Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/020767/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ///// /// / // / ৫৪ fil ; ওই M । CCGIS For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી વિજયસરસૂરિ જૈન ગ્રંથમાળા કમળ પુ ચિત્રવાળગયિ શ્રીમાન દેવેદ્ર સૂરિષ્કૃત, રાજકુમારી સુદર્શના યાને સમળી વિહાર Acharya Shri Kailassagarsuri Gyanmandir માગધી પ્રધ ઉપરથી લખનાર પન્યાસજી શ્રી કેશરવિજયજી ગણિ. પ્રગટ કર્તા આચાર્ય શ્રી વિજયન્યાયસૂરીશ્વરજીના સદ્ગુઊપદેશથી શ્રી જોટાણા જૈન સધ મૂલ્ય રૂા. ૫-૦=૦ For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાપ્તિ સ્થાન જૈન ઓફિસ ભાવનગર, દિતિય આવૃત્તિ સં. ૨૦૦૭. મુક આનંદ પ્રેસ ભાવનગર For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ આચાર્ય મહારાજ શ્રી વિજયકેસરસૂરીશ્વરજી મહારાજ . . . . . . . . . . . . કિ કે તડી રે યોગશાસ્ત્ર, ધ્યાનદીપિકા, સમ્યગ્ગદર્શન, મલયાસુંદરી ચરિત્ર, સુદર્શન ચરિત્ર વિગેરે અનેક ગ્રંથના કર્તા. જન્મ સં. ૧૯૩૩ પાલીતાણાઃ દક્ષા સં. ૧૯૫૦ વડોદરા પંન્યાસ પદ સ. ૧૯૬૪ મુંબઈ: આચાર્ય પદ સં. ૧૯૮૩ ભાવનગર સ્વર્ગવાસ સં. ૧૯૮૭ અમદાવાદ, For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ આચાર્ય મહારાજ શ્રી વિજયકેસરસૂરીશ્વરજી મહારાજ યોગશાસ્ત્ર, ધ્યાનદીપિકા, સમ્યગદર્શન, મલયાસુંદરી ચરિત્ર, સુદર્શન ચરિત્ર વિગેરે અનેક ગ્રંથના કર્તા. જમ સં. ૧૯૩૩ પાલીતાણા: દીક્ષા સં. ૧૯૫૦ વડોદરાઃ પંન્યાસ પદ સં. ૧૯૬૪ મુંબઈ: આચાય પદ સં. ૧૯૮૩ ભાવનગર: વગવાસ સં. ૧૯૮૭ અમદાવાદ. For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ઉત્તમ પુરુ પિતાનું જીવન ઉચ્ચ પંક્તિએ મૂકવા સાથે પિતાને પ્રતીતિવાળા પરિચિત આત્મપયોગી વિષયનું પરોપકારાર્થે અનેક પ્રકારે પ્રતિપાદન કરવાને પણ ચૂક્તા નથી. આ વાત તેમના લોકેપગી પારમાર્થિક કર્યો પરથી નિર્ણિત થઇ શકે છે. રાજકુમારી સુર્શનનું જીવનવૃત્તાંત ચિત્રવાળગચ્છીંય શ્રીમાન દેવેંદ્રસૂરીશ્રીએ માગધી ભાષામાં લખેલું છે. રસિક કથા, વાર્તા કે જીવનચરિત્ર વાંચવા સાંભળવામાં પ્રીતિ ધરાવનારા અને તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ નહિં કરી શકનારા જીવની બુદ્ધિને ઉત્તેજિત કરી. તત્ત્વજ્ઞાતને લાયક બનાવવામાં આચાર્યશ્રીની આકૃતિ (આ ચરિત્ર ચના ) ઘણી ઉપકારકર્તા છે. આ ચરિત્ર બનાવીને આચાર્યશ્રીએ પુત્રાદિ સંતતિ પ્રત્યે મમતાળુ માતાનું અનુકરણ કર્યું હોય એમ મારું માનવું છે. બીમારીના વખતમાં પુત્રવાત્સલ્ય માતા બચ્ચાંઓને કટુક ઔષધાદિ ઉપચાર કરે છે. બચ્ચાઓ તે ષધ લેવાને જ્યારે આ નાકાની કરે છે, ત્યારે હાલી માતા સાકરને મીઠા કકડે બતાવી કડવું ષધ પીઈ જવાને લલચાવે છે. સાકરની લાલચથી પણ કટુંક ઔષધ પીનાં પરિણમે તે બાળકો નિરોગી બને છે. આજ પ્રમાણે ઉમરમાં તેમ વ્યવહારમાં પ્રૌઢ છતાં આત્મિક લાગણી ઉત્પન્ન કરે તેવા તત્ત્વજ્ઞાનમાં બાળજીને, આધિ, વ્યાધિ, ઉપાધિથી અથવા જન્મ, મરણાદિથી પીડાતાં જાણ એકાંત જનવત્સલ આચાર્યશ્રી પરિરણામે સુખરૂપ છતાં વર્તમાનમાં કડવા ઔષધતુલ્ય તત્વજ્ઞાનને બોધ આપે છે, છતાં તેના ભાવી પરિણામને નહિ જાણનાર બાળતુલ્ય છે જ્યારે તે તત્વજ્ઞાન તરફ અણગ ધરાવે છે For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યારે સાકરનાં મીઠા કાંકરા સમાન વમાનમાં તત્કાળ મીડાશ આપનાર ઉત્તમ જીવનચરિત્રો અને મનેાહર આખ્યાયિકાએ ( કથા ) સાથે તત્વજ્ઞાનના ખાધ આપે છે. ક્યાની રસિકતા સાથે તત્વજ્ઞાનનેા મેધ લઈને વિચારવાન ને ચાગ્યતા વધવા સાથે તત્ત્વજ્ઞાનના અનુભવી થઇ પરિણામે આત્મજ્ઞાની થવારૂપ નિરોગતા પામે છે. એ રીતે પણ પરોપકારી પુરુષોના પુરુષાથ કળીભૂત થાય છે. આ આચાય શ્રીએ પણ આવુ જ અનુકરણ કર્યું છે એમ મારું માનવુ છે. મલયાસુંદરી ચરિત્રની માક આ ચરિત્રમાં એક જ વાર્તા પૂ થતાં સુધીમાં લખાયેલી નથી. પણ અનેક પ્રક્ષેપક કથાઓ ધર્મો દેશનાદિ પ્રસંગમાં દાખલ કરવામાં આવી છે. આમ કરવાનુ કારણ પૂર્વે અતાવ્યું' તેમ છÀાને અનેક પ્રકારે ધખેધશી વાસિત કરવા એન્જ છે. વળી કેટલાક પ્રસંગો એવા હોય છે કે દ્ર્ષ્ટાંત આપવાથી ઘણી સહેલાઇથી સમજ થવા સાથે તે સસ્કાર ઢીભૂત થાય છે. આવા ઇરાદાથી દાખલ કરાયેલા દૃષ્ટાંતા જીવનચરિત્રના દૂષણને બન્ને ઉપદેશની સચોટ અસર કરવા માટે ભૂષણરૂપ થાય છે. જીવનચરિત્રા સાંભળવાથી કે વાંચવાથી શું શું કાયદાઓ થાય છે, અથવા તેમાંથી મનુષ્યોએ શું શું ગ્રહણુ કરવું જોઇએ તે વાત આ ચરિત્રમાં જ પ્રસંગોપાત જણાવવામાં આવી છે. એટલે તે વિષે અહીં લખવામાં આવતું નથી. આ રિત્રની ઉથ્થાનિકા સીધી રીતે થયેલી નથી, પણુ પાતાની અેનના મરણથી પીડાતા અંતઃકરણને શાંતિ આપવા માટે ધનપાળ, ગીરનારના પહાડ ઉપર જાય છે; ત્યાં તેને વ્યંતર નિકાયની દેવી કિન્નરી સાથે મેળાપ થાય છે. તેના મુખથી ધનપાળ પાસે આ ચરિત્ર પ્રગટ થયેલુ છે. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કિન્નરી આ ચરિત્રની નાયિકા સુર્શનના ભવની (તેની) ધાવમાતા છે. સુદર્શનાના દેવભૂમિના લાંબા વખતના નિવાસમાં, આ ધાવમાતાના અનેક ભ થયા છે. કિન્નરીના પાછલા ભવમાં તે ચંપકલતા નામની રાજકુમારી હતી. તેને વિવાહ મહસેન રાજ સાથે થયો હતું. આ મહસેન રાજા, તે ધાવમાતાને (સુર્શનાના ભાવમાં) પુત્ર હતે. ચંપલતા સાથે લગ્નની ગાંઠથી જોડાવા માટે મહસેન રાજા સમુદ્ર રસ્તે જતા હતા તેવામાં દુર્ભાગ્યના ગે તે વહાણુ ખરાબે ચડી જવાથી વિમળ પર્વતના ખડકો સાથે અફળાઈને ભાગી જાય છે. રાજા તે પર્વત પર ચડે છે. ચંપકલતા પણ દિવ્ય પાદુકાના બળથી તે પહાડ પર રહેલા મંદિરમાં દર્શન કરવા આવે છે. તેને દેખી રાજા મોહિત થાય છે, પૂર્વજન્મની માતા પર મોહિત થયેલ પુત્રને જાણી સંસારની વિષમ સ્થિતિનું ભાન કરાવવા માટે ચંડવેગ મુનિ તે પહાડ પર આવે છે, આ ચંડવેગ મુનિ સુન્શનને નાનોભાઈ (પાછલા જન્મમાં) થાય છે. દેવનું પૂજન કરી બહાર આવતાં ચંપકલતા મુનિને દેખે છે. રાજા વૃક્ષની ઓથે છુપાઈ જાય છે. જ્ઞાની મુનિ તેને ઉદેશીને ચંપલતા આગળ ધર્મોપદેશ આપે છે. ધર્મોપદેશ આપ્યા બાદ આ જિનમંદિર અહીં કોણે બંધાવ્યું !” આ ચંપકલતાના પ્રમના ઉત્તરમાં, રાજકુમારી સુશૈનાનું ચરિત્ર કે જે તે પ્રશ્ન સાથે સંજિન હતું તે મુનિશ્રી કહી બતાવે છે. તે ચરિત્રના પ્રસંગમાં મહાસેન અને ચંપકલાના પાછલા ભવનાં ચરિત્રો આવી જાય છે, જે સાંભળી પ્રતિબોધ પામેલે મહસેન સાધુજીવન સ્વીકારે છે. | ચંપલતા દેવી સુદર્શનાના મેહથી ચારિત્ર ન લેતાં, સમીવિહામાં વારંવાર આવતી સુદર્શના દેવીના સમાગમમાં આનંદ માને ગ્રહવાસમાં કુમારીપણે જીવન ગાળે છે. છેવટે દેવી સુદર્શનાના મોહથી તીર્થસ્થાનમાં અધિકાનપણનું નિયાણું કરે છે, અને મરણ પામીને કિન્નરીના ભવને પામે છે. દેવી સુશૈનાના ઉચ્ચ અધિકારીપણાની કરી બહાર અનાભાઇ (પાળ્યા રાજા ના For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને પોતાના હલકી જાતના કિન્નરીપણાના પદની સરખામણીથી, તેમજ માનવ જિંદગીમાં સર્વ સામગ્રી મળ્યા છતાં દેવી સુશ નાના મેહથી તીની અધિષ્ઠાત થવા કરેલા નિયાણાના કારણથી પાતાની જિંદગીને ખરો ઉપયોગ ન કરી શકવાથી થતા કિન્નરીને પશ્ચાત્તાપ અને પેાતાની માફક માનવ જિંદગી હારી ન જવા માટે ધનપાળને કરેલી ભલામણ—આ સર્વના આ ચિરત્રની આગળ પાછળ આવેલી છે. વચલા ભાગમાં રાજકુમારી સુનાનું જીવનચરિત્ર છે. સમળી જેવા તિયાચના ભવમાંથી રાજકુમારી જેવા માનવભવમાં આવવામાં નિમિત્તેકાર પરમકૃપાળુ મુનિરાજના મુખથી પંચપરમેષ્ઠિ મહામંત્ર શ્રવણુ અને તેમને પ્રબળ અસરકારક સાત્વિક ખાધ હતા. તાત્ત્વિક બધથી પરાસ્મુખ, કવ્યાકત્ત્તવ્યના વિવેક વિનાના અને પંખી જેવા મૂઢ ( અજ્ઞાન ) શામાં રહેલાં પ્રાણિઓ પર પણ શાંત પ્રકૃતિવાળા મહાત્માઓના ઢ સંકલ્પની કેવી સચેાટ અસર થાય છે તે આ કુમારીના વૃત્તાંતમાંથી નોંધ લેવા જેવું છે. રાજકુમારીના સંબંધમાં પ્રભુભક્તિનુ ફળ, જીવહિંસાનું વિષમ પરિણામ, મહાન પુરુષોની આંતર કરુણામય લાગણી અને ઢ સંકલ્પ, નમસ્કાર મહામંત્રના પ્રભાવ, પૂર્વજન્મ, ત્યાગમાગ અને ગૃહસ્થાશ્રમની સરખામણી, સુનાના વૈરાગ્ય, ગુરુ પ્રત્યેના પૂજ્યભાવ, દ્રવ્યને સદ્દઉપયોગ અને ધર્મમય જીવન વિગેરે દરેક પ્રસંગો મનન કરવા સાથે-આદર કરવાચેોગ્ય છે. તે સાથે શાણી શીયળવતીનું પવિત્ર જીવન કે જે સુનાના વમાન વન સાથે જોડાયેલું છે, તેના દરેક પ્રસ ંગો ધણી બારીકાઇઇથી સ્મરણુમાં રાખવા યોગ્ય છે. જેમ આ ચરિત્રના પટ્ટમાં રેખા તુલ્ય સતી શીયળવતી