________________
onninn લાંબું આયુષ્ય કોનું ન હોય –
लोष्ठमर्दी तृणच्छेदी, नखखादी च यो नरः । नित्योच्छिष्टः शचन्मूत्रैर्नेहायुविन्दते महत् ॥ १ ॥
महाभारत, शान्तिपर्व, अ० ११, श्लो० १८. જે મનુષ્ય માટીનાં ઢેફાં વગેરેનું મર્દન કરનાર, તૃણને છેદનાર, નખને ખાનાર એટલે દાંત વડે નખને કાપનાર અને વિઝા તથા મૂત્રવડે નિરંતર ઉચ્છિષ્ટ-અપવિત્ર હોય તે પુરુષ લાંબું આયુષ્ય ભગવતે નથી. ૧. આયુષ્યને નિય ક્ષય
રોજ કૃતિ રે વાર્તા, શારે સારું ? कुतः कुशलमस्माक्रमायुर्याति दिने दिने ॥ २॥
વાતા, મા પૃ. ૨૮ (ક. ૪) લેક મારી ખબર પૂછે છે કે તારા શરીરે કુશળ છે ? તેને હું જવાબ આપું છું કે-અમારે કુશળ ક્યાંથી હોય? કેમકે દિવસે દિવસે આયુષ્ય જતું રહે છે–એછું થાય છે. ૨. क्षणयामदिवसमासच्छलेन गच्छन्ति जीवितदलानि । इति विद्वानसि कथमिह गच्छसि निद्रावश रात्रौ १ ॥३॥
રચના (માસિક), પૃ. ર