________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
પિતાના હદયને પ્રેમ ઉભરાથી શબ્દો દ્વારા ખાલી કરીને પ્રભુની ભક્તિમાં ગુલતાન બને છે, અને અન્યોને તતપ્રતિ આકર્ષે છે.
શ્રીમદ્ કવિરાજ, પ્રભુની સાથે પ્રેમથી પરોક્ષ દશામાં સંબંધ બાંધીને પ્રભુનું ઉમરણ કરે છે. પ્રભુની વિરહ દશામાં પ્રભુની પ્રાપ્તિને અર્થે પિતાના પ્રેમને શબ્દ દ્વારા અપૂર્વરસ પ્રગટાવતા છતા નીચેના સ્તહનામાં આ પ્રમાણે કહે છે --
પલ પ્રભુ જિન જઈ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખે છે, કાગલને મસિ તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેજી; સુગુણ સનેહારે કદીય ન વિસરે. અહીંથી તિહાં જઈ કઈ આવે નહિ, જેહ કહે સંદેશે, જેહા મિલ ૨ દેહિલું હશે,
www.kobatirth.org
For Private And Personal Use Only