Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 7
________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: -- સાધુ સાધ્વી અંતિમ આરાધના વિધિ | - - - - - - - - - પ્રાચીન સમાચાર દ્વાર–૧૯માં સાધુ–સાદવજીને અંતિમ આરાધના માટે નીચે મુજબ વિધિ જણાવી છે. ખાસ કરીને લાંબી બિમારીવાળા પ્લાનને કે અતિ નાજુક રિથતિ જણાતી હોય તેવા સાધુ-સાધ્વીને સભાન અવસ્થામાં આ વિધિ ખાસ કરાવવી.] - દીધ૨૪7 / 21 (૧) ગુરુભગવંત બીમાર ને મસ્તકે મંત્રી વાસ (ચૂણે) ક્ષેપ કરે (નાખે). (૨) ગુરુમહારાજ ચતુર્વિધ શ્રી સંઘ સહિત લાન– સાથે–જિન–પ્રતિમાજી સન્મુખ રહીને જે પ્રભુજી હોય તેની સ્તુતિ બાલવાપૂર્વક ચૈત્યવંદન કરે (કરાવે.) (૩) ચૈત્યવંદન બાદ નીચે મુજબ કાર્યોત્સર્ગ કરે (કરાવે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40