Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ કાળધર્મ વિધિ ૦ જે પાલખી બનાવવાની હોય તો – લાંબા મેટા જાડા બે વાંસડા [વળી – ચારે બાજુના વાંસડા - ચાર થાંભલી માટેને વાંસડા – ચારે તરફની કમાને માટે વાંસ – ઉપરની ઘુમતી માટે વાંસની પટ્ટીઓ – લાલ કપડું તથા સોનેરી જરીયન કપડું - પાંચ સોનેરી કપડાની બનાવેલ ધજા - અંદરનું માદરપાટ કે સફેદ કપડું - થાંભલીને વીંટવા કસું બે કે જરીયન કપડું – મૃતકને બેસાડવાનું પાટીયું – ચાર થાંભલી ઉપર મુકવાની લાટી કે કળશ ૦ છાણ અને લાકડાના ખપાટીયા (આવશ્યકતા મુજબ ૦ ખેડા ઢોરની ગાડી વર્તમાનકાળે લારી રખાય છે. તેમાં જુવાર – કે બાજરીના ભરેલા પીપ મુકાય છે અને ગરીબોને વહેચવામાં આવે છે.] ૦ બરાસ - કેશર ૦ સેનારૂપાના ફૂલ ૦ છુટા પૈસા ૦ તાસ અથવા કુંડી – [ચોખા – બદામ – નાણું વગેરે. ઉછાળવા માટે) ૦ જુવાર અથવા બાજરી [ગરીબને આપવા માટે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40