________________
રિ૦૨
ધમપરીક્ષા શલો 'सिअवायमए समए परूवणेगंतवायमहिगिच्च । उस्सग्गववायाइसु कुग्गहरूवा मुणेयम्वा ।। २पिंड असोहयंतो अचरित्ती इत्थ संसओ णत्थि । चारित्तमि असंते सव्वा दिक्खा निरत्थिया ।।
एवं उस्सग्गमेव केवल पण्णवेइ । अववायं च४चेइअपूआ कज्जा जइणा वि हु वयरसामिणव किल । अन्नियसुअसूरीण व नीआवासे विं न ह दोसो ॥ तहाभलिंगावसेसमित्तेवि वंदणं साहुणा वि दायव्व। 'मुक्कधुरा संपागड सेवी' इच्चाइ वयणाओ॥ अहवा
पासत्थोसन्नहाछंदे कुसीले सबले तहा। दिट्ठीए वि इमे पंच गोयमा न निरखिए । " जो जहावाय न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो । वड्ढेइ य मिच्छत्त परस्स संकं जणेमाणो॥ [पिं०नि० १८६, उप०मा० ५०४]'इच्चाइ णिच्छयमेव पुरओ करेइ । किरिया कारणं (मोक्खस्स) ने नाणं, नाणं वा न किरिया, कम्मं पहाण न ववसाओ, ववसाओ वा न कम्म, एगंतेण णिच्चमणिच्चं वा
વિવરીઆ પર્વણુએ...” “ચ” શબ્દ પ્રતિષિદ્ધકરણાદિની પૂર્વવાની અપેક્ષાએ સમુરચય કરવા માટે છે. વિતથ-ઉસૂત્ર એ વિપરીત કહેવાય છે. પ્રફ પણું એટલે પ્રજ્ઞાપના દેશના એ તેના પર્યાયવાચી શબ્દ છે. વિપરીત એવી પ્રરૂપણ તે વિપરીત પ્રરૂપણ. તે થઈ જાય તો પ્રતિક્રમણ કરવું પડે. તે વિપરીત પ્રરૂપણાનું સ્વરૂપ આવું જાણવું -સ્યાવાદમય સિદ્ધાન્તમાં એકાન્તવાદને મુખ્ય કરી ઉત્સર્ગ અપવાદાદિમાં કુગ્રહની પ્રરૂપણા કરવી તે વિપરીત પ્રરૂપણું. જેમકે “ભિક્ષાને શુદ્ધ ન ગવેષતો જીવ અચારિત્રી જ છે એમાં સંશય નથી. અને ચારિત્ર ન રહે તો સંપૂર્ણ દીક્ષા જ વ્યર્થ છે.” ઈત્યાદિ રૂપે માત્ર ઉત્સગને જ પ્રરૂપે. “સાધુએ પણ વજસ્વામીની જેમ રૉત્યપૂજા કરવી જોઈએ. અણિકાપુત્ર આચાર્યની જેમ નિત્યવાસમાં પણ કોઈ દોષ નથી.' ઈત્યાદિ રૂ૫ માત્ર અપવાદને જ પ્રરૂપે. અથવા “માત્ર લિંગ જ ઊભું રહ્યું હોય (સાધુતા બધી ચાલી ગઈ હોય) તે પણ તેને સાધુએ ૫ણુ વંદન કરવું, કેમકે આવશ્યક નિર્યુક્તિમાં “મુક્તપુરા-સંપ્રકટ સેવી ઈત્યાદિ વચનો કહ્યા છે.” આવો એકાન્તવાદ પકડે. અથવા “હે ગૌતમ! પાસસ્થા, અવસન, યથાણંદ, કુશીલ તથા શબલ આ પાંચને નજરથી પણ જેવા નહિ. જે બોલવા મુજબ કરતા નથી તેના કરતાં વધુ મિથ્યાત્વી બીજો કોણ હોય? બીજાઓને શંકા પાડતો તે મિથ્યાત્વને વધારે છે ઈત્યાદિ નિશ્ચયને જ આગળ કરે. અથવા ક્રિયા મોક્ષનું કારણ છે, જ્ઞાન નહિ, કે જ્ઞાન કારણ છે-ક્રિયા નહિ, અથવા કર્મ જ મુખ્ય છે, પુરુષાર્થ નહિ કે પરષાર્થ જ મુખ્ય છે કર્મ નહિ, અથવા વસ્તુ એકાન્ત નિત્ય જ છે-એકાન્ત અનિત્ય જ છે અથવા દ્રવ્યમય જ છે કે પર્યાય મય જ છે અથવા સામાન્ય રૂ૫ જ છે કે વિશેષરૂપ જ છે...' આવી બધી એકાન્તવાદની પ્રધાનતાવાળી પ્રરૂપણાએ એ વિપરીતકરૂપણું બને છે. તેથી એનું પ્રતિક્રમણ કરવું પડે છે. આ પ્રતિક્રમણને ચે હેતુ બતાવ્યો. ચારેમાં આ જ સૌથી વધુ અયુક્તતર છે, તેમજ દુરન્ત
१. स्याद्वादमये समये प्ररूपणैकान्तवादमधिकृत्य । उत्सर्गापवादादिषु कुग्रहरूपा ज्ञातव्या ।। २. पिण्डमशोधयन्नचारित्री अत्र संशयो नास्ति । चारित्रेऽसति सर्वा दीक्षा निरर्थका ।। ३. एवमुत्सर्गमेव केवल प्रज्ञापयति । अपवादं च४. चैत्यपूजा कार्या यतिनापि खलु वज्रस्वामिनेव किल । अन्निकासुतसूरिणा इव नित्यावासेऽपि नैव दोषः। ૬. તથા-કિવિરોષમાપિ ચંદ્રનું સાધુના સાતમ્ | ‘મુક સંઘરસેવી’ યા િવના છે ? ६. पावस्थोत्सन्नयथाछन्दाः कुशीलः शबलस्तथा। दृष्ट्यापीमान् पञ्च गौतम ! न निरीक्षेत ॥ ७. यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोन्यः। वर्धयति च मिथ्यात्व परस्य शङ्कां जनयन् ॥
८. इत्यादि निश्चयमेव पुरतः करोति। क्रिया कारण (मोक्षस्य) न ज्ञानं, ज्ञान वा न क्रिया, कर्म प्रधान न व्यवसायः, व्यवसायो वा न कर्म, एकान्तेन नित्यमनित्यं वा द्रव्यमय पर्यायमयं वा सामान्यरूप विशेषरूप वा वस्तु प्रकाशयति, एव'विधा एकान्तवादप्रधाना प्ररूपणा विपरीतप्ररूपणो भवति । अतस्तेषां तिक्रमणमिति चतुर्थो हेतुः ।