છે તે સાથે મહાત્મા વિજયકુમાર મુનિ તે પણ પવિત્રતાના એક નમૂનો છે, આ ચરિત્રના પ્રસંગમાં આવેલાં દૃષ્ટાંતા અને ઉપદેશમાં મુખ્ય તરીકે ધન્ના, ધયશા મુનિ, કર્મોનાં વિપાકા, ગૃહસ્થોનાં નિત્ય કવ્ય, જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપદાન, શીયળ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ, તપશ્ચરણુ, ભાવધર્મ, જ્ઞાનરત્ન, સમ્યકગૂન, ચારિત્રન આસ્તિકનાસ્તિવાદ, જ્ઞાન, ન અને ચારિત્રની ઐયતા, અશ્વાવાધતી, જિનમદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ, સમવિહાર, આજ્ઞાપત્ર, કિન્નરીના સંવાદ, ધર્માંધનાં પ્રત્યક્ષ કળા, કલિકાળની સ્થિતિ, ગૃહસ્થનાં ભારત, અગિયાર પ્રતિમા, અને ગિરનારને સધ આ સ` વિષયાને સમાવેશ આ ચરિત્રમાં થાય છે. દષ્ટાંતામાં અન’ગત્ત, મેરલથ, વીરભદ્ર, કળાવતી, વિષ્ણુકુમાર, નરવિક્રમ, શ્રેયાંસકુમાર, માદેવા. નરસુંદર, નહાબળ, જીણુ વૃષભ અને શીયળવતીના અગિયાર પુત્રો વિગેરે વિચારપૂર્વક વાંચી અનુકરણ કરવા જેવાં છે. કુમારી સુશનાનું આખું જીવનચરિત્ર પ્રાયે પવિત્ર વિચાર અને જીવનોથી ભરપૂર છે, વિચાર કરતાં એકંદર સામાન્ય જીવેાથી લઇ વિચારવાન વાપય તના સર્વાં મનુષ્યોને પેાતાની લાયકતા અને લાગણીના પ્રમાણમાં ફાયદોકર્તા છે. આ નાગધી ચરિત્ર સાંભળવાને લાભ પ્રાયે કાઇકને જ મળતો હોવાથી અને તેમાં ઉપયોગી ઉપદેશ સમાયેલા હોવાથી મેં તે ચરિત્રનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું. છે. આ ભાષાંતર અક્ષરશઃ કરવામાં આવ્યું નથી છતાં તે સહેલાઇથી સમજી શકાય તેવુ લખવા માટે કાળજી રાખવામાં આવી છે. એગીસે સડસઠનું ગયું ચામાસુ મારા ગુરૂ શ્રી પંન્યાસજી કમળવિજયજી સાથે ઊંઝામાં કરવામાં આવ્યું હતુ. વખત અને શાંતિ વિશેષ હોવાથી આ ચરિત્રનું ભાષાંતર ત્યાં લખવામાં આવ્યુ છે. વાંચનાર વાંચકે એ તેમાંથી શક્તિ અનુસારે યાગ્ય અનુકરણ કરવા પ્રયત્ન કરવા. લ. ૫. કેશરવિજય ગણિ, ૧૯૬૮ પોષ વદ ૧, મુ. માસા For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયાવૃત્તિ સંબંધી બે બેલે સાહિત્યની દુનિયામાં સ્વ. પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયકેશરસરિજી મહારાજનું સાહિત્ય કાંઈક નવીન જ પ્રકાશ ફેકે છે. તેઓશ્રીના રચિત સાહિત્યમાં સંસારને પ્રાણીઓ આત્માભિમુખ બની તે માગે ક્રમશ પ્રગતિ કરી અનંત સુખના ભોગી બને એ જ ધ્વનિગોચર થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી લખાયેલું આ સાહિત્ય અનેક જીવોને રૂચિકર નીવડયું છે. જનતાની વિશેષ માંગણું તે બાબતનું સમર્થન કરે છે. પ્રસ્તુત “ રાજકુમારી સુદર્શન યાને સમળાવિહાર” નામનું પુસ્તક તેઓશ્રીની કલમે આલેખાયું છે. સારાયે સાહિત્યને આધ્યાત્મિક દષ્ટિ મુખ્ય રાખી ભિન્ન ભિન્ન પ્રસંગમાં ભિન્ન ભિન્ન રસની પૂર્તિ કરી છેવટે વૈરાગ્ય રસમાં અન્તર્ગત કરે છે. તે જ તેઓશ્રીની કલમની વિશેષતા છે. આત્મ કલ્યાણવાંછુ અનેક આત્માઓની જુદા જુદા સમયે આ પુસ્તક અલભ્ય હોવાથી તેની દ્વિતીયાવૃત્તિ કઢાવવાની અને પ્રેરણા થયેલી તે વાત મને પણ યોગ્ય લાગવાથી વિ. સં. ૨૦૦૬ના ઝોટાણા For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુકામે ચાતુર્માસ રહેતા ઝોટાણાના શ્રીસંધને આ પુસ્તક છપાવવા સબંધી ઉપદેશ દ્વારાએ પ્રેરણા કરી. ઝોટાણાના શ્રીસંધ નાના હોવા છતાં તેની જ્ઞાનપિપાસા તેમજ ભાવભક્તિ બળવાન હોવાથી શ્રી સધે ઉદાર હાથે રૂા. ૧૬૦૦]ની આર્થિક મદદ કરી. બાકીના ખુટતા રૂપિયા પાછળ સૂચિત કરેલ શુભનામાવલિ મુજબ અન્ય ભાગ્યવાન ગૃહસ્થાની મદારાએ આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિ કઢાવવા સબંધી શુભ તક સાંપડી છે. વિ. સ. ૨૦૦૭ના, મહાવિદ ચતુર્દશી તા. ૬-૩-૧૧. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાન્તે સહુ કોઇ આ ગ્રંથનુ વાંચન–મનન, નિદિધ્યાસન કરી આત્મકલ્યાણને સાધે તે જ મનેાકાંક્ષા-આ. શાન્તિ. લી. યાગનિષ્ઠ ગુરૂદેવ વિજયકેશરસુરિજી મ. ના શિષ્પ વિજયન્યાયસૂરિજી મહારાજ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા. પ્રકરણ ૧ ધનપાળ અને ધના .. • ૨ રેવતાચળને પહાડ અને સ્વાનુભવ. .. ૩ કિન્નરીને ઇતિહાસ રાજા મહએન. ૪ ચંપકલતા અને ચંડવેગ મુનિને ઉપદેશ... ૫ આ જિનપ્રાસાદ કેણે બંધાવ્યો? ... ૬ સ્ત્રીરન અને રાણું ચંદ્રલેખા.... " ૭ સુદર્શનને જન્મ. . . ૮ રીષભદત્ત સાર્થવાહ. ... ... - સુર્શનાને જાતિસ્મરણ જ્ઞાન. .. ૧૦ જતિ અનુભવ–પૂર્વજન્મ. ... .. ૪૮ ૧૧ સુદર્શનને વેરાગ્ય-પુરેનિનો ગૃહસ્થાશ્રમમાં રહેવાને ઉપદેશ. ૧ર ગૃહસ્થાશ્રમ અને ત્યાગમાર્ગની તુલના. ધમધમૅવિચાર. પછ ૧૩ સ્ત્રીરત્ન સુંદરીનું જીવનવૃત્તાંત, . ૧૪ શીયળવતીનું હરણ. .. . . ૧૫ દુઃખીને બેલી ભગવાન. સ્વધર્મને મેળાપ. ૧૬ ધર્મયશ ચારણુ મુનિ. ... ... ૧૭ કર્મનો વિપાક અને ધર્મોપદેશ. ૧૮ ગૃહસ્થનાં નિત્ય કર્તવ્ય. .. ૧૯. પૂર્વજન્મસ્થાને જવાને સુદર્શના આગ્રહ. ૨૦ માતાને મોહ, પુત્રીને દિલાસે.. ... ૨૧ સિંહલદીપને છેવટને નમસ્કાર... ૨૨ વિમળગિરિને પહાડ–અને મહાત્માનું દર્શન. ૬ ૮૨ ૧૦૪ ૧૧૪ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ ૧૯૪ ૨૫૮ ૨૮૪ ૪૦૨. પ્રકરણ પૂ8. ૨૩ વિજયકુમાર. ૧૨૯ ૨૪ જ્ઞાનદાન. .. ૨૫ અભયદાન. ... ૧૪૧ ૨૬ ધર્મઉપગ્રહદાન. ૧૫૪ ર૭ શીયળ ધર્મ... ૧૭૦ ૨૮ તપશ્ચરણ • • ૨૯ ભાવધર્મ. ... ૨૮ ૩૦ ભરૂચ અને ગુરૂક્શન. ... ૨૫૦ ૩૧ સબધ અને જ્ઞાનરત્ન. ૩૨ સમ્યગદર્શન બીજું રત્ન. ૩૩ મિથ્યાત્વ. ... ... ... ૩૪ સમ્યફ ચારિત્ર ત્રીજું રત્ન. ... ૩૫ જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે સાથે જોઈએ ... ૩૬ અશ્વાવબોધ તીર્થ. ... ... ... ૩૭ જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ. ૩૮ સમળીવિહાર અને આજ્ઞાપત્ર. .. . . ૩૬૭ ૩૯ સુર્શનાનું ધર્મમય જીવન અને દેવભૂમિમાં ગમન. ... ૩૭૫ ૪૦ આપનું આગમન અહીં ક્યાંથી થયું છે ?... ૩૮૪ ૪૧ હું અહીં શા માટે આવ્યો છું ?... ... .. ૪૨ કિન્નરીને પશ્ચાત્તાપ. ... ... ... ... ૪૦૪ ૪૩ ધનપાળ અને કિન્નરીને સંવાદ, ધમધર્મનાં પ્રત્યક્ષ ફળ. ૪૧૦ ૪૪ ગૃહસ્થનાં બાર વ્રત અને અગિયાર પ્રતિમા. ૪૫ કિરીની વિદાયગીરી અને આભાર. ... . ૪૩૮ ૪ ગિરનારજીને સંઘ અને પૂર્ણાહુતિ. .. ૩૧૭ ૩૪૩ ૩૫૬ ૩૬૪ ૩૯૪ ૪૨૬ ૪૩૮ ૪૨ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તક છપાવવા અંગે મદદ આપનારા સખી ગૃહસ્થની નામાવલી. શ્રી જોટાણું સંઘ સમસ્ત હિ. શેઠ ભીખાલાલ રવચંદ વિગેરે. શેઠ ડાયાભાઈ છગનલાલ પાટણ શા ભીખાલાલ જેઠાલાલ વાડાસીનેર શા મણુલાલ મગનલાલ બહુચરાજી શા સનાલાલ ઠાકરશી મેસાણા આ રીતે આ ગ્રંથ છપાવવામાં મદદ આપનાર શ્રી જોટાણુ સંઘ અને ઉપરોક્ત ગૃહસ્થને આભાર વ્યક્ત કરવામાં આવે છે. પ્રકાશક, For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SENZXZNZNYCX2 ગનિષ્ઠ બાલબ્રહ્મચારી આચાર્ય મહારાજ શ્રી વિજયકેશરસૂરીશ્વરના પટ્ટધરશિષ્ય બાલબ્રહ્મચારી : ASZNANJANINYSZNIAN : - SANNSANZOSNODZYZNZS : છે આચાર્ય શ્રી વિજય ન્યાયસૂરીશ્વરજી મહારાજ ગણિ તથા પંચાર પદવી સં. ૧૯૮૬ ફાગણ સુદ ૨ સીપર (યુજરાત) આચાર્ય (સૂરિપદી) સં. ૧૯૯૨ જેઠ સુદ ૨ વિગેજ (મારવાડ. ઇસરોહી) જમ સં. ૧૯૪૪ ઉ. ગુજરાત ધાતા (તાબે પાલનપુર) રીક્ષા સ. ૧૯૬૫ તલેગામ ટમર (દક્ષિણ પુના.) ZACCUSTOZA VACANCIES For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SENZXZNZZYZZS ચોગનિષ્ઠ બાલબ્રહ્મચારી આચાર્ય મહારાજ શ્રી વિજય કેશરસૂરીશ્વરના પટ્ટધરશિષ્ય બાલબ્રહ્મચારી ANZNANZAS ZXZNSNINCZN SONNZNANZWZNZ આચાર્યશ્રી વિજયન્યાયસૂરીશ્વરજી મહારાજ ગણિ તથા પંન્યાસપદવી સં. ૧૯૮૬ ફાગણ સુદ ૨ સીપ૨ (પૃજરાત) આ આચાય" (રિપદવી) સં. ૧૯૯૨ જેઠ સુદ ૨ શિવગંજ (મારવાડ. .સીરેહી) જમ સં. ૧૯૪૪ ઉ. ગુજરાત ધાતા (તાબે પાલનપુર.) દીક્ષા સં'. ૧૯૬૫ તલેગામ ટમઢેરા (દક્ષિણ પુના.) For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ અર્હ નમ છે. સદોના પ્રકરણ પહેલું धनपाल अने धन्ना. अनंतविज्ञानावशुरूप निरस्तमोहादिपरस्वरूपम् । नरा मरेंद्रः कृतवारुमक्तिं नमाम तार्थशमनंतशक्तिम् ॥१॥ અનંત વિજ્ઞાનવાળા, વિશુદ્ધ આત્મસ્વરૂપવાળા, મહાદિ પરસ્વરૂપ-વિભાવદશાને દૂર કરનારા અને મનુષ્ય તથા દેવોના ઇદ્રોવડે ઉત્તમ ભકિત કરાતા એવા, અનંત શકિતમાન તીર્થંકર દેવને નમસ્કાર કરું છું. સંસારના ત્રિવિધ તાપરૂપ ગ્રીષ્મ ઋતુથી પીડાયેલા છેવોને ધર્મદેશનારૂપ પુષ્પરાવર્ત મેઘને વરસાવી શાંત કરનાર વશમા તીર્થકર શ્રીમાન મુનિસુવ્રતસ્વામીને નમસ્કાર કરું છું કે જેના શાસનમાં રાજકુમારી સુદર્શનાની ઉત્પત્તિ થયેલી છે. તેમજ તત્ત્વજ્ઞાનદાતા શ્રીમાન ગુરુવર્યને પણ ત્રિવિધ નમસ્કાર કરું છું. વિશાળ દક્ષિણધ ભારતવર્ષના મધ્ય ખંડમાં અનેક ઊંયા શિખરોથી ઘેરાયેલો નંદિવર્ધન નામ રમણિક પહાડ શોભી રહ્યો છે. તેના અનિખૂણાના ભાગમાં હિરણ્યપુર નામનું એક મેટું શહેર For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. ત્યાંના લોકો આધિ, વ્યાધિથી મુકાયેલાં હોય તેમ ધનાઢય અને સ્વસ્થ હતાં. મનુષ્યની વસ્તી તેમજ લક્ષ્મીના સમૂહથી તે શહેર ભરપૂર હતું. તે શહેરમાં જિનેશ્વરની આજ્ઞા પાળનાર, તેમના કહેલ તત્વમાં પ્રવીણ, અને ધર્મના કાર્યમાં આગેવાનીમે ભાગ લેનાર વર્ધમાન નામને રોકી રહેતો હતો. તેને ધર્મરૂપ ધનમાં અત્યંત પ્રતિવાળી ધનવતી નામની પત્ની હતી. વિનય, નમ્રતા, શિયળ, સત્ય, સરલતા અને સંપાદિ ઉત્તમ ગુણએ કરી, તેણીએ પોતાના પતિનું મન સ્વાધીન કરી લીધું હતું. “ખરેખર આ ગુણો સિવાય પતિને સ્વાધીત કરવાનું બીજું વશીકરણ શું હોઈ શકે ? ” સંસારવાસના ફળરૂપ આ દંપતીને કાળાંતરે એક પુત્ર પુત્રોની પ્રાપ્તિ થઈ. “સુશિક્ષિત અને અશિક્ષિત, સદગુણી અને દુર્ગણી માતા પિતાના ગુણોને વાર તેમના સંતાનમાં ઉતર છે.” આ કહેવત આ બને બાળકના સંબંધમાં સત્ય કરી હતી. કેમકે તે બંને બાળકો સણી હતાં. સદ્ગણી માતા, પિતાઓ હોવા છતાં બાળકોને જેવા સહવાસમાં રાખવામાં આવે છે તેને પણ ગુણ અવગુણની અસર તે બાળકો ઉપર થાય છે. “સોબત તેવી અસર '' આ કહેવત પ્રમાણે ઘણી વાર બને છે. તેમજ કુમળી વયનાં બાળકો ઉપર ગુણ અવગુણની અસર તત્કાળ થતી અનુભવાય છે, માટે બાળકના પાળકો પણ સદ્ગુણ જ હોવા જોઈએ. આ વાત તે બુદ્ધિમાન કોકીથી તેમજ તેમનાં પત્નીથી અજાણી ન દેવાથી ગુણવાન પાળકની દેખરેખ નીચે તે બાળકોને ઉછેરવામાં આવ્યાં હતાં અને દુર્ગુણ બાળકોના સહવાસથી તેમને દૂર રાખવામાં આવ્યાં હતાં. ટેકામાં કહીએ તો બન્ને બાળકને કેળવવામાં તે દંપતીએ ઘણો સારો પ્રયત્ન કર્યો હતો અને તેમના પ્રયત્નના પ્રમાણમાં તે બંને બાળક સદ્દગુણી બન્યાં હતાં. For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩ ) વ્યવહારિક જ્ઞાનથી મનુષ્યેાને આ જન્મ કેટલેક દરજ્જે સુખરૂપ નિવડે છે, પશુ ધાર્દિક જ્ઞાન સિવાય આ અને ભાવી જિંદગી સુખરૂપ થતી નથી. આ વાત આર્યાવત્તમાં ભાગ્યેજ કેાઈયી અાણો હરો, “ મનુષ્યોએ સારાં કામો કે ધર્મ કરવા જોઇએ. શુભાશુભ કત્તનુ ફળ દરેક જીવાને ભોગવવુ પડે છે, કયુ તેવું પામીએ અને વાળ્યું તેવું લણીએ. ઇત્યાદિ અનુભવ આર્યાવર્ત્તમાં રકથી રાજા પતિ સને થોડા ઘણું! હાય છે, કારણ કે ધમની વાસના આ દેશનાં કાંઇ ચેડા વખતથી શરૂ થઇ નથી, પણ ઘણા લાંબા વખતથી આ દેશ ધર્મ કષ્ય માટે મગરૂર છે. '' Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે પેાતાના બાળકનુ ભલુ ઇચ્છનાર, દી દષ્ટિવાળા દંપતીએ આ બાળકોને જેમ વ્યવહારમાં પ્રવીણ કર્યાં. તેમજ આત્મઉન્નતિ અને ઉત્તરાત્તર ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે ધમમામાં પણ સુશિક્ષિત કરવાના પ્રયત્ન શરૂ કર્યાં. જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બધ અને મે!ક્ષ આ નર તત્ત્વે જે જૈનના મુખ્ય સિદ્ધાંતરૂ૫ છે, તેમાં આ અને બાળકો પૂજન્મના સંસ્કારથી થોડા વખતમાં જ પ્રવીણ થયા. આત્મા છે. નિત્ય છે. કર્મોને કર્યાં છે. ક`ને ભાતા છે. મેાક્ષ થ′ શકે છે અને તેને માટે ઉપાયા પણ છે. છ ારની સમજમાં તેઓએ ઘણા સારા પ્રયત્ન કર્યાં હતા. આ તત્ત્વજ્ઞાન ઉપરના બ્રહાનને સમ્યકુલ કહેવામાં આવે છે. બાળપણાના ઔધિક • પણુ તાત્ત્વિક જ્ઞાનથી તે બાળકાનું હૃદય સુવાસિત થયુ' હતું. આ પુત્ર ધનપાલ ઉત્તમ સત્ત્વવાન અને અપ્રમાદી હતું, તેનુ સમ્યક્ જ્ઞાન નિર્મળ અને સુદૃઢ હતું. ધર્મક્રિયામાં તેને ઘણુ સારી રુચિ હતી. પરખાંમાના પવિત્ર નામસ્મરણમાં તે નિરંતર અસ ંતોષી હતા, અર્થાત્ નિર ંતર તેના મુખમાં પરમાત્માનું પવિત્ર નામ સ્ફુરતુ ક્રુડુ, સંસારચક્રમાં પરિભ્રમણ કરવાથી તેને માન્ ખેઢ થતા હતા. For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) અને તે પરિભ્રમણુ દૂર કરવા માટે જ દેવ, ગુરુના વિનય અને તેમની પવિત્ર આજ્ઞા શિર પર ઉઠાવવાને તે નિરંતર પ્રયત્ન કરતા હતા. ધમનાં સારભૂત રહસ્યાનું તે નિરંતર મનન કરતા હતા અને જ્ઞાનના પ્રકાશથી જેમ અને તેમ કામ, ધાદિ અંધકારને હઠાવતા હતા. ટ્રકામાં કહીએ તે આ ધનપાળે પેાતાની નાની ઉંમરમાં અનેક ઉત્તમ ગુણા સંપાદન કર્યાં હતા. પુત્રી ધનવતી સ્વભાવથી જ માયાળુ અને શાંત સ્વભાવની હતી. તેનું હૃદય પવિત્ર વિચારાથી રવચ્છ હતુ.. તેના માહક નેત્રા નિવિકારી અને તેજસ્વી હતાં. તેના મુખની સૌમ્યતા ચંદ્રને પણ શરમાવતી હતી. તેની ગંભીરતા સમુદ્ર સાથે સરખાવાય તેવી હતી. સંતેષ મર્યાદા વિનાના હતા. તેની ઉદારતા મોટા દાનેશ્વરીઆને પાછી હઠાવે તેવી હતી. ધર્મ તરફ તેની વિશેષ લાગણી હતી. તેમજ પેાતાના મેાટા ભાઇ તરફ તે વિશેષ સ્નેહભાવ રાખતી હતો. ધણા જ ભદ્રિક સ્વભાવવાળા, આત્મકલ્યાણુની પ્રબળ ઇચ્છાવાન અને ધર્મમાં વિશેષ ચિવાળેા ધમપાળ નામના ધનપાળને મિત્ર હતા. મહાત્મા પુરુષાના આ તે સિંહનાદ છે કે यावत्स्वस्थामिदं कलेवरगृहं यावच्च दूरे जरा । यावच्चेंद्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः || आत्मश्रेयस तावदेव महितः कायः प्रयत्नो महानादीप्ते भुवनेऽपि कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥ १ ॥ જ્યાં સુધી આ શરીરરૂપ ગૃહ મજબૂત છે, જ્યાં સુધી જરા (વૃદ્ધાવસ્થા ) દૂર છે, જ્યાં સુધી ઇંદ્રિયે!ની શકિત અપ્રતિહત ( ભરીઅર કાર્ય કરે) છે, અને જ્યાં સુધી આયુષ્યને ક્ષય ચૈા નથી ત્યાં સુધીમાં જ ઉત્તમ આત્મકોય માટે મહાન્ પ્રયત્ન કરી લેવે, ધરમાં For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આગ લાગ્યા પછી તે વખતે કૂવો ખોદવાને ઉઘમ શું ઉપયોગી છે ? અર્થાત્ કાંઈ ઉપયોગી નથી. પૂર્વ કર્મના કિલષ્ટ ઉદયને લઈ, ધન્ના અકરમાત્ ગાતંકથી પીડાવા લાગી. માતા, પિતા તથા બંધુએ અનેક ઉપાય કર્યા છતાં અનિવાર્ય કર્મના પ્રબળ નિયમને લઈ ધન્ના નિગી ન જ થઈ કર્મની ગતિ વિચિત્ર છે. રોજ હો કે રંક હે, વિદ્વાન છે કે મૂખ છે, બલીષ્ટ છે કે નિર્બળ હે, કુટુંબવાન છે કે એકલો હે, કરેલ કર્મના અચળ નિયમે પિતાનું કામ તેના પર બનાવવાના જ. ચક્રવતિ, બળદે, વાસુદેવ અને તીર્થકરોને પણ કરેલ કમ ભોગવવાં જ પડે છે, તો સામાન્ય માનવોની ગણત્રી જ શાની ? ધન્નાના સંબંધમાં અનેક -ઉપાયો નિષ્ફળ જ નિવડયા. તેનું શરીર ઘસાતું ચાલ્યું. માતા, પિતાને કલ્પાંત કરતાં દેખી તે બાળાએ તેમને ઊલટો દિલાસે આપતાં જણાવ્યું: માતાજી! આપ આમ ઉદાસ શા માટે થાઓ છે ? જો તેને નાશ તો છે જ. મરણ કોઈને છેડતું નથી, તે પછી આવી કાયરતા શાને માટે કરવી ? માતાએ કહ્યું: વહાલી પુત્રી ! તારું કહેવું ખરું છે, પણ તારી આવી નાની ઉમર, તેં સંસારનું સુખ કાંઈ પણ દેખ્યું નથી. શું તું આટલી ઉમરમાં ચાલી જ જઈશ ? ધન્નાએ કહ્યું. માતાજી તમે આ શું બોલો છે ? તમારું વિવેકજ્ઞાન ક્યાં ગયું ? આત્મા તે અમર છે. તેનું મરણ ક્યાં થાય છે? આ શરીર મૂકીને બીજું લઈશું. ફાટી ગયેલ જીણું વસ્ત્ર કાઢી નાખી નવું પહેરવું તેમાં દુઃખ શાનું ? આમાની ઉમર અનંત છે. આયુષ્ય દરેક ભવમાં કર્તવ્યના પ્રમાણમાં બંધાય છે, તે તો હેાય તેટલું જ ભગવાય ને ? સંસારનું સુખ શું દેખવું હતું? મને આટલી ઉમરમાં ધર્મની પ્રાપ્તિ થઈ. સત્ય અસત્ય ઓળખાયું. હવે આથી વિશેષ બીજું શું સુખ હોઈ શકે? ગુરુમહારાજ કહેતા હતા કેઃ “આત્માનું જ્ઞાન જેને થયું છે તેને સર્વ સુખની પ્રાપ્તિ થઈ સમજવી.” સુખ દુઃખ મનની માન્યતા ઉપર કે જ્ઞાન ઉપર આધાર રાખે છે. મારું મન આનંદમાં છે. આ દેહનો ત્યાગ થવાથી For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા મનમાં કોઈ પણ ચિંતા કે ખેદ નથી. આ સર્વ આપને જ ઉપકાર છે. મારી બાલ્યાવસ્થામાં આપે ધાર્મિક સમજુતિવાળું તાત્વિક જ્ઞાન અપાવ્યું તે જ મારી આવી મનની પ્રબળ શાંતિવાળી સ્થિતિ થઈ રહી છે. માતાજી! તે માટે આપે મારા પર જે ઉપકાર કર્યો છે તેને કાંઈ પણ બદલો વાળવાને ભારે પ્રસંગ ન આવ્યા એટલું જ મારા મનમાં ખટકે છે. મારા પિતાશ્રીએ પણ ધાર્મિક જ્ઞાન માટે મારા ઉપર તેટલું જ પ્રયાસ લીધો છે તે ખાતે તેઓને આભાર અનેક જિંદગીઓ પર્યત ચાલુ જ રહેશે. હું સર્વ ને ખમાવું છું. વિશેષ પ્રકારે જેમના સહવાસમાં વિશેષ આવી છું તે સર્વને ખમાવું છું. મારે અપરાધ સર્વ જીવો