા દ્વારા જ માનવી પડે, એટલે કેઈ વાર સમ્યગ્દષ્ટિ જીવને પણું સંશય પેદા થઈ જાય, તે એમાં નવાઈ પામવા જેવું નથી; પરન્તુ એટલે સંશયેય સમ્યગ્દષ્ટિ આત્માઓમાં પેદા થવા પામે, તે એનું કારણ શું હોઈ શકે ? એનું કારણ એ છે કે જ્યાં સુધી જીવ મિથ્યાત્વમેહનીયની સાતેય પ્રકૃતિઓને સર્વથા ક્ષીણ કરી નાખતો નથી, ત્યાં સુધી જીવને ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટતું નથી; જે જીવેમાં સમ્યકત્વ પ્રગટયું હોય છે, પણ તે જે ક્ષાયિક પ્રકારનું હોતું નથી, તે તે જીવેને મિથ્યાત્વમેહનીયને પ્રદેશદય ચાલુ હોય છે, જે સમ્યગ્દષ્ટિ આત્માઓને મિથ્યાત્વમેહનીયને પ્રદેશદય ચાલુ હોય છે, તે સમ્યગ્દષ્ટિ આત્માઓ, સર્વવિરતિ ગુણસ્થાનકને પામેલા સાધુઓ હોય તે પણ, તેમને કઈ વાર સૂકમાર્થના વિષયમાં સંશય પેદા થઈ જ, એ શક્ય છે; પરન્તુ, એ આત્માઓ પિતાના તે સંશયને, ભગવાન શ્રી જિનેશ્વરના વચનના
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ચાર ગતિનાં કારણે પ્રમાણિકપણાના જ્ઞાન અને શ્રદ્ધાન વડે, સહજમાં ટાળી શકે છે. સૂક્ષ્માથે આદિના સંબંધમાં તેઓના અંતરમાં જ્યારે જ્યારે સંશય પેદા થવા પામે, ત્યારે ત્યારે તેઓ
" तमेव सच्चं किस्सकं जं जिणेहिं पवेइयं "
-ઈત્યાદિ આગમવચનને યાદ કરીને, પિતાના તે સંશયને સહેલાઈથી નિવારી શકે છે.
તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપેલું છે ?
–આ અને આવા ભાવનાં બીજાં પણ વાક્યોને યાદ કરીને, ભગવાન શ્રી જિનેશ્વરદેવેના વચનના પ્રામાણ્યને હૈયામાં આગળ કરાય, તે સૂમાર્થ આદિના સંબંધમાં પ્રાયઃ સંશય ઉત્પન્ન થવા પામે નહિ; અને કદાચ ઉત્પન્ન થવા પામે, તે ય ઉત્પન્ન થવા પામેલે તે સંશય ટકી શકે શી રીતિએ? કઈ પણ બાબત હોય, તે સમજાય નહિ અને સંશય પેદા થઈ જાય, તે એના નિવારણને સૌથી સારામાં સારે ઉપાય એ જ છે કે ભગવાનના વચનની પ્રમાણિકતાને યાદ કરવી.” ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જે કાંઈ કહ્યું છે, તે સાચું જ છે એમ મનમાં આવ્યું, એટલે એ તારકનું કઈ વચન ન સમજાતું હોય ને સંશય પેદા થયે હોય, તે ય એમ થાય કે-“મારૂં જ્ઞાન કેટલું? મારી બુદ્ધિ કેટલી? હું તે છઘસ્થ છું; મને ન પણ સમજાય; પણ આ વચન ભાગવાન શ્રી જિનેશ્વરદેવેએ કહેલું છે, માટે આ વચન તે યથાર્થ જ છે, જે કઈ આત્માઓએ સંશય આદિથી બચવું હોય અને માર્ગમાં સુસ્થિર રહેવું હોય, તેઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેના વચનની પ્રમાણિકતાને અંગેની વાતનું તે એવું રટણ
Page #189
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૧૬૫
કરી લેવું જોઈ એ કે-કેાઈ પણ સચાગમાં, એ વાત યાદ આવ્યા વિના રહે નહિ; અને ગમે તેવા આવેશમાં પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય પેદા થવા પામે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય પેદા થવા પામ્યા, એટલે સાંશયિક મિથ્યાત્વ આપ્યુ જ સમજો. જ્યાં સુધી શ્રી જિનવચનની પ્રમાણિકતાને અંગે સશય પેદા થયા નથી, ત્યાં સુધી શાસ્ત્રના વર્ણવેલા અને અગે સંશય ઉત્પન્ન થવા પામ્યા હોય, તેા ય સાંયિક મિથ્યાત્વ આપ્યું, એમ કહેવાય નહિ. શ્રી જિનવચનની પ્રમાણિકતાની ખાખતમાં સંશય પૈદા થવા, એ જ સાંશયિક મિથ્યાત્વ છે. પાતાની અક્કલ --હુંશીયારી અને સમજશક્તિની ખૂમારીમાં ચઢી ગયેલા સમ્યગ્દષ્ટિ, આ મિથ્યાત્વના સ્વામી બની જાય, એ સુશકય છે. એક વાત સમજાય નહિ, એટલે શકા પેદા થાય અને પછી એવા વિચાર કરે કે ભગવાને આમ કહ્યુ છે, પણ આ આમ ઘટે જ કેમ ? ’-તે મિથ્યાત્વને લેવા જવું પડે કે આવી જ જાય ? અથવા, એમ થાય કે- ભગવાન ખાટુ કહે નહિ, પણ આ વાત સાચી હોય તા મારા જેવાને સમજાય નહિ, એ અને કેમ ??આવા વિચાર સશયને સ્થિર બનાવે અને એ વિચારમાં જો સારા પલટા આવે નહિ, તેા કદાચ એ વિચાર મિથ્યાત્વને પણ ઉદ્દયમાં લઇ આવે. સ્વ-રસ-વાહિતા, એ એટલી બધી ભયકર વસ્તુ છે કે મહા જ્ઞાની અને બુદ્ધિશાલી એવા પણ સમ્યગ્દષ્ટિ આત્માઓને, જો તે સાવધ રહે નહિં અને સ્વ–રસ–વાહિતાને આધીન થઈ જાય, તે તેમને તે સાંશયિક મિથ્યાત્વના અથવા તેા આભિનિવેશિક મિથ્યાત્વના
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ચાર ગતિનાં કારણો
પણ સ્વામી બનાવી દે.
સ૦ આભિનિવેશિક મિથ્યાત્વની માન્યતામાં અને સાંયિક મિથ્યાત્વની માન્યતામાં ભેદ શા ? સાંશયિક મિથ્યાત્વમાં તા, ભગવાન શ્રી જિનેશ્વરદેવેાના વચનની પ્રમાણિકતાના સંબંધમાં જ સંશય પેદા થયા છે, જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વમાં તે, સંશય નથી પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાના વચનના ખાટાપણાને લગતા નિણૅય છે. સ્વ–રસવાહિતાને અગે એવા નિણ ય કે—આ અર્થ જ સાચા, પછી ભલે તે શાસ્ત્રથી ગમે તેટલેા માષિત થતા હોય.’ સ૦ સ્વ–રસવાહિતા શું ?
સ્વ એટલે પોતાના, તેના જે રસ, તેનુ વહન ! હૈયામાં ‘હું’પણાની જ આગેવાની ! એ ન જોઈએ. આગેવાની કાની જોઈએ ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાની! એ તારકાએ જે કાંઈ પ્રરૂપ્યું છે તે તેમ જ છે; એ મને ન સમજાય, તે ખામી મારી; એનાથી ઊલટા ખ્યાલ આવે ને મારામાં સંશય પેદા થાય, તેા એ ખામી મારી; પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ જે પ્રરૂપ્યું છે તે સાચું જ છે, એમાં શકા નહિ ’–આ વિચારણાને, હૈયામાં ખૂબ ખૂબ રૂઢ બનાવી દેવી જોઈ એ જ્યાં સુધી જીવને પાતાની અલ્પતાનુ અને ભગવાન શ્રી જિનેશ્વ રહેવાની અનંતગુણી મહત્તાનુ ભાન જીવતું રહે છે, ત્યાં સુધી તે જીવ, મિથ્યાત્વથી સહેલાઈથી બચી જાય છે; પણ જ્યારે જીવ પોતાની અલ્પતાને વિસરી જાય અને પોતાની જ મહત્તાની કલ્પના કરવા માંડે, ત્યારે માન કષાય, એ કામ કરે છે કે એવા જીવને ધકેલતાં ધકેલતાં છેક ત્યાં સુધી પણ કૈલી જાય કે-હું સાચા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવા
Page #191
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૬૭ બેટા. કલ્યાણના અથી જીવોએ તે, એ જ વિચાર કરે જોઈએ કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવે એવા હતા, કે જેઓ કદી પણ કાંઈ એય ખોટું કહે જ નહિ. જેઓને રાગ નહિ, દ્વેષ નહિ, મેહ નહિ; જે વીતરાગ અને સર્વજ્ઞ એ તારકેનું વચન કદી પણ મિચ્યા હોઈ શકે નહિ! પણ, માનમાં અતિશય જકડાઈ ગયેલાઓ, આ વાતને વિસરી જાય છે. “ક્યાં હું અલ્પજ્ઞાની અને કયાં એ અનન્તજ્ઞાની?”—એ વાતને ભૂલી જઈને, અનન્તજ્ઞાનિના વચનની પ્રમાણિકતાને વિષે સંશયને જ સેગ્યા કરે; અથવા તે, “એ તારકનું વચન ખોટું છે – એવું માનવાની મૂર્ખાઈ કરે, તે એ માન કષાયને જે-તે પ્રભાવ છે? મહા સમર્થો પણ, આ માન કષાયને અતિ આધીન બની જતાં, પટકાઈ જાય છે, અને એવા પાપને ઉપાર્જનારા પણ બની જાય એ સંભવિત છે, કે જે પાપના યેગે તેઓ ઘણું લાંબા કાળને માટે પણ સંસારમાં ભટકનારા
છે છે અને જયને અતિ
બની જાય
બની જાય.
અનાગ મિથ્યાત્વ: - પાંચમું મિથ્યાત્વ, અનાગ નામનું છે. આ વિષયમાં આપણે કહી આવ્યા છીએ કે–સાક્ષાત્ પણ તત્વની અપ્રતિપત્તિ અને પરંપરાએ પણ તત્વની અપ્રતિપત્તિ, એને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. એકેન્દ્રિય આદિ જેને જે મિથ્યાત્વ હોય છે, તેને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. પંચેન્દ્રિય જીમાં પણ જેએ મુગ્ધ હોય, એટલે કે-“તત્વ શું અને અતત્વ શુ–એવા પ્રકારના અધ્યવસાયથી રહિત હોય, તેવા અને જે મિથ્યાત્વ હોય છે, તે તેને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. .
Page #192
--------------------------------------------------------------------------
________________
--
૧૬૮
ચાર ગતિનાં કારણે અનન્તાનુબંધી કષાય :
જ્યાં મિથ્યાત્વ હેય, ત્યાં અનન્તાનુબન્ધી કષા પણ હેય જ. કોધ, માન, માયા અને લેભ-એ ચાર કષાયે છે. એ ચાર કષાયે ચાર પ્રકારે છે. અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાની અને સંવલન, એમ ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભ હોય છે. મૂળ ચાર; એ ચારના ચાર ચાર પ્રકારો, એટલે સોલ; અને એ સેલના પણ પાછા ચાર ચાર પ્રકારે ગણાય છે, પણ એ બધી વિગતેમાં આપણે અહીં નહિ ઉતરીએ. ઉપકારિઓ કહે છે કે--અનન્તાનુંબંધી કષાયને ઉદય, એ પણ નરકના આયુષ્યના આશ્ર પૈકીને એક આશ્રવ છે. અનન્ત સંસારને અનુબંધ કરાવવાનું સામર્થ્ય જે કષામાં છે, તેને અનન્તાનુબંધીના કષાયે કહેવાય છે. જેના જેનામાં અનન્તાનુબંધીને કષાયે હય, તે બધા જ અનન્ત સંસારના અનુબંધવાળા કર્મથી બંધાય, એ એકાન્ત નિયમ છે જ નહિ; પણ જે જીવેને અનન્તાનુબંધી કષાને ઉદય ન વર્તતે હોય, તે જીવે અનન્ત સંસારના અનુબધવાળા કર્મને ઉપાર્જનાર બને જ નહિ; એટલે કે અનંત સંસારના અનુબંધવાળું કર્મ જે બંધાય, તે તે તેને જ બંધાય, કે જેને અનન્તાનુબંધી કષાયે ઉદયમાં વર્તતા હોય. કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યા :
જીવને જે આયુષ્યને બંધ પડે છે, તે તે આખા ભવમાં એક જ વાર આયુષ્યને બંધ પડે છે. જે સમયે જીવને આયુષ્યને બંધ પડે, તે સમયે જે કૃષ્ણ, નીલ અગર તે કાપિત લેથા વર્તતી હોય, તે જ નરકના આયુષ્યને
Page #193
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૧૬૯
અધ પડી શકે છે, એટલે નરકના આશ્રવા તરીકે કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા પણ ગણાય છે.
લેશ્યા :
સ૦ લેફ્સા કાને કહેવાય ?
લેશ્યા, એ આત્માના પરિણામને વિષે અસર ઉપજાવનારી વસ્તુ છે. સ્ફટિક કેવા હાય છે? સફેદ દૂધ જેવા. સ્ફટિકના મણકામાં કાળા દોરા નાખ્યા હાય, તા તે મણકા
દર કાળા રંગવાળા છે-એવું લાગે છે ને? વસ્તુતઃ સ્ફટિ ના મણકામાં કાળાશ નથી, પણ જેવા રંગના દ્વારામાં તે મણકા પરાવાય, તેવા તેના રંગ દેખાય. એવી જ રીતિએ, આાત્માના પરિણામ તે સ્ફટિક જેવા છે, પણ કૃષ્ણાદિક દ્રવ્યોના સચાગથી, આત્માને પિરણામ પણ તેવા રૂપને પામે છે. વિવેકી અને સમજશક્તિવાળા માણસ, પોતાના પરિણામ કેવા છે–તેની કલ્પના કરવા દ્વારા, પોતે તે સમયે કેવી લેશ્યાવાળા છે, તેની કલ્પના કરી શકે છે. કયી લેશ્યાની હાજરીમાં જીવામાં કેવા પ્રકારના પરિણામ હોય છે–તેને સમજાવવાને માટે, જ્ઞાનિઓએ જમ્મૂવૃક્ષાદિકનાં ઉદાહરણા વર્ણવેલ છે, જે તમે સાંભળશે, એટલે લેશ્યા એ સંબંધી કયી કયી લેફ્સાની હાજરીમાં જીવ કેવા કેવા અભિપ્રાયવાળા અને છે, તે તમને સમજાશે. લેસ્યાએ છ પ્રકારની હોય છે. કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપેાત લેશ્યા, તેજો વેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા. આ છલેશ્યાએના વેણુ, ગંધ, રસ અને સ્પર્શકિ વિષે પણ ઉપકારઓએ વિસ્તારથી વર્ણન કરેલું છે. આપણે તે, અહી માત્ર એ જોવું છે કે-કી લેસ્સા વતી હાય, ત્યારે આત્મા કેવા અભિપ્રાયવાળા
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ચાર ગતિનાં કારણે બને છે, અને, એ વાતને જે તમને બરાબર ખ્યાલ આવી જાય, તે તમે તમારા અભિપ્રાય ઉપરથી, તમે કયી લેશ્યામાં વર્તે છે, તે સમજી શકે. ઉપકારિઓ કહે છે કે ત્રણ લેશ્યાઓ એટલે કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપિત લેશ્યા-એ ત્રણ લેશ્યાએ અતિ દુધવાળી, ખરાબ અને મલિન હેય છે; પહેલી ત્રણ લેશ્યાઓને સ્પર્શ પણ ઠંડે તથા લુખો હોય છે; અને સંકલેશવાળી બની થકી એ ત્રણ વેશ્યાઓ, દુર્ગતિને આપનારી નીવડે છે. બાકીની ત્રણ લેશ્યાઓ, એટલે તેજલેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યા-એ ત્રણ લેશ્યાઓ અતિ સુગંધવાળી, ઉષ્ણ અને અત્યંત નિર્મળ હોય છે. એ ત્રણ વેશ્યાઓને સ્પર્શ પણ, સ્નિગ્ધ તથા ઉષ્ણ હોય છે. અને અસંકિલષ્ટ થઈ થકી એ ત્રણ લેશ્યાઓ, સુગતિને આપનારી નીવડે છે. આ છ લેશ્યાઓના પરિણામમાં પણ, ઘણી તરતમતા હોય છે. કૃષ્ણ, નીલ આદિ લેશ્યાઓના પરિણામમાં વર્તતા બધા જેના પરિણામે, એક સરખા જ હોતા નથી; અને એથી પણ, તેના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને તેમાં ય પાછા અનેક ભેદ હોય છે. લેશ્યાભેદને અંગે અભિપ્રાયભેદઃ
હવે આપણે આ છ લેશ્યાઓને અંગે પ્રાણિઓમાં કેવા કેવા પ્રકારના અભિપ્રાયે થાય છે, તે સંબંધી શામાં આવતાં બે દુષ્ટાતેને જોઈએ. આ બે દષ્ટાન્તમાં છ માણસેને કલ્પવામાં આવ્યા છે. એ છએ માણસે જુદી જુદી લેશ્યાવાળા છે. પહેલે માણસ કૃષ્ણ લેશ્યાવાળો છે, બીજો માણસ નીલ વેશ્યાવાળો છે, ત્રીજો માણસ કાપત લેશ્યાવાળો
Page #195
--------------------------------------------------------------------------
________________
==
=
૧૭૧
બીજો ભાગ છે, ચેથે માણસ તેતેશ્યાવાળો છે, પાંચમે માણસ પદ્મ લેશ્યાવાળો છે અને છઠ્ઠો માણસ શુકલ લેશ્યાવાળો છે. એકની એક વસ્તુને અંગે પણ, આ છ માણસેના અભિપ્રાય માં, કેટલે અને કેવું ભેદ પડે છે, તે જોવાનું છે અને એ અભિપ્રાયભેદ, વેશ્યાભેદને અંગે છે એમ સમજવાનું છે. જાબુ ખાવાના હેતુથી છ લેશ્યાવાળા જુદા જુદા માણસેએ
વ્યક્ત કરેલા જુદા જુદા અભિપ્રાયઃ ” ભિન્ન ભિન્ન વેશ્યાવાળા છ માણસો, કેઈ એક ઠેકાણે. પહોંચવાને માટે, સાથે જ નીકળ્યા. રસ્તે ચાલતાં ચાલતાં તેઓ ભૂલા પડી ગયા અને ઉધે રસ્તે ચઢી ગયા. રસ્તે ભૂયા. અને અવળે રસ્તે ચઢી ગયા, એટલે તેઓ ચાલતાં ચાલતાં કેઈમેટી અટવીમાં પહોંચી ગયા.
મેટી અટવીમાં માર્ગ બતાવનાર માણસ પણ મળે ક્યાંથી અને પેટ ભરવાને ખાવાનું પણ મળે ક્યાંથી તેઓ ભૂખથી એવા પીડાવા લાગ્યા કે–અટવીમાં તેઓ માને શધવાને બદલે, ખાવાનું શોધવા લાગ્યા. ખાવાનું શોધવાને માટે રખડતા તેઓએ, એ અટવીમાં આવેલા એક જાંબુ ફિલના વૃક્ષને જોયું.
જાંબુના વૃક્ષને જોતાં પણ તેમને આનંદ જ થયો, કારણ કે-ભુખ પીડી રહી હતી, તેમાં આટલું ખાવાનું સાધન તે મળ્યું ને? માણસ જ્યારે ભૂખથી પીડાતા હોય છે, ત્યારે તેને જેવુંતેવું પણ ખાવાનું મળે, તે ય તે તેનાથી ચલાવી લે છે ને?
જાંબુનું વૃક્ષ નજરે પડતાંની સાથે જ, એક માણસ બેલી. ઉઠયો કે“આ ઝાડને જે આપણે મૂળમાંથી જ ઉખેડી નાખીને.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ચાર ગતિનાં કારણો પાડી દઈએ, તે પછી આપણે કશી પણ મહેનત વિના સુખેથી આ જાંબુલેને આસ્વાદ કરી શકીએ. આ માણસ કૃષ્ણ લેશ્યાવાળે હતું, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
એ વખતે, બીજો માણસ બોલી ઉઠ્યો કે-“એમ નહિ, આવડા મેટા વૃક્ષને નાહક આપણે શું કામ ઉખેડી નાખવું જોઈએ? ફળે તે આ વૃક્ષની મોટી મોટી ડાળીઓમાં છે, માટે આપણે આ વૃક્ષને નહિ પાડતાં, આ વૃક્ષની મોટી મોટી ડાળીઓને જ કાપી પાડીએ. ” આ માણસ નીલ લેશ્યાવાળે ન હતું, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
તે વખતે, ત્રીજો માણસ કહે છે કે આપણે આ વૃક્ષની મોટી મોટી ડાળીઓને તેડી પાડવાનું પણ શું પ્રજન છે? આવી મેટી ડાળીઓ ફરી પાછી આ વૃક્ષને ક્યારે થશે? માટે એમ કહે કે આપણે આ વૃક્ષની નાની નાની ડાળીએને જ તેડી પાડીએ, કારણ કે-ફળ તે બધાં નાની ડાળીઓમાં જ છે.” આ માણસ કાપત વેશ્યાવાળે હતો, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયા.
નાની નાની ડાળીઓને તેડી પાડવાની વાતને સાંભળીને, ચોથે કહે છે કે-આપણે નાની પણ ડાળીઓને તેડી પાડવાનું કામ શું છે? એક પણ ડાળીને કાપી નાખ્યા વગર આપણે ફળનાં ઝુમખાંઓને જ તેડી પાડીએ. બીચારી ડાળીઓ તે ભલે રહી, પણ જે જે ગુચ્છાઓમાં લે છે, તે તે ગુચ્છાએને જ આપણે તેડી પાડીએ.” આ માણસ તેજેશ્યાવાળો હતે, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
પાંચમે માણસ તે કહે છે કે- એમ પણ નહિ કામથી કામ રાખે. આપણે નિસ્બત માત્ર ફળની સાથે છે;
Page #197
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૭૩;
એટલે ડાળા, ડાળી કે ઝુમખાંને છેદ્યા વિના આપણે આ ઝાડ પરનાં ફલેને જ જમીન ઉપર પાડી નાખીએ.” આ માણસ પવ લેશ્યાવાળે હતે, માટે તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
એ છ માણસેમાં, છઠે માણસ શુકલ લેશ્યાવાળો હતે.. છઠે માણસ શુકલ લેશ્યાવાળે હેવાના કારણે, તેણે પિતાના અભિપ્રાયને વ્યક્ત કરતાં જણાવ્યું કે આપણે કામ તે ફળ. ખાવાનું છે ને? તે, આ ઝાડ નીચે ઘણાં ફળ પડેલાં છે. આપણે સૌ નીચે પડેલાં ફળને જ ખાઈ લઈએ, એટલે ફળને. પાડવાનું પાપ પણ લાગે નહિ અને આપણી ભૂખ પણ શમે.” એવું જ બીજું છ ચેરેનું ઉદાહરણઃ
આવું જ એક દષ્ટાન્ત, છ ચેરનું આપવામાં આવે છે. કેટલાક ચેર કેઈ એક ગામને ભાંગવાના ઉદ્દેશથી નીકળ્યા. એ ચરોને એ દિવસે જે ગામને ભાંગવાને વિચાર હતું, તે ગામમાં જઈને શું કરવું?—એ વિષે એ ચેરેએ રસ્તામાં વાતચીત કરવા માંડી
એક ચોરે કહ્યું કે આજે તે આપણે જે કોઈ માણસ કે પશુ નજરે ચઢે, તે સર્વને હણી જ નાખવાં.” એ ચોર કૃષ્ણ લેશ્યાવાળે હતું, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
એ વખતે બીજા ચારે કહ્યું કે–પશુઓએ આપણે શે. અપરાધ કર્યો છે, કે જેથી આપણે પશુઓને હણી નાખીએ? આપણે વિરોધ તે માણસોની સાથે છે, માટે આપણે પશુઓને હણવાં નહિ, પણ માત્ર માણસને જ હણવાં.” એ ચેર નીલ. લેશ્યાવાળો હતો, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ચાર ગતિનાં કારણે ત્રીજો ચેર કહે છે કે-“એ વાત પણ બરાબર નથી. સ્ત્રી હત્યા કરવી, એ તે અતિ નિશ્વિત કાર્ય છે, માટે આપણે કિઈ પણ સ્ત્રીની હત્યા તે કરવી જ નહિ. આપણે હત્યા કરવી માત્ર પુરૂષોની જ, કારણ કે તેઓ ક્રૂર ચિત્તવાળા હોય છે.” એ ચોર કાપિત લેશ્યાવાળો હતો, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે.
ચેથે ચેર કહે છે કે-એમ શા માટે બધા જ પુરૂજેને આપણે હણવા જોઈએ? જે બીચારા હથીયાર વિનાના પુરૂષે છે, તેમને તે આપણે હણવા જ નહિ. આપણે તે. હણવા તે જ પુરૂષોને, કે જે પુરૂષ હથીયારવાળા હેય.” એ ચેર તેજલેશ્યાવાળો હતો, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયો.
પાંચમે ચોર કહે છે કે “જેટલા હથીયારવાળા પુરૂષ હોય, તે બધાને હણવા, એમાં ડહાપણ જેવું શું છે? હથીચારવાળા હોય પણ આપણને જોઈને ભાગી જતા હોય, તે. એવાઓને મારી નાખવાથી ફાયદે પણ ક થઈ જવાને હતે ? માટે, આપણે એમ રાખો કે-જે કંઈ પણ માણસ હથીયાર લઈને આપણી સામે યુદ્ધ કરવાને માટે, આવે, તે બધાને આપણે મારી નાખવા.” આ ચેર પદ્મ લેશ્યાવાળો હતા, તેથી તેને અભિપ્રાય આવા પ્રકારને થયે. - આ પાંચેયના અભિપ્રાયને જાણીને, એ ચેરેમાં જે શુકલ વેશ્યાવાળે ચેર હતું, તેણે પોતાના અભિપ્રાયને વ્યક્ત કરતાં જણાવ્યું કે-“મને તે લાગે છે કે કેઈને પણ હણવાને વિચાર કરે, એ જ ઠીક નથી. આપણે ચેર છીએ એટલે આપણને નિસ્બત ધન સાથે છે, તે પછી એમાં
Page #199
--------------------------------------------------------------------------
________________
શ્રીજો ભાગ
૧૭૫
ખીજાને હણવાની વાત કરવાની જરૂર શી છે ? એક તેા પરદ્રવ્યનું હરણ કરવું એ જ માટુ પાપ છે અને એમાં જો આપણે પાછા ખીજાઓના પ્રાણાનું અપહરણ કરવાનું પાપ કરીશું, તેા પછી આપણી ગતિ કયી થશે ? માટે, આપણે તે ધન જ લેવું, પણ કાઈના ય પ્રાણ લેવા નહિ !' આ ચાર શુકલ લેશ્યાવાળો હતા, તેથી તેના અભિપ્રાય આવા પ્રકારના થયા. રાજ વિચાર કરો કે આજે મેં કેવા કેવા વિચારો કર્યા અને એથી કેવા કેવા બંધ થયા હશે!
આ બે દૃષ્ટાતા દ્વારા, ઉપકારિઓએ એ વાત સમજાવી છે કે-કૃષ્ણાદિક છ લેશ્યાઓ પૈકી કયી કયી લેશ્યા વતી હાય છે, ત્યારે તે તે લેશ્યાવાળા જીવના અભિપ્રાય, કેવા કેવા પ્રકા૨ના થાય છે; અને એથી, આપણે આપણા અભિપ્રાયને ખરાખર સમજી લઈને, આપણે કચી લેશ્યામાં વતી રહ્યા છીએ, તેના નિર્ણય કરી શકીએ છીએ. તમને તમારા અભિપ્રાયની ખખર તેા પડે છે ને ? તમારા અભિપ્રાયના સ્વરૂપને તમે ખરાખર સમજી શકે છે ને ? · મારા અભિપ્રાયમાં હિંસકભાવ કેટલેા છે અને અહિંસકભાવ કેટલે છે ?’– મારા અભિપ્રાયમાં ધમ ભાવ કેટલા છે અને અધમ ભાવ કેટલા છે? – આવી ચાકસાઈપૂર્વકની વિચારણા, તમે કદી પણ કરી છે. ખરા ? તમે, કયારે કયારે કેવા કેવા ભાવમાં રમે છે, તેના ત્તમને ખ્યાલ તેા ખરા ને?
'
સ૦ એવા ખ્યાલ કરવા કથાં એસીએ ?
એવા ખ્યાલ નહિ કરા, તે કલ્યાણ સાધશે શી રીતિએ ? તમારા ભવિષ્યનું ઘડતર તા તમે કરા છે અને
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ચાર ગતિનાં કારણા
આત્માના પરિણામેના એમાં જેવાતેવા હિસ્સા હાતા નથી. કરવા લાયક કામ, કેવા ભાવેાલ્લાસથી કરવું જોઈએ અને સંજોગવશાત્ નહિ કરવા લાયક કામ કરવું પડે, તે ય તે વખતે માનસિક પરિણામેાની કેવી જાળવણી કરવી જોઈ એ, —એ જાણ્યા વિના, તમે તમારા ભવિષ્યને સુ ંદર બનાવી શકશે શી રીતિએ ? આપણે એ વાત વિચારી આવ્યા છીએ કે– પરિણામેા મિલન અને નહિ, એની તા ખૂબ કાળજી રાખવી જોઈ એ. તંદુલીયા મત્સ્યની વાત યાદ છે ને ? કેવળ હિંસકભાવમાં રમવાના ચેગે, એ મત્સ્ય સાતમી નરકના આયુષ્યને ઉપાર્જે છે. એ મત્સ્ય, પ્રત્યક્ષપણે કોઈ પણ જીવની હિંસા કરતા નથી, પણ એનું મન મહા હિંસક હાય છે; અને એ હિંસક ભાવમાં રમતું મન જ, એને મહા દુર્ગતિમાં ઘસડી જાય છે. તમને રાજ છેવટ કાંઈ નહિ તેા સુતી વખતે ય, એમ ન થાય કે− આજે મે કેવા કેવા વિચાર કર્યાં ? અને મારા વિચારાથી મને કેવા કેવા પ્રકારના કર્મ બંધ થયા હશે ? ? તમે કર્મ બધથી ડરી છે કે નહિ?
સ૦ કથી છૂટ્ટીએ તેા સારૂં એમ થાય.
પણ કમથી છૂટવાનુ એમ ને એમ બની જશે ? કથી છૂટવાને માટે, વિવેકી અને જ્ઞાની બન્યા વિના ચાલશે, એમ માને છે ? તમે તમારા મન ઉપર જો કાબૂ નહિ મેળવા અને મન હિંસાદિક ભાવામાં રમ્યા કરશે, તા તમે જે ગતિમાં જવાને ઈચ્છિતા નથી, તેવી ગતિમાં તમારે ક્રૂરજીયાત ચાલ્યા જવું પડશે, એ વાત યાદ છે? જો એ વાત યાદ હાય, તે રાજ વિચાર કરવા જોઈ એ કે– આજે મે' કેવા કેવા વિચાર કર્યા અને એથી મને કેવા કેવા પ્રકારના કર્મ બંધ થયા હશે ? ?
Page #201
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
- ૧૭૭ આ વિચાર કરે, તે તમને એમ પણ થાય કે-“મને આવા હિંસાદિના વિચાર આવ્યા શાથી?” એ વખતે ખ્યાલ આવે કે“ વિષયરસ અને કષાયરસની કેવી ભયંકરતા છે?” - સ૦ નબળાઈને અંગે પણ એવા વિચાર આવી જાય, એવું
બને ને ? વિષયરસ અને કષાયરસ ન હોય અને માત્ર નબળાઈ હોય, તે તે અશુભ વિચારને હૈયામાં જબરો ડખ હોય. ક્યારે નબળાઈ ટળે, એમ થયા જ કરે. નબળાઈમાં પણું કેમ વેઠી લઉં અને પાપથી બચું”—એમ થયા કરે. “નબબાઈ પણ પાપના ઉદયનું પરિણામ છે.”—એ ખ્યાલ હય અને “નબળાઈના ગે પાપમાં પ્રવર્તવું પડે છે”—એ પણ ખ્યાલ હોય, એટલે નબળાઈના કારણે પણ વધુ પાપમાં ખૂચી જવાય નહિ, એની કાળજી તે હોય ને ? એના હૈયામાં પાપની રૂચિ તે હોય જ નહિ. તમે એ વિચારી જુઓ કે તમારા હૈયામાં પાપની રૂચિ છે કે નહિ? એ સમજવાને માટે, તમે તમારા અભિપ્રાયેના સ્વરૂપને પિછાનતાં શીખે. જે ઉપદેશમાં પરંપરાએ પણ સાધુપણાની વાત ન હોય, તે
* વસ્તુતઃ ધર્મોપદેશ જ નથીઃ કૃષ્ણાદિક છ લેસ્યાઓના સ્વરૂપને સમજાવવાને માટે, ઉપકારી મહાપુરૂષોએ જે બે દષ્ટાને આપ્યાં છે, તે દષ્ટાતેને બરાબર ખ્યાલમાં રાખવાથી, આપણે આપણું અભિપ્રાના સ્વરૂપને સહેલાઈથી સમજી શકીએ એવું છે અને એથી, “આપણે કેવી લેફ્સામાં વર્તી રહ્યા છીએ –તેની પણ આપણને ઘણે અંશે કલ્પના આવી જાય. એ બે દષ્ટાન્તમાં
૧૨
Page #202
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણા
૧૭૮
એક દૃષ્ટાન્તમાં મુસાફરીને ભાજ્યની અભિલાષા છે. અને બીજા દૃષ્ટાન્તમાં ચારેને ધનની અભિલાષા છે. મુસાફરો ભૂખ્યા છે અને ચેારા ધનના અથી છે. છએ મુસાફામાં અને છએ ચારોમાં અર્થિ ંપણાની સમાનતા છે, તે છતાં પણુ અભિપ્રાયભેદ જખરા છે. ભૂખ્યા મુસાફરોને ખપ છે માત્ર જા'પુના; તેમાં, એકને આખા ય જાનુવૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખવાનુ મન થાય છે, ખીજાને વળી એ વૃક્ષની માટી મોટી ડાળીઓને તાડી પાડવાનુ મન થાય છે અને ત્રીજાને વળી એ વૃક્ષની નાની નાની ડાળીઓને તેડી પાડવાનું મન થાય છે; જા'બુ ખાવાં છે અને જેટલાં જાબુ ખાવાને જોઈ એ છે, તેટલાં જાંબુ તા જમીન ઉપર પડેલાં છે, છતાં આવા વિચારો કેમ આવ્યા ? પાતાના સ્વાર્થ સાધતાં, અન્યને શી અને કેવી હાનિ થશે, એના વિચાર જ નહિ, માટે ને ? તમને તેા, કાઈ કામ કરવાના વિચાર કરી ત્યારે, મારા આ કામથી પારકાને કેટલી હાનિ થશે, તેના વિચાર આવે ખરા ને ? તમે ય દુનિયામાં તમારો સ્વાર્થ સાધવાના પ્રયત્ન તો કરો છે ને ? પણ, તેમાં તમે આવુ· તેા કરતા નથી ને ? ચેાથેા કહે છે કેલેાના ગુચ્છાને તોડી પાડીએ અને પાંચમા કહે છે કેલેાને જ પાડી નાખીએ, જ્યારે છઠ્ઠો કહે છે કે-આ ઝાડ નીચે ઘણાં ફળા પડેલાં છે, તે જ ખાવ ને ? આ છમાંથી તમને કાના અભિપ્રાય ગમ્યા ?
સ॰ છઠ્ઠા માણસના.
ત્યારે, એના જેવા અભિપ્રાયવાળા બનવાનું મન ખરૂ ને ? નિર્દોષપણે જીવવાની વૃત્તિ હાય, તે જ એવા અભિપ્રાય પ્રગટે, તમારા એવા નિણૅય છે ખરો કે–જીવવું ખરૂં, પણ તે
Page #203
--------------------------------------------------------------------------
________________
=
=
બીજે ભાગ
૧૭૯ નિર્દોષપણે જીવવું? મારે જીવવાને માટે કોઈને ય દુઃખ દેવું નહિ, એવી ઈચ્છા ખરી ? અત્યારનું તમારું જીવન એવી ઉચ્ચ કેટિનું નથી, પણ એવા ઉચ્ચ કોટિના જીવનને ક્યારે હું પામું, એવી ઈચ્છા તે ખરી ને ?
સ૦ એ તે સાધુપણાની વાત આવી.
સાધુપણાની વાત જ આવે નહિ અને ધર્મને ઉપદેશ દેવાય, એ બને કેમ ? ધર્મને ઉપદેશ, એટલે શાને ઉપદેશ?
સ. શું ધર્મને ઉપદેશ એટલે સાધુપણને ઉપદેશ ? - સાધુજીવન, એ જ એક નિર્દોષ અને ધર્મમય જીવન છે, એ વાત આપણે વિચારી આવ્યા છીએ. જીવાય ખરું, પણ પાપ લાગે નહિ અને ધર્મ સધાયા વિના રહે નહિ, એવું જીવન એ સાધુજીવન છે. શાત્રે કહ્યું કે–ગૃહસ્થને ધર્માધર્મ અને સાધુને ધર્મ સાધુને, આહાર-વિહારાદિ સઘળા ય વ્યાપારે, એ ધર્મવ્યાપાર કહેવાય. આથી, દરેક ધર્મોપદેશના ધ્યેય તરીકે તે સાધુજીવનની જ વાત હોય; અને, જે ઉપદેશમાં પરંપરાએ પણ સાધુપણાની વાત ન હોય, તે ઉપદેશને ધર્મોપદેશ કહી શકાય જ નહિ. જેનામાં જેનપણું આવે, તેનામાં સાધુજીવનને પામવાની વૃત્તિ જન્મે નહિ-એ બને નહિ. ભગવાન શ્રી અરિહંતદેવને અને શ્રી સિદ્ધભગવાને આદિને માનનારને જે સાધુપણું ગમતું ન હોય, તે એ વસ્તુતઃ ભગવાન શ્રી અરિહંતદેવે આદિને માનતો જ નથી. એકાને ધમ જોઈને હેય, તે તે શ્રમણપણુ વિના છે જ નહિ. છઠા માણસને ય ભૂખ તે લાગી જ હતી અને ભૂખને શમાવવાને માટે તે પણ જાંબુ ખાવાને ઈચ્છતે જ હતું, પરંતુ તે શુકલ લેશ્યાવાળો હતે, એટલે એને અભિપ્રાય એ થશે કેજાબુના ઝાડને
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ચાર ગતિનાં કારણો
કે જા'બુના ઝાડ ઉપરનાં જાંબુઓને કશી પણ કીલામણા ઉપ જાવ્યા વિના અથવા તેા એને અડવા વિના જ, એ આડની નીચે જે જાબુનાં લેા પડચાં હતાં, તે ફ્લેને વીણી ખાવાં. ત્યારે વાત એ છે કે-ખાધા વિના ચાલે નહિ તે સારૂ, પણ ખાવાનું મેળવવું જ પડે, તે તે નિર્દોષપણે મળે–એની શોધ કરવી અને નિર્દોષ આહારથી ચલાવવું, એવા જીવનને પામવાની વૃત્તિ ખરી ? કયારે એવું જીવન મારૂ' અને, એવી વૃત્તિ હાય તેા, છઠ્ઠો માણસ ખરેખરે ગમ્યા એમ કહી શકાય. સારૂં' પણ સારા તરીકે ખરેખર રૂચ્યુ' છે, એમ કયારે કહેવાય ? જ્યારે એમ થાય કે-કયારે એવા સારો હું ખનુ અથવા એવું સારૂ કયારે મને મળે ?’–એવું મનમાં ઉગે ત્યારે! દાયના અણગમા છે ?
અભિપ્રાયની આ વાત, દરેકે દરેક જરૂરીયાતને અગે વિચારવી જોઇએ. કોઈ પણ વસ્તુની જરૂર ઉભી થઈ, એના વિના ચાલે તેમ નથી-એવું લાગ્યું, એ વસ્તુને મેળવવાને નિ ય પણ કર્યાં અને એ વસ્તુને મેળવવાને માટેના પ્રયત્ન કરવાનું મન પણ થયું; એ વસ્તુને મેળવવાને માટે જે પ્રયત્ન કરવાનુ... મન થાય, તેમાં ય દોષથી કેમ વધુમાં વધુ પ્રમાણમાં ખચી શકાય, એને વિચાર કરવા જોઈ એ. પણ દ્વેષથી ખચ વાની વૃત્તિ હાય, તે એ વિચાર આવે ને ? તમને દોષ માત્રથી અચવાનું મન તે ખરૂ ને ? તમે દ્વેષથી બચી શકતા નથી, હાલ દોષથી ખચી શકે તેમ પણ નથી, પણ ‘ દોષથી ખચાય તા સારૂ’–એવી ઈચ્છા તા ખરી ને ? તમે દોષ સેવા છે, પણ તમને દોષ સેવવા ગમતા નથી, એમ માની લઉં ને ?
Page #205
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૧૮૧
સ૦ દોષ ગમતા તે નથી જ.
જેને દોષ ગમતા ન હોય, તેનામાં દોષથી ખેંચવાની વૃત્તિ હાય કે નહિ ? દોષથી ખચવાની વૃત્તિ હાય, એટલે દોષથી ખચવાના શકય પ્રયત્ન કરવાનું મન થાય કે નહિ? દોષથી ખચવાના શકય પ્રયત્ન કરવાનું મન થાય, એટલે દોષને શોધવાનું મન થાય કે નહિ ? દોષ જણાય અને દોષના અણુગમા હાય, તે જે કારણે દોષને સેવવાની ફરજ પડતી હાય અથવા જે કારણે દોષને સેવવાને મન લલચાતું હાય, તે કારણ તરફ પણુ અણુગમે પેદા થાય કે નહિ ?
સ૦ કમના ઉદય એવા હાય તો ?
તા, કના ચેાગ ઉપરેય ગુસ્સો આવે ને ? એમ થાય તે કે–કમના યાગ, એ જ દોષનું મૂળ છે, માટે મારે કના ચેાગથી કેમ મુક્ત બનાય–એવા પ્રયત્ન કરવા જોઈ એ ? પછી, કર્મના યોગથી મુક્ત બનવાને માટે મારે શું કરવું જોઈ એ અને શું નહિ કરવુ જોઈએ, એ વિચાર આવે. તમને દોષ ગમતા નથી, એટલે આવા અનુભવ તા તમને થયા હશે ને ? દોષ ગમતા નથી–એમ કહેવું, એ જુદી વાત છે અને દોષના અણગમા, એ જુદી વાત છે. ખીજાના દોષોના અણગમા, એ દોષના સાચા અણુગમા નથી; પાતાના દોષને અણુગમા, એ દોષના સાચા અણુગમા છે. બીજાના દોષના અણુગમે તે, અનેક કારણેાએ હાઈ શકે છે. આપણે તે, આપણેા વિચાર કરવા, આત્માને પૂછો કે–શું ખરેખર તને દોષ પ્રત્યે અણુગમા છે ?” આપણે દોષ સેવીએ એ અને, પણ આપણને એના અણુગમા હાય, તે દોષથી ખચવાની ઈચ્છા તા થાય જ. લેશ્યાઓના સ્વરૂપને જાણ્યાની સફલતા શી ? કિલષ્ટ પરિ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૨
-
-
-
-
-
-
-
-
-
ચાર ગતિનાં કારણે ણામેથી બચવાને પ્રયત્ન થાય, એમાં જ વેશ્યાઓના સ્વરૂપને જાણ્યાની સાચી સાર્થકતા છે ને? પણ, દેષથી બચવું છે, જેમ બને તેમ દષથી તે બચવું જ છે એ નિર્ણય કર્યો છે ખરો? ધન મેળવવા પ્રયત્ન એ પાપપ્રયત્ન છે એવું પાચમે
પરિગ્રહ બેલનારને તે લાગે ને? બીજા દષ્ટાન્તમાં ચરોને ખપ તે માત્ર ધનને જ હતું. ને? માત્ર ધનને ખપ હોવા છતાં પણ, દરેક ચેરે જુદા જુદા પ્રકારને વિચાર કર્યો ને? એકે, માણસ કે પશુ, જે કઈ મળે તેને મારી નાખવાને વિચાર કહ્યું, બીજાએ વળી માત્ર માણ સેને મારી નાખવાને વિચાર કહ્યો અને ત્રીજાએ વળી માણમાં પણ સ્ત્રીઓને નહિ પણ બધા પુરૂષને મારવાને વિચાર કહ્યો ને? ચોથાએ વળી હથીયારવાળા માણસને મારવાને વિચાર કહ્યો અને પાંચમાએ વળી સામે થનારને મારવાનો વિચાર કહ્યો. એ વખતે, છડાએ શું કહ્યું? એ જ કે–એક તે ચેરી અથવા લૂંટ એ જ ખરાબ કામ છે અને તેમાં કેઈના પણ પ્રાણ લેવા, એ તે મહા ખરાબ ગણાય. વેશ્યાઓએ, આ રીતિએ, એક જ લક્ષ્યવાળા પણ છ જણામાં, અભિપ્રાયભેદ જન્માવ્યો ને? તેમ, તમારે પણ તમારો વિચાર કરવાનું છે. અનીતિ કરતાં, તમને એમ થાય ખરૂં કે-એક તે ધનને મેળવવાનો પ્રયત્ન એ પાપપ્રયત્ન છે અને તેમાં પાછે જે હું અનીતિ કરૂં, તે મારૂં થાય શું?” સ૩ ધન મેળવવાનો પ્રયત્ન એ પાપપ્રયત્ન છે–એમ લાગવું
જોઈએ ને?
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૩
બીજે ભાગ
એટલે, દેષની પણ દોષ રૂપે ગમ નથી, એમ નક્કી થયું ને? અઢાર પાપસ્થાનકેમાં પાંચમે પરિગ્રહ” એવું તમે કેટલીક વાર બોલ્યા હશે અથવા તે એવું તમે કેટલીક વાર સાંભળ્યું હશે ? ધન, એ પરિગ્રહ છે કે નહિ?
સત્ર ધન એ પરિગ્રહ છે, પણ અમારે એના વિના ચાલતું નથી ને?
તમને જેના વિના ચાલે નહિ, તેને પાપ ન કહેવાય, એવી વ્યાખ્યા ક્યાંથી લઈ આવ્યા? ધન વિના ચાલતું નથી, કારણ કે–તમે સાધુ બન્યા નથી. ગૃહસ્થપણે રહ્યા છે, માટે ધનની જરૂર લાગે છે ને ? તે ગૃહસ્થપણું જ તજવાયેગ્ય છે, એમ કેમ થયું નહિ? “ધન વિના ચાલતું નથી, માટે ધન કમાવું એ પાપ નથી—એ વિચાર સુઝો, પણ–“ગૃહસ્થ રહ્યો છું માટે ધન કમાવાની અગર ધન રાખવાની જરૂર પડે છે, માટે ગૃહસ્થપણું જ પાપનું કારણ છે–એ વિચાર કેમ સુઝયો નહિ? પરિગ્રહ, એ પાંચમું પાપસ્થાનક છે, અમ શાત્રે કહ્યું છે અને એથી પણ જે એ વચન ઉપર તમને શ્રદ્ધા હોત, તે તમને એમ થાત ને કે-ધનાર્જનની રૂચિ, એ પણ પાપરૂચિ છે? આપણુ વાત તે અભિપ્રાયભેદની છે. ધન કમાવાને નીકળેલામાં પણ અભિપ્રાયભેદ હોય ને ધન કમાવું છે, પણ ધનની કમાણી કરવાને માટે અનીતિ તે કરવી જ નથી, એવી વૃત્તિ જીવમાં હાઈ શકે છે ને? તમે ગૃહસ્થ છે, માટે તમારે ધન મેળવવું પણ પડે છે અને ધન સંઘરવું પણ પડે છે, પણ ધનને મેળવતાં અને ધનને સાચવતાં, હિંસાદિક ભાવેથી બચવાની કાળજી ખરી કે નહિ? કૃષ્ણ વેશ્યા, નેલ લેશ્યા અને કાપત લેશ્યા –એ ત્રણ લેશ્યાઓને નરકના આયુષ્યના આશ્ર પૈકી ગણાવેલ છે, કારણ કે આ ત્રણ સિવાયની લેશ્યાઓમાં વતનારે
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ચાર ગતિનાં કારણા
જીવ, નરકના આયુષ્યને ઉપાજે જ નહિ. આપણે કયી લેશ્યામાં વી એ છીએ-તેનું માપ, આપણે આપણા અભિપ્રાય ઉપરથી કાઢી શકીએ છીએ. તમે, હવે તેા, તમે કયારે કયારે કયી કથી લેફ્સામાં વર્તા છે, તેનું માપ કાઢવાના યથાશકય પ્રયત્ન કર્યો કરવાના ને?
અમૃત ભાષણ, એ પણ નરકનું કારણ ની શકે :
હવે કહે છે કે—અમૃત ભાષણુ, એ પણ નરકના આયુષ્યના આશ્રવા પૈકીના એક આશ્રવ છે.
સ॰ આશ્રવ એટલે ?
આશ્રવ, એટલે કમને આવવાનું દ્વાર. નરકના આયુષ્ય રૂપી કના આત્માની સાથે કયાં કયાં દ્વારાથી યાગ થઈ શકે છે, તેની અહીં વાત ચાલે છે. નરકના આયુષ્ય રૂપ કને આવવાનાં દ્વારા, કાં તેા ખંધ કરી દેવાં જોઇએ અને જ્યાં સુધી એ દ્વારાને સંપૂર્ણપણે બંધ કરી શકાય નહિ, ત્યાં સુધી આત્માના પરિણામેાની સતત્ ચાકી કર્યા કરવી જોઈ એ. નરકે લઈ જાય તેવાં પાપાના સર્વથા ત્યાગ ન થઇ શકતા હાય, તા પણ એ પાપાના રસ ન રહે અને એ પાપોથી છૂટવાની ભાવના સતેજ રહ્યા કરે, તા એ પાપાને સેવનારા હાવા છતાં ય, ઘણા નરકે નથી ગયા અને સદ્ગતિને પામ્યા છે. એ ક્ક્ષામાં તમે આવી જાવ. અસત્ય ભાષણુ, એ પણ નરકનુ કારણુ ખની શકે છે. સઘળા અસત્યવાદિએ નરકે જ જાય -એવા નિયમ નહિ, પણ અસત્ય વાદની સાથે પિરણામાના જો તેવા પ્રકારના ચાગ થઈ જાય, તેા અસત્ય વાદમાં નરકે
Page #209
--------------------------------------------------------------------------
________________
જો ભાગ
૧૮૫
લઇ જવાની તાકાત પણ છે. અમૃત ભાષણ, એ પણ એક એવું પાપ છે કે તેમાં તેવા પિરણામેના પણ ચાગ થઈ જવાની સંભાવના છે. સામગ્રી કાર્ય જનિકા છે. એક એક વસ્તુ કાજનક નથી. એટલે, દરેક કાર્ય, કારણાના પરસ્પર ચેાગ થતાં સંભવે છે. અમૃત ભાષણના જેને ત્યાગ જ હાય અને જે પાતાના અનૃત ભાષણના ત્યાગને વળગી રહે, તે એ કારણથી બચ્યા કહેવાય; પણ અમૃત ભાષણના ત્યાગ ન હોય અથવા તે। અમૃત ભાષણના ત્યાગ કરેલા હાય પણ જે એ ત્યાગના ત્યાગ કરી દે, તેનામાં ખરાબ પરિણામાને પેદા થતાં વાર લાગે નહિ ને? સંસારમાં છીએ ત્યાં સુધી સર્વ વાતે સાવધ રહેવું પડશે. સાવધ રહ્યા નહિ, ચૂકયા અને એમાં ભાનભૂલા બન્યા, તે આવી ઉત્તમ સામગ્રી ફરીથી કચારે મળશે –તે કહી શકાય નહિ. માણસ અનૃત ભાષણ કરે, ત્યારે તેની પૂઠે કાઈ કારણ તેા હાય ને ? એની પાછળ, વિષયરસ કે કષાયરસ જોરદાર હાય, એમ પણ બને ને ? એની માત્રા વધે, તે એ આત્માને પકડીને નરકમાં લઈ જાય ને ? ઈરાદાપૂર્વક ગોઠવીને જીલ્ ૢ ખેલનારા માણસ, કયા ભાવમાં રમતા હાય, એને તમને અનુભવ તા હશે ને ? તમે અસત્ય ખેલા
છે કે નહિ ? આલેા છે, તા તે વખતે તમારા કેવા ભાવ હાય છે? અસત્ય ખેલતાં પહેલાં કેવા ભાવ હાય છે ? અને અસત્ય ખેલે ત્યારે અને તેમાં તમારૂ ધાર્યું કામ થઈ જાય તા, તમને કેવા ભાવ આવે છે, એના વિચાર કરી જુઓ ! પહેલાં અસત્ય ખેલવું જરૂરી લાગે, પછી કેળવીને અસત્ય એલાય અને એમાં ફાવટ આવે એટલે અસત્ય ખેલ્યા તે ઠીક કર્યું”, એમ થાય ને? એવા વખતે જો આયુષ્યકમના
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ચાર ગતિનાં કારણે બંધ પડે, તે તે અશુભ આયુષ્યને બંધ પડે કે શુભ આયુષ્યને બંધ પડે, એની કલ્પના કરી જુઓ. વસુ રાજાનું ઉદાહરણ :
સત્યવાદી તરીકે નામાંકિત થયેલે રાજા વસુ, એક પ્રસંગ ગમાં અસત્ય છે અને નરકે ગયો. અસત્ય બલવાની એની ઈચ્છા પણ નહિ હતી, પરંતુ ગુરૂપત્નીના ઉપધથી જ તેને અસત્ય બોલવાને નિર્ણય કરે પડ્યો હતે; છતાં પણ, અસત્ય બોલતાંની સાથે જ, સિંહાસન ઉપરથી તે પટકાર્યો અને મરીને ઘેર નરકમાં ગયે; એટલે, પાપમાં, મેં અમુક માટે કર્યું હતું—એ બચાવ ચાલી શકતા નથી. - વસુ, એ અભિચન્દ્ર નામના રાજાને પુત્ર હતે. અભિચન્દ્ર રાજાએ તેને વિદ્યાભ્યાસને માટે શ્રી હીરકદમ્બક નામના એક પાઠકને સુપ્રત કર્યો હતે.
એ શ્રી ફીરકદમ્બક નામના પાઠકની પાસે, ત્રણ વિદ્યાર્થિઓ સાથે અભ્યાસ કરતા હતા. એ ત્રણમાં એક હતું- . પર્વતક નામને એ પાઠકને પિતાને પુત્ર, બીજે હત-આ વસુ નામને રાજપુત્ર અને ત્રીજે હિતે-નારદ નામને વિદ્યાર્થી.
આ ત્રણેય વિદ્યાર્થિઓ, એક વાર રાતના, ઘરની છત ઉપર પાઠ કરતા કરતા થાકીને ઉંધી ગયા હતા. એવામાં, ત્યાં થઈને બે ચારણ શ્રમણે આકાશમાગે પસાર થતા હતા. એ ચારણ શ્રમણોએ આ ત્રણ વિદ્યાર્થિઓને જેયા, એટલે તેઓ વચ્ચે એવી વાત થઈ કે-“આ ત્રણ વિદ્યાર્થિઓ એક જ પાઠકની પાસે સાથે જ ભણે છે, છતાં પણ આ ત્રણ વિદ્યાર્થિઓમાંથી બે વિદ્યાર્થિઓ નરકમાં જશે અને એક
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૭
બીજો ભાગ વિદ્યાથી સ્વર્ગમાં જશે.”
પર્વતક, વસુ અને નારદ-એ ત્રણ તે ઉંઘી ગયા હતા એટલે એ ત્રણમાંના એકે પણ, ચારણ શ્રમણે વચ્ચે થયેલી એ વાતને સાંભળી નહિ; પરંતુ, એ વખતે શ્રી ક્ષીરકદમ્બક પાઠક જાગતા હતા, એટલે ચારણ શ્રમણે વચ્ચે થયેલી વાત તેમના કાને પડી ગઈ. એ વાત કાને પડતાંની સાથે જ, શ્રી ક્ષીરકદમ્બક પાઠક એકદમ ખિન્ન થઈ ગયા. તેમને એવું લાગી આવ્યું કે મારા જે ભણાવનાર હોવા છતાં પણ મારા બે શિષ્ય નરકમાં જશે? બહુ ગજબ કહેવાય !”
વિદ્યાર્થિઓ દુર્ગતિમાં જાય નહિ અને દુર્ગતિમાં જાય તે એથી ખેદ થાય, આવી મનોદશા પાકની હોય ખરી? ભણાવનાર, વિદ્યાર્થિઓની આવી ચિન્તા કરે ? આજના વાતાવરણમાં, આ વાત, એકદમ ગળે ઉતરે એવી છે ખરી? આર્ય દેશમાં તે આ વસ્તુ અસંભવિત નહિ, પણ સુસંભવિત ગણાય. વિદ્યા તે આપવી, કે જે વિદ્યાને પામવાના વેગે, વિદ્યાને પામેલે દુર્ગતિમાં જાય નહિ અને સદ્ગતિને પામે; તેમ જ એ વિદ્યા એવી રીતિએ આપવી, કે જેથી એ વિદ્યા વિદ્યાર્થિમાં સારા રૂપે પરિણામ પામે,આ આર્ય દેશના પૂર્વ કાલીન પાઠકને આગ્રહ રહેતો. પોતાની પાસે ભણેલે દુર્ગતિમાં જાય નહિ, એ આર્ય દેશના એ પાઠકેને વિશ્વાસ હતે. પિતાને વિદ્યાથી દુર્ગતિગામી નીવડે, તે એને આર્ય દેશના પાઠકે સહી શક્તા નહિ. પિતાને વિદ્યાથી દુર્ગતિગામી બને નહિ, એની આયે દેશના પાઠકને ચિન્તા હતી, એટલે પિતાની નિશ્રામાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થિઓને એ પાઠકે એવી રીતિએ ભણાવતા, કે જેથી એ વિદ્યાર્થિઓનું
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ચાર ગતિનાં કારણેા
જીવન વિચારશીલ અને સદાચારશીલ અને. એ પાઠક, વિદ્યાનું દાન દેતા, પણ વિદ્યાને વેચતા નહિ; અને એથી, લેાકમાં એમનું મોટુ સન્માન હતું. આજની તે, આખી ય સ્થિતિ જ જુદી છે. આજે શિક્ષકાને વિદ્યાર્થિ આના જીવનની ગતિ વિષે ચિન્તા છે ખરી ? મારા વિદ્યાર્થી અનાડી કે અનાચારી નહિ જ નીવડવા જોઈએ, એવી કાળજી આજના શિક્ષકો પૈકી કેટલાને હશે ? પણ, શિક્ષકાની વાત તેા હજી દૂર છે; તમને પેાતાને તમારાં પોતાનાં સંતાને દ્રુતિગામી બનવા પામે નહિ, તેની ચિન્તા છે ખરી ? મા-બાપ તરીકે મારાં છે।કરાંઓ પ્રત્યે મારી શી ફરજ છે અને એ ફરજને હું અદા કરૂ છું કે નહિ,-એને તમે કદી પણ વિચાર કરી છે ખરા ? તમારાં સતાના અહીંથી મરીને દુર્ગતિને પામે નહિ, એ માટે તમે કેટલા પ્રયત્ન કર્યાં છે અને કરે છે ?
સ એવી કાળજી હાવી જોઈએ ને ?
ત્યારે, તમે તમારાં સતાનાના હિતસ્વી છે, એવા જે તમે દાવા કરી છે, તે ખોટુ છે ને ? તમને એટલે ખૂદ મા-બાપને પણ જ્યાં સતાનાના આત્મિક હિતની કાળજી ન હાય, ત્યાં પગાર માટે જ ભણાવવાના ધંધા કરનારા શિક્ષકાને તે, પોતાના વિદ્યાર્થિઓના આત્મિક હિતની કાળજી હાય જ કચાંથી ?
શ્રી ક્ષીરકદમ્બક પાઠકને તા, પાતાની પાસે વિદ્યાભ્યાસ કરનારા ત્રણ વિદ્યાર્થિ એમાંના એ વિદ્યાર્થિ એ નરકગામી છે, એવું જાણીને બહુ દુઃખ થયું. આથી, પહેલાં તે તેમણે કાણુ કાણુ નરકગામી છે અને કાણુ સ્વગામી છે, એના નિણ ય કરી લેવાના ઉપાય ચૈાયા. ત્રણમાંથી કાઈ નરકગામી નીવડે
Page #213
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૮૯
એવા છે એવા તે એમને ખ્યાલ જ નહાતા; પણ ચારણ મુનિઆએ જે વાત કરી, તે તેમણે સાંભળી અને ચારણ મુનિઓની વાત ખાટી હાય નહિ, એવી તેમને ખાત્રી હતી; એટલે, પાતે પહેલાં તેા એ જાણી લેવાના નિર્ણય કર્યા કે આ ત્રણમાં કયા એ નરકગામી છે અને કાણુ એક સ્વગગામી છે !
એ જાણવાને માટે, શ્રી ક્ષીરકદમ્બક પાઠકે, લેાટના ત્રણ અનાવટી કુકડાઓ બનાવ્યા. પછી તેમણે પવક, વસુ અને નારદ-એ ત્રણેયને એક સાથે પેાતાની પાસે ખાલાવ્યા; અને એ દરેકને એક એક બનાવટી કુકડો આપીને, એ ત્રણને કહ્યું કે— યાં કોઈ પણ જોઈ શકે નિહ એવા સ્થાને તમારે આ કુકડાને મારી નાખવાના છે. ’
ગુરૂના આવા પ્રકારના આદેશને પામીને, એ ત્રણેય જણા ત્યાંથી નીકળ્યા. જ્યાં કાઈ પણ જોઈ શકે નહિ, એવા સ્થાનની શેાધમાં ત્રણેય જણા જુદી જુદી દિશામાં ચાલ્યા. તેમાં પવતર્ક અને વસુએ તેા, કાઇ શૂન્ય પ્રદેશમાં જઈ ને, ગુરૂએ આપેલા બનાવટી કુકડાઓના વધ કરી નાખ્યા.
'
નારદ પણુ નગરની બહાર કાઈ જનશૂન્ય પ્રદેશમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને, તેમણે દશેય દિશાઓનુ` અવલેાકન કર્યું. દિશાઓનુ અવલેાકન કરતાં, નારદ વિચાર કરે છે કેગુરૂદેવના આદેશ એવા છે કે—જ્યાં કાઇ પણ જોતું ન હેાય, ત્યાં આ કુકડાના વધ કરવા; પણ એ શકય જ નથી, કારણ કે–જગતમાં કઈ પણ સ્થાન એવું છે જ નહિ, કે જે સ્થાને જે કાંઈ થાય, તેને કેાઈ જ જોઈ શકે નહિ. આ પ્રદેશ તદ્ન નિર્જન છે, પણ અહીયાં ય જોનારા તા ઘણા છે; એક તા આ કુકડા પાતે જ જુએ છે, હું પણ જોઉં છુ’--
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ચાર ગતિનાં કારણો બેચરે પણ જુએ છે, લેકપાલે પણ જુએ છે અને જ્ઞાતિઓ પણ જુએ છે; એટલે, એવું તો કઈ સ્થાન જ નથી, કે જે સ્થાનને જેનાર કઈ પણ ન જ હોય ! ” આ નિર્ણય થયે, એટલે નારદ એ પણ નિર્ણય કરે છે કે તે પછી ગુરૂ દેવે એવી આજ્ઞા કરી કેમ? ખરેખર, ગુરૂદેવની આજ્ઞાનું તાત્પર્ય એ છે કે–આ કુકડે વધ્ય નથી. ગુરૂદેવ તે દયાવન્ત છે અને એથી હિસાથી પરાભુખ છે, છતાં પણ તેઓશ્રીએ આવી આજ્ઞા કરી છે, તે અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટે જ આવી આજ્ઞા કરી છે–એમ લાગે છે.”
આ પ્રમાણેના વિચારો અને નિર્ણ કરીને, નારદે એ કુકડાને હણ્યો નહિ; અને, જે ગુરૂએ આપ્યો હતો તે જ કુકડો લઈને, તે, ગુરૂની સમીપે પાછા ફર્યા. ગુરૂની પાસે આવીને, નારદે પોતે જે વિચાર કરીને કુકડાને વધ કર્યો નહતો, તે વિચારો ગુરૂને જણાવ્યા. નારદે કહેલા તેમના વિચારોને સાંભળીને, શ્રી ક્ષીરકદમ્બક પાઠકે પિતાના મનમાં નિર્ણય કરી લીધું કે “આ જ સ્વર્ગગામી છે” અને નારદની વિચારણાથી આનંદ પામેલા તેમણે, નારદનાં વખાણ કર્યા.
આ પછી, પવર્તક અને વસુ પાછા આવી પહોંચ્યા. તે બનેએ આવીને શ્રી ક્ષીરકદમ્બક પાઠકને કહ્યું કે આપની આજ્ઞાનુસાર, અમે, જ્યાં કઈ પણ જતું ન હોય-એવા સ્થલે આપે આપેલા બને ય કુકડાઓને મારી નાખ્યા !”
એ સાંભળીને, શ્રી ક્ષીરકદમ્બક પાઠકને ગુસ્સો આવી ગયે. એ કહે છે કે-“અરે, પાપિઓ! તમે તે જોતા હતા ને? અને બેચરે વગેરે પણ જોતા હતા, તે તમે એ બે કુકડાઓને કેમ મારી નાખ્યા?' આમ કહીને, એ બન્નેને
Page #215
--------------------------------------------------------------------------
________________
ભીજો ભાગ
૧૯૧
ઠપકા આપ્યા અને શ્રી ક્ષીરકદમ્બક પાઠકે નિર્ણય કરી લીધે કે આ બન્ને નરકગામી છે. ” આથી, શ્રી ક્ષીરકદુમ્બક પાઠકને અહુ જ ખેદ થયા. તેમને થયું કે- પતકને અને વસુને ભણાવવાને મારા શ્રમ નિષ્કુલ નિવડયો !' પછી તેમણે વિચાર કર્યા કે– ખરેખર, ગુરૂના ઉપદેશ જેવું પાત્ર હાય તેવા પ્રકારે પરિણમે છે! વરસાદનુ' પાણી, સ્થાનભેદને કારણે, મેાતીપણામાં પણ પરિણમે છે અને લવણપણામાં પણ પરિણમે છે! મને મારા પુત્ર પ્રવતક પ્રિય છે અને એના કરતાં પણ મને અધિક પ્રિય રાજપુત્ર વસુ છે; આ બન્ને ય નરકમાં જવાના છે, તે હવે હું ગૃહવાસમાં રહું તેને અ શે છે?' આવી રીતિએ નિવેદને પામીને, શ્રી ક્ષીરકદમ્બક નામના તે પાઠકે, તે જ વખતે ગૃહવાસને ત્યાગ કર્યો અને પ્રત્રજ્યાના સ્વીકાર કર્યાં.
એ કાળના એવા પાઠકાનુ' હૈયું, કેવા પ્રકારનું હશે? પોતાની પાસે ભણનાર અને પેાતાને પ્રિય એવા વિદ્યાર્થિ આ નરકગામી છે, એ ખમી શકાયું નહિ અને એમાંથી સારા ય સસાર પ્રત્યે ઉદ્વેગ જન્મ્યા, એ નાની–સૂની વાત છે?
સ॰ અમુક નરકગામી છે અગર સ્વગામી છે, એને નિણૅય આટલા ઉપરથી થઈ શકે ?
ત્રણમાં એ નરકગામી છે અને એક સ્વગામી છે— એવું જાણી લીધા બાદ, જાણવાનું માત્ર એટલું જ ખાકી હતું કે–કયા એ નરકગામી છે અને કાણુ સ્વગામી છે; અને એ તા, આવી ચેાજના દ્વારા, ઘણી સારી રીતિએ જાણી શકાય. કાનામાં બુદ્ધિની સ્થૂલતા છે અને કાનામાં બુદ્ધિની સૂક્ષ્મતા છે તેમ જ જ્ઞાનિએ સર્વત્ર જુએ છે—એ વાત કાને
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯ર
ચાર ગતિનાં કારણે
યાદ આવે છે અને તેને યાદ નથી આવતી, એની આમાં પરીક્ષા થઈ ગઈ ને? વળી, કેનામાં હિંસકભાવ પ્રગટે છે અને કેનામાં હિંસકભાવ પ્રગટતે નથી, એ પણ જાણી શકાયું ને? દુર્ગતિગામી જીવમાં, હિંસકભાવ જેટલી ઝડપથી પ્રગટ શકે છે, તેટલી ઝડપથી જે જીવ દુર્ગતિગામી ન હોય તેનામાં હિંસકભાવ પ્રગટી શકતું નથી, એમ સામાન્ય રીતિએ કહી શકાય. હૈયામાં-પરિણામમાં ઘણે કિલષ્ટભાવ આવ્યા વિના, નરકગતિનું આયુષ્ય બંધાય નહિ; એટલે, કેના કેના પરિ ણમાં એ કિલષ્ટભાવ પ્રગટી શકે તેમ છે, એ શ્રી ક્ષીરકદમ્બક પાઠકને જાણવું હતું, અને તે તે, તેમણે જેલા ઉપાયથી સારી રીતિએ જાણી શકાય તેમ હતું. શ્રી ક્ષીર કદમ્બક પાઠકે જે નિર્ણય કર્યો હતે, એ નિર્ણય કેટલો બધે સાચે હતું, તે આગળ બનેલા બનાવ ઉપરથી પણ સારી રીતિએ સમજી શકાશે.
શ્રી ક્ષીરકદમ્બક પાઠકે નિર્વેદને પામીને પ્રત્રજ્યાને ગ્રહણ કર્યા બાદ, તેમના પુત્ર પર્વતકે, તેમના પાઠકપદને સંભાળ્યું; સર્વશાસ્ત્રવિશારદ બનેલા શ્રી નારદ પિતાને સ્થાને ચાલ્યા ગયા; અને વસુના પિતા શ્રી અભિચન્દ્ર રાજાએ વ્રત ગ્રહણ કર્યું, એટલે તે પણ રાજા બન્ય.
રાજા બનેલા વસુએ, રાજકાર્યમાં અને સર્વત્ર એવી રીતિએ વર્તવા માંડ્યું કે-“સત્યવાદી તરીકેની તેની પ્રસિદ્ધિ થઈ લેકે, રાજા વસુને, “સત્યવાદી તરીકે જ ઓળખવા લાગ્યા અને પિતાની “સત્યવાદી” તરીકેની એ પ્રસિદ્ધિને ટકાવવાને માટે પણું, વસુ રાજા હરકોઈ પ્રસંગમાં સત્ય જ બેલતે.
એ દરમ્યાન, એવું બન્યું કે એક શિકારી શિકાર ખેલ
Page #217
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૯૩
વાને માટે ગયા. ત્યાં તેણે એક હરણને જોયુ, એટલે એ હરણના શિકાર કરવાને માટે, એ શિકારીએ પેાતાનું ખાણ છેડયુ. એ ખાણુ, હરણને વાગ્યું નહિ અને શાકની સાથે અફળાઈને નીચે પડયું.
એ શિકારીને એમ થયું કે–મારી અને હરણની વચ્ચે કાંઈ પણ હાય-એવું દેખાતું નથી, છતાં પણ મારૂ માણુ કાઇની સાથે અફળાઈને પાછું પડયુ, તે તે અફળાયુ* કોની સાથે ?” આથી, તે શિકારી પેાતાનું ખાણુ કાની સાથે અળાઈને પાછું પડયું, તે જાણવાને માટે તે જગ્યાએ ગયા, કે જે જગ્યાએ તેનું ખાણુ અફળાયુ હતું. આંખે જોતાં તે ત્યાં કાંઈ હાય તેમ જણાતું નહતું, પણ હાથ ફેરવીને જોતાં એ શિકારીને માલૂમ પડયુ. કે-અહી આકાશસ્ફટિકની એક શિલા પડેલી છે.
