Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 11
________________ તિનાં કારણેાં” પુસ્તકના પહેલા ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા હતા; અને તે નોંધના બ કીના એ વિભાગા (૫ અને ૬) આ ખીજા ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આ પ્રવચનેાની નાંધને, શ્રી જૈન પ્રવચનમાં “ કષાયે અને ઇન્દ્રિયેાથી જીતાવું એ જ આત્માના સંસાર છે!-અનેથાયા અને ઈન્દ્રિયાથી મૂકાવું એ જ આત્માના મેક્ષ છે ! ”—આવા મથાળાથી પ્રગટ કરવામાં આવી હતી; પરન્તુ આ વિવેચનમાં મુખ્ય વિષય તરીકે · ચાર ગતિનાં કારણેા ’ અની ગયેલ હાવાથી, એને પુસ્તકાકારે પ્રગટ કરતાં, ચાર ગતિનાં કારણેા ’–એ નામ આપવુંવ્યાજબી ધાર્યું" છે. 6 પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં પ્રવચનેાના કાઈ પણ સંગ્રહની ઉપચે ગિતા અને ઉપકારકતા વિષે કાંઈ કહેવાની જરૂર જ હાતી નથી, કારણ કે–દરેક પ્રવચન જ નહિ, પરન્તુ દરેક પ્રવચનનું દરેક વાકચ પણુ, મહા ઉપયોગી અને મહા ઉપકારક છે, એવું દરેક આત્માર્થિને લાગ્યા વિના રહે જ નહિ, અવા પેાતાના અનુભવ પણ અનેકોએ પ્રગટ કરેલા છે. આથી, આ પુસ્તકની ઉપચેાગિતા અને ઉપકારકતા વિષે પણ અમે કાંઈ જ આથી વધુ કહેવાને ઈચ્છતા નથી; અને જેમના હાથમાં આ પુસ્તક પહુંચે, તેમને આ પુસ્તકમાંના સંગ્રહનું વાર વાર વાચન અને મનન કરવાની જ એક માત્ર ભલી ભલામણ કરીએ છીએ. પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ, આચાયૅ - દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં પરમ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 424