Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
समये घटादि मारभ्यते, तस्मिन्नेर समये निष्पयते, मदानयनतस्पिदविधान चमारोपणशिवकादिविधानादिभिचिरकालेनैतदुत्पत्तिर्भवति ॥ ४ ॥
अस्तु दीर्घ कार्यनिर्वर्तनक्रियामा क्रियायाः प्रथमसमय एस कार्य निष्पद्यते, इति चेन, यदि क्रियायाः प्रथमसमय एस कार्य निष्पधेत, तर्हि तत् तमोपलभ्येत, न चारम्भसमय पय घटादिरूप कार्य दृश्यते, नापि शिवकस्थास-कोश-कुंकूलादिसमये दृश्यते । स्तुि दीर्घक्रियामालस्यान्ते घटादिरूप कार्य दृश्यते, तस्मात् क्रियाया आरम्भकाले कार्य निप्पद्यते, इति कथन न युक्तम् , तस्य अतः "जिस समय में घट का बनना प्रारभ होता है वह उसी समय मे बन जाता है" यह कहना अनुचित है। यह चौथा पक्ष है ॥४॥ ____ यदि कोई फिर भी ऐसा कहे,कि कर्म को निर्वर्तन करने वाली क्रिया का काल भले ही अधिक हो इसमें हमें कोई आपत्ति नहीं है, परन्तु क्रिया से जो कार्य निष्पन्न होना होता है वह उस क्रिया के प्रथम समय में ही निष्पन्न हो जाता है, सो ऐसा कहना भी ठीक नहीं है। कारण कि यदि क्रिया के प्रथम समय में ही कार्य निष्पन्न हो जाता है तो वह उस समय ही दिखना चाहिये-परन्तु ऐसा तो होता नहीं है,
और न विवक्षित कार्य कोश कुशल शिवक स्थासक आदि समयों में प्रतीत होता है, किन्तु 'दीर्घक्रियाकाल के अन्त में ही निष्पन्न हुआ दिखलाई देता है । इसलिये ऐसा मानना कि क्रियाके आरभकाल मे ही घट बनकर तयार हो जाता है, यह कथमपि किसी तरह भी युक्तियुक्त 'પ્રારંભ થાય છે એજ સમયે તે બની જાય છે એમ કહેવું અનુચિત છે આ ચોથો મુદ્દો છે કn
જે કઈ કરી પણ એમ કહે કે, કમ-નિવર્તન કરવાવાળી ક્રિયાને કાળ ભલે અધિક હોય એમાં અમને કઈ વાધો નથી પરંતુ ક્રિયાથી જે કાર્ય નિષ્પનન થવું જોઈએ તે એ ક્રિયાના પ્રથમ સમયમાં જ નિષ્પન્ન બની જાય છે તેમ કહેવું પણ ઠીક નથી કારણ કે, જે ક્રિયાના પ્રથમ સમયમાં જ કાર્ય-નિપન્ન થઈ જાય છે, તે તે તે સમયે જ દેખાવું જોઈએ પરંતુ એવું તે બનતું નથી અને વિવક્ષિત કાર્ય, કેશ, કોદાળી, આકાર, સ્થાસક આદિ સમયમાં પ્રતીત થતું નથી પરંતુ દીર્ધ ક્રિયાકાળના એ તમા જ નિષ્પન્ન થયેલ દેખાય છે આ માટે એવું માનીએ કે કિયાના આરમ કાળમા જ ઘટ બનીને તયાર થઈ જાય છે તે આ કેઈ પણ રીતે માની શકાય તેવું * બાથી