Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
३४६
उत्तराध्ययनले क्षया स्थितिः। फालतः उत्सर्पिण्या, प्रतापेक्षया कृतीय चतुरिफयोरेन, जन्ममात्रेण तु द्वितीयारकेऽपि । अपसर्पिण्या तु जन्मना तृतीयचतुरिफयोरेर । पूर्वप्रतिपन्नवापे क्षया तु पञ्चमारकेऽपि । सहरणतस्तु महाविदहक्षेत्रापेक्षया सस्मिन्नपि काले प्राप्यते। चारिनतः-मतिपद्यमानानां सामायिके, छेदोपस्थापनोये च चारित्र स्थितिः । मध्यमतोर्यकर-रिवहतीर्थकरतीवर्षांपेक्षयान सामायिक, प्रथमचरम तीर्थकरतीर्थन|पेक्षया तु छेदोपस्थापनीयचारित्रम् । मविपनानां तु सूक्ष्मसपराये, यह सद्भाव की अपेक्षा कथन है । काल की अपेक्षा-उत्सर्पिणी काल के उतीय और चतुर्थ आरे में उनकी स्थिति मानी गई है । सो यह व्रत की अपेक्षा जानना चाहिये। वैसे तो जन्ममान की अपेक्षा से द्वितीय आरे में भी इनकी स्थिति हैं। अवसर्पिणीकाल में जन्म की अपेक्षा तृतीय और चौथे आरे में रो, तथा पूर्वप्रतिपन्न व्रत की अपेक्षा अर्थात् -चौथे आरे के व्रत को लेकर पचम आरे में भी इनकी स्थिति जानना चाहिये । यदि कोई देव इन्हें हरण कर महाविदेह क्षेत्र से अन्यत्र पहुँचा देवे तो उस अपेक्षा इनकी स्थिति सव काल जाननी चाहिये। चारित्र की अपेक्षा जो प्रतिपद्यमानचारित्री है उनको सामायिक एव छेदोपस्थापनीय चारित्र में स्थित मानना चाहिये, क्यों कि जो मध्यमतीर्थकर एव विदेह क्षेत्र मे रहे हुए तीर्थकर के ताथ म रहने वाले हैं वे सामायिकचारित्र में, एव जो प्रथम एव चरमतीर्थ कर के तीर्थवर्ती हैं वे छेदोपस्थापनीय चारित्र मे स्थित रहते हैं । जो સદુભાવથી અપેક્ષનું કથન છે કાળની અપેક્ષા–ઉત્સર્પિણી કાળના ત્રીજા ચોથા આરામાં સ્થિતિ માનવામાં આવેલ છે અને વ્રતની અપેક્ષાથી જાણવું જોઈએ એમ તે જન્મ માત્રની અપેક્ષાથી બીજા આરામાં પણ તેની સ્થિતિ છે અવ સર્પિણી કાળમા જન્મની અપેક્ષા ત્રીજા અને ચોથા આરામ, તથા પૂર્વ પ્રતિપન્ન વ્રતની અપેક્ષા અર્થાત્ ચોથા આરાના વતને લઈ પાચમા આરામાં પણ એની સ્થિતિ જાણવી જોઈએ કદાચકેઈદેવ આદિ એનું હરણ કરી મહાવિદેહ ક્ષેત્રથી બીજે પહોચાડી દે તે એ અપેક્ષા એની સ્થિતિ બધા કાળમાં જાણવી જોઈએ ચારિત્રની અપેક્ષા જે પ્રતિપદ્યમાન ચારિત્રી છે તે સામાયિક અને છે પસ્થાપનીય ચારિત્રમાં સ્થિત માનવા જોઈએ કેમકે, જે મધ્યમ તીર્થંકર અને વિદેહ ક્ષેત્રમાં રહેતા તીર્થ કરના તીર્થમાં રહેવાવાળા છે તે સામાયિક ચારિત્રમા, અને જે પ્રથમ શ્વ ચરમતીર્થ કરના તીથ વતી છે તે છેદેપસ્થાપનીય ચારિત્રમાં સ્થિત રહે છે જે પ્રતિપન્ન ચારિત્રી છે તેની