Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 5
________________ [3] [૪] વિષય કષાય ને વશ બની, વૈરા પરસ્પર જે હુઆ, ખમતા હું તેહને મુજ ખમા તે, જીવ છે જે જુજુ, જીવ માત્ર ને ખમાવતા હું, પામું પદ જે અક્ષર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર..... [૫] હસાદિ આશ્રવ પાંચને, ક્રોધાદિ ચાર કષાય છે, રાગાદિ નવ ભેળા કરતા, પાપસ્થાન અઢાર છે, વૈસિરાવતા તે અઢારને હું, લહું પત્તુ શિવકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર... [૬] મોંગલકારી . તેમ ઉત્તમ, જગમાંહે જે ભાખીયા, અરિહંત સિદ્ધ સાધુ ધર્મ, ચાર શરણા દાખીયા, સ્વીકારતા હુ· શરણુ ચારે, આધિ વ્યાધિ દુ:ખહર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર [9] *** મન વચન કાયાથી કર્યો, દુષ્કૃતના ડુંગર ખડા, તિહું કાલમાં ભમતા થયા, મેં પાપના ભર્યા ઘડા, દુષ્કૃત સવિ હું નિદ્યતે। પ્રભુ, લહું પદ અજરામર', ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40