ક્ષમા કરો. હું સર્વને માફી આપું છું. સર્વ છ મારા મિત્ર છે. મને કોઈ સાથે વેરવિરોધ નથી. ભાઈ ધનપાળ! તને વિશેષ પ્રકારે ખમાવું છું. મારા તરફને સ્નેહભાવ આજે પૂર્ણ થાય છે. હવે મારે મેળાપ સ્વર્ગ લોકમાં જ થશે. આટલું બોલતાં જ તે બળા બેહોશ થઈ પથારીમાં ઢળી પડી. સહજવાર પછી પાછી શાંતિ વળી, ધનપાળે નજીકમાં બેસી તેનું મસ્તક પિતાના બળામાં લીધું. સાવચેતીથી પંચ પરમેઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરાવવા લાગ્યો. ધન્ના પણ એક ચિત્તથી માનસિક જાપ કરતી હોય તેમ મનમાં સ્મરણ કરવા લાગી. પરમેષ્ટી મંત્રનું સ્મરણ કરતાં કરતાં સહજ વારમાં તેને પવિત્ર આત્મા આ દેહ મૂકીને ઈચ્છાસંપન્ન મનોરથવાળી દેવભૂમિમાં જઈ વસ્યા. અહા કેટલી બધી ક્ષણભંગુર સ્થિતિ ! આયુષ્યની અસ્થિરતા! સંગેની વિયોગશીલતા ! રહી વહાલા કુટુંબ વચ્ચે કલ્લોલ કરતી બાળા. આ દુનિયા ઉપરથી બીજી દુનિયા ઉપર ચાલી ગઈ. ધજાનો વિગ તેના સર્વ કુટુંબને દુઃખરૂપ થઈ પડ્યો. તેમાં ધનપાળને વિશેષ પ્રકારે દુસહ દુઃખ થયું. તેના નેત્રમાંથી અને પ્રવાહ વહન થવા લાગ્યો. તેનું કઠોર હૃદય પણ કોમળ થઈ રડવા લાગ્યું. તત્વજ્ઞાનમાં નિપુણ ધનપાળ આજે મોહનિદ્રામાં ઘેરાવા For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) લાગ્યા. હૅનના સ્નેહે તેને ગાઢ મૂર્છામાં નાખ્યા. આત્મભાન ભૂલા બ્લુ, પણ આ અજ્ઞાનજન્ય મેહદશા લાંખા વખત ટકી નહિ, ખરેખર જ્ઞાનસૂર્યના પ્રકાશ આગળ મેહાંધકાર ટ×ી શકતા નથી. નાની ધનપાળ થાડા જ વખતમાં જાગૃત થયા. તે દુનિયાની દરેક વસ્તુની અનિત્યતા અને આત્મવસ્તુની નિત્યતા વિચારવા લાગ્યા. અને કેટલાક વખત પછી વિચારશકિતના બળથી મનને શાન્ત કરી શકયા. મ્હેનના મૃત્યુ સંબંધી કાય કર્યાં પછી તેના વરાગ્ય દિનપ્રતિનિ વૃદ્ધિ પામવા લાગ્યા, ખરી વાત છે. “ વિચારશીલ મનુષ્યાને દુનિયાના દરેક પદાર્થોં વૈરાગ્યનાં કારણરૂપ થાય છે ત્યારે અવિચારવાન અજ્ઞાનીઓને તે જ પદાર્થોં રાગનાં કે ખેદનાં કારણ થાય છે. ' સંસારના સર્વ પદાર્થોં તેને દુઃખરૂપ લાગતા હતા. કોઇ પદાર્થમાં તેને રૂચિ કે પ્રીતિ થતી નહેાતી. જ્યારે તે એકલા પડતા ત્યારે ધન્નાના ઉત્તમ ગુણાનું સ્મરણ કરતે. અને તેમાં તન્મય થઇ જતા હતા. અહા ! ઉમ્મરમાં નાની છતાં ગુણમાં તેની કેટલી બધી ગેછતા હતી, અહા ! ધકત્તવ્યમાં તેની કેટલી બધી પ્રીતિ! કેટલી પ્રમળ લાગણી ! અહા ? શું તેણીનુ ધ મય જીવન ! ઉપયાગની કેટલી તોત્ર લાગણી ! કેટલેા બધા સંતાષ ! અહા ! શું તેને વિનય ! અરે ! તેની કહેણી પ્રમાણેની રહેણી ! શું તેની મંભીરતા ! દુનિયામાં મનુષ્ય જન્મે તે! આવાં જ જન્મો, વિગેરે વિગેરે તેના ઉત્તમ ગુણા યાદ કરતાં, ધનપાળનું હૃદય ગુણાનુરાગથી ભરાવા લાગ્યું. આંતરે આંતરે રાગદશા થઇ આવવાથી તેના નેત્રપુટમાંથી અશ્રુ ચાલ્યા જતાં હતાં, તે અવસરે તાત્ત્વિક વિચારોથી સરાગતા કાઢી નાખતેા હતેા. છતાં, તેણીના ગુણે, તેણીનુ બેસવું, ઉઠવું, ખેલવુ, ચાલવું વિગેરે યાદ આવતાં વળી પાછી સરાગતા થઇ આવતી હતી. અને તેથી પાછું પેતાનું ભાન ભુલાઇ જતું હતું. વારંવાર આમ થતું હોવાથી થેાડા વખતને માટે આ શહેર મૂકી, આત્મશાંતિ માટે કાઈ સ્થળે જવાના તેણે નિશ્ચય કર્યાં. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) ખરી વાત છે કે આત્મશાંતિ માટે મોહ ઉત્પન્ન કરાવનાર સ્થળેને બુદ્ધિમાનેએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ. “શાંતિ માટે કયે સ્થળે જવું' તે સંબંધમાં વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે આ દુનિયામાં શાંતિદાયક કોઈ પણ સ્થાન હેય તો તે મહાત્મા પુરુષ, અથવા તે મહાન પુરુષની નિવાસભૂમિકા અર્થત મહાન પુરુષે તીર્થકર આદિ તેમની દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકોવાળી ભૂમિકા જ છે તીર્થભૂમિમાં જવાથી અનેક મહાપુરુષ મુનિઓ, યેગીઓ વિગેરેને મેળાપ થાય છે, તે મહાત્માઓના દર્શનથી અને તેમના ઉપદેશામૃતથી મહાન લાભ થાય છે. તેમના ઉત્તમ, આચારવિચાર, રહેણીકહેણી, જે પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેથી વીર્ય ઉલ્લાસમાં વધારે થાય છે. તેમના તાત્વિક બેધથી આત્મ-કર્તવ્યમાં જાગ્રત થવાય છે. તપ, જપ, ધ્યાનાદિમાં વધારે થાય છે. અને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારી શોકાદિ કે વિષયાદિ વાસનાઓનું વિસ્મરણ થાય છે, યા તે ઓછી થાય છે. તીર્થભૂમિમાં નિર્વાણ પ્રાપ્ત થયેલ મહાન પુરુષોનાં જીવનચરિત્ર વિશેષતઃ યાદ આવે છે. વિધમાન મહાત્માઓના ઉત્સાહિક પ્રવર્તન જોવામાં આવતાં અનુકરણ કરવાની ઇચ્છા થાય છે. ઉત્તમ વિચારવાળા વાતાવરણથી પરિણામની વિશુદ્ધિ થાય છે. વિગેરે અનેક ઉત્તમ લાભ તીર્થભૂમિમાં જવાથી થાય છે, માટે મારે પણ દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણથી પવિત્ર તીર્થભૂમિ ગિરનારજી ઉપર જવું. ઈત્યાદિ વિચાર કરી, હેનના વિયોગથી દુઃખરૂપ લાગતી પોતાની જન્મભૂમિનો ત્યાગ કરી, ધનપાળ પોતાના મિત્ર ધર્મ પાળ સાથે, રૈવતાચળ તરફ જવાને નીકળ્યો. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ બીજુ રૈવતાચળને પહાડ અને સ્વાનુભવ सार सिद्धगिरेर्यदेव विदितं यन्नेमिनः स्वामिना, कंदर्पद्वीपदर्पमर्दनहरेवीरावदातास्पदम् । यनिःसंख्यमहर्षिकेवलरमासंयोगसङ्केतभूस्तीर्थश्रीगिरिनारनाम तदिदं दिष्ट्या नमस्कुर्महे ॥ સિદ્ધગિરિના સારભૂત, કંદર્પ હાથીના દર્યને મર્દન કરવામાં સિંહ તુય નેમનાથસ્વામિથી પ્રખ્યાતિ પામેલા, વીર પુરુષોના ઉજવળ ચરિત્રના સ્થાન સરખા અને અસંખ્ય મહર્ષિઓને કેવલ લક્ષ્મીના સંયોગના સંકેતિત સ્થાન સમાન, શ્રીમાન ગિરિનાર તીર્થને અમે આનંદથી નમસ્કાર કરીએ છીએ. . રૈવતાચળને પહાડ સૌરાષ્ટ્ર (સેરઠ) દેશના પરમભૂષણરૂપે છે. તેને લઇને જ સોરઠ દેશ વિશેષ પ્રખ્યાતિ પામેલો છે. પહાડની શોભા અલૌકિક છે. તેનાં ઊંચાં શિખરે ઊંચાઈમાં જાણે આકાશ સાથે સ્પર્ધા કરતાં હોય તેમ દેખાય છે. નાના પ્રકારની વનસ્પતિના સમુદાયથી પહાડ છતાં તે દૈવિક બગીચાની શોભા આપે છે. વૃક્ષોની ઘાટી,નિકુંજે અને સુંદર હરીયાળો પ્રદેશ દેખનારના નેત્રોને ઠંડક આપે છે. સરિતાના ધોધની માફક ઉચ્ચ પ્રદેશથી પડતા ઝરણાના પ્રવાહો નિજન પ્રદેશમાં પણ ખળખળાટ શ કરી રહ્યાં છે. ગિરનારની ચારે બાજુ નાની નાની પણ સુંદર પહાડની હાર આવી રહી છે. તેના મધ્યમાં થઇ ગિરનાર પર જવાનો રસ્તો હોવાથી, તે પહાડ એક -સુંદર પહાડી કિલ્લાથી ઘેરાયેલો હોય તેમ શોભા આપે છે. પહાડ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ઉપર ચડતાં ઠેકાણે ઠેકાણે કાળા પથ્થરની સુંદર શિલાઓનાં આસન આજુબાજુ જોવામાં આવે છે. હંસ, સારસ, મયૂર, કેયલ વિગેરે નિર્દોષ આકાશચારી પક્ષીઓના મધુર સ્વરો પહાડની રમણિકતામાં વિશેષ વધારે કરી રહ્યાં છે. સાંસારિક તેમજ પારમાર્થિક સુખના ઈચ્છક એમ બન્ને સ્વભાવના મનુષ્યને આ પહાડ પરથી આનંદ મળે છે. - ધનપાળ પિતાના મિત્ર સાથે આ પહાડની સૌંદર્યતાને નિહાબતે નિહાળતા તેના પહેલા શિખર પર આવ્યો. આ શિખર ઉપર બાળબ્રહ્મચારી, પવિત્ર ચારિત્રવાળા નેમનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. નેમનાથ પ્રભુ યાદવ વંશમાં ઉત્પન્ન થયેલ બાવીસમા તીર્થંકર છે. તે પ્રભુએ આ પહાડ ઉપર દીક્ષા(ચારિત્ર) અંગીકાર કરી હતી. કેવલજ્ઞાન પણ આ પહાડ ઉપર જ પામ્યા હતા અને નિર્વાણ (મેક્ષ) પણ અહીં જ પામ્યા છે. (હાલ પણ એ સ્થળોની એવી માહિતગારી અપાય છે કે જેને લોક સહસાવન કહે છે ત્યાં તે પ્રભુએ દીક્ષા લીધી હતી. પહેલા શિખર પર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને પાંચમા શિખર પર નિર્વાણ પામ્યા છે) ધનપાળ મિત્ર સહિત નેમિનાથ પ્રભુના દર્શનાર્થે મુખ્ય મંદિર તરફ આવ્યો. મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં જ નિસિહિ-નિસિહિ-નિસિહિ એમ ત્રણ વાર શબ્દોને ઉચ્ચાર કરતાં મન, વચન, શરીરથી સંસારના કે ઈ પણ કાર્યને ભગવાનના મંદિરમાં યાદ નહિ કરું. આ પ્રમાણે દઢ સંકલ્પ કરી મુખ્ય દ્વારમાં પ્રવેશ કર્યો. દૂરથી નેમનાથ પ્રભુની મૂર્તિને જોતાં જ મસ્તક નમાવી હાથ જોડી નમસ્કાર કર્યો. ઘણું નજીક નહિં તેવા ઘણા દૂર નહિં તેવા મધ્યમ અવગ્રહવાળા સ્થાને ભગવાનની જમણ બાજુ ઊભા રહી ગંભીર સ્વરે પ્રભુ ગુણ સંસૂચક અનેક સુંદર કાવ્યોથી સ્તુતિ કરી. ત્યારબાદ ત્રણ પ્રદક્ષિણા કરી શકસ્તવાદિકે ચૈત્ય વંદના કરી, દ્રવ્યરતવમાં શાંત ચિત્ત ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા કરી. પ્રભુ દર્શન, વંદન, સ્તવન, પૂજનથી પિતાના આત્માને