Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 454
________________ ४४८ • ૯૬મા સમવાયમાં ચક્રવર્તીના ગામ, વાયુકુમારના ભવન, દંડ ધનુષનું અંગુલ પ્રમાણ વગેરે વર્ણિત છે. • ૯૭માં સમવાયમાં આઠ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ વગેરેનું વર્ણન છે. • ૯૮મા સમવાયમાં નંદનવનના ઉપરના ભાગથી પાંડુકવનના અધોભાગનું અંતર વર્ણિત છે. • ૯૯મા સમવાયમાં મેરુ પર્વતની ઊંચાઈ વગેરે વર્ણન છે. • ૧૦૦મા સમવાયમાં ભગવાન સુવિધિનાથની ઊંચાઈ, ભગવાન પાર્શ્વનાથનું આયુ વગેરે વર્ણિત છે. • ૧૫૦મા સમવાયમાં ભગવાન ચંદ્રપ્રભુની ઊંચાઈ, આરણ, અશ્રુતકલ્પના વિમાન વગેરેનું વર્ણન છે. • ૨૦૦મા સમવાયમાં સુપાર્શ્વનાથની ઊંચાઈ વગેરે વર્ણિત છે. • ૨૫૦મા સમવાયમાં ભગવાન પદ્મપ્રભુની ઊંચાઈ, અસુરકુમારોના પ્રાસાદોની ઊંચાઈ વગેરે વર્ણિત છે. • ૩00મા સમવાયમાં ભગવાન સુમતિનાથની ઊંચાઈ, ભગવાન મહાવીર સ્વામીના ચૌદ પૂર્વીય મુનિ વગેરેનું વર્ણન છે. ૩૫૦મા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથના ચૌદ પૂર્વધારી મુનિ, ભગવાન અભિનંદનની . ઊંચાઈ વગેરેનું વર્ણન છે. ૪૦૦મા સમવાયમાં ભગવાન સંભવનાથની ઊંચાઈ વગેરેનું વર્ણન કરી અંતે ભગવાન મહાવીરના ઉત્કૃષ્ટવાદી મુનિનું વર્ણન છે. ૪૫૦મા સમવાયમાં ભગવાન અજિતનાથની અને સગરચક્રવર્તીની ઊંચાઈ વગેરેનું વર્ણન છે. • ૫૦૦મા સમવાયમાં ભગવાન ઋષભદેવની, ભરત ચક્રવર્તીની તથા વિવિધ પર્વતોની ઊંચાઈ વગેરેનું વર્ણન છે. • ૬૦૦મા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથના આદિમુનિ, ભગવાન વાસુપૂજ્યની સાથે દીક્ષિત થયેલા મુનિઓનું વર્ણન છે. • ૭00મા સમવાયમાં ભગવાન મહાવીરના કેવલજ્ઞાની શિષ્યો અને ભગવાન અરિષ્ટનેમિનો કેવલી-પર્યાય વર્ણિત છે.

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586