Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા 159 કમ સંક્રમ અપહારકાળનું | અપહારકાળનું અલ્પબદુત્વ પ્રમાણ ઉદ્ધવનાસંક્રમના ચરમ સ્થિતિખંડને અસંખ્યગુણ | અસંખ્ય ઉત્સર્પિણીનું વિધ્યાતસંક્રમથી ખાલી કરવાનો કાળ અવસર્પિણી ઉઠ્ઠલનાસંક્રમના ચરમ સ્થિતિખંડને | અસંખ્યગુણ | અસંખ્ય ઉત્સર્પિણી| ઉઠ્ઠલનાસંક્રમના દ્વિચરમ સ્થિતિખંડના અવસર્પિણી ચરમ સમયે પરસ્થાનમાં નખાતા (ઉપર કરતા વધુ) દલિકોના પ્રમાણથી પ્રતિસમય ખાલી કરવાનો કાળ (3) સાદ્યાદિ પ્રરૂપણા - મૂળપ્રવૃતિઓમાં પરસ્પર પ્રદેશસંક્રમ થતો નથી. તેથી તેમાં પ્રદેશસંક્રમની સાઘાદિ પ્રરૂપણા નથી. ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા - (1) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5, ઔદારિક 7 = 21 :- ક્ષપિતકર્માશ જીવ આ પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો પ્રદેશસંક્રમ તે અજઘન્ય પ્રદેશસંક્રમ છે. ૧૧મા ગુણઠાણેથી પડેલાને અજઘન્ય પ્રદેશસંક્રમ સાદિ છે. પૂર્વે ૧૧મુ ગુણઠાણું નહીં પામેલાને અજઘન્ય પ્રદેશસંક્રમ અનાદિ છે. અભવ્યને અજઘન્ય પ્રદેશસંક્રમ ધ્રુવ છે. ભવ્યને ૧૧મુ ગુણઠાણુ પામે ત્યારે કે જઘન્ય પ્રદેશસંક્રમ કરે ત્યારે અજઘન્ય પ્રદેશસંક્રમ અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકર્માશ મિથ્યાદષ્ટિ કરે. થોડા કાળ પછી તે અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. વળી કાલાંતરે તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. તેથી આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અને અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદિ-અધ્રુવ છે. 12

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266