Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૭
કુગુરૂની વાસનાપાશમાં–હરિશુપેરે જે પડયા લોકરે, તેહને શરણ તુજ વિણ નહિ ટળવલે બાપડા કરે.
સ્વામી. ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના–જે કરાવે કુલાચારરે. લુંટી તેણે જગ દેખતાં-કિહાં કરે લોક પિકારરે.
સ્વામી૩ જે નવિ ભવ તર્યા નિરગુણું–તારશે કેણીપેરે તેહરે, એમ અજાણ્યા પડે ફંદમાં–પાપબંધ રહ્યા તેહરે.
સ્વામી ૪ કામ કુંભાદિક અધિકનું–ધર્મ કે નવિ મૂલરે, દોકડે કુગુરૂ તે દાખ–શું થયું એહ જગસૂલરે.
રવામી ૫ અર્થની દેશના જે દીએ–ઓલવે ધર્મના ગ્રન્થરે, પરમ પદને પ્રગટ ચારથી–તેહથી કેમ વહે પત્થરે.
રસવામી૬ વિષયરસમાં ગૃહી માચિયા-નાચિયા કુગુરૂ મદપૂરરે, ધુમધામે ધમાધમ ચલી–જ્ઞાન મારગ રહ્યા રે.
સ્વામી૭
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180