એ શિલા, એવા સ્ફટિકની બનેલી હતી કે એના રંગ આકાશ સાથે એકદમ મળી જાય તેવા હતા અને એ સ્ફટિક ખરાખર પારદર્શક હતા. એ શિલાને જો કાંઈક અડે, તે જ જાય કે-ત્યાં શિલા પડી છે; ખાકી તા, આકાશ જેવું જ દ્વેખાય. ઝાંઝવાનાં જળના દેખાવ જોચે છે ? પાણીનુ એક ટીપુ· ય ન હાય, છતાં ચારે કાર પાણી જ પાણી છે એવું દેખાય. તેમ આ શિલા એવી હતી કે—એ શિલાની પાછલા ભાગમાં જે કાંઈ હાય તે જેવું હાય તેવું દેખાય, એટલે નજરે જોનારને વચ્ચે શિલા છે એવું લાગે જ નહિ. શિકારીએ નકકી કર્યું કે મે જે હરણને જોયેલું, તે આ શિલાની પાછળથી પસાર થતું જોયેલું, કારણ કે-હાથના સ્પર્શી વિના અહીં આ શિલા છે—એવું જાણી શકાય તેમ નથી.’
C
૧૩
Page #218
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણેા
પછી, તે શિકારીને વિચાર થયા કે– રાજા વસુને ચેાગ્ય આ શિલા છે.' આથી, તે રાજા વસુની પાસે ગયા. વસુ રાજાને તેણે એ આકાશસ્ફટિકની શિલા સબધી વાત કરી. રાજા વસુ એ વાતને સાંભળીને પ્રસન્ન થયેા. એણે આ શિકારીને ખૂબ ધન આપીને ખૂશ કર્યો અને પાતે તે આકાશસ્ફટિકની શિલાને ગ્રહણ કરી લીધી.
૧૯૪
તે પછીથી, વસુ રાજાએ ખાનગીમાં શિલ્પિને રોકીને, એ આકાશસ્ફટિકની શિલામાંથી, પેાતાના સિંહાસનને માટેની વેદિકા તૈયાર કરાવી. એ વેદિકાને ગેાડવાવીને, વસુ રાજાએ, તેના ઉપર પાતાનુ સિંહાસન ગોઠવા'. આ ગેાઠવણી એવી રીતની થઈ કે–રાજાનું સિંહાસન કોઈ પણ પ્રકારના આધાર વિના આકાશમાં અદ્ધર રહેલું છે, એવું કાઈ પણ જોનારને લાગે,
આવી ગોઠવણી થઈ ગઈ, એટલે વસુ રાજાએ એ શિલ્પિઆના ઘાત કરાવી નાખ્યા. જોયું ને, શ્રી ક્ષીરકદમ્બક પાઠકે જે પરીક્ષા કરી હતી, તે કેટલી બધી સાચી હતી ? કેવા ભયંકર હિંસક પરિણામા પ્રગટી શકે, એવું વસુ રાજાનુ હૈયું હતું ? વસુ રાજાએ, શા માટે, શિલ્પિએને ઘાત કરાવી નાખ્યા ? એટલા માટે કે- કેાઈ એમ જાણી જાય નહિ કે-વસુ રાજાનું સિહાસન કોઈ શિલા ઉપર ગાઠવાએલું છે અને સૌને એમ જ લાગે કે–વસુ રાજાનું સિંહાસન આકાશમાં અદ્ધર રહેલું છે !' શિલ્પિએ જીવતા રહે, તે કદાચિત પણ સાચી વાત બહાર આવી જવા પામે ને ? સાચી પણ વાત, કોઈના જાણવામાં આવવા પામે નહિ અને પેાતાની ખાટી પ્રસિદ્ધિ ખની રહે, એ માટે જ વસુ રાજાએ શિલ્પિના ઘાત કરાવી નાખ્યા; ત્યારે, એના હૈયામાં કેટલા બધા ક્રૂર પિરણામાના
Page #219
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૯૫ ઉદ્ભવ થવા પામ્યું હશે ? આપણે, એ વિચાર પણ કરે જોઈએ કે–વસુ રાજાના સ્થાને જે આપણે હેઈએ, તે આપણા હૈયામાં એવા કૂર પરિણામે ઉદ્દભવ થવા પામે કે નહિ? જે ચીજ ઉપર તમને ઘણે રાગ હોય, તે ચીજ જેના દ્વારા નાશ પામવાને સંભવ લાગે, તેને માટે તમને કેવા કેવા વિચાર આવી જાય? આપણું સ્વાર્થ માટે ય, આપણે કોઈનું પણ ભૂંડું ચિન્તવવું નહિ, એ તમારે નિર્ણય ખરો?
હવે, વસુ રાજા, આકાશસ્ફટિકની શિલામાંથી બનાવેલી વેદિકા ઉપર પોતે બેઠવાવરાવેલા સિંહાસન ઉપર બેસવા લાગે. કોઈ જાણતું નહોતું કે-“રાજાનું સિંહાસન વેદિકા ઉપર ગોઠવાએલું છે.” સૌને એવું જ દેખાતું હતું કે-વસુ રાજાનું સિંહાસન આકાશમાં અદ્ધર રહેલું છે.” આવા ચમત્કારની વાત છૂપી રહે? લેકમાં વાત ચાલી કે-વસુ રાજાનું સિંહાસન આકાશમાં રહે છે. શાથી? તો કે–વસુ રાજાના સત્યના પ્રભાવથી! વસુ રાજાની “સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિ તો હતી જ અને તેમાં આ વાત ઉમેરાઈ એટલે પૂછવું જ શું? ચારે કેર એવી વાત થવા લાગી કે-“વસુ રાજાના સત્યવાદિપણાથી દેવતાઓ તુષ્ટ થઈ ગયા છે અને એમ તુષ્ટ થયેલા દેવતાઓ, વસુ રાજાનું સાન્નિધ્ય કર્યા કરે છે!” .
આ પ્રકારની પ્રસિદ્ધિ થવાના ગે, વસુરાજાને તાત્કાલિક ફાયદે તો એ થઈ ગયે કે અનેક રાજાઓ વસુને વશવતી બની ગયા. તમે ય કહે છે ને કે-“ચમત્કારને નમસ્કાર! ચમત્કારમાં મુંઝાય નહિ, એવા કેટલા? ચમત્કારની સુણીસુણાઈ વાતો ઉપર પણ ભરોસે મૂકીને, મિથ્યાત્વની પિષક યાઓને આચરવા મંડી જનારા, ઘણું છે ને?
Page #220
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે
સ૦ એવા તે ધણુા.
તમે એમાંના છે કે નહિ, એ વિચારવા જેવુ` છે. ‘સંતાનની જરૂરથી લલચાઇને, ધનની જરૂરથી લલચાઈને, પેાતાના કે પેાતાના કુટુંબના કોઈ માણસના આરેાગ્યને મેળવવાની લાલચથી અને કાઈ ધાયું" કાર્ય સિદ્ધ થાય એવી લાલચથી-એવા કોઈ પણ પ્રકારની લાલચને વશ બની જઇને, કુદેવાદિને અમે કદી પણ સેવ્યા નથી અને દેવાદિને અમે કદી પણ સેવીએ નહિ.’-એવુ યથાર્થ રૂપમાં કહી શકે, એવા જૈનો થાડા છે, એમ તે જરૂર કહેવુ પડે ને? ચમત્કારને નમસ્કાર કરીને, નહિ કરવા જેવી કરણીઓને કરનારાઓની આશાઓ, પૂર્ણ જ થઈ છે અગર પૂર્ણ થાય છે જ—એવુ કાંઇ નથી, પણ લાલચ આદિથી અનેક પાપાને સેવાય છે.
૧૯૬
વસુ રાજા સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિ ભાગવી રહેલ છે, તેમાં એક પ્રસ`ગ એવા ઉપસ્થિત થવા પામે છે કે-વસુ રાજાને અસત્ય ખેલવુ પડે છે અને એ અસત્યનુ ઉચ્ચારણ એને પાયમાલ કરી નાખે છે. વસુ રાજાને માટે, એ પ્રસગ, ગુરૂપુત્ર પતકની ભૂલને લીધે ઉપસ્થિત થવા પામે છે.
આપણે જોઇ આવ્યા છીએ કે-જયારે શ્રી ક્ષીરકદમ્બક પાઠકે નિવેદને પામીને પ્રવજ્યાને ગ્રહણ કરી, ત્યારે શ્રી નારદ પેાતાના સ્થાને ચાલ્યા ગયા હતા. એ પછીથી શ્રી નારદ, પતકને અને વસુને એકેય વાર મળ્યા નહાતા. ઘણા વખતે, પહેલી જ વાર, શ્રી નારદ ફરતા ફરતા પર્યંતકની પાસે આવી પહોંચ્યા.
એ વખતે, પાકપુત્ર પર્વતક, પેાતાના શિષ્યેા સમક્ષ ઋગ્વેદ વિષે વ્યાખ્યાન કરી કહ્યો હતા. તેમાં ‘ અનર્થ વ્યક્ ’
:
Page #221
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
- ૧૯૭
એવી યજ્ઞ સંબંધી વાત આવી. તેની વ્યાખ્યા કરતાં, પર્વતકે, મ ને અર્થ “ ”—એ કર્યો.
આ સાંભળીને, શ્રી નારદે પર્વતકને કહ્યું કે-“ભાઈ! બ્રાન્તિથી આવું કેમ ઉચ્ચારે છે? આપણું ગુરૂદેવે આ “મા” પદની વ્યાખ્યા કરતાં, પાપણને સમજાવ્યું હતું કે ત્રણ વર્ષનાં ધાન્ય, કે જે ધાને વાવવાથી તે ઉગી શક્તાં નથી, એવાં ધાન્યને અજ કહેવાય છે.” તે તું કયા હેતુથી, આપણા ગુરૂદેવે કરેલી એ વ્યાખ્યાને ભૂલી ગયે અને “અજે વડે એટલે ઘેટાંઓ વડે” એવો અર્થ તે ઉપદે ?”
પિતે ઉપદેશેલા અર્થને શ્રી નારદે ખોટે કહ્યો અને ગુરૂએ કે અર્થ કહ્યો હતે–તેને ખૂલાસો પણ કર્યો, એ વાતને પર્વતક ખમી શક્યો નહિ. આથી, શ્રી નારદના કથન સંબંધી વિચાર કરવાને પણ થેલ્યા વિના, પર્વતકે શ્રી નારદને કહ્યું કે
તું જણાવે છે તે અર્થ, મારા પિતાજીએ એટલે આપણું ગુરૂદેવે કહ્યું જ નથી. તેઓશ્રીએ તે “અરે એટલે ઘેટાંઓ” –એવો જ અર્થ કહ્યો હતો, અને, કેમાં પણ આજે એટલે ઘેટાં –એવો જ અર્થ કહે છે. ”
શ્રી નારદ કહે છે કે “શબ્દોના અર્થોની કલ્પના મુખ્યા પણ હોય છે અને ગૌણ પણ હોય છે. “ઘેટું' એવો “અજ” શબ્દને અર્થ કરવો, એ મુખ્ય અર્થકલ્પના છે અને “ત્રિવાર્ષિક ધાન્ય” એ “અજ” શબ્દનો અર્થ કરવો, એ ગૌણ અર્થકલ્પના છે. આ સ્થાને, ગુરૂદેવે, ગૌણ અર્થકલ્પના કરી હતી. વળી તું વિચાર કર કે-ગુરૂદેવ પણ ધર્મના જ ઉપદેા હતા અને આ કૃતિ પણ ધર્માત્મિકા જ છે; એટલે, આ કૃતિમાં ઘેટાંઓને હેમવાનું વિધાન હેય
Page #222
--------------------------------------------------------------------------
________________
--
૧૯૮
ચાર ગતિનાં કારણે નહિ અને એથી ગુરૂદેવ પણ ઘેટાંઓને હેમવાનું ઉપદેશવા જેવો અર્થ કરે નહિ; માટે હે મિત્ર! ધર્મોપદેણા ગુરૂદેવને અને ધર્માત્મિકા કૃતિને અન્યથા કરવા દ્વારા, તું પાપનું ઉપાર્જન કર નહિ!” | શ્રી નારદે કહેલાં આ સુગ્ય અને હિતકારી વચને, પર્વતકને પાપમાગથી પીછે હઠાવનાર નીવડવાને બદલે, પર્વતકને રોષથી ધમધમતે બનાવનાર નીવડ્યાં.
એકાન્ત હિતકારી અને સાચાં પણ વચને, સૌને ય હિતકારી અને સાચાં જ લાગે, એવો નિયમ નથી. સાંભળનારના હૈયાના ભાવ ઉપર પણ, વચનોની અસરને મેટે આધાર રહે છે. સંભળાવનાર ને સાંભળનાર, બને ય સારા હૈયાવાળા જોઈએ. સંભળાવનાર સારા હૈયાવાળો હાય, એટલા માત્રથી જ કાંઈ સારાં વચનેની સારી અસર થાય નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા, વરૂપે મિથ્યા એવા પણ શ્રુતને સમ્યફ રૂપે પરિણમાવી શકે છે અને મિથ્યાદષ્ટિ આત્મા, સ્વરૂપે સમ્યફ એવા પણ શ્રતને મિથ્યા રૂપે પરિણુમાવનારે બને છે. સ્વરૂપે સમ્યફ એવું પણ શ્રુત, મિથ્યાષ્ટિઓના અન્તરમાં મિથ્યા રૂપે પરિ
મે, એમાં દેષ કેને? એ આત્માઓની પિતાની દૃષ્ટિમાં રહેલા મિથ્યાત્વને જ! એટલે, તદ્દન સાચાં અને એકાન્ત હિતકારી એવાં પણ વચને, સૌ કેઈને સાચાં અને હિતકારી જ લાગે, એવું કહી અગર તે માની શકાય નહિ! | શ્રી નારદે, પર્વતકને “ધર્મોપદેષ્ટા ગુરૂ અને ધર્માત્મિક શ્રુતિને અન્યથા કરવા દ્વારા પાપનું ઉપાર્જન કર નહિ'એવી શાણી શીખામણ આપી, એથી ગુસ્સામાં આવી જઈને, પર્વતક શ્રી નારદને કહે છે કે “ગુરૂએ ઉપદેશેલા શબ્દાર્થનું
Page #223
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૧૯૯ ઉલંઘન કરીને, તું, ધર્મને ઉપાજે છે? ગુરૂએ તે “અ” એટલે “ઘેટાંઓ” એવો જ અર્થ ઉપદે હતા, પણ મિથ્યાભિમાનથી તું ઊલટે અર્થ કરે છે. દણ્ડને ભય હાય તે જ, માણસે મિથ્યાભિમાનનાં વચનોને ઉચ્ચારતાં અટકે છે, એટલે આપણે “પણ” કરીએ. પ્રતિજ્ઞા કરીએ કે જે કઈ પિતાના પક્ષનું સ્થાપન કરવામાં નિષ્ફલ નીવડે, તે પિતાની જીભને છેદાવે.' અને આ બાબતમાં આપણે આપણા સહાધ્યાયી વસુ રાજાને, પ્રમાણ પુરૂષ તરીકે સ્વીકારીએ.”
શ્રી નારદે, તરત જ, પર્વતકની એ વાતને સ્વીકારી લીધી, કેમ કે સાચા બેલાઓને એવા પણું “પણને સ્વીકારવામાં ક્ષોભ થતું નથી.
આ પ્રમાણે, શ્રી નારદે અને પર્વતકે પણ કરી લીધું અને તે પછીથી, બને છૂટા પડ્યા.
શ્રી નારદ અને પર્વતકની વચ્ચે થયેલી અર્થભેદની વાતચીતને, શ્રી ક્ષીરકદમ્બક પાઠકની પત્નીએ એટલે પર્વતકની માતાએ સાંભળી હતી. તેણને એથી બહુ આઘાત લાગ્યું હતું. પિતાના પુત્રે બહુ ભયંકર ભૂલ કરી છે અને એનું પરિણામ મહા ગંભીર આવશે, એમ તેણીને લાગ્યું હતું. આથી, તેણીએ પિતાના પુત્ર પર્વતકને એકાન્તમાં બોલાવીને કહ્યું કે-“તારા પિતાને “અજ” એટલે “ત્રિવાર્ષિક ધાન્ય' એ અર્થ કહેતાં તે, ગૃહકાર્ય કરવામાં રત એવી પણ મેં, સાંભળ્યા હતા! એટલે, અહંકારમાં આવી જઈને તે જે જિહ્વા છેદનું પણ કર્યું, તે ઘણું જ અનુચિત કર્યું છે. અવિચાર્યું વર્તન કરનારાઓ, વિપત્તિઓને જ પામે છે.”
પર્વતક જે ધારત, તે પિતાની માતાના આવા કથનને
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ચાર ગતિનાં કારણા
સાંભળ્યા પછીથી, પોતાની ભૂલને અવશ્ય સુધારી શકત; પાપમાં વધારે ખૂંચી જતાં ખચી જવાની અને થઇ ગયેલા પાપથી નિવૃત્ત થઈ જવાની, પર્વતને આ સુન્દર સામગ્રી મળી હતી; પણ અહુંકાર આડે આવ્યો. અનૅ પત્રના શ્રી નારદે જે અ` કહ્યો, તે જ અપેાતાના પિતા એવા ગુરૂએ કર્યા હતા, એવું એ પાતે જાણે છે; એની માતા પણ એમ જ કહે છે; અને તેમ છતાં પણ, પતક, એ પદના પાતે કરેલા અર્થને જ વળગી રહે છે. આમાંથી, પર્વતકના આત્મપરિણામાનું સકિલષ્ટપણુ` સૂચિત થઈ જાય છે. એની ભવિતવ્યતા એવી છે કે-એ મરીને નરકે જ જવાના છે. એટલે, એને મળેલી સારી પણ સામગ્રીના એ, પેાતાના હિતમાં ઉપયોગ કરી શકતા નથી.
પર્વતક તા પેાતાની માતાને એ જ કહે છે કે- માતા ! જે કર્યું તે કયુ. ગમે તે પ્રકારે પણ એક ચીજ કર્યા પછીથી, એ કેમ થાય, એ વ્હેવાનુ હાય નહિ !'
આવા જવાબથી, પર્વતકની માતા સમજી ગઈ કે− હવે મારા પર્યંતક, પોતાની ભૂલને સુધારી લે-એ શકય નથી.’ પણ એથી એના મનને શાન્તિ થઈ નહિ. ઊલટી, એની બેચેની વધી ગઈ. શ્રી નારદની સાથેની આ હાંશાતાંશીમાં, મારા દીકરા પર્વતકની જીભ અવશ્ય છેદાશે, એવી એના મનમાં ખાત્રી થઈ ગઈ હતી: કારણ કે-પોતાના પતિએ અને પદના શા અ કર્યાં હતા–તે જાણવા સાથે, તેણી એ પણ જાણતી હતી કે-રાજા વસુ એવા સત્યવાદી છે કે—એ સાચુ કહ્યા વિના રહેશે નહિ. પાતાના પુત્રની જીભ કપાશે, એ વિચારે તેણીને ખૂબ જ વિલ બનાવી મૂકી. પોતાના પુત્ર પ્રત્યેના
Page #225
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
મેહના યોગે, એ પીડાવા લાગી; અને એથી, પુત્રને આપત્તિ માંથી ઉગારી લેવાને માટે, તે ગમે તેવું અયોગ્ય કાર્ય કરવાને માટે પણ તત્પર બની ગઈ. પાઠકપત્નીએ વિચાર્યું કેમારા પુત્ર પર્વતકને આપત્તિમાંથી ઉગારી લેવાને હવે એક જ ઉપાય છે; અને તે ઉપાય એ જ કે-રાજા વસુ બેટી સાક્ષી પૂરે ! રાજા વસુ જે નારદે કહેલા અર્થને ખોટે કહે અને પવતકે કહેલા અર્થને સાચો કહે, તે જ પર્વતકને માથે આફત ઝઝુમી રહી છે, તેમાંથી પર્વતક ઉગરી જાય.
આ વિચાર કરીને, પાઠકપત્ની રાજા વસુની પાસે ગઈ ઘણા કાળે પાઠકપત્નીનાં દર્શન થવાથી, રાજા વસુને ખૂબ જ આનંદ થયે. હર્ષિત ચિત્તવાળા બનેલા રાજા વસુએ, પાઠકપત્નીને કહ્યું કે-“માતા! તમારાં દર્શનથી મને મારા ગુરૂ શ્રી ક્ષીરકદમ્બકનાં દર્શન થયાં છે! કહો, હું તમારે માટે શું કરું અને તમને શું આપું?”
આ તકનો લાભ લેતાં, પાઠકપની, રાજા વસુને કહે છે કે-“રાજન ! મને ભિક્ષામાં માત્ર મારે પુત્ર જ જોઈએ છે, તે તું તે મને આપ! હે પુત્ર! જે પુત્ર જ ન હોય, તે પછી મારે ધન અને ધાન્ય આદિ અન્ય વસ્તુઓને કરવી છે પણ શું?”
પાઠકપનીએ આવી રીતિએ યાચના કરવાથી, સ્વાભાવિક રીતિએ જ રાજા વસુ કહે છે કે-“માતા! આપને પુત્ર પર્વતક મારે માટે તે પાલ્ય પણ છે અને પૂજ્ય પણ છે. શ્રુતિ પણ એમ જ કહે છે કે-ગુરૂપુત્રની સાથે પણ ગુરૂના જે જ વર્તાવ કરે જોઈએ.” આ પ્રમાણેના આશ્વાસનને આપીને રાજા વસુ પાઠકપત્નીને કહે છે કે-કેના ઉપર, અકાળે રેશે
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ચાર ગતિનાં કારણે ભરાઈને, કાળે પિતાને મૃત્યુપત્ર ફેંક્યો છે? મારા ભાઈને મારવાની ઈચ્છાવાળ કેણ છે ? માતા ! કહો, તમે કેમ દુઃખી છે?”
રાજા વસુની પાસેથી, આડકતરી રીતિએ, આવી ખાત્રી. મેળવી લીધા બાદ, પાઠકપત્નીએ, “અજ' શબ્દની વ્યાખ્યા બાબતને આખો ય વૃત્તાન્ત રાજા વસુને કહી સંભળાવ્ય; જિહવાઈદનું જે પણ કરાયું હતું, તે વિષે પણ કહ્યું, અને, એ વાત પણ કહી કે-પર્વતક અને નારદે તારા કથનને પ્રમાણ કરવાનું કબૂલ કર્યું છે. આમ બધી હકીકતને જણાવીને, પાઠકપત્નીએ, રાજા વસુની પાસે પોતાના પુત્રના રક્ષણની યાચના કરતાં કહ્યું કે તારે જ તારા ભાઈનું રક્ષણ કરવાનું છે; અને, એ માટે તારે કહેવું કે આપણું ગુરૂએ ને અર્થ એ એવો થાય એમ કહેલું. ભાઈ ! મેટા માણસે તે પિતાના પ્રાણના ભેગે પણ પપકાર કરે છે, તે પછી આ તે વાણી માત્રથી થાય તે પરોપકાર છે!”
રાજા વસુ, પાઠકપત્નીના મુખેથી આવી યાચનાને સાંભળતાં, બહુ જ દુઃખી થઈ ગયું. તેણે પાઠક પત્નીને કહ્યું કે“માતા ! મારાથી એવું મિથ્યા વચન કેમ બોલાય ? સત્યવાદિએ તો, પ્રાણના નાશને સહ પડે તે તેને પણ સહી લે, પરંતુ અસત્ય વચનને તો તેઓ ઉચ્ચારે જ નહિ! પાપથી ડરનારા. માણસે, જ્યાં અન્ય પણ કાંઈ અસત્ય નહિ બલવું જોઈએ, ત્યાં ગુરૂના વચનને અન્યથા કરવા રૂ૫ ફૂટ સાક્ષી છે, તેનાથી ભરાય જ કેમ?”
રાજા વસુએ આટલી સ્પષ્ટ વાત કરવા છતાં પણ પાઠકપત્નીએ તે, રાજા વસુની પાસે પિતાનું ધાર્યું કરાવવાને.
Page #227
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૦૩ -
જ પ્રયત્ન કર્યો. રાજા વસુને ગુરૂદ્રોહની વાત જેટલી ખટકી, તેટલી પણ પતિદ્રોહની વાત પાઠકપત્નીને ખટકી નહિ, કારણ કે-અત્યારે તેણે પુત્રમેહના જ આવેગમાં તણાઈ રહી હતી. એક તે અસત્ય લાવવાનું પાપ અને તેમાં સાથે. પતિદ્રોહનું પાપ તથા એવા પાપને આચરવાથી મહા હિંસાની પુષ્ટિ થવાની પૂરી સંભાવના; છતાં ય, પુત્રમોહને આધીન બનેલી પાઠકપત્ની, એને વિચાર જ કરતી નથી. વસુ રાજાએ તદન સીધી વાત કરી, ત્યારે પાઠકપત્ની ઊલટી ગુસ્સામાં આવી ગઈ. તેણુએ રાષથી રાજા વસુને કહ્યું કે-“તારે તારા ગુરૂના પુત્રને વધારે ગુણ હોય, તે તેમ કર ! અગર, તારા પિતાના સત્ય બોલવાના વ્રતના આગ્રહને વધારે ગણુ હોય, તે તેમ કર !” એટલે કે–તારા સત્યવ્રતના આગ્રહની પાસે, તને, તારા ગુરૂના પુત્રની જીન્દગીની કાંઈ જ કિમત નથી.
પાઠકપત્નીએ રેષમાં આવી જઈને જે આવું કહ્યું, તે રાજા વસુથી જીરવી શકાયું નહિ! પાઠકપત્નીના આગ્રહને અને રેષને આધીન થઈ જઈને, રાજા વસુએ “ગુરૂએ
”ને અર્થ “જિ”—એ કહ્યો હતો એવી ટી. સાક્ષી ભરવાનું કબૂલ કર્યું ! એટલે, રાજા વસુની એ કબૂલાતથી ખૂશ થયેલી પાઠકપત્ની, પોતાના સ્થાને પાછી ફરી.
હવે, અગાઉ થયેલા નિર્ણય અનુસાર, શ્રી નારદ અને પર્વતક, અજ શબ્દના ગુરૂએ કહેલા અર્થને નિર્ણય કરવાને માટે, રાજા વસુની પાસે ગયા.
રાજસભા મળી. રાજસભામાં જે સભ્ય મળ્યા હતા. તે માધ્યચ્ચ ગુણથી શોભનારા હોવા ઉપરાન્ત, વાદ અને પ્રતિવાદ કરનારા બન્નેયના વાદમાં, સદુવાદ કરે છે અને
Page #228
--------------------------------------------------------------------------
________________
२०४
ચાર ગતિનાં કારણે અસવાદ કેને છે-તેને નિર્ણય કરવામાં ચતુર હતા. દૂધ અને પાણી–એ બેને ભેગાં કરીને જે હંસની પાસે મૂકવામાં આવે, તે હંસ એમાંથી દૂધને ભાગ પીઈ જાય અને પાણીને ભાગ બાકી રાખે હંસની ચાંચમાં કુદરતી રીતિએ જ આવે ગુણ હોય છે. વસુ રાજાની રાજસભામાં મળેલા સભ્ય પણ, સવાદને અને અસદુવાદને વિભક્ત કરવાની કુનેહની બાબતમાં, હંસ જેવા હતા.
જે સભાના સભ્યએ, કઈ પણ વાદને અંગે નિર્ણય કરવાનું હોય, તે સભાના સભ્યમાં જેમ માધ્યચ્ચ ગુણ જોઈએ, તેમ સવાદ અને અસદુવાદને ભેદ પાડવામાં હંસની ઉપમાને પામી શકે એવી વિવેકશક્તિ પણ જોઈએ. માધ્યચ્ચ ગુણને અભાવ હોય અથવા તે સદુ અને અસદુને વિવેક કરવા જેગી વિચક્ષણતાનો અભાવ હોય અથવા તો એ બન્ને ય ગુણોને અભાવ હોય, એવા સભ્યોની સભામાં વાદને નિર્ણય કરાવવાને માટે જવાનું, કઈ પણ ડાહ્યો માણસ તે કહે જ નહિ. વાદ જેમ જેની–તેની સાથે હોય નહિ અને જે-તે સ્થાને હોય નહિ, તેમ જેની તેની રૂબરૂમાં પણ હોય નહિ. જે સભા સમક્ષ વાદ કરવાનું હોય, તે સભાના સભ્યોમાં માધ્યચ્ય ગુણ પણ જોઈએ અને હંસ જેમ ક્ષીરને અને નીરને અલગ અલગ કરીને ક્ષીરનું પાન કરે છે અને નીરને તજી દે છે, તેમ સદુવાદને અને અસદુવાદને યથાસ્વરૂપે પિછાનીને અસદુઃ વાદના ત્યાગપૂર્વક સદુવાદને સ્વીકારવાની વિચક્ષણતા પણ જોઈએ.
રાજસભામાં સભ્ય એકત્રિત થયા, એટલે વસુ રાજા પણ આવ્યું અને તેણે આકાશસ્ફટિક શિલાની બનાવેલી
Page #229
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ -
- ૨૦૫ વેદી ઉપર રહેલા સિંહાસનને અલંકૃત કર્યું. પછી, શ્રી નારદજીએ અને પર્વતકે પિતપોતાના પક્ષનું પ્રતિપાદન કર્યું. અને આ વિષયમાં જે કાંઈ પણ સત્ય હોય, તે કહેવાની રાજા વસુને તે બનેએ વિજ્ઞપ્તિ કરી.
આ રીતિએ એ બનેએ વિજ્ઞપ્તિ કર્યા બાદ, એ રાજસભામાં જે વિપ્રવૃદ્ધી હાજર હતા, તેઓએ રાજા વસુને ઉદ્દેશીને કહ્યું કે-“રાજન્ ! વિવાદ હવે આપની સમક્ષ ઉપસ્થિત છે. એક કહે છે કે-અને, ત્રિવાર્ષિક ધાન્ય–એ અર્થ ગુરૂએ કહ્યો હતો, અને બીજો કહે છે કે-ચાનો મેષ એ અર્થ, ગુરૂએ કહ્યો હતે. આકાશ અને પૃથ્વીની વચ્ચે, જેમ સૂર્ય છે, તેમ આ બેની વચ્ચે પ્રમાણ રૂપ સાક્ષી આપ જ છે. સત્યથી જ ઘટ પ્રતિ દિવ્યો વતે છે, સત્યથી જ વરસાદ વરસે છે અને સત્યથી જ દેવતાઓ સિદ્ધ થાય છે. આપનાથી જ લોક સત્યમાં સ્થાપિત કરાય છે, એટલે અમે આ વિષયમાં આ૫ને શું કહીએ ? આપના સત્યવ્રતને ઉચિત. એવું આપ બોલો !”
વિપ્રવૃદ્ધોએ રાજાને કેવી મજેની સલાહ આપી? વિપ્રવૃદ્ધોએ થેડામાં ઘણું કહી નાખ્યું છે. રાજા જે વ્યક્તિગત શરમથી ચલ–વિચલ ચિત્તવાળ બની ગયેલ હોય, તે પણ તેને સત્યને ઉચ્ચારવાનું મન થઈ જાય, એવી સલાહ તેમણે આપી ને ? પણું, વસુ રાજાએ વિપ્રવૃદ્ધોની આ સલાહને સાંભળી–ન સાંભળી કરી નાખી; કારણ કે–સમજપૂર્વક, ઈરાદાપૂર્વક અસત્ય બલવાને રાજાએ નિર્ણય કરી લીધો હતો.
વિપ્રવૃદ્ધોની સલાહને અણસાંભળી કરીને અને પિતાની સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિને પણ દૂર કરી નાખીને, રાજા
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ચાર ગતિનાં કારણો
વસુએ પેાતાની સાક્ષી ભરતાં કહ્યું કે- અન્નના મેષ એવા અર્થ થાય, એવું ગુરૂશ્રીએ કહ્યુ' હતું. ’
રાજા વસુએ ખોટી સાક્ષી તેા ભરી દીધી, પણ તત્કાલ એની ભૂરી હાલત થઈ જવા પામી. ત્યાં રહેલા દેવતાઓ, તેના અસત્ય વચનથી કુપિત થયા; અને કુપિત થયેલા એ દેવતાઓએ, આકાશસ્ફટિકના આસન ઉપર રહેલી રાજા વસુની વેદિકાના ચૂરેચૂરા કરી નાખ્યા. એથી, રાજા વસુ નીચે જમીન ઉપર પછડાઈ પડયો અને મરીને ધેાર નરકમાં ચાલ્યે ગયે. રાજા વસુ જમીન ઉપર પટકાઈ પડતાં, · ફૂટ સાક્ષી ભરનારા–ચાંડાલ જેવા તારા માંઢાને કાણુ જુએ ’ –એવી રીતિએ વસુ રાજાની નિન્દા કરતા થકા શ્રી નારદજી પણુ, ત્યાંથી પોતાને સ્થાને ચાલ્યા ગયા.
'
રાજા વસુના અસત્યવાદથી કુપિત થયેલા દેવતાએ, વસુ રાજાની ગાદીએ જે જે પુત્ર બેઠા, તે તે પુત્રાને પણ હણી નાખ્યા. એમ, રાજા વસુની પરપરામાં આઠ ગાદીવારસા હણાઈ જવા પામ્યા.
એવેા બચાવ કર્માં સત્તાની પાસે નહિ ચાલે ઃ
અહીં તે! વાત એ છે કે-અતૃત ભાષણ, એ પણ નરકના આયુષ્યના આશ્રવા પૈકીના એક આશ્રવ છે. રાજા વસુ જો પાતાના સત્યવાદિપણાને વળગી રહ્યો હાત, તેા તેની આવી ભયકર દશા થવા પામત નહિ. રાજા વસુ અસત્ય ઓલ્યા શા માટે ? ગુરૂપત્નીના આગ્રહને વશ થઈ ને ને ? પણ, એ શુપત્ની રાજા વસુના નરકગમનમાં આડે આવી શકી નહિ. “મારે ખાટુ નહાતું ખેલવું, પણ અમુકના આગ્રહથી મારે ખાટુ
Page #231
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૦૭
એલવું પડ્યુ’–એવા ખચાવ, કર્મ સત્તાની પાસે ચાલી શકે નહિ. પાપ કરે તેને ય સજા ભાગવવી પડે, પાપ કરાવે તેને ય સજા ભાગવવી પડે અને પાપની જે અનુમેાદના કરે, તેને ય સજા ભાગવવી પડે.
સમરાઈÁ કહામાં યશેાધરના પ્રસ’ગ આવે છે. યશેાધરે કેવળ પેાતાની માતાના આગ્રહથી જ કુકડાને માર્યાં હતા, પણ તેને અનુ' ભયંકર પરિણામ કેટલા ય ભવા સુધી ભાગવવું પડયું હતું. માતાએ કુકડાને મારવાના આગ્રહ કર્યો, ત્યારે યશેાધરે પહેલાં તેા ના કહીને, માતાને હિ'સા નહિ કરવાની ખાખતમાં ઘણું ઘણું સમજાવ્યુ હતું. કુકડા મારતાં પહેલાં, મા-દીકરાની વચ્ચે તા, ઘણી ઘણી વાતા થઈ હતી; પણુ આખર, માતા પ્રત્યેના મમત્વને આધીન બનીને, શેાધરે કુકડાને હણ્યા હતા.
.
એવા વખતે, પરિણામેા ઘણા કલુષિત ભાવને પામે છે. મનને ઘણુ* કઠોર બનાવ્યા વિના, એવા સંચાગેામાં હિંસા થઈ શકતી નથી કે અસત્ય એલી શકાતું નથી. પિરણામે જે સમયે ખૂબ જ કલુષિત બની જવા પામ્યા હોય, તે સમયે જો આયુષ્યના અંધ પડે, તેા દુગતિના–નરકના આયુષ્યના મધ પડે, તેમાં નવાઈ નથી. આવા બનાવા સૂચવે છે કે-જીવે સંબંધિઓથી પણ ખૂબ જ સાવધ રહેવુ જોઇએ. રાગ અને દ્વેષ–બન્ને ય ખરામ છે. રાગ અને દ્વેષ ઉદયમાં તેા છેજ, પણ આપણે સાવધ બની જઈએ, તેા રાગ અને દ્વેષ ખરાખી તે ન કરી શકે, પણ હિતની સાધનામાં સહાયકેય ખની શકે. એ માટે, વિવેકની જરૂર છે. સાધવા ચેાગ્ય શું છે અને તજવા યોગ્ય શું છે અને વાસ્તવિક પ્રકારને નિય કરી
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ચાર ગતિનાં કારણેા
લેવા જોઇએ અને સાધવા ચાગ્યને સાધવા તરફ જ લક્ષ્ય રહે, એ માટે પ્રયત્નશીલ અનવુ જોઈએ. તમે બ્રુટ હું' નથી જ ખેલતા, એવુ તેા કહી શકાય તેમ નથી ને ? પણ, તે રસપૂર્ણાંક એટલો છે કે નહિ ? યાજનાપૂર્વક ખેલે છે કે નહિ ? સ ંજોગોવશાત્ અસત્ય ખેલવુ પડતુ હાય, તે ય તેને તમારા હૈયામાં ખટકારી રહે છે કે નહિ ? એમ થાય છે કે-કયારે હું આ બધા સચેોગોથી છૂટી જાઉં, કે જેથી મારે થાડુ પણ અસત્ય બોલવું પડે નહિ ? આ બધી વાતા તમારે જ વિચારવાની છે. ‘જે કાઈ અસત્ય ખેલે તે નરકે જ જાય’– એવા નિયમ નથી; પરન્તુ અસત્ય વાદમાં, નરકે લઈ જવાની પણ તાકાત છે. એમાં, આત્માના પરિણામેાની સાથેના સંબંધ, એ બહુ અગત્યની વસ્તુ છે. અસત્ય ખેલવું જ નહિ –એવી અવસ્થાને મેળવવાની મહેનત કર્યા કરતા હૈા અને ન છૂટકે સામાન્ય અસત્ય ખાલવુ પડે ત્યારે ય હૈયું ક પતું રહેતુ હાય તેમ જ તેવું અસત્ય મેલ્યા પછીથી ય તેને પશ્ચાત્તાપ થતા રહેતા હાય, તા માત્ર અસત્ય વચનમાં નરકે ઘસડી જવાની તાકાત નથી, પરન્તુ આત્માના પરિણામે અગડે, તે અસત્ય વચન નરકે પણ ઘસડી જાય ! પરદ્રવ્યંનું હરણ પણ નરકનુ કારણ મને :
પરદ્રવ્યનુ હરણ, એ પણ નરકના આયુષ્યના આશ્રવે પૈકીના એક આશ્રવ છે. સંસારમાં બેઠે જીવ, નીતિ આદિને જાળવવા પૂર્વક ચાગ્ય ધંધા આદિથી પૈસા પેદા કરતા હોય, તા તે પરદ્રવ્યનું હરણ કરે છે-એવું કહેવાય નહિ. તમારે, ધન નહિ લેવુ–એવુ`પચ્ચક્ખાણ નહિ; પણ કાઇનુ પણ
Page #233
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ ધન અનીતિથી નહિ લેવાનું તે પચ્ચખાણ ખરું ને? ઘરમાં જેટલું અનીતિથી આવ્યું હોય, તે રાખવું ગમે તે નહિ ને?
સ આજે પ્રધાન ચીજ અનીતિ બની ગઈ છે.
કેમ કે-અનીતિ કર્યા વિના કમાઈ શકાય જ નહિ, એ સિદ્ધાન્ત નક્કી કરી લીધું છે! આજે, મોટે ભાગે, અનીતિને ડર અનીતિ ખાતર તે રહ્યો જ નથી. અનીતિ નહિ કરવા ખાતર અનીતિ નહિ કરવી–એ જુદી વસ્તુ છે અને ભયન. માર્યા અનીતિ નહિ કરવી-એ જુદી વસ્તુ છે. આજે, અનીતિ આચરતાં કંપારી આવે અને અનીતિને આચર્યા પછી એ ડંખ્યા કરે, એવા માણસ નથી -એમ તે નહિ જ, પણ એવા માણસે ચેડા-એમ તે ખરું ને? ઉઘાડી રીતિએ કે ખાનગી રીતિએ, પણ કેઈને ય છેતરીને તેનું દ્રવ્ય લઈ લેવું, એમાં કેટલું મોટું નુકશાન થવાનો સંભવ છે, એની તમે કદી કલ્પના સરખી પણ કરી છે ખરી? તમે કેઈથી ઠગાવ, તે તમને એમ થાય ને કે–સાલા આવા લુચ્ચા કેટલા હશે? તે પછી, તમે ત્યારે એવી રીતિએ બીજાને છેતરે, ત્યારે એને શું થાય? છેતરપીંડી કરનારાના પરિણામે કેવાક થાય? છેતરપીંડી કરવાને રસ થઈ ગયા પછી, એને ચસકે લાગી ગયા પછી, મન કયા વિચારમાં રમ્યા કરે? એમાં, પારકાના હૈયામાં છેતરાવાથી જે દુઃખ થાય, તે દુઃખ તરફ બેદરકારી કેટલી ? ત્યારે હૈયું કઠેર બને ખરું કે નહિ? અને, એમ હૈયું કઠેર બની જાય, તે તમારી ગતિ કયી થાય? પિતાના કારણે બીજાને દુઃખ થાય અને આત્મામાં એ તરફ બેદરકારી આવી જાય, તે તેમાં હિંસક ભાવ પણ આવી જ ગયે. અમૃત ભાષણ અને પરદ્રવ્યનું હરણ, એ વગેરેને હિંસક ૧૪
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ચાર ગતિનાં કારણે ભાવને વેગ મળી જાય, તે એ બધાં નરકનાં કારણે પણ બની જાય, એ સુસંભવિત છે. આજે, અનીતિ એવી સર્વ સામાન્ય બનતી જાય છે કે-એને સેવતાં, અરેરાટીને અનુભવ કરનારાઓ પણ થોડા હશે, એમ લાગે છે. પંડિત ચાર :
અનીતિ સેવવા યોગ્ય નથી જ, સહવું પડે તે સહવું -એ સારું, પણ અનીતિ સેવવી–એ સારું નહિ, આવી મનેવૃત્તિ તે હેવી જ જોઈએ, અને આવી મનવૃત્તિ હોય તે જ, કદાચ સંયોગવશાત્ અનીતિ સેવાઈ પણ જાય, તે ય તેમાં હિંસક ભાવ ભળે નહિ.
પેલા ચોરી કરવા જનારા પંડિતને યાદ કરે. એ પંડિત સાચે પંડિત હતા, કારણ કે-પાપભીરુ હતે. ગમે તેટલું ભણેલ ગણેલો માણસ પણ જે પાપથી ડરનારે ન હોય, તે એનું ભણતર એ સાચું ભણતર જ નથી. ભણતર, એ માટે જ ઉપયોગી છે કે એને યેગે જીવ અનાચરણથી વિમુખ બને અને સદાચરણની સન્મુખ બને. ભણતરને ખરે ગુણ જ એ છે કે-એ ભણનારને પિતાને પણ તારે અને બીજા એને પણ એ તારનારૂં બને. જે ભણતર ભણનારને પિતાને નુકશાન કરે, તે બીજાઓને પણ પ્રાયઃ નુકશાન જ કરે ને? ત્યારે, ભાણુતર કલ્યાણકારી ક્યારે બની શકે? ભણતરના મેગે જીવમાં પાપભીરુતાને ગુણ પ્રગટે તે જ ભણતર કલ્યાણકારી બની શકે ને? ભણેલ ગણેલો માણસ જે પાપથી ડરનાર ન હોય, તે એનું ભણતર એને પોતાને અને બીજાઓને પણ નુકશાન કરનારું નિવડે, તે સ્વાભાવિક છે. કારણ કે
Page #235
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૧
પિતાના ભણતરને ઉપગ, એ, અનાચરણેને આચરવાની
જનાઓ ઘડવામાં, અનાચરણેને આચરવામાં અને બીજાએને છેતરવા આદિમાં કરે.
પેલો પંડિત પાપભીરુ હતું, પણ એને પાપને ઉદય જબરે હતે. પાપના ઉદયકાળમાં પાપભીરુતા હોય, તે પાપનો ઉદયકાળ આત્માને ઉદયકાળ લાવવામાં સહાયક બની જાય, એ સુસંભવિત છે. પંડિત વર્તમાનમાં પાપભીરુ હતું, પણ એ પંડિતના આત્માએ પૂર્વે એવું. પાપ આચરેલું અને લાભાન્તરાય કર્મ એવું ઉપજેલું, કે જેના ઉદયને કારણે, એ પંડિતને માગવા છતાં ય મહેનત મળતી નહિ અને રખડવા છતાં ય રેટી મળે તે મળે, એવું બનતું.
એ પંડિત, મહા મુશીબતે, પિતાને અને પિતાની પત્નીને તથા પોતાનાં બાળકોને ગુજારે કરતે હતે. એમાં, લાભાન્તરાય કર્મને એ ઉદયકાળ આવી લાગે કે-રેટી ય દુર્લભ બની ગઈ. રેટી રળવાને માટે રખડી રખડીને પંડિતને ખાલી હાથે પાછા ફરવું પડે એવા દિવસો આવી લાગ્યા. પિતે ય ભૂખે અને ઘરમાં ય બધાં ભૂખ્યાં, છતાં પંડિત ગમે તે પ્રકારે રેટી મેળવવી-એ વિચાર કરતું નથી.
તમે આટલી હદ સુધી ટકી શકે ખરા? તમે કદાચ અનીતિ કરે તે ય ન છૂટકે જ કરે ને ? પેટપૂર અનાજ અને અંગ ઢાંકવાને વસ્ત્ર હોય, ત્યાં સુધી તો અનીતિ કરે નહિ ને?
સ, આ તે બહુ મેટી વાત થઈ ગઈ.
આ વાત પણ જે બહુ મોટી હોય, તે તમારે માટે નાની વાત કયી છે? ભરણપોષણ જેટલું મળતું હોય અગર મળે તેમ હોય, તે છતાં ય અનીતિ કરવી, એ શું માણ
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સાઈ છે ?
ચાર તિનાં કારણા
સ૦ લાભની વાત મોટી છે તે ?
એટલે જરૂરીયાત ખાતર, નખળાઇ ખાતર જ અનીતિ કરાય છે–એમ નહિ, પણ લાભ માટે છે અને એથી અનીતિ કરાય છે, એમ ને ? લેાભને આધીન ખનેલે અને માત્ર લાભમાં જે આનંદ માનનારા, પેાતાના લાભને માટે હિંસકાદિ ભાવા માં રમે, તે તેમાં પણ નવાઇ નથી અને એના ચગે એ દુતિમાં ઘસડાઈ જાય તા, એમાં પણ નવાઈ નથી.
પેલા પડિતને અને એના કુટુખને ભૂખ્યું મરવાને વખત આવી લાગ્યા. ભૂખનુ દુઃખ, એ જેવું-તેવું દુઃખ હાતું નથી. પડિત તેા યેન કેન પાતાના દુઃખને સહી રહ્યો છે, પરન્તુ પડિતાણીની ધીરજ ખૂટી જાય છે. પેાતાનાં કરાં ભૂખનાં માર્યાં ટળવળી રહ્યાં છે, એ પડિતાણીથી સહન થતું નથી.
છોકરાં થાકીને જ્યારે ઉંધી ગયાં, એટલે પડિતાણીએ પ'ડિતને કહ્યુ કે–‘ આ મારાથી જોયું જતું નથી. તમારા પેટમાં ખાડા અને મારા પેટમાં ય ખાડા—એ તેા ઠીક, પણુ આ છેકરાંઓ ભૂખે મરે, એ કેમ સહન થાય ?
પતિ કહે છે કે ‘ તારી વાત તદ્દન સાચી છે. હું પણ લાચાર છું. રોટી માટે ઘણું રઝળું છું, પણ માગી મહેનતેય ના મળે, ત્યાં કરવું શું? કર્મની કઠણાઇ એવી છે કે–મને, મજુરી માગું છું તે મજુરી પણ મળતી નથી ! ’ પડિતાણી કહે છે કે- તેા ખીજો ઉપાય કરે ! ’ પડિત કહે છે કે બીજો ઉપાય હાય તા ને? ’ પડિતાણી કહે કે મજુરી નથી મળતી, તે ચેરી
Page #237
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૧૩
કરતાં ય આવડે છે કે નહિ ?”
પંડિત કહે છે કે-“ચોરી કરતાં તે આવડે, પણ ચેરી કરાય નહિ.”
એટલે, પંડિતાણું કહે છે કે ત્યારે શું છોકરાઓને ભૂખ્યાં મારી નખાય? મજુરી મળે નહિ અને ચેરી થાય નહિ, તે આ બધાંને જીવાડવાં શી રીતિએ ?”
પંડિત અને પંડિતાણ વચ્ચે ઘણી રકઝક ચાલી. છેકરાંઓ પ્રત્યેની દયાની વાતને આગળ કરીને, પંડિતાણીએ પંડિતને ચેરી કરીને પણ ખાવાનું લઈ આવવાને માટે ઉભે કર્યો. પંડિત પણ સંજોગેની વિષમતાને વિચાર કરતે કરતે, ચોરી કરવાને માટે નીકળે.
ચિરી કરવાને માટે નીકળવા છતાં પણ, પંડિત વિચાર કરે છે કે ક્યાંકથી એક દિવસ પેટ ભરાય એટલું જે મળી જાય, તે બસ છે. કારણ કે-ચેરી કરવાને નીકળ્યો છે, પણ ચોરી કરવી એ સારું નથી–એવું મનમાં બેઠેલું જ છે.
પિતાના સ્થાનેથી નીકળીને, પંડિત એક ઝુંપડીની પાસે ... આવી પહોંચે છે. એ ઝુંપડીની બહાર કંથા પડેલી છે. એ કંથાને જોઈને, પંડિત વિચાર કરે છે કે “જે આ કથાને હું ચેરીને લઈ જાઉં અને સવારે આને વેચી નાખું, તે એક દિવસને માટે અમારા સૌનું પેટ ભરાય એટલું તે મળી રહે!”
ત્યાં તે, એ ઝૂંપડીમાં રહેનારાં ધણું–ધણીયાણી વચ્ચે ચાલતી વાતચીતનો અવાજ પંડિતને સંભળાવે. પંડિત એ વાતચીત સાંભળવાને માટે જરા નજદીકમાં ગયે. એ ધણી-ધણીયાણું એવી વાતચીત કરતાં હતાં કે-“ઘરમાં આવતી કાલે ખાવાને માટે કાંઈ છે નહિ; કાલે જે કાંઈક રળી લાવીશું, તે જ
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ચાર ગતિનાં કારણે
આપણે રોટલા ભેગાં થઈશું. ’
ય
ઝુંપડીમાં થતી આવી વાતચીતને સાંભળીને, પેલા પડિત, કથા ચેારવાના પોતાના નિર્ણયને તજી દીધા. એને થયુ કે આવાં દુઃખી માણસોની ચીજને ચારાય જ કેમ ? આજે અમે બધાં ભૂખ્યાં છીએ, પણ કાલે આ બેને ખાવાનું ન મળે, તેા આ એનું શું થાય ? વળી, આવાં દુઃખી માણસાને પેાતાની કથા જાય, તેા ય તેથી કેટલા બધા આઘાત લાગે ?’ પારકુ' ધન ચારવા જાય, છતાં હૈયામાં દયા રહી શકે, એવું પણ અને કે ? એવું ય બને એવુ' ન જ અને–એમ નહિ; પણ એવું કયારે અને-એ વિચારવાની જરૂર છે, ચારી કરવા લાયક નથી, એ વાત હૈયે હાવી જોઈ એ. મારૂ' ચાલત તા હું ચારી કરવાને માટે નીકળત નહિ, એવા ખ્યાલ સજીવ હાવા જોઈએ. જેમ મારા દુઃખને હું નથી સહી શકતા અને એથી મારે ખરાબ પણ કામ કરવું પડે છે, તેમ બીજાઓ પણ દુઃખને સહી શકે નહિ-એ શકય જ છે; માટે, મારે ખીજાઓને મારાથી દુઃખ થાય નહિ–તેની કાળજી રાખવી જોઈ એ, એવી મનેાવૃત્તિ હોવી જોઇ એ.
તમે બજારમાં બેઠા હા, ધંધા કરતા હા, પણ કાઈનું ય હક્ક વગરનું લેવું તે પાપ છે—એવું તેા તમારા હૈયામાં બેઠેલુ હાય ને ? તમે કેમ કમાવ છે- એ વાત નથી પૂછતેા, તમે પૈસા કેમ રાખ્યા છે અને પૈસા શું કામ રળેા છે-એ વાત પણ નથી પૂછતા, પણ આટલું તેા હૈયામાં ખરૂ ને કે-મને કોઇનું ય બીનહુનુ, અનીતિથી લીધેલું ખપે નહિ ? કોઇનું ય ખીનહનુ અન્યાયાદિથી પડાવી લેવું, એ મહા પાપ છેએટલું તેા તમારા હૈયામાં રહે ને ? તમે આવું માનતા હા
Page #239
--------------------------------------------------------------------------
________________
બી જે ભાગ
૨૧૫
અને આ મુજબ વર્તવાને પ્રયત્ન કરતા હો, તે તમે બજારમાં શાહુકારીથી ફરી શકે.
શ૦ આમેય શાહુકાર તે કહેવાય છે.
એ તે અનીતિનું પ્રમાણ ઘણું વધી ગયું છે એથી! બાકી તે, અનીતિ કરનારાઓ પણ પાછળ વાત તે કરે છે કે અમુક માણસ વેપારી નથી, પણ લૂંટારૂં છે. સકોઈને ગરજ હેય અને વધારે વ્યાજ આપી જાય, તો તે
બીનહકનું કહેવાય ? તમે જ વિચારો ને કે–એની જગ્યાએ તમે છે અને તમારે એવી રીતિએ વધારે વ્યાજ આપવું પડે, તે તેથી તમારી આંતરડી કેટલી બધી કકળી ઊઠે? કઈ તમારૂં ગળું દાબે અને એ વખતે તમે એને એ જે માગે તે આપ, તે તે આપ્યું કહેવાય? એણે કયાં ચોરીછુપીથી લીધું છે? તમારા હાથે જ તમે આપ્યું છે અને એણે લીધું છે, છતાં તમે શું કહે ? એવી ફસામણ ઉભી કરવી કે-પેલાને તમે માગે તે આપ્યા વિના છૂટકે થાય નહિ, લાચારીથી તે આપી પણ દે, પણ એ લેવું એ તમને શોભે ખરું? એના હૈયાના દુઃખની અને તમારા હૈયાની કૂરતાની કલ્પના તો કરી જુઓ! તમે ગૃહસ્થ છે, સંસાર માંડીને બેઠા છે, વેપાર નથી કરવાન-એ બનવાનું નથી, એમ તે ખરું ને? વાણિયે મુડી ખાય ને બેસી રહે, એ બને? કહેવાય છે કે-વાણિયાના સ્વભાવમાં મુડી ખાઈને બેસી રહેવાનું હેય નહિ, છેવટે કાંઈ નહિ, તે ય ખાવા જેગું રળવાને માટે મથ્યા વિના વાણિયે રહે નહિ; એટલે, તમે ધંધો કરે જ નહિ, એવું તે કહેવાય એવું નથી ને? પણ, ધધે કરતાં. દયાની ભાવનાને ટકકર
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ચાર ગતિનાં કારણે લાગે નહિ, એની કાળજી રાખવાનું તે કહેવાય ને? પેલે પંડિત, ચેરી કરવાને નીકળ્યું હતું, તે ય પોતાની દયાભાવનાને આંચ આવે નહિ-એની કાળજી રાખે છે અને તમે વેપાર કરતાં ય એટલી કાળજી રાખે કે નહિ ?
તમારામાં કોઈ, એ પંડિત જે દુઃખી તે નથી જ, પણ એ પંડિત જેવા હૈયાવાળા તમારામાં કેટલા છે? તમે તે તમારે જ વિચાર કરો કે-“હું એવું છું કે નહિ?” ખાલી બીજાની પંચાતમાં પડવું નહિ. અહીં તમે સાંભળવાને આવે છે, તે તે તમારે માટે આવે છે કે બીજાઓને માટે? ઉપદેશ લેવા આવે છે કે ઉપદેશ દેતાં શીખવા આવે છે? પિતાને માટે નહી સાંભળનારા અને પારકાને માટે સાંભળનારાને તે, સારામાં સારે ઉપદેશ પણ, પ્રાયઃ કશી જ સારી અસર કરનાર નીવડે નહિ.
પેલે પંડિત કથા લીધા વિના જ ચાલી નીકળે આગળ. પંડિતે ત્યાં જ નકકી કરી લીધું કે “કઈ પણ ગરીબને ઘેર તે ચોરી કરવી જ નહિ. ચેરી કઈ એવા શ્રીમંતને ત્યાં કરવી, કે જેથી એને એની કઈ ચીજ જાય તે ય દુઃખ થાય નહિ. મારે કાંઈ બહુ મૂલ્યવાન ચીજ જોઈએ છે–એવું નથી; અને શ્રીમંત માણસને ત્યાં તે ઘણી ઋદ્ધિ હોય, એટલે એને ત્યાં ચોરી કરી હોય, તે એને કશો વાંધો આવે નહિ અને મારું કામ થઈ જાય.”
કે માણસ છે આ? નીકળે છે શું કરવાને ? ચેરી કરવાને ! છતાં વિચાર કે કરે છે?
સર આવાઓને તે આજે વેદીયા કહેવાય છે વિવેકી આત્માઓને વેદીયા કહેનારાએ કેવા પાપાસક્ત
Page #241
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૨૧૦
ડાય, એ જાણેા છે ? જેના હૈયામાં પાપના રસ હાય, તેને જ આવા વિચારકે વેઢીયા લાગે. ચારી કરવાને માટે નીકળવા છતાં ય, એનું હૈયું કેવુ છે—એ જોવા જેવું છે. વિવેકસ પન્ન આત્માએ પણ, સંજોગવશાત્ પાપાચરણને આચર-એ સંભવિત છે; પરન્તુ એ આત્માઓનું હૈયું પાપાચરણને આચરતાં પૂર્વે, પાપાચરણને આચરતી વેળાએ અને પાપાચરણને આચર્યાં પછીથી પણ, પાપથી વિરક્ત ભાવવાળું હાય છે. વિવેકી જ તે કહેવાય, કે જેને પાપને આચરવુ પડે ને એ પાપને આચરે, તે ય પાપને આચરતાં પૂર્વે, પાપને આચરતી વેળાએ કે પાપને આચર્યાં પછીથી પણ, પાપના રસને અનુભવે નહિ ! અને, જેને આ ઠીક નહિ ' ‘ન થાય તા સારૂ ’–એવું એવું થયા જ કરે ! સમ્યગ્દર્શન ગુણુને પામેલા પુણ્યવાના, સ'સારને ન જ સેવે-એમ નહિ; લાગાભાગોને ન જ ભાગવે—એમ નહિ; પાપકરણીઓને કરે જ નહિ–એમ નહિ; પરન્તુ, એમાં એને કદી પણ ઉપાદેયપણાના રસને અનુભવ થાય જ નહિ.
હવે પેલા પડિત, ફરતા ફરતા એક આલીશાન મકાનની પાસે આવી પહોંચ્યા. મકાનને જોતાં જ લાગે કે-આ કાઈ મોટા શ્રીમંત માણુસનુ મકાન છે. પડિતે એ મકાનમાં પેસીને ચારી કરવાના નિણુય કર્યાં. એ માટે તે, છૂપી રીતિએ મકાનની પાસે જઈને, મકાનમાં પેસવાના માર્ગ શોધવા લાગ્યા. એણે જોયુ કે-એક કમરામાં દીવા સળગે છે, એટલે તે અંદરની હીલચાલને જાણવાને માટે લપાઈ ને ઉભો રહ્યો.
ત્યાં એક ખાઈ ખાલી કે-હવે કયાં સુધી ઉજાગરો કરવા છે? મધરાત પણ વીતવા આવી.’
Page #242
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણા
એના જવાબમાં પુરૂષ કહ્યું કે- ઉંઘવું તે મને ટ ગમે છે, પણ ચાર આનાનો મેળ મળતા નથી, તે મેળ શોધું છું. ’ ખાઈ કહે કે- જહન્નમમાં ગયા તમારો ચાર આનાનો મેળ ! ચાર આનામાં શું લૂંટાઈ ગયું ? ખર્ચ ખાતે લખી
2
કાઢ.
૨૧૮
એ વખતે, ઘણા જ કર્કશ સ્વરે પેલા પુરૂષે કહ્યું કે‘હું વાણિયા છું, કુંભાર નથી. ચાર આના કાંઈ મફતમાં આવતા નથી. ખૈરાંને શી ખખર કે-પૈસા કેમ રળાય છે ? તારી માફક યુ" હાત, તા ભીખ માગવી પડત ભીખ. ચાર આના ખૂટે ને મને ઉંઘ આવે, એ મને નહિ. '
ચારી કરવાને માટે નીકળેલા પડિત, વાણિયા–વાણિયણુની વાતચીતને સાંભળીને, દુઃખી થઈ ગયા. એ વિચારવા લાગ્યા કે– આ જીવને ધનની મૂર્છા કેટલી બધી છે ? એક ચાર આના માટે, ઉંઘને જતી કરનારો આ વાણિયા, એની ચીજ ચારાઈ ગયાનું જાણીને તા, જીવ આપવાને જ તૈયાર થઈ જાય ને ? આવાને ત્યાં ચારી કરવી, એ ઠીક નહિ. અહીં ચારી કરૂ, તે આને શેકી નાખવાનુ` પાપ મને લાગે, ’
આવા વિચાર કરીને, પંડિત, ત્યાંથી પણ પાછા ફર્યાં. પણ, આજે એને ખાલી હાથે પાછા ફરવાનુ દિલ થતું નથી, કેમ કે-ઘરેય ભૂખમરા ચાલી રહ્યો છે. ‘ હવે કયાં જવું?” —એ વિષે વિચાર કરતાં કરતાં, પંડિતે ‘ રાજાને ત્યાં જ ચારી કરવાને માટે જવું’–એવા નિર્ણય કરી લીધા.
પંડિત ચાલ્યા રાજમહેલ તરફ. રાજમહેલની પાસે આવી ને તે દિવાલ ઉપર ચઢયો. પડિત હુંશીયાર પણ હતા અને હિંમતખાજ પણ હતા. એને અનીતિ નહાતી કરવી માટે એણે
Page #243
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૧૯ અત્યાર સુધી અનીતિ નહોતી કરી; બાકી એને અનીતિ કરતાં નહોતું આવડતું, એવું તે હતું જ નહિ! ધીરે ધીરે પંડિત રાજમહેલના ઝરૂખા ઉપર પહોંચી ગયે. રાજમહેલના રક્ષકેમાને કેઈ એને જોઈ પણ શક્યો નહિ.
પંડિત, રાજમહેલના ઝરૂખામાં પહોંચે. અંદર જોયું, તે રાજા જાગતો હતે. રાજા વિદ્વાન હતું. એ વખતે એ એક પિતાનું જ કાવ્ય રચી રહ્યો હતે. એમાં એણે ત્રણ પાદ. લખ્યાં હતાં અને ચોથું પાદ કયું લખવું, તે રાજાને સૂઝતું. નહોતું. રાજા વારંવાર ત્રણ પાદેને વાંચતે અને અટકી જતે એને એ લેકના ચેથા પાદને માટે કોઈ વિગત જડી નહિ, એટલે થાકીને એ સૂઈ ગયે.
રાજા પિતાનાં લખેલાં ત્રણ પાદે વાંચતું હતું, તે આ પંડિતે સાંભળ્યાં હતાં. રાજાએ એમાં પિતાની સુખસામગ્રીનું વર્ણન કર્યું હતું. મારી પત્ની કેવી છે? રંભા જેવી રૂપવતી છે અને રતિકળામાં પ્રવીણ છે! શૃંગાર સજવામાં પણ એની તેલ કેઈ આવે નહિ, એવી છે! મારી સંપત્તિ પણ કેવી છે? ઘણી વિપુલ અને મનને આનંદ આપે એવી છે ! મારા સેવકે પણ કેવા છે? મારા સેવકે મારી આજ્ઞાને તરત જ તાબે થનારા છે; અને, મારા સઘળા સ્નેહી જને પણ એવા. છે, કે જેઓ મને અનુકૂળપણે વર્તનારા છે!
આટલું વર્ણવ્યા પછી, હવે શું વર્ણવવું-એ રાજાને સૂઝયું નહિ; પણ, ચોરી કરવાને માટે આવેલા પંડિતને તે એ તરત જ સૂઝયું. પંડિત વિચાર કરે છે કે-આ રાજા વિદ્વાન છે, પણ વિવેકી નથી. આ બધું મળ્યું છે, એમાં રાજા ભાન ભૂલી ગયે છે અને એથી જ આ રાજા જે સમયે પરમાત્માને
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ચાર ગતિનાં કારણેા
યાદ કરવા જોઈએ, તે સમયે આ બધી વસ્તુઓને યાદ કરવામાં રાચે છે. રાજા એટલું પણ ભૂલી ગયા છે કે-એ એક દિવસ મરવાના છે અને એ વખતે આમાંનું કાંઈ જ એના સાથ કરવાનું નથી ! ખરેખર, આ રાજાને મારે જાગ્રત કરવા જોઈ એ. ’
એ જ વખતે, પ'ડિતને પોતાના ખ્યાલ આવે છે. એને એમ થાય છે કે ચાર શિખામણ દે, તેની અસર થાય નહિ ! પહેલાં મારે ચારી નહિ કરવાના નિણ્ય કરી લેવા જોઈ એ અને તે પછી રાજાને શિખામણ દેવી જોઈ એ. ’
*
પડતે, મનમાં ને મનમાં નિર્ણય કરી લીધા કે– મારે ચારી કરવી નહિ !' અને તે પછી રાજા ખરાખર ઉંઘમાં આવી જાય, તેની રાહ જોતા એ પડિત ત્યાં થાભ્યા. રાજા ખરાખર ઉધમાં આવી ગા, એટલે પડિતે રાજાના કમરામાં જઈ ને, રાજાએ લખેલાં ત્રણ પાદોની નીચે ચેાથું પાદ લખ્યું. એ ચોથા પાદ દ્વારા પંડિતે રાજાને જણાવ્યું કે−‘ રાજન્ ! મરણ આવ્યુ અને એથી જ્યાં તારાં નેત્ર મીચાયાં, એટલે આમાંનું કાંઈ જ તારૂં નથી ! ’
ચેાથું પાદ લખીને, પડિત જેવા આન્યા હતા તેવા જ રાજમહેલની બહાર નીકળી ગયા. રાત્રિ પૂરી થવા આવી હતી. તે પેાતાના સ્થાને પાછા ફર્યાં, ત્યારે પડિતાણીએ તેને પૂછ્યું કે-‘ શું લઈ આવ્યા ?’ પડિતે આખી રાતના વૃત્તાન્ત તેણીને કહી સ`ભળાવ્યે.
પછી તા, એ પતિનું નસીખ ખૂલી ગયું. રાજાએ જાગીને જ્યારે ચાથું પાદ વાંચ્યું, ત્યારે તેને એની બહુ જ સારી અસર થઈ! એને લાગ્યુ કે-મારા કાઈ ઉપકારએ
Page #245
--------------------------------------------------------------------------
________________
ખીને ભાગ
૨૨૧
મને મારી મેનિદ્રામાંથી જગાડચો !' આથી, એણે આ ચાથુ પાદ લખનારની શેાધ કરાવવા માંડી. રાજાએ ઢઢા પીટાવ્યેા. કે— મારા મહેલમાં આવીને રાતના જે કાઈ ચેાથું પાદ લખી ગયું હોય, તે રાજસભામાં હાજર થાય ! ? પેલા પડિત ગા રાજા પાસે. રાજાએ તેની હકીકતને સાંભળીને, તેનું ભારે સન્માન કર્યું' તથા રાજસભામાં તેને ઉચ્ચ પદે સ્થાપિત કર્યા. ધમ કરનારાઓને :
આપણી વાત તે એ છે કે-પેલા પડિત શું કરવાને નીકળ્યા હતા ? ચારી કરવાને ! છતાં કાંય ચારી કર્યા વિના એ પાછો કેમ કર્યા ? કારણ કે-એનુ હૈયુ ઠેકાણે હતું. એનું હૈયું પાપભીરૂ હતુ. અને એથી દયાળુ હતુ` ! ચારી કરનારા-આ મેાટે ભાગે નિર્દય હાય છે. પારકાનું ધન પડાવી લેવાની વૃત્તિ આવી, એટલે મૃષાવાદ આદિની વૃત્તિ આવી જ જાય અને દયાભાવ ઉપર પણ ઘા પડડ્યા વિના રહે નહિ. પરધનહરણની અને મૃષાવાદની વૃત્તિ જેનામાં આવે, તે ન્યાયાસનની પાસે ઈશ્વરના સોગંદ ખાઈ ને પણ જી ુ બેલે ને ? પરમાત્માને ય દ્રોહ કરે ને ? આત્માના પરિણામો કેટલા બધા કિલષ્ટ બની જવા પામે ? બીનહતું અને અનીતિનું ધન તેા ન જ જોઈએ—આ વાત હૈયે હાય, તા એથી ઊલટું વર્તન કરતાં હૈયું કમ્પારી અનુભવે; પણુ,ગમે તે રીતિએ ગમે તેનુ પડાવી લેવાની વૃત્તિ હોય, તા શું થાય ? પરધનહરણ પણ નરકે લઈ જવાને સમર્થ અને છે, પણ તેમાં આત્માના પરિણામા કિલષ્ટ અને છે ત્યારે જ! તમે ભૂલ કરતા હા, તેા ય આત્માના પરિણામેાને કુણા રાખવા તરફ્ તા જરાયુ..
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૩
ચાર ગતિનાં કારણે! બેદરકાર ખનતા નહિ ! એ માટે, સંસારમાં જીવવું તે ય પ્રમાણિકપણે જીવવું, એવી મનેાદશા કેળવેા. ધર્મ કરનારાએએ તે ધમને એમ લાગે નહિ, એની પણ કાળજી રાખવી જોઈએ. તમે અનીતિ આદિ કરી અને એથી બીજાએ ધમની નિન્દા કરે, તે એ ધર્મનિન્દ્રામાં તમારા પણ હિસ્સા ગણાય ને? દ્વેષી લેાકેા ધર્મની નિન્દા કરે, પરન્તુ તેમાં આપણી ભૂલ-આપણી અચેાગ્ય કાર્યવાહી નિમિત્ત અને નહિ, એની તા કાળજી રાખવી જ જોઈ એ. કોઈની અનીતિના નામે ધર્મની નિન્દા કરનારાઓ તા, તેમના હૈયામાં ધર્મના દ્વેષ છે—એવું જ તેમના વનથી પ્રગટ કરે છે, પણ અજ્ઞાન લાક એવું ઓછું સમજે.
