Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 236
________________ કર્મપ્રકૃતિ સંક્રમકરણના મૂળગાથા-શબ્દાર્થ 217 8 પ્રકૃતિઓ રના, ૩ના અને ૪ના પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. 7 પ્રકૃતિઓ ૪ના અને ૩ના પતગ્રહસ્થાનોમાં સંક્રમતી જાણવી. 6 પ્રકૃતિઓ રના પતધ્રહસ્થાનમાં જ સંક્રમે છે. 5 પ્રકૃતિઓ ૩ના, ૧ના અને રના પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. (20) चत्तारि-तिगचउक्के, तिन्नि तिगे एक्कगे य बोधव्वा / दो दुसु एक्काए विय, एक्का एक्काए बोधव्वा // 21 // 4 પ્રકૃતિઓ ૩ના અને ૪ના પતગ્રહસ્થાનોમાં સંક્રમે છે. 3 પ્રકૃતિઓ ૩ના અને ૧ના પતગ્રહસ્થાનોમાં સંક્રમતી જાણવી. 2 પ્રકૃતિઓ 2 પ્રકૃતિઓમાં અને 1 પ્રકૃતિમાં સંક્રમે છે. 1 પ્રકૃતિ 1 પ્રકૃતિમાં સંક્રમતી જાણવી. (21) अणुपुब्विअणाणुपुव्वी, झीणमझीणे य दिट्ठिमोहम्मि / उवसामगे य खवगे य, संकमे मग्गणोवाया // 22 // આ સંક્રમસ્થાન આનુપૂર્વી સંક્રમમાં, અનાનુપૂર્વી સંક્રમમાં કે બન્નેમાં ઘટે છે ? આ સંક્રમસ્થાન દર્શનમોહનીયના ક્ષય પછી, ક્ષય પહેલા કે બન્નેમાં મળે છે ? આ સંક્રમસ્થાન ઉપશમકને, ક્ષપકને કે બન્નેને હોય છે ? - સંક્રમસ્થાનોની સંકલનામાં આ માર્ગણાના ઉપાયો છે. (22) तिदुगेगसयं छप्पण-चउतिगनई य इगुणनउईया / अट्ठचउदुगेक्कसीइ य, संकमा बारस य छठे // 23 // ૧૦૩નું, ૧૦૨નું, ૧૦૧નું, ૯દનું, ૯૫નું, ૯૪નું, ૯૩નું, ૮૯નું, ૮૮નું, ૮૪નું, ૮૨નું અને ૮૧નું - છઠા કર્મમાં (નામકર્મમાં) આ 12 સંક્રમસ્થાનો છે. (23)

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266