Book Title: Char Gatina Karno Part 02 Author(s): Ramchandrasuri Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust View full book textPage 5
________________ પ્રકાશકનું પ્રાથન શ્રી જૈન પ્રવચન અઠવાડિકના અને ૧૯૫૫ના ગ્રાહુકાને ભેટ આપવાને માટે, “ ચાર ગતિનાં કારણેા ” નામના પુસ્તકના પહેલા ભાગ પ્રગટ કરવામાં આવ્યા હતા. એ જ પુસ્તકના આ ખીને ભાગ, શ્રી જૈન પ્રવચન અઠવાડિકનો અને ૧૯૫૬ ના ગ્રાહકેાને ભેટ આપવાને માટે પ્રગટ કરવામાં આવે છે. આ બીજા ભાગમાં, આ વિષય પૂરા થઈ જાય છે. પહેલા ભાગ કરતાં, આ મીજા ભાગમાં પૃષ્ઠેસખ્યા વધી જવા પામી છે; છતાં પણ, પહેલા ભાગની છૂટક નકલનું મૂલ્ય જેમ એ રૂપીઆ જ રાખવામાં આવ્યુ' હતું, તેમ આ ખીજા ભાગની છૂટક નકલનું મૂલ્ય પણ એ જ રૂપીઆ રામવામાં આવ્યુ છે. ચાર ગતિનાં કારણા અંગેનું વિવેચન, પહેલા ભાગમાં શરૂ થયું હતું : પણ, એક માત્ર નરકગતિનાં અમુક કારણેાના વિવેચનનું જ સારભૂત અવતરણ, પહેલા ભાગમાં પ્રગટ થઈ શકયુ હતું; જ્યારે, આ ખીજાં ભાગમાં તા ચારેય ગતિનાં કારણા અંગેનું વિવેચન પ્રગટ કરાયુ છે. • : આપણે માટે ‘મરવાનુ” એ જેટલું નિશ્ચિત છે, તેટલું જ નિશ્ચિત મરણુ ખાદ અન્યત્ર ઉત્પન્ન થવાતુ” પણ છે. આથી, અહીંથી મર્યા બાદ આપણી ગતિ કયી થશે ?’એવા વિચાર આવવા, એ તદ્દન સ્વાભાવિક છે. આપણે ' જેવા પ્રકારના આયુષ્યકર્મીને આંધ્યું હોય, તેને અનુસારે જ આપણને મરણુ ખાદની ગતિ પ્રાપ્ત થાય છે. આ કારણે, 'Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 424