વારંવાર મૈથુનસેવન અને અવશેન્દ્રિયતા :
હવે કહે છે કે–નરકના આયુષ્યના આશ્રવામાં, વારંવાર મૈથુનનુ' સેવન કરવું તેના તથા અવશેન્દ્રિયતાના પણ સમાવેશ થાય છે. કામની સેવા જેને વખતે વખત કર્યાં વિના ચેન પડતું ન હાય, તેને દુનિયામાં પણ લપટ અને કામાસક્ત આદિ કહેવાય છે. અતિશય કામલપષ્ટપણુ· જીવને ઘસડીને નરકમાં લઈ જાય, તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. સમજી માણસા, વિષયસેવનની ક્રિયા નહિ કરવી જોઈ એ-એમ માને છે; અને એથી તેઓ, કદાચ વિષય-સેવનની ક્રિયા કવચિત્ કવચિત્ કરતા પણ હોય, તે ય તે તે વિષયસેવનની ક્રિયાને પ્રાય: નિરૂપાયે જ કરે છે, તેઓને, કાઈ, પેાતાને કામી તરીકે આળખે નહિ–તેની પણ કાળજી રહ્યા જ કરે છે. એથી તેએ, પાતાની કોઇ ચેષ્ટામાં કે ઈન્દ્રિયાક્રિની
Page #247
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૨૩૩
એવા
પ્રવૃત્તિમાં કામાભિલાષા દેખાઈ ન જાય, તે માટે સાવધ રહે છે. કામાસક્ત જીવાની દશા, એથી ઊલટી હાય છે. તે છતી આંખે આંધળા, છતા કાને બહેરા અને છતી બુદ્ધિએ બેવકૂફ બને છે. ગમે તેની હાજરીમાં પણ તેએ પ્રાયઃ આંખ અને હાથ-પગ આદિ દ્વારા કામચેષ્ટા કરે છે અને મનમાં એવું માનવાની મૂર્ખાઈ કરે છે કે-મને કોઈ જોતુ નથી. કામના આશયવાળાં વચન ખેલે છે, ત્યારે ય ખીજાઆને બહેરા અને અણુસમજી માનવાની મૂર્ખાઈ કરે છે. જેને વારંવાર મૈથુનનુ સેવન કરવું ગમે છે, તે ડાકુ જેવા અની જાય છે. એવા માણસ, કામસેવનની અભિલાષાને આધીન અનીને, ગમે તેવું પાપ આચરે, એ ખૂબ જ ખનવાજોગ છે. કામને અતિ આધીન જીવની મનેાદશા પણ ઘણી ભુંડી હાય છે. જેને જેતે કામની અભિલાષા હાય, તેને તેને કામની સામગ્રી મળે જ, એવા કાંઈ નિયમ છે ? નહિ જ. પાપાદય તેવા પ્રકારના હાય, તે મરતાં સુધી ય કામની સામગ્રીના ચાગ મળે નહિ; અને જેને કામની સામગ્રીના ચાગ મળતા હાય, તેને પણ દરેક સમયે ને દરેક સ્થલે કાંઈ કામની સામગ્રીના ચાગ મળે ખરા ? ત્યારે, એ ખીચારા મનમાં રીખાયા જ કરે ને ? ભીખારીની જેમ એ જ્યાં ત્યાં લટકયા કરે અને કુચેષ્ટાઓ કર્યા કરે, એવું પણુ ખને ને ? પછી, એની આબરૂ પણ રહે નહિ ને ? કામની આધીનતા તા, આ લેાકમાંય ખરાખ કરે અને પરલેાકને પણ મગાડે. આ વિષયમાં, તમારા જેવાને વધારે કહેવાની જરૂર હાય ખરી ? તમે સંપૂર્ણ પણે બ્રહ્મચારી ન ખની શકેા, તા ય પરના ત્યાગ અને સ્વસ્રીમાં પણ સતષ, એટલું તે તમા
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ચાર ગતિનાં કારણે રામાં હેય ને? કામના અભિલાષ ઉપર અંકુશ રાખવાને માટે, ઈન્દ્રિય ઉપર કાબૂ મેળવવું જોઈએ. ઈન્દ્રિયને વશ બનેલાઓને, ભામટા અને ભટકતા બનતાં વાર લાગે નહિ. ઈન્દ્રિયોને આધીન બનેલે, કયા દેષનો ભોગ બને નહિ–એ કહેવાય નહિ. પાંચ ઈન્દ્રિના પાંચ વિષે અને એ વિષએના જ ભગવાને તલસાટ, એ સઘળા ય દુર્ગણોની અને સઘળા ય પાપાચારની જડ છે. કામને જીતવાને ઈચ્છનારે, ઈન્દ્રિયેને વશ નહિ બનતાં, ઈન્દ્રિયને પિતાને વશ બનાવી લેવી જોઈએ. જેને ઈન્દ્રિયે વશમાં નથી, તે દુર્ગતિના વશમાં જ પડે છે.
નરકના આયુષ્યના આ ને તમે જાણ્યા, એટલે હવે તમે, નરકનું આયુષ્ય બંધાવા પામે એવું તમારાથી થાય નહિ, તેની કાળજી રાખવાના જ ને? હવે તમે સાવધ બની જવાના ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધર્મને પામેલાઓમાં અને આ ધર્મ પ્રત્યે સદુભાવવાળા બનેલાઓમાં પણ, નરકે ઘસડી જાય તેવા પરિણામે સંભવે જ નહિ, તમારે તમારા હૈયાને જ શોધવાનું છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ ધર્મ જેના હૈયે વસે છે, તેનાથી તે દુર્ગતિ ભાગતી જ ફરે છે. એવા આત્માઓ તે, ખૂબ વિશ્વાસપૂર્વક ગાઈ શકે છે કે
નરક તિર્યંચ ગતિ દૂર નિવારી. »
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ૬ ]
ઇચ્છા અને મહેનત :
અનન્ત ઉપકારી, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે–ભગવાન શ્રી અરિ હન્તદેવા આદિએ, સંસાર એ પણ આત્મા જ છે અને મેક્ષ એ પણ આત્મા જ છે-એ વાતને સમજાવતાં, ફરમાવ્યું છે કે–કષાયા અને ઈન્દ્રિયાથી જીતાએલા જે આત્મા, તે સ ંસાર છે; અને એના એ જ આત્મા, જ્યારે કષાયે। અને ઈન્દ્રિયા ઉપર વિજય મેળવીને, એનાથી સર્વથા રહિત બને છે, ત્યારે તે મેાક્ષસ્વરૂપ બને છે. આ વાત, સંસારપર્યાયમાં રહેલા આત્માઓને, એ માટે જણાવવામાં આવી છે કે-સ’સારપર્યાયને ભાગવતા આત્માઓને, પોતપોતાના મોક્ષપર્યાયને પ્રગટાવવાનું મન થાય; અને જેઓને સ`સારપર્યાયથી છૂટવાનુ તથા પોતાના માક્ષપર્યાયને પ્રગટાવવાનુ મન થાય, એ આત્માઓ સસારપર્યાયથી છૂટવાને માટે તથા પેાતાના મેાક્ષપર્યાયને પ્રગટાવવાને માટે, કષાયા ઉપર અને ઈન્દ્રિયા ઉપર વિજય મેળવવાને માટે પ્રયત્નશીલ બને. એટલે, પેાતાના કલ્યાણને ચાહતા જીવ માત્રે, જો ઈચ્છા કરવા લાયક કાઈ પણ વસ્તુ હાય, તેા તે મેાક્ષપર્યાય જ છે; અને એથી, જીવ માત્રે જો કાઈ પણ વસ્તુને માટે પ્રયત્નશીલ મનવા જેવું હાય, તા તે પણુ કષાયા ઉપર અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાને માટે જ પ્રયત્નશીલ બનવા જેવું છે. આ વાત તમારા હૈયે
જચે છે ખરી ?
૧૫
Page #250
--------------------------------------------------------------------------
________________
२२१
ચાર ગતિનાં કારણે અનન્તાએ મેળવેલી સિદ્ધિ :
આવી જ ઈચ્છા અને આવી જ મહેનત, અત્યાર સુધીમાં અનન્તા આત્માઓએ કરી છે. અત્યાર સુધીમાં અનન્તા આત્માઓ એવા થઈ ગયા, કે જે આત્માઓએ પિતાની સઘળી ય ઈચ્છાઓને, એક માત્ર એક્ષપર્યાયને પ્રગટાવવાની ઈચ્છામાં જ કેન્દ્રિત કરી દીધી; એમ કરીને, એક માત્ર એક્ષપર્યાયને પ્રગટ કરવાને માટે જ પ્રયત્ન આરંભી દીધે; એમ પ્રયત્ન કરીને, પિતાના કષા અને ઈન્દ્રિય ઉપર વિજય મેળવ્યું, કષાયે અને ઇન્દ્રિ ઉપર વિજય મેળવવા દ્વારા, પિતાના સંસારપર્યાયને છેદી નાખ્યો; અને, એ રીતિએ કષાથી અને ઈન્દ્રિયેથી સર્વથા રહિત બનીને, પોતાના મોક્ષપર્યાયને પ્રગ ટાવ્યો. એવા સઘળા ય આત્માઓને, આપણે, રોજ અને રોજ પણ અનેક વાર “નમો સિદ્ધાણં” એવા પદના ઉચ્ચારણ દ્વારા નમસ્કાર કરીએ છીએ. એ બધા ય આત્માઓ, એવી દશાને પામતાં પહેલાં, આપણું જેમ જ આ સંસારમાં પરિભ્રમણ કરતા હતા. અનન્તાનન્ત કાલ પર્યન્ત, એ આત્માઓએ પણ, આ સંસારમાં પરિભ્રમણ કરેલું છે. એમ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં, એ આત્માઓને એમના પિતાના પુણ્યના ઉદયથી મનુષ્યભવ આદિ સામગ્રી મળી. એમાં, સદુગુરૂને સુગ થઈ ગયે. સગુરૂએ જે ઉપદેશ આપે, તે એમને એમની લઘુકમિતા આદિના ગે રૂચે અને એથી એમણે પુરૂષાર્થ આદર્યો, તે ક્રમે કરીને એ આત્માઓ સિદ્ધાવસ્થાને પામ્યા અને હાલ એ આત્માઓ અનન્ત સુખમાં વિલસે છે તથા અનન્તાનન્ત કાલ પર્યત હવે તે એ
Page #251
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૨૭
આત્માઓ એ અનન્તા સુખમાં જ વિલમ્યા કરવાના છે. એમના સુખને, કદી અન્ત જ આવવાને નથી. એ આત્માઓ જ્યારે સંસારમાં પરિભ્રમણ કરતા હતા, ત્યારે એ આત્માઓને મનુષ્યભવ આદિ સામગ્રીને તથા સદ્ગુરૂના ઉપદેશના શ્રવણ આદિનો યોગ પણ અનેકાનેક વાર, કદાચ અનંતી વાર પણ થયે હશે; પણ જ્યાં સુધી એમને સદ્ગુરૂને ઉપદેશ રૂચેલે નહિ, ત્યાં સુધી તે એ આત્માઓને થયેલે એ વેગ પણ નિષ્ફલ જ નીવડે. જ્યારે એ આત્માઓને સદ્ગુરૂને ઉપદેશ રૂએ અને એ પછી પણ જ્યારે એ આત્માઓએ કરવા યોગ્ય પુરૂષાર્થ સારી રીતિએ કર્યો, ત્યારે જ એ પુરૂષાર્થના પરમ પરિણામ તરીકે, એ આત્માઓ સિદ્ધાવસ્થાને પામ્યા. મળેલ સુગ સફળ કેમ બને?
આપણને, આ વાત સાંભળવાનું અને જાણવાને વેગ મળે છે, તે આપણે માટે પુણ્યદય છે. સદૂગુરૂઓને જે સદુપદેશ એ આત્માઓને સાંભળવાને મળ્યું હતું, તે જ સદુપદેશને સાંભળવાને સુગ આપણને આપણા પુણ્યદયે મળે છે; એટલે, હવે તે આપણે એ વિચાર કરવાનું રહે છે કે-આપણને આપણું પુણ્યદયના પ્રતાપે જે સુયોગ મળી જવા પામ્યું છે, તે સુગને આપણે સફળ કેમ બનાવવું? આપણને મળેલા સુયોગના પ્રતાપે, આપણને જે લાભ થશે જોઈએ, તે લાભ આપણને થાય ક્યારે? આ વાતને સાંભનીને અને જાણીને આપણું આત્મામાં જે પરિવર્તન આવવું જોઈએ, તે પરિવર્તન જો આપણે આપણા આત્મામાં લાવી શકીએ, તે જ આપણને આપણું પુણ્યદયે જે સુયોગ મળે
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ચાર ગતિનાં કારણેા
છે, તે સુયોગની પ્રાપ્તિ સફલ નિવડી, એમ કહી શકાય. આપણામાં સૌથી પહેલું પરિવર્તન તો એ આવવું જોઈ એ કે-આપણને સદ્ગુરૂને સદુપદેશ રૂચે. સદ્ગુરૂનો સદુપદેશ રૂચે. એટલે શું થાય ? એમ લાગે કે—ખરેખર, આ જીવે ઇચ્છવા લાયક જો કોઇ પણ પરમ વસ્તુ હાય, તે તે એક માત્ર પેાતાના મેાક્ષ પર્યાય જ ઇચ્છવા લાયક વસ્તુ છે; અને આ જીવે ખરેખર કરવા લાયક જો કોઈ મહેનત હોય, તેા તે કષાય અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાની મહેનત જ કરવા લાયક છે.’ લક્ષ્ય માત્ર–પોતાના મેાક્ષપર્યાયને પ્રગટાવવાનું; અને, એ માટે જે કાંઈ પણ મહેનત કરીએ, તે એવા પ્રકારે જ કરીએ, કે જે મહેનતના ચેાગે, કષાયા તથા ઇન્દ્રિયા ઉપર વિજયને ૫મી
શકાય.
બીજી ઇચ્છાઓ ય ખાટી ને બીજી મહેનતેય ખાટી :
જીવ માત્રને કલ્યાણની ઈચ્છા તો છે જ, પણ ‘સાચુ’ કલ્યાણ એક માત્ર મેાક્ષપર્યાયને પ્રગટાવવામાં જ છે અને મેાક્ષપર્યાયને પ્રગટાવવાને માટે, કષાયા તથા ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવા, એ જ એક એને સાચા ઉપાય છે’-આ વાત રૂચવી, એ અતિશય મુશ્કેલ છે. અનેક સદ્ગુરૂઓના મુખે અનેક વાર આવા સદુપદેશાને સાંભળવા છતાં પણ, આપણા હૈયામાં આવા પ્રકારની રૂચિ પેદા થવા પામી છે કે નહિ ? –એ વાતના વિચાર કરવાની જરૂર છે. તમને એમ લાગે છે કે-મોક્ષપર્યાય, એ જ એક ઈચ્છવા ચાગ્ય સ્થિતિ છે? આજે આપણને કદાચ ઘણી ઘણી ઈચ્છાએ હાય, પણુ આપણી સઘળી ય ઈચ્છાઓને એક માત્ર આપણા મેાક્ષપર્યાયના
Page #253
--------------------------------------------------------------------------
________________
ખીજે ભાગ
૨૨૯
પ્રગટીકરણની ઈચ્છામાં જ કેન્દ્રિત કરી દેવી જોઈ એ, એમ તમને લાગે છે ? એટલે, મેાક્ષપર્યાય સિવાયની કોઈ પણ ઈચ્છા તમને સારી, કરવા જેવી તેા લાગતી નથી ને ? એવું, મહેનતના સંબધમાં પણ લાગે છે ? અત્યારે તમે ગમે તેવી મહેનત કરતા હા, પણ તમારા મનમાં એમ તે ખરૂં જ ને કે–એક માત્ર મેાક્ષપર્યાયને પ્રગટ કરવાના હેતુથી, કષાયા અને ઈન્દ્રિયા ઉપર વિજય મેળવવાની જ મહેનત કરવા ચૈાગ્ય છે? એટલે, એ સિવાયની જે કોઈ મહેનત હું કરૂ છું, તે સારૂ નથી કરતા’–એમ તમને લાગે છે ને ? બીજી બીજી ઈચ્છાઓ સખ્યા વિનાની થાય છે અને ખીજી ખીજી મહેનત પણ માપ વિનાની થાય છે, તેમ છતાં ય હૈયામાં એક વાત તે બેઠેલી જ તે છે કે–એક માત્ર માક્ષપર્યાયને મેળવવાની ઈચ્છા સિવાયની સઘળી ય ઈચ્છાઓ ખાટી છે અને મેાક્ષપર્યાયને માટે કષાયેા તથા ઈન્દ્રિયા ઉપર વિજય મેળવવાની મહેનત સિવાયની બધી ય મહેનતા ખાટી છે? કાઈ પણ પૂછે કેતમારે ખરેખર શું જોઈ એ છે ?’-તા તમે એમ જ કહા ને કે—માક્ષપર્યાય સિવાય કાંઈ જ નહિ !? અને, એ જ રીતિએ કોઇ પણ પૂછે કે-‘તમે જો તમારી ધારી મહેનત કરી શકતા તા કયા પ્રકારની મહેનત કરવાને તમે ઈચ્છે છે ?”–તા તમે એમ જ કહેા ને કેલ્કેવળ વિષય અને કષાય ઉપર વિજય મેળવવાની જ મહેનત કરવાની ઈચ્છા છે !'? અહીં આ વાતે થાય છે, તે શા માટે થાય છે? એ માટે કે–તમે તમારા હૈયાને તપાસી શકે અને તપાસીને તેને તમે સુધારી શકે. એટલે, આવા વખતે તમે તમારા હૈયાના ભાવને છૂપાવ્યા કરા, એથી કાંઈ વળે નહિ. આપણે તે, આપણને આપણા
હા,
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ચાર ગતિનાં કારણે પુણ્યદયે જે સુગ મળે છે, તેને સફલ કરે છે ને ? ત્યારે, હૈયામાં જે પરિવર્તન આવવું જોઈએ તે પરિવર્તન આવ્યા વિના જ, મળેલે સુગ સફલ થાય ખરો ? અને, આ પણે જે બરાબર વિચાર કરીએ નહિ તો હૈયામાં જે પરિવર્તન લાવવું છે, તે પરિવર્તન આવે ખરૂં? નહિ જ ને? સંસારમાં મજુરી જ કર્યા કરવાની છે અને મેળવેલું બધું
મૂકીને ચાલ્યા જવાનું છે : માણસ જે જરાક ડાહ્ય થઈ જાય અને ડહાપણપૂર્વક વિચાર કરનારે બની જાય છે, એને જરૂર એમ લાગે કેખરેખર, મેક્ષપર્યાયની ઈચ્છા સિવાયની કઈ ઈચ્છા કરવા જેવી જ નથી.” વિવેકપૂર્વક જે વિચારી શકે અને સમજી શકે, તેને પિતાના એક્ષપર્યાયને પ્રગટ કરવાનું મન થયા વિના રહે જ નહિ. વારે વારે એને થાય કે ક્યારે મારા મેક્ષપર્યાયને હું પ્રગટ કરી શકું !”? કેમ ? આ સંસારમાં ક્યાંય ઠરીને ઠામ બેસવાની જગ્યા જ નથી. કોઈ પણ જગ્યાએ, જીવ, ઠરીને ઠામ બેસી રહી શકે નહિ, એનું નામ જ સંસાર છે. જીવ સંસારમાં છે અને જીવને ઠરીને ડામ બેસવાની જગ્યા છે, એમ જે કઈ કહેતું હોય, તે તે ખોટું જ કહે છે. સંસારમાં તે જન્મવું, કર્મ જીવાડે તેટલે કાળ ત્યાં જીવવું અને મરવું-એ કેમ ચાલ્યા જ કરે છે. પાછું જન્મવું, જીવવું ને મરવું. અનાદિકાળથી આપણે આવી દશા ભેગવીએ છીએ, કારણ કે આપણે હજુ સંસારમાં છીએ અને આપણે મક્ષપર્યાય પ્રગટ થયું નથી. જ્યાં સુધી મોક્ષપર્યાય નહિ પ્રગટે, ત્યાં સુધી હજુ પણ આપણે આવી જ દશા ભેગવ
Page #255
--------------------------------------------------------------------------
________________
=
3
બીજો ભાગ
૨૩૧ વાની છે. તમે અહીં જમ્યા, તે ક્યાંકથી મરીને અહીં આવેલા ને? અને, અહીંથી મરીને પણ ક્યાંક જઈને ઉત્પન્ન થવાના ને? અહીં આપણને ઘણું ય ફાવી ગયું હોય એમ થઈ ગયું હોય કે-અહીં રહી જવાય તે સારૂં; પણ અહીંથી ગયા વિના છૂટકે થવાનું છે? એ વખતે, અહીં જે બધી સજાવટ કરીને બેઠા છે, તે સજાવટનું શું? એ સજાવટ અહીં જ રહી જવાની ને તમારે નામરજી છતાં ચાલતા થવાનું ને? એ કઈ ઉપાય છે ખરો, કે જે ઉપાયને આદરીને, તમે જે સજાવટ કરી છે, તેની સાથે તમે સદાને માટે રહી શકો ? નહિ જ. કેઈ આદમી અહીં સદાને માટે રહ્યો સાંભળે છે? નહિ જ; એ શક્ય જ નથી, કેમ કે-આ તે સંસાર છે. સંસારમાં કેવી વિચિત્ર દશા છે? માણસ જન્મે અને પિતાના સુખ માટે લેહીનું પાણી કરીને બધી સજાવટ કરે, પણ જ્યાં આયુષ્ય પૂરું થાય કે–બધી સજાવટને મૂકીને ગયા વિના છૂટકે થાય નહિ. તમે શું આટલું ય સમજતા નથી ? રાતદિવસ પૈસા ભેગા કરવા, પૈસા સાચવવા મળ્યો છે, બંગલાએ બંધાવો છે, સુખની માનેલી સામગ્રીઓ એકઠી કર્યા કરે છે, પણ તેનું છેવટ શું? એના ગે લાગતા પાપની વાત પછી; જીવતાં જીવતાં પણ કેઈનાં ધનાદિ ગયાં ને કેઈ ભીખારી થઈ ગયા–એ વાતેય પછી; પણ એટલું તે તમે સમજે છે ને કે–આ બધાને મૂકીને ગયા વિના તે છૂટકે થવાને જ નથી ! ? એટલે, ધારે કે–તમે જે કાંઈ મહેનત કરે છે, તેનું ભવિષ્યમાં કશું જ ખરાબ ફળ મળવાનું ન હોય, તે પણ તમારી મહેનતની કિંમત કેટલી ? જો કે–તમે સંસારમાં સજાવટની ને ભેગવટા આદિની જે
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ચાર ગતિનાં કારણો
મહેનત કરે છે, તેના વેગે જે જે પાપકર્મોને તમે ઉપજે છો, તે તે પાપકર્મો ભવિષ્યમાં ઉદયમાં આવીને તમારી કેટલી બધી ખાનાખરાબી કરી નાખશે એ વાત ભૂલવા જેવી નથી જ; પણ, એ વાતને હાલ જરા બાજૂ ઉપર રાખીને વિચાર કરે, તે ય તમે જે બધી મહેનત કરે છે, તેની કેટલીક કિંમત ? જે મેળવવા આદિને માટે મરણ સુધી મહેનત કરે, તેને અહીં જ મૂકીને-કમને પણ અહીં જ છોડી દઈને, અહીંથી તમારે ચાલતા થવાનું ને ? એટલે, જ્યાં જાવ ત્યાં પાછી મજુરી તે કરવાની જ ને? મજુરી કરી કરીને મરી જવું અને બીજે જન્મીને પાછી મજુરી કર્યા કરવી, એ સિવાય સંસારમાં છે જ શું ? ગમે તેટલી મજુરી કરી હોય, દિવસ કે રાત જોયાં ન હોય, કાળી મજુરી કરતાં કાયાને પણ ગણકારી ન હોય, પણ આખર તે એ જ કે--મજુરી કરી કરીને મેળવેલું બધું મૂકીને જ ચાલ્યા જવાનું ! આ રીતિએ ભટક્યા જ કરવું પડે અને મજુરી કર્યા કરવી પડે, એ વાતને જે વિચારવામાં આવે છે, માણસને આવા પ્રકારના જીવન તરફ અણગમે પેદા થાય નહિ ? આવા પ્રકારના જીવન તરફ અણગમો પેદા થાય, એટલે શાશ્વત જીવન ક્યાં હેઈ શકે, એ શોધવાનું મન થાય ને? આમ જીવ વિચાર કરે, તે એને પિતાના મોક્ષપર્યાયને પ્રગટ કરવાનું મન થાય એની, એ જ એક ઈચ્છા પ્રધાન બને કે-“મારે મારા મેક્ષપર્યાયને પ્રગટાવે છે. પછી એ જીવ, એને માટેના ઉપાયને શોધનારો પણ બને અને એના સાચા ઉપાયને સેવનારે પણ બને. આન્તર દશાનું અવલોકન કરવાની જરૂર ? 1 જીવને પિતાના પર્યાયને પ્રગટ કરવાની ઈચ્છા થાય
Page #257
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૩૩
અને તે, પિતાને એ અભિલાષ ફળે–એ માટેના ઉપાયને શિધનારે તથા એ ઉપાયને શોધીને સેવનારો બને, એ માટે સંસારમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્થાન હોય, તો તે મનુષ્યગતિ જ છે. આપણે તે, આપણું પુણ્યોદયે આર્ય દેશાદિ સામગ્રીએ સહિત મનુષ્યભવને પામેલા છીએ. વળી, આપણે પુર્યોદય તે એટલે બધે સારે છે કે-આપણને જે આપણે મોક્ષપર્યાયને પ્રગટાવવાની ઈચ્છા થાય, તે એક્ષપર્યાયને પ્રગટાવવાના સાચા ઉપાયને શોધવાને માટે, આપણે ક્યાંય જવું પડે તેમ નથી. આપણું પુણ્ય, આપણને એવા કુળમાં લાવીને મૂકી દીધા છે અને એવી સામગ્રીને એગ કરાવી દીધું છે કેમોક્ષપર્યાયને પ્રગટાવવાને જે સારો ઉપાય છે, તે આપણને વગર મહેનતે સાંભળવાને મળી ગયું છે, એમ કહીએ તે પણ ચાલે. આટલી બધી હદ સુધી તે આપણું કામ આગળ વધી ગયું છે. હવે આપણે સાવચેતી એટલી જ રાખવાની છે કે અહીંથી પાછા ક્યાંય ધકેલાઈ જવા પામીએ નહિ અને એક્ષપર્યાયને પ્રગટાવવાની દિશામાં આગળ ધપીએ. આ સાવચેતી આપણામાં આવી ગઈ છે કે નહિ? અને, જે હજુ સુધીમાં પણ આ સાવચેતી ન આવી હોય, તે આ સાવચેતીને લાવવાને માટેની આપણી મહેનત ચાલુ છે કે નહિ? –એ વાતને દરેકે પોતે જ વિચાર કરવાનું રહે છે. એ માટે, દરેકે પિતે જ, પિતાની આન્તર દશાનું અવલેકન કરનારા બનવું જોઈએ. અમે તે બહુ બહુ કરીને પણ શું કરીએ? તમારી પાસે વાત મૂકીએ; આ વાત તમને ઝટ જચી જાય-એવી રીતિએ મૂકવાનો પ્રયત્ન કર્યા કરીએ; તમને વિચાર કરવાની સામગ્રી બતાવીને વિચાર કરવાની પ્રેરણું કરીએ; પણ વિચાર
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ચાર ગતિનાં કારણે તે તમારે જ કરવો પડે. તમે જો વિચાર કરે નહિ, તે અમારા ગમે તેટલા પરિશ્રમને પણ તમે તમારે માટે સફલ બનાવી શકે નહિ. અમારા પરિશ્રમને અમારે માટે સફળ બનાવ, એ માત્ર અમારા હાથની વાત છે, પણ, અમારા પરિશ્રમને તમારે માટે સફલ બનાવ, એ કેવળ અમારા હાથની જ વાત નથી. અમારા પરિશ્રમને તમારે માટે સફલ. બનાવ, એ તે મુખ્યત્વે તમારા હાથની જ વાત છે. એટલે, તમારામાં સાવચેતી આવી ગઈ છે કે નહિ અને સાવચેતી. નથી આવી તે એને લાવવાની તમારી મહેનત છે કે નહિ. તે તમારે તમારા અન્તઃકરણને તપાસીને શોધી કાઢવું પડશે. ચાર ગતિઓનાં કારણોના વિચારને હેતુ
આપણને આર્ય દેશાદિ સામગ્રીઓ સહિત મનુષ્યભવ મળ્યો છે, એટલે સંસારમાં આપણને અત્યારે તે ઉત્તમમાં ઉત્તમ ગણાતું સ્થાન મળેલું છે એમ કહી શકાય; પણ, આ ભવમાં રહેવાને આપણે સમય, સમયે સમયે ઘટતું જ જાય છે, એ વાત ખ્યાલમાં છે કે નહિ? અહીંથી જવાની પળ દરેક પળે નજદીક આવતી જાય છે, એને વિચાર છે કે નહિ ? અહીંથી ગયા પછી આપણી શી હાલત થશે, એની કશી ચિન્તા છે કે નહિ ? અહીંથી મરીને આપણે જવાનું ક્યાં ? ચાર ગતિઓમાંથી કઈ પણ એક ગતિમાં જ ને? સંસારમાં પરિભ્રમણ કરતા જેને માટે, સંસારમાં પરિભ્રમણ કર્યા કરવાનાં મુખ્ય સ્થાનો ચાર છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ ને નરકગતિ. આ સિવાયનું કઈ જ સ્થાન, સંસારી જીવને માટે નથી. આ ચાર મુખ્ય સ્થાનેમાં ભિન્ન ભિન્ન સ્થાનો
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૫
બીજો ભાગ
તા ઘણાં છે, પણ મુખ્ય સ્થાના આ ચાર અને આ ચારમાં સ'સારનાં સર્વ સ્થાનોના સમાવેશ થઇ જાય છે. આ ચાર ગતિઓમાં પણ, એ ગતિએ-નરકગતિ અને તિય "ચગતિ-એ દુગતિએ ગણાય છે, જ્યારે મનુષ્યગતિ અને દેવગતિ-એ એ ગતિએ સદ્ગુગતિએ કહેવાય છે. જીવ માત્રને દુઃખ પ્રત્યે અણગમે છે, એટલે કોઈ ને ય દુર્ગતિમાં જવાનું મન તે થાય જ નહિ ને ? દુર્ગતિમાં જવું પડે એ અને, પણ દુગાઁતિમાં જવાની ઈચ્છા થાય નહિ ને ? એટલે, સદ્ગતિની ઈચ્છા થાય એ સ`ભવિત છે, પણ સદ્ગતિની ઈચ્છા પાછળેય હેતુ શે જોઇએ ? પોતાના મેાક્ષપર્યાયને વહેલી તકે પ્રગટાવવાનો એટલે જ, આપણે અહી. પાછળથી ચાર ગતિઓનાં કારણેાનો વિચાર શરૂ કર્યા છે ને ? પ્રગટાવવા છે તે મેાક્ષપર્યાય જ, પણ તે એકદમ બને તેવુ નથી અને અહીથી' મરીને જો ભુલે ચૂકે પણ દુર્ગતિમાં ચાલ્યા ગયા, તે દુઃખથી આપણે એટલા કાયર છીએ કે-કદાચ અહીં માંડ માંડ મેળવેલા વિવેકને વિસરી જઇએ એવો ખીક છે, એટલે સદ્દગતિમાં એ ભય નહિં અને વિવેકને અગે જરૂરી સામગ્રીના યાગની સભાવના ઘણી, માટે ક્રુતિઓનાં કારણેાને તથા સતિએનાં કારણેાને જાણી લેવાની ઈચ્છા કરી છે ને ? છેવટે કાંઈ ન થાય તે ય દુર્ગતિએનાં કારણેાથી બચવું અને સદ્ગતિ એનાં કારણેાને સેવવાં, એવું જ તમારા મનમાં છે ને ? દુર્ગતિએનાં કારણાને સેવવાં જ પડે, એ કારણેાને સથા ન જ છેાડી શકાય, તે પણ એ કારણેાને જાણ્યાં હોય તે એ કારણેાને સેવતાં સાવધ રહેવાય, એ માટે જ દુર્ગતિઓમાં કારણેાને જાણવાં છે ને ? અને, સદ્ગતિએનાં કારણેાને સેવવાને
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ચાર ગતિનાં કારણા
માટે પ્રયત્નશીલ બની શકાય, એ માટે જ તમે સદ્ગતિઓનાં કારણેાને જાણવાને ઈચ્છે છે ને? 'તિમ લક્ષ્ય તેા, મોક્ષપર્યાયને પ્રગટાવવા એ જ છે, એ વાતને ભૂલવાની નહિ. તિય ચગતિનાં કારણો :
ચાર ગતિઓનાં કારણેા પૈકી, આપણે, નરકગતિનાં કારણાનો વિચાર આજ સુધીમાં કરી આવ્યા. હવે આપણે તિય ચગતિનાં કારણો કયાં કયાં છે—એ જોવાનું છે. નરકગતિનાં કારણેાનો વિચાર જેના હૈયામાં સુસ્થિર બની ગયા હશે, તેને આ તિય 'ચગતિનાં કારણાને સમજવામાં, સમજીને તજવામાં અને ન તજી શકાય તેા પણ એનાથી સાવધ રહેવાનું નક્કી કરવામાં, બહુ મહેનત નહિ કરવી પડે. અનન્ત ઉપકારી, અનન્તજ્ઞાની ભગવન્તાએ દર્શાવેલાં તિય ચગતિનાં કારણેાને દર્શાવતાં-પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે ઉન્માગની દેશના, સન્માનો નાશ, ચિત્તની ગૂઢતા, આર્ત્ત ધ્યાન, શલ્યસહિતપણું, માયા, આરંભ તથા પરિગ્રહ, શીલવ્રતના પાલનમાં અતિચારાના ચેાગે ઉત્પન્ન થતું દોષિતપણુ, નીલ તથા કાપાત લેશ્યાઓ અને અપ્રત્યાખ્યાની કષાયા-એ તિય ચગતિના આયુષ્યના આશ્રવા છે. ” ઉન્માદેશના તે સન્માનેા નાશ-આ એ પાપેાથી, સઘળાં ય પાપા હેઠ :
6:
ઉન્માની દેશના અને સન્માનો નાશ-આ બે નાનાં પાપૈ। નથી. બધાં ય પાપાને ટપી જાય તેવાં આ એ પાપા છે. આ એ પાપેા, આટલાં બધાં ભયકર કાટિનાં હાવા છતાં
Page #261
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૩૭
પણું, આ બે પાપને નરકગતિનાં કારણોમાં નહિ જણાવતાં, તિર્યંચગતિનાં કારણોમાં કેમ જણાવ્યાં છે ? ઉન્માર્ગનો દેશક, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેએ જે માગ ફરમાવ્યું છે, એથી ઊલટા પ્રકારના માર્ગની પ્રરૂપણ કરનારે. એમાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવની પણ આશાતના અને તારક તીર્થની પણ આશાતના. આ કાંઈ જેવું તેવું પાપ છે? ભગવાને. કહેલા માર્ગને જાણવા છતાં પણ, કોઈ પણ કારણસર, મુખ્યત્વે તે મિથ્યાત્વના ઉદયથી જ, એ માર્ગની વાત બુદ્ધિમાં બેસે નહિ અને હૈયે જચે નહિ, એટલે પિતાને ગમે તેવી વાત એ કહે. ધર્મના દેશકે તે, પોતાના અજ્ઞાન આદિથી ય માર્ગની. વિરુદ્ધ બેલાઈ જવા પામે નહિ–એની કાળજી રાખવી જોઈએ. માટે તે કહ્યું કે ધર્મનો દેશક તે બની શકે, કે જે બીજી જરૂરી રીતિએ લાયક હોવા સાથે, જે, ઉત્સર્ગમાર્ગ તથા અપવાદમાર્ગ–ઉભયને જ્ઞાતા હોય. ઉત્સર્ગમાર્ગને અપવાદમાગેનું જ્ઞાન ન હોય, તે પણ ઉસૂત્રભાષણ થઈ જાય ને? આ તે જાણે કે–ભગવાને કહેલે માગે આ પ્રકારનો છે, તેમ છતાં પણ પિતાની બુદ્ધિમાં એ વાત ઉતરે નહિ, એટલે પિતાને ફાવે તેવી વાત કરે. એટલે, ઉન્માગદેશનાનું પાપ,.
એ કઈ સામાન્ય કોટિનું પાપ નથી. એવી જ રીતિએ, સન્માર્ગના નાશનું પાપ પણ સામાન્ય કોટિનું નથી. જે માર્ગના આરાધનાથી અનેક આત્માઓ કલ્યાણને સાધતા હોય, એ માર્ગને નાશ થાય-એવું કામ જે કઈ કરે, તેણે કેવુંક પાપ કર્યું કહેવાય? બીજું કયું પાપ, એની હોલમાં આવી શકે ? વિચાર કરો તે લાગે કે મહા હિંસાનું પાપ પણ, એની હેઠ ગણાય. મહા હિંસા કરનારે કાંઈ અહિંસાના
Page #262
--------------------------------------------------------------------------
________________
૨ ૩૮
ચાર ગતિનાં કારણે માગને ઘાત કરતું નથી, જ્યારે આ તે દેખીતી રીતિએ અહિંસાનું પાલન કરનારો હોવા છતાં પણ, અહિંસાના માર્ગને ઘાત કરનારો હોય. એટલે, ઉન્માર્ગની દેશના રૂપ પાપ અને સન્માર્ગના નાશ રૂપ પાપ-એ બન્ને પાપ તે, સઘળાં ય પાપ એમાં સમાઈ જાય તેવાં પાપ છે. એ બે પાપના યોગે, અન્ય કોઈ પણ એક પાપને ય અવકાશ નથી એવું બને જ નહિ આવાં ભયંકર પાપોને, તિર્યંચગતિનાં કારણે તરીકે કેમ ગણાવ્યાં ? ઉન્માદેશના અને સન્માર્ગનાશ-એ બે પાપને તિર્યંચ
ગતિનાં કારણે તરીકે શાથી ગણાવ્યાં છે?
તમને એમ તે થાય ને કે-ઉન્માર્ગની દેશના અને સન્માર્ગને નાશ, આ બે પાપો નરકનાં જ કારણેમાં કેમ ગણાય નહિ, કેમ કે-નરકનાં કારણે તરીકે જે પાપને જણાવવામાં આવ્યાં છે, તેના કરતાં પણ આ બે પાપ ભયંકર કટિમાં છે !? ભગવાને આ બે પાપને તિર્યંચગતિનાં કારણે તરીકે કહ્યાં છે, માટે તમે ભગવાનના વચન ઉપરની શ્રદ્ધાના બળે ભલે એમ માની લે કે-“ઉભાગની દેશના એ પણ તિર્ય. ચગતિનું કારણ છે અને સન્માર્ગને નાશ એ પણ તિર્યંચગતિનું કારણ છે.” પણ તમને એ વાતને સમજવાનું મન તે થાય ને કે-“ભગવાને આવાં પાપોને નરકગતિનાં કારણે તરીકે નહિ ગણાવતાં, તિર્યંચગતિનાં કારણે તરીકે કેમ ગણાવ્યાં હશે? એવા પાપને આચરનારા છે, એ પાપના કારણે નરકગતિમાં નહિ જતાં, તિર્યંચગતિમાં જાય, તેનું કારણ શું ?” આ વાતને ખૂલાસે જાણવાનું મન તે તમને થાય
Page #263
--------------------------------------------------------------------------
________________
બીજે ભાગ
૨૩૯ ને? એ માટે, આ વાત લીધી છે. કોઈ પણ જીવ એકી સાથે જેટલે કાળ તિર્યંચગતિમાં કાઢી શકે છે, એટલે કાળ એકી સાથે જીવ બીજી કઈ પણ ગતિમાં કાઢી શક્તા જ નથી. નરકમાં ગયેલે જીવ, જે વધુમાં વધુ કાળને માટે નરકમાં રહી શકે, તે તે માત્ર તેત્રીસ સાગરોપમ પ્રમાણ જેટલા કાળને માટે જ નરકમાં રહી શકે. પછીથી, એક વાર તે એ જીવ બીજી ગતિમાં જાય, જાય ને જાય જ. જયારે તિર્યંચગતિમાં ગયેલે જીવ, તિર્યંચગતિમાં ને તિર્યંચગતિમાં, એકી સાથે અનન્ત કાળ પણ કાઢી શકે છે. ઉન્માર્ગની દેશનાનું પાપ આચરનારા જીવન અને સન્માર્ગના નાશનું પાપ આચરનારા
જીવને, તે તે પાપના ચગે એટલા બધા કાળ સુધી દુર્ગતિમાં ભ્રમણ કર્યા કરવાનું હોય છે કે એને માટે તિર્યંચગતિ સિવાયની કોઈ ગતિ જ બંધબેસતી થાય નહિ. અનન્તા જીનું, અનન્ત કાળને માટેનું, એ સ્થાન છે. નરકગતિમાં એકી વખતે વધુમાં વધુ જીવે કેટલા હોય? અસંખ્યાતા જ. દેવગતિમાં પણ એક વખતે વધુમાં વધુ જેવો અસંખ્યાતા હેય અને મનુષ્યગતિમાં પણ એક વખતે વધુમાં વધુ પર્યાપ્તા જીવે તે સંખ્યાતા જ હોય. અનન્તા છે તે માત્ર તિર્ય. ચગતિમાં જ હોય અને એક જ ગતિમાં અનન્ત કાળ કાઢવાનું પણ તિર્યંચગતિમાં જ બની શકે. જીવ માત્ર સૌથી પહેલાં–અનાદિકાળથી કયી ગતિમાં હોય છે? આપણે બધા અત્યારે વ્યવહાર રાશિમાં છીએ, પરંતુ વ્યવહાર રાશિમાં આવતાં પહેલાં આપણે બધા અથવા તો જે કોઈ જીવો વ્યવહાર રાશિમાં આવ્યા છે, આવે છે કે આવશે, તે બધા ય છે, તે પહેલાં ક્યી જગ્યાએ હોય ?
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ચાર ગતિનાં કારણે સ, અવ્યવહાર રાશિમાં જ. અવ્યવહાર રાશિવાળા જીનું સ્થાન કયું? સ નિગોદ.
નિગદ પણ કયી ગતિમાં ગણાય? નિગદના છે, એ પણ તિર્યંચગતિના જ છ ગણાય છે. એટલે, તમને સમજાય છે ને કે આપણે અનાદિકાળથી તે, તિર્યંચગતિમાં જ હતા? કઈ પણ જીવ, એટલે કાળ તિર્યંચગતિમાં કાઢે છે, તેટલે કાળ તે બીજી કોઈ પણ ગતિમાં કાઢતું નથી. બધી ગતિઓના કાળને કુલ સરવાળો તે થાય તેમ નથી, પણ આપણે જે વિચાર કરીએ તે આપણા ખ્યાલમાં એ વાત જરૂર આવે કે-કુલ્લે પણ આપણે વધુમાં વધુ કાળ તે તિર્યંચગતિમાં જ પસાર કર્યો છે. જીવ માત્રને માટે આવી જ સ્થિતિ છે, એટલે ઘણા લાંબા કાળને માટે જેણે દુર્ગતિમાં ભમવાનું હોય, તેને માટે તે, નરકગતિ કરતાં પણ તિર્યંચગતિ એ જ એગ્ય સ્થાન છે, એમ તમને લાગે છે ને ? તિર્યંચગતિમાં જીવ, અનન્તી ઉત્સર્પિણ-અવસર્પિણીઓ એટલે કાળ પણ કાઢી શકે. નરકમાં એટલે કાળ સાથે ન નીકળે. હવે દુઃખ ભેગવવાની અપેક્ષાએ વિચાર કરીએ, તે દેખીતી રીતિએ એમ જ લાગે કે-નરકગતિમાં જેવા પ્રકારની કારમી વેદનાએ ભેગવવી પડે છે, નરકગતિમાં પરમાધામીઓ તરફથી જેવાં દુઃખે દેવાય છે તથા ક્ષેત્રજન્ય જે પીડાઓ નરકગતિમાં ભેગવવી પડે છે, તેવું તિર્યંચગતિમાં નથી!” પરન્તુ તિર્યંચગતિમાં જેવી અવ્યક્ત દશા પ્રાપ્ત થઈ શકે છે, તેવી અવ્યક્ત દશા તે નરકગતિમાં પણ પ્રાપ્ત થઈ શકતી નથી, એ વાતેય ભૂલવા જેવી નથી જ! ચેતન જે ચેતન, જે વધુમાં વધુ જડ જે
Page #265
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૨૪૧
.
અની શકતા હાય, તે તે તિય“ચગતિમાં જ બની શકે છે. એક શ્વાસોચ્છવાસ જેટલા કાળ માત્રમાં સત્તરથી પણ અધિક જેટલા ભવા થઈ જાય–એવું ક્ષણિક જીવન પણુ, નરક ગતિમાં સભવી શકતું નથી, જ્યારે એવુ' ક્ષણિક જીવન પણ તિચગતિમાં સંભવી શકે છે. નરકગતિના જીવ મરીને તરત જ નરકગતિમાં ઉત્પન્ન થાય—એવું બને જ નહિ, જ્યારે તિય ચતિના જીવ મરીને તરત જ તિય ચગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે. નરકગતિમાં દુ:ખે ઘણાં, પણ વ્યક્ત દશા છે અને તેમાં અકામનિર્જરાની પણ સભાવના મેાટી છે; જ્યારે, તિય ચગતિમાં તે એવાં ય સ્થાના છે, કે જે સ્થાનાએ એટલી અકામને રા પણ સંભવે નહિ, માટે તેા, નરકગતિના જીવાની અકામનિર્જરાને, કેટલીક વાર, તપના ફુલવર્ણનમાં પણ ચાદ કરાય છે. અનાદિ નિગેાદમાંથી પેાતાની ભવિતવ્યતાના વશે નીકળીને, વ્યવહાર રાશિમાં આવેલેા જીવ, નિગાદીચે પણ ખની શકે છે. આ વગેરે વાતાને જો વિચાર કરવામાં આવે, તે લાગે કે-જે જીવા ઉન્માની દેશના કરવાના પાપને આચરે અથવા તે સન્માના નાશ કરવાના પાપને આચરે, તે જીવે તે પાપના ચગે તે તિય ચગતિમાં જ જાય, એ જ ખરાખર છે. એ પાપનું ફળ, જેટલા લાંખા કાળને માટે ભાગવવાનુ હાય છે, તેટલા લાંખા કાળ જીવ નરકગતિમાં રહી શકતા જ નથી. જો કે-અહી એ વાતના ખ્યાલ પણ રાખવાના જ છે કે જે કેઈ જીવ ઉન્માની દેશના કરવા રૂપ પાપને આચરે અથવા તા સન્માર્ગોના નાશ કરવા રૂપ પાપને આચરે, તે ખધા જ જીવા ત્યાંથી મરીને સીધા જ તિય ચગતિમાં જાય એવા નિયમ નથી જ. ખીજા
-
૧૬
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ચાર ગતિનાં કારણે કારણેને એગ હોય તે, બીજી કઈ ગતિમાં પણ જાય અથવા તે પછીથી તિર્યંચગતિમાં જાય એમ પણ બને; પરંતુ, ઉન્માર્ગની દેશના અને સન્માર્ગને નાશ, એ બન્ને પાપો સ્વતન્ત્રપણે તે તિર્યંચગતિનાં જ કારણે ગણાય. આ બે પાપથી બચવાને માટે હૈયાને કેળવો:
આ બે ભયંકર પાપોથી બચવાને માટે, હૈયાને કેવું કેળવવું જોઈએ? કદી પણ આ પાપોના છાંયે આપણે ચઢી જઈએ નહિ, આ પાપો ભૂલેચૂકે પણ આપણાથી આચરાઈ જાય નહિ-એવી તે આપણે ઈચ્છા ખરી ને? હા, તે આ બે પાપોથી બચી શકાય, એ માટે હૈયાને કેવા પ્રકારે કેળવી લેવું જોઈએ ? આ બે પાપોથી તે આપણે અવશ્ય બચી જવું છે, એટલે આ વાતને વિચાર તે કરે પડશે ને ? તમને આ વાત ઘણી સહેલાઈથી સમજાઈ જાય, એવી રીતિએ આપણે અહીં આ વાતને પણ વિચાર કરીએ. તમે કયું પાપ કરે છે અને કયું પાપ કરતા નથી અગર તે જે પાપ કરો છે, તેમાં રસ અનુભવે છે કે નહિ અને તેમાં રસ અનુભવે છે તે છે કે રસ અને કેટલે રસ અનુભવે છેએ વાતને હમણાં બાજુએ રાખે; પરન્તુ તમે ગમે તેવું પાપ કરતા હો, તે પણ એ પાપ કરવા જેવું જ છે-એમ તે તમે નહિ ને? તમે ગમે તેવી ને ગમે તેટલી અનીતિ આદિ કરતા પણ છે, તે પણ તમે કેઈદિવસ, કેઈને પણ, કઈ પણ સગમાં એવું તે ન જ કહે ને કે-અનીતિ આદિ એ કરવા લાયક જ છે? આમ તમે જીવનમાં જેટલાં પાપને જીવતા હો, જેટલાં પાપોને આચરતા હે, તે બધાં
Page #267
--------------------------------------------------------------------------
________________
--
=
=
=
=
=
=
==
=
=
=
બાજો ભાગ
૨૪૩ ય પાપને અંગે વિચાર કરે અને નિર્ણય કરી લે કે અમે પાપ કરીએ-એ જુદી વાત છે, પાપને તજી ન શકીએ-એ જુદી વાત છે, પણ એમાંનાં કઈ પણ પાપનું કરવા લાયક તરીકેનું પ્રતિપાદન તે અમે કરીએ જ નહિ. જે આ રીતિએ હૈયાને કેળવવામાં આવે, તે ઉન્માગદેશનાથી પણ સહેલાઈથી બચી શકાય અને સન્માર્ગનાશથી પણ સહેલાઈથી બચી શકાય. આપણે શું કર્યું ને શું ન કર્યું, આપણે શું નથી કરતા ને શું કરીએ છીએ, અથવા તે આપણે શું કરીશું ને શું નહિ કરીએ-એ વાતને એવી રીતિએ જોવાની જ નહિ, કે જેથી ભગવાને કહેલા વચનથી ઊલટું બેલાય; અ. થવા તે, આપણા વચનને પરિણામે ભગવાને કહેલા માર્ગને નાશ થવા પામે. ભગવાને જેને આચરવા લાયક કહ્યું હોય, તેને આપણે ન આચરતા હોઈએ અને ભગવાને જેને તજવા જેવું કહ્યું છે, તેને આપણે ન તજતા હોઈએ, તે પણ આપણે કહીએ શું? ભગવાને જેને આચરવા લાયક કહ્યું હોય, તેને આચરવા લાયક જ કહીએ અને ભગવાને જેને તજવા લાયક કહ્યું હોય, તેને તજવા લાયક જ કહીએ. તત્ત્વનું સ્વરૂપ ભગવાને કેવા પ્રકારનું કહ્યું છે તેને ન જાણીએ તે ન બોલીએ એ બને, પણ જે બેલીએ તે ભગવાને તનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું જ બેલીએ. જન કુળમાં જન્મેલાઓ આવું કરે ખરા?
તમે ગમે તેટલાં પાપ કરતા છે, અને ગમે તેવાં પણ પાપો કરતા હે, પરંતુ જે કઈ તમને એમ પૂછે કેઆ થાય ? તે તમે એમ જ કહે ને કે- આ પાપ
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ચાર ગતિનાં કારણે કરવા જેવાં તે નથી જ !”? આપણે જે પાપ કરીએ, તે પાપને ય આપણે કરવા જેવું છે-એમ તે કહીએ જ નહિ ને? એવી જ રીતિએ, કઈ પણ સારું કામ આપણાથી ન થતું હોય-એ બને, આપણે તે કામ કરી શકીએ તેમ હોઈએ તે છતાં ય તે કામ ન કરીએ-એ ય બને, પણ “આ કામની જરૂર નથી, આ કામ કરવા જેવું નથી—એવું એવું બોલીને આપણે માર્ગનાશ તે કરીએ નહિ ને? આજે જૈન કુળમાં જન્મેલા એવા પણ માણસો છે, કે જે એ એક યા બીજી રીતિએ સન્માર્ગને નાશ કરવા રૂપ કૃત્યને આચરી રહ્યા છે અમુક માર્ગ ભગવાને કહે છે–એમ જાણે છે શાસ્ત્રમાં એ માર્ગનું કરણીય તરીકે પ્રતિપાદન છે-એમ જાણે છે; અને તેમ છતાં પણ, એ. માર્ગ આચરવા જે નથી, એ માર્ગને સેવવામાં નુકશાન છે,–આવે આ પ્રચાર કરીને, માર્ગનાશના પાપને વહેરી રહ્યા છે. તમે એવું તે કરે નહિ ને? તમારે છોકરો વ્યાખ્યા નમાં આવ્યા હોય અને એણે સાંભળ્યું કે–“ઘરમાં રહેવા જેવું નથી, પરણવા જેવું નથી.”. પછી એ તમને ઘેર જઈને પૂછે કે-“બાપા! ઘરમાં રહેવા જેવું છે ખરું?” તે તમે શું કહે ? છેકરા ઉપર ગમે તેટલો મેહ હોય, તે પણ તમે શું કહે ? છેવટ એટલું તે કહે ને કે-“તને ઘરમાં રાખવાને માટે મહેનત કરૂં-એ બને, પણ ઘરમાં રહેવા જેવું છે-એમ તે ન જ કહું!” ? તે ય એ પૂછે કે-“ત્યારે પરણવા જેવું ખરું ?” તે તમે એમ જ કહો ને કે-“તને પરણાવું ખરે, પણ પરણવું એ સારું છે એવું તે ન જ કહું !”? આપણે જમ્યા ખરા કે નહિ? કઈ જમે એવું તમે કરે છે ખરા કે નહિ? છતાં જે કંઈ પૂછે કે “જન્મવું તે સારું ખરું કે નહિ ? કઈ
Page #269
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૪૫
જમે એવું કરવું તે સારું ખરું કે નહિ?” તે આપણે શું કહીએ? “એ સારૂં”-એમ તે ન જ કહીએ ને? જે માણસ પાપ કરવા છતાં પણ, એ પાપ કરવા જેવાં છે–એમ માને નહિ તથા એમ કહે નહિ અને સારાં કામે નહિ કરવા છતાં પણ, એ કામ કરવા લાયક નથી-એમ પણ માને નહિ તથા કહે નહિ, એ માણસ ઘણાં પાપોથી બચી શકે છે. એવા માણસના હૈયામાં, પાપના તીવ્ર પરિણામે પ્રગટી શકતા જ નથી. જૈન કુળમાં જન્મેલાઓનાં તરફથી, ઓછામાં ઓછી આટલી આશા તે રાખી શકાય ને? અને, જૈન કુળમાં જન્મલાઓ તરફથી આટલી આશા રાખીએ, તે તેમાં નિરાશ નીવડીએ નહિ ને? જેઓ થોડી-ઘણી પણ ધર્મક્રિયાઓને આચરે છે અને દેવ-ગુરૂના પરિચયમાં આવે છે, તેઓને માટે તે આ બાબતમાં નિરાશ ન જ થવું પડે ને ? રજા સાધ્વી :
તમે રજા નામની સાધ્વીની વાત સાંભળી છે? બેટું વચન બોલવા માત્રથી પણ કેવી રીતિએ માર્ગનાશ થાય છે–એ વાતને સમજવાને માટે પણ, રજજા નામની સાવીને પ્રસંગ ઉપયોગી નીવડે એવે છે.
રજા નામની તે આર્યા, સંયમની ક્રિયાઓને સેવવા ઉપરાન્ત, એટલી બધી ઉત્કટ તપશ્ચર્યાદિ કરતી હતી, કે જેથી એ સાધ્વીઓના સમુદાયમાં તેની “દુષ્કરકારિકા તરીકેની છાપ હતી.
તેણીના શરીરમાં, કેઈ એક સમયે, તેણીના પૂર્વકૃત કર્મના અનુભાવથી કઢને રેગ ઉત્પન્ન થઈ જવા પામ્ય,
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ચાર ગતિનાં કારણે પણ તેણને એમ લાગ્યું કે-પ્રાસુક જલને પીવાથી જ, મારા શરીરમાં આવે રેગ ઉત્પન્ન થઈ જવા પામ્યો છે.
તેણીના શરીરને આવું રોગગ્રસ્ત બની ગયેલું જેઈને, તેણની સાથેની સાધ્વીઓએ, તેને સ્વાભાવિક રીતિએ જ પૂછયું કે-“આ શું થયું?”
એટલે, તેણીએ પિતાના હૈયામાં જે વાત હતી. તે એ સાધ્વીઓને કહી. તેણીને, તેણીના રેગનું કારણ પિતાના પૂર્વકૃત પાપકર્મને ઉદય નહિ લાગતાં, મિથ્યાત્વના ઉદય ભેગે, રેગના કારણ તરીકે પ્રાસુક જલનું પાન લાગ્યું હતું! એટલે, અન્ય સાધ્વીઓને તેણુએ કહ્યું કે-આપણે જે પ્રાસુક જલનું પાન કરીએ છીએ, તેનાથી મારું શરીર આ રીતિએ વિનષ્ટ થઈ જવા પામ્યું છે!”
રજા આર્યાએ આવી વાત કહી, એથી સર્વ સાધ્વીએનાં હૈયાં સંક્ષુબ્ધ બની ગયાં. જેની સારા તરીકેની છાપ હોય, તેને સાચા કે ખોટા પણ વચનની અસર ઘણી થાય. માણસ જેમ મોટો હોય, તેમ તેણે વચનને ઉચ્ચારવામાં વધારે કાળજી રાખવી જોઈએ. -
રજજા સાધ્વીએ કહેલી એ વાતને સાંભળીને, બધી સાધ્વીઓએ, પ્રાસુક જલને ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધા. થયે કે આ સન્માગને નાશ?
આ રીતિએ સર્વ સાધ્વીઓનાં હદ સુબ્ધ બની ગયાં અને તેમણે પ્રાસુક જલના ત્યાગને નિર્ણય કરી લીધે, પણ તેમાં એક સાધ્વી એવાં હતાં, કે જેમને રજજા સાથ્વીની વાતે એવી અસર કરી નહિ.
તે સાધ્વીજીએ તે, એ જ વિચાર કરવા માંડ્યો કે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૦
જો ભાગ
‘મારૂ શરીર હમણાં ને હમણાં જ મહારાગાથી નાશ પામી જતું હાય, તા પણ હું તે પ્રાસુક જલના ત્યાગ કરૂં જ નહિ. સાધુ-સાધ્વીઓએ ઉષ્ણુ જલ વાપરવુ જોઇએ, એ ધમ કાંઇ આજ-કાલના નથી. એ ધમ, અનાદિકાલથી ચાલ્યા આવે છે અને અનન્ત કાલ પર્યંન્ત ચાલતા જ રહેવાના છે. વળી, આ ધમ કાઈ કૃપાહીને કહેલેા છે–એમ પણ નથી. મહા કૃપાના સાગર એવા ભગવન્તાએ આ ધર્મ કહેલા છે. એટલે, આ ધર્મીમાં કાંઈ પણ ખાટાપણુ` હાઇ જ શકે નહિ. આ રજ્જા સાધ્વીનું શરીર જે વિનષ્ટ થઈ જવા પામ્યું છે, તે પ્રાસુક જલના પાનના કારણે વિનષ્ટ થઈ જવા પામ્યું નથી, પણ તેણીએ પૂર્વે જે અશુભ કર્મોને ઉપાજે લાં, તે અશુભ કર્મોના ઉદયથી જ તેણીનું શરીર વનષ્ટ થઈ જવા પામ્યું છે. આમ હોવા છતાં પણ, આ રજા સાધ્વીએ, અજ્ઞાનથી કેવું દુષ્ટ વચન ઉચ્ચાયુ ?, કે જે વચન ભગવાન શ્રી તીર્થંકરદેવાની જે આજ્ઞા, તેના વિલાપને પેદા કરનારૂં છે અને એથી ઘેાર એવા દુઃખને આપનારૂ' છે!
.
આવા પ્રકારનું ચિન્તન કરતે કરતે, એ સાધ્વીજી શુકલ ધ્યાનારૂઢ અની ગયાં. શુકલ ધ્યાનારૂઢ બનેલાં તેમણે, પેાતાનાં ચારેય ઘાતી કર્મોને તત્કાલ ક્ષીણુ કરી નાખવા દ્વારાએ, કેવલજ્ઞાનને પ્રગટાવ્યું.
એ સાધ્વીજી આમ કેવલજ્ઞાની બન્યાં, એટલે દેવતાઓએ આવીને તેને મહિમા કર્યો. દેવતાઓએ મહિમા કર્યા બાદ, એ કેવલી બનેલાં સાધ્વીજીએ ધર્મદેશના દ્વીધી.
એમણે ધર્મ દેશના દીધા બાદ, પેલી રજ્જા નામની આર્યાએ, તેમને નમસ્કાર કરીને પૂછ્યુ કે–‘ હું ભગવન્ !
Page #272
--------------------------------------------------------------------------
________________
C
-
૨૪૮
ચાર ગતિનાં કારણો
ક્યા કર્મના પ્રતાપે હું કેદ્ર આદિ ગેનું ભાજન બની જવા પામી છું?”
એ વખતે, કેવલી બનેલાં તે સાધ્વીએ, તે રજજા નામની આર્યાને સમજાવ્યું કે–તે અમુક પ્રકારને આહાર આકઠ કર્યો. વળી, તે એક શ્રાવકના છોકરાનું મેં ટું, કે જે લીટ અને લાળથી ખરડાએલું હતું, તેને મેહના વશથી સચિત્ત પાણી વડે ધોયું. તારા એ કર્મને શાસનદેવી સહન કરી શકી નહિ. બીજાઓ આવી ભૂલ કરે નહિ, એ માટે તેણે તારા તે કર્મનું ફલ તને દર્શાવ્યું. એટલે, તારા શરીરમાં કઈ પ્રાસુક જલના પાનથી કેઈ દેષ ઉત્પન્ન થવા પામ્યું નથી.
કેવલી બનેલાં સાધ્વીજીએ આ પ્રમાણે ખૂલાસ કર્યો, એટલે રજજા સાધ્વીએ ફરીથી પૂછયું કે-“હે ભગવન્! જે હું યક્ત પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરૂં, તે મારું આ શરીર સાજું થાય ખરું ?'
કેવલીએ કહ્યું કે જો તને કેઈ પણ પ્રાયશ્ચિત્ત આપે, તે તારું શરીર સાજું થાય.”
રજા સાધ્વી કહે છે કે “તે આપ જ મને પ્રાયશ્ચિત્ત આપે. આપના જે મહાનુભાવ આત્મા અન્ય કોણ છે?”
એટલે, કેવલીએ કહ્યું કે “તું તારા બાહ્ય રોગના નિવારણની ઈચ્છાને કરે છે, પણ તારા આત્મામાં જે ભાવરેગ પ્રસરવા પામ્યું છે, તે ક્યાં જશે? જે કે હું તને પ્રાયશ્ચિત્ત તે આપું છું, પરંતુ વાસ્તવિક રીતિએ તે એવું કઈ પ્રાયશ્ચિત્ત જ નથી, કે જેનાથી તારી શુદ્ધિ થાય; કારણ કે તે સાધ્વીસમુદાયને એવું કહ્યું કે-“પ્રાસુક જલના પાનથી મારૂં શરીર વિનષ્ટ થઈ ગયું છે.” અને તારા એ મહા પાપમય
Page #273
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૪૯
વાક્યને સાંભળીને, સઘળી ય સાધ્વીઓ સંક્ષુબ્ધ બની ગઈ
એટલે, એ વચનષથી તે જે પાપ ઉપાજર્યું છે, તે પાપના યેગે તે તારે અનન્તા ભ સુધી અહર્નિશ કુષ્ઠાદિ મહા
વ્યાધિઓની પીડાને સહન કરવી પડશે.” સાચું સમજો અને બેલે તે સાચું બોલે, તો તમે આ બે
પાપોથી બચી શકે ? ભગવાને કહેલા માર્ગની આરાધનામાંથી કેઈનું ય ચિત્ત #ભ પામી જાય, એવું વચન બોલવાનું પરિણામ કેવું આવ્યું? એટલે, તમારે એ વાતમાં તે ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે ભગવાને કરવા લાયક કહેલા કામને, ન કરવા લાયક કહેવાઈ જાય નહિ અને ભગવાન નહિ કરવા લાયક કહેલા કામને, કરવા લાયક કહેવાઈ જાય નહિ. એક જ વાક્યમાં, ઉન્મા ગની દેશના અને સન્માર્ગને નાશ–બનેય પાપે એકી સાથે લાગી જાય, એમ પણ બની શકે. તત્વના સ્વરૂપ આદિની બાબતમાં ખોટા પ્રતિપાદનથી, માત્ર ઉન્માર્ગદેશનાનું પાપ લાગે–એ બને; પણ માર્ગની આરાધનાને લગતાં કેટલાંક કથને એવાં હોય છે કે-એ કથનથી ઉન્માર્ગની દેશનાના પાપની સાથે, સન્માર્ગને નાશ કરવાનું પાપ પણ લાગે. ગૃહસ્થાવાસ કરવા જે ખરે કે નહિ ? નહિ જ ! સાધુપણું લેવા જેવું ખરું કે નહિ? ખરૂં જ! હવે જે કઈ એવું પ્રતિપાદન કરે કે-“ગૃહસ્થાવાસ કરવામાં ય વધે નહિ. સાધુપણું લીધે જ ધર્મ થાય, એવું કાઈ નહિ. તે કેટલાક કહે છે ને કે-બેસે બેસે હવે, સાધુપણું લીધે જ કલ્યાણ છે? સાધુપણાને લીધા વિના, શું કલ્યાણ ન જ થાય? ” જે આવું બોલે, તે તેમાં
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ચાર ગતિનાં કારણે બેય પાપિ આવી જાય, એ બને ને ? એટલે, હવે હૈયું હાથમાંવિવેકમાં રહેવાનું ને વાણી ઉપર કાબૂ રહેવાને ? સગા છોકરાના પણ ખરાબ કામને ખરાબ જ કહેવાના અને દુશ્મનના પણ સારા કામને સારું જ કહેવાના? સાધુ બનેલાઓ પણ જે પાંચ ઈન્દ્રિયેના વિષયેના રસિક બની જાય છે, તે તેમને પણ ક્યારે ક્યારે હું ઉન્માર્ગની દેશના કરું છું અને ક્યારે કયારે મારાથી સન્માને ધક્કો પહોંચે છે, તેનું ભાન નથી રહેતું. કદાચ વર્તનમાં ભૂલ થઈ જાય, પણ કાબૂ આવી જાય તે બચી જાય. અવસરે એ કહી શકે કે-“અમે ખરાબ છીએ, પણ અમને સારા ઠરાવવાને માટે, શાસ્ત્રની વાતને ખેટી કહેવાને અમે તૈયાર નથી!” ન કરવા લાયક કરવા છતાં ય જે, સાચું સમજે અને જે બોલે તે જે સાચું બોલે, તે તે બીજા ભયંકર પાપથી બચી જાય; બાકી તે, ઉન્માર્ગની દેશનાનું અને સન્માર્ગને નાશનું પાપ લાગતાં વાર લાગે નહિ. અનાચાર સેવે અને ઉપરથી “ચાલે ચાલે હવે એ તે; આમાં વધે નહિ.”–આવું આવું બેલે, તે એમાં બે ય પાપ છે. આ તે જાણકારની વાત થઈ પણ અજાણ્યાથી ય ભૂલ થાય ને? નહિ જાણનારે નહિ બોલવું, એ જગ્યા છે. ન જાણતા હોઈએ, તે કહેવું કે “હું જાણતા નથી. પણ આજે તે દેઢડાહ્યા થવાની વૃત્તિ ઘણું છે ને ? પછી ભૂલ થાય તે પાપનું ફલ. ભેગવવું પડે, એમાં નવાઈ છે? એકલે ધર્મ સાધુપણામાં જ
તમારે ઘરનાં કામે કરવાં પડે છે ને? પણ, એ કામે, કામો તરીકે કરવા જેવો જ છે, એમ તમે માને અગર તે કહો
Page #275
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૫૧
ખરા? “સગવશાત્ કરવાં પડે છે, બાકી કરવા જેવાં નથી –એમ જ તમે માને ને કહે ને? તમે પરિગ્રહ રાખે છે, તમારે પરિગ્રહ રાખવું પડે છે, પણ પરિગ્રહ રાખવા જે છે–એવું તે તમે માને અગર કહે નહિ ને? “ધર્મ તે. અપરિગ્રહ જ”—એમ કહેવાય ને?
સઅલ્પ પરિગ્રહ, એ ધર્મ નહિ?
મહાને ત્યાગ તે ધર્મ, અલ્પતા કરી તે ધર્મ, પણ અલ્પય રાખે તે ધર્મ નહિ.. માટે તે, ગૃહસ્થને ધર્માધમી કહ્યા છે. પરિગ્રહ એટલે છેડ્યો એટલે ધર્મ, પણ બાકીને અધર્મ. સર્વવિરતિ એ ધર્મ, એટલે દેશવિરતિએ જેટલી વિરતિ કરી તે ધર્મ અને જેટલી વિરતિ ન કરી તે અધર્મ.. એક લાખ રાખીને બાકીના સન્માર્ગે ખર્ચો તે ધર્મ, પણ જે રાખ્યા છે તે પાપ ને? આવું દરેક વાતમાં સમજવાનું છે, માટે વગર સમયે બોલવું નહિ. શ્રાવક ધર્મને અર્થી ખરે, પણ સંપૂર્ણ ધમ નહિ; કેમ કે-શ્રાવક પિતાપિતાની શક્તિ મુજબ ધમ લે છે, એટલે એને બાકીને અધર્મ ઉભું રહે છે. શ્રાવકને અધમ ઉભું રહે છે. તે શ્રાવક અધર્મમાં કેમ રહે છે? નથી છેડી શકતે માટે! ગમે ધર્મ અધમમાં રહેવું ગમે નહિ, એટલે થાય તેટલે ધર્મ તે કરે, પણ બાકીના અધર્મમાં રહે તેનું શું? તે કે–બાકીના અધર્મમાં રહે, તે ન છૂટકે રહે! જેટલે અધર્મ રહ્યો છે. તેને છેડવાની પેરવીમાં એ રહે! તમે જે કાંઈ વેપાર કરે -કરાવે, લગ્ન કરે-કરા, ઘરસંસાર ચલાવે, એ વગેરે બધું છે તે અધર્મ જ ને?
સ, અધર્મ તો ખરે જ.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ચાર ગતિનાં કારણેા
કરી છે કે
નથી માટે ખરી ને?
એ અધમ, કરવા સારે લાગે છે માટે એ અધર્માંથી છૂટવા જેવું લાગે છે પણ છૂટાતું કરા છે ? એનાથી છૂટાય તે છૂટવાની ઇચ્છા તે
સ॰ હા જી.
