________________
(૯૦૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર દુર્જનને સ્વભાવા
खण्डीकृतोऽपि पापात्मा, पापाव निवर्तते । शिरोहीनोऽपि कि राहुर॑सते न सुधाकरम् ? ॥१७॥
સૂનાવી, શો રૂ. ( મા. . ) પાપી પુરુષને ખંડ ખંડ કર્યો હોય (ઘણે તિરસ્કાર કર્યો હોય) તે પણ તે પાપથી પાછા ફરતે નથી; જેમકે રાહુ મસ્તક (?) વગરને છે તે પણ શું તે ચંદ્રને નથી ગળતે? ગળે છે જ દુષ્ટને સ્વભાવ એ જ હોય છે. ૧. ये लुब्धचित्ता विषयार्थभोगे
વર્જિાના દ્ધિ વI ते दाम्भिका वेषधराश्च धूर्ता મનસિ નોવાક્ય તુ કયક્તિ આ ૨૮
મારી. જે મનુષ્યનું મન વિષયને ભોગવવામાં લુબ્ધ હોય, બહારથી વૈરાગ્ય દેખાડતા હોય અને હદયમાં રાગથી બંધાચેલા હોય તે દંભી, વધારી અને ધૂર્ત જને માત્ર લેકના ચિત્તને જ રંજન કરે છે–પરંતુ તેઓ આત્મહિત કરી શકતા નથી. ૧૮.
स्तोकेनोप्रतिमायाति, स्तोकेनायात्यधोगतिम् । अहो सुसदृशी चेष्टा, तुलायष्टेः खलस्य च ॥१९॥
जैनपञ्चतन्त्र થોડાથી જ ઉન્નતિને (ઉચાઈ પણને તથા ગર્વને ?