કૃતાર્થ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) માનતો ધનપાળ મિત્ર સહિત મંદિરમાંથી “ આવસહિ” કહી બહાર આવ્યા. - ધનપાળ જ્યારે મંદિરમાંથી પ્રભુની છેવટની સ્તુતિ કરી બહાર નીકળતું હતું, તે અવસરે એક સુંદર અપ્સરા (દેવાંગના કિન્નરી) તે મંદિરમાં દાખલ થઈ. તેણે પણ ઘણું ભક્તિભાવથી મધુર સ્વરે વાજીંત્ર સહિત પ્રભુની સ્તુતિ કરી. ધનપાળ પણ તે સાંભળવા માટે ત્યાં રોકાયે અને જ્યારે તે સ્તુતિ પૂર્ણ થઈ ત્યારે ધનપાળ મંદિરમાંથી બહાર આવ્યો. તે દેવાંગના પણ બહાર આવી, અને એક શાંત સ્થળે ઘણું લાંબા વખત સુધી ધનપાળની સાથે વાતચીત કરવામાં તે રોકાણી. પોતાને લાંબો ઈતિહાસ ધનપાળને જણાવી છેવટે ઘણી ખુશી થતી તે અપ્સરા આનંદથી તેનાથી જુદી પડી. દેવાંગનાના જવા પછી પણ ધનપાળ કેટલાક વખત સુધી તે પહાડ પર રોકાયે. શાંતિવાળા સ્થળો માં બેસી મિત્ર સહિત મહાત્મા પુરુષોના ગુણગ્રામ કરવા લાગ્યો. તેમના ઉત્તમ જીવનચરિત્રે સ્મૃતિમાં લાવતાં, તે મહાપુરુષના અદ્દભુત પુરુષાર્થ માટે તેને મહાન આશ્ચર્ય થયું. આનંદથી તેના અવયે પ્રફુલ્લિત થયાં. ગુણાનમેદનના આવેશમાં તેના નેત્રપુટમાંથી હર્ષાબુને (હર્ષના આંસુને) પ્રવાહ વહેવા લાગ્યા. આત્મવીર્ય પુરાયમાન થયું, આત્માનંદ અનુભવાય. અનિત્યાદિ ભાવનાઓનો વિચાર કરતાં કેવળ આત્મા એ જ સુખમય જણાય, સંસાર કેવળ દુઃખમય અનુભવાયો, કેમકે ઘણું જીવો આધિ, વ્યાધિ, ઉપાધિથી રીબાતા હોય તેમ દેખાયું. શાંતિને માટે આત્મજ્ઞાન અને સદ્વર્તન એ જ યોગ્ય જણાયાં. સંસારવાસથી વિરક્ત થઈ આવા શાંત અને નિર્જન પ્રદેશમાં જીવન ગાળવા તેનું મન લલચાયું. પણ પૂર્વ કર્મના ઉદય આગળ તેને આ અવસરે નમવું પડયું એટલે અમુક વખત સુધી પિતાના આ વિચારને મુલતવી રાખવો પડ્યો, છતાં તેને ઉત્સાહ પ્રબળ હતો. થોડા વખતની પણ નિઃસંગ અવસ્થામાં તેણે આભાને વિશેષ ઊજવળ કર્યો. ઉત્તમ આચાર, વિચારમાં કેટલોક વખત ૧ છે મન લલચાયું. ને આ અવસર સુધી છે For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) પસાર કરી, માતા, પિતા તથા કુટુંબની ચિંતા કરવાને માટે ચાલતા આનંદને ભવિષ્ય ઉપર અનુભવવાનો નિશ્ચય કરી મિત્ર સહિત ગિરનાર પરથી તે નીચે ઊતર્યો અને અનુક્રમે થડા દિવસમાં પાછો પિતાની જન્મભૂમિમાં આવી, માતા પિતાદિ કુટુંબને જઈ મળે. ગિરનાર પર જવા પહેલાંની અને ત્યાંથી આવ્યા પછીની ધનપાળની સ્થિતિની તપાસ કરતાં તેમને મહાત્ તફાવત જણાવા લાગ્યા. વહાલી બહેનના વિયોગથી વિહવળ થયેલું મન મોટે ભાગે શાંત જણાતું હતું, વૈરાગ્યભાવના કે વિરકત દશા છે કે અધિક જણાતી હતી તથાપિ પહેલાં કરતાં અત્યારે તે જુદા જ પ્રકારની હતી છતાં વ્યવહારના પ્રસંગમાં આવી પડેલ કાર્ય શાંતતાથી કે સમભાવથી તે બજાબે જતો હતો. પોતાના પતિની શાંત સ્થિતિ દેખી ગિરનાર સંબંધી હકીકત જે પોતે લોકોના મુખેથી સાંભળી હતી તે કેટલે દરજજે સત્ય છે, તે જાણવા માટે ધનશ્રીએ એકાંતમાં પિતાના પતિ ધનપાળને પ્રશ્ન કર્યો. સ્વામિનાથ ! પહેલાં પણ આપ અનેક વાર રેવતાચળ પર ગયા હતા, અને હમણાં પણ તેમનાથ પ્રભુના દર્શનાથે મિત્ર સહિત આપ ગયા હતા. મેં જે કાંઈ લોકોના મુખથી ગિરનારના સંબંધમાં સાંભળ્યું છે તે સંબંધી હું આપને કાંઈક પ્રશ્ન પૂછવા ધારું છું, તો તે સંબંધમાં આપે જે કાંઈ જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે મને કૃપા કરી જણાવશે. ધનપાળે ખુશી થઈ જણાવ્યું. પ્રિયે ! તારે જે કાંઈ પૂછવું હોય તે પૂછ, મને જે વાતને અનુભવ હશે તે હું જણવીશ, ધનશ્રી–સ્વામિનાથ ! ગિરનારના રમણિક પણ સ્પર્શથી કઠોર કાંકરાવાળા પહાડના વિષમ શિખરો તરફ આવેલી કમળ શિલાઓ ઉપર અનેક મહામુનિઓ ધ્યાનસ્થપણે રહેલા છે ? ત્યાં આવેલા For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩). અનેક કિન્નરે તે મહાભાગ પુનિઓના ગુણની તવના કરે છે. શું તે વાત સત્ય છે? પહેલા શિખર પર આવેલા તેમનાથ પ્રભુના મંદિરમાં રાત્રિના સમયે ભક્તિભાવથી દેવાંગનાઓ અનેક પ્રકારે સ્તુતિ તથા નૃત્યાદિ ઐરાવણ નામના ઈદહસ્તીના તીક્ષ્ણ ખુરાગ્ર ભાવથી દબાયેલા પૃથ્વીતળમાંથી, ઉત્પન્ન થયેલ કુંડમાં ઝરતાં સુંદર ઝરણું વહન થઈ રહેલ છે ? આ સર્વ વાત શું સત્ય છે? આપે તે સર્વે નજરે દેખી છે ? આ મારે સંશય આપ દૂર કરે. ધનપાળે જણાવ્યું. હે સુતનું ! તેં જે જે પ્રશ્નો પૂછયાં છે તે સર્વ સત્ય છે. ધ્યાનારૂઢ થયેલ અનેક મહાપુરુષો ગિરનાર પર્વતની શિલાઓ ઉપર, ગુફાઓમાં અને ગીચ ઝાડીઓમાં આત્માનુભવ કરી રહ્યા છે. અપ્સરાઓ સહિત અનેક કિન્નરે ત્યાં ક્રિીડા કરતા નજરે પડે છે. ધ્યાનારૂઢ, આત્મપરાયણ તે મહાત્માઓને આત્મિક પ્રયત્ન દેખી તે પ્રયત્ન કરવામાં પોતાની અસમર્થતાને નિંદતા તે કિન્નરગણ, તેઓના ગુણગ્રામ કરે છે. ગુણાનુરાગથી તેમજ આત્મ ઉચ્ચતા કરવાની પ્રબળ ઇચ્છાથી પ્રેરાયેલા કિન્નરે અપ્સરાઓ સહિત, ભકિતભાવ દર્શાવતા, તેઓની અનેક પ્રકારે સ્તુતિ કરી પિતાને કૃતાર્થ કરે છે. હરતી પદ (ગજેન્દ્રપદ) કુંડમાંથી નિઝરણાને અખંડિત પ્રવાહ ચાલી રહેલ છે. આ સર્વ વાત સત્ય છે, અને મેં નજરે દેખેલ છે. પ્રિયા ! બીજું પણ એક મહાન આશ્ચર્ય, તે પહાડ ઉપર મેં દેખ્યું છે તે હું તને કહી સંભળાવું છું. તું સાવધાન થઈને સાંભળ મારા આત્માને શાંતિ આપવા નેમનાથ પ્રભુના દર્શનાર્થે હું For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) ગિરનાર ઉપર ગયો હતો. ત્યાં જવા પછી વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી, તે મહાપ્રભુની ભાવપૂર્વક વંદન, પૂજન, સ્તુતિ વિગેરે કરવામાં મેં આખો દિવસ વ્યતીત કર્યો. મોટી દશ આશાતનાઓને ભયથી સંધ્યા સમયે હું જ્યારે મંદિરમાંથી બહાર નીકળતો હતો, તે અવસરે દિવ્ય રૂ૫-ધારક એક તરુણી મારા દેખવામાં આવી. તે સ્ત્રીએ મંદિરમાં પ્રવેશ કરી નેમનાથ પ્રભુને વંદન કર્યું અને પછી વીણા, તંત્રી વિગેરે વાત્રે પોતાના હસ્તથી બજાવતાં તથા મધુર સ્વરે ગાયન કરતાં તે મહાપ્રભુના ગુણેની રતવના કરવી શરૂ કરી. ઘણું જ મધુર સ્વરે પ્રભુની સ્તુતિ કરાતી દેખી હું પણ ત્યાં જ ઊભો રહ્યો. ગાયન પૂર્ણ થતાં મને પિતાને સ્વધર્મી (એક ધર્મ પાળનાર ) જાણી તેણીએ કમળ વચને બોલાવ્યો. પ્રભુસ્તુતિનું કામ પૂર્ણ થતાં અમે સર્વે મંદિરમાંથી બહાર આવ્યાં. મેં તે તરુણને પૂછયું. મહાનુભાવા તમે દેવી છે કે માનુષી ? તમારું નામ શું ? હમણું તમે કયાંથી આવ્યાં ? મારા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તે દિવ્ય અંગનાએ જણાવ્યું. તે ભાઈ ! આ મારી ક્યા ઘણી મોટી છે. જે તમને તે સાંભળવાની ઈચ્છા જ હોય તો ચાલો આ સામે નજીકના શાંત સ્થળે આપણે બેસીએ. મારે સવિસ્તર ઈતિહાસ હું તમને જણાવું, તમે તે એકાગ્ર ચિત્તે શ્રવણ કરો, અને તેમાંથી એગ્ય જણાય તે ગુણ, દેશનું ગ્રહણત્યાગ કરો. પ્રિયા ! તે સુંદરીનાં તેવાં વચનો સાંભળી મને પણ તેની કથા સાંભળવાનું કૌતુક થયું કે, તેણીનું જીવનચરિત્ર કેવું હશે ? તેણી કણું હશે ? તેણું શું કહેશે ? તેણના જીવનચરિત્રમાંથી મને પણ કાંઈક નવીન ગ્રહણ કરવા યોગ્ય જ્ઞાન મળી આવશે, યા કોઈ દુર્ગુણ દૂર કરવાનું કારણ મળશે. વિગેરે અનેક લાભની કલ્પના કરી મેં તેણીનું કહેવું માન્ય કર્યું. ખરી વાત છે કે ગુણાનુરાગી, તત્ત્વશોધક જીને, મહાપુરુ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) પોનાં કે. મહાન ગુણવાન સ્ત્રોનાં જીવનચરિત્રોમાંથી અનુકરણ કરવાનું ઘણું મળી આવે છે. અને આ ઉદેશથી જ અનેક ધર્મશાસ્ત્રોમાં, કથાઓનો કે જીવનચરિત્રનો ભાગ મુખ્ય રાખ્યો હોય તેમ અનુભવાય છે. જે તેમ ન હોય તો જેનું જીવનચરિત્ર આપણે વાંચીએ છીએ કે ગુરુદ્વારા સાંભળીએ છીએ, તે ચરિત્રમાં આવતા ગુણ દેનો ફાયદો તે તે ચરિત્રના નાયકોને જ થયેલો હોય છે; તો પછી તે વાંચવામાં કે સાંભળવામાં ફેગટ વખતને વ્યય કરવાનું કારણ શું ? કાંઈ જ નહિ. પણ તેમ નથી. જીવનચરિત્ર સાંભળવા કે વાંચવાને મુખ્ય ઉદ્દેશ જ એ છે કે વિચારદૃષ્ટિએ તે ચરિત્રના નાયક, નાયિકાના ગુણ દે શેધી કાઢવા. ગુણોનું અનુકરણ કરવું અને દેને ત્યાગ કરે. ચરિત્રમાં અનેક રસનું પિષણ કરેલું હોય છે, તથાપિ આભાર ને શાંતિ અનુભવાવનાર, આત્માને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર અને દુઃખમય દુનિયામાં પણ સુખને અનુભવ કરાવનાર શાંતરસ અને વૈરાગ્યરસને તે જીવનચરિત્રોમાંથી શોધી કાઢવા જોઈએ, અને તેનું સ્મરણ -આલેખન વારંવાર હૃદયપટ્ટ પર થવું જોઈએ. તેમ થાય તે જ જીવનચરિત્ર વાંચવાનું કે સાંભળવાનું સાર્થકપણું છે. જે તેમ ન થાય તો જીવનચરિત્રે, વાક્યો કે