એટલે, ઘરમાં બધાંને તમે કહેા ખરા ને કે- આપણે અહી બેઠા છીએ, તે અધમ માં બેઠા છીએ ?’ એ વખતે, છેકરા જો એમ પૂછે કે-‘ ધર્મ જો સપૂર્ણ પણે કરવા હાય અને અધમ જો જરા પણ નહિ કરવા હાય, તે શું કરવું જોઇ એ ?’ કદાચ અને અધમ થી ખચવાનું મન થઈ જાય અને માત્ર ધર્મને જ સેવવા છે-એવું મન થઈ જાય, તેા એ પૂછે ને કે–‘ એવું સ્થાન કયુ છે, કે જ્યાં એકલા ધમ થઈ શકે અને અધમ કરવા પડે નહિ ? એવું કાઈ સ્થાન હાય, તેા તે બતાવા ને?” તા, એ વખતે, તમે સાધુપણું જ ખતાવા ને ? ‘ સાધુપણા સિવાય અધમથી સથા ખચાય નહિ અને એકલા ધર્માંમાં રહેવાય નહિ '–એમ કહેા ને ? જૈનપણું જો તમારા હૈયે હાય, તેા તમારાથી આથી વિપરીત કાંઈ ખેલાય નહિ, છોકરા જો એમ પણ પૂછે કે- અહી અધમ છે, તે તમે કેમ રહ્યા છે ? ’–તા ય, ખાપ જો જૈન હાય તા એમ જ કહે કે–‘ રહેવુ* સારૂ.. લાગે છે માટે રહ્યો નથી, પણ કાઁથી માંદો છું માટે રહ્યો છું. ઈચ્છા તા એ જ છે કે-છેવટ મરતાં પહેલાં ય આ અધથી છૂટી શકું તેા સારૂ !' સંસારની કોઇ પ્રવૃત્તિમાં ધર્મ નહિ ઃ
તમે સંસારમાં રહ્યા છે, પણ ‘સ'સારમાં રહેવુ' એ અધમ છે’–એ વાત હૈચે કાતરાએલી છે ને ? હિંસા, ભાગ,
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૩
ખીજો ભાગ
પરિગ્રહ–એ વગેરે અધમ ને ? પાપ ને ? પછી સંસારની કયી ક્રિયાને માટે, તમે, એમાં પાપ નથી—એવું કહી શકવાના ? માગવિરૂદ્ધ ખેલવાથી અને અવસરે માનાશ પણ થાય-એવું મેલવા આદિથી ખચવું હાય, તે આ બધું સમજી લેવું જોઈએ, જેનુ' મિથ્યાત્વ મન્ત્ર અને કષાયા. મન્દ–એવા મિથ્યાદનમાં પડેલા પણ ઘણા જીવેા, જેને જેને પાપ તરીકે સમજી શકે છે, તેને તેને પાપ તરીકે કહે છે. એક જણુ. લગ્નમાં અધમ પાપ માનતા નહાતા, પણ એને જ્યારે લગ્નની ક્રિયાનુ પરિણામ સમજાવ્યું, ત્યારે એ ઝટ સમજી ગયા કે લગ્ન, એ ય પાપકાય તે ખરૂં જ.? આપણી પાસે તે પુણ્ય-પાપ, ધર્મ-અધમના વિવેક કરી શકાય તેવી સુન્દર સામગ્રી છે. તમે તે ‘ છેકરાં પરણાવવાં એ ધમ છે’– એવુ બેલે નહિ ને ? એ વખતે કદાચ મહાલવાનું મન થાય, તા ય ભૂંડુ' થાય છે—એવું ભાન રહે કે ગાંડપણ આવે ? ત્યાગ કરી શકતા નથી માટે આ કરવું પડે છે, ખાકી આ કરવા જેવુ નથી’–એમ લાગે ને ? વેપાર કરતાં લેાભનુ' ગાંડપણ આવી જાય અને અન્યાયાદિ થઈ જાય, પણ પછી ય એને માટે હૈયુ કપે ને ? એક સુખી માણસને પૂછ્યુ કે‘ તમારા જેવા સાધનસ'પન્ન માણસ વેપાર કેમ કરે છે? ’ ત્યારે એ કહે છે. કે– પહેલાં તેા કમાવાને માટે વેપાર કરતા હતા, પણ હવે જગતને વેપાર કેમ થાય તે શીખવવાને માટે વેપાર કરૂ છું. સપત્તિ મળી એટલે એસી રહીએ, તેા જગતની પ્રગતિ કેમ થાય ? એમ કાંઈ નિરૂદ્યમી એસી રહેવાય ?’વેપારમાં જે હિંસાદિ થાય, પૌદ્રગલિક વાસના પોષાય, એ વગેરેની તાએને કાંઈ પડી જ નહેાતી; પછી, વેપાર એ પણ અધમ છે,
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ચાર ગતિનાં કારણેા
એમ એને શાનું લાગે ? એ તા, વેપાર છે।ડવા ઇચ્છનારને ચ વેપારમાં જોડાવાની સલાહ આપે ને ? તમે, એમાંના ત નથી ને ? આટલી ઉંમર સુધી વેપાર કર્યાં, તે પાપ કર્યુ” -તેમ તે મનમાં ખરૂ ને ? સસારમાં બેઠા, તે પાપના ચેગે ખેડા-એમ લાગે છે ને ? ગૃહસ્થપણે મરવુ' પડે, તે મરતાં સુધી અધમ માં રહેવુ' પડયું', એવા વિચાર આવે ને ? મરતાં સુધી સંસાર ન છૂટે, તે ય · સંસાર છોડવા જેવા છે ’– એ વાત મનમાંથી ખસે નહિ ને ? આ બધા માગ છે. માવિરૂદ્ધ ખેલવુ' નહિ, ભૂલથી પણ માનાશના પાપમાં પડવું નહિ–એવી ઈચ્છા હાય, તા ખૂબ જ વિવેકશીલખનવુ પડશે. ગૂઢચિત્તતા એ ય તિ ચગતિના આશ્રવ :
6
ચિત્તની ગૂઢતા, એ પણુ તિય ચગતિનુ કારણ છે. ચિત્તની ગભીરતા એ ગુણ છે અને ગૂઢતા એ દોષ છે. મહાપુરૂષા જેમ ગભીર ચિત્તવાળા હોય, તેમ પાપરસિક જને ગૂઢ ચિત્તવાળા હોય. ગૂઢ ચિત્તવાળા તે કહેવાય, કે જેના ચિત્તને ખીજાએ પ્રાયઃ જાણી શકે નહિ. સામાન્ય રીતિએ, એ જેવા ચિત્તવાળા જણાય, તેનાથી તદ્દન ઊલટા ચિત્તવાળેા એ ખરી રીતિએ હાય. પેાતાના ચિત્તને જે કળવા જ ન દે, એ ગૂઢ ચિત્તવાળા કહેવાય. એને માયા, અસત્ય આદિ કેટલાં પાપાને આશ્રય લેવા પડે ? આનામાં પોતાના દોષને છૂપાવવાની ખૂબ તાકાત હાય, જ્યારે ગંભીરમાં પારકા દોષોને છૂપાવવાની સાચી તાકાત હાય. ગૂઢ ચિત્તવાળા ક્રૂરભાવમાં હાય, જ્યારે ગભીર ચિત્તવાળા દયાભાવમાં હોય. ચિત્તને ગંભીર મનાવ વાની પેરવી કરવી, પણ ચિત્તને ગૂઢ બનાવવાની કદી પણ પેરવી
Page #279
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૫૫ કરવી નહિ. જે ગુનેગારે ગૂઢ ચિત્તવાળા હોય છે, તે ચકેર પણું પિોલીસને થકવી નાખે છે. હૈયું દેથી ભરેલું હોય, પણ આના હૈયામાં દેષ છે-એમ જણાઈ આવે, એ એક અક્ષર પણ એના હોઠે આવે નહિ કે એ કઈ ભાવ પણ એના મેંઢા ઉપર આવે નહિ. એ ખરી રીતિએ ભયંકર માયાવી હોય, તે છતાં પણ બીજાને એ મહા સરલ લાગે. દેષિત પિતે હોવા છતાં પણ, દેષિત તરીકે બતાવી શકે બીજાને અને પોતે નિર્દોષ લાગે. એવા માણસો ગૂઢ ચિત્તવાળા કહેવાય. ન છૂટકે કરે છતાં ચઢીયાતું કરે?
જેમ વિનય રત્નની જે વાત આવે છે, તે વિચારો તે લાગે કે-એ ગૂઢ ચિત્તવાળે હતે. એ એ ગૂઢ ચિત્તવાળે કે-પરમ ઉપકારી, મહા સમર્થ એવા શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજા જેવા પણ, એને વર્ષોના સતત પરિચય છતાં ઓળખી શક્યા નહિ. ઓળખી શક્યા નહિ-એટલું જ નહિ, પણ એવા ખરાબમાં ખરાબ માણસની પણ, એમના હૈયે, સારામાં સારા માણસ તરીકેની છાપ પડી! પણ, એમાં નવાઈ પામવા જેવું નથી! સંયમ એવું પાળે કે–પ્રાયઃ અતિચાર પણ લાગવા દે નહિ. રાત ને દિવસ સ્વાધ્યાયમાં ખામી આવવા દે નહિ અને વિનય ને વૈયાવચ્ચ તે કેવાં ? પરિચિત એવા સૌ ઉલ્લાસથી, પ્રેમથી, સદ્ભાવથી એને વિનયન કહે એવાં! આટલું બધું છતાં હિયામાં શું? રાજાનું ખૂન કરવું છે ! સાધુપણું શા માટે? . રાજાનું ખૂન કરવાને માટે જોઈતી અનુકૂળ તક મળી જાય એ માટે! જ્યાં સુધી પોતાને હેતુ સધાય ત્યાં સુધી આ રીતિએ રહેવું—એ નિર્ણય કરી લીધેલ. એમ એણે બે
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ચાર ગતિનાં કારણે ચાર દહાડા નહિ, બે-ચાર મહિના ય નહિ, બે-ચાર વર્ષે ય નહિ, પણ બાર-બાર વર્ષે કાઢી નાખ્યાં પણ કઈ જાણી શક્યું નહિ કે-એના હૈયામાં શું છે? હૈયું દોષમય, છતાં દેષ એક દેખાવા દે નહિ અને જે સ્થિતિને નિભાવવાને નિર્ણય કરી લીધે, તે સ્થિતિને નિભાવવાને માટે જરૂરી સઘળું ય કરે. એ બધું ન છૂટકે જ કરે, પણ તે એવી રીતિએ કરે કેહૈયાના સાચા ભાવથી કરનારાઓ પણ, એને જોઈને દાંતમાં આંગળાં ઘાલી જાય. દેખાડે સલતા ને ક્યારે પાપ :
આવા એટલે ગૂઢ ચિત્તવાળા માણસને જરૂર લાગે તપ કરતાં પણ આવડે અને ત્યાગ કરતાં પણ આવડે. રેઈ પડવા જેવું છે એમ લાગે, તે ખોટું રેતાં પણ આવડે અને જુદું
લવું જરૂરી છે એમ લાગે, તે જુઠું બોલતાં પણ આવડે. એ અવસર હોય, તે “મિચ્છા મિ દુક્કડ પણ જુઠું બેલીને દે. બીજાઓને એમ લાગે કે-“આ કેવી સરલતાથી પિતાના પાપને કબૂલ કરે છે? કેટલી પાપભીરતા છે કે–આટલી નિખા લસ રીતિએ પ્રાયશ્ચિત્ત લે છે?’ જ્યારે એનું હૈયું પાપથી ભરેલું હોય. આવા ગૂઢ ચિત્તવાળાઓ તિર્યંચગતિમાં જાય, તેમાં નવાઈ જેવું શું છે? એવા આત્માઓના પરિણામે કેટલા બધા પાપમય હોય? ગંભીરતા એ જુદી ચીજ છે :
માણસને ગૂઢચિત્તતાની જરૂર ક્યારે પડે ? પિતાના ચિત્તમાં જે ભાવે છે, તે ભાવને છૂપાવવાની જરૂર ક્યારે પડે? સારો ભાવ હોય, દયાભાવ હોય અથવા તે અસાધારણ ખરાબ
Page #281
--------------------------------------------------------------------------
________________
ભોજો ભાગ
૨૫૦
ભાવ ન હાય, તેા ચિત્તમાં જે છે તે ન દેખાવા દેવુ' અને ચિત્તમાં જે છે તેથી ઊલટુ' દેખાય તેવી રીતિએ વવું, એવી રીતિએ ચિત્તને ગૂઢ રાખવાની જરૂર પડે ખરી ? પ્રાયઃ નહિ, એટલે હૈયામાં ખરાબ ભાવ અને તેય પ્રાયઃ ઘણા ખરાખ ભાવ હાય, ત્યારે જ ગૂઢચિત્તતાની આવશ્યકતા પડે ને ? આ ગૂઢચિત્તતા તે, પેાતાના દોષાને છૂપાવવાને માટે જ હાય ને ? આવા દોષિત હૈયાવાળા, સારી કરણી ન જ કરે-એમ નહિ, પણુ માટે ભાગે દેખાવમાં જ એ સારી કરણી કરે. પ્રાયઃ એવી કરણી એ કરે જ નહિ, કે જે કરણી ઉપરથી એના હૈયાનું સાચુ` માપ નીકળી શકે. સ’સારમાં જે બહુ આસક્ત હાય, તેવા માણસાનાં જ હૈયાં, પ્રાયઃ કોઈના ય હાથમાં ન આવી શકે તેવાં ગૂઢ, હાય તા હાઈ શકે. આમ એમ કહી શકાય કે મહાપુરૂષાના હૈયાના તાગ ન લાગે; સાગરના પેટાળ જેવું ને ઉંડા દ્રહ જેવુ' એ ગંભીર હાય એ માટે! એમાં, ખીજાઓના ઢાષાને ખમવાની, સમાવવાની ગભીરતા અજબ કેટની હાય છે. કોઈના ય દોષની વાત, એ હાઠે લાવવા ન માગે તેા આવે નહિ. ‘ મને ખ્યાલ રહ્યો નહિ ને કહેવાઈ ગયુ” એવુ ખેલવાના અવસર એમને આવે નહિ. એમના હૈયામાં, પારકા દોષાને જ્ઞાનથી અને દયાથી પચાવવાની શક્તિ હાય છે. કાઈના કલ્યાણને માટે, ગમે તેવી વાત પણ હૈયામાં ને હૈયામાં જ રાખી શકાય છે; અને કાઇના કલ્યાણને માટે, યાગ્ય રીતિએ ગમે તેવી વાત કહી પણ શકાય છે. માણસ પેાતાનાં સઘળાં ય પાપાને, હૈયામાં રાખી શકે છે ને? પોતાનાં પાપોને ન ધાયું હોય તેા પ્રાય: હાઠ ઉપરૈય આવવા દેતા નથી ને? પાતાનાં પાપાને પેાતાના હૈયામાં છૂપાવવાની જે કરામત, તે ગૂઢચિત્તતા છે. રાગને કે દ્વેષને
૧૭
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ચાર ગતિનાં કારણે અતિ વશ બનેલા માણસે, પિતાના ચિત્તને ગૂઢ બનાવનારા બને છે. એમના હૈયામાં એ જ વાત કે મારા દોષને કોઈ પણ જાણી શકે નહિ. એમને દોષને જરા ય અણગમો નહિ, પણ અણગમે માત્ર કેઈ પિતાના દેષને જાણું જાય એને. એટલે, એવા માણસે જે કાંઈ સારી કરણીએ કરે, તે સઘળી ય સારી કરણીઓ, પિતાના દેષોને પોષવાને માટે કરતા હોય છે અને પિતાના દેષોને છૂપાવવાને માટે કરતા હોય છે. બુદ્વિનિધાન એવા પણ શ્રી અભયકુમારને વેશ્યાએ કેવા
કપટથી ફસાવ્યા ? * જેમ કુલટા સ્ત્રીઓમાં અને વેશ્યાએ આદિમાં કેવી ગૂઢચિત્તતા હોય છે જેના ઉપર જરા પણ ભાવ ન હોય, તેના ઉપર એવી સ્ત્રીઓ એવી છાપ પાડી શકે છે ને કે- મારા ઉપર આને પૂરેપૂરો ભાવ છે ! ? પિતાના ચિત્તને, એ સ્ત્રીઓએ, કેટલું બધું ગૂઢ રાખ્યું હોય, ત્યારે જેના ઉપર પોતાને જરા પણ ભાવ નથી, તેના ઉપર તેઓ એવી છાપ પાડી શકે કે--મારા ઉપર તે આને પૂરેપૂરે ભાવ છે !? * શ્રી અભયકુમાર જેવા બુદ્ધિનિધાનને પકડી જવામાં પણ, વેશ્યા જ સફળ નીવડી શકી હતી ને? એ વેશ્યાએ, પિતાના ચિત્તને કેટલું બધું ગઢ બનાવી દીધું હતું? જેટલું ચિત્ત ખરાબ હતું, તેટલો જ દેખાવ સારે હિતે, માટે જ શ્રી અભયકુમાર જેવા ચાર બુદ્ધિના ધણીને પણ એનાથી છેતરી શકાયા ને?
એ વેશ્યાએ કે પ્રપંચ રચ્યું હતું, એ જાણે છે? એ વેશ્યાએ અને તેની સાથેની બે યુવતિઓએ, એવી વૈરાગ્ય
Page #283
--------------------------------------------------------------------------
________________
બાજો ભાગ
૨૫૯
પૂર્ણ શ્રાવિકાઓના દેખાવ કર્યાં હતા કે-ખરેખરી એવી શ્રાવિકાઓ તા મહા દુર્લભ ગણાય; અને એ વિના, શ્રી અભચકુમાર જેવા છેતરાય, એ પણ બનવાજોગ થાડું જ હતું ?
અનેલુ એવુ કે-તે કાળમાં ઉજ્જયિની નામની નગરીમાં ચણ્ડપ્રદ્યોત નામનેા બહુ પ્રતાપી રાજા હતા. એ રાજાની આજ્ઞામાં, અનેક રાજાએ પણ હતા. એને મહારાજા શ્રી શ્રેણિકને કબજે લઈને, શ્રી શ્રેણિકના રાજશાસનને પણ પેાતાના કાબૂમાં લાવવાની ઇચ્છા થઈ.
શ્રી શ્રેણિકને હરાવવા, એ કાઈ સામાન્ય કામ નહાતું; એટલે, રાજા ચણ્ડપ્રદ્યોતે પેાતાના આજ્ઞાવતી ચૌદ રાજાઓને પણ પેાતાની સાથે લીધા અને પેાતાની પાસે યુદ્ધની જે કાંઈ સામગ્રી હતી, તે સઘળીચ સામગ્રીને પણ સાથે લીધી. એ બધાને સાથે લઈને, તે, શ્રી શ્રેણિકના રાજગૃહ નગર તરફ આવવાને માટે નીકળ્યેા.
ચણ્ડપ્રદ્યોતને પૂરેપૂરી ખાત્રી હતી કે-મારા આ બળની સામે શ્રેણિક ટકી શકશે નહિ, પણ શ્રી શ્રેણિક એવા પુણ્યવાન હતા કે-એમની પાસે શ્રી અભયકુમાર હતા. શ્રી અભયકુમાર શ્રી શ્રેણિકના પુત્ર હાવા ઉપરાંત, શ્રી શ્રેણિકના મુખ્ય મત્રી પણ હતા, કેમ કે–શ્રી અભયકુમાર ઔત્પાતિકી આદિ જે ચાર પ્રકારની બુદ્ધિ, તેના ભંડાર રૂપ હતા.
બન્યું પણ એવું જ કે-ચણ્ડપ્રદ્યોતને યુદ્ધને માટે આવેલા જાણીને, શ્રી અભયકુમારે પોતાના બુદ્ધિબળથી એવી યુક્તિ ચેાજી કેયુદ્ધ તા થયું જ નહિ અને ચણ્ડપ્રદ્યોત જીવ લઈને પેાતાની નગરી તરફ ભાગી ગયેા. તેની પાછળ, ખીજા ચૌદ રાજા પણ ભાગી ગયા. એ બધા એવી રીતિએ ભાગ્યા કે–મરણે જ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૦
ચાર ગતિનાં કારણેા
જાણે એમના પીછો પકડો હાય.
ખધા ઉજ્જયિનીમાં પહાંચી ગયા તે પછી, જ્યારે પરસ્પર વાત થઈ ત્યારે જ તે બધા સમજી શકયા કે- આ તા અભયકુમારની માયાથી જ આપણે છેતરાઈ ગયા.'
આથી, ચણ્ડપ્રદ્યોતને શ્રી અભયકુમાર ઉપર ઘણા ગુસ્સા આન્યા. ગુસ્સા ઘણા આવતા હતા, પણ ઉપાય એકેય સુઝતા નહાતા, એટલે ગુસ્સો શમવાને બદલે વધ્યે જતા હતા. એક વાર તા, ચણ્ડપ્રદ્યોત, ખૂબ ગુસ્સામાં આવી જઈને, પાતાની રાજસભામાં બેઠા બેઠા ખાલી ઉચો કે– અભયકુમારને ખાંધી લાવીને જે કોઈ મને સોંપશે, તેને હુ' એ જે માગશે તે આપીશ!'
આ વખતે ખીજું તો કાઈ કાંઇ મેલ્યું નહિ, કેમ કે-શ્રી અભયકુમારને ખાંધી લાવવાની વાત તેા સૌના ગજા ઉપરાંતની હતી; પણ એ કામ કરવાને માટે, એક વેશ્યા તૈયાર થઈ તેણીએ વિચાર કર્યાં કે–આમ તા, કોઈ પણ ઉપાયે, અભયકુમારને આંધીને અહીં લઈ આવી શકાય, એ કાઈ પણ રીતિએ શકય નથી; પણ અભયકુમાર ખડુ ધર્મશીલ માણુસ છે, એટલે જો ધર્મ દ્વારા કપટ કરાય તે જરૂર એને છેતરીને, પછી એને અહી` બાંધીને લાવી શકાય, ' સાથે સાથે, તેણીએ એવા વિચાર પણ કર્યા કે‘ એ રીતિએ પણ જો આ રાજાનું આ કામ હું કરી આપું, તેા પછી મારૂ સઘળુંય હિત સધાયા. વિના રહે નહિ.
,
,
શ્રી અભયકુમારને માટે, પરરાજ્યની એક વેશ્યાના હૈયા ઉપર પણુ, કેવી છાપ છે? શ્રી અલકુમાર છેતરાય તા ધ છદ્મથી જ છેતરાય અને એ છેતરાય નહિ તે। એ બધાય એ અને નહિ. જેવા એમની બુદ્ધિના પ્રભાવ જાણીતા હતા, તેવા
Page #285
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
સમા, પીવાથી કમ ,
૨૬૧ તેમને ધર્મભાવ પણ જાણીતું હતું ને? તમે ગમે તેટલા હુંશીયાર હો, પણ ધર્મના નામે તે તમે છેતરાયા વિના રહે જ નહિ. આવું કઈ તમારી ધર્મશીલતાને અંગે માની લે ખરૂં? આ માટે ગુણ છે. આ વાતથી, શ્રી અભયકુમારના હૈયામાં ધર્મ પ્રત્યે કે આદર હશે, તેની સુન્દર કલ્પના આવી શકે તેમ છે. શ્રી અભયકુમારના હૈયામાં ધર્મ પ્રત્યે કે આદર હત–એની કલ્પના કરીને પણ કરવાનું શું? માત્ર એમને હાથ જોડવાના ? એ બહુ સારા ધર્મશીલ હતા –એવાં એમનાં વખાણ કરવાનાં? ના, એથી પણ આગળ કરવાનું ! “ધર્મ પ્રત્યેને એ આદર મારામાં ક્યારે પ્રગટે – એવી ભાવના ભાવવાની; અને, એ ભાવના સફલ બને એ માટે, શક્ય એટલે પ્રયત્ન પણ કરવા માંડવાને ! આવી ભાવના આવે તે જ, એમને હાથ જોડવાને અને એમનાં વખાણ કરવાને સાચો-ઉલ્લાસવાળો ભાવ હૈયામાં પ્રગટે!
પિલી વેશ્યાએ શ્રી અભયકુમારને બાંધી લાવવાની તૈયારી બતાવી, એટલે રાજા ચડપ્રદ્યોતે તેણુને કહ્યું કે “જે તું આ કામ કરવાનું માથે લેતી હે, તે એ કામ માટે તારે જે કાંઈ પણ પૈસા વગેરેની સહાય જોઈએ, તે સહાય કરવાને હું તૈયાર છું. બોલ, તારે શી શી સહાય જોઈએ છે?”
તે વખતે, એ વેશ્યાએ કહ્યું કે-“મારે બે નવયુવાન સ્ત્રીઓ જોઈએ.’
રાજા ચણ્ડપ્રદ્યોતને ખબર નથી કે–“આ વેશ્યા ધર્મ છ% કરવા માગે છે.” “આ વેશ્યા શે ઉપાય જશે”—તેની, રાજા ચપ્રદ્યોતનને કશી કલ્પના ય નથી એ તે, એણે માગ્યા મુજબ એને બે નવયુવાન સ્ત્રીઓ સુપ્રત કરે છે અને તે સાથે
Page #286
--------------------------------------------------------------------------
________________
=
==
૨૬૨
ચાર ગતિનાં કારણે એને ઘણું દ્રવ્ય પણ આપે છે.
હવે એ વેશ્યા શું કરે છે, તે જોવાનું છે. ધર્મ છઘ કરવું છે, તે એમ ને એમ થાય એ માટે, ધર્મના વિચારોથી પણ ખૂબ જ સુપરિચિત બની જવું જોઈએ અને ધર્મના આચારથી પણ ખૂબ જ સુપરિચિત બની જવું જોઈએ. એ માટે વેશ્યાએ સાથ્વીને ઉપયોગ કર્યો. એક સાધ્વીની રોજ ને જ પૂબ ખૂબ ઉપાસના કરવા માંડી. પેલી બે યુવતીઓ પણ સાથે જ છે. એ બેએ તે, જે આ કહે તેમ કરવાનું છે. ત્રણેએ એ સાધ્વીની ઉપાસના કરવી અને અધ્યયન કરવું, એ જ એક કામ કરવા માંડ્યું. થડા વખતમાં તે, એ ત્રણેય સ્ત્રીઓ, ઉત્કટ પ્રજ્ઞાવાળી બહુશ્રુત બની ગઈ
અર્થિપણું શું કામ કરે છે, તે જુઓ! કુળના સંસ્કારો નથી ને વય પણ અભ્યાસની ગણાય તેવી નથી, છતાં પણ બહુશ્રુત બની જાય છે. શ્રુતનું અધ્યયન, મતિજ્ઞાનને પણ ઘણે વિકાસ સાધી આપે છે. જ્ઞાન થાય છે ને સાથે મતિ પણ તેજ બને છે. સમજપૂર્વક અને કાળજીપૂર્વક શ્રતને અભ્યાસ કરવામાં આવે, તે ભણનારા, મહા બુડથલમાંથી મહા બુદ્ધિશાળી બની જાય; પણ જે ભણે તેના ઊંડાણમાં જવાની તૈયારી જ ન હોય, ત્યાં શું થાય? આ ત્રણ તે, દરેક વાત એવી રીતિએ જાણવા અને આચરવા માગતી હતી કેક્યાંય કશી પણ ભૂલ થવા પામે નહિ.
સ. પણ એમને આશય તે ખરાબ જ ને?
આશય ખરાબ હોવા છતાં પણ જો આટલી કાળજી રહી શકે અને એથી આટલી બધી હુશીયારી મેળવી શકાય, તે જેમને મોક્ષને આશય છે, તેના તરફથી તે વધારે
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૩
બીજો ભાગ કાળજીની આશા રાખી શકાય ને? અને એથી, મેક્ષના અથી આત્માઓ તે, વધારે સારા જ્ઞાની અને વધારે સારા બુદ્ધિશાલી નીવડી શકે ને ?
અહીં આપણે આશયની વાત પણ કરી લઈએ. એ ત્રણને આશય કે છે, તેની તમને ખબર છે અને જે આશય છે તે ખરાબ છે, તેની પણ તમને ખબર છે. પણું એ ત્રણેએ સાથ્વીની નિરંતર અને આદરપૂર્વક ઉપાસના કરી તેમ જ એક ચિત્ત અધ્યયન કર્યું, એ વાત તે ખરી. ને ? હવે કહો કે-એમને એ ઉપાસનાનું અને એ અધ્યયનનું ફળ મળે, તે કેવું મળે?
સ, ખરાબ ફળ જ મળે.
જે બોલે તે વિચાર કરીને બોલજે. ઉપાસનાની ને અધ્યયનની ક્રિયામાં જ લાગી ગઈ છે. બીજું બધું છોડી દીધું છે. આટલું છતાં, ખરાબ ફળ મળે?
સહ આશય ખરાબ એટલે.
આશય ખરાબ હોય, તે સારામાં સારી કિયાથી પણ ખરાબ ફળ મળે, એ વાતને તમે સમજે છે ખરા? દેખા વમાં એ આટલી સારી ક્રિયા છે, પણ વસ્તુતઃ આ દુષ્કૃત્ય છે, કારણ કે–આને ઉપગ ખરાબ રીતિએ કરવાનું જે લક્ષ્ય છે! તે પછી, તમે સમજવા છતાં પણ, ધર્મ જે સંસારસુખના હેતુઓ કરે અને સંસારસુખને હેતુ ન રખાય -એમ કહેવાય, તે ય “એ હેતુએ પણ ધર્મ કરવામાં વાંધો નહિ –આવું માને અગર કહે, તે તેથી તમારા ધર્મથી તમને કેવું ફલ મળે, તેનો વિચાર તમારે કરી લેવું પડશે ને ? ભગવાને ધર્મ શા માટે કહ્યો છે? એક મેક્ષને માટે જે
Page #288
--------------------------------------------------------------------------
________________
२१४
ચાર ગતિના કારણે ને? જે કાંઈ ધર્માનુષ્ઠાને ભગવાને કહ્યાં છે, તે એટલા જ માટે ને કે-એને સેવીને આત્મા પરિણામે મુક્તિને પામે ? આટલું જાણવા છતાં પણ, જે એ અનુષ્ઠાનેને સંસારસુખના હેતુથી આપણે આચરીએ, તે એમાં ભગવાનના આશયને આપણે દ્રોહ કરીએ છીએ, એમ તમને લાગે છે? પછી, ધર્મક્રિયાનું ફળ મળશે–એમ માને છે, તે આ દ્રહનું ફલ પણ મળશે–એમ માને છે કે નહિ? આ વાતને વિચાર કરી જેજે !
હવે, ઉત્કટ પ્રજ્ઞાવાળી અને બહુકૃત બનેલી તે વેશ્યા આદિ ત્રણેય સ્ત્રીઓએ, પિતાનું ધારેલું કામ આરંભી દીધું. તેઓ ત્રણેય, જગતને છેતરવાને માટે સાક્ષાત્ માયાની મૂર્તિઓ હોય–એવી બનીને, પિતાની ઉજજયિની નગરીથી નીકળીને, શ્રી શ્રેણિકના રાજગૃહ નગરે આવી.
રાજગૃહ નગરે આવીને, તે વેશ્યાએ નગર બહારના ઉદ્યાનમાં પિતાને વાસ કર્યો. ત્યાર બાદ, ચૈત્યપરિપાટી કરવાની કિયાની ઈચ્છાથી, તેણીએ રાજગૃહ નગરમાં પ્રવેશ કર્યો. સાથે પેલી બે યૌવનાઓ પણ છે.
નગરમાં રાજાએ કરાવેલ જે શ્રી જિનમન્દિર હતું, તે મદિરે એ ત્રણેય ગઈ. ખાલી હાથે નથી ગઈપણ અતિશયવાળી વિભૂતિઓ સહિત ગઈ છે. શ્રી જિનમંદિરમાં પિસતાં નિસિહના વિધિને પણ એ ચૂકી નથી. આ તે પરમ શ્રાવિકા એને પાઠ ભજવવાને નીકળી છે અને બરાબર તૈયાર થઈને નીકળી છે, એટલે ખામી શાની આવવા દે? પહેલાં તે, એ ત્રણેએ, દર્શન અને પૂજન કરીને, પછી ભગવાનની મનહર અંગરચના કરી અને તે પછી ત્રીજી વારની નિસિહી કહીને
Page #289
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૬૫
ભાવપૂજાના આરંભ કર્યાં. જાત વેશ્યાની અને પાછી કેળવાઈને તૈયાર થયેલી. એ સ્તવના ગાય, ત્યારે શી કમીના રહે ? કંઠ મધુર હાય, રાગરાગણીનું જ્ઞાન હાય અને અચાનક કાઈ જુએ તેા ય એ જોનારને તે એમ જ લાગે કે-આ ત્રણેય સુશ્રાવિકાઓ પ્રભુસ્તવનામાં તલ્લીન છે—એની કાળજી હાય; એ સ્તવના બેલે, તેમાં શું પૂછવાપણું રહે ?
એ ત્રણેય ખરાખર માલકેાશ રાગમાં સ્તવના કરે છે, ત્યાં શ્રી અભયકુમાર દર્શન કરવાને માટે આવી પહોંચે છે. તેમને સ્તવનામાં લીન બનેલી જોઈને, શ્રી અભયકુમાર મ-િ રના દ્વાર પાસે સ્થંભી જાય છે. મદિરના મંડપમાં પેસતા પણ નથી. કેમ ? પેસે તેા, આવી સુંદર સ્તવના ચાલતી ડાય તેમાં વિક્ષેપ પડે ને?
તમે શ્રી જિનમન્દિરે જાવ, ત્યારે તમને આવી કાળજી રહે છે ખરી? કોઈ મજેથી સ્તવના કરતા હાય, તેમાં મારા ચેગે વિઘ્ન ન આવે, એવેા વિચાર આવે ખરા ? કેટલાક તેા, એવા વખતે ય, મેાટા સાદે ગમે તેમ ગાવા મડી પડે છે.
શ્રી અભયકુમાર તેા ઉભા જ રહ્યા. કચાં સુધી ? એ ત્રણેએ ચૈત્યવન્દન કરી લીધુ ત્યાં સુધી ! ચૈત્યવંદન કરીને એ ત્રણેય ઉડી, તે પછી શ્રી અભયકુમાર તેમની પાસે ગયા.
શ્રી અભયકુમારે એ ત્રણને એકતાનથી સ્તવના કરતાં તા જોઈ છે અને એ ત્રણના વેષ જોયા તેા એ વેષમાંથી પણ જાણે પ્રશમ ઝરતા હતા. શ્રી અભયકુમારે આ જોઈને, પહેલાં તા, એ ત્રણેયની સારી રીતિએ પ્રશંસા કરી; અને તે પછી, તેમને ઉદ્દેશીને કહ્યું કે-“ ભદ્રે ! તમારા જેવાં સામિકના સમાગમ મને આજે મારા ભાગ્ય ચૈાગે જ થયા છે. વિવેકી
Page #290
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે જનેને માટે, આ સંસારમાં, સાધમિકથી અન્ય એ કઈ બધુ જ નથી.”
આ વાત સમજાય છે? જે વિવેકી હોય, તેને માટે સંસારમાં કોઈ સાચે બન્યું હોય, તો તે સાધર્મિક છે. આ વાત તમારા હૈયામાં છે ખરી? અથવા તે, આ વાત તમારા. હૈયામાં જચે છે ખરી? આ વાત જેના હૈયે હોય, તેને સાધ. મિકનું દર્શન, સદ્ભાગ્યનું સૂચક લાગે; બાકી તે વાતે જ ને?
પછી, પેલી વેશ્યા, કે જે ઉમ્મરમાં સાથેની બે યુવતીઓથી મટી છે, તેને શ્રી અભયકુમાર પૂછે છે કે-“તમે કેણ છે? અને, કયા કારણે તમે અહીં પધાર્યા છે? તમે વતની ક્યાંનાં છે? અને, તમારી સાથેની આ બે બેને પણ કેણ છે?”
એના જવાબમાં, પેલી વેશ્યા, કે જે અત્યારે મહા શ્રાવિકા તરીકે પાઠ ભજવી રહી છે, તે કહે છે કે-“અમે ઉજજયિની નામની નગરીનાં વતની છીએ. હું એક ધનાઢ્ય વણિકની વિધવા બનેલી ધર્મપત્ની છું. આ બન્ને મારા પુત્રની પત્નીઓ છે. મારે પુત્ર કાલધર્મને પામવાના ગે, આ બન્ને પણ વિધવા પણાને પામી છે. આ બન્નેએ, વિધવા થતાંની સાથે જ દીક્ષા લેવાની મારી અનુજ્ઞા માગી. મને એમની માગણી વ્યાજબી લાગી, કારણ કે-સતીઓ, કે જેમને પતિ મૃત્યુને. પામે છે, તેમને માટે શરણભૂત કઈ વસ્તુ હોય, તે તે એક દીક્ષા જ છે. આથી, મેં તેમને કહ્યું કે હું પણ તમારી સાથે. દીક્ષાને જ ગ્રહણ કરીશ, કારણ કે હું પણ વિધવા છું, પરંતુ આપણે પહેલાં ગૃહસ્થપણાનું ફલ જે તીર્થયાત્રા છે, તે ફલને ગ્રહણ કરીએ; કારણ કે-દીક્ષા લીધા બાદ તે ભાવપૂજા જ
Page #291
--------------------------------------------------------------------------
________________
E
બીજો ભાગ
२१७ થઈ શકે છે, પણ દ્રવ્યપૂજા થઈ શકતી નથી. આ પ્રમાણે તેમને કહીને અને સમજાવીને, તેમની સાથે હું તીર્થયાત્રાએ. નીકળી છું.”
આ વાત બેલી છે વેશ્યા, પણ શ્રાવિકાના સ્વાંગમાં બેલી છે ને? કેટલી બધી તૈયાર થઈને, એ શ્રી અભયકુમારને છેતરવાને માટે નીકળી પડી છે? આ વાત બોલવામાં વેશ્યાની કેટલી મોટી ગઢચિત્તતા છે? દેવદર્શનાદિ કર્યું તે ય ગૂઢ ચિત્તે અને આ વાત કરી તે ય ગૂઢ ચિત્ત! બાકી આવી વાત જેના હૈયે હોય, તેને આ સંસારથી વિસ્તાર થતાં વાર કેટલી લાગે? સાચી શ્રાવિકાના હૈયાની આ વાત છે. વિધવા બનેલી સતીએને માટે વ્રત એ જ શરણ છે અને ગૃહસ્થપણાનું ફલ તીર્થયાત્રા છે, એ વાત શ્રાવિકાના હૈયે હોય જ ને? તીર્થયાત્રામાં જે વાપર્યું તે જ સફલ, એવું શ્રાવિકા તે સમજે ને ? આની વાતમાં શ્રી જિનશાસનને પરમાર્થ સમાએલે છે. સાધુ કે સાધ્વી. બન્યા બાદ તે, સંયમયાત્રા એ જ મહાયાત્રા છે. સાધુ-સાધ્વી. એને તે તીર્થયાત્રાનું ફલ મળી ગયું છે-એમ કહીએ તે ચાલે. તીર્થયાત્રાનું ફલ શું? સંયમ ! તીર્થની યાત્રા કરીને પામવાનું શું? તમે તીર્થયાત્રા કરે, તે શું પામવાની ઈચ્છાથી ? યાદ છે, શ્રી કુમારપાલે તીર્થયાત્રાએ આવીને ભગવાનના ભિક્ષુકપણાની યાચના કરી હતી! એટલે, તીર્થયાત્રા કરતાં પણ સંયમયાત્રાની મહત્તા છે. માટે, દરેક સાધુ-સાધ્વીએ તીર્થયાત્રાના નામે પણ સંયમયાત્રા સદાય નહિ, દૂષિત બને નહિ, તેની કાળજી રાખવી જોઈએ. જ્યાં સંયમની ચિંતા જોઈતી. હતી, ત્યાં જે બીજી ચિંતાઓ પિસી ગઈ તે એથી સંયમ કેટલે ઘવાયે? સાધુ-સાધ્વીને માટે સંયમયાત્રા મુખ્ય છે અને
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮
ચાર ગતિનાં કારણા
તીર્થં યાત્રા આનુષગિક છે. આ વિચાર, સંયમને પામેલાએ સચમને ટકાવવાને માટે કરવાના છે. ગૃહસ્થાને માટે તીયાત્રા મુખ્ય છે, કેમ કે-ગૃહસ્થાને સયમ પામવેા છે. તમારે સયમ પામવા છે ને ? અહીં આવીને ચામાસા માટે વસ્યા છે, તે ભગવાને કહેલા સંયમ વહેલા મળે, એ માટે ને ? વર્ષે વર્ષે તી યાત્રા કરે છે, તે પણ સયમને પામવાને માટે ને ? એટલે, તીર્થયાત્રા કરીને તમે જ્યારે પાછા જાવ, ત્યારે તમને એટલું તેા લાગી આવે ને કે—આટલી વાર આવ્યા, પણ હજી મારા મનોરથ ફ્રેન્ચે નહિ! માણસ મહેનત ઉપર મહેનત કર્યે રાખે અને તેનુ ધાયું" ફળ ના મળે, તેા એના હૈયામાં કાંઈ થાય ખરૂ? ‘મારી મહેનતમાં કયાં ભૂલ થાય છે અને શી ભૂલ થાય છે, કે જેથી મને મારી મહેનતનું ભગવાને કહ્યા મુજખનું ને મારા ધાર્યા મુજખનુ ફળ મળતું નથી ?’-આવા વિચાર તેા આવે ને? તમે, કદી પણ, યાત્રા કરીને પાછા ફરતી વેળાએ, આવેા વિચાર કર્યા છે ?
સ૦ એ ખ્યાલ હાય ! ને ?
હવે તે ખ્યાલ આવ્યો ને ? હવે તેા યાત્રા કરતાં, કયારે મને સચમના લાભ થાય, એમ થશે ને ?
વૈશ્યાએ, શ્રાવિકા તરીકે કહેલી વાતને સાંભળીને, શ્રી અભયકુમાર ખૂબ ખૂશ થઈ ગયા. ‘મારા મહદ્ ભાગ્યે મને આવા મહા અતિથિના યાગ મળ્યે’–એવું શ્રી અભયકુમારને થઈ ગયું. શ્રી અભયકુમારને આવું થયું, કેમ કે–એમના હૈયે ધમ વસેલા હતા અને તે એવા પ્રકારે વસેલા હતા કે- ધર્મ એ જ સÖસ્વ છે અને એ સિવાયનું સઘળું ય તુચ્છ છે.’ આથી, શ્રી અભયકુમાર કહે છે કે—“આજે તમે અમારા
Page #293
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૨૬૯
અતિથિ થાઓ! તીથ તે પાવનકારી છે જ, પણ સતીર્થાંનુ એટલે સમાનધમી આત્માઓનુ' જે આતિથ્ય, તે તેા તીથ થી પણ અધિક પાવનકારી છે!”
શ્રી અભયકુમારની આ વાત પણ તદૂદ્દન સાચી છે. સમાનધમી આત્માઓના સાચા આતિથ્યમાં,ધર્મ અને ધી –એ ઉભયના સત્કાર છે. ધર્મ પ્રત્યેના આદર વિના, સમાનધમી આત્માએ પ્રત્યે આદર થાય નહિ; એટલે, સમાનધમી આત્માઓના આદરમાં ધર્મના આદર તેા બેઠેલે જ છે. આજે સમાનધર્મી ગણાતા આત્માઓને અગે ઘણી મુશ્કેલ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ જવા પામી છે. ધર્મના નામે માગવુ’-એ ગૃહસ્થને માટે હીણામાં હીણુ' કાર્યાં છે અને પેાતાનેા સમાનધર્મી રીબાય છે એવું જાણ્યા પછીથી હૈયુ' હાલી ઉઠે નહિ, તે સુખી માણસેામાં સાચા ધર્મોદરની ખામી છે, એમે ય કહેવું પડે; પણ આજે આ બન્નેય પ્રકારની વિષમતાઓને સાક્ષાત્કાર થાય છે. ધર્મના આદરની ખામી બન્નેય બાજુએ છે અને એથી જ આજે આ નિમિત્તે પણ જૈનોની વગેાવણી થઈ રહી છે.
શ્રી અભયકુમારે જ્યારે આ રીતિએ અતિથિ બનવાનુ કહ્યું, ત્યારે પેલી વેશ્યા, એક પરમ શ્રાવિકાના જ જાણે કે સાક્ષાત્કાર કરાવતી હોય તેમ, કહે છે કે- આપે જે કહ્યું તે ખરાખર છે, પરન્તુ આજે મેં તીર્થાપવાસ કરેલા છે, એટલે હું કેવી રીતિએ તમારી અતિથિ ખની શકું ?
""
તીથૅ પવાસ એટલે સમજ્યા ને ? જે દિવસે નૂતન તીનુ પ્રથમ દર્શન થાય, તે દિવસે ઉપવાસ. આજ આ તીનુ મને પ્રથમ દર્શન થયુ છે, માટે આજે મારે ઉપવાસ છે,
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૦
ચાર ગતિનાં કારણે એમ એ કહે છે !
આ વચનના ગે, ધર્મશ્રદ્ધાળુ એવા શ્રી અભયકુમાર ઉપર કેવી છાપ પડે? શ્રી અભયકુમાર, તેણીની ધર્મનિષ્ઠાને જાણીને વિશેષ ખૂશ થાય છે. તે ફરીથી કહે છે કે “આજે તમારે ઉપવાસ છે તે ભલે, પણ આવતી કાલે સવારે તમારે મારે આંગણે અવશ્ય આવવાનું !”
તેના જવાબમાં, શ્રાવિકા બનેલી વેશ્યા કહે છે કેઆવતી કાલે સવારે હું આમ કરીશ-એવું કઈ પણ ડાહ્યો માણસ કેમ બોલી શકે ? કેમ કે-પ્રાણુ ક્ષણ માત્રમાં પણ મરણને શરણ થઈ જાય છે !”
છે કાંઈ કહેવા જેવું? જ્ઞાનનું અને વૈરાગ્યનું કેવું પ્રદર્શન કરે છે? કેવી ભારે ગઢચિત્તતા છે? શ્રી અભયકુમારને આંજી નાખે એવી આ વાત છે ને? એક ખરાબ આશ યને પાર પાડવાને માટે, માણસ કેટલે બધે સાવધ બનીને વર્યા કરે છે? જો આટલી સાવધગીરી રાખીને, મોક્ષના આશયને પાર પાડવાને પ્રયત્ન થાય, તે કમીના શી રહે? વેશ્યા જે સાવધગીરી રાખી રહી છે, તે સાવધગીરી જે મોક્ષના આશયથી હેય, તે પરમ તારક નીવડે એવી એ સાવધગીરી છે; પણ, વેશ્યાને આશય ઘણે ખરાબ છે અને એથી એની આટલી સારી ક્રિયા પણ, એને માટે એકાતે ડૂબાવનારી જ છે. - શ્રી અભયકુમારે વિચાર કર્યો કે-આમને આવતી કાલે ફરીથી નિમંત્રણ કરીશ.” એ વિચાર કરીને, તે વેશ્યા આદિ ત્રણેય બાઈઓને, શ્રી અભયકુમારે વિદાય આપી અને પિત, ચૈત્યમાં દર્શન-વન્દનાદિ કરીને પોતાના ઘરે ગયા.
બીજે દિવસે સવારે શ્રી અભયકુમારે એ ત્રણેયને નિમ
Page #295
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૭૧
ત્રણ કર્યું, ગૃહત્યનું વન્દન કરાવ્યું, આદર પૂર્વક પારણું કરાવ્યું અને સમાનધમી આત્માઓના આતિથ્યને શેભે એવા પ્રકારે તેઓને ઘણું વસ્ત્રોનું સમર્પણ આદિ પણ કર્યું. - સાધર્મિક ભક્તિને જ આ પ્રકાર છે. સાધર્મિક ભાઈએનોને નિમંત્રીને, તેમને સત્કારપૂર્વક ભજન કરાવ્યા બાદ,
ગ્ય રીતિએ પહેરામણી વગેરે પણ કરવું જોઈએ. - હવે પેલી વેશ્યાએ શ્રી અભયકુમારને ફસાવવાને માટે તાગડો રચે. એક વાર, શ્રી અભયકુમારને, વેશ્યાએ પોતાના આવાસે ભજન કરવાને માટે પ ારવાનું આમંત્રણ કર્યું. શ્રી અભયકુમાર જેવા બુદ્ધિશાલી પણ અહીં છેતરાયા. શ્રી અભયકુમાર એકલા જ પેલી વેશ્યાના ઉતારાએ ગયા. ધર્મશીલ આત્માઓ, સાધમિકેના આગ્રહને વશ બનીને શું ન કરે, એ કહેવાય નહિ. - સ૦ પાપેય આચરે?
પાપને આચરવાને આગ્રહ કરે, ત્યાં તે આખી વાત ફરી જાય; પણ અહીં પાપને આચરવાનો આગ્રહ કરાયે જ નથી. ધર્મવૃત્તિથી ધર્મમાર્ગે જ આગ્રહ કરાયું હોય, તેવા પ્રકારને દેખાવ છે.
વેશ્યાએ શ્રી અભયકુમારની ગજબની ભક્તિ કરી. વિવિધ ભેજયોથી શ્રી અભયકુમારને ભેજન કરાવ્યું. તેના ઉપર, ચંદ્રહાસ નામની જે મદિરા, તેનાથી મિશ્રિત એવું જે પાણી અગાઉથી તૈયાર કરી રાખેલું, તે શ્રી અભયકુમારને પાઈ દીધું.
સવ ખબર ન પડે? સ્વાદથી પણ ખબર પડે નહિ અને ગધથી પણ ખબર
Page #296
--------------------------------------------------------------------------
________________
२७२
ચાર ગતિનાં કારણે પડે નહિ-એવા પ્રકારનું મિશ્રણ હોય, તે ખબર શી રીતિએ પડે? અને, શ્રી અભયકુમાર તે, આ ત્રણ બાઈ એ પરમ ધર્માત્મા જ છે–એવા વિશ્વાસમાં છે.
શ્રી અભયકુમારને આ રીતિએ મદિરાપાન કરાવી દીધું, એટલે શ્રી અભયકુમાર તરત જ ગાઢ નિદ્રાને આધીન બની ગયા. આણે તે, અગાઉથી ગોઠવણ કરાવી રાખી જ હતી. સ્થાને સ્થાને રાજા ચડપ્રદ્યોતના રથ તૈયાર રખાયા હતા, કે જેથી, વધુમાં વધુ ત્વરાથી શ્રી અભયકુમારને એવી ને એવી બેભાન હાલતમાં, ઉજજયિની નગરી ભેગા કરી શકાય.
શ્રી અભયકુમારને પેલી વેશ્યા આબાદ ઉઠાવી ગઈ. રાજા ચડપ્રદ્યોતે વેશ્યાને પૂછયું કે તું આને કેવી રીતિએ ઉપાડી લાવી શકી?” ત્યારે વેશ્યાએ પોતે જે યુક્તિ અજમાવી હતી, તે કહી બતાવી.
રાજા ચણ્ડપ્રદ્યોતને શ્રી અભયકુમારને પકડી મંગાવવાની તીવ્ર ઈચ્છા હતી, તે છતાં પણ તેને વેશ્યાએ જે પ્રકાર અજમાવ્યું તે ગમ્યું નહિ. એણે કહ્યું કે “આને તું આવી રીતિએ ધમકપટ કરીને પકડી લાવી, તે ઠીક કર્યું નહિ. શ્રદ્ધાવાળે આ રીતિએ છેતરાય, તેમાં તે કાંઈ જ નવાઈ પામવા જેવું નથી.”
આપણે આ પ્રસંગને આટલે સુધી જ જે હતે. વેશ્યાની ગઢચિત્તતાને તમને ખ્યાલ આવી ગયો ને ? ગૂઢચિત્તતા કેવી હોય, એ તમને સમજાઈ ગયું ને?
વિચાર તે એ કરવા જેવું છે કે-જેઓ સ્વભાવે ગૂઢ ચિત્તવાળા છે, તેઓનું જીવન દશ્નપૂર્ણ હોય છે અને એથી તે પાપપૂર્ણ પણ હોય છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૭૩ આધ્યાનના ચાર પ્રકારે-આધ્યાન એ પણ તિર્યંચગતિનું
કારણ છે: આર્તધ્યાન, એ પણ તિર્યંચગતિના આશ્ર પૈકીને એક આશ્રવ છે. આ ધ્યાનના ચાર ભેદ છે. ઈન્દ્રિયગેચર એવા શબ્દાદિ વિષયે અને એ વિષયેની આધારભૂત એવી વસ્તુઓ, એ વિષયે અને એ વિષયેની આધારભૂત વસ્તુઓમાં, મનને જે જે અનુકૂલ ન હોય પણ પ્રતિકૂલ હોય, તેના વિયેગની જે તીવ્ર ચિન્તા, એ ધ્યાનને પહેલે ભેદ છે. સામાન્ય પ્રકારની વિચારણા અગર ચિન્તા, એ ધ્યાનમાં ન ગણાય. કઈ પણ પ્રકારની વિચારણામાં મનની જ્યારે એકાગ્રતા થઈ જાય, ત્યારે તે ધ્યાન કહેવાય. વિષય અને કષાયને આધીન બનેલ છવ, વિષયને લાલચુ હોય છે, પણ તે તેના મનને અનુકૂળ લાગે એવા વિષયેને લાલચુ હોય છે. વિષને લાલચુ હોવા છતાં પણ, જ્યારે તેને તેને મનને ગમતા ન હોય તેવા વિષયને અથવા તે તેવા વિષયોની આધારભૂત વસ્તુઓને વેગ થઈ જાય છે, ત્યારે તે તેવા વિષયે અને તેવી વસ્તુઓને દ્વેષી બની જાય છે. એના હૈયામાં વિષયે પ્રત્યે અણગમે નથી, પણ પ્રતિકૂળ વિષયો પ્રત્યે જ અણગમે છે. આથી, જ્યારે તેને પ્રતિકૂળ વિષયને અગર તે પ્રતિકૂળ વિષયેની આધારભૂત એવી વસ્તુઓને વેગ થઈ
ક્વા પામ્યું હોય, ત્યારે તે આધ્યાનના પહેલા ભેદમાં રક્ત બને, એ ઘણું શક્ય છે. જ્યારે આ વિષયે ને આ વસ્તુઓ મારાથી છૂટે કે હું એનાથી છૂટું –આ પ્રકારની તીવ્ર ચિન્તા થતાં, તેમાં જે એકાગ્રતા આવી જાય, તો તે પ્રથમ પ્રકારનું
૧૮
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ચાર ગતિનાં કારણેા
આન્તધ્યાન છે. પ્રતિકૂલ વિષયા અને તેની આધારભૂત વસ્તુઆના વિયેાગ થઈ જાય, એટલે આવા ખરાબ ચેાગ મને કદી પણ થાએ નહિ–એવી વિચારણા આવવાને અને તેમાં મનની એકાગ્રતા થવાને પણ અવકાશ છે. વળી, ભૂતકાલમાં જ્યારે જ્યારે તેવા પ્રતિકૂળ વિષયે ને તેની આધારભૂત વસ્તુઓને ચોગ નહાતા, તે તે સમયને અવલ'બીને, તે તે સમયે સારૂં હતુ–એવી વિચારણા આવે અને એ વિચારણામાં પણ મનની એકાગ્રતા થઈ જાય, તેા એ પણ શકય છે.
જ
આવી જ રીતિએ–રાગાદિકની જે વેદના, તેના વિયેાગના દૃઢ એવા જે અધ્યવસાય, તે અધ્યવસાય જોઈ એ તે વર્તમાન કાલ સંબધી હોય, જોઈ એ તે ભવિષ્યકાલ સંબધી હાય કે જોઈએ તેા ભૂતકાલ સંબધી હાય, તેવા મનની એકાગ્રતાવાળા અધ્યવસાય, એ આત્તધ્યાનના બીજો ભેદ છે.
રાગની વેદનાના પ્રતીકારની ચિન્તાના ચેાગે ચિકિત્સા કરવાને માટે અન્તઃકરણ વ્યાકૂલ બની જાય, તેમાંથી આ આત્તધ્યાનના બીજો ભેદ આવે. કેવળ ધર્મની સાધનાના જ હેતુથી આનાવિહિતપણે રાગાદિકના પ્રતીકારની ચિંતા થાય અને તેમાં મનની એકાગ્રતા પણ થઈ જાય, તેા ય તે આર્ત્ત ધ્યાન નથી જ, કેમ કે-એમાં તેા આશયશુદ્ધિ છે.
જેમ અનિષ્ટ એવા વિષયા અને તેની આધારભૂત વસ્તુએના વિયાગની ચિન્તામાંથી આત્ત ધ્યાનના પહેલા ભેદ ઉત્પન્ન થવા પામે છે, તેમ ઈષ્ટ એવા જે વિષયા–તેના તથા તે ઈષ્ટ વિષ ચેની આધારભૂત વસ્તુઓના સ’યાગની ચિન્તામાંથી આત્ત ધ્યાનના ત્રીજો ભેદ ઉત્પન્ન થવા પામે છે. પહેલા ભેદમાં અનિષ્ટ વિષયાના તથા તેની આધારભૂત વસ્તુઓને દ્વેષ કારણ રૂપ
Page #299
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
હતા, તે આ ત્રીજા ભેદમાં ઇષ્ટ વિષયેાના તથા તેની આધારભૂત વસ્તુઓના રાગ કારણ રૂપ હોય છે. આ પ્રકારનું આત્ત ધ્યાન પણ વર્તમાનકાલ, ભવિષ્યકાલ અને ભૂતકાલ સંબંધી હાઇ શકે છે.
૨૭૫
દેવેન્દ્રો અને ચક્રવતી આદિ નરેન્દ્રોના રૂપ અને ઋદ્ધિ આદિની પ્રાર્થના રૂપ જે નિદાન, તેમાંથી આર્ત્ત ધ્યાનના ચાથે ભેદ ઉત્પન્ન થવા પામે છે. પેાતાના તપ અને ત્યાગ આદિના અદલામાં, દેવેન્દ્રો અને નરેન્દ્રોના, રૂપ અને ઋદ્ધિ આદિની યાચના કરવામાં ગુલતાન ખની જનારા જીવા પણુ, આર્ત્તધ્યાનના ઉપાસક બન્યા ગણાય છે. આવું નિદાન કરવું, એ ઘણું જ અધમ કાર્યોં છે. અજ્ઞાનિએ સિવાય કોઈ ને પણ, સાંસારિક સુખાના જ આગ્રહવાળા સાંસરિક સુખાના અભિલાષ થાય નહિ. ત્યાગી અને તપસ્વી એવા પણુ આત્મા, જ્યાં સુધી તેવા પ્રકારના અજ્ઞાની ખનતા નથી, ત્યાં સુધી તે સાંસારિક સુખાના તેવા પ્રકારના અભિલાષી બની શકતા નથી.
આત્ત ધ્યાનનાં નિમિત્તોને પણ વિવેકથી મુક્તિના ધ્યાનનાં નિમિત્તો બનાવી શકાય ઃ
આ ચારેય પ્રકારનાં આર્ત્તધ્યાન, આઘથી સંસારની વૃદ્ધિના કારણ રૂપ છે અને વિશેષતઃ તિર્યંચગતિનું મૂળ છે. મનને અનુકૂળ નહિ એવા વિષયાના ચેગ થાય અથવા તે મનને અનુકૂળ નિહ એવા વિષયાની આધારભૂત વસ્તુઓને ચાગ થાય, તા એ વખતે એના પ્રત્યે આત્મામાં દ્વેષના ભાવ જન્મે છે કે પાપેાયના વિચાર આવે છે ? રાગાદિકની વેદનાને ચાગ થતાં પણુ, એના પ્રત્યે આત્મામાં દ્વેષના ભાવ જન્મે છે
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૭૬
- ચાર ગતિનાં કારણે કે પાપિદયને વિચાર આવે છે? મનને અનુકૂળ નહિ એવા વિષયના તથા તે તે વિષયની આધારભૂત વસ્તુઓના અને વેદના ઉપજાવતા ગાદિકના પણ વિયેગની જ ઈચ્છા થાય છે ને? ક્યારે આ જાય, એમ જ થયા કરે છે ને? મન માત્ર અણગમાની જ લાગણી અનુભવે છે ને? એ શ્રેષ છે. એવા પ્રસંગે “ક્યારે આ જાય અને ક્યારે હું આનાથી મુક્ત બનું—એવો વિચાર જ આવે છે ને ? આ વિચાર જોરદાર બને અને એમાંથી એ વિચારમાં એકતાનતા આવે, એ આર્તધ્યાન છે. એ વખતે પાપોદયને વિચાર આવ જોઈએ.
સપાપને ઉદય છે, એવો વિચાર તો આવે છે.
પછી શું થાય છે? એમ થાય છે કે-આને વેગ, મને, મારા બાંધેલા પાપકર્મના ઉદયથી જ થવા પામે છે, માટે મારે મારા બાંધેલા પાપકર્મના ફલને ભોગવી લેવું જોઈએ!?
સ૦ એમ તે એ શું લાગે.
હજુ તો એથી પણ આગળ વિચાર આવવો જોઈએ. એ વિચાર કરે જોઈએ કે-આવા પ્રકારનું પાપકર્મમેં ઉપાર્યું શાથી? મનને અનુકૂળ નહિ એવા વિષયને, તેવા વિષયની આધારભૂત વસ્તુઓને અને વેદના ઉપજાવનાર રેગાદિકને
ગ કરાવનારા પાપકર્મનું ઉપાર્જન શાથી થાય છે? સંસારના સુખને રસ, એ જ એનું પ્રધાન કારણ છે. આ વિચાર આવે, તે આર્તધ્યાનના ત્રીજા અને ચોથા પ્રકારમાંથી પણ ઉગરવાનું મન થાય. સંસારના સુખનો રસ બધેય નડે છે ને? કર્મને વેગ મુખ્યત્વે સંસારના સુખના રસને જ આભારી છે ને? અમનેશ વિષયાદિ અને રોગાદિકને યોગ ન ગમતે હોય, તે મનેજ્ઞ વિષયાદિના વેગને મેળવવા આદિની વૃત્તિ
Page #301
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૭૭ ઉપર તથા તે માટે ત્યાગ અને તપને હોડમાં મૂકી દેવા જેવી માનસિક સ્થિતિ ઉપર, કાબૂ મેળવવું જોઈએ ને? આ બધા વિચાર કરે, તે મુક્તિને સાધવાનો વિચાર પણ આવે. એમ થાય કે-મુકિતને સાધીએ, તે કઈ પણ કમને કશે પણ
ગ રહેવા પામે નહિ; અને કર્મને વેગ જ ન હોય, તે વિષયાદિને વેગ પણ હાય નહિ તથા શરીરને વેગ પણ હોય નહિ; એટલે, કઈ પણ પ્રકારના દુઃખને અવકાશ હાય નહિ.” આમ, જે નિમિત્તે દુર્ગાનની સંભાવના ગણાય, તે જ નિમિત્તે વિવેકી આત્મા, મુકિતના ધ્યાનને પામી શકે અને ઘણી ઘણું નિર્જરને સાધી શકે. તાત્કાલિક પ્રતિકૂળતા સહાય નહિ અને અનુકૂળતા ગમી જાય-એ બનવાજોગ દે; પરન્તુ, એ વખતે ય જેમ બને તેમ પ્રતિકૂળતાના ઠેષી નહિ બનતાં, કર્મના દ્રષી બનાય અને અનુકૂળતાના રાગી નહિ બનતાં, મુક્તિના રાગી બનાય, તે ક્રમે કરીને પ્રતિકૂળતામાં તથા અનુકૂળતામાં સમભાવ બન્યા રહે-એવી સ્થિતિને પામી શકાય; અને અને મુક્તિને પણ પામી શકાય. આ વિના તે, તમારે જોઈતો હોય દેવલેક અને તમે ઘસડાઈ જાવ દુર્ગતિમાં, એ પણ બનવાજોગ છે. આધ્યાનમાં તમે જે વખતે લીન બન્યા છે, તે વખતે જે આયુષ્યને બંધ પડી જાય, તે તિર્યંચગતિના આયુષ્યને બંધ પડે, માટે, વિષયાદિની પ્રતિકૂળતાને અંગે તથા ગાદિકને અંગે તેના તેના વિયેગની વિચારણું આવે અથવા તે અનુકૂળ વિષયાદિના સગની વિચારણા આવે, તે પણ તે વિચારણામાં એકતાનતા આવી જવા પામે નહિ, તેની તે ખાસ કાળજી રાખવી જોઈએ; અને એ વિચારણને પણ, પાપોદય તથા પુણ્યદયની વિવેકપૂર્વકની વિચારણું દ્વારા,
Page #302
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણો
૨૭૮
કાઢી નાખવાના પ્રયત્ન કરવા જોઇએ.
આત્ત ધ્યાનમાં કેટલા સમય જાય છે ?
આપણે કચારે કારે આત્ત ધ્યાનના કાઈ ને કાઈ પ્રકારમાં સપડાઈ ગયેલા હાઈ એ છીએ, તેના વિચાર કરવા જેવા છે. માણસ, કેટલીક વાર, જ્યારે પેાતાના સુખ-દુઃખની અને અનુકૂળ-પ્રતિકૂળ સાગા આદિની વાત કરવા બેસે છે, ત્યારે એ કાઇ કાઈ વખતે એમાં ભારે લીન બની જાય છે. કેટલાંકા તા, સાધુ-સાધ્વીની પાસે પણ એવી રીતિએ વાત કરવાને મ`ડી જાય છે. આ ધ્યાનમાં મગ્નતા ઓછી આવતી હશે, પણ એ ધ્યાનને લાવે એવી વિચારણાએ તેા ચાલુ જ હાય છે ને ? મુક્તિની અને મુક્તિનાં સાચાં સાધનાની વિચારણા રાજ આવે છે? જેને રાજ એની વિચારણા આવતી હાય, તેઓ ય વિચારે કે–વિસના કેટલે સમય એ વિચારણા અને આર્ત્તધ્યાનને ઘસડી લાવે એવી વિચારણા દિવસમાં કેટલા સમય ?’ વળી, મુક્તિની તથા મુક્તિનાં સાધનાની વિચા રણામાં લીન બનાય છે વધુ કે આર્ત્તધ્યાનને લાવનારી વિચા રણામાં લીન મનાય છે વધુ ? ખાને નિર્ણય, દરેકે પોતે, પેાતાની જાત વિષે વિવેકપૂર્વકની વિચારણા કરવા દ્વારાએ કરવા પડશે. સ્ત્રી-પુત્રાદિક આપણી સેવા કરે છે માટે સારા લાગે છે કે આપણને ધર્માંમાં સહાયક બને છે માટે સારા લાગે છે, એના ય વિચાર કરવા પડશે. માહઘેલા આત્માએ આવા વિચાર ન કરી શકે, પણ તમે કાંઈ મેહઘેલા છે ? તમે તેા, માહને મારવાને માટે નીકળ્યા છે ને ? મેહુને મારવાનું તમારૂ' દિલ તે ખરૂ ને ? એટલે, તમે જે થેડી પણ
Page #303
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૭૯ ધર્મક્રિયા કરે છે, તે મેહને મારવાને માટે જ અથવા તે મેહને મારવાની તાકાત આત્મામાં પ્રગટે–એ માટે જ કરે છે ને? કે પછી, એમાં ય સંસારના સુખને રસ જ કામ કરી રહ્યો છે? નિદાન બધિને ય દુર્લભ બનાવે છે:
“મને મારા તપ અને ત્યાગ આદિ દ્વારા દેવેન્દ્રની કે નરેન્દ્રાદિની ત્રાદ્ધિ આદિ મળો–આવા પ્રકારની ઈચ્છા પ્રગટે અને એમાં લીનતા આવે, એ પણ આર્તધ્યાન છે. એવા ધ્યાનના ચેગે, તપના ને ત્યાગાદિના સાચા ફલને હારી જવાય છે. સંભૂત મુનિનો પ્રસંગ તે તમે કદાચ સાંભળ્યો હશે. શ્રી ચિત્ર મુનિ અને સંભૂત મુનિ–એ બન્ને ય મહા ત્યાગી અને મહા તપસ્વી મુનિવરે હતા. એક પ્રસંગે, ચકવતિના સ્ત્રીરત્નને કેશસ્પર્શ થવા માત્રથી, સંભૂત મુનિ ચલચિત્ત બની ગયા. કામરાગને અતિ આધીન બની ગયેલા તેમણે, નિયાણું કર્યું કે મારા આ દુષ્કર તપનું ફલ હોય, તે મને ભવાન્તરમાં આવા સ્ત્રીરત્નનું પતિપણું મળે !” શ્રી ચિત્ર મુનિએ એમને ઘણું સમજાવ્યા, પણ સંભૂત મુનિની વિષયેચ્છા એટલી બધી જોરદાર બની ગઈ હતી કે-એમણે શ્રી ચિત્ર મુનિની સમજાવટને ગણકારી નહિ. એ સંભૂત મુનિ, ત્રીજા ભવે, બ્રહ્મદત્ત નામે ચકવતી થયા. એ વખતે, પિલા શ્રી ચિત્ર મુનિ, કે જે ત્રીજા ભવે અવધિજ્ઞાનને પામી, વૈરાગ્યવાસિત અન્તઃકરણવાળા બની, મુનિ બન્યા હતા, તેમને બ્રહ્મદત્તને રોગ થયે. એ મુનિવર પ્રત્યે બ્રહ્મદત્તને ઘણે રાગ થયે, કારણ કે–પૂર્વભવને સંબંધ હતું, પણ એ મુનિવરને ઉપ
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ચાર ગતિનાં કારણે દેશ બાદત્તને રૂએ નહિ. બ્રહ્મદત્ત તે, એ મુનિવરને જ . ભેગસુખને ભેગવવાને આગ્રહ કર્યો. મુનિવરને લાગ્યું કે
આ જીવ અત્યારે અધ્યતમ છે.” અધ્યતમ એટલે અતિશય અબેધ્ય. એ બાબતમાં, પરમ ઉપકારી કલિકાલસવૈજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ લખ્યું છે કે
“સુતા નિવારનાં વેfધવોત્તમામ ?”
જે આત્માઓએ નિયાણું કરેલું છે, તેઓને આવા મુનિવરને વેગ થવા છતાં પણ, બધિબીજને સમાગમ ક્યાંથી થાય? સ્ત્રીરત્ન તે એને મળી ગયું, પણ એને એ રીતિએ મેળવીને, એ ચક્રવતી સાતમી નરકે ગયે. એ તપનું ફળ તે, એવું ખતમ થઈ ગયું કે સુગુરૂ મળે તો ય ઉપદેશ જ નહિ. સંભૂત મુનિને તપ તે ગયે, પણ તેમના ત્યાગના સંસ્કારો પણ ગયા ને? નહિ તે, એ પિતે ત્યાગ કરવાની ભાવનાવાળો બનવાને બદલે, ત્યાગને ઉપદેશ દેનારા મુનિને ભેગ ભોગવવાનું આમંત્રણ, એ કરે ખરે? એટલે, વિષયેથી ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. આધ્યાનથી બચવું હોય, તે સંસારના સુખની રસિકતા ઉપર કાપ મૂકવે, એ ખૂબ જ જરૂરી છે, એમ તમને લાગે છે ને? શલ્યસહિતપણું
શલ્યસહિતપણું, એ પણ તિર્યંચગતિના આશ્ર પૈકીને એક આશ્રવ છે. કલ્યાણને અથ છે , જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તે અવશ્ય, જીવનમાં થઈ ગયેલાં પાપની યોગ્ય સ્થલે આલેચના કરી લેવી જોઈએ, તેમ જ, યોગ્ય
Page #305
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૮૧
જગ્યાએ પિતાનાં પાપનું સાચા રૂપમાં પ્રકાશન કરીને, તેની શુદ્ધિને માટે આવશ્યક એવું જે કાંઈ પણ કરવાનું ગુરૂ કહે, તે સર્વને શુદ્ધ ભાવે આચરવું જોઈએ જીવનમાં દેષ છે કે નહિ ? દોષ તે છે, તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનના સુગને પામ્યા પછીથી પણ, શા માટે સશલ્યપણે મરવું જોઈએ? શાસ્ત્રોમાં અનેક સ્થલેએ “અનાચિત પાપકર્મા” કહીને, એમ સૂચવ્યું છે કે-કલ્યાણના અથી આત્માઓએ, સદ્ગુરૂઓની પાસે, પિતાનાં પાપની આલોચના અવશ્ય કરવી જોઈએ. આચના કરવાની વૃત્તિ હોવા છતાં ચ, પિતાના પાપને પોતાના પાપ તરીકે છૂપાવવાના કારણ માત્રથી પણ લક્ષમણ સાધ્વીની કયી દશા થઈ, તે તે તમે સાંભળ્યું છે ને ? શ્રી પર્યુષણ અઠાઈના વ્યાખ્યાનમાં એ પ્રસંગ પણ આવે છે, એટલે અહીં કહેવાની જરૂર નથી. માયા :
માયા, એ પણ તિર્યંચગતિના આશ્ર પિકીને એક આશ્રવ છે. માયા કોને કહેવાય, તે કાંઈ તમને સમજાવવું પડે તેમ છે? માણસે વિચારમાં, વાણીમાં અને વર્તનમાં સરલ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ પરિણામોમાં જેટલી સરલતા હોય, તેટલે લાભ થાય. સારાં પણ કાર્યોમાં, સ્વાર્થવિવશ બનીને માયા સેવાઈ જાય નહિ, તેની કાળજી રાખવી જોઈએ. શ્રી મલ્લિનાથ ભગવાનના પૂર્વભવના પ્રસંગને તે તમને ખ્યાલ છે ને ? તપમાં પણ, સ્વાર્થવશ બનીને માયા કરવાથી નુકશાન થાય છે, તો પછી સંસારમાં માયા સેવનારાએની તે કયી ગતિ થાય?
