Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका ० १ गा० १ सयोगे दृष्टान्त दक्षिणतः, मुनन्दश्वोत्तरतो निरसन्नासीत् । तनैकोऽपरस्य गृहे प्राघुणिकोऽभवत् , तदोभो मिथश्चिन्तितवन्तौ-आवयो. भीतिदृढतरा कथ भविष्यति , यद्यावयोर्मध्ये एफस्य पुत्रः स्याटेकस्य च पुत्री, तदा तयोवाहिकसम्बन्येनावयोः सयोगस्तजनिता प्रीतिश्च स्थिरतरा भपिप्यति । अथैकदा दक्षिणदिग्वर्तिनः अप्टिनः मुधननामकः पुनो जातः, उत्तरदिमासिनः अप्टिनश्च पुनी, कुसुमवती-नाम्नी समजनि । तयोः परस्पर नाम्दान सजातम् । तदनन्तर दक्षिणदियासी पणिग् मृतः । तस्मिन् मृतेसति तत्पुनः मुपनः पितुर्धनाधिकारी सजातः । प्रचुर पितृधन प्राप्य स प्रमुदितोयात उसीके आख्यान द्वारा प्रकटित की जाती है-मथुरा नगरीमे सुभग
और सुनन्द नाम के दो वणिक् निवास करते थे। सुभग का घर दक्षिण दिशा मे या और सुनन्द का घर उत्तर दिशा मे । एक दिनकी बात है कि इन दोनो मे से एक दमरे के घर मेहमान हुआ था, वहाँ इन दोनो ने परस्पर यह विचार किया कि-अपने दोनो का यह स्नेह सर्वदा इसी तरह से बना रहे, इस हेतु अपने दोनो मे से यदिपक को पुत्र हो और दूसरे को पुत्री हो तो दोनो का विवाह कर दे। भाग्यवशात् ऐसा ही हुआ कि-सुभग के यहा पुत्र का जन्म हुआ। लडकेका नाम सुधन रखा गया। उत्तरदिशा में निवास करनेवाले उस सुनन्दके यहा एक पुत्री हुई । उसका नाम कुसुमवती रखा गया, पूर्वनिश्चित के अनुसार इनकी सगाई-वाग्दान पक्की कर दी गई। सगाई पकी करके सुभग का तो देहात हो गया। पिता के धन का अधिकारी पुत्र होता है, इस नियम તેના આખ્યાન દ્વારા પ્રગટ કરવામાં આવે છે–મથુરા નગરીમા સુભગ અને સુનદ નામના બે વણિવું નિવાસ કરતા હતા. સુભગનુ ઘર દક્ષિણ દિશામાં હતુ અને સુન દનુ ઘર ઉત્તર દિશામાં એક દિવસની વાત છે કે એ બન્નેમાથી એક બીજાને ઘેર મહેમાન બનેલ, ત્યા આ બન્નેએ પરસ્પર વિચાર કર્યો કેઆપણુ બન્નેને આ સ્નેહ કાયમ ટકી રહે તે હેતુથી આપણું બન્નેમાથી કદાચ એકને પુત્ર હોય અને બીજાને પુત્રી હોય તે બન્નેના વિવાહ કરી દેવા ભાગ્યવશાત્ એવું જ બન્યું કે, સુભગને ત્યાં પુત્રને જન્મ થયે, છેકગનું નામ સુધન રાખવામા આવ્યુ ઉત્તર દિશામાં નિવાસ કરવાવાળા તે સુનદને ત્યા પુત્રી અવતરી, તેનું નામ કુસુમવતી રાખવામાં આવ્યુ અગાઉના નિશ્ચય અનુસાર તેમની સગાઈ કરવામાં આવી સગાઈ પાકી કર્યા પછી સુભગનું મૃત્યુ થયુ પિતાના ધનને અધિકારી પુત્ર હોય છે, આ નિયમ અનુસાર પોતાના પિતાના ધનને સુધન અધિકારી બન્યું કે એક સમયે સુધને સ્નાન