Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ ૨૦ સાધુ સાધ્વી ' TM સાધુ-સાધ્વી કાળ કરે ત્યારે વોસિરાવવાની વિધિ HR વડીલ સાધુ[અથવા કેાઈપણ એક સાધુ મૃતક પાસે આવી ત્યાં દાંડ થાપી ખમાસમણુ દેવુ... અને ઇરિયાવહી પડિક્કમવી. ત્યાર પછી નીચે મુજબ ખેલવુ'. વડીલ કોટી ગણ–વયરી શાખા-ચાન્દ્રકુલ આચાય શ્રી વિજય સિ’હસૂરિજી [અથવા પોતાના સમુદાયના આચાર્ય શ્રી તથા વર્તમાન આચાય —ગચ્છાધિપતિનું નામ ખેલવું] ઉપાધ્યાય શ્રી સલચદ્રજી [અથવા પેાતાના સમુદાયના વર્તમાન (જીવ'ત) વડીલ ઉપાધ્યાય શ્રીનુ નામ લેવું] [] [અમુક] શ્રી....... ના શિષ્ય કે શિષ્યા [અમુક] શ્રી..........અહી મૃત સાધુ કે સાધ્વીનું નામ એલવુ',]મહાપારિડાવણિઆએ કરેમિ કાઉસગ્ગ અન્તત્વ. કહી. એક નવકારના કાઉસ્સગ્ગ કરવા. ત્યાર પછી પ્રગટ નવકાર કહેવા. પછી મૃતકના મસ્તક પર વાસક્ષેપ કરતા કરતાં વાસિરે–વાસિરે–વાસિરે કહેવુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40