________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૩)
મીઠાં વચનથી વધાભ્યે. જૈન મુનિઓને નહિ. આળ્યા જાણી તેના પૂર્વના ક્રોધાગ્નિમાં આહુતી આપ્યા . ખરેખર થયું. તે મુનિની વસ્તીના દ્વાર આગળ આવ્યે અને ખેલવા લાગ્યું.
અરે જૈન મુનિ ! તમે લેાકસ્થિતિને પણ જાણતા નથી અને મારી નિદા કરે છે!?
આચાર્યશ્રીએ કહ્યું. અમે અતિથીઓને લેકિરીતિ પ્રમાણે વર્ષાપનાદિ કરવાનું મેગ્ય નથી. તેમ અમે કોઈની નિદા કરતા નથી. તેમાં રાજાદિકની તે કાઈપણ પ્રકારે નિદા ન કરવી, પશુ ઊલટુ તેઓનું ભલું ઇચ્છવું, એમ અમારા ધર્માચાર્યનુ ક્માન છે. ગુરૂનુ વચન નહિ સાંભળ્યુ તેમ કરી,. કાપાવેશથી નમુચી એલી ઊઠયા. મને તમારા ભલા ઈચ્છવાની કાંઈ દરકાર નથી. મારા દેશ મૂઠ્ઠી તમે અહીંથી ચાલ્યા નએ. જો સાત દિવસની અંદર કાઈ પણ મુનિને દેખીશ તા હું તેને જીવથી મારી નખાવીશ. આ પ્રમાણે આદેશ કરી નમુચી ત્યાંથી ચાલ્યેા ગયે.
આ વાતની સંધને ખબર પડવાથી તેમણે નમુચી પાસે જઇ, મુનિઓના આચારાદિ વિષે જણાવી, પેાતાનું ફરમાન પાછું ફેરવવા જણાવ્યું. નમુચીએ તેમનેા અનાદર કરી રજા આપી. આચાર્યશ્રીએ ત્યાં ચાતુર્માસ રહેલા સ સ
એલાવ્યા અને કહ્યું કે-મહામુનિ ની લબ્ધિ હાય તે શ્રમણુસંધના તમને રજા આપવામાં આવે છે. ચ્છાએ પ્રસંગ આવી પડ્યો છે.
સમુદાયને ! જેએની પાસે કાઇ પણ પ્રકારરક્ષણને અર્થે અત્યારે ફારવવાની લબ્ધિક્ રવવાના અત્યારે અનિ
મુનિઓએ વિચાર કરી જણાવ્યું'. પ્રભુ ! છ હજાર વર્ષથી તપશ્ચર્યા કરનાર અનેક લબ્ધિવાન મહામુનિ વિશ્વકુમાર આ કાર્યને માટે સમય છે.
ગુરૂશ્રીએ કહ્યું-હા, ખરી વાત છે પણ તે તેા અત્યારે મેરૂપત -પર ધ્યાનમાં છે. તેને અહીં કાણું ખેલાવશે ?
For Private and Personal Use Only