Page #306
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
૨૮૨
ચાર ગતિનાં કારણે આરંભ અને પરિગ્રહઃ
આરંભ તથા પરિગ્રહ, એ પણ તિર્યંચગતિના આયુષ્યના આવે છે. જેણે આરંભથી અને પરિગ્રહથી સર્વથા મુકત બની જવું હોય, તેણે તે સાધુપણાને જ સ્વીકારવું પડે અને સાધુપણને સ્વીકારીને પણ તેના પાલનમાં બરાબર ઉપગશીલ બન્યા રહેવું પડે. સંસારી જીવને, આરંભથી અને પરિગ્રહથી સર્વથા બચવું, એ શક્ય નથી, છતાં પણ, આરંભ–એ ય તજવા
ગ્ય છે અને પરિગ્રહ-એ પણ તજવા ગ્ય છે, એવી માન્યતા તે, જેઓ સાધુ નથી થયા, તેવા પણ સમજુ જીની હાઈ શકે છે ! આરંભ, એ ય પા૫ રૂપ છે અને પરિગ્રહ, એ ય પાપ રૂપ છે–એવું તે તમે માને છે ને? તમને, આરંભ. કરવા સારા લાગે છે માટે તમે આરંભ કરે છે કે, સાધુ થઈ શકાય તેમ નથી અને સંસારમાં આરંભ વિના જવાય તેમ નથી, માટે તમે આરંભ કરે છે? એ જ રીતિએ, પરિગ્રહમાં. પરિગ્રહને કાંઈ તમે રાખવા જેવું માનીને રાખતા નથી ને? પરિગ્રહ પાપ છે અને પાપ કરાવનાર છે, એ વાત તે તમારા હૈયે બરાબર કોતરાએલી જ છે ને ? પરિ ગ્રહને તમે ભલે અત્યારે તજી શક્તા નથી, કદાચ જીવનભરને માટે તમે પરિગ્રહને તજી શકે નહિ-એમ પણ બને, પણ તમને તમારા પરિગ્રહને માટે શું થયા કરે? રાખવા જેવો નથી, પણ મારી વર્તમાન સ્થિતિમાં મારે એને રાખ્યા વિના છૂટકે નથી, માટે મારે રાખવો પડ્યો છે એમ થાય ને? અને એથી, આનાથી હું ક્યારે છૂટું-એમ પણ થાય ને? હું સાધુ બનું તે જ આ પાપથી બચી શકું એવું છે અને
Page #307
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ :
૨૮૩ સાધુ બનવાની મારામાં તેવડ નથી, એટલે મારે આ પાપને સંસર્ગ રાખવો પડ્યો છે, એવું તે તમારા મનમાં ખરું ને? જે આ વિચાર હોય, તે આરંભમાં અને પરિગ્રહમાં રસ. કેટલે આવે? જેઓ આરંભને અને પરિગ્રહને સુખનું કારણ માને, તેઓને આરંભમાં અને પરિગ્રહમાં જે રસ આવે. છે, તે રસ કાંઈ આરંભને અને પરિગ્રહને પા૫ રૂ૫ માનનારને, આરંભમાં ને પરિગ્રહમાં આવે ખરે? નહિ જ, કેમ. કે આના મનમાં એ વાત બેકી જ છે કે–વાસ્તવિક રીતિએ તે, આ પાપનું એટલે દુઃખનું કારણ છે. એથી, એના મનમાં ખટક રહ્યા જ કરે અને મનની એ ખટક આરંભપરિગ્રહના રસને માર્યા જ કરે ને ? વિભાવદશા માટે આરંભાદિઃ
આરંભ અને પરિગ્રહ–એ પાપનું કારણ છે અને એથી એ દુઃખનું કારણ છે, એટલા માટે જ આરંભ અને પરિગ્રહ ત્યાજ્ય છે? ના, એ આત્માને પરભાવ છે. આત્માની એ વિભાવદશા છે. જેને સ્વભાવદશાનું ભાન થયું છે, તેને વિભાવદશામાં રસ હોય ખરો ? જેને જ્ઞાનની મહત્તા સમજાઈ છે, તેને અજ્ઞાનમાં રસ આવે કે એને અજ્ઞાન ખટકે? ન ભણું શકે-એ બને, સગવશાત્ ભણવાને પ્રયત્ન કરી. શકે નહિ-એ બને અને ભણવાની મહેનત કરવા છતાં પણ આ વડે નહિ–એ પણ બને; એથી, એ અભણ અથવા ડું ભણેલે રહે-એ બને, પણ એને અભણપણુમાં રસ આવે? એને તે, વારે વારે થયા કરે કે-જ્ઞાન જ મેળવવા ગ્ય છે. હું કમનસીબ છું કે-જ્ઞાની બની શક્તા નથી. આત્માની સાચી
Page #308
--------------------------------------------------------------------------
________________
२८४
ચાર ગતિનાં કારણે સ્વભાવદશાને જેને સાચે ખ્યાલ આવી ગયું હોય, તેને આત્માની વિભાવદશા ખટક્યા કરે. આરંભ કરે, એ કાંઈ આત્માને સ્વભાવ છે? નહિ જ. ત્યારે પરિગ્રહ, એ પણ કાંઈ આત્માને સ્વભાવ છે? નહિ જ. એટલે, આરંભ અને પરિગ્રહ તેને હોય, કે જે વિભાવદશામાં હોય! અને જેને આત્માની, એટલે કે પિતાની વિભાવદશામાં રસ હોય, તેને જ આરંભમાં અને પરિગ્રહમાં ખરેખ રસ આવે ને ? તમને તે, વિભાવદશા ગમતી નથી ને? મેક્ષ એ જ આ ત્માની સંપૂર્ણ સ્વભાવદશા છે-એ તમને ખ્યાલ આવી ગયે છે, માટે જ તમે જે કાંઈ ધર્મ કરે છે તે કરે છે ને? એટલે, તમે જે ધર્મ કરે છે, તે જેમ બને તેમ આરંભથી અને પરિગ્રહથી છૂટવાને માટે જ કરે છે, એમ પણ કહી શકાય ને? આરંભ ને પરિગ્રહ સ્વભાવે ખરાબ છે–એમ લાગે તે મેટે
આરંભ અને પરિગ્રહ, એ સ્વભાવે એવી વસ્તુઓ છે કે-જીવને એ દુર્ગતિમાં જ ઘસડી જાય. આરંભ અને પરિગ્રહના ત્રણ વિભાગે પાડ્યા. મહા આરંભ અને મહા પરિગ્રહ, આરંભ અને પરિગ્રહ તથા અલ્પ આરંભ અને અપ પરિગ્રહ ! નરકગતિના આશ્રાને વર્ણવતાં, મહારંભને અને મહા પરિગ્રહને જણાવ્યા હતા; તિર્યંચગતિના આરોમાં, આરંભને અને પરિગ્રહને જણાવેલ છે, જ્યારે મનુષ્યગતિના આશ્રમમાં અભ્યારંભને અને અલ્પ પરિગ્રહને જણાવશે એટલે, આરંભથી અને પરિગ્રહથી જેટલી નિવૃત્તિ, તેટલું દુર્ગતિનું
Page #309
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૮૫ કારણ એછું. મહાભી ને મહા પરિગ્રહી પણ જેમનરકે નથી ગયા, તેમ આરંભવાળા ને પરિગ્રહવાળા પણ તિર્યંચગતિમાં ન જાય એ બને, પણ એ ક્યારે બને? આરંભમાં અને પરિગ્રહમાં રસને જે અનુભવ થાય છે, તેમાં ખટક ઉભી. થાય ત્યારે ને ? જે હૈયામાં એક વાત બરાબર ઉગી જાય કે “આ આરંભ અને આ પરિગ્રહ સ્વભાવે તે ખરાબ જ છે, માટે તજવા ગ્ય જ છે તો પરિણામમાં કેટલે બધે. સુન્દર પલટો આવી જવા પામે ? આરંભને અને પરિગ્રહને તમે માને છે કેવા, એ બહુ અગત્યની વસ્તુ છે. આરંભમાં હિંસા થાય કે નહિ ? હિંસા ન જ થાય અને આરંભ થાય, એ બને?નહિ જ, આરંભની સાથે હિંસા તો જોડાએલી જ છે. તમને કોઈ પણ જીવની, સૂમમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા થાય, એ ગમે તે નહિ ને ? જેને કોઈ પણ જીવની હિંસા ગમે જ નહિ-એવા પણ ગૃહસ્થને, હિંસાને નિયમ તરીકે જે ત્યાગ હોય, તે ય તે “નિરપરાધી ત્રસ જીવની હિંસા હિંસાની બુદ્ધિએ કરવી નહિ–એટલે જ ત્યાગ હાય ને? પણ, એથી કાંઈ એમ કહી શકાય ખરૂં કે-અપરાધી એવા ત્રસ જીવની હિંસા અને સારી લાગે ? અપરાધી એવા ત્રસ જીવની એને હિંસા કરતી પડે-એ બને, પણ એને અપરાધી એવા ય ત્રસ જીવની હિંસા ગમે તે નહિ જ. એણે જે નિરપરાધી ત્રસ જીવની હિંસાને ત્યાગ કર્યો, એ જ સૂચવે છે કે–એને હિંસા ગમતી નથી; હિંસા કરતી તો કઈ પણ જીવની એને ગમતી નથી; પણ હિંસાને ત્યાગ કરવાનું સામર્થ્ય એટલું જ છે કે-નિરપરાધી ત્રસ જીવની હિંસાને ત્યાગ કરે. એ સિવાયની હિંસામાં એ પિતાની સ્થિતિને અંગે
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ચાર ગતિનાં કારણે લાચાર છે. એટલા માટે તે, હિંસાને તજી શકે કે હિંસાને તજી શકે નહિ તે પણ, કલ્યાણના કામીએ હૈયું કેવું રાખવું જોઈએ—એને સ્પષ્ટ કરતાં કહ્યું કેઅપરાધી શું પણ નવિ ચિત્ત થકી,
ચિન્તવીએ પ્રતિકુળ.” અપરાધી એવા ત્રસ જીવની હિંસા કરવી પડે, તે ય તે વખતે મનને કેવું રાખવાનું? અપરાધી જીવનું પણ ભૂંડું ચિન્તવવાનું નહિ! અપરાધી જીવ પ્રત્યેને પણ મૈત્રીભાવ મરે નહિ–એની કાળજી રાખવાની ! શરીર અને વચન કદાચ હિંસક બને, તે ય મન હિંસક બને નહિ. જેણે સાચે ભાવે નિરપરાધી એવા ત્રસ જીવેની હિંસાને ત્યાગ કર્યો હોય, તેણે પિતાના મનને આવું રાખવું પડે-એમ નહિ, પણ તેનું મન આવું રહે, કેમ કે હિંસા પ્રત્યે તે એને અણગમે જ છે. આ જીવ, સ્થાવર જીવોની હિંસામાં પણ રસવાળે હાય ખરે? હિંસાને ત્યાગ ભલે થડે હોય, પણ હિંસા માત્ર પ્રત્યે મનને ભાવ કેવો હોય ? એટલે, જેને હિંસા માત્ર પ્રત્યે અણગમો હોય, તેને “આરંભ તજવા જેવા છે અને આરંભ સ્વભાવે તે દુર્ગતિનું જ કારણ છે–એમ લાગ્યા. વિના રહે જ નહિ. ત્યારે, એને પરિગ્રહને રસ પણ હોય ? બાહ્ય સંગ અને પૌગલિક પદાર્થો તથા પિતાના પરિવાર આદિ પ્રત્યેનું મમત્વ, એ રાખવા લાયક કેને લાગે? બાહ્ય સંગે, આત્માને, પિતાના સ્વભાવને પ્રગટ કરવામાં તથા પિતાના સ્વભાવમાં રમવામાં અન્તરાય કરે ને ? બાહ્ય સંગમાં મૂછ જે જોરદાર હોય, તે તેથી આત્મા હિંસાદિક ભામાં રમનારો બને ને ? એટલે, તમને આરંભ કે પરિગ્રહ
Page #311
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૮૭ પ્રત્યે અણગમે તે ખરો ને? એનાથી, તમે સાવચેત તે ખરા ને? મનમાં એમ તે ખરૂં જ ને કે-ક્યારે એ સુન્દર અવસર આવી લાગે, કે જ્યારે હું આ પાપોથી સર્વથા છૂટી જાઉં? સદુપગથી સદ્ગતિ સાધી શકાય ?
જે આવા ડાહ્યા હોય, તેઓ નિરૂપાયે-સગવશાત, આરંભ કરતા હોય અને પરિગ્રહ રાખતા હોય; એટલે, અવસરે તેઓ તેને સદુપયેગ કરવા દ્વારા સદ્દગતિને સાધી શકે–એ બને, પણ તે પ્રતાપ એના ડહાપણને ગણાય. આરંભ અને પરિગ્રહને સ્વભાવ કાંઈ સદ્ગતિમાં લઈ જવાને નથી. તમે તમારે માટે રાંધવાને આરંભ કર્યો હોય, તે એમાંથી તમે સુપાત્રદાન અને સાધર્મિક વાત્સલ્યને લાભ લઈ શકે, એમ બને ને ? સાધુ રૂપ જે સુપાત્ર છે, તેમને દાન કરવાને લાભ મેળવવાને માટે પણ આરંભ કરાય નહિ. સાધુ રૂપ સુપાત્રને દાન કરવાને લાભ મેળવવાને માટે પણ જો તમે ખાસ કારણ વિના આરંભ કરે, તે તે શું કહેવાય? એ તે તમે, પાપના ત્યાગી અને પાપથી બચીને ચાલનારાને, પાપમાં નાખવાને બંધ કર્યા જેવું કહેવાય ને? સ, કોઈ માંદગીને કે એ જ પ્રસંગ હોય તે પણ પાપ
લાગે ? આખી વાત ફરી ગઈ. એ તે ગ્લાનાદિની વૈયાવચ્ચને પ્રશ્ન છે. એમાં પણ સાધુ શું માને ? રેગાદિકને કારણે ન છૂટકે અપવાદને સેવ પડે, તે ય તે સાધુને ખટકે ખરો જ. એને પાછળથી એની પણ શુદ્ધિ કરવાનું દિલ થાય.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ચાર ગતિનાં કારણે સ. પણ અમારે ?
તમે તે આરંભમાં પડેલા જ છે. આરંભને કાંઈ તમે ત્યાગ કરેલ નથી. તમને પ્રતિજ્ઞાને સવાલ નડતું નથી. તમને તે, ભક્તિને લાભ થાય; પરંતુ એવા કેઈ ખાસ કારણ વિના તમે સુપાત્રદાનના નામે આરંભ કરે, તે તે બરાબર નથી. આપણે વાત તે એ છે કે-તમે ડાહ્યા છે, તે તમે આરંભથી બનેલી કે બનાવેલી ચીજો દ્વારા, તેના સદુપયેગ દ્વારા સદુગતિ સાધી શકે, પુણ્યને ઉપાઈ શકે, પણ આ ભને સ્વભાવ કાંઈ પુણ્યબંધ કરાવવાને નથી જ. પરિગ્રહ પણ તમે રાખે છે તે તેને ભગવાન શ્રી જિનેશ્વરદેવની ભકિતમાં, શ્રુતજ્ઞાનના રક્ષણ આદિમાં, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં અને સાધમિકેની ભકિતમાં તથા અનુકંપાનાં કામમાં સદુપયોગ કરી શકે એ બને, પણ એ લાભ તે તમે ઉઠાવ્ય કહેવાય ને? એ લાભને સારી રીતિએ કણ ઉઠાવી શકે ? પરિગ્રહને રાખવા જેવું માને છે કે, પરિગ્રહને તજવા જેવું માને છે ? આજે, કેટલાકે, એના સદુપયોગના નામે પણ, આરંભ અને પરિગ્રહનું સમર્થન કરવાને મથે છે, પણ તેઓ અજ્ઞાન છે. સમજતા નથી કે તેને સાચે સદુપયોગ તેઓ જ કરી શકે છે, કે જેઓના હૈયામાં એ વાત બરાબર જચી ગઈ છે કે-“આ આરંભ અને આ પરિગ્રહ તજવા ગ્ય જ છે.” આરંભ-પરિગ્રહથી છૂટવાને ધર્મ કરે?
એટલે, આરંભ કરવા પડે અને પરિગ્રહ રાખવો પડે, તે પણ એ વિશ્વાસ રાખવા લાયક ચીજ તે નહિ જ. એના વિના ગૃહસ્થને ચાલે નહિ, પણ એના ઉપર વિશ્વાસ રાખે
Page #313
--------------------------------------------------------------------------
________________
બાજો ભાગ
૨૮૯ એમાંના તે તમે નહિ ને? આરંભની અને પરિગ્રહની સાવ ચેતી તે, વીસેય કલાક રાખવી જોઈએ ને ? તમે, અમને એમ કહો કે-“આરંભ અને પરિગ્રહ વગર અમને કેમ ચાલી શકે ?”—તે અમારે એમાં મૌન રહેવું પડે, પણ અમે તમને સાવચેત રહેવાનું તે કહીએ ને? ગૃહસ્થ એમાં બેઠેલે છે; એના વિના એને ચાલે એમ નથી, પણ એ જ ધર્મક્રિયામાં જોડાએલે હય, એને ભગવાને કહેલા માર્ગની આછી આછી પણ જે સમજ હોય, આ પાપ છે એવું ઉડે ઉડે પણ જે એને લાગ્યું હોય, તે એને આરંભ-પરિગ્રહથી સાવધગીરી રાખવાનું મન તે થાય ને? એને ખ્યાલ રહે કે-“આને સ્વભાવ જીવને તિર્યંચગતિમાં લઈ જવાનું છે, પણ મારે મારી હશિયારીથી, મારી સાવધગીરીથી તિર્યંચગતિથી બચી જવાનું છે!” કઈ તમને ધર્મક્રિયા કરનાર તરીકે પૂછે કે “તમે આટલા આરંભાદિ કેમ કરે છે? —તે તમે શું કહે ? એમ જ ને કે પાપને ઉદય છે, ગૃહસ્થાપણુમાં બેઠે છું; સાધુ થઈ શકાય તેમ નથી, માટે આના વિના મને ચાલે તેમ નથી ! મારૂં પાપ મને સતાવી રહ્યું છે. એના યોગે જ મારે આ પાપો કરવાં પડે છે!”? તમે જવાબ દે, તે આ જ જવાબ દો ને? એમ તે ન જ કહે ને કે ધર્મક્રિયા કરીએ છીએ, એટલે શું થઈ ગયું? એમ પાપ પાપ કરીએ તે ન ચાલે! એ તે ધર્મ વખતે ધર્મ અને પાપ વખતે પાપ !” આવું તે બોલી શકે, કે જેના હૈયે ધર્મ ન હોય અથવા તે જે ધર્મ પણ પાપના રાગના યોગે કરતો હોય! તમે તે, એમાંના નથી ને? તમે તે, સંપૂર્ણ ધર્મ થઈ શકતો નથી, માટે થેડે ધર્મ કરો છે અને ગૃહસ્થ છે એટલે પાપમાં રહ્યા વિના અને પાપ કર્યા
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ચાર ગતિનાં કારણેા
વિના છૂટકો નથી, માટે જ પાપમાં રહેા છે અને પાપ કરા છે, એમ માની લઉં ? બાકી, પાપની તમને ખટક તા મહુ જ ને ? તમને, એથી જ, સાધુ બહુ ગમે ને ? સાધુ યાદ આવે ને મનમાં થાય કે—એ મહાભાગ છૂટી ગયા. હું હજી સાએલા છું.’ ધર્મક્રિયા કરનાર જો સાચા ભાવે ધ ક્રિયા કરતા હાય, તેા તે આમાં હા જ પાડે. આવા પ્રકારની મનાવૃત્તિના ચેગે તા, થોડા પણ ધર્મ મહા લાભનુ' કારણ અને. એ તા કહે કે-આરંભ અને પરિગ્રહ દુર્ગતિમાં લઈ જાય તેવા છે અને તે હજુ છૂટતા નથી, માટે હુ· મદિરે અને ઉપાશ્રયે આવું છું, કે જેથી એનાથી સાવધ રહી શકુ અને શકિતસ‘પન્ન બનીને એને સવ થા તજી દઈ ને, એકાન્તે ધર્મની આરાધના કરનારા બની શકું.'
સાવધ રહે તે ખરાબ પરિણામથી ખચે :
માણસ, છેડી ન શકે તા પણુ, સાવધ હોય તે કેટલે ફેર પડે ? છોકરા ઉડાઉ છે—એમ જણાઇ જાય, તે પછી તમે સાવધ કેટલા રહેા ? ટેકરા ઉપર રાગ હાય, પણ એનાથી સાવધ રહા ને ? અને જે આપે તે ગણીને આપે અને જેમ બને તેમ ઘેાડુ' આપા, કેમ કે-જે હાથમાં આવે અગર તમે આપે। તે વ્યસનાદિમાં ઉડાવી દે એવા છે, એમ તમને લાગ્યુ છે. એને તમે ઘર કે પેઢી સાંપા ખરા ? સેાંપ્યા વિના છૂટકો ન હાય તે બનતી ચાકસાઈ રાખીને અને જેટલું ન છૂટકે જ સાંપવું પડે તેમ હાય, તેટલું જ સાંપા ને? તેમ, આરભ અને પરિગ્રહ દુર્ગતિમાં લઈ જનાર છે—એમ જો લાગી જાય, તેા આરંભ કરવા છતાં અને પરિગ્રહ રાખવા છતાં, એ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૧
ખીજો ભાગ
તમને ખાઈ ન જાય-તેની કાળજી તેા તમે રાખા ને ? આજે કાળજી છે? તમે જેટલા આરભ આછા કરેા છે કે તમારી પાસે જેટલા પરિગ્રહ એ છે, તે તમને આરંભ અને પરિગ્રહ પ્રત્યે અણુગમા છે એથી ? કે, તમને એવી તક નથી મળી એથી ? મહાર આરંભ ને પરિગ્રહ ઓછા હોય, પણ હૈયે મહાર’ભ અને મહા પરિગ્રહ હાય, એમ પણ મને ને ? આરંભની સામગ્રી પણ કાંઇ બધાને મળે છે ? મેાટાં કારખાનાં ચલાવવાની ઘણી ય ઈચ્છા હાય, પણ જેને એવી ઇચ્છા હાય, તેને એ મળે જ—એવું ખરૂ? અને, પરિગ્રહની ભૂખ કેવી છે ? આજે તે, મહા પરિગ્રહી જેવા જે ગણાય, તેમને ય સંતોષ નથી ને ? કેટલાક બહુ ગરીબ માણસેાનું મન પણુ, મહારભ અને મહા પરિગ્રહને મેળવવાને માટે, કારમી રીબામણ અનુભવતું હાય છે. મળે પ્રાયઃ કાંઈ નહિ અને મનથી પાપ મહા ઉપાજે . તમારે તા, એવા શાણા બની જવું જોઈએ કે–ગમે તેટલા આરંભ અને ગમે તેટલેા પરિગ્રહ પણ મુઝવે નહિ અને દુર્ગતિમાં ઘસડી જવાને સમ અને નહિ. એ માટે, સૌથી પહેલાં, મનમાં આરભ અને પરિગ્રહ પ્રત્યે અણુગમે ઉત્પન્ન કરવા જોઈ એ. આરભ અને પરિગ્રહ પાપ છે, દુ:ખનુ ને દુર્ગાંતિનું કારણ છે-એ ખરાખર ખ્યાલમાં આવી જવું જોઇએ. આરંભ ને પરિગ્રહ, એ પણ મારી વિભાવદશાનું કારણ છે-એમ લાગવું જોઈ એ. પછી, એનાથી જેમ મને તેમ અલગ રહેવાના પ્રયત્ન કરવા જોઈ એ . આનાથી મારે છૂટવુ' છે, કચારે છૂટાય, આ તો ખરામ જ છે-આવા ભાવ હૈયામાં જીવન્ત રહે, તા એનાથી વહેલા છૂટાય અને એનાથી ન છૂટાય ત્યાં સુધી પણ એના સદુપયોગ દ્વારા
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સદ્ગુગતિને સાધનારા બની શકાય. શીલવ્રતમાં સાતિચારપણું:
ચાર ગતિનાં કારણે
હવે, શીલવ્રતમાં સતિચારપણું. એ પણ તિર્યંચગતિના આશ્રવા પૈકીના એક આશ્રવ છે. શીલવ્રતના પાલનમાં અતિચારાને સેવાય અને એથી જે દોષિતપણુ ઉત્પન્ન થાય તે દોષિતપણુ' પણ શીલવ્રતને ધરનારા એવા આત્માને ય તિય‘ચ ગતિમાં ઘસડી જવાને સમર્થ અને છે. આવું પ્રાયઃ ત્યારે જ ખની શકે, કે જ્યારે વ્રત રહી જાય, પણ વ્રતના જે ભાવ તે નષ્ટ થઈ જાય. જેએ અબ્રહ્મચારી છે અને વિષયસુખના ખૂબ જ રસીયા છે, તે તે નરકતિના કારણને જ સેવી રહ્યા છે, કેમ કે-નરકતિના આશ્રવા પૈકીના અવશેન્દ્રિયતા નામના જે આશ્રવ છે, તેમાં તેના સમાવેશ થઈ જાય છે. હવે જેને અબ્રહ્મચર્ય ખટકે છે, વિષયસુખમાં વૃદ્ધ બની જવુ‘-એ જેએને પસંદ પડતું નથી, તેએ શીલવ્રતના આદરવાળા અને; પણુ, શીલવ્રતના આદરવાળાઓએ પણ પેાતાના વ્રતના અતિચારાથી સદાને માટે બચતા રહેવાના પ્રયત્ન કરવે, એ જરૂરી છે. અતિચારો, એ સેવવાને માટે નથી. પણ એનાથી બચતા રહેવાને માટે જ અતિચારોને જાણવાના છે. જેમણે પેાતાના લીધેલા વ્રતનુ સારી રીતિએ પાલન કરવુ હાય, તે આત્માએએ અતિચારાને એટલા માટે જાણવા જોઈ એ કે–અનાચારથી ખચી શકાય. અતિચાર તરફ જ ઉપેક્ષા આવે, તે અનાચારને આવવાની ઘણી સ’ભાવના છે. અતિચારને જાણવાથી, એ પણ ફાયદો થાય છે કે-કેાઈ વખતે અનાભાગાદિથી ભૂલ થઈ જવા પામી હાય, પણ તે જો અતિ
Page #317
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
: ૨૯૩
ચાર રૂપ હય, તે માણસ આશ્વાસનને પામે, વ્રત નથી ભાગ્યું–તેને સંતેષ અનુભવે અને જે અતિચાર લાગે, તેનાથી લાગેલા પાપની શુદ્ધિને સાધી શકે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારઃ
જે ક્રિયા અનાચારમાં પરિણમી ન હોય, પણ જેના ચેગે અનાચારને ઉત્પન્ન થવાની સંભાવના હોય, તે કિયા કદાચ અતિચારમાં પણ ગણાય. વતનો જે ભંગ, તે તે અનાચાર ગણાય; પણ એ અનાચાર અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર પછી સહેલાઈથી આવી શકે એવું છે. વિષયસુખની ઈચ્છા સામાન્ય જાગ્રત થાય, તે અતિકમ કહેવાય. જે ઈચ્છા થઈ, તેને માટે પગલું ઉપાડે એટલે વ્યતિક્રમ શરૂ થાય. પછી સ્પર્શાદિક કરાય અને વેગ વધે, એ વગેરે બધું અતિચારમાં ગણાય. તે ક્યાં સુધી ? જ્યાં સુધી જે આકારને કલ્પીને વ્રત લીધું છે, તે આકાર ન આવે ત્યાં સુધી! આથી, તમે સમજી શકે છે ને કે-અતિચારથી બચવું, એ કેટલું બધું આવશ્યક છે? અતિચારથી બચવાને માટે, અતિક્રમથી જ બચવાની કાળજી રાખવી જોઈએ. એક તરફ મારું વ્રત નહિ ભાંગવું જોઈએ—એ ખ્યાલ હોય, પણ અતિક્રમ થયે અને પછી વ્યતિકમ પણ થયે, પછી થાય શું? માણસ પશુક્રિયામાં પડી જાય ને? એ વખતે, વ્રત નહિ ભાંગવાની વૃત્તિ સજીવ હોવા છતાં પણ, મનની પરિણતિ કેટલી બગડી જાય? એમાંથી, વ્રતભંગ કરાવે તેવા આવેશને આવતાં પણ વાર કેટલી ? એટલે, વ્રતધારી આત્માઓએ, વિષયવાસના પ્રગટે નહિ–તેની કાળજી રાખવી જોઈએ ને ? વિષયવાસનાને ઉત્પન્ન કરે તેવા
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ચાર ગતિનાં કારણો સઘળા ય સંસર્ગોથી જેમ બને તેમ બચતા રહેવું જોઈએ અને તેમ છતાં ય કદાચ વિષયવાસના ઉત્પન્ન થઈ જાય, તે તેના ઉપર એકદમ વિજય મેળવી લેવાને માટે તત્પર બની જવું જોઈએ. વિષયવાસના વધી અને જે વ્યતિક્રમ ને અતિચાર આવ્યા, તે પતન ઘણું સહેલું. અતિચારથી ય બચવા અતિક્રમથી બચવું
“અતિચારને સેવવામાં તે વ્રતભંગ નથી ને? –આવું માનીને અતિચારને જે સેવે, તેનું શું થાય? વ્રતને જે ખરેખર ભાવ હતું, તે તે પ્રાયઃ મરી જાય ને? એવા વખતે જે આયુષ્યને બંધ પડી જાય, તે લીધેલું વ્રત લીધેલા રૂપે ન ભાગ્યું હોય તે ય, તિર્યંચગતિના આયુષ્યને બંધ પડી જાય. અહીં બેઠેલાઓમાં તે, મોટે ભાગે નિયમવાળા હશે ને? તમારામાંના કેટલાકે એ તે ગૃહસ્થપણે લઈ શકાય તેવું શું ત્રત સંપૂર્ણપણે લીધું હશે ને? જેમણે એ પ્રમાણે સંપૂર્ણ ચોથું વ્રત નહિ લીધું હોય, તેઓમાં પણ ઘણાએ પર અને ત્યાગ અને સ્વસ્ત્રીમાં સતેષ–એવું વ્રત લીધું હશે ને? તેમાંના અને બાકીના, તિથિએ તે બ્રહ્માના નિયમવાળા હશે ને? જેઓ આ નિયમ નહિ લઈ શક્યા હોય, તેઓને લાગતું હશે ને કે આપણે વિષયને બહુ જ આધીન છીએ? અતિ વિષયી, વિષયરસમાં મગ્ન બન્યો થક, કયી ગતિના આયુષ્યને ઉપાજૅ ? નરકગતિના આયુષ્યને જ ને? અહીં તે, એવા માણસની વાત છે, કે જેઓએ શીલવતને ગ્રહણ કર્યું છે. શીલવતને ગ્રહણ કરનારા આત્માઓ એ, પિતાના શીલવતનું સુન્દર પ્રકારે પાલન કરવાને માટે, શીલ
Page #319
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૯૫
વ્રતના અતિચારેાથી ખચવું જોઈ એ અને અતિચારાથી ખચવાને માટે, અતિક્રમથી જ ખચવાની કાળજી રાખવી જોઈએ. કદાચ અતિક્રમ થઈ જાય, તે ય અતિક્રમને સફૂલ ખનાવવાને માટે વ્યતિક્રમ તરફ નહિ જતાં, અતિક્રમને જ દાખી દેવા જોઈએ. નીલ અને કાપાત લેશ્યા :
નીલ લેશ્યા અને કાપાત લેશ્યા, એ એ લેસ્યાઓને પણ તિય ચગતિના આયુષ્યના આશ્રવામાં ગણાવેલ છે. નરકગતિના આયુષ્યના આશ્રવામાં કૃષ્ણ લેશ્યા તથા નીલ લેફ્સાને ગણાવેલ; એટલે, નીલ લેસ્યા જો ગાઢ હાય તેા નરકગતિના આયુષ્યના મધનું કારણ બની શકે અને નીલ લેશ્યા જો તેવી ગાઢ ન હાય તેા તિય ચગતિના આયુષ્યના બંધનું કારણુ બની શકે. નરકગતિના આયુષ્યના આશ્રવાના વણ્ન પ્રસંગે, જ્યારે કૃષ્ણ લેશ્યાના અને નીલ લેશ્યાના પ્રસંગ આવ્યો, ત્યારે છએ લેશ્યાઓના સંબધમાં વર્ણન કરવામાં આવ્યુ હતું; અને, એના સ્વરૂપને ખ્યાલ આવે એ માટે શાસ્ત્રામાં આવતાં એ દૃષ્ટાન્તા પણ કહેવામાં આવ્યાં હતાં, એટલે અહી તેનું ફરીથી વર્ણન કરવાની જરૂર નથી. આત્માના ગુણાને કષાયેા પ્રગટવા દેતા નથી :
હવે, તિયંચગતિના આશ્રવા પૈકીના છેલ્લા આશ્રવ તરીકે અપ્રત્યાખ્યાની કષાયાને જણાવેલ છે. ક્રોધ, માન, માયા અને લેાભ-એ ચાર કષાયા. એ ચાર કષાયા અનન્તાનુબંધી પણ હાઇ શકે, અપ્રત્યાખ્યાની પણ હાઈ શકે, પ્રત્યાખ્યાની પણ હાઈ શકે અને સજ્વલન પણ હાઈ શકે. એમ સાલ ભેદે થયા અને તેના પણ પાછા ચાર ચાર ભેદ છે, જે કરતાં તે
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯૬
.
. .
ચાર ગાનના કારણ
ચાર ગતિનાં કારણે ચેસઠ ભેદે થાય છે. અનન્તાનુબંધી કષામાં એ તાકાત છે છે–આત્માને જે સમ્યગ્દર્શન નામને ગુણ છે, તે ગુણને એ કષાયને ઉદય પ્રગટ થવા દેતું નથી. અનન્તાનુબંધી કષાયે જ્યારે ક્ષેપશમને, ઉપશમને કે ક્ષયને પામ્યા હોય છે, તે સમયમાં જ આત્માને સમ્યગ્દર્શન ગુણ પ્રગટેલે હોઈ શકે છે. જ્યારે જ્યારે, જેને જેને, અનન્તાનુબંધી કષાયનો ઉદય વર્તતે હોય, તેને તેને ત્યારે ત્યારે સમ્યગ્દર્શન ગુણ પ્રગટેલે હોય જ નહિ. એવી જ રીતિએ, અપ્રત્યાખ્યાન કષાયે દેશથી પણ વિરતિને રોકનાર છે. અનન્તાનુબંધી કષાયને ક્ષાપસમાદિ થવાને વેગે જે આત્માઓમાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટો હેય, તે આત્માઓ જ વિરતિના સાચા પરિણામોને પામી શકે છે, પણ જ્યાં સુધી તેમને અપ્રત્યાખ્યાની કલાએને ઉદય વર્તતે હોય, ત્યાં સુધી તેઓ દેશવિરતિના પરિ. ણામને પામી શકતા નથી અને જ્યાં સુધી તેમને પ્રત્યાખ્યાની કષાયને ઉદય વર્તતે હોય, ત્યાં સુધી તેઓ સર્વવિરતિના પરિણામોને પામી શકતા નથી. છેલ્લા જે સંજવલન નામના કષા છે, તે ક્ષીણ થયા વિના, આત્મા યથાખ્યાત ચારિત્રને પામી શકતું નથી. સર્વવિરતિના પરિણામમાં રમતા એવા પણ આત્માને, યથાખ્યાત ચારિત્રને પામતાં રેકવાની તાકાત સંજવલન કષાના ઉદયની છે. જ્યારે સંજવલન કષાયે સર્વથા ક્ષીણ થઈ જાય, એટલે આત્મા પિતાને કષાયરહિત એવા સ્વરૂપને પામે. આથી, એ વાત પણ બહુ જ સ્પષ્ટ થઈ જાય છે કે–આત્માએ જે પોતાના સ્વભાવસિદ્ધ એવા ગુણને પ્રગટાવવા હોય, તે કષાયે ઉપર વિજય મેળવવાને ભારેમાં ભારે પ્રયત્ન કરે જોઈએ. જ્યાં સુધી કષા ઉપર
Page #321
--------------------------------------------------------------------------
________________
-... ના
૨૯૭
અ
રસન :
બીજો ભાગ સંપૂર્ણ વિજ્યને આત્મામય, તેને સર્વથા ક્ષીણ કરી નાખે નહિ, ત્યાં સુધી ન તે આત્મા યથા ખ્યાત ચારિત્રને પામે, ન તે તે આત્મા વીતરાગપણને પામે કે ન તે તે આત્મા સર્વજ્ઞપણને પામે. સમ્યગ્દષ્ટિ આત્માઓ ય સાવધ રહે
કષાયે, એ આત્માના આવા ભંયકર શત્રુઓ છે એ વાત જેમને સમજાઈ જાય, તેઓ કષા ઉપર વિજય મેળ વવાને માટે ઉત્સાહિત બને; અને તેવા આત્માઓએ, પિતાની વિષયવાસના ઉપર વિજય મેળવીને, ભગવાન શ્રી જિનેશ્વરદે.
ની આજ્ઞાને જ આધીન જીવનને જીવવાને પ્રયત્ન કર જોઈએ. સમ્યગ્દર્શન ગુણને પામવાના યેગે આવું સમજાઈ ગયા પછીથી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જ આધીન મારું જીવન ક્યારે બને ?–એવી મનવૃત્તિ પ્રગટયા પછીથી પણ, અપ્રત્યાખ્યાન કષાય જીવને દેશથી ય વિરતિ પામવામાં અન્તરાય કરનારા નીવડે છે, એ એ કષાની કેટલી બધી પ્રબળતા છે? આવા સમ્યગ્દષ્ટિ આત્માએ કાંઈ પોતાને અપ્રત્યાખ્યાન કષાનો ઉદય હોય, તે ય તિર્યંચગતિના આયુષ્યને ઉપાર્જતા નથી; પણ, એ કષાને ઉદય જે જેરદાર બની જાય અને સમ્યગ્દષ્ટિ આત્મા પણ જે ગાફલ બની જાય, તે એ કષાય કદાચ પિતાના મિત્ર અનન્તાનુબંધી કષાયને ઘસડી લાવે અને સમ્યકત્વને નમાવી દે, એ શક્ય છે. ક્ષાયિક સમ્યક્ત્વના ધણી એવા પણ આત્માઓ, જે તે એને અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય વર્તતે હોય, તે દેશથી પણ વિરતિને પામી શકે નહિ, પરંતુ એ આત્માઓને વિર.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ચાર ગતિના કારણે તિવાળા જીવન પ્રત્યે રાગ અસાધારણ કટિને હોય છે. બધા તે કાંઈ ક્ષાયિક સમ્યકત્વને પામેલા હતા નથી, એટલે ક્ષાપશમિક સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓએ, સદા પિતાના સમ્યગ્દર્શન ગુણને નિર્મલ બનાવવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એ માટે, જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સેવા અને નિગ્રંથ મુનિવરની ઉપાસના આદિ કરતા રહેવું જોઈએ, તેમ તના સ્વરૂપને જાણવાને પણ પ્રયત્ન કર્યા કર જોઈએ; તથા “ક્યારે હું એકાન્ત આ માગને સેવનારે બનું ”—એવું ચિન્તવન કર્યા કરવું જોઈએ. આમ સમ્યગ્દષ્ટિ આત્માઓએ પણ સાવધ રહેવું જોઈએ. મનુષ્યગતિના આયુષ્યના આશ્રઃ
હવે, મનુષ્યગતિના આયુષ્યને બાંધવાના આનું વર્ણન કરતાં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા -શ્રી સુવિધિનાથ ભગવાને આપેલી દેશનાનું વર્ણન કરતાં ફરમાવે છે કે અલ્પ પરિગ્રહ તથા અલ્પ આરંભ, સ્વાભાવિક નમ્રતા તથા સ્વાભા. વિક સરલતા, કાપિત લેશ્યા તથા પીત વેશ્યા, ધર્મધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાન કષાય, મધ્યમ પરિણામ, સંવિભાગવિધાયિત્વ, દેવપૂજન તથા ગુરૂપૂજન, પૂર્વાલાપ તથા પ્રિયાલાપ, સુપ્રજ્ઞાપનીયતા અને યાત્રામાં માધ્યચ્ય,-એ મનુષ્યગતિના આયુષ્યને બાંધવાના આશ્રવે છે. મનુષ્યગતિના આયુષ્યને બાંધવાના આઝવેને દર્શાવતાં, ઉપકારિઓએ જે ગુણનું વર્ણન કર્યું છે, તે ગુણો જે આપણા જીવનમાં આવી જાય, તે દુશ્મનને પણ આપણને વખાણવા પડે. આ ગુણે જેના
Page #323
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૨૯૯
જીવનમાં આવી જાય, તેનાથી જીવનમાં બહુ શાંતિ અનુભવી શકાય. એ મરણને પણ શાન્તિપૂર્વક પામી શકે અને એમાં જે કાંઈક વધારે સારા ભાવ આવી જાય, તે દેવગતિનું ય આયુષ્ય બાંધે, નહિ તે મનુષ્યગતિનું આયુષ્ય તો ચોકકસ બાંધે ને? અહીંથી મરીને મનુષ્ય થાય, તે ય ત્યાં એને સારી સામગ્રી મળી જાય અને તેમાં પણ જે બહુ સુન્દર ભવિતવ્યતા આદિને વેગ હોય, તે ત્યાંથી સીધે મુકિતએ પણ પહોંચી જાય ને? એવું પણ બને ને કે અહીંથી મરીને સીધા મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મને પમાય? ત્યાં જે મનુષ્યજન્મ મળી જાય, એમાં જે ધર્મપ્રાપ્તિને અનુકૂળ અન્ય સામગ્રીને વેગ થઈ ગયે હેય, ધર્મશ્રવણની તક મળી જાય, સધર્મમાં રૂચિ પ્રગટી જાય, ધર્મારાધનને તીવ્ર વીલ્લાસ પ્રગટી જાય, એમાંથી શુકલ ધ્યાન આવી જાય અને શ્રેણિ મંડાઈ જાય, તે મેહનીય કર્મને ક્ષય થઈ જાય, વિતરાગપણું પ્રગટી જાય, કેવલજ્ઞાન પણ પ્રગટી જાય અને અન્ત શૈલેશીકરણ કરીને મુકિતએ પહોંચી જવાય, આવું પણ બની જાય ને ? પણ, એ બધું કાંઈ, કેવલ મનોરથ કર્યો જ થોડું સિદ્ધ થાય તેમ છે? તેને યોગ્ય પુરૂષાર્થ તો કરે જોઈએ ને? અપારંભ અને અલ્પ પરિગ્રહ
મનુષ્યગતિના આયુષ્યના આશ્રમમાં, પહેલી વાત અને ભારંભ અને અ૫ પરિગ્રહની છે. આરંભ અને પરિગ્રહનો સર્વથા ત્યાગ, એ કાંઈ તમારે સૌને માટે શક્ય ન ગણાય; પરન્ત આરત્યેય અલ્પ અને પરિગ્રહેય અલ્પ,એ તે બની શકે એવી વસ્તુ છે ને ? આરંભને અને પરિગ્રહને અલ્પ બનાવવા,
Page #324
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણેા
હાય, તેા શું કરવુ જોઈએ ? જીવનનિર્વાહ માટે જરૂરી સામગ્રી મળી જાય, એટલે વધુને મેળવવાની વૃત્તિનો ત્યાગ કરવા જોઈએ. જેમ જેમ માણસ અલ્પ આરંભથી અને અલ્પ પરિગ્રહથી જીવનનો નિર્વાહ કરવા માંડે છે, તેમ તેમ ઉપાધિ ઓછી થતી જાય છે. એની ચિન્તાઓ, ઘણે અંશે ઘટી જાય છે. લેાભાદિના ચાગે, ઘણા આરભ અને ઘણા પરિગ્રહનું મન થાય અને પછી નસીબનો ચેાગ ન હાય તા એ ઈચ્છા પૂરાય નહિ, એટલે માણસને ભારે દુ:ખ થાય છે. નસીબના ચેગ હાય અને ઘણા પરિગ્રહ મળી જાય, તેા પાછી તેને સાચવવા આદિની ચિન્તા ઉભી થાય છે અને પરગ્રહને વધારવા, સાચવવા આર્દિને અંગેનું આરભાદિનું દુઃખ પણ વધી પડે છે. ખાકી, જે માણસ જરૂર હાય તો બે-ચાર કલાક આજિવિકા ના પ્રયત્ન કરતા હાય અને એમાં જીવનનિર્વાહ પૂરતું મળી જાય એટલે સતાષ અનુભવતા હાય, અને તેા ધર્મની આરાધના કરવાના સમય કેટલા બધા મળી શકે ? ધમ કરતાં, એના હૈયામાં શાન્તિ કેટલી બધી હોય ? પણ શાન્તિપૂર્વક ધર્મની આરાધના વધુ સમયને માટે કરવાની વૃત્તિ જોઈ એ ને ? જેનું મન માન-પાનમાં ભમતું હાય, ‘મારે આટલી પેઢી
આ અને આટલા વેપા૨ે’-એથી જેનુ મન હરખાતું હાય, જ્યાં-ત્યાં લેાક મને આગળ કરે’-એવી જેને લાલસા હાય, તેને રાત-દિવસ એની એ ગડમથલમાં પસાર થઇ જાય, તેા ય તે બહુ સાલતું નથી. જેઆને આજે વેપાર આદિને અંગે, મળવા આવેલા પણ સ્નેહી-સબધિએ આદિ સાથે ય વાત કરવાની ફુરસદ નથી, એવા જીવા પણ જો રળતા હાય છે, તે એ ઉપાધિમાં આનંદ માનતા હોય છે ને ? વેપાર-ધંધામાંથી
૩૦૦
Page #325
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૩૦૧
ફુરસદ નહિ મેળવી શકનારાઓમાં પણુ, શાન્તિ મળતી નથી એ માટે, દિલથી કેટલાક રૂએ છે ? એને તા, જ્યાં-ત્યાં માટુ સ્થાન મળે, જે હાય તે પૂછે-ગાછે, ઠામ ઠામ પેઢીએ હાય, ધમાકાર વેપાર ચાલતા હાય, એટલે એને તેા ઉંઘવાનુ પણ પૂરૂ' ન મળે, તેા ય એ ‘મને આટલા ખેલાવનારા છે’– એ વગેરેના આનંદમાં મરી જાય છે. જો લેાલ કાબૂમાં હાય, ઇન્દ્રિયા વશ હાય અને જે મળી જાય તેમાં સતાષથી જીવવાની તૈયારી હાય, તા આછા આરભ અને આછા પરિગ્રહવાળા તા બહુ સુખી હાય છે.
વધુ જોઇએ જ નિહ–એવી વૃત્તિ છે ?
સ૦ કુટુંબની જવાબદારી પૂરી કરવાથી અધિકની ઈચ્છા ન કરવી, એ તે બને.
એ વૃત્તિ પણ આવવી બહુ મુશ્કેલ છે. સંચાગ ન મળે અને ઉધમાત ન કરેા, એ જુદી વાત છે; જ્યારે, નિર્વાહનુ સાધન મળે એટલે બસ-એમ આવવું એ સહેલું નથી. મનથી જ એમ થઈ જવું જોઈ એ કે—મારે આથી અધિક નથી જોઇતું.’ પુણ્યના ચાગ જોરદાર હાય અને કોઈ શેઠીયા મુંબઈ લઈ જવાનું કહે; કહે કે–‘ ચાલે! મારી સાથે, ધધે ચઢાવી દઈશ ’ -તા, જીવનનિર્વાહ સુખે થતા હોય તે છતાં પણ મુંબઈ જવાનું મન થઇ જાય ને ? ગમે તેમ થાય, પણ મારે અધિક મેળવવાના પ્રયત્ન કરવા જ નથી'-આવી વૃત્તિ આવવી એ બહુ કઠિન છે. બાકી, આવા માણસને અંદરના પરિણામ એટલા શાન્ત ને સ્થિર હાય કે–એની લેશ્યા બગડવાનું કારણ નથી, એમ કહી શકાય. પહેલાંના કાળમાં કેટલાક કહેતા કે– મોટા મંગલા
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ચાર ગતિનાં કારણે બાંધવાની ઈચ્છા નથી; મેટી મુડી પાછળ મૂકી જવાની ઈચ્છા નથી; આગળ આવવાનું મન નથી, એટલે, લાંબે ધંધે કરવાનું મન થતું નથી. અહીં પેટ પૂરતું સુખે મળી જાય છે અને સંજોગ મુજબ સુખે ધર્મ થઈ શકે છે, એટલે આથી અધિકની ઈચ્છા જ થતી નથી. મળેલી મુડી સાચવવી હોય તે –
અલ્પારંભ અને અલ્પ પરિગ્રહવાળાને તે ઘણું સુખ હોય છે. કોઈ કારણસર અચાનક ગામ છેડીને ચાલ્યા જવાને વખત આવે, તે પણ એને બહુ ચિન્તા નહિ. જે કાંઈ થોડું -ઘણું હોય, તે લઈને હાલત થાય. તમે શું કરે? તમારે તે ચાર દહાડા બહારગામ જવાનું હોય તે ય, અગાઉથી તૈયારી કરવી પડે ને? જેને કમથી કમ મળેલી મુડી સાચવી રાખવી હેય, એટલે કે પુણ્યગે મનુષ્યપણું મળી ગયું છે અને હવે મનુષ્યપણાથી નીચી ગતિમાં તે ન જ જવું હોય, તેણે વધુ આરંભ અને વધુ પરિગ્રહની તે ના જ પાડી દેવી જોઈએ. મનને એવું કેળવી લેવું જોઈએ કે-અધિકની ઈચ્છા જ થાય નહિ. અધિકમાં ઉપાધિ અધિક અને તે ન જોઈએ—એમ થયા જ કરે. કેઈ સામેથી ધધ આપવાને આવે, તે ય ના પાડવી. તમે જે એટલું જ નક્કી કરી લે કે-રોટલા જેટલું મળી જાય એટલે બજારમાંથી ઘેર ચાલ્યા આવવું છે, પછી કમાવાને સારે પણ ધધ મળતું હોય તો ય તે નથી જોઈતા અને હાલ જે કાંઈ છે તેમાં વધારવું તે નથી, પણ વધારે પરિગ્રહ હોય તો તેને સદુપયોગ કરી લે છે, તે તમને અલ્પારી અને અલ્પપરિ. ગ્રહી બની જતાં વાર લાગે નહિ.
Page #327
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૦૩ સ, અલ્પારંભ અને અલ્પ પરીગ્રહમાં આવે કેટલું ? પુણીયા
શ્રાવક જેવું જોઈએ ? પિતાના અને પોતાના આશ્રિત કુટુંબના નિર્વાહ અંગેની જોગવાઈથી અધિક પરિગ્રહ રાખે નહિ અને એથી અધિક પરિગ્રહની ઈચ્છા પણ કરે નહિ તેમ જ જીવનનિર્વાહ અંગે જે કાંઈ વ્યાપારાદિ કરવા પડે તે ય જેમાં મહારંભ એટલે ઘણી મેટી જીવહિંસા થતી હોય તેવા ન કરે તેમ જ ખાનપાન આદિ અંગે પણ ઈન્દ્ર ઉપર કાબૂ મેળવીને જેમ બને તેમ ઓછા આરંભ કરે, તે ખૂશીથી તમે અલ્પારી અને અ૫ પરિગ્રહી બની શકે. પણ શ્રાવક તે અલ્પારંભ અને અલ૫ પરિગ્રહનું બહુ ઉંચું ઉદાહરણ છે, પણ અ૫ આરંભ અને અલ્પ પરિગ્રહની ઈરછાવાળાઓએ, એ ઉદાહરણને આંખ સામે જરૂર રાખવું જોઈએ. જરૂર કરતાં પણ ઓછું મળે, ત્યારે પણ એ ઉદાહરણ લક્ષ્યમાં હેય, તે ઉંધું-છતું કરવાનું મન થવાને બદલે, ઓછાથી પણ નીભાવી લેવાનું મન થાય. પિતાની તેવી સ્થિતિમાં પણ પુણ્યે શ્રાવક કેટલી બધી શાન્તિથી જી અને ધર્મ કરતે રહ્યો? એનું સામાયિક કેટલું બધું સમભાવવાળું? એટલે સમભાવ, સામાયિકમાં પણ, રાતદિવસ ઉપાધિથી બળતા માણસને આવે શી રીતિએ? જરૂર પૂરતી મુડી રાખી લઇને વધારેને સદુપયેગ
કરવાનું મન છે? અ૫ આરંભ અને અ૫ પરિગ્રહમાં જેને આનંદ માણવાનું મન થઈ જાય અને એ દિશાએ જે પ્રયત્નશીલ બને, તેની મુડી ન જાય. પિતાની મનુષ્યજન્મ રૂપી મુડીને એ
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ચાર ગતિનાં કારણે સાચવી શકે. અહીંથી મરીને બીજે જવું પડે, તે પણ બીજે ય એને મનુષ્યજન્મ મળે. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહમાં આનંદ માણવા માડે, એટલે ધર્મ ઘણે થઈ શકે. જેઓની પાસે આજે માટે પરિગ્રહ છે, તેઓ આજના હિસાબે–વર્તમાન કાલના સગોની અપેક્ષાએ ગણતરી કરી લે કે-“મારે મારા અને મારા કુટુંબાદિના નિર્વાહ માટે કેટલું જોઈએ? એ ગણતરી મુજબ મુડી રાખીને વેપારધંધો બંધ કરી દે અને મુડી ખાવા બેસી જાય, તે એ માણસ કેટલી આરાધના કરી શકે? પિતાની ગણતરી કરતાં મુડી વધારે હોય, તે તેનો સદ, પગ કરી લે અને ફારેગ થઈ જઈને આ જીદગીને સફળ કરવાનું લક્ષ્ય રાખે, તે એ શું ન કરી શકે ? આવું કરતી વખતે, જેની પાસે મુડી હોય, તે વ્યાજ ઉત્પન્ન કરવાની વાતમાં પણ પડતા નહિ. વ્યાજ ઉત્પન્ન કરવાનું રાખશે, તે ય આજના કાળમાં તે મોટી ઉપાધિ છે. જ્યાં વ્યાજે મૂક્યા હોય, ત્યાં જોયા કરવું પડે છે અને, આજની શાહુકારી પણ કેવી છે? વ્યાજ લેવા જતાં મુડી પણ ડૂબી જાય અને પાછા ઉપાધિમાં પડી જવું પડે, એવું ય બને ને? માટે, જેનાથી શક્ય હોય તેણે તે, એ ઉપાધિ પણ રાખવા જેવી નથી. તમે જે આવી વૃત્તિવાળા બની જાવ અને તમારી ગણતરી મુજબ તમે બે લાખ રૂપિયા પણ રાખો, તે ય તમારી ગણતરી અલ્પ પરિગ્રહમાં થઈ શકે. અહીં જે આગળ સુખી માણસે બેઠા છે, તેમની આ ઈચ્છા છે? અલ્પારંભી અને અલ્પપરિગ્રહી બની જવું હોય તે ઉપાય ઘણા છે, પણ આરંભનો ને પરિગ્રહને ડર છે ખરે? એનાથી જેટલા આઘા રહેવાય તેટલું સારું, એમ મનમાં છે? પછી એ બજારની સામે જુએ પણ નહિ અને
Page #329
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૦૫
ધર્મનાં કામ કર્યા કરે. ભગવાનની ભક્તિ સુન્દર પ્રકારે કરે, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કર્યા કરે તથા મંદિર અને ઉપાશ્રય આદિની સંભાળ રાખ્યા કરે. આવું કરવાનું મન થાય? મનનું કારણ મેટું છે ને? અહીં નિરાંતે બેઠા છે, પણ જે જરા વેપારની તક આવી જાય, તે થોડું નાખવાનું મન થઈ ગયા વિના રહે? લાભ દેખાય તે માણસ લાવરું નાખ્યા વિના રહે નહિ ને? જેઓની પાસે સાધન ન હોય તેઓની વાત જુદી છે પણ, સાધન હોય કે ન હોય તે ય અ૫માં સંતોષ અનુભવવાની શકિત કેળવી નથી, કેમ કે-૮૯૫ થવાની કે અલ૫ રહેવાની ઈચ્છા નથી. આરંભ ને પરિગ્રહ અલ્પ કરવા હોય તે ય થઈ શકે નહિ, એમ તમે કહી શકશે ? તમે અપને નિર્ણય કાલાનુસાર વિચાર કરીને કરે, કેમ કે–આજે ખર્ચા ઘણું વધી ગયા છે. આમ છતાં ય, ખર્ચાને નિર્ણય કરવામાં બહુ વિવેકી બનવું જોઈએ. બજારમાં થયેલી ભાવવૃદ્ધિ અંગે થયેલા ખર્ચાને વધારે ગણાય, પણ વ્યસનાદિને અંગે થયેલા ખર્ચાની વૃદ્ધિ ગણાય ખરી ? ખર્ચાની વાતને નિર્ણય કરતાં જેવું પડે કે–આ ખર્ચે વ્યાજબી છે કે ગેરવ્યાજબી? જેમ નેકરને તમે માલ ખરીદવાને માટે બહારગામ મેક હોય, તે તેને જે ખર્ચ થાય, તે તમે આપો કે નહિ ? આપે, પણ એણે ખર્ચાના કાગળીયામાં આટલો ખર્ચ સીનેમાએ જોવામાં થયે અને આટલે ખર્ચ સીગારેટ પીવામાં થયે–એમ લખ્યું હોય, તે તે ખર્ચો તમે આપે ખરા? પ્રમાણિક માણસને વ્યાજબી ખર્ચે મંજુર થાય, પણ આ શેખ ને ઇન્દ્રિયની અવશતાને ખર્ચો મંજુર થાય ? નહિ ને? તેમ, તમારે પણ તમારા જીવનનિર્વાહના ખર્ચાને અંદાજ કાઢતાં વિવેક વાપર
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ચાર ગતિનાં કારણે વાને છે. પણ હજુ એવો નિર્ણય કરવાની વાત જ ક્યાં છે? સંતેષનું સુખ અનુભવી શકાય?
અ૯૫ આરંભ અને અલ્પ પરિગ્રહવાળાને સુખ કેટલું ? ઘણું. ત્યારે એ સુખ માણવું, એ તો આપણું હાથની વાત છે ને? મળે તે ડાથી ચલાવવું, એવું તમે નક્કી કરે તે, લેભ પણ તમારાથી થાકે ને કે-આને કશી અસર થતી નથી! જેમ, ઘરમાં કેઈએદી પાક્યો હોય, તે શું કરે છે? સવારે આઠ વાગે ઉઠતે હેય, ચહાપાણ ને પાનબીડીમાં બે કલાક કાઢી નાખતો હોય, બાર વાગે ખાતો હોય અને ખાઈને ઘેરવા માંડતે હોય; સાંજે રખડવા જતું હોય અને રાતના પાછો ઉંઘતે હોય; આવો એદી ભાઈ કે છોકરો હોય, તે શું કરે? તમે એનાથી થાકે કે એ તમારાથી થાકે ? તમારે થાકીને એને નીભાવી લેવું પડે. તેમ, તમે મક્કમ બની જાવ, તે લેભ તમારાથી થાકે. લેભને ય થાય કે આને હું પલાળી શકું તેમ નથી. જેની શક્તિ હોય, તે હવે અલ્પમાં બેસી જાય તે વધે છે? વધારે હોય ને રાખવા હોય તે રાખવા, પણ તે રાખવાને માટે રાખવા નહિ; કેમે કમે સારાં કામમાં ખર્ચ વાને માટે રાખવા. નિર્ણય કરે કે–ખાવા જેગું છે તે વેપાર કરે નથી અને અધિક છે તે સારા માર્ગે ખર્ચવું છે.” આવું કરી શકશે, તે તમે સતેષનું સુખ અનુભવી શકશે. અનુભવે એમ થશે કે-સારું થયું કે છૂટ; તે જ આ સુખના દહાડા જોવા મળ્યા ગૃહસ્થપણમાં તે જ સુખી, કે જેને આરંભ અને પરિગહ અલ્પ હોય અને તેમાં જ મનમાં શાંતિ હેય. મંદિરમાં જઈને, ભગવાનની પૂજા પણ નિરાંતે કરી શકે અને ભગવાન
Page #331
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
સાથે વાત પણ નિરાંતે કરી શકે. ભગવાનની જ્યારે એ સ્તવના કરે, ત્યારે એના અંતરમાં જાત જાતના ઉમળકા ઉઠે. ભગવાનની સ્તવનામાં, એ એવા એકતાન ખની શકે કે-એને સ્તવના કરતાં જેવાનું ખીજાઓને મન થઈ જાય. એના ભાવપૂર્ણ સ્વર સાંભળવાનુ ખોજાએને ગમી જાય. ગીતા ગુરૂ દ્વારા જ્ઞાનિની વાણીને પણ એ ખરાખર સાંભળી શકે અને એનું ચિન્તવન કરી શકે. આ સિવાય, જેનું મન આરંભ પરિગહમાં ભમ્યા કરતુ' હાય, તેને ઉપાધિ કેટલી હાય ! શી રીતિએ એ, ભગવાનનાં દન કરે, ભગવાનની પૂજા કરે અને ભગવાનને સ્તવે તથા શ્રી જિનવાણીને એકચિત્તતાથી સાંભળે ? એ, ભગવાનનાં દર્શનાદિ કરે તેા ય, એમાં એનુ મન જે રીતિએ ઠરવુ જોઇએ, તે રીતિએ ડરે નહિ.
સાત ક્ષેત્રોમાં વાપરેલુ ધન સાથે આવે ઃ
સ૦ ધનને સાથે લઈ જવાના કાઈ ઉપાય હાય તા તે શાધવાનું મન થાય
આ કહે છે કે-ધનના મેહ એટલો બધા છે કે જો ધનને સાથે લઇ જવાતું હાય, તેા અમે પરલેાકમાં પણ ધનને જ સાથે લઈ જઇએ. ધનને સાથે લઈ જઈ શકતા હૈા, તે તમે ધનને સાથે લઇ ગયા વિના રહેા નહિ, પણ એમની શકે તેવું નથી અને એની મૂર્છામાં ને મૂર્છામાં તમે કયી ગતિમાં જશો, તે તમારે વિચારવાનું છે.
સ ધનને સાથે લઇ જવુ હોય, તેા તે સાત ક્ષેત્રોમાં વાપરે. તમારે માટે આમણે આ ઉપાય શોધી કાઢચો, પણ તમારે તે નગઢ ધનને સાથે લઈ જવાના ઉપાય જોઇએ છે
૩૦૭
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ચાર ગતિનાં કારણે ને? બાકી, ધનને સાથે લઈ જવાને આ ઉપાય બહુ સારો છે. સાત ક્ષેત્રમાં સારા ભાવે પિતાના ધનને વાપરનારા, પિતાની પરભવની સ્થિતિને સદ્ધર બનાવે છે. સાત ક્ષેત્રમાં આજે તે બહુ અગત્યની જરૂર પણ છે. આજે ઘણાં શ્રી જિનમન્દિરા ઉદ્ધારની અપેક્ષા રાખે છે અને કેટલાંક સ્થલે એવાં છે, કે જ્યાં વસનારાઓને શ્રી જિનપૂજાનો લાભ મળી શકે તથા તેમના ધર્મના સંસ્કારે ભૂંસાતા અટકી જાય, તે માટે ત્યાં શ્રી જિનાલય બનાવવાની જરૂર પણ છે. જ્ઞાનભંડારોની અને જ્ઞાનભંડારોમાં રહેલા ગ્રન્થની વ્યવસ્થા જાળવવી હોય, તે તે માટે પણ નાણાંની જરૂર છે. સાધુ-સાધ્વી ક્ષેત્રને માટે બહુ જરૂર નથી, પણ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રની સંભાળ માટે તે આ કાળમાં ઘણાં નાણાં આવશ્યક છે. આજની વિષમ સ્થિતિમાં ભાગ્યવાનોએ, શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રને જે કોઈ પણ યોગ્ય રીતિએ સંભાળી શકાય તેમ હોય, તે રીતિએ સંભાળી લેવાની જરૂર છે. સાધુ-સાધ્વીની બહુ ચિન્તા કરવી પડે તેમ નથી, એમ અમુક દૃષ્ટિએ કહી શકાય. કારણ કે-સાધુ-સાધ્વીને જે માત્ર સંયમની સાધનાનાં જ સાધનની જરૂર હોય અને તેઓ જે શાસ્ત્રની આજ્ઞા મુજબ વિહરતાં હોય, તે આવા ભયંકર કાળમાં પણ, સાધુ-સાધ્વીને પ્રાયઃ તકલીફ પડે તેમ નથી. જે વસ્તુઓ વિના સુખે સંયમને નિર્વાહ થઈ શકે તેમ હોય, તેવી પણ વસ્તુઓની ઈચ્છા હોય અને નકકી કરેલા અમુક સ્થાને જ રહેવું હોય, તે એથી તકલીફ પડે એ વાત જુદી છે; બાકી તે, જૈન સમાજ એ ભાગ્યશાળી છે કેસાધુ-સાધ્વીને ન સહી શકે એવી અગવડ પ્રાયઃ આવતી નથી. ગામડામાં જ્યાં એક નામ પણ જૈન મળી જાય છે, ત્યાં
Page #333
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૦૯ પણ તે સાધુ-સાધ્વીની સગવડ કર્યા વિના પ્રાય: રહેતું નથી. સ, કોઈ કોઈને ફરજીયાત સ્થિરવાસ કરે પડતો હોય, તે
શું થાય ? જે સાધુ-સાધ્વીને ફરજીયાત સ્થિરવાસ કરવા પડે તેમ હેય, તેઓની સંયમની સાધના સુખપૂર્વક થઈ શકે–એવી રીતિએ તેમને સાચવે, તેવાં ક્ષેત્રે આજે પણ છે અને કેટલાક ભાગ્યશાલી શ્રાવકે પણ એવા છે કે–જે તેમને ખબર પડી જાય કે–અમુક સાધુને કે સાધ્વીને સંયમની સાધનામાં બાધા પહોંચે છે, તે ત્યાં પહોંચી જઈને ઘટતું કર્યા વિના રહે નહિ. એવા શ્રાવકોને ખબર ન પડે અને કેઈને સદાવાને પ્રસંગ આવી જાય, તે તે જુદી વાત છે; એટલે, આજે તમારે સાધુ-સાધ્વી ક્ષેત્રને માટે બહુ ધન ખચી નાખવું પડે તેમ નથી, પણ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રને માટે તે, સૌએ પિતાનાથી જેટલું વધારે બની શકે તેટલું કરી લેવા જે કાળ આવી લાગે છે. ધનને સાથે લઈ જવાને આ સારામાં સારો ઉપાય છે. બાકી, જ્યાં આ શરીરને પણ સાથે નથી લઈ જઈ શકાતું, ત્યાં ધનાદિકને સાથે ક્યાંથી લઈ જવાવાનું હતું ? મનને આદર ધર્મની અધિક્તાવાળા તરફ
આમ નથી શરીર સાથે લઈ જઈ શકાતું કે નથી ધનાદિક સાથે લઈ જઈ શકાતું. વળી, આ જીન્દગીમાં પણ અલ્પારંભાદિ બહુ સુખનું કારણ છે અને મહારંભાદિ બહુ દુઃખનું કારણ છે. આરંભના અને પરિગ્રહના ત્યાગમાં શું સુખ છે-તે જાણવું હોય, તે સાધુને પૂછે. સાધુ જે સાધુપણાના આસ્વાદને પામ્યું હશે, તે તે એ એના સુખને વર્ણવતાં થાકી જશે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ચાર ગતિનાં કારણ
એ નહિ, તે। ય સામાન્ય સાધુ ય કહી શકે કે- કાઈ ગામ મૂકતાં અમને વાંધા નહિ, કેમ કે-કેઇ ગામમાં અમારૂ કાંઇ હાય નહિ. કોઈ ગામ છેડતાં અમારી આંખમાં પાણી આવે નહિ. અમે તેા જેવા પેઠા હાઈ એ તેવા નીકળીએ. ઊલટુ, અમે નીકળીએ તેમાં ગામમાં રહેનાર રડે-વળાવવાને આવ્યા હાય તે રડે, પણ અમારી આંખ પલળે નહિ, એમ ગૃહસ્થપણામાં જે કાઈ બહારથી અને અન્દરથી અલ્પાર'ભી અને અલ્પપરિગ્રહી હોય, તે બહુ સુખી હાય. હા, એ બનવાજોગ છે કે–નામના, કીતિ, ખ્યાતિ આદિ નહિ થાય; બહુ જણા ન આળખે-એ બને; પણ તમારે કયાં આળખાવુ છે? ખડુ ઓળખ હાય, તા બહુ સારી ગતિ અને જેમ ઓળખ આછી તેમ ગતિ નીચી, આવુ તો છે જ નહિ. ત્યાં કોઈની ઓળખ કામ લાગે તેમ નથી. તમે અલ્પાર'ભી અને અલ્પપરિગ્રહી થશેા, તેા કદાચ ધમી વર્ષાંમાં એળખાણ થશે, પણ આજે ધી વર્કીંમાં પણ માટે ભાગે જેટલું માન પૈસાની અધિકતા વાળાને છે, તેટલુ માન ધર્મની અધિકતાવાળાને નથી. પૈસાની અધિકતાવાળાને આગળ બેસાડાય, માન અપાય, કેમ કે-એ જો મન પર લેશે તે તેનામાં ધમ કરવાની શક્તિ સાથે ધમ કરાવવાની અને ધર્મની પ્રભાવનાદિ કરવાની શકિત છે; પણ એની શેહમાં ધર્મની અધિકતાવાળાની જરાય અવગણના થાય નહિ. પૈસાની અધિકતાવાળાએ પેાતે પણ ધર્મની અધિ કતાવાળાનું માન જાળવવુ' જોઈ એ. પૈસાની અધિકતાવાળાનુ માન ઔચિત્ય અંગે છે અને ધર્મની અધિકતાવાળાનુ માન તે ધર્મને અગે છે. ધર્મની અધિકતાવાળાના અનાદર, એ ધના અનાદર છે. હૈયાનેા આદર, ધર્મની અધિકતાને અગે
Page #335
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૩૧૧
જ હાવા જોઈ એ. તેમાં ય, પૈસાવાળા જે ધર્મની અધિકતાવાળા અને, તે તેા તે મહા આદરનું કારણુ અને ને ? પૈસાવાળા, આજે સરકાર તથા લોક તેમને કેવી નજરે જીએ છે-તે વિચારે :
આજે જગત્ મહારભ ને મહા પરિગ્રહ તરફ દોડી રહ્યું છે. અલ્પવાળા ઘણા છે અને મહાવાળા ઘેાડા છે, પણ લગભગ દરેકના મનમાં મહા બેઠું છે. અલ્પવાળાને ય મહા જોઈએ છે અને મહાવાળાને ય વધારે મહાની ઇચ્છા છે. સમજી ગણાતા પણ માણસા, મહા પાછળ કેમ દોડાદોડ કર્યો કરે છે ? અલ્પમાં સુખ ભાગવવાની આવડત નથી માટે ને? અલ્પમાં હાવા છતાં પણ, જેનું મન મહામાં જ ભમ્યા કરતું હાય, તે મુડી ગુમાવી બેસે તે નવાઇ જેવું નથી ને ? અલ્પ છતાં અલ્પના સુખના આસ્વાદ લઈ શકે નહિ, કેમ કેઅંદર મહાની ઈચ્છાની લાય મ`ડાણી હાય અને જો મહા ન મળે તેા ઈચ્છાના દુઃખથી રીબાય તથા પુણ્યના યેાગ હાય ને મહા મળી જાય, તે ઉપાધિથી રીબાય. આવેા જીવ મુડીને ગુમાવી બેસે ને ? મનુષ્યભવ સુધી આવીને પાછા દુર્ગતિમાં ધકેલાઇ જાય ને ? મેાટાની ગમે તેટલી મેટરા દોડતી હાય, એથી પગે ચાલનારને એ મેટાની ઈચ્છા નહિ થવી જોઈ એ. મોટાના બંગલા માટા ને સારા હાય, પણ અલ્પવાળાએ પેાતાની ઝુંપડીની સાથે એને સરખાવીને, મનને ખાળવાની મૂર્ખાઇ નહિ કરવી જોઈ એ. એને એટલે પુછ્યાય છે, એમ વિચારીને પણુ, ભેગી એવી ય યા ચિન્તવવી જોઈ એ કે
"
આ ખીચારે। આ મેટર ને આ બંગલાઓમાં રાચ્યા કરશે, તે
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ચાર ગતિનાં કારણે એની શી ગતિ થશે? અત્યારે ય એને શું સુખ છે? શાન્તિનું નામ નથી અને ઉપાધિને પાર નથી. છે મારે કાંઈ પંચાત ? સુખે રહું છું, સુખે ખાઉં છું, સુખે જીવું છું અને સુખે ધર્મ કરું છું. એ બીચારા નથી સુખે રહી શકતા, નથી સુખે ખાઈ શકતા, નથી સુખે જીવી શકતા અને નથી તે સુખે ધર્મ કરી શકતા !” બંગલાવાળાઓને તે આજને કાયદે, એક દિ'માં બંગલા ખાલી કરાવી શકે તેમ પણ છે. જેટલા પૈસાવાળા છે, તે બીનહેકે પિસાવાળા બનેલા છે-એવી આજની સરકારની અને લેકની પણ માન્યતા છે. આજે લેકની મનવૃત્તિ પણ પૈસાવાળા તરફ સહાનુભૂતિવાળી નથી. સરકાર પૈસાવાળાને બંગલામાંથી કાઢે, તે તેમાં લગભગ સૌ રાજ છે. તમે જોયું ને કે-રાજાઓને ઉઠાડી મૂક્યા, ગાદી છોડાવી દીધી, છતાં કેઈ રહ્યું નહિ. રોજ “બાપુ, બાપુ”
ખમા, ખમા” કહેનારાઓમાંને કેઈ આડે આવ્યું નહિ. હવે પાછું લોક રાજાઓને યાદ કરવા માંડ્યું છે, પણ તે રાજાએ ગમે છે એ માટે નહિ. રાજાઓ હતા ત્યારે જે દુઃખ નહતું, તે દુખ આજે છે-એમ લેકને લાગે છે, માટે લેક હવે રાજાઓને યાદ કરે છે. રાજાઓ તે ગયા, પણ જે સ્વપ્નાં સેવેલાં તે ઉધાં પડ્યાં. ટેક્ષો વધી ગયા અને સાથે મુશ્કેલીઓ પણ વધી ગઈ-એમ કહે છે. આજે બધું પ્રજાના નામે થાય છે. જે પ્રજા સામે થાય તે સરકાર કેઈનું લઈ શકે નહિ, પણ તમે એક-બીજાના સુખમાં રાજી નહિ ને? પૈસા દાર ગરીબનો બેલી નહિ અને ગરીબ પૈસાદારના સુખમાં રાજી નહિ, એટલે કેણ કોને મદદ કરે ? જો આમ ને આમ તંત્ર ચાલશે, તે પિસે માલદારેના હાથમાં નહિ રહે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૩
આજે ભાગ
એવા વખત આવી લાગશે, ત્યારે રેવું પડશે કે– મેં કરવાજોણુ કાંઈ કર્યું નહિ.’ પણ જે ઘડી ગઇ, તે તેા ગઈ. સરકારને એક તરફ ખર્ચાના પાર નથી અને બીજી તરફ ખુરશીએ બેઠેલાઓમાં કેટલાક ભૂખ્યા રાહ જોઈને બેઠા હાય એવા પણ આવી ગયા છે; એટલે તીજોરી ખાલી ને ખાલી રહે છે. તળીયુ' દેખાયા કરે છે. તેથી, લગભગ બધાની નજર સુખી ઉપર છે. તમે નજરાઈ ચૂકચા છે, પણ તમને એ નજર સાફ કરી નાખે તે પહેલાં તમે ચેતી જાવતા સારૂ છે. જ્યારે લેવા આવે ત્યારે તીજોરી ખાલી દેખે, તે શું કરે? તમે તમારા હાથે જ સારા માર્ગે ખર્ચો કરી નાખ્યા હાય અને નિર્વાહ પૂરતું સાધન જ રાખ્યુ હાય, તે શું કરે ? તમે અલ્પારભી ખની જાવ, એટલે ટેક્ષ પણ ભરવા પડે નહિ. આવક માટી હાય, તા ટેક્ષ ભરવા પડે ને ? કદાચ સેલ્સ ટેક્ષ ભરવા પડે, તે ય એ માટે માણસ રાખવે પડે નહિ, કેમ કે–અલ્પમાં સંતાષ હાય, એટલે ખીલે લાંખાં બન્યાં ન હાય. આજે તા, વેપારિઆને ટેક્ષ ગણવા વગેરેને માટે પણ ખાસ માણસા રાખવા પડે છે. આજના અને આવી રહેલા કાળને સમજી જાવ અને છેકરાઓને પણ કહી દે કે-‘થાય તેટલા ધમ કરેા. વેપાર કરવા જેવા આ કાળ નથી. પાપ કરીને કમાવું અને મેટો ભાગ સરકારને આપવા, તે શું કરવાને ? એને બદલે, ઘેાડામાં સુખે જીવીએ તે પાપથી ખચાય, ધર્મ વધારે થાય અને કેાઈથી ડરવા જેવું રહે નહિ કે-લઈ જશે તે થશે શું ?’ આજે લાગે છેકે વિષમતા ઘણી આવવાની છે. આ વાત સુખી માણસા માટે છે. જેઓ વગર ધધા કર્ય પણ સુખે રાટલા ખાઈ શકે તેમ છે, એવા માણસે જો
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ચાર ગતિનાં કારણે સમજી જાય, તે વેપાર લગભગ બંધ જેવું કરી દે અને પરિગ્રહમાં અલ્પ બનતા જાય. આજના સુખી માણસે જે સમજપૂર્વક પરિગ્રહમાં અલ્પ બનવા માંડે. તે શાસનનાં કેટલાંય કામે થઈ જાય. પછી, સમાધિ પિતાના બાપની થાય અને દરેક ધર્મક્રિયા શાન્તિથી થઈ શકે. શાન્તિથી ધર્મકિયા થાય, તે ય જે સારું લક્ષ્ય હેય તે ધર્મધ્યાનને લાવનારી ચીજ છે. અલ્પ કરવામાં શું વાંધો છે, તે જે જેને વાંધા હોય તે કહે, તે તેને ખૂલાસો થાય. નાનાવાળા પણ મહામાં શું સુખ છે, તે બતાવી શકે તેમ હોય તે બતાવે.
