Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 176
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ દેષ રહિત આહાર લીયે, મનમાં ગારવ રાખ; તે કેવલ આજીવિકા, સુગડાંગની સાખ ૧પા નામ ધરાવે ચરણનું, વિગર ચરણ ગુણ ખાંણ; પાપ શ્રમણ તે જાણિએ, ઉત્તરાધ્યયને પ્રમાણ. ૧૬ શુદ્ધ કિરિયા ન કરી શકે, તે તું શુદ્ધિ ભાખ; શુદ્ધ પ્રરુપક હુયે કરી, જિનશાસનથીતી રાખ. ૧ણા ઉસને પિણ કરમરજ, ટાલ પાલે બેધ; ચરણ કરણ અનમેદના, ગચ્છાચારે સેધ. ૧૮ હીણે પણ જ્ઞાને અધિક, સુંદર સુરુચિ વિશાલ અલપાગમ મુનિ નહીં ભલો, બેલે ઉપદેશ માલાલા જ્ઞાનવંતને કેવલી, વ્યાદિક અહિનાણ; બૃહક૫ ભાગ્યેવલી, સરખા ભાષ્યા જાણું. ૨૦ જ્ઞાનાદિક ગુણુ મત્સરી, કષ્ટ કરે તે ફેક ગ્રન્થભેદ પણ તસ નહી, ભૂલે ભેલા લેક. પાર જ્યો જેહાર જવેલરી, જ્ઞાને જ્ઞાની તેમ; હિણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ. પરરણ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180