Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ અવલાકવામાં આવે છે. અઢારમા સકામાં ઉપદેશ ક્ષેત્રમાં ચાદ્ધાની પેઠે ઘુમીને આત્મભેગ આપીને ઉપદેશ દેનાર અને ભવિષ્યની પ્રજાને માટે અનેક ગ્રન્થારૂપ જ્ઞાનલક્ષ્મીને મૂકી જનાર શ્રીમદ્યાવિજચજીનું નામ જૈનાના હૃદયમાં કોતરાઈ રહ્યું છે. www.kobatirth.org પ્રતિક્રમણુગર્ભ હેતુની સજજાયા, અગીઆર અંગની સજા તરીકે તેમણે ગુજ છેલ્લા ગ્રન્થ. શ્રીમદે ગુજરાતી ભાષા- રાતી ભાષામાં છેલ્લી રચના કરી માં રચેલા છેલ્લા ગ્રન્થ હતી. સંસ્કૃતભાષામાં જ્ઞાનસાર અને સંસ્કૃતમાં રચેલા નામના છેલ્લા ગ્રન્થ તેમણે સિદ્ધપુરમાં બનાવ્યા છે. કેટલાક અનુમાનાથી સિદ્ધપુરનું ચામાસું વિસંવત્ ૧૭૪૩વા સંવત્ ૧૭૪૪નું લગભગ કહી શકાય. જે તેમણે લાગઢ સુરતના સંઘને અગીઆર અંગ સલ ળાવ્યાં હાય તા લગભગ ચાર વર્ષ સુધી સુરતમાંનાં વાગઢ ચામાસાં કયા કહી શકાય, તે અપેક્ષાએ લગભગ સંવત્ ૧૯૪૦ની સાલનું ચામાસું પ્રાય: સિદ્ધપુર મની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180