શાસ્ત્રો, શસ્ત્રરૂપે પરિણમે છે. માનસિક અનેક વિકાર ઉત્પન્ન કરી મેહ, અજ્ઞાન, રૌદ્ર અને બીભત્સાદિ રસો તરફ ખેંચી જાય છે. સુખને બદલે પરિણામે દુઃખ આપી ઊંચી માનવ જિંદગીમાંથી અધ:પાત કરાવે છે, માટે આત્મસ્થિતિની ઉચ્ચતા પ્રાપ્ત કરવાના હેતુથી, ચરિત્રાદિ ગ્રંથના સાંભળનારા કે વાચનારા વાચકોએ પૂર્વોક્ત જીવનચરિત્ર સાંભળવાનો કે વાંચવાને મુખ્ય હેતુ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. હે પ્રિયા ! આ ઉદ્દેશને મનમાં રાખી હું મારા મિત્ર સહિત એક શાંત સ્થળે જઈ બેઠો અને તે સુંદરી પણ અમારી પાસે આવી બેઠી. For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ત્રીજું કિન્નરીને ઈતિહાસ–રાજા મહસેન તે સુંદરીએ પિતાને ઇતિહાસ શરૂ કરતાં જણાવ્યું કે-હે ભાઈ ધનપાળ ! હું કિન્નરી છું. ઉત્તમ મનુષ્ય ભવથી ભ્રષ્ટ થઈ આ કિન્નરીના પદને પામી છું. અને મેહથી મોહિત થઈ આ સંસારચકમાં પરિભ્રમણ કરું છું. આટલું કહેતાં કહેતાં તેના મુખ પર ગ્લાનિ આવી ગઈ. તેના શબ્દો પરથી અને આકૃતિ ઉપરથી જણાઈ આવતું હતું કે આ કિન્નરીપદ તેને દુઃખદ લાગતું હતું અને આનાથી અવિપદ તે કોઈ પણ જાતના સબળ કારણથી મનુષ્ય ભવમાં મેળવી શકી ન હતી અથવા મનુષ્યભવમાં સર્વે અનુકૂળ સંગ છતાં કોઈ પણ જાતના મેહ, પ્રમાદ કે અજ્ઞાનતાને લઈ તે અનુકૂળ સગાને લાભ તે લઈ શકી ન હતી તેને તેને પૂર્ણ પશ્ચાત્તાપ થતો હતો. ધનપાળે પિતાની પત્નીને કહ્યું. એ અવસરે મેં તે અપ્સરાને વિનયથી જણાવ્યું–બહેન ! આટલું કહેવાથી હું કાંઈ સમજી શકતો નથી કે તમે ઉત્તમ મનુષ્ય જિંદગીથી કેવી રીતે ભ્રષ્ટ થયાં માટે વિસ્તારથી તમારે વૃત્તાંત આગળ ચલાવે. મારી પ્રેરણાથી તે કિન્નરીએ વિસ્તારથી પિતાને વૃત્તાંત શરૂ કરતાં જણાવ્યું કે-ધનપાળ! દક્ષિણ દિશામાં આવેલા મલયાચળના પહાડથી મંડિત મલય નામને રસાળ પ્રદેશ છે. તે દેશમાં મહાન સમૃદ્ધિમાન મલયવતી નામની નગરી છે, તેમાં મહસેન રાજા રાજ્ય કરતો હતે. For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) એક વખત પાટલીપુત્ર શહેરના અધિપતિ જયરાજાએ પિનયપૂર્વક પોતાના મંત્રી સાથે મહુસેન રાજાને વિનતિ કરી કે-હે મહુસૈન નરેશ ! પૃથ્વીમ`ડળના ભડનરૂપ ચપકલતા નામની ભારે એક પુત્રી છે. મારી કુવરીનાં મારે પોતે વખાણુ કરવાં તે જો કે ચેાગ્ય નથી છતાં તેના સદ્ભૂત ગુણો જણાવવા તે કાંઇ અચેગ્ય ન જ ગણાય, તેથી હું ટૂંકામાં એટલું જ જણાવુ છું કે અદ્ભુત રૂપની સૌ દતા, અને ઉત્તમ ગુણોની સુગંધતા એ આ રાજકુમારી ચ'પકલતામાં મર્યાદા વિનાની છે, અર્થાત્ તેના જેવી રૂપવાન અને ગુણવાન રાજકુમારી કોઇ નથી, આ રાજકુમારીના વિવાહ માટે અનેક રાજકુમારી તરફથી માંગણીઓ કરવામાં આવી હતી, છતાં કુમારી તેએમાંના કાઇ પણ કુમાર સાથે પાણિગ્રહણુ કરવાનું પસંદ કરતી જ ન હેાતી. એક દિવસે ચિતારા પાસે રહેલું તમારું ચિત્રપટ્ટ તેણીને દેખાડવામાં આવ્યું, તે ચિત્રપટ્ટ નિહાળતાં જ અકસ્માત્ તમારા ઉપર તેણી અનુરાગણી થઈ છે. આ વૃત્તાંત મારા જાણવામાં આવતાં પુને લાયક પતિ મળ્યા જાણી હું ધણો ખુશી થયા. અને તરત જ આ મારી પુત્રી તમાને અણુ કરવાની માંગણી માટે મેં મારા પ્રધાનને તમારી તરફ માકલાવ્યા છે, તે તમે તે માંગણીના સ્વીકાર કરશો, અને તેનું પાણિગ્રહણ કરવા માટે અમુક દિવસે પરિવાર સહિત અહીં પગારશે. આ પ્રમાણે જયરાજાનાં મંત્રીનાં વચને સાંભળી મહુસેન રાજાને ધણે! આનંદ થયેા. પ્રધાનની વાત ધ્યાનમાં લઇ, તેણે તરત જ રાજાની માંગણીને સ્વીકાર કર્યાં, અને પારિતાષિક આપવાપૂર્વક વિશેષ સત્કાર કરી મત્રીને વિદાય કર્યાં. મહુસેન રાજાએ લગ્નપ્રસંગની સામગ્રીએ તૈયાર કરી રાજ્યભાર મુખ્ય પ્રધાનને સોંપ્યું!, અને કેટલાંક ચેાગ્ય મનુષ્ય સાથે ર For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) પાંચ મેટાં વહાણ લઈ શુભ મુહૂર્ત સમુદ્ર રસ્તે પાટલીપુત્ર તરફ જવાનું પ્રયાણ કર્યું. અહા મનુષ્ય ચિંતવે છે જુદું અને થાય છે જુદું જ ગમે તેટલા ઉત્તમ મુદ્દતે બે, તથાપિ પુન્યની પ્રબળતા સિવાય પ્રારંભેલ કને પાર પામી શકાતો નથી. જ્યારે ભાગ્યેજ પ્રતિકૂલ હોય ત્યારે શુભ ચા અને ઉત્તમ મુહૂર્તે શું કરશે ? વશિષ્ઠ ઋષિએ રામચંદ્રજીને રાજવારોડણ કરાવવાનું ઉત્તમ લગ્ન આપ્યું તે જ લગ્ન રામચંદ્રજીને વનવાસ જવું પડ્યું. કહ્યું છે– कर्मणो हि प्रधानत्वं किं कुर्वति शुभा ग्रहाः । वशिष्ठदत्तलग्नोऽपि रामः प्रबजितो बने ॥ १ ॥ કવી કર્મની પ્રબળ વિષમતા ! દુર્ભાગ્યના ઉદયથી સમુદ્રમાં પવન પ્રતિકૂળ વાવા લાગ્યા. પવનના પ્રબળ ઝપાટાથી વહાણો જુદી જુદી દિશામાં જુદાં પડી ગયાં. સો ત્રટી ગયાં. પાણીનાં મોટાં મોટાં મોજાં ઉછળી ઉછળી વહાણમાં આવવા લાગ્યો. પાણુનાં હલેસાંથી વહાણ ઊંચે ઉછળી ઉછળી નીચે પડવા લાગ્યાં. વહાણના બચાવ માટે કપ્તાન એ તથા અંદર બેઠેલ મનુષ્યએ ઘણે પ્રયાસ કર્યો, પણ તે નિરર્થક ગયો. છેવટે જે વહાણમાં રાજા મહસેન હતો તે વહાણ પવનના તોફાનથી સમુદ્રમાં આવેલા વિમળ નામના પહાડના ખરાબ ચડી ગયું, અને મેટા ખડકો સાથે અફળાઈ અફળાઈને ભાંગી ગયું. સુખને ઈચ્છક રાજા મેટી આફતમાં આવી પડે. અથવા પૂર્વ કર્મના સંયોગે નાના પ્રકારની વિપત્તિઓ પામે તેમાં નવાઈ નથી. જળની સોબતવાળા-(લેષ અર્થમાં જડની–અજ્ઞાનની સેબતવાળી) દુબે સમુદ્રને પાર પમાડે તેવી જજરિત સ્થિતિવાળા (દુઃખે અંત પામી શકાય તેવા આશયવાળી) સાંધાઓથી જુદા For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) થયેલા (સ્નેહ-સંધિથી જુદી પડેલી) અને દોરથી તૂટેલ સઢવાળા( ગુણસમૂહથી રહિત થયેલી) રાજાએ નીચ સ્ત્રીની માફક તે વહાણનો તત્કાળ ત્યાગ કર્યો. ગંભીર, આરપાર વિનાના અને દુઃખદાઈ ભવસમુદ્રમાં ઉત્તમ મનુષ્યપણું જેમ દુઃખે મળી શકે છે, તેમ આવા દુઃખદ સમુદ્રમાં ઘણી મહેનતે રાજા વિમળાપર્વતને મેળવી શ કયો; અર્થાત વહાણ મૂકી દઈ ઘણી મહેનતે રાજા વિમળપર્વત પાસે આવ્યા. સુકુમાળ શરીરવાળા સુખી રાજાને સુધા અને તૃષા ઘણુ લાગી હતી, તેનામાં ચાલવાની શકિત ઘણી ઓછી થઈ ગઈ હતી, તથાપિ કાંઈક સારી આશાથી ધીમે ધીમે ઘણું મહેનતે તે પહાડ ઉપર ચડી શકો. ઉપર ચડ્યા પછી આજુબાજુ નજર કરર્તા નજીકના એક શિખર પર રમણિક એક મંદિર તેના દેખવામાં આવ્યું. રાજા ત્યાં ગયો. પાણીની તપાસ કરતાં તે મંદિરના દ્વાર નજીક નિર્મળ પાણીથી ભરેલી એક વાવ તેના દેખવામાં આવી. તેની અંદર ઉતરી, પાણી પીને રાજા કાંઈક શાંત થયો. વાવથી બહાર આવી મંદિરના દરવાજા આગળ છાયામાં વિશ્રાંતિ લેવા માટે બેઠે, ત્યાં બેઠાં બેઠાં મંદિર તરફ નજર કરતાં તે દ્વાર આગળ બે પાદુકાઓ (મોજડીઓ) તેના જેવામાં આવી. તે જોતાં જ વિસ્મય પામી રાજા વિચારવા લાગ્યો. આ દેવમંદિર હોવાથી તેને કોઈપણ ભક્ત સિદ્ધપુરુષ (આકાશમાં ચાલવાવાળા) અહીં આવતો હવે જોઈએ. અને આ પાદુકા પણ તેનો જ હોવાનો સંભવ છે. તે પાદુકાન માલિક કોણ હશે ? તેના તરફથી પિતાને કોઈ મદદ મળશે કે કેમ? તેને નિશ્ચય કરવા માટે રાજા તત્કાળ ત્યાંથી બેઠે થયો અને મંદિરમાં જઈ તપાસ કરવા લાગ્યો. તપાસ કરતાં તે દેવભુવનમાં એક સુંદર સ્ત્રી તેના દેખવામાં જ પહાડની ચારે બાજુ સમુદ્ર હોવાથી આકાશગમન કરવાવાળા દિસપુરૂષની શંકા થઈ. For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) આવી. તે સ્ત્રીરત્નને જોતાં જ રાજા વિચારમાં પડયા. અહા ! આવા નિર્જન પ્રદેશમાં આ સુંદરી કેણુ અને કર્યાંથી ? શું તેણીની લાવણત!! શું તેણુીનુ અદ્દભુત રૂપ ! શું તેશુંીનું સૌભાગ્ય ! આ સુદરીને જેણે બનાવી છે તે જ તેણીના રૂપ, ગુર્ણાનું વર્ણન કરવામાં સમર્થ છે. ઇત્યાદિ વિચાર કરતા રાજા, તે સુંદરી શું કરે છે તે તરફ ગુસષણે નિહાળી નિહાળીને જોવા લાગ્યા. તે સુંદરીના મુખ ઉપર સુખાશ ( ભગવાનની પૂજા કરતી વખતે મુખ, નાસિકા આગળ જે રૂમાલ બાંધવામાં આવે છે તે ) હતા. તેના હાથમાં સુગંધી પુષ્પો હતાં. મંદિરમાં સન્મુખ એક સુંદર શ્યામ વર્ણવાળી મુનિસુવ્રતસ્વામી (વીશમા તીર્થંકર) ની પ્રતિમા હતી તેની તે પૂજા કરતી હતી. પૂજન કર્યાં બાદ ઉચિત સ્થાનકે એસી વિધિપૂર્વક વંદન કરી અત્યંત ભકિતભાવથી તે જિનનાથની તવના કરવા લાગી. 