________________
( ૧૧૪૪ )
સુભાષિત-પદ્ય–રતાકર
""
હે ગાયા ! જો તમને સુખની ઇચ્છા હોય તેા મારી એક વાત સાંભળા− ખરાબ આચારવાળા તથા ખાખ વાણીવાળા કૂતરાઓની પાસે કદી પણ જશે! કે રહેશે નહિ.” ૨. ત્યંત ! ત્યું સત્યર્દેશોન, ભીનીવિવેજ્ઞાન્ ।
तदा न काकनीडेषु, वसविद्धि गुणागुणान् ॥ ३ ॥ मुनि हिमांशुविजय.
હું હંસ ! તું સાચેા હંસ છે અને દૂધ-પાણીના વિવેક કરી શકે છે, તેા પછી તું કાગડાના માળામાં ન રહે (તેના સંગ ન કર અને ગુણ-અવગુણનું પારખુ* કર.) ૩. पतितैश्च कथां नेच्छेदासनं च विवर्जयेत् ।
पतितान्नं न रोचेत, पतितैर्न सहाचरेत् ॥ ४ ॥
મહામાત, રાન્તિત્ત્વ, ૧૦ ૭૬, t૦૮.
ભ્રષ્ટ મનુષ્યા સાથે વાત કરવી નહીં, તેની સાથે બેસવુ' નહીં, ભ્રષ્ટ મનુષ્યનું અન્ન લેવું નહીં અને ભ્રષ્ટ મનુષ્યાની સાથે ચાલવું નહીં. ૪.
કુસ’ગનું' કડવુ’ ફળઃ—
જાનૈ: સાદ્ધ નમન જૈન, શોમતે ચાયનીતિ ।
યત: હોમત વાસૌ, બિલ્લો લુટ્ટો ન જાળવત્ ॥ मुनि हिमांशुविजय.
કાગડા સાથે રહેનારા હંસ ગભરાય છે ને દુઃખી થાય છે, કારણકે તે બહુ કામળ હોય છે. કાગડા દુષ્ટ નથી હોતા. ૫
જેવા શ્રીઠા ને