સ વાત સાચી છે.
વાત તે સાચી જ છે, પણ તમને સાચી લાગે તે ને ? બનાવટી વેપારી કહે-“તું માગે છે તે વાત સાચી, પાસે આવે તે આપવા છે તે ચોક્કસ, પણ પેલે કહે“ક્યારે?” તે આ કહે-તારે ઉઘરાણું કરવી નહિ આવશે તે ઘેર આવીને આપી જઈશ. આપવા આવું તે તારે લેવા, નહિ તે માંડી વાળવા.” તમે “વાત સાચી છે એમ જે કહે છે, તેમાં પણ આવું તે કાંઈ નથી ને? કષ્ટ વખતેય કે જવાબ દે?
અલ્પારંભમાં ખૂબ સુખ છે અને અલ્પ પરિચઢિપણામાં ઘણે આનંદ છે, એ અવાજ હૈયાના ઉંડાણમાંથી ઉઠે છે? જ્યારે આ આખું ય જગત્ આંખ સામે હાય, ત્યારે પણ આ મનાય તેવું હૈયું છે? જગતુ કેટલું બધું વિશાળ છે? તેમાં, દુઃખી કેટલા છે અને સુખી કેટલા છે? દુઃખી ઘણું છે ને સુખી થડા છે, પણ મહારંભ ને મહા પરિગ્રહ તરફ
Page #339
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૧૫
લગભગ સૌની નજર છે; એટલે, દુઃખી ઘણા તે ય તે આંખે નથી ચઢતા અને સુખી થાડા તેા ય નજરમાં આવે છે. ખીજાઆને મહારશ અને મહા પરિગ્રહમાં સુખ શેાધતા તમેજુએ, ત્યારે પણ તમે અલ્પારભ અને અલ્પ પરિગ્રહમાં રહેલા સુખને માણી શકે, એવું હૈયું છે ? આની પાસે આટલા બધા છે અને મારી પાસે કેટલા ઘેાડા છે, એ વિચારથી પણ કેટલાકો તે બહુ દુ:ખી થાય છે. નાકરીવાળાને પેઢીવાળા અનવાની ઇચ્છા છે અને પેઢીવાળાને માટા કારખાનાવાળા બનવાની ઇચ્છા છે. એને કહીએ કે–આટલી ઉપાધિના દુઃખના તા વિચાર કર ! એમાં ઉપાધિ કેટલી બધી ?” તા કહે કે- એ દુઃખ. દુઃખ ન ગણાય; સુખ માટે વેઠવું પડતું દુઃખ, એ દુઃખ નથી.’ અમે સમજીએ કે–સસારના સુખના રસીયા આવે! જ જવામ આપે, જેમ તપસ્વી શું કહે ? સાચા તપસ્વિને તપનું કષ્ટ ન જ અનુભવાય એમ નહિ, પણ એને એમાં આનંદ હાય. એ કહે કે-નિરાહારી પદ સાધવુ` છે. નિરાહારી પદ્મને સાધવાના આ ઉપાય છે. નિરાહારી પદની ઈચ્છા છે, એટલે આ તપમાં કષ્ટ છે છતાં કષ્ટ નથી લાગતું. શરીર કષ્ટ અનુભવે છે અને આત્મા નિરાહારી પદના ધ્યાનમાં મેાજ અનુભવે છે. તેમ, સ'સારના સુખના રસીયાઓને તે જ્યાં સુધી ફાવટ હાય, ત્યાં સુધી ઉપાધિને અણગમા આવે નહિ. અને તે જ્યારે અશુભના ઉદય ચૈાગે થપ્પડ પડે, ત્યારે વળી વિચાર આવે; પણ, તે વખતે ય, અપારંભમાં અને અલ્પ પરિગ્રહમાં મહાસુખ છે–એમ લાગે નહિ અને એ વખતે એમ લાગે તે ય એ વિચારમાં મરામર ટકી રહી શકે, એવા તે મહુ થાડા અલ્પા ભ અને અલ્પ પરિગ્રહમાં જેને આનંદ અનુભવતાં આવડે,
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ચાર ગતિનાં કારણે તે મજેથી જીવી શકે. એનું મૃત્યુ પણ સુધરે, તેમાં નવાઈ નહિ. પછી પણ, એને માનવગતિથી નીચી ગતિ તે મળે નહિ કદાચ દેવગતિ મળે અથવા આના કરતાં ય સારી સામગ્રીવાળી મનુષ્યગતિ મળે; પણ મન સુધરે તે એ બધું શક્ય છે ને ? મનવૃત્તિ એવી પલટાતી જાય છે કે-અલ્પારંભ અને અલ્પ
પરિગ્રહમાં આનંદ માનનારા ઘટે છે : એમ થાય કે-ઘર નાનું હોય તે સારૂં. સાવરણ બહુ ફેરવવી પડે નહિ! ત્યાંથી સુખની શરૂઆત. મેટું મકાન જોઈએ, મોટી પેઢી જોઈએ, એ માટે જનાઓ ઘડ્યા કરેએવા ઘણું જોયા છે, પણ ઓછું કરવા જતા હોય અને ઓછામાં આનંદ અનુભવતા હોય-એવા ઓછા જોયા છે. કઈ વધારે મળે તેવી સગવડ કરી આપવાનું કહે, તે ય કહે-મારે વધારે નહિ જોઈ એ. શ્રી જૈન દર્શનને પામેલાએમાં અને અન્ય પણ આત્માના અસ્તિત્વ આદિને માનનારાં આસ્તિક દર્શનેને પામેલાઓમાં એવા હોય ખરા, પણ આ કાળમાં દેખાય છે બહુ જ ઓછા. એ મંદિરમાં જાય, તે મંદિરમાંથી બહાર નીકળવાની એને ઉતાવળ હાય નહિ. સમજે છે કે મારે બહાર જઈને કરવાનું છે શું? એવા માણસો જે ધર્મકિયાદિ કરે, તે બહ શાંતિથી કરે. ઘરના કામમાં ય, એવા માણસેને અશાન્તિ નહિ, એટલે જેને યતના જાળવવી હોય, તે સારી રીતિએ જાળવી શકે. પણ દિવસે દિવસે મનવૃત્તિ એવી પલટાતી જાય છે કે-અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં આનંદ માનનારે વર્ગ ઓછો થતો જાય
Page #341
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૧૭
છે તેમ જ જેમની પાસે વધુ છે તેમાં પણ ઓછું કરવાની મહેનતમાં પડેલા ઓછા દેખાય છે. તમને આ વાત જચતી. હોય, તે તમે સુધરે અને છોકરાઓને પણ કહે કે- “આરંભ અને પરિગ્રહ જેમ અલ્પ હશે, તેમ બહુ આનંદ આવશે.” મનુષ્યગતિના આયુષ્યના આશ્રામાં, આ બેને પહેલું સ્થાન. આપ્યું છે. દાનાદિકની વાત છે, પણ તે પછીથી છે. એ તે એવું છે કે-હોય તો દેવાનું છે. ઓછામાં જેને આનંદઆવે, તે કદાચ અપ હોય ને બહુ થોડું દઈ શકે, પણ એના દાનમાં એને ઉલ્લાસ કેટલું હોય ? આરંભ ને પરિગ્રહ અલ્પ હોય, તે સમજુને શું થાય? જીવનમાં સાચવવાઉપાડવાનું ઓછું છે, એટલે જીવનમાં કેવી સારી શાન્તિ છે? જેની પાસે વધારે હોય, તેને એ પુણ્યશાલી કહે; કેમ કેએ સમજે છે કે-આ બધું તેને જ મળે છે, કે જેને. પુણ્યનો તે પેગ હોય; પણ “મારે આવું જોઈએ”—એમ એને ન થાય. “મારી પાસે આ કેમ નથી?”—એવું વિચારીને તે, હૈયે તેનું દુઃખ ધરે નહિ. એ તે અવસરે એ પણ વિચાર કરે કે-“આ બીચારાએ કેટલી બધી ઉપાધિમાં પડી. ગયા છે? આમની હાલત કેવી દયા ખાવા જેવી છે? અને, હું કે પુણ્યશાલી છું કે–મારે ઉપાધિ ઓછી છે અને આનંદ ઘણે છે!” જેની પાસે અલ્પ હોય, તે આ વિચાર કરે અને જેની પાસે વધારે હોય, તે એ વિચાર કરે કે
ક્યારે અ૯પ થાઉં કે જેથી આ બધી ઉપાધિઓમાંથી છૂટું !” એ વાત એના દિલમાં હોય, એટલે એને સદુપયોગ ચાલુ. હોય. શ્રીમંતોમાં આવી વૃત્તિ આવી જાય, તે ધર્મ ખાતાં સીદાય નહિ. ધર્મખાતાં માગે, એનાથી એમાં મળે ઘણું સૌને
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ચાર ગતિનાં કારણે ઓછા થવાની ઈચ્છા હોય અને જે વધુ હોય તે ખચ્ચે જ જવાની ઈચ્છા હોય, એટલે જ્યાં ધર્મનાતું હાથ ધરે કે તરત તેને હાથ ભરાઈ જાય. અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં આનંદ-એવા માનસવાળાઓની પાસે પણ પુણ્ય ભેગે ઘણું હોય, તો તેમાં નવાઈ પામવા જેવું નથી. વધારે હોય તે કાંઈ ફેંકી ન દે, પણ એને સદુપયોગ કરે. જેમની પાસે વધારે ન હોય, તે જે હોય તેમાં આનંદ છે-એમ માનનારા બની જાય અને જેમની પાસે વધારે હોય, તેમનું સદુપયેગનું દ્વાર વહેતું હોય–સારી રીતિએ વહેતું હોય, આવી સ્થિતિને ઊભી કરવાની વૃત્તિ જો ન હોય, તે અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં સુખ ભેગવવા જેગું માનસ નથી, એમ નકકી થાય છે. એ માનસ ન હોય, તે દુર્ગતિ સુલભ બની જાય છે. માનસ આવું ઘડાય તે- “મને અલ્પ આરંભ અને અ૫ પરિગ્રહ આદિ ગમે છે –એમ કહીએ, “આરંભને વધારો અને પરિગ્રહને વધારે મને ગમતું નથી' એમ કહીએ, ત્યારે એ જે સાચું હોય છે, તે એની પાછળ હૈયાની છાયા હોય છે. હૈયું બહુ સુકોમળ હોય છે. નિર્ણય તે જ્ઞાની કરી શકે, પણ આપણે અંશેય સમજી શકીએ કે–આ બોલવા પાછળ હૈયામાં ક ભાવ છે? જે સુખ અલ્પમાં છે, તે મહામાં નથી-એમ કહેનારને, મહામાં કેટલું દુઃખ જણાતું હોય ? મહાની ઈચ્છા તે ન હોય, પણ મહામાં પડેલાની દયા હેય. એનામાં દયા વગેરે ગુણો એટલા જીવતા, જાગતા ને ઝળકતા હોય છે કે-એનું હૈયું પ્રાયઃ નિર્મલ રહ્યા કરે છે અને ઉપાધિ ઓછી હોવાથી ચિત્તમાં
Page #343
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૩૧૯
ખૂખ શાન્તિ રહે છે. ચિન્તા કાને કહેવાય, તેની એને બહુ ખમર ન હાય. કેટલાક વિદ્યાના વ્યસની બની ગયેલા અથવા અમુક ઉપાસનામાં પડી ગયેલા એવા હોય છે કે એમને એક વાર ખાવા જોઇએ અને કપડુ તેા શરીરનો અમુક ભાગ ઢકાય એટલે મસ. બાકી, પેાતાના કામમાં મસ્ત પડચા હાય. કેટલેક ઠેકાણે રાજા આદિએ કરેલી અમુક વ્યવસ્થા હાય છે, તે તેમાંથી ખાય છે અને પેાતાનુ કામ કર્યા કરે છે. એમને તમે ભણાવવાને માટે આવવાનું કહા અને એ માટે મેટા પણ પગાર આપવાનું કહા, તેા પણ એ કહેશે કે-વધારે પૈસા જોઈતા નથી. જેનું આવું માનસ હોય, તેના ઉપર ગમે તેવા શ્રીમંતની પણ છાયા પડે નહિ. અન્ય દુનિએમાં પણ આવા હોય છે. આ માનસ સાથે વિવેક આવી જાય, તેા શું આકી રહે ? સુખિની દયા ખાવી હોય તેા એ સુખિની દયા ખાય, પણ જે એની પાસે છે તે પેાતાની પાસે નથી—તેનુ જે દુઃખ અને હોય નહિ. એવાઓમાં પણ જ્યારે જેની પાસે હોય છે, ત્યારે તેની પાસે તેના સદુપયેાગનું વહેણ ખડું વહેતું હાય છે એવું માનસ તમારી પાસે છે ? માનસપરિવર્તનની આ કાળમાં વધુ જરૂર છે:
.
આજે ટીપ કરવા આવનારાઓ છેક અમારી પાસે કેમ આવે છે ? ટીપ કરવાને આવેલાએ જ્યારે અમારી પાસે આવે છે, ત્યારે અમે પૂછીએ છીએ કે–‘અમારા સુધી આવવાની શી જરૂર પડી ગઈ? જેમને આપવાનું છે, તેમની પાસે જવાનુ હાય ને ?’ તે વખતે એ કહે છે કે- શું કરીએ ? સરખા જવાબ અહી' મળે છે. જવાબ અહી મળે છે, એનો અર્થ
?
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ચાર ગતિનાં કારણે તે સમજ્યા ને ? એને અર્થ એ છે કે આ વાતને સાંભળવાની અને આ વાતને સાંભળીને આને અંગે સરખો જવાબ દેવાની ય ગૃહસ્થને દરકાર નથી! એટલે, તમારે બદલે અમારે જવાબ દેવો પડે છે. અત્યારની સ્થિતિ કેવી છે, તે અમારે સમજાવવું પડે છે. કહીએ છીએ કે–આ લેકે ટીપે ભરી ભરીને ગળા સુધી આવી ગયા છે, એમ એમનું માનવું થઈ ગયું છે. આ વાત બરાબર છે? તમારી મને દશા એવી છે, પણ વાત બરાબર નથી. આજે જેટલા સુખી છે, તેમાંના આ ક્ષેત્રમાં આવેલાઓ પણ જો અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં આનંદ અનુભવવા જેગું પણ માનસ કેળવે, તે એમાંથી પણ જતે દહાડે ઘણું સુન્દર પરિણામ આવવાની શક્યતા છે. સુખી માણસો સમજીને અલ્પારંભ અને અલ્પ પરિ ગ્રહમાં આનન્દ અનુભવવા જેગું માનસ કેળવે, તે આ * કાળમાં વળી વધારે જરૂરી છે. એમને પાછળથી પસ્તાવું નહિ
પડે. હમણાં આર્થિક કટોકટી વધતી જાય છે. ક્યારે મીત ઘટી જશે કે સાફ થઈ જશે-તે કહેવાય નહિ. જેમ કણરાહત કાયદો કરવાથી કેટલાકની મુડી સાફ થઈ ગઈ ને? તેમ, ચાલુ નાણાને ભાવ ઘટાડે તે કેટલી વાર? આજે કહેવાય છે કે-આખો દેશ ના થતું હોય તે શ્રીમંતને નાગા કરવા શું બેટા? આવું કાંઈ બને તે પહેલાં ચેતી જાવ ને માનસ પલટાવી દો, તે ગમે તેવી સ્થિતિમાં પણ તમે તે જરૂર દુર્ગાનથી બચી શકશે. બલ નથી પણ ડહાપણેય છે કે નહિ? સ, ધર્મખાતાં પણ મુશ્કેલીમાં મૂકવાનો સંભવ છે, એમ ઘણને
લાગે છે.'
Page #345
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૨૧ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિ ખાતાંઓનાં વધારાનાં નાણુને વ્યવસ્થિત ઉપયોગ કરી લેવાનું, જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે કહેવાયું છે અને હમણાં હમણાંથી તે તક મેળવીને પણ ભારપૂર્વક કહેવાય છે, પણ વહીવટદારનું માનસ જ કઈ વિચિત્ર લાગે છે. જિર્ણોદ્ધાર અને જ્ઞાનદ્વાર આદિ માટે ઘણે સારે ઉપયોગ કરવાની જરૂર છે અને તે હજુ થઈ શકે તેમ પણ છે; છતાં સુઝે છે કેને? ધર્મ ખાતાઓનું દ્રવ્ય ઉચિત સદુપયોગમાં લગાવી દે, તો પછી વહીવટ શાને કરે, એ ચિન્તા છે કે શું છે? બેદરકારીથી, શું નુકશાન થશે, તેને વિચાર નહિ કરનારને નહિ સુઝે કઈ પણ વાત શાંતિથી સાંભળે અને ઝીણવટથી વિવેકપૂર્વક વિચારે, તે સમજાય. આ કાળમાં ધર્માદા મિલક્ત કે ખાનગી મિલકત સાચવી રાખવા જેવી નથી. એને ફેંકી દેવાની જરૂર નથી, પણ ઉચિતપણે એને ઉપયોગ કરવાનું લક્ષ્ય દેવાની જરૂર છે. મંદિરે આદિમાં શ્રીમંતે કરતાં મધ્યમ વર્ગનાઓએ અને ગરીબોએ આપેલું દ્રવ્ય વધારે છે. જેમના હૈયામાં ભગવાનની ભક્તિ વસી, તેમણે થોડામાંથી પણ ડું, ખાનપાનના સામાન્ય ખર્ચમાંથી પણ બચાવી બચાવીને આપેલું છે. આવાં નાણું ને દુરૂપયોગ ન થઈ જવા પામે, એની વહીવટદારને માથે અને સંઘને માથે મેટી જવાબદારી છે. “આજે ધર્મ ન જોઈએ, ધર્મનું અસ્તિત્વ નુકશાનકારક છે–એવી માન્યતા પણું જોર પકડતી જાય છે. આવા એના હાથમાં રાજસત્તા આવે અને ધર્મને માનનાર વર્ગ નબળો હોય, તે પરિણામે કેવાં આવે? જેટલા ધર્મો, તેઓએ કરવા ધારેલી વ્યવસ્થાની વિરૂદ્વમાં આવ્યા છે કે આવવાની સંભાવના છે, તે ધર્મોને નામ૨૧
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ચાર ગતિનાં કારણે શેષ કરવાની પેરવી થાય, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. ધર્મોને ફાળે લોકના કલ્યાણમાં જ હોય છે, એટલે લેકકલ્યાણને, જનતાના આ ભવના ને પરભવના હિતને હાનિ પહોંચે તેવાં કાર્યો જેમને કરવાં હોય, તેમને ધર્મ આડે આવે છે–એમ લાગે અને એથી તેઓ એને દબાવવાને પ્રયત્ન કરે; આવા વખતે, ધર્મને માનનારી જનતામાં કદાચ બલ ન હોય, પણ ડહાપણ તે હેય ને? તમે ધારે તે, એવા પ્રયત્નને ડામી શકે અને તેને ડામી શકે નહિ તે કાળમાં ય તે નુકશાન કરી જાય નહિ, તેવી સુન્દર વ્યવસ્થા કરી શકે. મંદિર, મૂર્તિઓ આદિને ઉપાડી જવાય તેમ નથી, બીજી ક્રિયાઓ એક યા બીજી રીતિએ તેમનાથી અટકાવી શકાય તેમ નથી, ત્યારે, જે કાંઈ જેમની દાનત બગડે તેમના હાથમાં આવે તેવું હોય, તેનો તમે સદુપયોગ કરી લીધે હોય, તે એ શું લઈ જઈ શકવાના હતા ? શ્રી જિનની ભક્તિ કઈ વાર અમુક રીતિએ થાય અને મુશ્કેલીના કાળમાં જુદી રીતિએ પણ થાય. અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં સુખ માનનારાઓ જે વહીવટમાં હોય, તે તેઓ આ કામ બહુ ઝડપથી ને બહુ સારી રીતિએ કરી શકે. આપણે તે માનસ -પરિવર્તન માગીએ છીએ. તમે અલ્પારંભ અને અલ્પ પરિગ્રહમાં આનન્દ અનુભવવા જેગું માનસ કેળવી લે, તે તમને મહાલાભ થાય. છેવટે કાંઈ નહિ, તે મનુષ્યજન્મ સુધી આવ્યા પછી આટલી મુડી તે સચવાય, એટલે કે-મરીને મનુષ્ય ગતિથી હેઠેની ગતિમાં જવું પડે નહિ. સ્વાભાવિક નમ્રતા :
મનુષ્યગતિના આયુષ્યના આશ્રમમાં આરંભ ની અલ્પતા
Page #347
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૨૩ અને પરિગ્રહની અલ્પતાને કહ્યા પછીથી, કહે છે કે-જેનામાં નમ્રતા અને સરલતા હોય અને તે પણ સ્વાભાવિક, બનાવટી નહિ. તે તે પણ મનુષ્યગતિના આયુષ્યના આશ્રવે છે. જેના માં આ ગુણ હય, તેને યેગ્યની આગળ નમ્રપણે વર્તવામાં કદી પણ હરકત નડે નહિ. માતા-પિતાને નમસ્કાર કરતાં, વડિલેને હાથ જોડતાં, મેટાને માન આપતાં, હૈયાને જરા પણ ક્ષોભ થાય નહિ, એવું ખરૂં? અહીં તે, હૈયાને ક્ષોભ ન થાય એ વાત નથી, પણ સ્વાભાવિક નમ્રતાની વાત છે.
જ્યાં જેવી નમ્રતા કરવામાં માણસાઈ અને વિવેક ગણાય, ત્યાં તેવી નમ્રતાને આચરવાને પ્રયત્ન કરવો પડે નહિ, પણ સ્વભાવ જ એ કે-નમ્રતા આચરાઈ જ જાય–વાણીમાં ને વર્તનમાં ! તમે આમ તે ઘણાને સલામે ભરી હશે અને કદાચ ઘણે ઠેકાણે માથાં પણ મૂક્યાં હશે; પરન્તુ માતાપિતાના પગમાં કેટલીક વાર માથું મૂક્યું હશે ? કોઈ પણ ઘરના કે બહારના વડિલને ઘટતું માન આપવાનું, કેટલીક વાર બન્યું હશે ? કેઈનું પણ ઔચિત્ય હૈયાને ઉમળકાથી કેટલુંક સચવાયું હશે ? સ્વભાવમાં નમ્રતા હોવાના કારણે, રોજ માતા-પિતાને નમસ્કાર કરનારા કેટલા? તમે ઘરડા તે, માતા-પિતાદિને નમસ્કાર કરતા મોટા થયા છો ને ? આજે તે એ રિવાજ લગભગ ભૂલાઈ ગયું છે, પણ તમારા કાળમાં
એ વિધિ પ્રચલિત હતું કે નહિ ? તમે એ રિવાજ જાળવ્યા હિત, તે એ જોઈને તમારા છોકરાઓ પણ શીખત ને . - રોજ પગમાં માથું મૂકતા હોત, તે ઉદ્ધત ઓછા પાક્ત ને? સામે બોલતાં, એ નમસ્કારને રિવાજ પણ, શરમ ઉપજાવત આગળ તે, આવા કેટલાક નિયમો કુળગત ચાલ્યા આવતા
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ચાર ગાતનાં કારણેા
માતા, પિતા અને ઘરમાં જે કાઈ વિડલ હાય, તેને પગે પડવુ; શેરીમાં જે કોઇ ડિલ હાય, તેને ચેગ્ય રીતિએ હાથ જોડી જ દે; ઘરે આવેલા મેટાનું બહુમાન કરે; અને જ્યાં જાય ત્યાં મેાટાએની સાથે વિવેકથી વર્તે; આ બધું સ્વાભા વિક નમ્રતાનું સૂચક છે. આવા નમ્ર ઉપર, માન પણ કેટલુક જોર કરી શકે ? એને કેાઇએ નમસ્કાર ન કર્યા હાય તે લાગે નહિ, પણ પોતાને કેાઈને નમસ્કાર કરવાના જો રહી જાય, તા તે એને લાગ્યા વિના રહે નહિ.
સ૦ મિથ્યાદષ્ટિતે નમસ્કાર કરાય ? ઔચિત્ય સ્થાનાનુસાર આદરવામાં ન આવે તે અનેક ઢાષાની સંભાવના છે; અને જેને સુદેવ તથા સુગુરૂ આફ્રિ સિવાય કોઈને ય નમસ્કાર ન કરવા હાય, તે તેના રસ્તા કરી શકે છે. એમા, ઘણું સત્ત્વ જોઇ એ છે. પણ, તમારે હૈયે દેવ-ગુરૂ એટલા બધા વસી ગયા છે? વ્યવહારમાં બેઠો હાય તે ધમ પામે એટલે શું કુળક્રમાનુસાર માતા-પિતાદિને નમસ્કાર કરે નહિ ! છેકરા સમ્યક્ત્વ પામ્યા, તે એ સમ્યક્ત્વ પેાતાનાં મા-બાપને પણ પમાડવું, એ એના ધમ ખરા કે નહિ ? મા-બાપના ઉપકારના બદલા વાળવા માટામાં મોટો ઉપાય કયા ? તેમને ધમ પમાડવા, એ ને ? તે છેકરા અક્કડ રહીને મા-બાપને ધમ પમાડી શકશે? સમ્યક્ત્વને પામેલાં છોકરાં, પેાતાનાં મા-આાપને ‘તમે મિથ્યાદૃષ્ટિ છે માટે તમને નમસ્કાર નહિ કરૂ ’–એમ કહે ? ઊલટું, એમની તા બહુ સેવા કરવી પડે, પહેલાં જે સેવા ન કરી હાય, તેવી સેવા પણ કરવી પડે. એથી એમને એવી અસર થાય કે આ છોકરા જે ધર્મને પામ્યા, તે ધમ કેવા સારા છે કે-આનામાં વિનયગુણુ વૃદ્ધિ
Page #349
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૨૫
ને પામ્યા ! પાતા તરફ અને પેાતે જે ધમને પામ્યા છે એ તરફ મા-બાપના હૈયામાં સદ્ભાવ જાગે, એવી રીતિએ ધને પામેલા છેાકરાએ વર્તવુ જોઈએ, એ વિના, એમનુ દિલ જીત્યા વિના, એમને ધમ પમાડી શકાય શી રીતિએ ? માઆપને ધર્મ પમાડવા હશે, તે ગાંડાં પણ મા-બાપને ખભે લઈ ને ક્રવુ પડશે. ધર્મના નામે જે મા-બાપ આદિની અવગણના કરી, તિરસ્કાર કર્યાં, તે એ ધમ તેા નહિ પામે, પણ એમને ધમ તરફ તિરસ્કાર આવી જશે અને એનું પાપ તમને પણ લાગશે. અહીં તે, સ્વાભાવિક નમ્રતાની વાત છે; અને એ ગુણુ છે કે નહિ, તેના કચાસ કાઢવાને માટે આ પ્રશ્ન છે કે-મા-માપને રાજ નમસ્કાર કરે છે કે નહિ ? અને એ નમસ્કાર કરતાં, શરમ ઉપજે છે કે નહિ ?” જેને માબાપને નમતાં શરમ આવે, તેનાથી ખીજું શું મને ? આજે તા, તમે એ રિવાજ પણ લગભગ ગુમાવી બેઠા છે ને ? સ૦ વર્ષમાં એક દહાડે પગે લાગવાને રિવાજ હજુ જીવાયેા છે.
તે પણ ખધાં ઘરાએ છે કે નહિ ? અને એ રિવાજ પણ ક્રમ ચાલે છે ?
સ૦ શ્રેણી લેવા માટે.
એટલે, મા–બાપને નમસ્કાર કરવા જોઈ એ, રાજ તે તા થતા નથી, પણ આ દહાડે તેા જરૂર કરવા, એવું માનીને તેા નહિ ને ? કેવળ એાણી માટે નમસ્કાર કરે, તે કેવા કરે ? એમાં, મેાણી આછી પડે તેા ? એાણીમાં ખરાખર આપ્યું, તે વર્ષ બગાડયુ–એમ પણ કહે ને ? એવા નમસ્કારની કાંઈ કિંમત નથી. સ્વાભાવિક નમ્રતા જોઈએ. જેનામાં
ન
Page #350
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે છે સ્વાભાવિક નમ્રતા હોય, એ કઈ જે અહીં આવી પહોંચે હિય, સદ્ગુરૂ એને મળી ગયા હોય, તે એ ઝટ ધર્મને પામી શકે કેમ કે એ આવે ત્યારે ઔચિત્ય જાળવ્યા વિના રહે નહિ અને જ્યાં સુધી બેસે ત્યાં સુધી વિનય જાળવીને બેસે. જે કહીએ તેને એ ધ્યાનથી સાંભળે અને વિચારે. એટલે, એને જે વાત કહેવાય, તે જે ગ્ય રૂપમાં કહેવાઈ હોય અને તેને લપશમ જે હોય અગર થાય, તે એ વાત એને ગળે ઝટ ઉતરી જાય. તમે જે કઈ બીજાઓને નમતા નથી, તે ધર્મને અંગે જ નમતા નથી? કે ઉત્કંઠાઈ છે માટે નમતા નથી? એ વિચારી જોજો. વધુ ઘડાએ વધુ નમ્ર હૈય:
મહાપુરૂષમાં પણ નમ્રતા ન હોય એમ નહિ, પણ વધારે હોય અને સ્વાભાવિક હોય. એ વિવેકથી વતે અને એમના વર્તનમાં ક્યાંય ઉદંડપણું લાગે નહિ. જે કાળમાં મહાપુરૂષ એવા હતા, તેવા કાળમાં જરૂરી કામો સારી રીતિએ થતાં. જેમ માણસ મટે, જેમ વધારે ભણેલ ગણેલે, જેમ વધારે હંશીયાર અને જેમ વધારે આગળ વધેલે બને, તેમ તેનામાં નમ્રતા વધે. એની નમ્રતા, એની મોટાઈ, એની વિદ્વત્તા અને એની હુંશીયારી આદિને દીપ્તિવંત બનાવે. વધુ ઘડાએલે તે વધુ નમ્ર જ હોય ને? આજે કે અનુભવ થાય છે? જરાક કાંઈક આવ્યું, એટલે એના કરતાં કઈ ગુણ ઉદ્ધતાઈ વધારે આવે. તમે ધર્મકિયા કરનારા બન્યા છે, તે બીજાની ભૂલ થાય ત્યારે તમે તેને તિરસ્કાર કરે? કે, તેને તમે પ્રેમથી શીખે? સ્વભાવમાં ઉદ્ધતપણું, એ પણ મનુ વ્યભવનું આયુષ્ય બાંધવામાં આડે આવનારી વસ્તુ છે. ઉદ્ધતા
Page #351
--------------------------------------------------------------------------
________________
સ્વભાવની આ
એવો
બીજો ભાગ
૩૨૭ સ્વભાવને માણસ તે, કઈ કઈ વાર દેવ-ગુરૂ આદિની પણ ભયંકર કેટિની આશાતના કરનાર બની જાય છે અને જેનામાં સ્વાભાવિક નમ્રતા હોય, તે એવાં પાપોથી સ્વાભાવિક રીતિએ જ બચી જાય છે! એટલું જ નહિ, પણ કઈ વાર એની નમ્રતા એની ગુણપ્રાપ્તિનું દ્વાર બની જાય છે. આપણી વાતથી દુશ્મનને પણ છેતરાવાને ડર રહે નહિ-એ
સ્વાભાવિક સરલતા છે : જેમ સ્વાભાવિક નમ્રતા જોઈએ, તેમ સ્વાભાવિક સરળતા પણ જોઈએ. માયા હોય ત્યાં સરલતા હોય? જેમ માયાને અભાવ, તેમ સરલતા વધારે. તમે તે, માયા નહિ કરતા હે ને? કદાચ માયા સેવવી પડે, તે ય તમને એ ગમતી વાત તે નહિ ને? તમારો પ્રયાસ છે એ ને કે-જે બોલવું તે હૈયે હોય તે જ બોલવું? હૈયે હોય તે હોઠે ન આવી જાય, તેની કાળજી, એવું તે નહિ ને ? કેઈક વાર કોઈના હિતને માટે વાતને છૂપાવવી પડે-એ બને, પણ હૈયામાં એવી વકતા નહિ, એવી માયા નહિ કે–પોતાનું બધું નરસું અંદર રહ્યા કરે અને જીભે તે જ આવે છે અંદર હોય નહિ? બોલવું કાંઈ ને કરવું કાંઈ, એવી વૃત્તિ તે નહિ ને ? તમારી વાણીના આધારે કઈ તમારું હૈયું માપવા માગે, તે તે ઠગાય નહિ ને ? તમે જે બેલે, તે ઉપરથી તમે કેવા હૈયાના છે-તેનું જે કઈ માપ કાઢે, તે તેને ઠગાવાને ભય નહિ ને ? જેની વાણું ઉપરથી આપણે તેના હૈયાનું માપ કાઢીએ તો તેમાં ઠગાઈએ નહિ, એ સ્થિતિ હોય તે સરલતા છે.
સમૌન રહીએ તો ?
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ચાર ગતિનાં કારણે મૌન પણ માયાથી રહેવાય, તે તે છે. કેઈનાય હિત માટે વિવેકથી મૌન સેવવું–તે ય સારું અને વિવેકથી બેલવું –તે ય સારૂં. એ અવસર લાગે કે અહીં બેલવામાં બીજાએને લાભ નથી, તે મરતાં સુધી મુંગા રહે અને પૂછે ત્યારે પણ હિત ન લાગે તે કહે નહિ, એ વાત જુદી છે અને પિતાના દોષને છૂપાવવાને તથા પોતે જે સારે ન હોય તે સારે પિતે છે–એવું બીજાને મનાવવાને માટે મૌન રહે કે બેલે, તે ય તે સરલતા નથી. આપણે કઈને કહીએ કે“હું આપને” અને એ એમ માની લે, તે એ ઠગાય તે નહિ ને? જેનાથી એ માણસ ઠગાય, તેનામાં સ્વાભાવિક સરલતા નથી, એમ કહેવાય. હૈયાને એવું સરલ બનાવવું કેઆપણે જે વાત કહીએ, તેથી સામે માણસ ઠગાય નહિ. દુશ્મનને પણ છેતરાવાને ડર રહે નહિ અગર દુશ્મન પણ વિશ્વાસ મૂકે તે ઠગાય નહિ, એવું હૈયું જોઈએ. આગળના સમયમાં, વિધવા બાઈઓ કેથળી બાંધીને શેઠને ઘેર મૂકી આવતી. શેઠ પણ કેથળી ઉપર નામ લખીને મૂકી રાખે.
જ્યારે જરૂર પડે ત્યારે શેઠ કાઢી આપે અને પેલી લઈ આવે, પણ કેથળી જેવી મૂકી હોય તેવી હોય. ચોપડામાં એની નૈધેય ન હોય, તે પણ કદી વધે આવે નહિ. તે કાળમાં, આજના જેટલા ચેપડા નહિ. મેટે ભાગે, સીધા સાદા માણસ. એવા માણસે, ધર્મ સામગ્રીને ન પામ્યા હોય અને એથી ધર્મક્રિયા ન કરતા હોય, તે પણ પ્રાયઃ દુર્ગતિમાં ન જાય. હદયમાં એ સ્વાભાવિક નિષ્કપટ-ભાવ હોય એથી! એમાં જે એમને કોઈ સારે ગ મળી જાય અને ધર્મ મળી જાય, તે ધર્મ કરતાં એ ગાંડા-ઘેલા બની જાય; બહુ ઉત્સાહથી
Page #353
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૨૯ તેઓ ધર્મક્રિયા કરે અને એમાં ભૂલ થાય તે ય ભૂલ કરવા માટે ભૂલ ન કરે. ધીઠ્ઠાઈનહિ. આજે આવું બની શકે નહિ ને? બે ય બાજુ જોખમ. મૂકવા આવનાર શું મૂકવા આવ્યું તે જોયા-જાણ્યા વિના રાખવા માટે ય લેવાય નહિ અને જેને ત્યાં મૂકવું હોય તેની પણ પાવતી લેવી જોઈએ નહિ. તર જે ન મૂક્યું હોય તે મૂકહ્યું કહે-એ ય જોખમ અને મૂકયું હોય તેની આ ના પાડે એ ય જોખમ. હૈયાં સરલ ન હોય, ત્યાં જોખમ રહેવાનું. જેનામાં સ્વાભાવિક સરલતા હોય, તેને કપટ કરવાની સમજણ ન જ હોય-એમ નહિ, પણ એને કપટ કરવાનું મન થાય નહિ માનાપમાનને એ સમજે ખરે, પણ કેઈનું માન લેવાને માટે એ કઈને ઠગવાને
છે નહિ અને પિતે એગ્યને માન આપ્યા વિના રહે નહિ. સ્વાભાવિક નમ્રતા વિના, સ્વાભાવિક સરળતા રહેવી અગર આવવી, એ મુશ્કેલ છે. માન માટે પણ માયા સેવનારાઓ ઘણું હોય છે. જેના સ્વભાવમાં માયા હોય છે, તેને શાતિ હોતી નથી. માયાવીને દિ ને રાત ચિન્તા રહ્યા કરે છે. માન મળે નહિ તે માન મળ્યું નહિ-એની ચિન્તા, માન મેળવવાને માયા સેવે છતાં ફાવે નહિ તે તેની ચિન્તા અને જેણે માન ન આપ્યું તેને કાંઈ ન કરી શકે તે તેની ચિન્તા; એટલે, એ દુર્ગાનમાં સબડે ને એથી દુર્ગતિને પામે, તેમાં નવાઈ છે? જેનામાં સ્વાભાવિક નમ્રતા અને સ્વા- ભાવિક સરલતા હોય, તે જ્યારે જુઓ ત્યારે પ્રસન્નમુખ હોય? કારણ કે-જેના હૈયાને સુખ હોય, તેને ચહેરો બગડવાને કારણ શું છે? સ્વાભાવિક નમ્રતા અને સ્વાભાવિક સરલતા, - જીવને, સ્વાભાવિક રીતિએ જ ઘણું પાપોથી બચાવી લે છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ચાર ગતિનાં કારણે કાપત અને પિત લેશ્યાઃ
આપણે છ લેશ્યાઓની વાત કરી આવ્યા છીએ. તેમાંની. ત્રણ ખરાબ છે અને ત્રણ સારી છે. ખરાબ ત્રણમાંની બે ન હોય, પણ એક ખરાબમાંની અને એક સારામાંની એટલે કેકાત લેશ્યા અને પીત લેશ્યા, એ પણ મનુષ્યગતિના આયુષના આશ્રમાં ગણાય છે. બહુ ખરાબ વિચાર પણ નહિ અને બહુ સારા વિચાર પણ નહિ. પાપ કરવામાં પરિણમોની તીવ્રતા નહિ અને સારાં કામ કરવાની તીવ્ર ઈચ્છા પણ નહિ. ખરાબ કામ કરે તે ય, જે પરિણામ કૃષ્ણાદિ ખરાબ લેશ્યાવાળાને આવે છે તે, પરિણામ એને ન આવે અને સારા પરિણામ અંદર આવ્યા કરે. ધર્મધ્યાનાનુરાગિતાઃ
ધર્મ ધ્યાનાનુરાગિતા, એ પણ મનુષ્યગતિના આયુષ્યને આશ્રવ કરાવનાર છે. ધર્મધ્યાનના બે પ્રકાર છે. નિરાલંબન. ધર્મધ્યાન અને સાલંબન ધર્મધ્યાન. નિરાલંબન ધર્મધ્યાન સાતમે ગુણઠાણે હોય છે, જ્યારે સાલંબન ધર્મધ્યાન થે, પાંચમે અને છઠે ગુણઠાણે હોય છે. ધર્મકિયાએ જેને અનુરાગ હેય, તેનામાં ધર્મધ્યાનાનુરાગિતા છે–એમ કહેવાય. ધર્મ કિયાઓને અનુરાગ હોય, એટલે ધ્યાન મોટે ભાગે ધર્મ, કિયા તરફ રહે. દુન્યવી ક્રિયાઓ એ કરતો હોય, તે પણ તેને એમાં એટલે રસ ન હોય, કે જેટલે તેને ધર્મક્રિયાઓને રસ હોય; એટલે, દુન્યવી ક્રિયાઓ કરતાં પણ, એને એમ થયા કરે કે પેલી ક્રિયા ક્યારે થાય? તમને તે, ઝટ ધર્મ ક્રિયા પૂરી કરૂં અને પેલું કામ કરૂં, એમ થાય છે ને?
Page #355
--------------------------------------------------------------------------
________________
ખીજો ભાગ
૩૩૧
ત્યારે, વધારે અનુરાગ કયી ક્રિયાના ? ધર્મક્રિયાને કે દુન્યવી ક્રિયાને ! કાંઇ ગણવા વગેરેના નિયમ લીધા હાય તેા તે ગણવા વગેરેનું કરા ખરા, પ્રતિક્રમણાદિને નિયમ હોય તે પ્રતિ ક્રમાદિ કરો ખરા, પણ માટે ભાગે સ્થિતિ એ કે-મનમાં ઉતાવળ એવી કે—આ ઝટ પૂરૂ થાય તે સારૂ ! શાથી એમ થાય છે ? કદી વિચાર્યું છે ખરૂ કે—આ ક્રિયાઓ કરતાં મને આ ક્રિયાએ ઝટ પૂરી કરવાનુ` મન શાથી થાય છે ?” પેલી ક્રિયાઆનું આકર્ષણુ વધારે છે, માટે ને ? જ્યારે જેનામાં ગુણુ હોય, ધર્મધ્યાનાનુરાગિતા હોય, તેનું વધારે ખેંચાણુ ધર્મ તરફ હોય. એ થેાડી પણ ધર્મક્રિયા કરે તા ય, જેટલી ધમક્રિયા કરે, તેમાં તેનેા અનુરાગ ઘણા હોય. અનુરાગ હાય તે। દિનચર્યા જાણે નહિ એ ને ?
આ
કેટલી ક્રિયાઓ ભગવાને શ્રાવકપણામાં કરવાની કહી છે, તે જાણા છે ? નારામાં ધર્મધ્યાનાનુરાગિતા ગુણુ ખરાખર પ્રગટયો હોત, તા તમારે કરવા લાયક ધ કરણીઓને જાણવાના ઉદ્યમ, તમે કર્યાં હોત ને? અમારી દિનચર્યા જેમ યતિદિનચર્યાદિમાં વર્ણવી છે, તેમ તમારી દિનચર્યા પણ શ્રી શ્રાદ્ધવિધિ, શ્રી શ્રાદ્ધદિનનૃત્ય આદિમાં વણુવેલી છે. તમે જો
એ મુજબ ખરાબર વર્તવા માંડા, તે તમારા લગભગ આર કલાક ધર્મક્રિયામાં પસાર થાય. છ કલાક ઉંઘવામાં જાય, એ કલાક ખાવા વગેરેમાં જાય અને ચાર કલાક આજિવિકાના સાધનમાં જાય, એટલે ખાર કલાક ધર્મક્રિયામાં જ જાય ને ? ચાર કલાક તે, આજિવિકા પૂરતા જેને વહેપાર કરવા હોય, તેને માટે ઘણા છે ને ? નાકરી કરનારા, મજુરી કરનારા વગેરેની
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩૨
ચાર ગતિનાં કારણે વાત જુદી છે, પણ જેમને સુખને વેપાર છે, તે જે સતેષથી જીવવાને અને સંતોષથી મરવાનો નિર્ણય કરી લે, તે ચાર કલાકની આજિવિકા અંગેની પ્રવૃત્તિથી નીભાવી શકે કે નહિ ? તેમાંય જેની પાસે સારું સાધન હોય, તે તે આવા ચાર કલાક પણ શું કામ ગુમાવે ? અલ્પારંભ અને અલ્પ પરિગ્રહે જીવવાને નિર્ણય થઈ જાય, તે ઘણા ગુણ આપોઆપ આવી જાય. ધર્મક્રિયા કરનારા સુખી માણસને પણ શ્રાવકની દિનચર્યાની ખબર ન હોય, તે એનું કારણ શું? એ શું એમ નથી સૂચવતું કે-એમની ધર્મધ્યાનાનુરાગિતાની વાતમાં બહુ માલ જેવું નથી? શ્રી શ્રાદ્ધવિધિ આદિ ગ્રન્થ તે તમે વાંચી શકે તેમ છે. કેઈ દહાડે ગુરૂની પાસે જઈને, શ્રાદ્ધવિધિ આદિ
ને વંચાવવાની વિનંતિ કરી છે? અમારે દિવસમાં અને રાતમાં કેમ કેમ વર્તવું જોઈએ અને શું શું કરવું જોઈએ, એ પ્રમાણે કોઈ દિવસ ગુરૂ પાસે જઈને પૂછયું છે? જે વ્રતધારી બન્યા છે, તેમની પાસે ય દિનચર્યાની નેંધ મળે નહિ ને? તમે જે શ્રાવકની દિનચર્યાને બરાબર જાણી લે, તે
જ્યાં સુસાધુઓનું આવાગમન હોય તે સિવાયના ક્ષેત્રમાં ચાલે ત્યાં લગી રહેવું જ નહિ, એમ હૈયે લખાઈ જાય. ડકટરને મેક પણ એ ઝટ પંચગીની, માથેરાન કે ડુમસ ન જાય ! હવા ખાવાને જવું પડે તેમ હોય, તે ય તે એવાં સ્થાન શોધ, કે જે સ્થાનમાં રહેવાથી પિતાની શ્રાવક તરીકેની દિનચર્યાને ધક્કો લાગે નહિ. એને વિચાર આવે કેત્યાં કાંઈક વધારે થયું, તે એ વખતે મુનિરાજનાં દર્શન ક્યાંથી મળવાનાં? ત્યાં નિર્ધામણા ક્યાંથી થાય? પછી, શરીરને મેહ જેર કરે અથવા તે બીજો ઉપાય ન હોય તે પંચગીની આદિ ઠેકાણે
Page #357
--------------------------------------------------------------------------
________________
333
બીજો ભાગ
ય જાય, પણ તે જો શક્તિસપન્ન હાય, તે છેવટ શ્રી જિનદર્શન અને શ્રી જિનપૂજનની વ્યવસ્થા કરવાને ચૂકે નહિ. શ્રાવકની દિનચર્યાં :
રાત્રિ ચાર ઘડી ખાકી હાય, ત્યારથી શ્રાવકની નિચર્યા. શરૂ થાય. સૂર્યોદય થવાને ચાર ઘડી બાકી હાય, ત્યાં તે શ્રાવક ઉઠે. જેવા જાગે તેવા જ તેને નવકાર સાંભરે. નવકારને યાદ કરવા પડે નહિ, પણ નવકાર યાદ આવ્યા વિના. રહે નહિ. એને એવા અભ્યાસ થઈ ગયા હોય. ઉઠીને જરૂર હાય તેા શરીરની શુદ્ધિ કરી લે. તે પછી શુદ્ધ વસ્ત્ર પહેરીને નિયમ અને સમય મુજબ પ્રતિક્રમણાદિ કરે. પ્રતિક્રમણાદિ કરતાં પહેલાં, તે પોતાના ધર્મોનિયમ આદિને યાદ કરે. ‘હું કાણુ છું ? ’–વગેરે વિચારે. ‘આજે કયી તિથિ છે અથવા તે આજે કયા ભગવાનનું કયું કલ્યાણક છે’-એ વગેરે પણ યાદ કરે. રાત્રે સ્વપ્નાદિક આવેલ હાય તેા, પ્રતિક્રમણ કરતા હાય કે પ્રતિક્રમણ ન કરતા હાય, તેા ય તેને અંગે કાઉસ્સગ્ગ કરે. નિયમ ધારવાના હોય તે ધારે અને પચ્ચખ્ખાણ કરે. પછી, મલમૂત્રાદિને ત્યાગ કરી, પવિત્ર શરીરવાળો બનીને પૂજા કરવા જાય. શ્રાવકના ઘરમાં મેાટે ભાગે શ્રી જિનમંદિર હોય. જેટલા સુખી, તેના ઘરમાં શ્રી જિનમંદિર ખરાં ને ? હમણાં તા, હાય તે ય કાઢી નાખવા માંડયાં છે ને ? સ૦ આશાતનાનેા ડર લાગે છે.
ય
પહેલાં, આશાતનાના ડર નહિ લાગતા હોય ? આશાતનાના ડર કરતાં, એમાં કાઈ બીજી જ વસ્તુ કામ કરી રહી છે. પહેલાં, નાનાં નાનાં ઘરમાં પણ શ્રી જિનમદિર
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ચાર ગતિનાં કારણે રહેતાં. એનું સ્મરણ આજે પાટણ, સુરત, અમદાવાદમાં જે.
ડાંક ગૃહમદિરો છે, તે કરાવે છે. કેટલાંક ઘરોની સ્થિતિ નબળી પડી ગયેલી હોય છે, તે ય એ ઘરમાંથી શ્રી જિનની ભક્તિમાં થોડું પણ દૂધ અને દીપકમાં ઘી આદિ વપરાય છે. ગરીબી આવી જવા છતાં ય, જેઓના હૈયામાં શ્રી જિનભકિત છે, તેઓ કહે છે કે અમારા પૂર્વજે આ મંદિર મૂકી ગયા છે, તે ચાર આના જેમ પેટમાં જાય છે, તેમ આ ખાતેય આને જાય છે. કેટલાક તે કહે છે કે આટલે બધે અશુભેદય છતાં એટલે જ પુણ્યદય છે કે-આ મંદિર ઘરમાં છે, તો આ માગે આટલું જાય છે. આવી સ્થિતિમાં અમે આટલું પણ બીજે ખર્ચવા જાત નહિ અને આ છે તો અમે આવક મુજબ જેમ બીજે ખર્ચ ગણીએ છીએ, તેમ આ ખર્ચ પણ ગણી લઈએ છીએ. ઘરમંદિરવાળાં ઘરોમાં, મોટે ભાગે છોકરાં નાસ્તિક ન પાકે. જેના ઘરમાં મંદિર હોય, તે ઘરમંદિરે દર્શનપૂજન આદિકરીને પછી શ્રીસંઘના મંદિરે જાય. શરીરે લેહી વગેરે નીકળતું હોય, તે પિતાની સામગ્રીથી બીજાની પાસે પૂજા કરાવે. દેવપૂજા કર્યા પછી, ગુરૂ પાસે જઈને પચ્ચખાણ કરે અને પચ્ચખાણ પાયું હોય તે વ્યાખ્યાન સાંભળે. વ્યા
ખ્યાન ઉડ્યા બાદ ફરીથી ગુરૂને પથ્યાદિ અંગે પૂછી લે તેમ જ પિતાને ઘરે વહેરવાને પધારવાનું નિમન્ત્રણ કરે. તમે નવકારશી કરે છે, તે નવકારશી ર્યા વિના ચાલે તેમ નથી માટે કરે છે કે ટેવથી કરે છે? અને, ટેવથી કરતા હો, તે એ ટેવ રાખવા જેવી છે કે કાઢી નાખવા જેવી? શ્રી જિનવાણીને સાંભળવાને વેગ હોય તે સાંભળ્યા વિના ન રહો, એવું ખરું? પછી મધ્યાહુનની પૂજા કરીને જમે અને ત્યાર બાદ ધંધાને
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૫
બીજો ભાગ સમય આવે છે. જેને આજિવિકાદિ માટે જરૂર હોય તે ધંધે કરવા જાય તે ય સાંજે બે ઘડી બાકી હોય ત્યાં તે પાણું ચૂકવી શકાય તેમ જમી લે અને સાંજની પૂજા કરે. પછી, ઘરમાં પૌષધશાળામાં પેસે. સુશ્રાવકના ઘરમાં પૌષધશાળા પણ હોય ને ? મકાનમાં હાલ તે ઘણા હોય છે, માત્ર બે માટે નહિ,શ્રી જિનમંદિરને માટે નહિ અને પૌષધશાળાને માટે નહિ, એમ જ ને? બંગલે રહેનારાઓ, જ્યારે આવે ત્યારે ભગવાનને બંગલે પધરાવે અને જાય ત્યારે પાછા જ્યાંને ત્યાં પધરાવી લે, એમ કરી શકે ને ?
સ૦ જગ્યા જોઈએ ને ?
એટલે, આની જરૂર નહિ માનેલી ? ઘરમાં નહાવાની જગ્યા જોઈએ, મુતરવાની જગ્યા જોઈએ, બેસવા ઉઠવાની જગ્યા જોઈએ, સૂવાની જગ્યા જોઈએ, રસોડાની જગ્યા જોઈએ, ખાવાની જગ્યા જોઈએ, સામાન ભરવાની જગ્યા જોઈએ, કિંમતી ચીજો રાખવાની જગ્યા જોઈએ,–એ વગેરે જોઈએ; અને ન જોઈએ માત્ર આ બે, એવું કેણે તમને શીખવ્યું? આજે પણ સુખી માણસે ધારે તે શ્રાવકજીવનના વિધિને જીવનમાં ઉતારી શકે, પણ એ માટે હૈયાને અનુરાગ ને ઉત્સાહ જોઈએ. સાંજે આવશ્યક કરી, ગુરૂ હેય તેમની સેવા કરી, તત્ત્વચિન્તા કરે અને ઘરે સ્વજનોને ધર્મકથા સંભળાવે. પછી બધું વોસિરાવીને સૂઈ જાય. આ બધી ધર્મક્રિયાઓ ચાલુ છે? ત્રણે કાળ શ્રી જિનપૂજન થાય છે? શ્રી સિદ્ધક્ષેત્રમાં પણ થાય છે? વાત એ છે કે ધર્મક્રિયાઓને તેટલે રસ હજુ પેદા થયે નથી. ધર્મક્રિયાઓને રસ હોય અને એમાં એકાગ્રતા આવે, તે તે પણ ધર્મધ્યાન છે અને તેને જોઈએ અનુરાગ. એ અનુરાગ
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ચાર ગતિનાં કારણો હૈયે બેઠે હોય, તે દુનિયાનાં કામ કેવાં થાય? કરવાં પડે માટે થાય, બાકી મનનું ખેંચાણ આ તરફ હાય ! આવાને શી રીતિએ ખરાબ ગતિના આયુષ્યને બંધ પડે? પ્રત્યાખ્યાની કથાઃ
કક્ષાનું પ્રત્યાખાનીપણું, એ પણ મનુષ્યગતિના આયુષ્યને એક આશ્રવ છે. પ્રત્યાખ્યાન કષામાં સર્વવિરતિને રોકવાની તાકાત છે, પણ દેશવિરતિપણું આવવામાં એ કષાય બાધક નીવડતા નથી. દેશવિરતિ લેનારને ઈચ્છા તે સર્વવિરતિની જ હોય છે, પણ સર્વવિરતિને સ્વીકાર કરવા જેગી. સ્થિતિ હોતી નથી અને વિરતિ વિના ચેન પડતું નથી, એટલે દેશવિરતિ સ્વીકારે છે. આવા દેશવિરતિધરને, જેટલી વિરતિ, થાય તેટલો તેને આનંદ હોય અને જેટલી અવિરતિ રહી. હોય તેટલું તેનું દુઃખ હેય એમ કહેવાય ને? તમારામાં જેણે જેણે બાર વ્રતો પૈકી એકાદિ વ્રત સ્વીકાર્યું છે, તે બધા દેશવિરતિ ગણાય. જે દેશવિરતિ હોય, તેને આનદ શાને હોય? જેટલી વિરતિ થઈ તેને ને? અને જે અવિરતિ રહી, તેનું દુઃખ પણ હોય ને? વિરતિને આનંદ અને અવિરતિનું દુખ, એટલે ઈચ્છા તે સાધુપણાની જ ને? સાધુપણું નથી લઈ શકાયું–તેનું હૈયે દુખ હોય તે તેને ઉપાય થઈ શકે. તમારી શું મરજી છે? ઉપરના કષાયે. એટલે કે-અનન્તાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાન કષાયે કરતાં, આ પ્રત્યાખાની કષા પાતળા ખરા, પણ આખર જાત તો કષાયની જ ને? એટલે, એની જાત સારી નહિ જરા ચૂક્યા, તે આ કષાયે એવા કે-ઉપરનાને કદાચ બેલાવી લાવે અગર ઉપરના
Page #361
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૭
કપાયે ઉદયમાં આવે–એવું જેર પિતે કરવા માંડે. પ્રત્યાખ્યાની કષામાં પણ જેટલી મંદતા, તેટલી ઉત્તમતા. પ્રત્યાખ્યાની કષાયવાળાએ પણ, કષાયેથી બહુ સાવધ રહેવું જોઈએ. ધર્મ ધ્યાનને જે અનુરાગી હોય, તે કષાયથી બહુ સાવધ રહે. ચારિત્રમેહનીય કર્મને તેડવાને ઉપાય :
ધર્મધ્યાનના અનુરાશિને અવિરતિ ભૂંડી લાગે અને ચારિત્ર રૂડું લાગે, પણ એ બનવાજોગ છે કે–એના કષાય એવા હોય કે ચારિત્રને આવવા દે નહિ અથવા સર્વ ચારિત્રને આવવા દે નહિ; છતાં પણ, એને પ્રયત્ન કર્યો હોય? કે પ્રયત્ન કરવાનું એનું દિલ હોય ?
સવિરતિની ઈચ્છા છે ખરી.
વિરતિની ઈચ્છા હોય, તે પ્રયત્ન કર્યો હોય? પેલા એદી છોકરાના દાખલાને યાદ કરો. જ્યારે જ્યારે તમે એને કમાવા જવાનું કહો, ત્યારે ત્યારે એ કહે કે-“કમાવાનું તે મને ય ઘણું મન છે.” અને તેમ કહેવા છતાં ય, એ કમાવા જાય નહિ, તે તમે શું કહો? તમે, એવા વખતે જ્યારે જ્યારે આવેશમાં આવી જાય છે, ત્યારે ત્યારે તમે એને શું શું કહી નાખે છે? “બેવકૂફ, હવે તે તું વીસ વર્ષને પાડે થયે. તું માટે થઈને કમાઈશ, એ આશાએ તે અમે આજ સુધી પૈસાનું પાણી કર્યું છે. ડેબા, હવે આમ બેસી ન રહેવાય.' –આવું આવું તે તમે કેટલું ય કહી નાખે છે ને ? એ ઠપકે, તમે, તમને પિતાને ધર્મની બાબતમાં આપો ખરા ? જેમ એદી પણ કરે, જે જરા લાગી આવે અને મહેનત કરવા માંડે, તે મોટે ભાગે કમાય; તેમ, તમે પણ સર્વવિ૨૨
Page #362
--------------------------------------------------------------------------
________________
-
૩૩૮
ચાર ગતિનાં કારણો રતિને પામવાની મહેનત કરે, તે કદાચ સર્વવિરતિ આવી પણ જાય ! જૈન સમાજ, કે જેના દેવ કે ગુરૂમાંથી કઈ અવિરત નહિ અને જેને ધર્મ વિરતિને જ ઉપદેશક, આવા સમાજમાં મોટે ભાગ અવિરતિમાં કેમ મરે છે? છેલ્લે છેલ્લે ય વિરતિને પામવાને માટે, કેમ તલસતે નથી? કહે કે-એની ઈચ્છા જ ઘણે ભાગે મરી ગઈ છે. જેન તરીકે એને જે અનુરાગ હો જોઈએ, તે અનુરાગ જ હજુ પ્રગટ નથી. સંસારની ક્રિયામાં ઉદાસીનભાવ આવે અને ધર્મક્રિયાઓ પ્રત્યે અનુરાગ પ્રગટે, તે એનામાં ચારિત્રમેહનીય કર્મને તેડવાની તાકાત છે, પણ આજે મોટે ભાગે એ બેમાં દેવાળ જેવી હાલત છે. ભગવાનની પૂજા કરવા જાય તે ય એને દૂધ, કુલ, કેસર વગેરે લઈને જવાની કાળજી કેટલી? આ તે તૈયાર માલ પર સીધે હાજર થાય અને જેમ ફાવે તેમ ઝટ ઝટ પતાવીને પાછે નીકળે. સામાયિક કરે, તે ય એને ખ્યાલ નહિ કે “સર્વ કાલની વિરતિ હું નથી કરી શકે, માટે આ બે ઘડીની વિરતિ કરૂં છું! આ બે ઘડીની વિરતિ પણ મારી સર્વકાલની વિરતિને ઘસડી લાવનારી બને તે સારૂ !” આજે ઘણે ભાગ કિયા કરતું નથી અને જે ક્રિયા કરે છે, તેમાં ય મેટે ભાગે લક્ષ્ય નથી, પછી ફળ નીપજે શી રીતિએ? ધર્મધ્યાનને અનુરાગ પ્રગટયા વિના અને સંસારની ક્રિયામાં ઉદાસીનભાન આવ્યા વિના, જીવનમાં તમે રળી શું શકવાના? અને, મરતાં પણ શું સાધવાના? તમે જાતે એકલા હે તે ય મરણને સુધારી શકે, એ અભ્યાસ કરવા માંડ્યો છે? એ અભ્યાસ હેય તે ય, ગુરૂને વેગ મળે તે સારું ને? જરા માંદા પડે કે ઝટ ગુરૂને વેગ જોઈએ, એમ થાય ને?
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૯
બીજો ભાગ ગુરૂને એગ ન હોય, તે એકલા પણ પુણ્યપ્રકાશ સ્તવનાદિને વાંચવા માંડે ને ? - સ એ તે છેલ્લી ઘડીએ.
મોટે ભાગે સંસારની કઈ ક્રિયા અશક્ય બની જાય, ભાન જેવું લાંબું રહે નહિ, ત્યારે ? તમે ક્યાં બેઠા છે, તેની તમને ગમ જ નથી ને? આવી સ્થિતિમાં, ચારિત્રમેહનીય ન તૂટે તે તેમાં તમારે જ દોષ છે, એમ નથી લાગતું? જેનામાં ધર્મધ્યાનને અનુરાગ હોય, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ હોય, જેટલી વિરતિ પમાઈ તેના આનંદને જે અનુભવ હોય અને જેટલી વિરતિ ન પમાઈ હોય–તેને પામવાની જેની લાલસા હોય, તે તે દેવલેકે જાય; અને, તમારા સંજોગોમાં તમે સમજે તે તમારે માટે એ બહુ સહેલું છે. ગમ ખાતાં તો આવડે છે પણ આત્માના હિતનું લક્ષ્ય
કયાં છે ? સંસારમાં પણ કહેવાય છે કે-કષાયે ઉપર કાબુ, એ સફળતા મેળવવાનો ઉપાય છે. ગ્રાહક ગમે તેમ બોલે, તે ય તેની સાથેના સંબંધમાં લાભ ભાળનાર વેપારી ગુસ્સે કરતે નથી. સંસારના કારણે કષા મંદ દેખાડે, તે તે માયાવી ને લેભી છે. કષાયમાં સ્વાભાવિક મંદતા આવવી જોઈએ અથવા આત્મકલ્યાણના હેતુથી કષાયોને જીતવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સંસારમાં માણસો કેવા કારમાં પ્રસં. ગેમાં પણ ગમ ખાય છે? બીજાને એમ થઈ જાય કે આવા ક્રોધી માણસે એ વખતે ગમ ખાધી શી રીતિએ? ત્યાં સમાધન એ થાય કે-એને ગુસ્સાના પરિણામે જે ભયંકર નુકશાન
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ચાર ગતિનાં કારણો થાય તેમ હતું, તે એને દેખાઈ ગયું એથી! બાકી, મનમાં તે ગુસ્સો જ હતું ! “મારૂં ચાલતું હોય તે આને છડું નહિ, સાફ કરી નાખું !” મન આવું હોય ને ગમ ખાય, એને પણ લાભ છે ને? તે, કષાયે દુર્ગતિમાં લઈ જનાર છે, સંસારમાં રઝબાવનાર છે, માટે મારે કષા ઉપર કાબૂ મેળવે અને દરેક વાત ગળી ખાવી–એવું સમજપૂર્વક કરે, તે કેટલે લાભ થાય? તમને ગમ ખાતાં આવડતી નથી, એવું નથી; ઘણું વાર ગમ ખાઈ જાવ છે; ગમ ન ખાવ ત્યાં માર ખાવો પડે તેમ હય, તે ગમ ખાઈ લે, પણ જ્યાં તાકાત ચાલતી હોય ત્યાં? નેકર પાંચ ખૂએ તે ય લાલચોળ થાય અને છેક ૫૦૦ ખૂએ તે ય ગમ ખાય; કેમ? નેકર સામે થાય નહિ. અને નેકર સામે થાય તે રજા અપાય; જ્યારે કરે ગુસ્સે થાય તે સામે થાય, ઝટ જુદા થવાનું કહે, ભાગ માગે, એવી બીક છે! આબરૂ મેટી હોય અને મિલકત મેટી હિાય નહિ, પણ છોકરો માને નહિ, તે ચેપડા બહાર કાઢવા પડે ને? એમાં, છોકરો કેટે જાય છે ? ચેપડા સરકાર સામે ધરાય તેવા હોય નહિ! એથી, આજ તે કેટલાકને નોકરીમાં ય ગમ ખાવી પડે છે. સ્વાર્થ માટે ગમ ખાવી, તે જુદી વસ્તુ છે અને આત્માનું અહિત ન થાય-એ માટે ગમ ખાવી, એ જુદી વસ્તુ છે. આત્માના હિતને માટે જે કષા ઉપર કાબૂ મેળવવાને મથાય, તે દુર્ગતિથી જરૂર બચી જવાય. મધ્યમ પરિણામઃ
મધ્યમ પરિણામ, એ પણ મનુષ્યગતિના આયુષ્યના
Page #365
--------------------------------------------------------------------------
________________
ખા
લ
ક આ
હાય, પણ
બીજો ભાગ
૩૪૧ આશ્રમને એક આશ્રવ છે. કઈ પણ ક્રિયામાં, પછી તે ક્રિયા પાપની હોય કે ધર્મની હાય, પણ એમાં ઉત્કટ પરિણામ ન આવે, એ જીવ મધ્યમ પરિણામવાળે કહેવાય. જેના પરિ. ણામે મધ્યમ કેટિન હોય, તે પ્રસંગવશ એકદમ અતિ ઉલાસમાં આવી જાય અને એકદમ કાંઈ કરી બેસે–એવું બને નહિ; મંત્રી પેથડ શાહના હૈયામાં, પિતે બનાવેલું બધું સેનું તીર્થમાં ખર્ચી નાખવાનો જે પરિણામ પ્રગટયો, તેવું મધ્યમ પરિણામવાળાને માટે બને નહિ.
મંત્રી પેથડ શાહના પિતા દેદ શેઠે સુવર્ણસિદ્ધિ મેળવી હતી. દેદ શેઠે તે સુવર્ણસિદ્ધિને ઉપાય પેથડ શાહને બતાવેલે. દેદ શેઠને મૃત્યુ બાદ, પેથડ શાહે એ સુવર્ણસિદ્ધિને પ્રગ કરવા માંડેલો, પણ તેમાં સફળતા મળેલી નહિ. - પેથડશાહ મંત્રી બન્યા બાદ, તેમણે ફરીથી સુવર્ણસિદ્ધિનો પ્રયોગ કર્યો અને તેમાં તેમને સફળતા મળી. જેટલું સેનું જોઈએ, તેટલા લેઢા ઉપર પ્રવેગ કરવાથી, એ લોઢું સુવર્ણ બની જતું. પેથડ શાહે આબુ ઉપર, લેઢાના ગંજ ખડકાવ્યા અને તેનું સુવર્ણ બનાવ્યું.
લેક માનતા કે–પેથડ શાહ આટલું બધું લેતું રાજ્યને માટે જરૂરી હથીયારો બનાવવાને માટે એકઠું કરે છે જ્યારે પેથડ શાહે તે એ લેઢાનું સુવર્ણ બનાવી દીધું. પછી, એ સુવર્ણની પાટને વેગવાળી ઉંટડીઓ ઉપર લાદીને, પિતાના સ્થાને લઈ જવાને પેથડ શાહે નિર્ણય કર્યો.
ત્યાંથી રવાના થતાં પહેલાં, શ્રી જિનનું દર્શન કરવાને માટે, તેઓ શ્રી જિનમન્દિરમાં ગયા. શ્રી જિનમન્દિરમાં જ ઈને ભગવાનનું દર્શન કરતાં, પેથડ શાહને પોતાની સુવર્ણ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૪૨
ચાર ગતિનાં કારણે સિદ્ધિને અગેને વિચાર આવ્યો એમને એમ થઈ ગયું કે
મેં આ કેવું ભયંકર પાપ કર્યું? આવું ભયંકર પાપ આચરનાર મને નરકમાં પણ ક્યાંથી સ્થાન મળે ?”
આ વિચાર આવતાની સાથે જ, તેમણે નિર્ણય કરી લીધું કે આ સુવર્ણ મને ખપે નહિ બધું ય સુવર્ણ તીર્થમાં લગાવી દઈશ.’
