Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 177
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir • ૧૫૮ આદર કીધે તેહને, ઉનમારગ થીર હોય; ખાદી યિામત રાચજો, પંચાસક અવલાય. જેહથી મારગ પામીયેા, તેહના સામા થાય; પ્રત્યેની તે પાપીયા, નિશ્ચે નરકે જાય.. સુંદર બુદ્ધિપણે કર્યાં, સુંદર સર્વે ન થાય; જ્ઞાનાહિક વચને કરી, મારગ ચાલ્યા જાય. જ્ઞાનાદિક વચને રહ્યા, સાથે જે શિવપંથ; આતમજ્ઞાને ઉજલા, તેડુ ભાવ નિગ્રન્થ નિંદક નિશ્ચે નારકી, માહ્યરુચિ મતિ અધ; આતમજ્ઞાને જે રમે, તેહને તા નહિ બંધ, www.kobatirth.org ૫૨૩ા ur રા ઘરા તારા આતમ સાખે ધરમ જે, તિહાં જનનું શું કામ; જનમન રેંજન ધરમનું, ભૂલ ન એક બદામ. ગારદ્વા જગમાં જન છે. બહુ સુખી, રુચિ નહીં કે એક; નિહિત હાયે તિમ કીજીએ, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૫૨હ્યા દૂર રહીને વિષથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે ચૈતની હૂઈએ તેહના દાસ. માઢમા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180