Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ મુનિરાજ શ્રી ચંદ્રસાગરજીને ઘટે છે, તેઓશ્રીની સક્રિય પ્રેરણા અને સહાય પ્રાપ્ત કરવાને માટે અમે ભાગ્યશાલી થયા, તેથી જ આ ગ્રંથરત્નને પ્રસિદ્ધ કરી શકયા છીએ. મુંબઈના શ્રી વર્ધમાન તપ ખાતાને એક હાનકડી સંસ્થારૂપે સંસ્થાપિત કરીને, અને ખૂબ વિકસિત અને સમૃદ્ધ બનાવવાનું, એ દ્વારા ખીજે અનેક સ્થલે તેવી આયંબીલ કરાવનારી ધાર્મિક સંસ્થાઓ સ્થાપવા ને પગભર વાનું તેમજ અનેક આત્માને તપશ્ર્ચર્યોના રસિક બનાવવાનું ઉત્તમ કાર્ય કરનાર પૂ. શ્રી ચંદ્રસાગરજી મહારાજા અમે પણ આ સ્થલે જાહેર ઉપકાર માની કર્તવ્યઋણ અદા કરીએ છીએ. અને ઇચ્છીએ છીએ કે– તેઓશ્રી પેાતાના જ્ઞાનના અને પેાતાની શાક્તના, જ્યારે જ્યારે આ ગ્રંથમાળાને જરૂર પડે, ત્યારે ત્યારે પૂરતા લાભ આપીને અમને કૃતાર્થ કરશે. અત્રેની ગુજરાત કાલેજના સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાના વિદ્વાન્ પ્રેાફેસર અભ્યકર સાહેબના, તેઓએ આ પુસ્તકને માટે આમુખ (Foreword) લખી આપવા માટે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. આ ગ્રંથમાળા અત્યારે તે બહુ સાધારણ ધારણથી શરૂ કરવામાં આવી છે, પરન્તુ ક્રમશ: તેને ખૂબ વ્યાપક, ખૂબ સમૃદ્ધ અને ખૂબ સ્થાયી મનાવવાની ભાવના છે. આ ગ્રંથમાળાના નામાભિધાનના હેતુ, ઉદ્દેશ, પ્રગતિની દિશાનું સૂચન તેમજ આ ગ્રંથમાળાનાં જીવનતત્ત્વાના ઉલ્લેખ આ નિવેદનની પહેલાં જ અપાએલ છે અને તે તરફ અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 270