આ ઉત્કટ પરિણામ કહેવાય. તમને, કઈ વાર, આવે ઉત્કટ કેટિને પરિણામ આવે ખરો? તમારે આપવા પડે અને આપ, તે ય ક્રમે કરીને વધી વધીને આપ ને? પહેલાં પાંચ, પછી વળી દશ, પંદર એમ વધે ને? મન થઈ ગયું ને એકદમ મોટી રકમ આપી દીધી–એવું બને ખરું? પિલા તે, તરત દાન ને મહા પુણ્ય જેવું કરે. ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં દેવાય, તેમાં મહા પુણ્ય જરૂર બંધાય અરે, જે વખતે બોલ્યા અને તરત દઈ દીધું—એમાં અને બોલેલું પછીથી આપ-તેમાં પણ, પરિણામમાં બહુ ભેદ પડે છે. લખાવતી વખતે જે પરિણામ હોય, તે આપતી વખતે ન ટકે, એવું પણ બને પાછળથી આપતી વખતે, કદાચ એમ પણ થઈ જાય કે-વધારે પડતા લખાવી દીધા!” તમે ટીપમાં જે પૈસા લખાવે, તે પિસા તે જ દહાડે આપી દે ને? વળી, ટેપમાં પણ કેઈના પુણ્ય નિમિત્તે કાઢેલા પિસા લખાવે–એવું પણ બને ને? ખરી રીતિએ તે, લખાવેલા પૈસા મેડા અપાય નહિ અને મેડા આપ્યા હોય તે વ્યાજ આપવું પડે. તેમ જ, કેઈના પુણ્ય નિમિત્તે કાઢેલા પૈસા હોય, તે જેના પુણ્ય નિમિત્તે તે કાઢેલા હોય, તેનું નામ દઈને તે લખાવવા ને આપવા જોઈએ.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૩
બીજો ભાગ સંવિભાગવિધાયિત્વઃ
વિભાગવિધાયિત્વ, એ પણ મનુષ્યગતિના આયુષ્યના આ પૈકીને એક આશ્રવ છે. આ ગુણ, દાનરૂચિને સૂચક ગુણ છે. જેનામાં આ ગુણ નથી હોતે, તે દેવપૂજા અને ગુરૂભક્તિ આદિ પણ સારી રીતિએ કરી શકતું નથી; અને જેનામાં આ ગુણ હોય છે, તે દેવપૂજા અને ગુરૂભક્તિ આદિ પિતાની સમજ મુજબ, શક્તિ મુજબ, પણ ઉમદા પ્રકારે કરી શકે છે. આથી જ, પરમ ઉપકારી, સુવિહિતશિરોમણિ, આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે વિસ વિંશિકાઓ રચી છે, તેમાં દાનવિંશિકાને પહેલી મૂકી છે અને પૂજાવિંશિકાને પછી મૂકી છે. અહીં પણ, દેવપૂજન તથા ગુરૂપૂજન પહેલાં, આ સંવિભાગવિધાયિત્વ ગુણ મૂક્યો છે. પહેલાં દાનની વાત અને પછી દેવ-ગુરૂના પૂજનની વાત, એમ કેમ? ધર્મની પ્રાપ્તિ, ધર્મની આરાધના અને ધર્મની પ્રભાવનામાં દાનગુણ ઘણે સહાયક નીવડે છે. પિતાનું પણ પિતે જ ભેગવવું અને તે પણ કેઈના ઉપયોગમાં આવે નહિ તેમ ભેગવવું, તે જેને પસંદ ન હોય, તેનામાં આ ગુણ આવે. આપણે મેળવેલું, આપણા હક્કનું. આપણું માલિકીનું જે કાંઈ હેય, તે સંવિભાગ કર્યા વિના આપણને ભેગ. વવાને હકક છે–આવું જે ન માને, તેનામાં આ ગુણ આવે. પહેલાં, ઘરમાં જે કાંઈ રસેઈ આદિ કરી હોય, તે બધું નૈવેદ્યમાં મૂકાતું. ભેજનવેળાએ સુપાત્રની શોધ થતી. જમવા બેસતાં પહેલાં ઘર બહાર નીકળીને દિશાવકન કરે કે-કઈ સુપાત્ર આવે છે. આવી વૃત્તિવાળે, જે દેવપૂજા ને ગુરૂપૂજા
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૪૪
ચાર ગતિનાં કારણે કરે, તે બહુ પ્રેમથી કરે. બાકીના શું કરે, તેને તો આપણને અનુભવ છે ને? પહેલાં તે રિવાજ કે-દેવ, ગુરૂ, સાધર્મિક, દીન--અનાથ આદિમાં આપણું અમુક તે વપરાવું જ જોઈએ. આજે તે દેવપૂજામાં પણ પિતાની સામગ્રી વાપરવી જોઈએ, એ વિધિ ય ભૂલાતું જાય છે. લેહી વધે તેમ ખાઈ શકે ?
આપણું તે આપણું જ-એ બહુ શુદ્ર વૃત્તિ છે. પહેલાં, મુસાફરીમાં માણસ ખુણે શેધીને ખાતે નહિ. એ પિતાને ભાથાને ડમ્બે ખેલીને ખાવાને બેસે, તે એકલે ન ખાય એવી રીતિએ મૂકે કે આજુબાજુના સી તેમાંથી ખાઈ શકે. પોતે ખાવાનું શરૂ કરતાં પહેલાં, આજુબાજુનાને આમંત્રણ કર્યા વિના રહે નહિ. બીજા પણ એવા હેય કે-જેમની પાસે જે ખાવાનું હેય, તે કાવ્યા વિના રહે નહિ. સૌ પિતાપિતાને ભાથાને ડખે ઠાલવે. પિતાનું લાવેલું પિતે ખાત, તે બે-ચાર ચીજ ખાત અને આમ કરનાર સંખ્યાબંધ ચીજો ખાય, કેમ કેબધાની ચીજો ભેગી થાય. તમે મુસાફરીમાં ખાતા હશે, તે આવી રીતિએ ખાતા હશે ને ? આજુબાજુ બેઠેલાને આપ્યા વગર, ગૃહસ્થથી ખવાય ખરું? જેનામાં સંવિભાગવિધાયિત્વ હોય, તે સર્વત્ર પિતે ઘસાય અને પિતે ઘસાય તેમાં લાભ માને. બીજો ઘસાય છે કે નહિ, તેની ચિન્તા તેને ન હોય. પિતે ડખે ઉઘાડે, ત્યારે બીજાઓ ઉઘાડશે કે નહિ–તેની તેને ચિન્તા ન હોય. આનું તે મન જ એવું કે બધા મારૂં ખાય તે સારૂં. બીજા પિતાના ડબ્બા ઉઘાડે-એવી વૃત્તિ હોય, તે કદાચ કઈ પિતાને ડમ્બે ઉઘાડે નહિ, તો દુર્ભાવ આવી
Page #369
--------------------------------------------------------------------------
________________
શ્રીજો ભાગ
૩૪૫
જાય ને ? આજુબાજુનાને સંતેષીને ખાય, તે લેાહી વધે તેમ ખાઇ શકે. એના ખાણા ઉપર સૌની મીઠી નજર હાય. છૂપાવીને ખાતા હોય, તે શું થાય ? ખારાક ઉપર પણ નજરની અસર થાય છે. આય દેશમાં તે, આ ગુણુ સ્વાભાવિક હતા. શ્રી નયસારના વૃત્તાન્તમાં લખ્યું છે કે—તેવા પ્રકારના સાધુસંગના વિહુ હાવા છતાં પણ, તેમનામાં અનેક ગુણે! હતા; અને તેમાં આ ગુણ પણ સૂચવાય છે અતિથિને જમાડચા વિના જમવું નહિ–એવું એમના જીવનમાં જાણે નિયમ રૂપ હતું; નહિ તેા, જગલમાં ખરે ખરે લેાજનના થાળ હાજર છે-એ વખતે, એ અતિથિને જોવાને માટે ઉભા થાત નહિ અને દિશાલેાકન કરત નહિ.
મીઠા વિનાનુ ભાજન :
આ ગુણ જેનામાં હાય, તેને દેવ- ગુરૂની પૂજા કરવાનું મન થતાં, પાતાની સામગ્રીથી જ દેવ-ગુરૂની પૂજા કરવાનુ મન થાય. દેવ-ગુરૂની પૂજામાં, પેાતાની શક્તિથી આછી સામગ્રી રાખવી, એને ગમે નહિ. દેવ-ગુરૂની પૂજામાં સારી સારી સામગ્રી મેળવવાનું મન થાય. પેાતે જે જે સારી સામગ્રીને મેળવી શકે તેમ હુંય, તે સામગ્રી પેતે મેળવી લે; પછી, એમ સાંભળે કે-કલકત્તામાં અમુક ચીજ સારી મળે છે અને તે મંગાવવી શકચ હોય તેા તે પણ મંગાવી લે; આટલાથી ય મનને સ ંતેાષ ન થાય, ત્યારે હાથમાં ફુલ લઈ ને વિચારે કે–આ નંદનવનનું કુલ છે. એમ નંદનવનના ફુલની કલ્પના કરીને, પ્રભુને ચઢાવે. આવેા વિચાર કરનારને, સારા ધ્યાનમાં લીન બનવાના સંભવ ખરા ને? એમાં, ધ્યાને ચઢી જાય
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ચાર ગતિનાં કારણો તે કદાચ કેવલજ્ઞાન પણ પ્રગટાવી શકે ને ? માનસિક પૂજાની મહત્તા આથી જ છે. પણ, મૂળમાં સંવિભાગવિધાયિપણું જ ન હોય, ત્યાં શું થાય? જેમ મીઠા વિનાનું ભજન ફર્ક લાગે, તેમ સંવિભાગ કરવાની જોગવાઈ કરવા જેગું જેનું હૈયું નથી, તેની સારી પણ ક્રિયા, ફીકકી બની જાય. તમે જમવા બેઠા છે અને પાસે કેઈ બહારને જમનાર ન હોય, તે એ જમવું ફીકું લાગે ખરૂં? માટે જ, દાનવિશિકામાં દાનની મહત્તા ગઈ અને એ દ્વારા સૂચવ્યું કે જેનામાં આ ગુણ હોય, તે દેવપૂજા સારી રીતિએ કરી શકે. દાનવિશિકા પછી દેવપૂજા-વિશિકા લખી, તે એ જ સૂચવે છે ને ખેડુતમાં ય સંવિભાગની ભાવના હતી :
તમે જે કાંઈ મેળવ્યું છે, તેમાં બીજાને પણ ભાગ છે-- એ તમને કબૂલ છે? તમને મળ્યું તેમાંથી તમે જ્યાં સુધી બીજાને ન આપે, ત્યાં સુધી તમને તે ભેગવવું ગમે નહિ, એવું તમારા સ્વભાવમાં છે ખરું? દુર્ગતિથી બચવાને માટે આ ગુણ પણ બહુ જરૂરી છે. ખેતીને નુકશાન કરે છે એમ કહીને, વાંદરાઓને મારવા માંડ્યાં ત્યારે કેટલાક ખેડૂતે પણ કહેતા કે “આમાં પાકે તે બધું કાંઈ અમારા જ નસીબનું નથી.” પહેલાં અજ્ઞાન ખેડૂતે પણ પશુ-પંખી આદિ પ્રત્યે ઉદાર રહેતા. ખેતરની રખેવાળી કરતા, તે ય કહેતા કે-આ તે બધું ખેતર ખરાબ ન કરી નાખે એ માટે ઉભા રહીએ છીએ અને બીવડાવીએ છીએ, બાકી પશુ-પંખી તે ખાય ! ખેડૂત. જ્યારે લણને પાકને ભેગે કરતે, ત્યારે પણ બધું જ અનાજ કરે લઈ તે હુ. એતરમાં જે સ્તરમાંથી જ તે બ્રાહ્મણને
Page #371
--------------------------------------------------------------------------
________________
૩ ૪૭,
બીજો ભાગ બોલાવીને આપે. કોઈ ભિક્ષુકાદિ આવી જાય, તો તેને ય આપે. બધાને બે બેબે આપે ને વધે તે પોતે લઈ જાય. એના ખેબા ય કેવા? તમે પ્રભાવના આપે છે એવા નહિ. એના ખોબા વેરાતા હોય. નીચે એટલું વેરાય કે–વચ્ચે. પશુઓને અને પંખિઓને પણ મળી જાય. આજે કહે છેકે-પંખિની શી ચિન્તા? પણ તમે પંખિની ચિન્તા નહિ કરે, તે કુદરત તમારી ચિન્તા નહિ કરે. આમ પશુ-પંખિની હિંસાદિ કરીને અનાજ બચાવવા માંડે છે, તે આમ આસાન મમાં સાફ થઈ ગયું ને? બીજા કેટલાય પ્રદેશમાં વરસાદ, વગેરેથી, નદીઓમાં પૂર આવવાથી અને આસામમાં ધરતીકંપ થવાથી, હજારે એકર જમીનમાંથી ઉભા પાક સાફ થઈ ગયા ને? પહેલાં તે, મુસલમાનમાં પણ કહેવાતું કે
માણસ ચેરે મુઠે, તે અલ્લા ચેરે ઉદે !” આ દેશમાં તે કેળી વગેરેમાં પણ એ માન્યતા હતી કે અમારા વાવે.. લામાં ઘણુંને ભાગ છે. કેણું જાણે કોના નસીબનું પાકતું. હશે !” તેમ, તમારે પણ સમજવું જોઈએ કે–તમે જે મેળવ્યું અને તમે જે મેળવે છે, તે તમારૂં જ નથી અથવા. તે તમારે માટે જ નથી, પણ એમાં ઘણના ભાગ છે. પૂજા માટે નવાં વસ્ત્ર વાપરતા અને જવલા ઘડાવતા
સંવિભાગની વૃત્તિની આ વાત છે. આ વૃત્તિ જેના હૈયામાં હોય, તેને સામગ્રી મળી જાય તે, શ્રી વીતરાગ ગમવા. એ સહેલું અને એને શ્રી વીતરાગ ગમી જાય, પછી એ. શ્રી વીતરાગની પૂજા કરવાને જાય, તે કેવી રીતિએ જાય? શ્રી કુમારપાલે રાજાનાં પૂજા કરવાને માટેનાં વસ્ત્રો, એક વાર
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ચાર ગતિનાં કારણે બાહડ મંત્રીના નાના ભાઈ ચાહડે વાપર્યા, એટલે શ્રી કુમા૨પાલે એ વસ્ત્રો પૂજા માટે નહિ પહેરતાં, ચાહડને નવાં વચ્ચે લાવવાનું કહ્યું. ચાહડે કહ્યું કે- આ વસ્ત્રો બંબેરા નામની નગરીથી આવે છે અને ત્યાંને રાજા જે વસ્ત્રો મેકલે છે, તે એક વાર પિતે વાપરીને પછી જ અહીં મોકલે છે. તરત જ શ્રી કુમારપાલે, પૂજા માટેનાં વસ્ત્રો બીજા કેઈએ પણ વાપર્યા વિનાનાં મળે–એવી વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી. એ માટે, શ્રી કુમારપાલે ઘણું દ્રવ્ય ખર્ચાવ્યું હતું. કેમ એમ? શક્તિ અનુસાર ભાવના જાગ્યા વિના રહે નહિ. મહારાજા શ્રી શ્રેણિક જ જવલા ઘડાવતા. આવા આવા દાખલાઓ મજૂદ છે ને? આ તમે સાંભળેલું ખરું કે નહિ? સાંભળેિલું, છતાં તમારી પૂજા માટેની સામગ્રી તમારી શક્તિના અનુસારે ખરી? આપણે ત્યાં પશ્ચાનુપૂવ ક્રમે પણ વિવેચન આવે, પૂર્વાનુ પૂવી કેમે પણ વિવેચન આવે અને અનાનુપૂવી કમે પણ વિવેચન આવે. અહીં, દેવપૂજાની વાત પછીથી મૂકી અને સંવિભાગની વાતને આગળ મૂકી, તેમાં જે હેતુ છે, તે હેતુ સમજવા જેવું છે. પિતાનું છોડવાની અને તેને સદુપયોગ કરવાની જે વૃત્તિ, તેના વિના પૂજા કરે, તે ય પૂજામાં કશે ભલીવાર આવે નહિ. સામાન્ય સ્થિતિને પણ ઉદાર હદયનો જે રીતિએ દેવપૂજાદિ કરી શકે, તે રીતિએ તે, કૃપણ એવો શ્રીમન્ત પણ દેવપૂજાદિ કરી શકે નહિ. આર્ય દેશના રિવાજોમાં ય ગુણ :
પહેલાં રિવાજ હતો કે-જમવા બેસે ત્યારે રોટલાની પિપડી બહાર મૂકે. એમ કે આટલુંય કાડ્યા વિના ખવાય નહિ. કેટલાકે
Page #373
--------------------------------------------------------------------------
________________
બાજો ભાગ
૩૪૯ વળી બધી ય ચીજો છેડી ડી બહાર કાઢતા. એ રિવાજમાં સૂચન છે કે આપણી ચીજ છેડી પણ બીજાને આપ્યા વિના ખાવી નહિ. પહેલાં, બહુ સામાન્ય સ્થિતિવાળાને ત્યાંથી પણ કુતરાં ભિખારી વગેરે ખાલી જતા નહિ. દરેકને ત્યાંથી કાંઈક ને કાંઈક કુતરાં, ભિખારી વગેરેને માટે નીકળે. આ ગુણવાળાને વાત વાતમાં ખ્યાલ આવે કે આ બધું મારૂં જ છે એમ નથી. મોટા પિતાને ઘેર બેલાવીને બીજાને જમાડે અને નાને વાડકી. મેકલાવે. ઘરમાં કોઈ ખાવાની નવી ચીજ આવી અગર બનાવી. હોય, એટલે આજુબાજુનાને મોકલવાનો રિવાજ આર્ય દેશના કેટલાક રિવાજોમાં પણ બહુ ગુણ હતે. માંદાને જેવા જવાનો રિવાજ શા માટે હતે? એને અને એનાં સંબંધિઓને એકલવાયાપણું લાગે નહિ. થાય કે-આપણું દુઃખમાં ભાગ લેનારા ઘણું છે અને એથી આશ્વાસન મળે. જે જાય તે માંદાની અને માદાના કુટુંબની સમાધિની કાળજી કરે. “માંદગીની સાથે સાધનની ઉણપની રીબામણું તે નથી ને?”—એમ જોઈ લે. એવું કાંઈ દેખાય, તે આડા હાથે જરૂર પૂરતા જાય. આજે તે માંદાને જેવા જાય, તે પ્રાયઃ સામાને રડાવ્યા વિના આવે નહિ. ગમે. તે એકાદ-બે નવા ડકટરનું નામ દીધા વિના રહે નહિ. દર્દિને પણ પ્રાયઃ એમ જ કહે કે-પહેલાં કરતાં ચહેરે બહુ બગડ્યો. છે, એટલે એનામાં માનસિક દર્દ પેદા કરે, આમ વાત ઘણું કરે, પણ મદદ કેટલી કરે ?
સર આવેલાને ચહા પાવી પડે.
અથવા તે, દર્દિની ચાકરી કરનારાઓને આવેલાની તકેદારી તે રાખવી જ પડે ને ? આવેલ આય હાથ હલાવતે અને જાય તે ય હાથ હલાવતે. એટલે, આજે માંદાને જેવા.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૫૦
ચાર ગતિનાં કારણે જનારાઓ, મેટે ભાગે ઉપાધિ રૂપ થઈ પડે છે. સારા માટે રિવાજ પણ, આજે તે પ્રાયઃ ખરાબ માટે થઈ ગયા છે. દેવ-ગુરૂનું પૂજન
સંવિભાગવિધાયિત્વ પછી, દેવપૂજન અને ગુરૂજનપૂજન. જે માનવ દેવને પૂજક હય, ગુરૂને પૂજક હય, તે પ્રાયઃ સારી ગતિમાં જવાની ચેગ્યતાવાળો હોય, એમ કહી શકાય. કેટલાક માણસો એવા હોય છે કે દેવ અને ગુરૂના સ્વરૂપના વિષયમાં એમને કશી ખાસ સમજણ જેવું હેય નહિ, પણ પિતાના કુલકમથી જે દેવ અને જે ગુરૂ મળ્યા હોય, તેમની પૂજા-સેવા કર્યા વિના જે રહે નહિ. દેવ-ગુરૂની પૂજા–સેવામાં આપણું જે વપરાયું તે ખરૂં, બાકી સાથે શું બાંધી જવાનું છે?—આવી વૃત્તિ કેટલાક માં હોય છે. કેટલાક એવા પણ હોય છે કે-જે દેવને અને જે ગુરૂને વેગ થઈ જાય, તે સર્વ દેવ-ગુરૂનું દર્શનાદિ કરે. ઉડે ઉડે એમ કે સેવવા લાયક તે આ છે, એટલે જ્યારે તક મળે ત્યારે દેવ-ગુરૂની સેવામાં એ પિતાની ચીજને પ્રેમથી ઉપયોગ કરે. આવા માણસ પણ, મનુષ્યગતિના આયુષ્યને ઉપાર્જનારા બને. તમે તે, એથી ઘણા આગળ વધેલા કહેવાઓ ને ? દેવની ભક્તિમાં, ગુરૂની ભક્તિમાં, સાધમિકની ભક્તિમાં, ધર્મનાં કાર્યોમાં અને અનુકંપાદિકમાં જેટલું ખચ્યું તેટલું લાભમાં અને બાકીનું બધું નુકશાનમાં, આવી જ તમારી માન્યતા છે ને ? તમે તે દેવાદિની ભક્તિ જેમ ઉચ્ચ પ્રકારે કરે, તેમ ઉચ્ચ આશયથી જ દેવાદિની ભક્તિ કરે ને? દેવ-ગુરૂની ભક્તિ વિના, જૈનને તે ચેન જ પડે નહિ.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૧
બીજો ભાગ પૂર્વાલાપ અને પ્રિયાલાપ
હવે કહે છે કે-પૂર્વાલાપ અને પ્રિયાલાપ, એ પણ મનુવ્યગતિન આવે છે. પૂર્વાલાપ એટલે બીજે આપણને લાવે તે પહેલાં જ આપણે એને બોલાવીએ. સામાન્ય રીતિએ સ્નેહી અગર જાણીતે માણસ સામે આવતા હોય અથવા અજાણ્યો માણસ પણ પિતાને ત્યાં આવ્યો હોય, તે એ બોલાવે તે પહેલાં આપણે તેને લાવીએ, એ પૂર્વાલાપ કહેવાય. મેટે માણસ જ, નાના માણસને પહેલે બોલાવે ને ? માટે માણસ નાના માણસને પ્રેમથી પહેલે બોલાવે, એમાં નાના માણસનું હૈયું કેટલું કરે છે, એ જાણે છે? તમે એલા, એમાં એને લેહી ચઢે, કેમ કે–મોટાએ મને બેલાવ્યો એ પણ એનું એક સુખ છે. તમારે ત્યાં તે, પહેલે બેલે તે ના ગણાય ને? પણ અહીં કહે છે કે-પહેલ બેલે તે સદ્ગતિ પામે, તે સારે હોય છે. કઈ પણ મળી જાય અને પૂછાય કે-“કેમ છે?” તે એ કાંઈ ખોટું નથી. એમાં તે મેટાની શોભા છે. પોતે પહેલે લાવે–એટલું જ નહિ, પણ જે કાંઈ બોલે તે પ્રિય બેલે. આ બે ગુણમાં, હૈયાની સાકર બહાર આવે છે. જેના હૈયામાં મીઠાશ હાય નહિ, તે પહેલે બેલી શકે નહિ અને જ્યારે બેલે ત્યારે પણ એવું
લે કે-આ બોલે તેને બદલે ન બે હેત તે સારું થાત, એમ સાંભળનારને લાગે. જેમ કે-કેઈને પહેલે બોલાવે, પણુ-“અલ્યા, કયાં રખડે છે?”—એવું પૂછે, તે શું કહેવાય? કેટલાકે એવા કે–પોતે બોલાવે નહિ અને સામે બેલાવે ત્યારે ય કર્કશ વચને બોલે. કેટલાકના મેંઢામાં શબ્દ જ કડવા
Page #376
--------------------------------------------------------------------------
________________
ઉપર
ચાર ગતિનાં કારણો હોય છે. પહેલાં પોતે બેલે અને પોતે જે કાંઈ બોલે તે પ્રિય બેલે, એમાં કાંઈ નુકશાન ખરું? પ્રિય બોલવું, એટલે માયાથી મીઠું બોલવું-એમેય નહિ અને નુકશાનની દરકાર કર્યા વિના મીઠું બોલવું-એમેય નહિ. જે કહેવું હોય, તે મીઠાશથી કહેવાને સ્વભાવ. સારી ગતિમાં જવાવાળા જીવમાં, આ પૂર્વાલાપ અને પ્રિયાલાપ સ્વાભાવિક રીતિએ હોય છે. આજે કેટલાક સારા ગણતા માણસો પણ કહે છે કે-કે દુઃખી આપણી પાસે આવે તે આશ્વાસન આપવું; જ્યારે, પહેલાં એવું હતું કે-કેઈને દુઃખી જાણે, તે એને આશ્વાસન આપવાને માટે આપણે જવું ! થોડા વખત પહેલાં, અમદાવાદમાં એક સુખી ગૃહસ્થ હતા. એ ગૃહસ્થ કેટલીય પેઢીઓને ડૂબતાં બચાવી લીધેલી. જે કઈ પેઢી ડૂબતી સંભળાય, તેની પિોતે તપાસ કરવા જાય. પેઢીના ધણીને ખાનગીમાં મળે અને કહે કેમુંઝાય છે શાને? કેટલા ખૂટે છે? પછી પેલે વિગત કહે, એટલે આ રસ્તે કાઢી આપે. આ શેઠ સામે જઈને પૂછે અને મીઠાશથી વાત કરીને મદદ કરે, તે પેઢીવાળા અને બીજાઓ, એનું કેટલું માન જાળવે ? માટે માણસ પહેલો બોલાવે, એમાં નાના માણસનું હૈયું પહોળું થાય અને એમાં શેઠ જે સામાના ચહેરા ઉપર ખિન્નતા જુએ, તે પૂછે કે
કેમ આમ દેખાય છે ?” તે ગરીબને તે ભગવાનને માણસ મળે. એમ લાગે. એ પિતાનું દુઃખ કહે અને આ આશ્વા સન આપે. શક્ય હોય તે એને ત્યાં ને ત્યાં હસતે કરી દે. મેંઢાની સાકર બહુ કામ કરે છે, પણ હૈયામાં મીઠાશ હોય તે મેંઢાની સાકર કામની. સુખી પણ માણસ, કેરી ડાહી ડાહી વાતે કરે–તે ચાલે. આગળના શેઠીયાઓ એવા
Page #377
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ હતા કે–આખું ગામ એમને માન આપે. કેમ? મેંઢામાં પણ મીઠાશ અને હૈયામાં પણ મીઠાશ ! એવા સારા માણસે સન્માનાય, તેમાં પણ લાભ. ગામમાં બદી પેસતી એ સહેલાઈથી અટકાવી શકે. પહેલાંના કેટલાક શેઠીયાઓ આજુબાજુનાં પચાસ ગામમાં ધાર્યું કરાવી શકતા, કેમ કે–એમનામાં પૂર્વાલાપ, પ્રિયાલાપ અને સાથે સંવિભાગવિધાયિત્વ ગુણ હતા.
જ્યારે નીકળે ત્યારે ગામે ગામ કાંઈક ને કાંઈક એવું કરતા આવે કે–એ શેઠ ક્યારે પધારશે, તેની ગામ રાહ જુએ. સુખ પ્રજ્ઞાપનીયતા: - સુખપ્રજ્ઞાપનીયતા, એ પણ મનુષ્યગતિના આયુષ્યના આશ્રમાં ગણાય છે. જેની ગેરસમજને સહેલાઈથી દૂર કરી શકાય, એ સુખપ્રજ્ઞાપનીય છે-એમ કહેવાય. કેઈ વાર માણસ ગેરસમજમાં હોય, પણ જો કોઈ તેને સમજાવવાને ઈછે, તે જેને સમજાવવામાં તેને કેઈ દુર્ગુણ આડે આવે નહિ. એ સુખપ્રજ્ઞાપનીય કહેવાય પિતાની જે માન્યતા હોય, તેથી વિરૂદ્ધની વાત કઈ કહે, તે તે વિરૂદ્ધની વાત પણ, પિતાની માન્યતાની આડે આવે છે એટલા માટે જ નહિ સાંભળવી કે નહિ વિચારવી-એવું એને હોય નહિ. સારી વાત કોઈની પણ માનવી, આવી એનામાં વૃત્તિ હોય; એટલે, એને કઈ ભૂલ સમજાવે, તે પણ તે વાત ઝટ એને ગળે ઉતરી જાય. “તમારું કહેવું ખરું છે'—એમ બોલે, છતાં પણ પોતે એ વાતને માનવામાં
ઉં હું–કરે એવા કેટલા હોય છે? “પંચ કહે તે પરમેશ્વર, પણ મારી ખીલી ખસે નહિ.”—એવા સ્વભાવના માણસે પણ હોય છે ને? જે સુખપ્રજ્ઞાપનીય હોય, તે એવા ન હોય. એને
૨૩
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ચાર ગતિનાં કારણે સમજાવતાં ઝાઝું કષ્ટ ન પડે, કેમ કે એ જે કાંઈ પણ માનતે કે કરતે હોય, તેમાં તેને એ આગ્રહ ન હોય કે-હું આ માનું છું અગર તે હું આ કરૂં છું, માટે આ સાચું છે! એને કઈ પણ વાત સમજાઈ જાય, એટલે એને પિતાની પહેલાંની ગેરસમજણને આગ્રહ ન રહે. બીજાની વાત કદાચ ન સમજાય, પણ એ વાત સમજવા જેવી છે એમ પણ જે લાગે, તે એ એને સમજવાને પ્રયત્ન કરે. વાતને એ એવી રીતિએ સાંભળે અને સમજવાને પ્રયત્ન કરે કે–સમજાવનારને એ વાત એને સમજાવવા પ્રયત્ન કરવાનું, વધુ ને વધુ મન થાય! એમ થાય કે-આને આ વાત મહેનત કરીને પણ સમજાવું! જ્યારે કેટલાકની જોડે વાત કરતાં, સમજુ માણસને એમ થાય કેઆની સાથે માથાકૂટ નકામી કરી! કેમ કે–એને પિતાની વાતને, એ વાત પોતે માનેલી છે-એટલા પૂરત જ આગ્રહ હોય ! પિતે માનેલું પણ ખોટું લાગે છે તે મૂકી દેવું અને દુશ્મનનું પણ સાચું લાગે છે તે સ્વીકારી લેવું, એવી વૃત્તિ, એ બહુ ઉંચો ગુણ છે.
સ. શાસ્ત્રની વાતને આગ્રહ ન હોય?
શાસ્ત્રની વાતને આગ્રહ પણ કે હય? શાસ્ત્રને સમજ્યા વિના, શાસ્ત્રને નામે આગ્રહ કરે કે શાસ્ત્રને સમજીને શાસ્ત્રને નામે આગ્રહ કરે? આમ કહે કે-“શાસ્ત્રની વાતને મને આગ્રહ છે અને કેઈ એને “શાસ્ત્રની વાત આમ નથી – એવું કહે. તે એની વાતને એ સાંભળે કે વિચારે પણ નહિ? સાંભળે સૌનું, વિચારે બધું અને કરે શાસ્ત્રની આજ્ઞા મુજબ -એ બરાબર છે, પણ શાસ્ત્રને નામે પિતે ખોટું માની લીધું હોય અને સામે શાસ્ત્રની જ વાતથી ખેટાને ખોટું કહેતે
Page #379
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૫૫
હોય, તે ય તેનું ન સાંભળવું, એ શાસ્ત્રની વાતને આગ્રહ નથી, પણ ખરી રીતિએ તે એ પોતાની વાતને જ આગ્રહ છે. પિતે શાસ્ત્રને સમજતું ન હોય અને શાસ્ત્રને સમજી શકવા જેટલી પિતામાં બુદ્ધિ પણ ન હોય, તે એ શાસ્ત્રના જ્ઞાતાના આશ્રયે રહે-એ વસ્તુ જુદી છે, બાકી, માણસે સારી અને સાચી વાતને સમજવાને માટે, સદા તૈયાર રહેવાની વૃત્તિને તે અવશ્ય કેળવવી જોઈએ. દુન્યવી વ્યયહારમાં મધ્યસ્થભાવ:
મનુષ્યગતિના આયુષ્યના આશ્રોમાં, છેલ્લે અશ્રવ છે– કયાત્રાસુ માધ્યશ્ચમ ! લેકયાત્રામાં સંસારના બધા વ્યવહારેને સમાવેશ થઈ જાય છે. જેનામાં આ ગુણ હોય, તે સગાનુસાર દુન્યવી સઘળા વ્યવહાર કરે ખરે, પણ તે મધ્યસ્થભાવે કરે. સંસારને વ્યવહાર, એ, અતિ રાગથી કે અતિ શ્રેષથી ન કરે. આપણે જેને સામાન્ય પ્રકારને ઉદાસીનભાવ કહીએ છીએ, તેવા પ્રકારને આ માધ્યચ્યભાવ છે. સમ્યગ્દર્શન આવ્યું ન હોય, પણ મિથ્યાત્વની મન્દતા અમુક અંશે થઈ હોય, તે પણ દુન્યવી પ્રવૃત્તિઓમાં આવે મધ્યસ્થભાવ આવી શકે. મિથ્યાદષ્ટિ રાજાઓના પ્રસંગમાં પણ એવી વાત આવે છે કે-રાજા રાજપાટ તજીને વનવાસે જતા, તો છેકરાઓ તેમનાં ચરણેને સેવવાને માટે સાથે જતા; અથવા, છોકરાઓને રાજ્ય સંભાળવાને માટે રહેવું પડતું, તે વનવાસે જતા રાજાએ તેમને ઉત્તમ પ્રકારની હિતશિક્ષા આપતા. જે સમકિતી હોય, તે તે પોતાના રાગને દેવ-ગુરૂ આદિમાં જ જવાનો પ્રયત્ન કરે અને સંસાર
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ચાર ગતિનાં કારણે પ્રત્યેના રાગને ઘટાડવાને જ પ્રયત્ન કરે; જ્યારે, મિથ્યાત્વની મન્દતા હોય, તે સાંસારિક પ્રવૃત્તિઓને વિષે મધ્યસ્થભાવ આવે, એ સંભવિત છે. કુટુંબના કેટલાક વડાઓ પણ મધ્યસ્થભાવે રહેતા. કુટુંબમાં ઘણાં માણસે હોય, પણ સૌ વડિલની મર્યાદા એવી જાળવે કે–પિતાની અગ્ય પ્રવૃત્તિ એમની આંખે ચઢવા ન દે. કેઈ વખતે કાંઈ લાગી ગયું હોય અને વડિલ આવી ચઢે, તે ઝટ ચૂપ થઈ જાય. પૂછીએ કે-એમ કેમ? તે કહે કે-બાપા જાણે તે એમના હૈયાથી ઉતરી જઈએ. વડિલ પણ સૌ પ્રત્યે મધ્યસ્થભાવે વર્તે. આજે કુટુંબના માલિકેનું એવા પ્રકારનું પુણ્ય ઓછું જોવા મળે છે અને મધ્યસ્થભાવ પણ એ છે જોવા મળે છે. ઘરમાં બેઠે છે એટલે દુન્યવી ક્રિયાઓ કરે ખરે, પણ તે મધ્યસ્થભાવે કરે. સંસાર ખરાબ લાગે હોય તે જ આ બને-એમ નહિ, પણ સંસારમાં સારી રીતિએ જીવવું હોય, આબરૂભેર જીવવું હોય, તે આમ વર્તવું જોઈએએમ પણ લાગે. આ માણસ પાડેશીને પણ સાચવીને ચાલે. એને એમ થાય કે સારી ચીજ એકલા ખવાય નહિ; એકલા ખાઈએ તે પચે નહિ. કેટલાક કહે છે કે-સુખી માણસે માંદા કેમ રહે છે? ખાધેલું પચતું નથી માટે! પણ ખાધેલું પચતું કેમ નથી? ગરીબની નજર લાગે છે! એકલે ખાય તે નજર ન લાગે? જે કે-પુણ્ય જોરદાર હોય તે બીજાની તેવી નજર અસર ન કરે, એમેય બને, પણ સારે માણસ કેઈની નજર લાગે, એવું તે કરે જ નહિ ને? પહેલાં રિવાજ હતો કે–નવું કાંઈ ખાવાનું આવ્યું હોય, તે આજુબાજુ સગા-સંબંધિઓને વહેચે. છોકરાનેય કહે કે-એકલા ન ખાઈએ. આજે શું કહેવાય છે? કહે કે-કઈ માગે તે ય આપીએ નહિ. મારા તે મારા
Page #381
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૫૭ અને પારકા તે પારકા–એ વૃત્તિમાં જે પડી ગયે, તેનું બધું બગડે. એની પૂજા વગેરેમાં ય બહુ માલ જેવું નહિ. જેને સાંસારિક પ્રવૃત્તિઓમાં મધ્યસ્થભાવ આવે, તેને ગુણેની પ્રાપ્તિ સુલભ. યાત્રામાં મધ્યસ્થભાવવાળાને, દેવગતિના આયુષ્યના શુભ પ્રકારના આશ્રનું આરાધન પણ સુલભ બને. દેવગતિના આયુષ્યના આશ્ર :
દેવગતિના આયુષ્યના આશ્રામાં, સરાગ સંયમને, પહેલા આશ્રવ તરીકે જણાવેલ છે. સરાગ સંયમ, દેશવિરતિ, અકામ નિજેરા, કલ્યાણમિત્રને સંયોગ, ધર્મશ્રવણમાં રસિકતા, પાત્રદાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની અવિરાધના, પદ્મ તથા પીત લેશ્યા, બાલ તપ, અગ્નિ વગેરેમાં બળી મરવું છે અને અવ્યક્ત સામાયિક –આ બધા દેવગતિના આયુષ્યને બાંધવાના આશ્રવે છે. અહીં જરા કઠણ કામ આવ્યું, કેમ? આ આશ્ર પણ, સમ્યગ્દષ્ટિને જ હોય અને મિથ્યાદષ્ટિને ન જ હોય એવું નથી; પણ બેયના સેવનમાં ઘણે તફાવત હાય. સમ્યગ્દષ્ટિ આત્માઓ બાલ તપ આદિને પસંદ કરે નહિ અને આજ્ઞાવિહિત તપ આદિ દ્વારા સકામ નિર્જરને સાધનારા બને. અહીં તે, જે જે કારણેથી દેવગતિના આયુષ્યને ઉપાર્જવાની શક્યતા છે, તે જણાવેલ છે; અને મિથ્યાદષ્ટિએ પણ દેવગતિના આયુષ્યને ઉપાઈ શકે છે. દેવગતિમાંનાં પણ અમુક અમુક સ્થાના આયુષ્યને તે સમ્યગ્દષ્ટિ આત્માએ જ ઉપાઈ શકે છે, પણ સામાન્ય રીતિએ દેવગતિના આયુષ્યના ઉપાર્જનનાં કારણે વર્ણવાતાં હોય, ત્યારે એ બધી બાબતેનું પૃથક્કરણ કરવાનું હોય નહિ.
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ચાર ગતિનાં કારણો સરાગ સંયમ : સ, સરાગ સંયમ એટલે બહારથી સંયમ અને અન્તઃકરણમાં .
સંયમના પરિણામોને અભાવ? અન્તઃકરણમાં સંયમના પરિણામને અભાવ હોય, એવા પ્રકારના બાહ્ય સંયમને સરાગ સંયમ કહેવાય, એવું નથી. સાધુપણાને પામતી વખતે તેમ જ સાધુપણામાં જીવતી વખતે આત્મામાં સંયમના પરિણામે વિદ્યમાન છે, તે પણ જ્યાં સુધી રાગ ઉદયમાં વતો હોય, ત્યાં સુધીનું સંયમ એ સરાગ સંયમ કહેવાય. દશમા ગુણસ્થાનક સુધીના સંય મને સરાગ સંયમ કહેવાય. અગીઆરમાં ગુણસ્થાનકે રાગ ઉદયમાં હેત નથી, જ્યારે બારમા ગુણસ્થાનકે સર્વથા રાગરહિત દશા હોય છે. રાગ મૂળમાંથી મર્યા વિના, વીતરાગ બનાય નહિ અને રાગ જ્યાં સુધી ઉદયમાં વર્તતો હોય, ત્યાં સુધીના સંયમને સરાગ સંયમ કહેવાય. સરાગ સંયમ જે સારી રીતિએ પાળ્યું હોય, તે એમાંથી પરિણામેની ચઢતી ધારા આવતાં વીતરાગ સંયમને પામી શકાય. આ જન્મમાં સાધુ થઈને જ જીવવું—એ મારથ ખરો? “આ જીવનની કિંમત સંયમને આભારી છે, સંયમના પાલનથી જ આ જન્મને સારી રીતિએ સફલ કરી શકાય તેમ છે, માટે ક્યારે હું સંયમ-જીવનને જીવનારો બનું–આવી ભાવના તો તમે વારંવાર ભાવતા હશે ને? જેઓ ઉમરને વટાવી ગયા છે, અતિ વૃદ્ધાવસ્થાને પામ્યા છે અને જેઓ શરીરે અશક્ત થઈ ગયા. છે, તેઓને પણ રોજ એવો પશ્ચાત્તાપ તે થાય ને કે-આવા મનુષ્યજન્મને અને તેમાં પણ શ્રી વીતરાગ પરમાત્માના
Page #383
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૫૯
શાસનના વેગને પામવા છતાં પણ, આપણે સંયમને પામી. શક્યા નહિ ને આવા ને આવા રહી ગયા !”?
સ મનેભાવ જોઈએ ને?
અત્યાર સુધી નહોતે, પણ હવે ય એ મનેભાવ પ્રગટો. છે? આ મનુષ્યજન્મને, શા માટે જ્ઞાનિઓએ કિંમતી કહ્યો છે, તે હવે તે સમજી ગયા ને? એટલે, હવે તે જે શક્ય હોય તે આ જીવનમાં અસંયમને નહિ સેવવાની અને સંય. મમાં જ બાકીની જીન્દગી પૂરી કરવાની ઈચ્છા ખરી? જેઓ સંયમને ચગ્ય ઉમ્મરને વટાવી ગયા છે અથવા તે જેઓ શરીરે, સંયમને માટે અગ્ય બની ગયા છે, તેમને તે પશ્ચાત્તાપ કરવાને, ભાવના ભાવવાની અને સંસારમાં મનવચન-કાયાથી થાય તેટલે ધર્મ કરવાને–એટલું જ રહ્યું; પણ જેઓ ઉમ્મરમાં ઓછા છે અને કાયામાં સારા છે, તેમને જે મન થઈ જાય, તે ઉભા થઈ શકે છે. જેમાસું ઉષે સંયમને લઈને સંયમને પાળવા સિવાયની વાત નહિ. આવી પુણ્યભૂમિમાં ચોમાસું રહ્યા, એને માટે લાભ એ કે-હવે અસંયમી જીવન જોઈએ નહિ; શેષ જીવન સંયમમાં જ પસાર કરવું છે. જેમની વય વીતી ગઈ નથી, શરીર પણ સારું છે અને પાળવા ધારે તે જેઓ સંયમને પાળી શકે તેમ છે, તેવાઓના મનમાં જે આ વાત આવી જાય, તે તેમનું કામ થઈ જાય ને? શાની ખામી છે? - દેવલેકના આયુષ્યને ઉપાર્જવાને, પહેલે ઉપાય આ છે, અને આ ઉપાયને જે બરાબર સેવાય, તે દેવલેકમાં પણ
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ચાર ગતિનાં કારણે રાગ મુંઝવે નહિ. દેવલોકમાં પણ જે વિરાગમાં ઝીલે, તેની તે પછીની પણ સગતિ નિશ્ચિત ! અરે, પછી જે કશી ભૂલભાલ ન થાય, તે મોક્ષ પણ હાથવેંતમાં ! તમે સંયમ લેવાને નિર્ણય ન કરી શકતા હે, તે તેમાં કારણ શું છે, એ તપાસો. સંયમની ભાવના ઘણી હોય, પણ વય વીતી જવાથી બાતલ થઈ ગયા છે? વય વીતી ગઈ નથી, પણ શરીર માંદલું હોય તે એ ય બાતલ થઈ જાય, કેમ કે-રોજ દવાના ડેઝ વિના જેનું શરીર ચાલતું ન હોય અને એથી સંયમનું પાલન જે સુન્દર પ્રકારે કરી શકે તેમ ન હોય, તે સંયમ લઈને કરે શું? વયમાં ય વધે ન હોય અને શરીર પણ સારૂં હોય, પણ સંયમપાલનની શક્તિ ન હોય-એમ પણ અને એમાં કેટલા નીકળી જાય છે? ઉંમરમાં નિષિદ્ધ વયની અંદર હય, શરીરે સશક્ત હોય અને સંયમના પાલનની શક્તિ હોય, પણ હૈયાની તૈયારી ન હોય એવા કેટલા? વસ્તુતઃ હિંયાની તૈયારી તે બધાની જોઈએ. વય આદિના કારણે સંયમ લઈ શકાય નહિ-એ જુદી વસ્તુ છે અને હૈયાની તૈયારી ન હૈયએ જુદી વસ્તુ છે.
સ. હૈયાની તૈયારી એટલે?
આ મનુષ્યજન્મની પ્રાપ્તિની સફલતા સંયમથી છે અને જ્યારે એવી તક આવી લાગે કે-હું અસંયમથી મૂકાવું અને અને સંયમને પામું, આવી ભાવના! સંયમને જે પામ્યા તે ફાવી ગયા અને હું સંયમને નથી પામી શક્યો માટે રહી ગયે! જેમ, બજારમાં ગયેલે માણસ બજારમાંથી કમાયા વિના અથવા તે ખેઈને આવે-એ બને, પણ એના હૈયામાં શું હોય? અમુક કમાયે ને હું રહી ગયે! તેમ, મનુષ્યજન્મ
Page #385
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ ને હું પામે છું પણ આ જન્મમાં રળવા જેવું હજુ હું રળી શક્યો નથી, એમ થયા જ કરે. તમે કહી શકે કે-હૈયાની આવી તૈયારી તે છે, પણ ઉંમર વટાઈ ગઈ છે એટલે ઉપાય નથી; જેમની ઉંમર વટાઈ ગઈ ન હોય, પણ શરીરે નબળા હોય, તે તેમ કહી શકે; અથવા, ઉંમરમાં ને શરીરમાં વધે ન હોય, પણ સંયમના પાલન માટેની શકિત ન હોય, તે એમ કહે કે-હજુ ઉંમરની લાયકાત ગુમાવી બેઠે નથી અને શરીર રેગી છે એમ પણ નથી, પણ મન એવું નબળું છે કે સંયમ પળે તેમ નથી, સંયમ લઉં તે વિરાધના થાય તેમ છે, બાકી, ભાવના તે એ જ છે કે-જ્યારે હું શ્રી વીતરાગ પરમાત્માની સાધુતાને પામું! વય હોવા છતાં અને શરીર પણ સારું હોવા છતાં, સંયમપાલનની શકિત નહિ હોવાના કારણે તમે સંયમને ગ્રહણ કરવાની તત્પરતા ન બતાવી શકે–એ બને, એ તે નિરૂપાય દશા કહેવાય; પણ હૈયાની તૈયારી નથી, એટલે કે સંયમની ઈચ્છા જ નથી, એ કારણે જે તમે નીકળી જાવ, તે તે બહુ ખરાબ કહેવાય. સંયમની ઇચ્છા તે અવશ્ય જોઈ એઃ
જેન કુળમાં જન્મેલાઓ સદા સાધુ થવાની ભાવનાવાળા હોવા જોઈએ. સાધુ થવાની ભાવના ન હોય, તે જૈન કુળ મળ્યું પણ ફળ્યું નહિ, એમ કહેવું પડે. વયની અને શરીરની અનુકૂળતા હોવા છતાં પણ, સંયમપાલનની શક્તિ ન હોય, તે તેવી શકિત નથી-એમ કહી શકાય. કહી શકાય કે–આ લીધા પછી મૂકાય તે મારી જાતમાં નથી; આ લઈને હું મૂકું તે મારું કુળ લાજે કુળને એમ લજવવું, તે કરતાં તે
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ચાર ગતિનાં કારણો મરવું સારૂં માટે, હું મારામાં સંયમપાલનની શકિત છે કે નહિ, તે તપાસ્યા કરૂં છું; અને એથી, સંયમ ગમતું હોવા છતાં ય, સંયમને લેવાને ઉત્સાહ જાગતું નથી. સંયમની ભાવના ઘણી હોય અને સંયમપાલનની શક્તિ ન હોય, તે એમ પણ કહી શકે કે-રેજ સવારે ઉઠું છું ને હૈયામાં એ વિચાર આવે છે કેહું સાધુ થઈ શકું તેમ છું? ને સૂતાં હું દુઃખી થઈને સૂઈ જાઉં છું કે–આજને દહાડે સાધુપણું વગરને ગ.” આવું તમે પ્રમાણિકપણે કહી શકે તેમ છો?
સ૦ ભાવના જોઈએ ને?
સાધુપણાને પામવાની ભાવના જ જે ન હોય, તે એ. જેનપણની ખામી ગણાય. જેનામાં જેનપણું ઝળકતું હોય, તે સંયમ લે જ એ નિયમ નહિ! પણ એને સંયમની ભાવના જ ન હોય, એ બને નહિ ! શક્તિ ન હોય, તે ય એને વારવાર-અવસરે અવસરે “રહી ગયે” “રહી ગયે”-એમ તે થાય ! તમને એવું થાય છે? એવું ન થતું હોય, તે તેનું કારણ શોધે! બહુલતા તૈયારી હૈયાની નથી, એમ લાગે છે? તક આવે ને શક્તિ આવે તે સંસારમાંથી નીકળી જવું છે -એવું હૈયામાં ન હોય, તે એ ઘણું જ અશોભનીય ગણાય.
સવ મન નબળું હોય છે ?
શરીર જેમ અશક્ત હોઈ શકે, તેમ મન પણ અશક્ત. હોઈ શકે, પણ અનુકૂળતા હોય તે લેવાની ઈચ્છા ખરી કે નહિ? આજે ઘણે ભાગે આ ઈચ્છા નથી, એ મેટી પંચાત છે. ગરીબ છંદગીભર ગરીબ રહે એમ બને, પણ શ્રીમંત થવાની ઈચ્છા ન હોય એ બને? વર્તમાન કાળમાં ઘણું જૈનેમાં પણ સંયમને પામવાની ઈચ્છા જણાતી નથી. સર્વસંયમના.
Page #387
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
ઈછા ન પSઅને સામગ્રીસ
પ્રગટ નથી
ભાવ વિના, દેશસંયમને પણ સારો ભાવ હોઈ શકે નહિ. દેશવિરતિને જે પરિણામ, તે કેવું હોય ? ઉપકારિઓ ફરમાવે. છે કે-“દેશવિરતિને પરિણામ સર્વવિરતિની લાલસાથી ભરેલે. હાય.” એટલે, જેનામાં સર્વ-સંયમની ઈચ્છા નહિ, તેનામાં દેશ સંયમને પણ સાચો ભાવ નહિ; અને સામગ્રીસંપન્ન. દશામાં જે સંયમની ઈચ્છા ન પ્રગટે, તે સમ્યકત્વગુણ પણ પ્રગટયો નથી, એમ કહેવું પડે. વિરતિ શા માટે?
આજે કેટલાકને એમ થાય છે કે-સાધુપણાની ઈચ્છા ન. હોય, એટલે શું અણુવ્રતાદિ લઈએ અને પાળીએ, તે નકામાં જ જાય? પણ, તેમણે વિચાર કરવા જેવો છે કે-છેડી પણ વિરતિ સ્વીકારી શા માટે? અવિરતિ તજવા લાયક જ છે અને વિરતિ જ આચરવા લાયક છે, એવું હૈયામાં ઉગ્યું માટે ને ? જે તજવા લાયક જ લાગે, તે બધું તજી ન શકાય-એમ બને; પણ મનમાં શું હોય? અવિરતિ જે તજવા જેવી ન લાગતી હોય અને વિરતિ જે આચરવા જેવી ન લાગતી હોય, તો થેડી પણ. જે વિરતિ કરી, તે શા માટે કરી? ભવિષ્યમાં અવિરતિના. યેગમાં સારી રીતિએ આનંદ લૂંટી શકાય, એ માટે? અહીં વિરતિ કરવાથી ભેગસુખ મળે; અહીં મનને ભાવે તેવાં ભેગસુખ મળ્યાં નથી, માટે ડી-ઘણી વિરતિ કરીએ તો. ભાવીમાં ભેગસુખ મનભાવતાં મળે, એવી કોઈ ઈચ્છા હૈયામાં બેઠી છે? જે એવી ઈચ્છા હોય, તે દેશવિરતિનો પણ સાચે. પરિણામ હૈયામાં પ્રગટો નથી-એવું નકકી થઈ જાય છે. અવિરતિમાં આનંદ લૂંટવાની ઈચ્છાથી કરેલી વિરતિ, વિરતિના
Page #388
--------------------------------------------------------------------------
________________
३६४
ચાર ગતિનાં કારણે પરિણામને પેદા કરનારી બને શી રીતિએ? એ વિરતિના પરિણામેને પેદા કરે કે અવિરતિના રસને ગાઢ બનાવે અવિરતિમાં જ જેને સુખ ભાસે, તેનામાં સમ્યગ્દર્શન ગુણ હોય નહિ. આપણે તે થેડી પણ વિરતિ, એક નવકારશીનું પચ્ચ
ખાણ પણ, વિરતિના પરિણામને પેદા કરી શકે, એવી રીતિએ કરવું છે ને? સંસારમાં ભટકવાનું આપણને ગમતું નથી, આપણને આપણે સંસારપર્યાય ખટકે છે અને ક્યારે આપણે એક્ષપર્યાય પ્રગટે એવી આપણી ઈચ્છા છે, એ માટે જ આપણે થોડી પણ વિરતિને સેવીએ છીએ ને? આપણે ઈચ્છા તે એવી જ કે-આપણે અવિરતિને સર્વથા ત્યાગ કરીએ અને સર્વવિરતિને સ્વીકારીને એકાન્ત મોક્ષમાર્ગની આરાધના કરીએ; પણ, આપણે માટે અત્યારે અવિરતિને સર્વથા ત્યાગ શક્ય નથી, માટે જ આપણે દેશથી વિરતિ કરીએ છીએ; આવું તમારા અંતરમાં છે કે નહિ? આ ભાવ ન હોય, તે આ ભાવને પેદા કર્યા વિના છૂટકે નથી. સંયમિને ય સાવધ રહેવું પડેઃ
દેવભવના આયુષ્યના આશ્રામાં, પહેલે આશ્રવ રાગ સંયમ છે અને બીજો આશ્રવ દેશવિરતિ છે. આ બન્ને આશ્ર
ને, પરસ્પર સંબંધ છે. અવિરતિ તજવા જેવી જ છે, એમ સંયમી પણ માને અને દેશવિરતિ પણ માને. સરાગ સંયમ એટલે શ્રી વીતરાગના શાસનની સાધુતા, સર્વવિરતિ વિના મળે નહિ. તમે હજુ સુધી સાધુ નથી થયા, એટલે દેવગતિને પામવાનું એક કારણ અત્યાર સુધી તે ગયું ને? જેમણે દેશવિરતિપણું ન સ્વીકાર્યું હોય, તેમનાં પહેલાં બને કારણે અત્યાર
Page #389
--------------------------------------------------------------------------
________________
બાજો ભાગ
સુધી તે ગયાં જ! વાત એ છે કે-“અવિરતિ તજવા જેવી જ છે અને કયારે હું જેટલા પ્રમાણમાં શક્ય હોય તેટલા પ્રમા
માં પણ અવિરતિને તજના બનું!”—એવું તમારા મનમાં ખરું કે નહિ? વિરતિને નથી પામ્યા, તેનું તમારા હૈયામાં દુઃખ તે ખરૂં ને ? સર્વવિરતિને પામેલાને પણ, જ્યાં સુધી રાગમેહનીયને ઉદય વર્તતે હોય, ત્યાં સુધી એના સંયમને સરાગ. સંયમ કહેવાય. સંયમિને પણ, જ્યાં સુધી રાગ મેહનીયને ઉદય વર્તતે હેય ત્યાં સુધીમાં આયુષ્ય બંધાય, તે તે દેવગતિનું આયુષ્ય બંધાય. રાગમહનીયના ઉદયનું કામ બહુ વિલક્ષણ છે. રાગ મેહનીયને ઉદય વર્તતે હોય છે, માટે સંયમિએ પણ. બહુ સાવધ રહેવું પડે છે મિથ્યાય ગયું હોય અને અવિરતિ ય ગઈ હોય; મિથ્યાત્વને કે અવિરતિને ઉદય વર્તો ન હોય; તેમ છતાં પણ, રાગ મેહનીયને ઉદય વર્તતે હોય, એટલે સરાગ સંયમવાળે પણ જે સાવધ ન રહે, તે રાગ મેહનીય જોરદાર બનીને, અવિરતિને અને મિથ્યાત્વને ઉદયમાં લાવવામાં સફળ નિવડે, એ બહુ જ શક્ય છે. આથી, સંયમ લીધું એટલે કામ પતી જ ગયું-એમ માનવાનું નથી.. સંયમના પરિણામેને જાળવવાને માટે પણ, સંયમિએ ઘણી કાળજી રાખવી જોઈએ છે. શ્રી વીતરાગને અને નિર્ચન્થોને સેવતાં પણ, સાધુપણું એ જ
પામવા જેવું છે–એમ થયું ? આ તે સંયમને પામેલાની વાત, પણ જેઓ સંયમને નથી પામ્યા, તેમણે શું કરવાનું? હજુ પણ હું સંયમને પાપે નહિ, એવું દુઃખ મનમાં થાય છે ખરું? એ દુઃખ.
Page #390
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણે ક્યારે થાય? અવિરતિ તજવા જેવી જ છે, એમ લાગે તે ને? તમે અવિરતિમાં બેઠા છે, પણ અવિરતિમાં રહેવું એ તમને પસંદ તે નહિ ને? તમને એમ લાગે છે ખરું કે–તમને જે અવિરતિ ખટકી જ હોત અને વિરતિ કરવાની ભાવનામાં તમે રમતા હોત, તે આવી ને આવી દશામાં તમે આટલી વયે પહોંચ્યા હતા નહિ? અને, તમારી ધર્મકિયાઓએ તમને અત્યાર સુધીમાં કેટલો બધો લાભ આપ્યા હોત ? તમને અવિરતિને ગાઢ ઉદય છે, એ જે તમે અનુભવ કર્યો હોય, તે તે કહેઅવિરતિએ તમને પકડી રાખ્યા છે કે અવિરતિને તમે પકડી રાખી છે?
સ0 મનની આસક્તિ સંસારમાં છે.
સંસારમાં આસકિત, એ મનની નબળાઈને પણ એક પ્રકાર હોઈ શકે, પણ મનની નબળાઈ એવી તે નહિ ને કેઅવિરતિમાં જ આનન્દ છે? અવિરતિ ખટકતી હોવા છતાં પણ, મનની આસક્તિ સંસારમાં હોય-એ બને, પણ તે કેવી? જે મન સંસારના સુખ તરફ ખેંચાય, જે મન વિરતિના પરિણામને આવવા ન દે, તે જ મન એમ પણ કહે કે-“આ ભૂંડું થાય છે; સંસાર તજવા જે છે; વિરતિ વિના ઉદ્ધાર નથી; ક્યારે મારામાં વિરતિને ઉલ્લાસ પ્રગટે! ” સંસારમાં આસક્ત એવું પણ મન, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ અનુભવે. જેમ કેટલાક વ્યસનિઓ વ્યસનને છેડી શકે નહિ, મન વારંવાર વ્યસનને સેવવા તરફ લલચાય, વ્યસનને સેવે ત્યારે ચેન અનુભવે, છતાં પણ એ વાત એમના હૈયામાં બરાબર કેતરાએલી હોય કે-“આ વ્યસન સારૂં નથી” અને એથી એમને એમ પણ થાય કે-“જ્યારે આનાથી છૂટાય? અવિરતિ, એ બીજી
Page #391
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
१७ કઈ પણ વસ્તુના વ્યસન કરતાં ખરાબ છે-એમ લાગે છે ? અને વિરતિને પામવાના કેડ છે? સ૦ પહેલાં આવા વિચારે થયા નહિ અને હવે વિચારે
આવે છે, પણ શરીરની અને મનની અશકિત અંતરાય કરે છે.
શ્રી વીતરાગના શાસનને આછું આછું પણ સમજીને, કયારથી ધર્મ કરવા માંડ્યો?ઘણું વર્ષો સુધી ધર્મ કરવા છતાં પણું, સર્વવિરતિ એ જ ધર્મ છે, એકલે ધર્મ સર્વવિરતિપણામાં જ છે અને આ બધી ક્રિયાઓ એ ધર્મને પામવાને માટે છે, એ ખ્યાલ આવ્યે નહિ ને ? વર્ષો સુધી આ ખ્યાલ આવ્યે નહિ, છતાં કરીએ છીએ તે ધર્મ ઘણે છે–એમ માને છે ને? આ સંતેષ અનુભવનારા ઘણા છે. વાત વાતમાં એમ જ કહે કે-આપણે તે ભાઈ! ઘણું કરીએ છીએ; એનાથી વધારે તે શું થાય?” સાધુઓને જુએ, સાધુઓને માને, સાધુઓને સેવે, પણ “મારે ય કરવા જેવું આ છે –આ વિચાર આવે નહિ! ભગવાન પાસે જાય, ભગવાનના ગુણ ગાય, પણ “હે ભગવદ્ ! મારે તારૂં સાધુપણું જોઈએ છે ”—એવી પ્રાર્થના કરવાનું મન થાય નહિ ને? શ્રી વીતરાગ દેવને અને નિર્ગથી સાધુઓને સેવતાં પણ “જીવનમાં આ જ પામવા જેવું છે અને બાકીની ધર્મકિયાએ આને પામવાને માટે છે એટલે કેસાધુપણાને પામવામાં મને જે અંતરાય નડે છે, તે આ ક્રિયાએથી તૂટે!”–આ ખ્યાલ વર્ષો સુધી કેમ આવ્યે નહિ? તમે આ વાત સમજી જાવ, તે તમારાં કરાંઓને પણ તમે આ વાત સમજાવી શકે. તમારાં છોકરાંઓને ઉન્માર્ગે જતાં બચાવવાં અને આ માર્ગમાં જવાં, એ તમારી જવાબદારી
Page #392
--------------------------------------------------------------------------
________________
१८
ચાર ગતિનાં કારણે છે. તમે જે આ વાતને બરાબર હૈયામાં ઉતારીને છોકરાંઓને સમજાવવાની મહેનત કરે, તે બે-પાંચ વર્ષે કરાએ સુધરી જાય. પછી તે, તમારા ઘરમાંથી સંયમિઓને પાક થવા માંડે. આવું કાંઈ કરવું છે કે ખાલી વાતમાં જીન્દગી ગુમાવી દેવી. છે? આજે પણ જે ધ્યેયને સમજી શક્યા છે, તે તમને શું નડતર છે, તે વિચારે! આ ધ્યેયમાં તમે મક્કમ બને, તે તમને તમારાં છોકરાંઓ ઉંમર વટાવી જાય અને શરીરેનબળાં પડી જાય, તે પહેલાં આ પામે તે સારૂં-એમ થાય! અહીં જેમ તમારૂં ઘડતર થયું તેમ તમે ઘરે સંબંધિઓ
આદિનું ઘડતર કરી શકે? હવે તે તમે તમારા સ્નેહી-સંબંધી આદિને કહેવાના. ને કે આપણે ઘરમાં રહીને જે કાંઈ ધર્મક્રિયાઓ કરીએ છીએ, તે એ માટે કરીએ છીએ કે આ ગ્રહવાસથી આપણે છૂટીએ? સાધુપણાને પામવાને માટે આપણે આ મહેનત કરવાની છે, એમ હવે તે તમે કહેશે ને ? બધાને સમજાવશે ને કે જ્યાં સુધી સાધુપણને આપણે પામીએ નહિ, ત્યાં સુધી આપણે આ ભવના સારને પામ્યા નથી, કેમ કે-દેશવિરતિ પણું તે તિર્યંચગતિમાં પણ પામી શકાય છે અને સમ્યક્ત્વ તો નરકગતિમાં પણ પામી શકાય છે, પણ સર્વવિરતિ તે માત્ર આ મનુષ્યભવમાં જ પામી શકાય છે. નરક, તિર્યંચ કે દેવભવમાં પામી શકાય નહિ અને એક માત્ર આ ભવમાં જ પામી શકાય. એવી કઈ ઉત્તમ વસ્તુ હોય, તે તે આ સર્વવિરતિ જ છે; એટલે, આ ભવમાં તે, સર્વવિરતિને જ પામવાને પ્રયત્ન કરે જોઈએ. આવી વાતે, ઘરમાં કરાંઓને કહેતા હો, તે તમે રહી જાવ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૬૯.
બીજો ભાગ ને એ પામી જાય, એવું પણ બને ને? ' 'સ, સાંભળે તેને કહીએ ને? - અહીં આવનારાઓમાંના પણ કેટલાકે પૂરું સાંભળતા નથી, છતાં એ માટે ગુસ્સ કરીને અમે વ્યાખ્યાન બંધ કર્યું? ચાલુ વ્યાખ્યાને કેઈઝકો ખાય, કોઈ નવકારવાળી ગણે, એ શું વ્યાખ્યાન સાંભળવાની રીત છે? વ્યાખ્યાનમાં બરાબર વખતસર આવવું નહિ, વહેલા પણ ચાલ્યા જવું અને સાંભળવામાં લક્ષ્ય નહિ રાખતાં બીજેત્રીજે ઠેકાણે લક્ષ્ય આપવું, એવા પણ છે ને? કેટલાકે, અહીં હા કહીને, બહાર જઈને વિરૂદ્ધ નથી બેલતા ? એ વાતે અમે નહિ સાંભળતા હોઈએ? છતાં, “તમે સાંભળવાને માટે નાલાયક છે”—એમ કહીને, અમે વ્યાખ્યાન બંધ કેમ કર્યું નહિ ? ઊલટું, અને તે તમારામાં શ્રી જિનવાણીના શ્રવણને રસ પેદા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાને કહેલી વાત, તમારી પાસે એવી રીતિએ મૂકવી, કે જેથી તમને એ ગમી જાય અને કદાચ એના અમલને પણ ઉત્સાહ પ્રગટી જાય, એ માટે અમે અમારામાં જે કાંઈ આવડત હોય, તેને અજમાવીએ છીએ. અમને એમ થાય છે કે-આ બધા અથવા આમાંના થેડાને પણ જે એમ થઈ જાય કે- ધર્મ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જ કહેલો; અને આ ભવમાં મારે સેવવા ગ્યા હોય તે તે એ જ છે –તે સારૂં ! તમે અહીં સાંભળવાને આવે અને તમને અવિરતિ તરફ અણુગમે થાય નહિ, વિરતિ સ્વીકારવાનું મન થાય નહિ, તમારે સંસારને રસ ઘટે નહિ અને સંયમ એ જ સાધ્ય છે-એમ જે તમને લાગે નહિ, તે એ અમને ગમે નહિ; છતાં, અમે તમારા ઉપર ગુસ્સે થઈએ નહિ; અમે તે દયા ચિન્તવીએ ૨૪
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૭
ચાર ગતિનાં કારણો કેબીચારાઓનું કર્મ એવા પ્રકારનું હશે; અને એથી અમે, તમારૂં એ પ્રકારનું કર્મ કેમ ભેદાય, એની જયેજના વિચારીએ. કેમ આમ? તે કે-આના જે કલ્યાણને કેઈઉપાય નથી–એ વાત જેમ નક્કી છે; તેમ, ભારેકમી આત્માઓને આ ઉપાય રૂચે નહિ અને રૂચે તે ય પ્રમાદાદિને લઈને અનેક પ્રકારની ભૂલ જીવોથી થઈ જાય, એમ પણ આ શાસ્ત્ર કહે છે. તમને પણ જો આ ધ્યેય બરાબર લક્ષ્યમાં આવી જાય, તે તમે તમારાં છોકરાંઓ આદિને આ ધ્યેયને સમજાવવાને પ્રયત્ન કરી શકે. પછી તે, તમે, યોગ્ય તકેને શેધ્યા જ કરે; અને જ્યારે તક લાગે ત્યારે, તમને તે ન સાંભળે તે ય તે પોતાના લાગતા હોય એટલે કહેવાનું મન થાય. જેમ અહીં તમારૂં ઘડતર એવું તે થઈ ગયું કે-ત્યાગની વાત આવે તે તમને અરૂચિ ન થાય અને ન બને તે ય તમે નીચું ઘાલે પણ જે કહેવાય તે પ્રેમથી સાંભળે. પહેલાં ત્યાગની વાત આવતાં કેવું થતું ? જરા નવાઈ લાગતી ને? તેમ, તમે પણ કમે ક્રમે તમારા સ્નેહી–સંબંધિઓ આદિનું ઘડતર કરી શકે. વાત એ છે કે એ માટે તમે તમારા હૈયાને તૈયાર કરે અને મનમાં એવું સુનિશ્ચિત કરી લે કે-“આપણે આ જીવનમાં સર્વ. વિરતિને પામી શકીએ કેન પામી શકીએ, તે પણ આ જીવનમાં ખરેખર પામવા લાયક કઈ વસ્તુ હોય, તે તે ભગવાને કહેલી સર્વવિરતિ જ છે.' સર્વવિરતિની ઇચ્છાવાળા દેશવિરતિધર કેટલા?
અહીં બેઠેલાઓમાં, જેમણે દેશવિરતિને સ્વીકાર કર્યો હોય, એવા તે ઠીક ઠીક સંખ્યામાં હશે ને? કેઈએ પાંચ અણુ
Page #395
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૭૧ વ્રત, ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાવ્રત-એ બારેય વ્રત લીધાં હશે, તે કેટલાકેએ એક આદિ થોડાં પણ વ્રત લીધાં હશે ને ? જેમણે દેશવિરતિ સ્વીકારી છે, તે બધા સર્વવિરતિ સ્વીકારવાને સમર્થ નહિ હતા, એટલે જ દેશવિરતિધર બન્યા છે, એમ માની લઉં ને? દેશવિરતિધરનું મન તે, એવું જ ને કેમારે અવિરતિથી છૂટવું છે, પણ મારું શરીર એવું નબળું છે અથવા મારૂં મન એવું નબળું છે અથવા તે શરીર અને મન બન્ને ય એવાં નબળાં છે કે-અવિરતિને સર્વથા ત્યાગ તે મારાથી બને તેમ નથી; એટલે, અવિરતિને દેશથી ત્યાગ તે હું કરું જ, કે જેથી મારી દેશવિરતિ મારા સર્વવિરતિના અંતરાયને તેડનારી બને દેશવિરતિને સ્વીકારનારાઓમાં, ક્યારે મારી માની ને શરીરની અશકિત ઘટે ને ક્યારે હું સર્વવિરતિને પામું, આ અભિલાષ તે જીવન્ત હાય ને? “ક્યારે નબળું મન સબળું બને અને ક્યારે શરીર બળવાન અને, કે જેથી હું સર્વવિરતિને પામું !”—આવી ભાવનાવાળા દેશવિરતિધર કેટલા? આવી સામગ્રીના વેગમાં પણ જે સર્વવિરતિને પામવાને અભિલાષ માત્રેય ન હોય, તે સાવ ઉડી જવા જેવું થાય; કારણ કે એથી એવું નક્કી થાય છે કેએને પરિણામ પાંચમા ગુણઠાણને તે નથી, પણ ચોથા ગુણઠાણને ય નથી ! તમે જે દેશવિરતિધર છે, તે કેવા છે? સર્વવિરતિને પામવાની ઈચ્છા પૂબ ખૂબ છે, તેમાં અંતરાય કરનારી મનની આસક્તિ ઉપર તિરસ્કાર છે અને જેઓ શરીરે અશકત હોય તે કપાળે હાથ દે છે કે-શરીર સંબંધી પુણ્ય ઓછું એટલે રહી ગયે, આવા દેશવિરતિધર કેટલા? જેનામાં સમ્યક્ત્વ હોય અને સર્વવિરતિ માર્ગની
Page #396
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણી
૩૭૨
જેને જાણ હાય, તેને સવવતિને પામવાની ઈચ્છા જ હાય, એ બને નહિ. પૈસા હાય તો શું શું થઈ શકે, એની જેને જાણુ હાય, તેને પસેા મેળવવાની ઈચ્છા હાય કે ન હાય ? સંતાષી હાય તા વાત જુદી છે. તમે ધમની ખાખ: તમાં સંતેાષ કેળવ્યો છે ને ? પૈસા વગેરેની વાતમાં સતાષ સારા અને ધર્મની વાતમાં અસાષ સારા, કારણ કે-પૈસા વગેરે હૈય છે, જ્યારે ધમ ઉપાદેય છે. પૈસાની ખાખતમાં સતાષ, એ ધર્મ અને ધર્મની વાતમાં સતાષ, એ અધમ, આ ધર્મ જ સેવવા ચાગ્ય છે અથવા આરભાદિ પાપેથી વિરામ પામવાથી જ કલ્યાણ છે–આવું જેને સમજાયું હોય, તેને વિરતિને પામવાનું જ મન હેાય; અને જેમ જેમ વિરતિ પમાય, તેમ તેમ વિરતિને પામવાની તેની ઈચ્છા વધતી જાય. સમતિમાં સર્વવિરતિની ઇચ્છા :
જેણે સકિત ઉચ્ચયુ” હશે, દેશિવરતિ ઉચ્ચરી હશે, તેને આ પામવાના ખ્યાલ તે ખરે ને ? સ૦ સમકિત ઉચ્ચયું. હાય, તેમાં
આ વાત શી રીતિએ
આવે ?
