Book Title: Vividh Haim Rachna Samucchay
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 309
________________ 292 કરવું ઈમ આતમ તત્ત્વશુભ દર્શન, જ્ઞાન આનન્દ ભરપૂર થવું સંતત, હિતકર જ્ઞાનીને અનુભવવેદ્ય આ, પ્રકાર આપે યશોવિજય સુખ સંપદા. ॥૮॥ અધ્યાત્મસાર-આત્માનુભવાધિકાર (૨૦)ના શ્લોક ૩૮ થી ૪૫ સુધીનો પદ્યાનુવાદ -પૂજ્યાચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજીના શિષ્ય વિજયહેમચંદ્રસૂરિ પૂજ્ય પીયૂષપાણિશ્રીની ગુરુ સ્તુતિ (મન્દાક્રાન્તા) વાણી મીઠી ગુરુ તુજ તણી તત્ત્વવર્ષાવનારી, ને શ્રોતાને શ્રવણ કરવા સર્વદા પ્રેરનારી, સિદ્ધાંતોના ગહન વિષયો જાણનારા પ્રભાવી, વંદુ ભાવે અમૃત ચરણે ભક્તિથી શીષનામી... ૧ विविध हैम रचना समुच्चय

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332