Book Title: Padarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 193
________________ 174 જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી માસપૃથક્ત પછી ક્ષપકશ્રેણિ માંડે ત્યારે ૭મા ગુણઠાણાના ચરમ સમયે વ્યથાપ્રવૃત્તસંક્રમથી આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (11) અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4 = ૮:ક્ષપિતકમશ જીવ મનુષ્યમાં આવી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમ પાળી ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ૭માં ગુણઠાણાના ચરમ સમયે વિધ્યાસંક્રમથી આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (12) પુરુષવેદ, સંજ્વલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયા = 4 :- પિતકર્માશ જીવ ક્ષપકશ્રેણિમાં આ પ્રવૃતિઓના બંધવિચ્છેદસમયે જઘન્ય યોગથી બાંધેલ દલિકોને પ્રતિસમય સંક્રમાવે. સમય ન્યૂન ર આવલિકાના ચરમ સમયે ચરમસમયબદ્ધ દલિકોનો અસંખ્યાતમો ભાગ જે શેષ છે તેને સર્વસંક્રમથી સંક્રમાવે. તે આ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશસંક્રમ છે. (13) દેવ રે, નરક 2, વૈક્રિય 7 = 11 :- એકેન્દ્રિયમાં આ પ્રકૃતિઓની ઉત્કલના કરી પંચેન્દ્રિયમાં આવી અલ્પ કાળ બાંધી ૭મી નારકીમાં 33 સાગરોપમ સુધી તેમને અનુભવે. પછી પંચેન્દ્રિય તિર્યંચમાં આવી આ પ્રવૃતિઓ બાંધ્યા વિના એકેન્દ્રિયમાં આવી લાંબો કાળ તેમની ઉઠ્ઠલન કરે. તેમાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે પરસ્થાનમાં આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે. (14) મનુષ્ય 2, ઉચ્ચગોત્ર = 3 :- તેઉકાય-વાયુકાયમાં આ પ્રકૃતિઓની ઉદ્ધલના કરી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં અંતર્મુહૂર્ત સુધી આ પ્રકૃતિઓ બાંધીને પંચેન્દ્રિયમાં જઈ ૭મી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થાય. ત્યાંથી પંચેન્દ્રિય તિર્યંચમાં આવે. આટલો કાળ આ પ્રકૃતિઓના નવા દલિકો ન બાંધે અને જુના બાંધેલા દલિકોને A કર્મપ્રકૃતિ સંક્રમકરણ ગાથા ૧૦૨ની ચૂર્ણિમાં પાના નં. 132 ઉપર અહીં ‘વિધ્યાતસંક્રમથી આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે એમ કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266