"
ત્યારે સમકિતમાં ઉચ્ચયુ શું ? સમકિતમાં કુદેવ, કુગુરૂ અને કુધર્મના ત્યાગ તથા સુદેવ, સુગુરૂ અને સુધના સ્વીકાર ખરા ને ? તમેય સન્વં નિર્ણર્જ નંન્નનદિ વેયં ' એ સમકિતમાં આવે કે નહિ ? ભગવાને જે કાંઇ પ્રરૂપ્યુ છે, તે જ સાચુ' છે અને તે જ શ'કા વિનાનુ' છે; તે પછી, ભગવાને મનુષ્યપણાની સફલતા અને મહત્તા શાથી ફરમાવી છે? સ૦ મનુષ્યપણામાં જ મેાક્ષ પમાય છે ને ?
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૭
બીજે ભાગ : 'મોક્ષ પામે તે સર્વવિરતિને પામ્યા વિના મેક્ષ પામે ખરા? સર્વવિરતિપણું આવ્યા વિના, મોક્ષને પામી શકાય જ નહિ; અને, સર્વવિરતિપણું મનુષ્યભવ સિવાયના ભામાં પામી શકાય નહિ. ભગવાને આવું ફરમાવ્યું છે, એટલે સર્વવિરતિને પામવાની વાત તમેવ સર્જમાં આવી કે નહિ? સમકિતને પામેલે જીવ, સર્વવિરતિને લઈ શકે નહિ-એ અને, સમકિત હોવા છતાં પણ સર્વવિરતિનું પાલન કરવા જોગી શકિત ન હોય-એ બને, પણ સર્વવિરતિના માર્ગને જાણવા છતાં સર્વવિરતિની ઈચ્છા ન હોય-એ તે બને જ નહિ. સર્વવિરતિની ઈચ્છા, કાં તે અજ્ઞાનને ન હોય, કાં તે જેનામાં સમ્યક્ત્વ ન હોય તેને ન હોય. લક્ષ્મીની ઈચ્છા કેને ન હોય ? કાં તે સાધુને ન હોય, કાં તે અજ્ઞાનને ન હોય ! સંતોષિને પણ જરૂર હોય તે લક્ષ્મીની ઈચ્છા થાય ને ? સાધુ તે એવી જરૂર રાખે નહિ અને નિર્દોષ આહારદિન મળે તે કેમ ચલાવી લેવું, એ જ એને નિર્ણય હોય. તેમ, સર્વ વિરતિની ઈચ્છા કેને ન હોય? કાં તે એ જરૂરી છે–એવું જેને જ્ઞાન ન હોય તેને અને કાં તે જેના હૈયામાં ધર્મ પરિગુખ્ય ન હોય તેને ! સમ્યક્ત્વ ઉચ્ચરવું, એને અર્થ એ છે કે–સાધવા ગ્ય મોક્ષ જ છે અને મોક્ષને સાધવાને સાચે ઉપાય એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જ બતાવે છે, એવી દૃઢ માન્યતાને સ્વીકારી” એને, અવિરતિ તજવા
ગ્ય જ છે-એમ લાગે; અને એથી એને “ક્યારે હું સર્વવિરતિને પામું”—એવી ઈચ્છા થયા જ કરે ! કારણ કે—ધર્મ
અવિરતિમાં નથી પણ વિરતિમાં જ છે, એવું સમજાવનારો વિવેક એનામાં પ્રગટ છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૭૪
ચાર ગતિનાં કારણે સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરતિ સમ્યગ્દષ્ટિ વૈમાનિકનું
જ આયુષ્ય બાંધે? જેમણે સમ્યકત્વ ઉચ્ચર્યું છે અથવા તે દેશવિરતિ ઉચ્ચરી છે, દેશવિરતિ પણ સમ્યકત્વને ઉચ્ચર્યા વિના તે. ઉચ્ચરાય જ નહિ; એટલે, એ ઉચ્ચરનારના હૈયામાં સર્વવિર તિને પામવાની ઈચ્છા ખરી કે નહિ? સમ્યગ્દષ્ટિ જીવનભર અવિરત રહે કે દેશવિરતિધર જીવનભરમાં સર્વવિરતિને ન પામે, એ કેઈ નહિ જ બનવાજોગ વસ્તુ નથી, પણ આપણી વાત હૈયાની છે. બે ય પોતપોતાની અવિરતિથી છૂટવાની ઈચ્છાવાળા હોય કે નહિ? એમનું ચાલે, એમનું ઉપજતું હોય, તે અવિરતિના અંશમાં પણ રહેવાનું એ પસંદ કરે નહિ, એવું એમનું હૈયું ખરું કે નહિ? ભગવાને કહેલી સવવિરતિને પામવાની જેનામાં ઈરછા હોય, જેનામાં એ સર્વ વિરતિને પામવાની તાલાવેલી હોય, તેનામાં દેશવિરતિપણું કે સમ્યકત્વ છે-એમ જરૂર કહી શકાય. જેને “મેક્ષ એ જ આત્માનું સાધ્ય છે એમ લાગે અને “ભગવાને કહેલ ક્ષને ઉપાય એ જ એક સારો ઉપાય છે એમ લાગે; આ વિષયમાં જેની બુદ્ધિ સુનિશ્ચિત હોય; તે સર્વથા અવિરત હોય તે ય સમ્યગ્દષ્ટિ જરૂર છે અને સાથે આંશિક પણ વિરતિ હિય, તે એ દેશવિરતિ પણ જરૂર છે. એવા આત્માઓની દેવગતિ જ થાય. સર્વવિરતિના પરિણામવાળે, દેશવિરતિના પરિણામવાળે અને સમ્યગ્દર્શનના પરિણામવાળે પણ, અવશ્ય વૈમાનિકમાં જાય. આયુષ્યને બંધ પડતી વખતે જે આત્માએમાં સર્વવિરતિના પરિણામ હોય અથવા દેશવિરતિના પ.િ
Page #399
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૭૫
ણામ હોય અથવા એકલા સમ્યકત્વના પરિણામ હોય, તે વૈમાનિકથી એ છે જાય જ નહિ. સર્વવિરતિની તીવ્ર ઈચ્છા સમ્યગ્દષ્ટિમાં જ હોય અને માનવીની એવી ખાલી પણ સાચી ઈચ્છામાં પણ એ ગુણ છે કે–વૈમાનિકનું આયુષ્ય બંધાય.
સ. પરિણમ સર્વ કાળે સરખા હેય નહિ, તો શું થાય ?
આયુષ્યને બંધ પડતી વખતે સમ્યગ્દર્શન ગુણ હોય તે વૈમાનિકનું જ આયુષ્ય બંધાય, એટલે સમ્યગ્દર્શન ગુણની હાજરીમાં આત્મામાં એવા પરિણામે પ્રગટે જ નહિ, કે જેથી બીજી કઈ ગતિનું આયુષ્ય બંધાય. સમ્યકત્વની હાજરી હોય, તે અવિરતિના પરિણામમાં એવી તાકાત હોય જ નહિ કે એથી જીવને દુર્ગતિનું આયુષ્ય બંધાય. સમ્યગ્દર્શન ગુણની હાજરી, એ કઈ સાધારણ વસ્તુ નથી. જેમ વેપારી ખાતે હોય, પીતે હોય, હરતું-ફરતો હોય, એ વગેરે ક્રિયાઓ કરતે હોય, તે ય એના મનમાં ઈચ્છા શાની હોય? જેને વેપારને રસ હોય, તે ભેગપભેગાદિ કરતે હોય ત્યારે ય, એના મનમાં વેપારની વાત રમતી હોય છે. જેમ તમે દુઃખ ભેગવે છે કે નહિ? દુઃખ ભગવતી વખતે ય તમારી ઈચ્છા તે સુખની જ ને? દુઃખ નહિ સહાવાથી રાડ પાડતે હોય, રડતે હોય, પણ મહીં ઈછા સુખની જ હોય. સુખના સ્વરૂપને નહિ સમજનારને–અજ્ઞાનને પણ ઓઘથી ય ઈચ્છા સુખની હોય. તેમ, સમ્યગ્દષ્ટિને એઘથી પણ ઈચછા મોક્ષની જ હોય, પણ સંસારની ઈચ્છા ન હોય. સંસારમાં રહેવું એ પાપ છે–એમાં એને શંકા ન હોય, એટલે એ સંસારમાં રહ્યો રહ્યો પણ સંસારથી છૂટવાની ઈચ્છામાં જ રમતે હોય. એને, સંસારમાં એ રહ્યો છે માટે સંસારના સુખની ઈચ્છા થાય,
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭૬
ચાર ગતિનાં કારણે એને માટે મહેનત કરે, એ વગેરે બધું બને, પણ મનમાં એમ તે ખરૂં જ કે-ક્યારે આ બધાથી છૂટાય?” સુવાદિને માને અને સંસારમાં લહેર છે એમેય માને? સ, આમ લાંબુ જ્ઞાન ન હોય એટલે ભેદજ્ઞાન ન હોય, પણ
જે આ દેવાદિને જ માનતે હેય, આ દેવાદિની સેવામાં જ તત્પર રહેતા હોય, બીજા દેવાદિને ભાન ન હોય,
તેનામાં સમ્યક્ત્વ ખરું કે નહિ ? જેને તત્ત્વનું જ્ઞાન વિશેષ ન હોય, તેનામાં સમ્યગ્દર્શન ગુણ ન જ હોઈ શકે એમ કહેવાય નહિ; પણ આ દેવદિને જ માનતે હોય અને બીજા દેવાદિને ન માનતે હોય, એવું તે કુળસંસ્કાર આદિના વેગે પણ બને ને ? તમે સુદેવાદિને સેવનાશ છે, બીજા દેવાદિને સેવનારા નથી, છતાં પણ સુદેવાદિના સ્વરૂપને જાણવાની ઈચ્છા કેટલી? તક આવી જાય તે, કુદેવાદિની માન્યતા કરતાં અચકાવ ખરા? સંસાર તરફ તમારે ભાવ કે? અમે તે એવાઓને પરિચય પણ કર્યો છે કેધર્મની વાતમાં પ્રાણ દેવાની પણ તૈયારી ઘણું વાર બતાવી હોય, પણ કઈ વાતમાં એને વાંધો પડે, એટલે ખલાસ! અણુના અવસરે કહી દે કે તમે આવા ગુરૂ છે, એમ મેં ધાર્યું નહોતું. મારા સુખમાં તમે જ આડા આવશે-એમ જે મને લાગ્યું હોત, તે હું તમને ગુરૂ તરીકે માનત જ નહિ! કેઈના નહિ ને મારા છોકરાને દીક્ષા ? અથવા તે, મને ય સંસારનું સુખ મળે એ આપને ગમે નહિ?” અમે કાંઈ કર્યું ન હોય, માત્ર એને ભૂલ બતાવી હોય, પણ સંસારને રાગ એ વખતે એ બીચારાની પાસે શુંનું શું બેલાવી નાખે! સમ્યગ્દર્શન
Page #401
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૭૭
ગુણને પામેલે સાવ જડ-ચેતનના વિવેક વિનાને હોય? એની પાસે એકદમ અમલી જ્ઞાન ન મગાય, પણ એને એનો સામાન્ય ખ્યાલેય ન હોય? શ્રી ધના કાકંદી, શ્રી અંધક મુનીશ્વર, એ વગેરે મહાત્માઓનું ભેદજ્ઞાન મહા અમલી હતું, પણ સામાન્ય પ્રકારનું ભેદજ્ઞાનેય સમ્યગ્દષ્ટિને ન હોય? સંસાર ભૂંડે છે, તજવા જેવું છે અને પાપકર્મને વેગ જ સંસારમાં રાખનાર છે, એવું સમ્યગ્દષ્ટિને સામાન્યપણે પણ ન લાગે? દેવ-ગુરૂધર્મની શ્રદ્ધા ય પૂરી છે અને ઘરમાં રહેવું એમાં જ આનંદ –એ શ્રદ્ધા ય પૂરી છે, તે એ શું સમ્યગ્દષ્ટિ છે? વાત કરે ત્યારે એમ કહે કે- “દેવ વીતરાગ જ જોઈએ, ગુરૂ ત્યાગી જ જોઈએ, ધર્મ સારે જ જોઈએ” અને જ્યાં એની પોતાની વાત આવે, એટલે કહે કે-“આપણે તે અહીં સંસારમાં નહેર છે” – એ સમ્યગ્દષ્ટિ છે? એને સમજાવાય કે-હજુ સમ્યકત્વને પરિણામ પ્રગટક્યો નથી! સમ્યકત્વ ગુણ પ્રગટયો હોય, તે અવિરતિ માત્ર છોડવા જેવી છે, એમાં એને શંકા હોય નહિ. સુદેવાદિને પણ માને અને ગૃહસ્થાવાસમાં જીદગી સુધી મેજથી રહેવાય તે ય વાંધો નહિ-એવું પણ માને, તે એનામાં સમ્યક્ત્વ નહિ ને? આ કસોટીમાં કસીને તમે તમારામાં સમ્યકત્વ હેવાનું માને છે ને ? પછી, તમારી બધી કરણી ઉંચી કોટિમાં જવાની છે. સમ્યગ્દષ્ટિને થેડે પણ ધર્મ, મહા લાભનું કારણ બને. તમારે નિર્ણય તમે કરે
સર્વવિરતિ હય, દેશવિરતિ હોય કે અવિરત સમ્યગ્દષ્ટિ હોય, એ ત્રણેમાંથી એકેયને “ઘરવાસ છોડવા જે છે અને
Page #402
--------------------------------------------------------------------------
________________
-
-
૩૭૮
ચાર ગતિનાં કારણે વિરતિ જ સ્વીકારવા યોગ્ય છે...એમાં શંકા જેવું હોય નહિ. તમે સર્વવિરતિ નથી-એ તે તમારું જીવન કહે છે અને જેઓએ દેશવિરતિપણું નથી લીધું તેનામાં ય એ નથી, પણ સમ્યગ્દર્શન છે કે નહિ? દેશવિરતિધર અને અવિરત સમ્ય. દૃષ્ટિ ઘરવાસવાળા તે છે જ, પણ ઘરવાસ છોડવા જેવો છે –એમ તેઓ માને છે કે નહિ? આટલું જાણવા છતાં પણ, જેમને ઘરવાસ છોડવા જેવું નથી લાગે, તેમનામાં સમ્યકત્વગુણ નથી; પણ, તમારામાં તે એ ગુણ છે ને? તમને તે તમારી દેવગતિ માટે શંકા નથી ને? તમે કેવા પરિણામમાં વર્તે છે, એને નિર્ણય તમારે કરે પડે અને તે વિવેકપૂર્વક ! બીજા તે કલ્પના કરી શકે. તમને લાગતું હોય તે તમે કહી શકે કે અમારામાં સમ્યકત્વને અગર દેશવિરતિને પરિણામ વિતે છે; અમને અમારી જાત માટે તે એની શંકા નથી; પછી જ્ઞાની ન સ્વીકારે, એટલે કે અમે ભૂલ ખાતા હેઈએ, તે એ વાત જુદી છે. આ નિર્ણય કરવાને માટે, તમારે વિચાર કરવું જોઈએ કે-હું સંસારમાં રહ્યો તે છું, પણ સંસારમાં રહેવું એ મને પસંદ છે? હું સાધુ થયે નથી, પણ હું સાધુ નથી થઈ શક્યો તે મારે સાધુ નથી થવું માટે કે હું મારા મનની અને શરીરની નબળાઈથી સાધુ નથી થઈ શક્યો ? આવા આવા પ્રશ્નો તમે પિતે જ તમને પૂછે, એ વિષે ઉડાણથી વિચારે અને એના સાચા જવાબ મેળવે. એમ કરતાં કરતાં પણ ગુણ પ્રગટવાની વકી છે. દીક્ષામાં અટકાયતઃ સવ છેકરે દીક્ષા લેવા તૈયાર થાય તે સમ્યગ્દષ્ટિ માતા-પિતા
તેને અટકાવવાને મથે ખરાં ?
Page #403
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૩૯ સમ્યગ્દષ્ટિ એવાં પણ માતા-પિતા, મેહવશ દીક્ષામાં અટકાયત કરવાનો પ્રયત્ન કરે–એ બનવાજોગ છે, કેમ કેચોથે અગર પાંચમે ગુણસ્થાનકે બેઠેલ મેહવાળે નથી હોતે. એવું નથી, એનામાં, પુત્રાદિક પ્રત્યે રાગાદિક હોય તે સુસંભવિત છે; પરંતુ, એને મેહને ઉછાળે એને પિતાને જ અણુ ગમને લાગતું હોય. એ અટકાવવાને મથે, તે ય અંદરથી રડે.
કરે મક્કમ રહે, તે એ જોઈને સમ્યગ્દષ્ટિ મા-બાપ, છેકરા ઉપર મેહ હોવા છતાં પણ, મનમાં રાજી થાય. શ્રી મેઘ કુમાર દીક્ષા લેવાને તૈયાર થયા, ત્યારે તેમની સમ્યગ્દષ્ટિ એવી પણ ધારિણે નામની માતાએ, તેમને સંસારમાં રાખવાને પ્રયાસ કર્યો છે શ્રી મેઘકુમાર દીક્ષા લેવાના વિચારને પડતે મૂકે, એ આશયથી ધારિણદેવીએ શ્રી મેઘકુમારને ઘણું ઘણી વાત કહી છે, પરંતુ, શ્રી મેઘકુમારે તે પોતાની માતાએ જેટલી જેટલી વાત કહી, તેના તેના એવા રદીયા આપ્યા. કે-પછી માતા સમજી ગઈ. શ્રી મેઘકુમારની માતાની જેમ તેમના પિતા મહારાજા શ્રી શ્રેણિકે પણ પ્રયત્ન કરી જે હતું, પણ શ્રી મેઘકુમાર મક્કમ રહ્યા, તે એ પણ સંમત થયાસમકિતીથી પણ મેહનું નાટક થઈ જાય-એ બનવાજોગ છે, પણ આ સમકિતી છે અગર તે આ મિથ્યાષ્ટિ છે, તેનું અંતર પાડવાનું સાધન શું? મેહના આવેગમાં આવેલા પણ સમકિતીનાં કથનને વિચારીએ, તે એમના હૈયામાં ધર્મ છે. -એમ લાગ્યા વિના રહે નહિ. આજે તે દીક્ષામાં અટકાયત કરનારાઓ શું સમજાવે છે? પણ પૂર્વે એવા ય પ્રસંગ બન્યા છે. સાધુપણાના આચારની કઠિનતા વર્ણવે. કહે કે-મેરૂપર્વતને ભાર ઉપાડ-એ હજુ સહેલું છે, લોઢાના ચણા ચાવવા-એ
પણ કે
માહ ના
આ કિ
આવેલા
Page #404
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિનાં કારણેા
પણ હજુ સહેલું છે અને ભુજા માત્રથી મહાસાગરને તરવા–એ ય હજી સહેલું છે, પણ સાધુપણુ' પાળવું એ દુષ્કર છે ! વાત એવી રીતિએ મૂકે કે-કદાચ પેલેા ઢીલા પડી જાય, પણ જે કહ્યું હોય તેમાં કશું પણ માગ વિરૂદ્ધ કહ્યું ન હોય. સાધુપણાને લેતાં રોકી લેવાની ઈચ્છાથી પણ માવિરૂદ્ધ મેલે નહિ. જૈન કુળમાં જન્મેલાને દેવલાકના આયુષ્યનાં ઉત્તમ કારણેા સુલભ છે :
૩૮૦
વાત એ છે કે-જે વખતે આયુષ્યના બંધ પડે, તે વખતે જે જીવે સર્વવિરતિના પરિણામવાળા હોય, દેશવિરતિના પરિ ણામવાળા હોય અથવા તા સમ્યક્ત્વના પરિણામવાળા હોય, તે જીવે વૈમાનિકથી નીચેના દેવસ્થાનના પણુ આયુષ્યને ખાંધે નહિં. આ ત્રણ કારણેા, તમારે માટે તે ઘણાં સહેલાં ગણાય; કારણ કે–તમને તમારા પુણ્યે જૈન કુળ મળી ગયુ` છે. તમારા જન્મ જૈન કુળમાં થયા, એના પ્રતાપે તમને તમે જન્મ્યા ત્યારથી શ્રી વીતરાગ દેવ ને નિગ્રન્થ ગુરૂ મળી ગયા છે. તમે જે દેવને અને જે ગુરૂને માના છે, તેમના સ્વરૂપના જો વિચાર કરા, તેા ય તમને સર્વવિરતિ થવાનુ અને સવિરતિ ન થવાય તા દેશિવરિત થવાનું મન થાય, જગત માટે સમ્યક્ત્વને પામવું એ ભારે છે, પણ તમારે માટે સમ્યક્ત્વને પામવું એ ભારે નથી, કેમ કે-તમે મોટા માણસના દીકરા જેવા છે. સુખી માણસને ઘેર જન્મેલાને જે કાંઈ ખાવા-પીવાનું કે પહેરવા– આઢવાનું મન થાય, તેમાં એને વાંધા આવે ? હેર કરી શકે ને એ ? તેમ, તમે પણ પામવા ધારો તા સમ્યક્ત્વ અને વિરતિ જલદી પામી શકે ને ? જૈન કુળમાં જન્મેલાને દેવલાકના
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૧
બીજો ભાગ આયુષ્યનાં અને તે ય ઉત્તમ પ્રકારનાં સાધને મેળવવાં બહુ સહેલાં છે. તમારા પુણ્યના ઉદયે, તમને આટલી સહેલાઈ કરી આપી છે. તમે કેટલું બધું પુણ્ય ખચીને અહીં આવ્યા છે? કેટલા મહા પુણ્ય તમને આ બધી સામગ્રી મળી છે?, એને. તમે વિચાર કરે. તમારા પુણ્ય તમને છેક નિકટમાં લાવી મૂક્યા છે. હવે તે તમે ખરીદ કરે એટલી જ વાર છે બેલે, ત્રણમાં કયું ગમે છે? સર્વવિરતિ થવું ગમે છે, દેશવિરતિ થવું ગમે છે કે સમ્યગ્દષ્ટિ થવું ગમે છે? કહે કે-ગમે છે તે બધું, પણ સર્વવિરતિ સ્વીકારવાની અમારામાં શક્તિ નથી, દેશવિરતિને સ્વીકારવા માટે ય અમે પાંગળા છીએ, પણ સમ્યકત્વમાંથી જઈએ એવી અમારી જાત નથી. છેવટે આટલું તે કહી શકે છે ને? સર્વવિરતિને સ્વીકારવાના પરિણામો આવી જાય તો બહુ ઉત્તમ, તે ન આવે ને દેશવિરતિધર બનવાને ઉલ્લાસ જાગે તો ય સારૂં, પણ જેઓ એ બેમાંથી એકેયને સ્વીકારી શકે તેમ ન હોય, તેઓ આટલી બધી સામગ્રીને પામીને સમ્યકત્વથી પણ વંચિત રહે, એ તે નહિ જ બનવું જોઈએ ને? દેવગતિના આયુષ્યનાં જે બીજાં કારણે કહ્યાં છે, તેમાં એવું નિશ્ચિત નહિ જ કે-એ કારણેને સેવનાર વૈમાનિકમાં જ જાય; કદાચ ભવનપતિ, વ્યંતર, તિષ્કમાં પણ જાય; પરન્તુ આ ત્રણ કારણેમાં ઉપકારી મહાપુરૂષે ખાત્રી આપે છે કે-જે વખતે આયુષ્યને બંધ પડે, તે વખતે સર્વવિરતિના પરિણામ હોય, દેશવિરતિના પરિણામ હોય કે સમ્યકત્વના પરિણામ હોય, તે તમે વૈમાનિકથી ઓછાનું આયુષ્ય બધે જ નહિ ! તેમાંય, સમ્યકત્વને બરાબર સાચવી શકે, તે દેવભવનું આયુષ્ય ભેળવીને મનુષ્યગતિમાં આવે અને મનુષ્યગતિમાં સર્વવિરતિને પામે
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮૨
ચાર ગતિનાં કારણો
એમેય બને. તમને સમ્યકત્વને સાચવવાની પણ અનુકૂળતા ઘણું છે. જે જમાનામાં દર્શનની ધમાલ ચાલતી, તે જમા નામાં સમકિતને સાચવવું એ મુશ્કેલ હતું. આજે માન્યતાભેદ થવાની એવી તક નથી. તે વખતે તે, વાત વાતમાં સભાઓ ગોઠવાતી હોય, પંડિતે ચર્ચા કરતા હોય, જેનામાં જે શક્તિ હોય તે તે શક્તિથી લેકને પિતાની માન્યતામાં ઘસડવાને પ્રયત્ન કરતા હોય, એવા વખતે તમારા જેવાને ટકવું મુશ્કેલ થઈ પડે. આજે તે, તમે બહુ સહેલાઈથી પામી શકે અને સાચવી શકે, એવું છે. તમારા હૈયામાં મેક્ષ વસી જાય અને ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલે ઉપાય એ જ એક માત્ર મેક્ષને સાચો ઉપાય છે-એવું નકકી થઈ જાય, તે તમને એથી ઊલટું સમજાવવાનો પ્રયત્ન કોણ કરે તેમ છે? અને, કેઈ કરે તે તેને તમે ચેડા જ ફાવવા દે? ઘરમાં રહેવા છતાં ય મહેનત વિરતિને પરિણામેને પ્રગ.
ટાવવાની કરવી જોઈએ? તમે બધા સુદેવાદિને માનનારા છે ને? તમને તે આ કુળના પ્રતાપે દેવ પણ “સુ” મળ્યા, ગુરૂ પણ ભાગ્યને “સુ” મળી ગયા અને ધર્મ પણ “સુ” મળે છે. તમારે તે હવે એટલું જ નક્કી કરવાનું છે કે-આ બધા “સુની સબત મને મળી ગઈ છે. એટલે હવે મારે “કું રહેવું નથી. તમે જે દેવાદિને માને છે, તેમાં કેઈએ ઘરવાસને સારે કહ્યો છે? કેઈનું સ્વરૂપ એવું છે, કે જે સ્વરૂપના ચિન્તનથી તમને એમ લાગે કે-ઘરવાસ સેવવા જેવા છે? તમારે કમથી કમ પરિણમમાં પલટે તે લાવ જ પડશે. ઘરવાસને છેડી શકે નહિ,
Page #407
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ.
૩૮૩ તે ય ઘરવાસ છોડવા જેવો છે-એ વાતમાં તે શંકા નહિ જ રહેવી જોઈએ. ઘરમાં રહેવા છતાં ય, મહેનત તે વિરતિના પરિણામોને પ્રગટાવવાની જ કરવી જોઈએ. પરિણામ એ તે એવી અગત્યની વસ્તુ છે કે-સારા પરિણામ વિના, સારું કામ પણ ધાયું ફલ નીપજાવી શકે નહિ અને ખરાબ કામ પણ સારા પરિણામવાળાનું બહુ ભૂંડું કરી શકે નહિ, માટે પરિણામ ઉપર મુસ્તાક રહ્યા વિના નહિ ચાલે. જે ધર્મક્રિયાઓ કરે છે, તે વિરતિના પરિ શુંમેને જ પ્રગટાવવાના લક્ષ્યથી કરે અને સંસારની ક્રિયાઓ કરતી વેળાએ પણ મને આવી ક્રિયાઓને કરાવનારા કર્મથી
ક્યારે મુક્તિ મળે–એ વાતને મગજમાંથી ખસવા દે નહિ. જેનામાં સમ્યકત્વ હોય, તેને જે ચીજ તજવા લાયક હોય, તે ચીજ સેવવા લાયક લાગે ખરી ? ઘરવાસ તજવા લાયક છે, એવી તે તમને પાકી ખાત્રી થઈ ગઈ છે ને ? ઘરમાં, ઘરવાસ તજવા જેવું છે, એવું બોર્ડ રાખ્યું છે? કઈ દહાડે છોકરાને ખોળે બેસાડીને પણ એ વાત કહી છે? છોકરા-છોકરીને પરણુવતાં પણ કહ્યું છે કે–તમે સાધુ કે સાધ્વી બનવાને તૈયાર નથી, એટલે વધારે ખરાબ ન થાય તે પૂરતું આ લગ્ન છે? બાકી તે, આ કરવા લાયક ક્રિયા નથી! પાપની ક્રિયા છે! આવી વાતે અમસ્થી ય કુટુંબને કહી છે? છોકરા-છોકરીને પરણાવવાં પડે, એ બને, સમ્યગ્દષ્ટિને ય પરણાવવાં પડે, એ શક્ય છે; પણું તે વખતે હૈયામાં શું હોય? સંજોગવશાત્ છેકરાને પરણાવવાને વખત આવ્યે, વરઘોડામાં લાલચેળ પાઘડી પહેરીને નીકળ્યા ય ખરા, પણ તે વખતે મનમાં એ વિચાર આવ્યું કે-“આવા દીકરાને બાપ થઈને બેઠે છું, માટે જે ક્રિયાને હું તજવા લાયક માનું છું, તે ક્રિયાની જોગવાઈ મારે આ
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ચાર ગતિનાં કારણે છોકરાને કરી આપવી પડે છે !? જે ઘરવાસ છોડવા જે છે, તે મારે છેકરાને મંડાવ પડે છે ને તેમાં મારે લાલ પાઘડી પહેરીને વરઘોડામાં નીકળવું પડે છે !? સંસાર, તારી પણ બલિહારી છે કે–તું મારી પાસે ય આવું કામ કરાવે છે ! સંસારમાં રહ્યો ન હોત, તે મારે આ વખત આવત નહિ!' આવું કાંઈ મનમાં ય થાય ખરૂં? ભગવાનની પાસે લગ્નની વાત મૂકવી એમાં ય ઈન્દ્રને
જોખમ લાગતું શ્રી આદિ તીર્થકર ભગવાનને લત્સવ ઈન્દ્ર જેવા સમ્યગ્દષ્ટિને પણ કરે પડે છે. પણ ઈન્દ્ર સમજે છે. શ્રી ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં એ વાત આવે છે. અવધિજ્ઞાનથી ભગવાનના લગ્નના સમયને જાણીને, ઈન્દ્ર પિતાને આચાર સમજીને, ભગવાનને લગ્નોત્સવ કરવાને તે આવ્યા હતા, પણ ભગવાનની પાસે લગ્નની વાત મૂકવી, એ કાંઈ સહેલી વસ્તુ હતી? ઇન્દ્ર આવીને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા બાદ, હાથ જોડીને ભગવાનને પહેલાં તે એમ જ કહ્યું કે-આપ તે જ્ઞાનના નિધિ છે; જ્ઞાનના નિધિ એવા આપને આપ અમુક કાર્યમાં પ્રવર્તા–એમ કહેવું, એ મૂર્ખ માણસનું કામ છે, એટલે જે કઈ આપને અમુક કાર્યમાં પ્રવર્તાવવાને છે, તેનું એ કાર્ય ઉપહાસને પાત્ર જ કરે; પરન્તુ સેવકે કઈક વાર કાંઈક સ્વચ્છન્દી વચન પણ બોલે, તે ય આપ તે અતિ કૃપાલુ છે, એટલે એવા પણ સેવકોને આપ કૃપાદ્રષ્ટિથી જ જુઓ છો! સેવકોએ સ્વામિના અભિપ્રાયને જાણીને જ બોલવું જોઈએ, છતાં અજાણપણે જે કાંઈ બોલાય, તેથી આપ અવ
Page #409
--------------------------------------------------------------------------
________________
શ્રીજો ભાગ
૩૮.
આપ
કૃપા કરશે નહિ!' આવા ભાવની ભૂમિકા કર્યાં બાદ, ઈન્દ્ર કહે છે કે-આપ જ્યારથી ગર્ભમાં આવ્યા, ત્યારથી વીતરાગ છે, એમ હું માનું છું; અને ચાર પુરૂષાર્થાંમાંથી ખીજા કોઈ પણ પુરૂષાર્થીની આપને અપેક્ષા નથી, પણ આપ માક્ષપુરૂષાર્થને માટે જ સજ્જ છે, એમ પણ હું માનુ` છું. મામ છતાં પણુ, હું નાથ! આપના દ્વારા જેમ મેક્ષમા પ્રગટ થવાના છે, તેમ લેાકેાના વ્યવહારમાગ પણ સમ્યક્ પ્રકારે આપના દ્વારા જ પ્રગટ થવાના છે; એટલે, લેાકવ્યવહારને માટે ખાપના પાણિગ્રહણના મહાત્સવ કરવાની મારી ઇચ્છા છે; તે આપ મને તેમ કરવા દેવાની કૃપા કરા !’આમ કહીને, ઈન્દ્ર, ભગવાનને કહે છે કે–‘ હું સ્વામિન્ ! સુમગલાદેવી અને સુનન્દ્રાદેવી સાથે આપે વિવાહ કરવા તે ચેાગ્ય છે. એ બન્ને કન્યાએ પૃથ્વીના ભૂષણ સમાન છે, રૂપવતી છે અને આપને અનુકૂલ છે ! ’ ભગવાન શ્રી ઋષભદેવસ્વામિજીને, ઇન્દ્ર જેવાએ પણ, લગ્નની વાત આવી રીતિએ કહી છે! એ વખતે ભગવાનને રાગમાડુનીયના ઉત્ક્રય નહાતા ? હતા, છતાં ઇન્દ્રે એ તારકને ‘ગ વાસથી આરભીને આપ વીતરાગ છે’–એમ કેમ કહ્યું ? એ માટે કે–રાગમોહનીયના ઉદ્દય હેાવા છતાં પણુ, એ તારકના પરિણામો વિરાગપૂર્ણ હતા. શાથી ? નિમલ વિવેક અનેનિમ લ એવાં ત્રણ જ્ઞાને એ સહિત હતા ! સમ્યગ્દર્શન ગુણ જેનામાં પ્રગટે, તેનામાં રાગમોહનીયના ઉદય તા હાય, પણ વિવેક આન્યા એટલે વિરાગભાવ પ્રગટયા વિના રહે જ નહિ! ભગવાન હજી તેા અવિરતિમાં બેઠેલા છે, પણ એ તારકનુ સમકિત બહુ જ નિ†લ છે અને એથી સંસારમાં પણ એવા વિરાગભાવથી વર્તે છે કે-ઈન્દ્ર જેવાને ય એ તારકની પાસે
૨૫
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ચાર ગતિનાં કારણે લગ્નની વાત મૂકવી, એ જોખમકારક લાગે છે. ઈન્દ્ર લગ્નની વાત કરી, એટલે ભગવાને અવધિજ્ઞાનથી જોયું કે-મારૂં ભેગફલ કમ એવું દઢ છે કે–ત્રેસઠ લાખ પૂર્વ એટલે કાળ મારે એ ભેગવવાનું જ છે!” ત્યારે ભગવાને અવધિજ્ઞાનથી જાણ્યું કે-આ ભેગફલ કર્મને ભગવ્યા વિના છૂટકે થવાને નથી, ત્યારે ભગવાનનું માથું હાલી ગયું છે, મુખ નીચું નમી ગયું છે અને કરમાએલા કમળ જેવે એ તારકને અહેર થઈ ગયે છે. ભગવાન આમ મૌન રહ્યા, એટલે ઈન્દ્ર ભગવાનની સંમતિ સમજી લઈને, લગ્નને લગતું કાર્ય શરૂ કરી દીધું! હવે કોઈ પૂછે કે-“ભગવાન કેમ પરણ્યા?”—તે શું કહેશે? ભગવાન વિષયરાગથી પરણ્યા, એમ કહેશે? ભગવાનને પણ પરણવાને મેહ થઈ ગયે હરે, એમ કહેશે? એવું બોલવાનું પાપ ભૂલ-ચૂકે પણ થાય નહિ, તેની કાળજી રાખજે. ભગવાન શ્રી અરિહન્તદેવેનું અન્તિમ ભવનું જીવન, જ્ઞાનપ્રધાન હોય છે. અન્તિમ ભવમાં એ જે કાંઈ કરે, તે કમને ખપાવવાને માટે જ કરે ! એ તારકેના અન્તિમ ભવના જીવન વિષે જરા ય ઘસાતું બેલવું, એ મહા પાપના ઉદય વિના બને નહિ. સમ્યગ્દષ્ટિને કેવા વિચાર આવે ?
તમે પરણ્યા ત્યારે તમને કાંઈ વિચાર આવેલે ખરે? આ પાપમાં ભારે પડવું પડે છે, એવી શરમ આવેલી ખરી? પરણેલા, તે ઉત્સાહમાં કે શરમીંદા બનીને નીચે મઢે? કદાચ તમારાં લગ્ન થયાં ત્યારે તમે અજાણ હશે, એ વખતે તમને ગમ નહિ હોય, પણ તમે જ્યારે તમારા દીકરા-દીકરીનાં
Page #411
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૮૭ લગ્ન કર્યા, ત્યારે તમને ગમ હતી કે નહિ? કે, એ બધું પતાવ્યા પછી તમે સમ્યકત્વને પામ્યા છે? દીકરા-દીકરીના લગ્ન વખતે લાલ પાઘડી પહેરી હશે, ત્યારે એમ મનમાં થયેલું કે-“મારે આવા કામમાં લાલ પાઘડી પહેરીને ફરવાનું? શું નાટક છે મારૂં? કેવા સંજોગમાં હું ફસાણું છું કે-મારે આ વેષ ભજવે પડે છે?” હૈયામાં સમ્યગ્દર્શન ગુણની છાયા હોય, તે આત્માને કે વિચાર આવે, તેની આ વાત છે. તેવા વખતે તમે મહાલ્યા હશે, તે તમને એમ લાગે છે કે હું તે વખતે કે બેવકૂફ બન્યું હતું !' તમારા ઘરમાં બધા સુખી હોય, હેર કરતા હોય, દીકરા ય સુખમાં હોય અને દીકરીને ઘેર પણ સુખ હોય; તે વખતે, તમને એ વાતનું કદી પણ દુખ થાય ખરૂં કે–આ બધાને હું સંસારથી ખસેડી શકતે નથી? હું કમનસીબ એ છું કે-શરીર ખરાબ મળ્યું છે અને મન પણ નબળું છે, એટલે સંસારમાંથી નીકળી શકતું નથી અને આ બધાને હું વિરતિ, પમાડી શકતું નથી!? આ વિચાર કેઈ દિ આવેલ ખરે? તમારા છોકરાના છોકરાને રમાડવાને માટે, કે તમારા હાથમાં આપવાને માટે આવે, તે તમે એને લે, રમાડે, પણ તે વખતે તમને મનમાં એમેય થાય ખરૂં કે-“અરે રે, શું મેહ છે? મારા છોકરાને આ છોકરો વહાલો લાગે છે, પણ આ છોકરો એના પ્રણેય લે, તે એમાં ય નવાઈ નહિ. આ તે સંસાર છે. કર્મનું નાટક છે. કેટલાયના છેકરા બાપને હેરાન કરનારા નીવડયા, છતાં છેક સમજતે નથી! આના રાગમાં છોકરે ભાનભૂલે ન બને તે સારૂં !” આ કઈ વિચાર આવે ખરે? સમ્યગ્દષ્ટિ આત્માને મેહની ક્રિયા કરતી વખતે
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૮૮
ચાર ગતિનાં કારણે
પણ મેહની ભયંકરતાને વિચાર આવે તે એમાં નવાઈ નથી. સંતેષી અને અસંતેણીના સુખના અનુભવમાં જેમ ફેર
તેમ સમક્તિી ને મિથ્યાષ્ટિમાં ફેરઃ બીજા દેવલોકમાં જાય અને આ દેવલેકમાં જાય, એમાં બહુ ફેર. ઋદ્ધિ આદિને ફેર તે ખરે, પણ સુખને અનુભવ કરવામાં ય ઘણો ફેર. સમકિતી નીચેના દેવલોકમાં પણ જે સુખને અનુભવ કરી શકે, તે સુખને અનુભવ મિથ્યાદષ્ટિ ઉચ્ચ દેવલેકમાં પણ કરી શકે નહિ. મિથ્યાદષ્ટિ આત્મા, બીજાઓની અધિક ઋદ્ધિ આદિને જુએ. એટલે એનામાં એની ઈચ્છા અને પિતાની ઈર્ષ્યા પ્રગટે, એથી, એ જે મળ્યું છે તેને સુખે ભેગવી શકે નહિ અને જે નથી મળ્યું તેની ઈચ્છાદિકથી મનમાં રીબાયા કરે, સમ્યગ્દષ્ટિ તે વિસગી હોય, એટલે એ બીજાને વધુ મળ્યું હોય તે જોઈને બળનારો ન હોય અને જે પિતાને મળ્યું છે તેમાં તેની અતિ
લુપતા ન હોય. તમે, સંતેષના ને અસંતોષના સુખનો ને દુઃખને અનુભવ કર્યો છે કે નહિ? જેનામાં સંતોષ હેય છે, તે મહિને ૫૦ રૂપીઆ લાવતે હોય છે તે પણ હેરથી જીવે છે; અને, લાખે પતિ પણ જે અસંતોષી હોય છે તે તે સુખે જીવી શકતો નથી. એકના હૈયામાં ખુબ નિરાંત તે બીજાના હૈયામાં ઉપાધિને પાર નહિ. આ ઉપથી તમે વિચારે કે–એક આત્મામાં સમ્યક્ત્વના પરિણામ વર્તતા હોય અને બીજા આત્મામાં મિથ્યાત્વના પરિણામ વર્તતા હોય, તે એકની એક સ્થિતિ ને એકની એક યિામાં પણ, એ બે વચ્ચે કેટલે ભેદ પડે? સમ્યફવના પરિણામ અને મિથ્યા
Page #413
--------------------------------------------------------------------------
________________
=
=
==
=
બીજો ભાગ ત્યના પરિણામ, કેટલે ફેર પડે? સંતેષ સામાન્ય ગુણ હોવા છતાં પણજેનામાં સંતેષ હોય છે અને જેનામાં અસં. તેષ હોય છે, એ બે વચ્ચે મોટે ફેર પડે છે અને તેથી
ડામાં લહેર કરે છે, તે સમ્યફવ જેનામાં હોય તેને કે અનુભવ થાય ? સમ્યફવ. તે સંતેષથી ઘણે મેટે ગુણ છે ને? સમ્યકત્વ ગુણ , દુઃખમાં રીબામણુ થવા દે નહિ! અને, સુખમાં ઉન્મત્ત બનવા દે નહિ! સમ્યકત્વ તે, મનને મેક્ષ તરફ અને ભગવાને કહેલા મેક્ષના ઉપાયને આચરવા તરફ ખેંચ્યા કરે. સમ્યફત્વની હાજરી, આત્માના પરિણામમાં કેવી જમ્બર અસર ઉપજાવે છે? અવિરતિ પણ સમ્યગ્દષ્ટિ, મનુષ્ય અને તિર્યચ, આયુષ્યના બંધ વખતે જે સમ્યક્ત્વની હાજરી હોય તે, વૈમાનિકથી ઓછું આયુષ્ય ઉપાજે જ નહિ ! અકામ નિજ રા:
અકામ નિજેરા, એ પણ દેવકના આયુષ્યના આશ્ર પિકીને એક આશ્રવ છે. નિર્જરા, સકામ અને અકામ-એમ બે પ્રકારની ગણાય છે. સકામ નિર્જરા, મુખ્યત્વે મિએને હોય છે. સકામ નિર્જરા, અવિરત સમ્યગ્દષ્ટિઓને ય હોઈ શકે છે, પરંતુ મિથ્યાદષ્ટિ આત્માઓને સકામ નિજરે નથી જ હોતી, એવું નથી. મિથ્યાત્વની મન્દતા આદિના ગમાં, મિથ્યાષ્ટિ આત્માએને પણ સકામ નિર્જરા થાય, એ સંભવિત છે. કર્મનિર્જ રાના હેતુથી કરેલી પ્રવૃત્તિ આદિના વેગે જે કર્મનિર્ભર થાય, તે સકામ નિર્જરા કહેવાય. પાપની ક્રિયા કરતાં પણ થાય કે-આ ગયા વિના આત્માનું હિત થવાનું નથી! આમાને કર્મથી વિખુટા પડવાની જે ઈચ્છા, તે સકામ નિજેરાનું
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૯૦
ચાર ગતિનાં કારણે
મૂળ છે. અકામ નિર્જશે, એટલે આવી પડેલાં દુઃખાદિને વેઠતાં જે કર્મનિર્જરા થાય તે! દુઃખાદિને વેઠતાં પણ, ઘણી કર્મનિર્જરા થાય છે અને એથી તે દેવકનું આયુષ્ય પણ બંધાઈ શકે છે. નારકી મરીને નારકી ન થાય, તેમાં પણ પ્રધાન કારણ અકામ નિર્જરા છે. દુઃખ વેઠતાં વેઠતાં આ અકામ નિર્જરા થાય, પણ તેમાં ય જીવ જે દુધ્ધન આદિમાં પડી જાય, તે નિજરે તેનાથી વધારેને ય બંધ પડી જાય એવાની અકામ નિર્જરાથી દેવલોકના આયુષ્યને બંધ થાય નહિ. કેટલાક નબળા એવા હોય છે કે-માર પડે, તે એ વિચાર કરે કે
કરીએ? આપણે જેર નહિ, એટલે સૌ મારે. આપણે નબળા છીએ માટે માર ખાઈ લે.” મારનારને વિચાર કરવાને બદલે પિતાની નબળાઈને વિચાર કર અને મનને શાંતિમાં
ખે. જે કે-આ અકામ નિર્ભર છે, છતાં એ વખતે દેવવેકાદિના આયુષ્યને બધેય પડી જાય; જ્યારે કેટલાક નબળ. એવા હોય છે કે-એને મારનારને, એ, ગાળ દીધામાંથી જાય નહિ! મઢે ગાળ દેવાય તેમ ન હોય, તે પાછળેય ગાળ દે. મનમાં પેલાના ઉપર ગુસે કર્યા જ કરે. આવાને ખરાબ ગતિના આયુષ્યને બંધ પડી જાય એટલે, અકામ નિર્જરા, એ કાંઈ દેવગતિનું આયુષ્ય બાંધવાનું નિશ્ચિત કારણ ન કહેવાય. સર્વવિરતિ આદિ કારણે અવ્યભિચારી કહેવાય અને આવાં કારણે વ્યભિચારી કહેવાય. દુઃખાદિને વેઠતાં પરિણામ જળવાઈ જાય તે કારણ બની જાય, બાકી નક્કી કહેવાય નહિ. કલ્યાણમિત્રને સંપર્કઃ
કલ્યાણમિત્રને સંપર્ક, એ પણ દેવગતિનું કારણ બની
Page #415
--------------------------------------------------------------------------
________________
=
=
=
==
=
=
=
બીજો ભાગ
૩૯૧
શકે છે. મિત્ર કરવા ગમે તે સારા માણસોને જ મિત્ર કરવા ગમે, એ પણ ભવિષ્યના અભ્યદયની સૂચક વસ્તુ છે. મૈત્રી કરવી, તે તે એવા માણસની જ કરવી, કે જે આપણને સુખમાં ને દુઃખમાં કલ્યાણકારી સલાહ આપે. કલ્યાણમિત્ર તે કહે વાય, કે જેના સહવાસથી, જેના પરિચયથી પાપની બુદ્ધિ જાગે તે નહિ, પણ પાપની બુદ્ધિ હોય તે ય તે નાશ પામી જાય. તમને કેવા માણસની મૈત્રી કરવી ગમે? તમે મળો ત્યારે આત્માની, પુણ્ય-પાપની, પરલોક આદિની વાત કરે તેવાની મૈત્રી કરવી તમને ગમે? કે, તમારી પાસે બેસીને ગામગપાટા હાંકે–એવાની મૈત્રી કરવી તમને ગમે? મોટે ભાગે, દેવકગામી જીને ખરાબ મિત્રને વેગ ન ગમે. એને મિત્ર ગમે તો કલ્યાણમિત્રો ગમે. એવા હોય છે, કે જેઓ કઈ સારી, આત્માના હિતની વાત કરનાર મળી જાય, તો તેની સાથે બે કલાક બેસી રહે અને નકામી તથા નુકશાનકારી વાતે કરનાર પાસેથી ઝટ ઉઠી જાય. એવા સ્થાને હોય કે-ઝટ ઉઠી શકાય તેમ ન હોય અને વાતે સાંભળ્યા જ કરવી પડે તેમ હોય, તે ય એમને ઉઠી જવાનું મન થયા કરે. કેઈની નિન્દાદિની, અનીતિ આદિની અને અર્થ–કામની વાત કરનાર ગમે નહિ. તમને ધંધા-ધાપાની વાત કરનાર બહુ ગમે કે ધર્મની વાત કરનાર બહુ ગમે ? જગતની વાત કરનાર મળે, એ ગમે? કે, આત્માની વાત કરનાર મળે, એ ગમે? જેને કલ્યાણમિત્રને સંપર્ક ગમે તે દેવકે જાય, કારણ કે-આમાના પરિણામમાં કુણાશ આવ્યા વિના અને ધર્મ તરફનું આંશિક પણ વલણ આવ્યા વિના, કલ્યાણમિત્રને સંપર્ક ગમે નહિ. આ ઉધમસાધ્ય વસ્તુ છે. આમાં, તમે પુરૂષાર્થ કરે
ગમન
કરનાર
વાત કરતા
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૯૨
ચાર ગતિનાં કારણ
તા તે ફળે એવા છે. સારી વાત તરફ સદ્ભાવ હોય અને ખરાખ વાત તરફ અણુગમો હોય, તે કલ્યાણમિત્રને સંપક રૂચે. કલ્યાણમિત્રના સપમાં રહેનાર, પ્રાયઃ દુર્ગતિમાં જાય નહિ, કારણ કે-એની માનસિક સ્થિતિ અને દુર્ગતિમાં ઘસડી જાય તેવી હોય નહિ અને કલ્યાણમિત્રના સ ́સના પ્રતાપે એના પરિણામમાં ઘણા સુધારા થયા જ કરે, એટલે એ દેવગતિનું આયુષ્ય બાંધે, એમાં નવાઈ પામવા જેવું નથી. ધ શ્રવણશીલતા :
જેનામાં ધર્મ શ્રવણશીલતા રૂપ ગુણ હોય છે, તે પશુ દેવગતિના આયુષ્યને ઉપાર્જનારા અને છે. સ્વભાવ જ એવ કે-ધર્મનું શ્રવણ કરવાનું મન થયા કરે. જ્યાં ધર્મ શ્રવણુની તક હોય, ત્યાં દોડી જવાનું એવા સ્વભાવવાળાને મન થઇ જાય. આવુ કયારે બને ? ધર્મના અનુરાગ હૈયામાં પ્રગટયો હોય તે ! ધર્માંના અનુરાગ પ્રગટચા પછી ધમ શ્રવણના સ્વભાવ બની જાય તે ધર્મના અનુરાગ વધી જાય, નહિ તે એ અનુરાગને વિલય થતાં વાર લાગે નહિ. સધર્મ કોને કહેવાય અને અસધમ કાને કહેવાય, એના વિવેક ન પ્રગટચો હોય, તે છતાં પણ ધમ ને સાંભળવાના સ્વભાવ હાય, તા દેવગતિનું આયુષ્ય બંધાય. ધર્મ શ્રવણ કરવાની વૃત્તિવાળા આત્માઓમાં, પાપના રસ જોરદાર હાઇ શકતા નથી. બદઈરાદે ધ શ્રવણ કરનારની વાત જુદી છે. બાકી, ધર્મની અભિરૂચિથી ધર્મનુ ં શ્રવણ કરવાને સ્વભાવ, પાપ પ્રત્યે બ્રુગુપ્સા પ્રગટ્યા વિના આવે નહિ. એને ધર્મશ્રવણ કરતાં હૈયું હાલે અને એથી પાપ કરતાં પશુ એમ થાય કે—મારે આ નહિ કરવું જોઇએ! તમારામાં આ શુઝુ તે ઇં
Page #417
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૨
મે? ધર્મનું શ્રવણ કરવાને વેગ હોય, ત્યારે તે તમે ધર્મશ્રવણ કરવાને ચૂકે જ નહિ ? ધર્મશ્રવણ કરવાની સગવડતા હાય, તે તમે બગાસાં ખાતા બેસી રહે પણ ધર્મશ્રવણ કરવા ન જાવ, એવું તે બને નહિ ને? ધર્મશ્રવણને સ્વભાવ, વિષય અને કષાય ઉપર કાબૂ આવ્યા વગર આવે નહિ. રૂઢિ આદિથી ધર્મશ્રવણ કરવાને જનારાઓને પણ, જે બરાબર ધર્મશ્રવણ કરે તે જરૂર લાભ થાય, પણ ઊંઘ કાઢવાનું કામ એ વખતે જ કરે તે શું થાય ?
સકેટલાક તે શંખથી આવે છે.
શોખથી આવે તે ય આંખ મીંચાય નહિ. જેને જેને શોખ હેય, તે તેને માટે ત્યારે જ ઉંઘવા માંડે એવું બનતું સાંભળ્યું છે? મુદ્દો એ છે કે–પાપને રસ ઘટે અને ધર્મને રસ પ્રગટે, તો જ સાચી ધર્મશ્રવણશીલતા આવે. પાત્રદાન :
પાત્રદાન, એ પણ દેવકના આયુષ્યના આશ્ર પૈકીને એક છે. આમાં, દાનરૂચિની સાથે, પાત્રની પણ રૂચિ છે. સારૂં પાત્ર દેખાય, ત્યાં દાન કરવાની વૃત્તિ અધિક થાય. અત્યારે આપણે પાત્રઅપાત્રની ચર્ચામાં ઉતરતા નથી, કેમ કે–તમે સમજે કે-એકાન્ત મેક્ષમાર્ગની આરાધના કરનાર અને જે કેઈમળે તેને મોક્ષમાર્ગમાં જ પ્રવર્તાવવાની વૃત્તિવાળાઓના જેવું ઉત્તમ પાત્ર એક પણ નથી. પાત્રદાનની વૃત્તિવાળામાં સારે ભાવ હેજે હોય, કેમ કે-એની નજર પાત્રતા તરફ પણ છે. મહાત્માને જોતાં, એને થાય કે-“મારું કાંઈ પણ આવાં મહાત્માના ઉપગમાં આવે તે સફલ થાય !” પાત્રતા તરફ
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૯૪.
ચાર ગતિના કારણો નજર, એ ધર્મ તરફ નજર છે. ધર્મના સાધકને ધર્મની સાધનામાં સહાયક બનવાની વૃત્તિ, એ ધર્મની અભિરૂચિની સૂચક છે. સુપાત્રે કરેલું ડું પણ દાન, મહા લાભનું કારણ બને છે, કારણ કે-દાનની વસ્તુને એના જે કઈ સદુપ
ગ નથી. તીર્થક્ષેત્રમાં તે પાત્રદાનની ભાવનાને ખૂબ ખૂબ ખીલવવી જોઈએ. તપ તો નિર્જરાનું પરમ કારણ છે :
તપમાં પણ એ તાકાત છે કે-તપના આચરણમાં રક્ત રહેનાર દેવગતિના આયુષ્યને ઉપાજે. કેટલાકે. તપમાં બહુ ટેવાઈ ગયેલા હોય છે. વાત વાતમાં ઉપવાસ, છઠ, અદમ, આદિ તપ કરનારાઓ છે. તપની જોડે જેમને એ મેળ થઈ ગયું હોય છે, તેઓ ઝટ દેવલોકમાં જાય છે. તપ કાંઈ તકલીફ વેડ્યા વિના થઈ શક્તા નથી સાચે તપ તે એ છે કે-જે શરીરને તપાવવાની સાથે, કમને પણ તપાવે. તપ, એ નિર્જરાનું પરમ કારણ છે. પિતાના મન-વચન-કાયાના મેંગેને તપમાં જનારને, જે તેનામાં વિવેક હેય, તો મુક્તિ ય મુશ્કેલ નથી, તે દેવકનું પૂછવું જ શું ? જેઓ તપ કરતા નથી અને સૂતેલા તપસ્વિને જોઈને તેની ટીકા કરવામાં આનંદ માને છે, તેઓ તપન ભાવને પણ ક્યાંથી પામવાના? તપ નહિ કરી શકનારના હૈયામાં પણ, તપની કિંમત જોઈએ. પિતે તપ નથી કરતા અને પિતાની એ નબળાઈને છૂપાવવાને માટે તપસ્વિઓની ટીકા કરે છે. એ તે બેવડું પાપ બાંધે છે. પરિવને શું થતું હશે, તે સમજવું હોય તે તપ કરી જુઓ! અનુભવ થાય તે ઝટ સમજાય. અણુ
Page #419
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૯૫
સમજથી નિન્દા કરનારાઓ પણ અનુભવે સુધરી ગયા છે. એક ઠેકાણે ઉપધાન હતાં. ત્યાં, એક ભાઈ એવા હતા કેબહાર બેસીને જ ઉપધાન તપ કરનારાઓની કુથલી કર્યા કરે ! જ્યારે તક મળે, ત્યારે એ કહે કે-“બધા માલમલીદા, ઉડાવવાને ભેગા થયા છે ! ઉપધાનની રઈ તે જુઓ ! સત્તર જાતની મીઠાઈ ! પછી કહે છે કે–અમે તપ કરીએ, છીએ.” એમાં બન્યું એવું કે–એમના કેઈ સગાએ શ્રી ઉપધાન તપમાં પ્રવેશ કરેલ અને એથી એમના તરફથી એક ટેળી રખાએલી. લેકવ્યવહારથી એમણે પણ ટેળીમાં ભાગ રાખેલે, એટલે એ પીરસવાને માટે અંદર આવ્યા. એમણે જોયું કેઆટલી બધી ચીજો છે, પણ આ તપવિએ તે માંડ માંડ થોડું ખાઈ શકે છે ! ૪૮ કલાકે ખાવાનું મળે, તે શું ખવાય? પછી તે, પોતે જાતે આગ્રહ કરી કરીને પીરસવા લાગ્યા, સારામાં સારી મીઠાઈ એમણે પીરસવા માંડી, પણ તપરિવઓથી ખાઈ શકાય તેમ હોય તો લે ને? એ વખતે, એમને થઈ ગયું કે-આટલી પણ ચીજે ઓછી ગણાય, કેમ કે-૪૮ કલાકે એક વાર ખાવાનું, તે કાંઈક પણ ભાવે તે થોડું ય ખાઈ શકે ને? આટલા અનુભવથી એમના વિચારો ફરી ગયા. પછી તે, એમણે મારી પાસે આવીને, પહેલાં તપસ્વિઓની જે નિદા કરેલી, તે માટે રડતે રડતે માફી માગી ! તેમ, જેને એમ લાગતું હોય કે-તપસ્વી સૂએ, કેમ?, તે એક વાર તપ કરી જુએ તે ખબર પડે. જ્ઞાની તે એમ પણ કહેશે કે-આમ તપ ન થાય! તપ કરે, પણ તે શકિતને સમજીને કરો! તપ એવી રીતિએ કરે કેબીજી જરૂરી ક્રિયાઓ સદાય નહિ! પણ તમારે તપ કરે.
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૯૬
ચાર ગતિના કારણે નહિ અને ટીકા કર્યા કરવી, એ છાજે નહિ. તમે ટીકા કરશે તે દુર્ગતિમાં જશે અને આ સૂતે સૂતે તપ કરનારો પણ સદ્ગતિમાં જશે. તપ કરવાનું મન થયા કરે, તપ કરવાના કેડ થયા કરે, તે પણ એથી ઘણે લાભ થાય. અજ્ઞાન તપ ન ફળે-એ વાત જુદી, પણ એને અર્થ એ છે કે-એ તપથી જે સુન્દર ફલ મળવું જોઈએ તે ન મળે, પણ દેવલોકાદિ ન મળે એમ નહિ! તપસ્વિને ઊલટી થાય, આડા પડે, પણ ખાય નહિ એ ઓછી વાત નથી. જે પચ્ચખાણ લીધું, તે ચન કેન પણ પૂરૂં કરવું, તે સહેલી વાત નથી. એ વખતે, મનના પરિણામ બગડે નહિ અને તપના પરિણામ ટક્યા રહે–એની કાળજી જરૂર રાખવી જોઈએ. બાકી, તપને અભ્યાસ પાડવાને માટે સૂઈને તપ પૂરો કરે, તે ય લાભ થાય. એને ખ્યાલ જોઈએ કે-તપ કરવા છતાં પણ મારી સંયમની સર્વ કિયાઓ નિરાબાધ રહે, એવી શક્તિ મારે પેદા કરવી છે! બહાર પચ્ચખાણ ને અંદર પોલ, એવા ય નાદાને હોય છે. એવાને તપનો અભ્યાસ નહિ પડે અને તપની અવગણના આદિનું પાપ લાગશે. તપમાં તે બહુ ગુણ છે. બહુ સમજાતું ન હોય, પણ ભગવાને કહેલો આ તપ છે, માટે મારે આ તપ કર જોઈએ, પજુસણ આવ્યાં માટે અઠ્ઠાઈ કરૂં, અઠમ કરૂં-એમ થાય અને શરીર નરમ હોય તે ય તપ કરવાનું મન થાય, એ એક પ્રકારને આરાધકભાવ છે. એવા દેવકનું આયુષ્ય બાંધે, એમાં કાંઈ નવાઈ જેવું નથી. દેવલેકના આયુષ્યના આશ્રને વર્ણવતાં, અહીં તો, માત્ર “તપ” એમ કહ્યું છે, જ્યારે કેઈ ઠેકાણે “બાલ તપ” કહેલ છે. બાલ તપ કરનાર અજ્ઞાન હોવા છતાં ય, એના
Page #421
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ તપના પ્રભાવે એ દેવલોકમાં જાય, એ બને. બાલ તપસ્વિએ કો કેટલાં વેઠે છે? ગમે તેવી ટાઢ વેઠે, ગમે તે તડકે વેકે, ઠંડીમાં પાણીમાં ઉઘાડા શરીરે રહે અને ગરમી વખતે આજુબાજુ અગ્નિ સળગાવીને બેસે, તપેલી રેતીમાં પડયા રહે. આ બધું અજ્ઞાન કષ્ટ છે, પણ કષ્ટનું સહન તો છે ને? ખાવું તે રવર્ગનું કારણ છે–એમ નથી લખ્યું અને અજ્ઞાન પણ તપ એ સ્વર્ગનું કારણ છે–એમ લખ્યું છે. તપ કરનારાઓમાં અજ્ઞાન હય, અણસમજુ હોય, પણ તપના સ્વભાવવાળા અને ઉલાસથી તપનું પચ્ચખાણ કરીને ગમે તેટલું વેઠવું પડે તે ય તેને ભંગ નહિ કરનારને હાથ જ જોડવા. અવિવેકની અનુમોદના કરવાની કે એને ઉત્તેજન આપવાની આ વાત. નથી, પણ ત૫ પ્રત્યે અનાદરભાવ આવી જવા પામે નહિતેને અંગે કાળજી રાખવાની આ વાત છે. તપના સાચા ફલને પામવું હોય, તે શું કરવું જોઈએ—એ વાત જુદી છે, પણ તપને અભ્યાસ કરવાને માટે જ થેડી અવિધિ સેવતા હોય અને હૈયામાં વિધિબહુમાનવાળા હોય, તે તે અવગણવાને યોગ્ય નથી, એ પૂરતી જ આ વાત છે. શ્રદ્ધા
શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન અથવા ધર્મકરણને અભિલાષ. મોક્ષની અભિલાષાથી ધમને કરવાની અભિલાષામાં દેવલોકનું આયુષ્ય બાંધવાનું સામર્થ્ય છે. કેઈને ય ધર્મ કરતે જોઈને, એને હાથ જોડવાનું મન થાય અને ક્યારે હું પણ આ ધર્મ કરૂં?”—આ વિચાર જેને આવે, તેના પરિણામ સારા હોય તે ખરાબ પરિણામવાળાના અન્તઃકરણમાં
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૮
ચાર ગતિનાં કારણે આ અભિલાષ પ્રગટી શકે નહિ. રત્નત્રયીની અવિરાધના
રત્નત્રયીની અવિરાધના, એ પણ દેવગતિનું આયુષ્ય બાંધવાનું એક કારણ છે. રત્નત્રયી એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર. એ ત્રણની આરાધનાનું તે સારું ફલ છે જ, પણ જેનામાં રત્નત્રયીની વિરાધનાથી સદાને માટે બચતા રહેવાના પરિણામ હોય, તે ય દેવલેકના આયુષ્યને ઉપાર્જનારે બની શકે છે. રત્નત્રયીની વિરાધનાથી બચવાની વૃત્તિ, એ રત્નત્રયી પ્રત્યેને સદુભાવને સૂચવે છે. રત્નત્રયી, એ ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલે મોક્ષમાર્ગ છે અને મારાથી એની આરાધના ન થઈ શકે તે ય મારે એની વિરાધનાથી તે અવશ્ય બચવું જોઈએ, આવી વૃત્તિ જેના હૈયામાં હોય, તે દેવકના આયુષ્યને બાંધે, એ સહજ છે ને? કેમ કે-હૈયામાં રત્નત્રયી પ્રત્યેના સદૂભાવવાળા પરિણામ છે ! પદ્મ અને પીત લેશ્યા :
I છ લેશ્યાઓના પરિણામની વાત આપણે વિચારી આવ્યા છીએ. અહીં કહે છે કે-મૃત્યુ વખતે પદ્મ લેશ્યા અગર પીત લેશ્યાને પરિણામ હોય, તે તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય. જે જીવ મરીને દેવકમાં ઉત્પન્ન થવાનું હોય, તેવા જીવને જ મરણ વખતે પવ અગર પીત વેશ્યાના પરિણામ હાય. દુર્ગતિમાં જનાર જીવને, મરણ વખતે આવા પ્રકારના પરિણામે હેય જ નહિ. ફમરણે મરવું
તપની વાતમાં આપણે બાલ તપની વાત કરી લીધી
Page #423
--------------------------------------------------------------------------
________________
બીજો ભાગ
૩૯૯
છે; અહીં બાલ તપ પછી બાલ મરણની વાત કરી છે. જાણું જોઈને અગ્નિમાં બળી મરવું, પાણીમાં ડૂબી મરવું અથવા તે ગળે ફસે ખાઈને મરવું-એવી રીતિએ મરનાર પણ દેવગતિને પામે, એ શક્ય છે. આ પ્રકારનાં બધાં મૃત્યુ બેટાં જ ગણાય. એવી રીતિએ મરનારને ઘણું કષ્ટ વેઠવું પડે છે એટલે અને તે વખતે સારી લેશ્યાને એગ થઈ જાય તે દેવલેક મળી જાય, પણ એની કિંમત નહિ. એવાઓ પ્રાયઃ વ્યન્તરાદિમાં ઉત્પન્ન થાય. કેઈકે કહ્યું કે-દેવલેકમાં જવાનો આ ઉપાય છે અને એથી દેવલોકમાં જવાના જ વિચારથી અગ્નિમાં પ્રવેશ કરે, પાણીમાં ડૂબી મરે કે ગળે ફાંસો ખાય, તે પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તે દેવલેકમાં જાય એ શક્ય છે. વિવેકી માણસ આવા મરણને ઈચ્છે નહિ. કેઈ આવી મૂર્ખાઈ કરે અને કચ્છમાં પરિણામ બગડી જાય, તે શું થાય ? મહા પુણ્ય મળેલા મનુષ્યજન્મને પામીને, દેવલેકને માટે આવા કુમરણે મરવું, તે કરતાં વિવેકી બનીને ધર્મ ન સાધે, કે જેથી દેવલોકેય મળે અને ઝટ મોક્ષ પણ મળે? અવ્યકત સામાયિક
અવ્યકત સામાયિક, એ પણ દેવલોકના આયુષ્યના અશ્રાવે પૈકીને એક આશ્રવ છે. સામાયિક શું એ વગેરે કાંઈ જાણે નહિ, તે છતાં પણ હૈયામાં સમભાવ પ્રગટેએ બને અને એથી દેવલેકનું આયુષ્ય બંધાય. વિષય-કષાયનું જોર હોય, તે સમભાવ આવે નહિ. સામાયિક કર નાર પણ સમભાવમાં ન હોય તે દેવકે જાય નહિ અને સામાયિકનો અગર તે સામાયિકનાં સૂવે, તેના અર્થો આદિને કશે ખ્યાલ ન હોય
Page #424
--------------------------------------------------------------------------
________________ 400 ચાર ગતિનાં કારણે પણ સમભાવ પ્રગટે તે દેવલેકે જાય, એ શક્ય છે. શુભાભિલાષા : આમ, આજે દેવકનાં કારણે પૂરાં થાય છે. ચારેય ગતિનાં કારણે, હવે તે, તમારા જાણવામાં આવી ગયાં છે, એટલે તમે હવે દુર્ગતિમાં ખેંચી જનારાં કારણેને તે નહિ જ સેવવાના ને? દેવગતિનાં કારણોને સેવવામાં પણ, દેવગતિને પૌગલિક સુખને અભિલાષ રાખે નહિ. દેવગતિ મળે એમાં એ ફાયદે થવાને પણ સંભવ છે કેઈન્દ્રની આજ્ઞાદિથી ભગવાન શ્રી જિનેશ્વરદેવની પર્ષદા આ દિમાં જવાને વેગ થઈ જાય અને ત્યાં સમ્યગ્દર્શન પમાઈ જાય! આપણે તે, એ નકકી કરે કે-જ્યાં સુધી સંસારમાં ભમવું પડે ત્યાં સુધી દુર્ગતિ જોઈતી નથી અને સદગતિ જોઈએ છે, કેમ કે-દુર્ગતિનાં દુઃખ વેઠવાની શક્તિ નથી તેમ ત્યાં ધર્મસામગ્રી દુર્લભ છે અને સદ્ગતિમાં પણ જ્યાં ધર્મ સામગ્રી મળે એવું જ સ્થાન જોઈએ છે! આપણે હવે વહેલામાં વહેલી તકે આપણુ આત્માના સંસારપર્યાયને અન્ત આણવે છે અને તે સિદ્ધાળ માં જે તારકેને આપણે નમસ્કાર કરીએ છીએ-એ તારકોના જેવા જ આપણે બની જવું છે. આજે આપણે નિશ્ચય કરી લીધું છે અને એ માટે જ આપણે સદ્ગતિને ઈચ્છીએ છીએ, એમ ખરું ને? આવા ભાવે સદ્ગતિનાં કારણેને સેવનાર આત્માઓને, સદ્ગતિ સુલભ જ છે અને મોક્ષગતિ તેમની રાહ જુએ છે. સૌ આવા ભાવને પામે, એ જ એક શુભાભિલાષા. ચાર ગતિના કારણે બીજો ભાગ સમાપ્ત
Page #425
--------------------------------------------------------------------------
________________ પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીનાં પ્રભાવક પ્રવચનના સારને પ્રગટ કરતુ અને 26 વર્ષો થયાં પ્રગટ થતું અઠવાડિક પત્ર શ્રી જૈન પ્રવચન આપ સાહક ન હો તો આજે જ આપ ગ્રાહક બની જાવ. વિગત માટે પૂછાવા: શ્રી જન પ્રવચન કાર્યાલય છે. શેઠ શ્રી મનસુખભાઈની પોળ સા કાલુપુર રોડ, અમદાવાદ,
Page #426
--------------------------------------------------------------------------
________________ જૈન દષ્ટિએ તિથિરિન અને પરાધન સબંધી સાહિત્યસ ગ્રહનો ગ્રન્થ VODAVODAVCD2NODULUDALODLOD ક્રાઉન 8 પેજી સાઈઝમાં છપાતા આ ગ્રન્થ 500 થી પણ વધુ પાનાંઓના થશે અને સને 1956 માં પ્રગટ થશે, ODGINDWDRIDNIGDAGOEDE છુટક નકલનું મૂલ્ય : અગીઆર રૂપીઆ (ટપાલ પેટ્ટીંગ ખર્ચ અલગ) * માલય ળ સામે શ્રી ક્રિશ્ના પ્રિન્ટરી, રતનપેળ–અમદાવાદ.