________________
कुसङ्ग (७६ )
दुसंगनिद्याः
नैवास्ता मलयाद्रिकाननभुवः स्वच्छस्रवन्निर्झरास्तृष्णा मासु निवर्तते तनुभृतामालोकमात्रादपि । रुक्षध्वाक्षपरिग्रहो मरुरयं स्फारीभवन्नातप
स्वा एता मृगतृष्णिका हरिण ! हे नेदं पयो गम्यताम् ॥ १॥ अन्योकिमुकावली.
હે હરણ ! જેમાંથી નિળ પાણીનાં ઝરણાં ઝરતાં હોય એવી આ મલયાચળ પર્વતની ભૂમિ નથી, કે જે ભૂમિમાં માત્ર લેવાથી પણ પ્રાણીઓની તરશ દૂર થાય; પરંતુ આ તે ઠાર કાગડાઓએ અંગીકાર કરેલા મરુદેશ ( મારવાડ ) કે જેમાં સૂર્યના ઉગ્ર તાપ પડે છે. તેથી કરીને આ જે ( જળ જેવું) દેખાય છે તે તે ઝાંઝવાના જળ છે તેને તું
9
पान शु. १.
सन २:
भोत सुखेप्सा जगतीह विद्यते,
गौस्ते तदा त्वं भृणु वाचिकं मम ।
शूनां कदाचारवतां कुवाग्वतां,
कदापि काले मज मा समीपताम् ॥ २ ॥
मुनि हिमांशुविजय