Book Title: Antim Aradhana Vidhi tatha Sadhu Sadhvi Kaldharm Vidhi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 4
________________ [૨] -: સમાધિમરણના ૧૦ અધિકારની સ્તુતિઓ:રચિયતા -પૂ. મુનિશ્રી સુધર્મસાગરજી મ.સા. ગતિ ચારમાં પડી રહ્યો છું, આજ પાગ્યે તુજને, જોતાં અમીમય આંખ તારી, ભાવ ઉછળે મુજને, તુજ પાદ પ પસાય યાચુ, નાથ સમાધિ વર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર. [૨] નાણું દંસણ ચરણ કેરા, અતિચારે જે કર્યા વિવિધ વ્રત વિરાધીઆ ને, પાપ પંક ઉરે ધર્યા, અતિચાર ને આલેચતે હું, કર કૃપા તું સુખકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર " [3] સમાધિ મરણને પામવા, બીજે પદે જે વ્રત કહ્યા, પંચ મહાવ્રત સારભૂતને, બાર વ્રત છે ગુણ ગ્રહ્યા, અંત સમયે માંગતે પ્રભુ, જીવન મહાવ્રત ધરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40