66 હે નિળ કેવળજ્ઞાની ! સંપૂર્ણ જ્ઞાન થી ત્રણ ભુવનન, મોહાંધકારને ગુનાર, મેહરૂપ મહાનુભટને ભેદનાર, મુનિસુવ્રતસ્વામી તું જયવંત રહે, જયવંત રહે. હે કૃપાળુ દેવ ! પુલકિત અંગ અને વિકસિત નેત્રવડે, જેઓએ તારુ' સુખકમળ કયારે પણ દેખ્યું નથી. તે જીવે દીન, દુખીયાં થઇ નિર ંતર ખીજાનું મુખ દેખ્યા કરે છે. હે પ્રભુ ! જેણે ભકિતપૂર્ણાંક તારા ચરણુકમળને નમસ્કાર કર્યા નથી તે જીવા પવનથી ધ્રુજાયેલ વૃક્ષાની માફક, ખીજા છાની આ ગળ નિરંતર પેાતાના મસ્તકા નમાવ્યા કરે છે. હે ત્રિભુવન પ્રભુ ! જે મૂઢ પ્રાણિઓએ તારો સેવા નથી કરી, તે જીવેા, હાજી, છ સાહેબ, અન્નદાતા, જો હુકમ, વિગેરે ખેલતા સામાન્ય મનુષ્યની પણ સેવા કરે છે. હે જગદીશ ! જેણે તારું પૂજન કર્યું" નથી, જેણે તારી રતવના For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) કરી નથી અને તને નજરે દીઠે પણ નથી તેનાં પાણી (હાથ), વાણી અને તે નિષ્ફળ જ છે. હે નાથ જેણે મન, વચન, કાયાએ કરી નાથપણે તારુંઆરાધન નથી કર્યું તે જ આધિ, વ્યાધિથી વિધુર (દુઃખીયા) થઈ ઘણું કાળીપર્યંત દુઃસહ દુઃખ સહન કરે છે. હે પ્રભુ આ દેહનું જે થવાનું હોય તે થાઓ. આ અવસરે તું જ મારે માતા, પિતા, બંધુ, પ્રભુ, ગુરુ અને શરણભૂત છે. તારા પ્રત્યે જ હું એકાગ્ર ચિત્તવાળી છું. હે દેવેન્દ્ર મુનીંદ્ર-નમિત ચરણકમળ મુનિસુવ્રતસ્વામી ! મારા અવિનયની ક્ષમા કરી, મને જલદી નિર્વાણ સુખ આપે એ જ મારી તારા પ્રત્યે અંતિમ યાચના છે. આ પ્રમાણે મુનિસુવ્રતસ્વામીની ગંભીર વાકોથી સ્તવના કરી તે સુંદરી મંદિરની બહાર આવી. રાજા મહસેન પણ તેના રૂપમાં આસકત થઇ તે ન દેખે તેમ એક બાજુના ભાગમાં છુપાઈ રહ્યો. અને હવે પછી શું થાય છે તે જોવા વિશેષ ઉસુક બન્યા. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ શું. ચંપકલતા અને ચંડવેગ મુનિને ઉપદેશ તે સુંદરી મંદિરની બહાર આવી, આજુબાજુના રમણિક પ્રદેશને નિહાળતી ચારે બાજુ જેવા લાગી. વિમળગિરિનો પહાડ સમુદ્રની વચમાં આવી રહ્યો હતો, ચારે બાજુ જળ જળાકાર સિવાય બીજું કાંઈ જણાય તેમ નહોતું. પહાડને પ્રદેશ ઘણો રમણિક હતો. વૃક્ષે, લતાઓ અને સુંદર શિલાઓ સિવાય બીજું ત્યાં ભાગ્યે જ નજરે પડે તેમ હતું; તેટલામાં કેટલેક દૂર વૃક્ષની સુઘટ્ટ છાયાવાળા પ્રદેશ તરફ તેનું ધ્યાન ખેંચાયું. તે વૃક્ષની નીચે કોઈ મનુષ્ય બેઠ હાય તેમ દેખાયું. સુંદરી નજીક જઈ જુએ છે તો એક મહર્ષિ મુનિ તેના દેખવામાં આવ્યા. આ વખતે તે મહામુનિ ધ્યાનદશામાં લીન હતા, છતાં તેમની શાંત મુદ્રા ચંદ્રની માફક આલ્હાદ ઉત્પન્ન કરતી હતી. સૂર્યની માફક ઉગ્ર તપ તેજ તેના શરીર ઉપર ફુરાયમાન થતું હતું. તેની ગંભીર મુખમુદ્રા સાક્ષાત મૂર્તિમાન દેહધારી ધર્મ જ હાવ નહિ તેમ સૂચવતી હતી. તેઓશ્રી એક સુંદર શિલા પટ્ટ પર બિરાજેલા હતા. આવા નિર્જન પ્રદેશમાં આ શાંતમૂતિ મહાત્માને જોતાં જ છે સુંદર બાળાને ઘણો આનંદ થશે. રવાભાવિક રીતે પણ તત્વવિદ્ શાંતમૂર્તિ મહાત્માઓનું દર્શન દુર્લભ છે, તે મહાત્માનું અકસ્માત દર્શન થયું જાણી તેણે પિતાના આત્માને અહેભાગ્ય માનવા લાગી. તે બાળા તત્કાળ તે મુનિ તરફ વળી અને તેમની વિશેષ નિકટ નહિં તેમ બહુ દૂર નહિ તેવે ઠેકાણે ઊભા રહી, વિધિ, બહુમાન તથા ભકિતપૂર્વક વંદન કરી ત્યાં જ શાંત ચિત્તે ઊભી રહી. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) તે મહામુનિ અતિશયિક જ્ઞાનવાન હતા. આત્મવિશુદ્ધિથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે જ્ઞાનની શકિતથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળસંબંધી અમુક મર્યાદા સુધીનું જ્ઞાન તેઓ ધરાવતા હતા. તેમનું નામ ચંડવેગ મુનિ હતું. પિતાની પાસે રાજકુમારીને આવેલી જાણ, ધ્યાન પારી, તે મહાત્માએ “ધર્મવૃદ્ધિ'રૂપ આશીર્વાદ આપવાપૂર્વક જણાવ્યું. “કેણ ચંપકલતા' ! બીલકુલ અપરિચિત મુનિના મુખથી અકસ્માત પિતાનું નામ સાંભળ ચંપકલતાને વિસ્મય થયું. હાથ જોડી નીચું મુખ રાખી નમ્રતાપૂર્વક જણાવ્યું હતું. મહાત્મા, હું ચંપકલતા છું. આ પ્રમાણે જણાવી તે મુનિની સન્મુખ વિશુદ્ધ ભૂમિ ઉપર બેઠી. ચંપકલતા ઉપર વિશેષ માહિત થયેલ મહસેન રાજા પણ પિતાની ઉપર આવી પડેલી વિપત્તિને ભૂલી જઈ, કિકિલ્લી લતાની પાછળ ઓથે ઊભો રહી તેના મુખારવિંદને એકી ટશે નિહાળ, મુનિ તથા ચંપકલતા વચ્ચે થતો સંવાદ એકાગ્ર ચિત્તો સાંભળવા લાગ્યો. અતિશયિક અવધિજ્ઞાનના બળથી મહસેન રાજાનું ચરિત્ર મુનિશ્રીએ જાણી લીધું, અને તેને પ્રતિબોધ આપવા નિમિત્તે ચંપકલતાના સન્મુખ તેઓશ્રીએ ઉત્તમ ધર્મબોધ આપો શરૂ કર્યો. ચંપકલતા ! અતિ દુર્લભ માનવજીવન મેળવી વિકથાઓને (સ્ત્રીની કથા, દેશની કથા, રાજ્યની કથા અને ભોજનની થા–આ ચાર કથાઓને વિકથા કહેવામાં આવે છે.) ત્યાગ કરવાપૂર્વક, તારે ધર્મ ધ્યાનમાં પ્રયત્ન કરવો જોઈએ. શ્રીમાન તીર્થકર દેવે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશ-કાળ-પુગળ અને જીવ-આ છ દ્રવ્યો કહ્યાં છે. તેમાં પહેલાં ચાર કર્મબંધનમાં ગજનિમિલિકા કરતાં હોય તેમ મધ્યસ્થ છે, અર્થાત તે કમબંધનમાં વિશેષ કારણભૂત નથી. પુલ સંગતિના દોષથી અર્થાત તેમાં રાગ, દ્વેષ કરવાથી કર્મબંધન થાય છે. જેમાં રૂ૫-રસ-ગંધ-સ્પર્શ હેય તે પુદ્ગલ કહેવાય છે. તેના ઇષ્ટ સંયોગ, For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) ઈષ્ટ વિગ, અનિષ્ટ સંગ અને અનિષ્ટ વિયોગથી જેટલે અંશે રાગ, દ્વેષ, હર્ષ, શેક થાય છે તેટલે અંશે છે નવીન કર્મબંધ કરે છે. આ રાગદ્વેષથી ઉત્પન્ન થતાં કર્મો અનેક રૂપે પરિણમી, નાના પ્રકારની ગતિઓમાં નાના પ્રકારનાં શરીર-દેહ ધારણ કરાવે છે. અર્થાત તે કર્મફળ ભોગવવા નિમિત્તે પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જનાવર, દેવ, માનવ અને નરકાદિ નિઓમાં-જાતિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. પહેલા પાંચ સ્થાવરમાં ઘણે વખત રહ્યા બાદ અકામ નિર્જરાના ગે ( ઈચ્છા સિવાય અવ્યક્ત રીતે જે દુ:ખ સુખ ભોગવવામાં આવે છે અને તેથી જે કમ ભગવાઈ ઓછાં થાય છે તેને અકામનિર્જરો કહે છે) કાંઈ કર્મો એછાં થતાં વિકપ્રિયપણું પ્રાપ્ત થાય છે (બેદ્રિય, ત્રણ ઇધિ, ચાર ઈદ્રિયવાળા ને વિકલેંદ્રિય કહેવામાં આવે છે), તેથી પણ વિશેષ કમ ઓછાં થતાં તિય, પંચૅક્રિયપણું પ્રાપ્ત થાય છે. આ અનુક્રમે કમથી વિશેષ વિશુદ્ધ થતો જીવ કાંઈક પુણ્યોદયની મદદથી મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. મનુષ્યપણું મેળવ્યા છતાં પણ આર્ય દેશમાં ઉત્પન્ન થવું તે વિશેષ પુણ્યની મદદથી જ થાય છે. આ ક્ષેત્રમાં જ પ્રાયઃ ધર્મની ઉત્તમ સામગ્રી કે સગવડતા હોય છે, આ દેશ પ્રાપ્ત થવા છતાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ અને શારીરિક વિશિષ્ટ સંપત્તિ મળી આવવી સર્વ વિશેષ વિશેષ પુણ્યાધીન છે. આ સર્વ ભળ્યા છતાં જે આયુષ્ય સ્વલ્પ હોય (ડું હેય) અથવા શરીર નાના પ્રકારના રોગાદિકથી ભરપૂર હોય તો તે સર્વ મળ્યું છતાં ન મળ્યા બરાબર થાય છે. કારણ કે પૂર્વ કહેલ દુર્લભ સામગ્રીને સારો ઉપયોગ થોડું આયુષ્ય અને રોગીષ્ટ શરીરને લઈને યથાયોગ્ય થઈ શકતો નથી. આથી એમ નિશ્ચિત થાય છે કે ખરેખર પ્રબળ પુણ્યદય હોય તો જ દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર મળે છે. આ સર્વ સામગ્રી મળ્યા છતાં પણ ઘણું છે વિષય, કષાય, પ્રમાદાદિને વશ થઈ, જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ પામી શકતા For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) નથી. તે ધર્મને કેટલાક જીવો પામે છે યા સાંભળે છે તથાપિ દર્શનમોહનીય કર્મના પ્રબળ ઉદયથી તે વચનોમાં કે ધર્મમાં જોઈએ તેવું દઢ શ્રદ્ધાન થતું નથી. બુદ્ધિની કસોટી ઉપર ચડાવીને તેની વિશેષ પરીક્ષા કરતા નથી. વીતરાગ પ્રભુના વચને ઉપર શ્રદ્ધાનરૂ૫ સમ્યકત્વ પામીને પણ જ્ઞાનાવરણીય કર્મોદયથી ઉત્સર્ગ, અપવાદસંગત સૂત્ર કહેવા છતાં પણ સમજી શકતા નથી. કેટલાક જીવે વિતરાગનાં કહેલાં સાપેક્ષ વચને સમજે છે, અને તેના પર શ્રદાન પણ કરે છે. તેમજ બીજાને તેવો બેધ પણ આપે છે, છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદયથી (દેષથી) પોતે તે પ્રમાણે સંયમ (વતન) કરી શકતા નથી. આમ ઉત્તરોત્તર દુર્લભ મનુષ્યાદિ અંગેની પ્રાપ્તિ અને શ્રદ્ધાન વિગેરે કારણોથી ચારિત્રમોહકર્મ ક્ષય થતાં, જે છ નિર્મળ તપ અને સંયમ ભાગમાં પ્રયત્ન કરે છે તે જ છે સદાને માટે જન્મ, જર, મરણને દુઃખથી મુક્ત થઈ પરમ સુખમય નિર્વાણપદને પામે છે. આ પ્રમાણે વીતરાગદેવનું ફરમાન છે. ચંપકલતા ! પૂર્વે કહેલ આર્યક્ષેત્ર, મનુષ્ય જન્મ, દીર્ધ આયુષ્ય, નિરોગી શરીર આદિ ઉત્તમોત્તમ સામગ્રી તને મળી આવી છે, તો વિતરાગદેવના કહ્યા મુજબ વર્તન કરી દુર્લભ સામગ્રીને તું સદુપયોગ કર. જિનેશ્વર ભગવાનની આજ્ઞા ખરા અંતઃકરણથી અંગીકાર કરી, તે પ્રમાણે વર્તન કરતાં અનાદિ કાળના સંચિત કમેને જીવો ઘણી સહેલાઈથી દૂર કરી શકે છે, ઈત્યાદિ ઉપદેશ આપી તે મહામુનિ શાંત થયા. ગુરુમહારાજને ઉપદેશ સાંભળી ચંપકલતા ઘણુ ખુશી થઈ પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગી. એ અવસરે તેના મનમાં એવો વિચાર આવ્યો કે સમુદ્રના વચમાં આવેલા આ વિમળાપર્વત પર આવો સુંદર જિનપ્રાસાદ કોણે બનાવ્યો હશે ? અતિશયી જ્ઞાની ગુરુ જરૂર આ શંકાનું સમાધાન કરશે. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ પાંચમું આ જિનપ્રાસાદ કોણે બનાવ્યો? ચંપકલતાએ તે મહામુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક નમ્ર તાથી પ્રશ્ન –હે ભગવાન ! આવા વિષમ પ્રદેશમાં આ જિનાસાદ કોણે બંધાવ્યો ? ક્યારે બંધાવ્યો? અને કેવા સંજોગોમાં બંધાવ્યો? અર્થાત અહીં આ પ્રાસાદ બંધાવવાનું કારણ શું? ગુરુશ્રીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું ચંપકલતા ! આ દેવભુવન રાજકુમારી સુદર્શનાએ બંધાવ્યું છે. ક્યારે અને કેવા સંગે વચ્ચે તે બંધાવ્યું, તે ઈતિહાસ ઘણો લાંબે છે. ચંપકલતા- રાજકુમારી સુદર્શના કોણ હતી? કયા અને કયારે થઈ ? અને અહીં પ્રાસાદ બંધાવવાનું કારણ શું ? તે આપ કૃપા કરી મને વિરતારથી જણાવશો. જો કે આપના જ્ઞાનધ્યાનમાં અંતરાય થાય છે તથાપિ આપના બોધથી અને રાજકુમારીનું જીવનચરિત્ર સાંભળવાથી મારા જેવા પ્રાણીને આત્મબોધ થશે તો આપને તેનો વિશેષ ફાયદો છે. મહાત્મા પુરુષે નિરંતર પિતા કરતાં બીજનું ભલું કરવામાં વધારે પ્રયત્ન કરે છે કેમ કે પિતાનું ભલું કરવું તે તે પિતાને સ્વાધીન જ છે અને પરિને ઉપગાર કરવાનો વખત તે કઈક પ્રસંગે જ બને છે. ગુરુશ્રીએ ઉત્તર આપે. ચંપકલતા ! સુદર્શનાનું જીવનચરિત્ર ખરેખર તારે સાંભળવા પામ્ય છે, તેમાંથી તને ઘણું જાણવાનું અને અંગીકાર કરવાનું બની આવશે. વળી પ્રસંગેપાત તારા પ્રશ્નોને ઉત્તર પણ તેમાં આવી જશે, હું તને પ્રથમથી તેનું જીવનચરિત્ર સંભળાવું છું, તું સાવધાન થઈને સાંભળ. ચંપકલતા-આપને આ બાળક ઉપર મહાન અનુગ્રહ, For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭ ) વેલડીએની પાછળ છુપાઈ રહેલા મહુસેન રાજા પણ એક ચિત્તે સાંભળવા લાગ્યા. ખરૂં કહે! તે! મહુસેન રાજાને પ્રતિષેધ આપવા માટે મુનિશ્રીએ વિસ્તારથી આ પ્રબંધ કહેવા શરૂ કર્યાં હતા. ચંપકલતા આ વૃત્તાંત સાંભળવામાં મુખ્ય હતી તથાપિ ગુરુશ્રીની દૃષ્ટિએ મહુસેન રાજા મુખ્ય હતા. અસ્તુ. ભારત ધમ, અથ, કામ અને મોક્ષના કારણરૂપ આ દક્ષિણા વર્ષીના મધ્યમખંડની દક્ષિણ દિશા તરફ સમુદ્રના કિનારા પાસે સ દીપામાં શિરામણ તુલ્ય સિંહલદ્વીપ નામને રમણિક દ્વીપ આવી રહેલા છે. તે ીપમાં લક્ષ્મીના નિવાસરૂપ શ્રીપુર નામનું ઉત્તમ શહેર છે. તે શહેર એટલું બધુ` સુંદર છે કે જેનુ સંપૂવ ન કરવાને મહાન કિવએ પણ અસમથ છે. તે શહેરમાં આવેલા સુંદર પ્રાસાદે અને મહેલાતા એક સરખા કનકમય તેારણવાળા, નાના પ્રકારના મયૂર, પેાપટ, સારિકા, હંસ, સારસાદિના ચિત્રામણવાળા હોવાથી, એક સરખાપણાને લઈ ત્યાંના લોકો પોતાના મહેલાને ઘણી મહેનતે ઓળખી શકતા હતા. { પ્રસરતા સૂર્યકિરણોના પ્રતાપથી ભય પામી, તે મડેલ્લાના ખૂણાઓમાં શરણુ માટે આવેલા અધકારને સ્થંભમાં રહેલ મણિના કિરણે ભક્ષણ કરી જતા હેાવાથા અધકારને મલિન પાપવાળી વૃત્તિવાળા છાને) ત્યાં ખીલકુલ શરણ મળતું નહતુ. બંધ તે ઉત્તમ કવિએની કવિતામાં હતા, દોષ તે રાત્રીમાં જ હતેા, ગ્રહણ તેા રાહુ ચંદ્રને કરતા હતા, દંડ છત્રામાં કે પ્રસાદના શિખરા પર હતેા, અને ભય પાપ કરવામાં હતા, પણ ત્યાંના લોકોમાં અંધ, દેષ, ગ્રહણુ, દંડ કે ભય જણાતા નહાતા. મેટું આશ્ચર્ય તે! એ હતું કે ક્રોધાદિથી કાયિત પરિણામ થતાં કમાઁ ધન થવાથી આપણને દુ:ખ ભોગવવુ' પડશે, એથી ભય પામીને પતિપ્રણયના સંબંધમાં કુપિત થયેલી તરુણીએ પેાતાનુ` માન પણ મૂકી દેતી હતી; પણ વધારે વખત ક્રોધાદિના પેાતાની પાસે For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮ ) -સંચય (સંગ્રહ) કરી રાખતી નહતી. પિતાને દુસહ પ્રતાપથી શત્રુવર્ગના દર્યને દૂર કરનાર ચક્ર ગુપ્ત નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. લોકેમાં તેનું બીજું નામ સિલામે પણ પ્રખ્યાત હતું. ત્રણ શકિત, મહાન સત્ત, સૌમ્યમુરિ, ઉજજવળ કીતિ, ત્યાગ, ન્યાય, સત્ય અને પરાક્રમના બળથી જ તેને પ્રતાપ વૃદ્ધિ પામતો હતો. યુવતિઓના, વિદ્વાનોના અને શત્રુઓના મનમાં અનુક્રમે કામ, બૃહસ્પતિ અને પ્રચંડ સર્ય સમાન આ રાજ ભાસમાન થતો હતો. પોતે નિર્ભય છતાં સિંહ કિશોરની માફક શત્રુઓને તે ભયંકર જણાતો હતો. પણ સ્વજનરૂપ કુમુદને તે શરદ ઋતુના ચંદ્રની માફક આનંદ જ આપતો હતો. તે રાજાને નિષ્કલંક અને દેખનારને શીતળતા પ્રાપ્ત કરાવનાર નવીન ચંદ્રલેખા(ચંદ્રરેખા)ની માફક ચંદ્રલેખા નામની પટ્ટરાણી હતી, છતાં બન્નેમાં (ચંદ્રરેખા અને ચંદ્રલેખામાં) વિશેષ એટલે હતું કે, ચંદ્રની રેખા વાંકી હતી અને આ ચંદ્રલેખા સરલ સ્વભાવની હતી. તેણનું નિરુપમ સૌંદર્ય અને સૌભાગ્યને જોઈને જ જાણે શરમાઈ ગઈ હોય તેમ આજકાલ ભાગ્યે જ અમરીએ (દેવાંગનાઓ) દર્શન આપે છે–દેખાય છે. તે રાષ્ટ્રને સંપૂર્ણ અવયવવાળા, પૂર્ણ લાવણ્યતાવાળા. સુંદર આકૃતિવાળા, ભદ્ર સ્વભાવવાળા, અને ઉત્તમ પરાક્રમવાળા અનુક્રમે સાત પુત્ર થયા હતા. તે શહેરમાં ચંદ્રશ્રેષ્ઠી નામને એક ધનાઢય વેપારી રહેતો હતો. ઘણે ભાગે તેને વ્યાપાર સમુદ્રમાર્ગો પરદેશ ખાતે વિશેષ હતો. એક દિવસે તે શ્રેષ્ઠીએ શહેરના તમામ મંદિરમાં અષ્ટાબ્લિક મહોત્સવ શરૂ કરાવ્યું. આખા શહેરમાં રાજાની આજ્ઞાથી અમારી પડહ વજડા. (કેઈએ કઈ પણ જીવને મારવો નહિ, તેને અમારી-પડત કહે છે.) ભક્તિપૂર્વક સુપાત્રમાં દાન આપવું શરૂ કર્યું. અને For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) કરુણાબુદ્ધિથી દીન, દુખીયાં, અપંગ, લાચાર આદિને સંતોષવા માંડયાં. આનંદિત થઈ શહેરના લોકો વધામણું કરવાને માટે તે શ્રેષ્ઠીના ઘર તરફ આવતા હતા. તે કોની એટલી બધી ગણતરી હતી કે બીજા મનુષ્યોને જવા આવવાને માર્ગ બંધ થઈ ગયો હતે. મનુષ્યનું આટલું બધું જવું આવવું અને તેને કોલાહલ સાંભળી રાજમહેલના ઝરૂખામાં રહેલી રાણી ચંદ્રલેખાએ કમલા નામની ધાવમાતાને બેલ વી તેનું કારણ પૂછયું. થોડી જ વખતમાં તપાસ કરી કમલાએ રાણીને જણાવ્યું. મહાદેવી ! ચંદ્ર શેકીને ઘેર આજે લોકે મોટું વધામણું કરે છે, તેથી મનુષ્યોની આટલી બધી ભરતી જણાય છે અને કેળાહળ પણ તેને જ છે. વધામણું કરવાનું કારણ શું? કમળાએ જણાવ્યું. આપણા ગામના ધનાઢય વ્યાપારી ચંદ્ર શ્રેણીને પુત્ર સેમચંદ્ર સમુદ્રમાગે પરદેશ ગયે હતા, પરદેશથી ઘણું દ્રવ્ય કમાઈને સુખશાંતિથી પાછેર ઘેર આવ્યો છે, તેના હર્ષથી આ સર્વ ધામધૂમ કરવામાં આવી છે. આ વર્તમાન સાંભળી દેવી ચંદ્રલેખાએ કમળાને જણાવ્યું કે–તારે પણ તે કોણીને ઘેર વધામણું કરવા જવું જોઈએ, કારણ કે ગમે તેવા મહાન પુરુષોએ પણ ઉચિત પ્રવૃત્તિ તે સાચવવી જ જોઈએ. ઉચિત પ્રવૃત્તિ નહીં કરનાર પોતે મહાન હોય તથાપિ લઘુતા પામે છે. કહ્યું છે કે “ રાંકથી લઈ રાજાપયેતને કોઈ પણ માણસ ઉચિત પ્રવૃત્તિને અનાદર કરનાર હોય તેને પ્રભુત્વની ઈચ્છા કરતો દેખી બુદ્ધિમાનો તેની હાંસી કરે છે. અર્થાત્ ઉચિત પ્રવૃત્તિને નહિં જાણનાર મનુષ્ય પોતાની પ્રભુતાને પિતાને હાથે વિનાશ કરે છે.” આ પ્રમાણે ચંદ્રલેખાનો આદેશ થતાં ક્મળા પણ ઉચિતતાને લાયક ભેટયું લઈ ચંદશેકીને ઘેર ગઈ. “ રાણી ચંદ્રલેખા તરફથી મારું આગમન થયું છે અને આ વધામણું તેમણે મોકલાવ્યું છે.” વિગેરે હકીક્ત ચંદ્રકોણીને જણાવી કમળા તત્કાળ પાછી ફરી, રાણીની પાસે આવી, અને કોણીના ઘર તરફના નવીન વર્તમાન જણાવવા લાગી. For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ છછું સ્ત્રીરત્ન અને રાણી ચંદ્રલેખા કમલા-મહારાણી ! તે શ્રેણીના ઘરના આંગણામાં પણ એટલાં બધાં લોકો એકઠાં થયાં છે કે તે મેટા વિસ્તારવાળા ભાગમાં પણ સમાઈ શકતાં નથી. રણું–તેમ થવાનું કારણ શું ? કમલા–સ્વામિની ! તે શેઠને ઘેર સ્ત્રીઓના સર્વ ઉત્તમ ગુણોથી ભરપૂર એક સ્ત્રીરત્ન છે, તેને જોવા માટે લોકે વિશેષ એકઠા થાય છે. મારું તો એમજ માનવું છે કે દેવલોકમાંથી દેવાંગનાપણું મૂકાવીને તેને આંહી લાવવામાં આવી છે. તે સ્ત્રી હસતી નથી, બોલતી નથી, તેમ આનંદથી કોઈના સન્મુખ પણ જેતી નથી. યૂથથી ભ્રષ્ટ થયેલી (વિખૂટી પડેલી) હરિણીની માફક ઉદાસપણે બેસી રહી છે. તેણીનું રૂપ સુંદર હોવાથી લોકો તેને સુંદર કહી બેલાવે છે. ઘણું આગ્રહથી લોકો તેનું નામ, ઠાભાદિ પૂછે છે પણ તે બીલકુલ જણાવતી નથી. જે મનુષ્ય તેણીનું રૂપ જુવે છે તે પિતાનું ભાન કે લક્ષ ભૂલી જઈ ચિત્રાલેખિતની માફક નિષ્ટ થઈ તેણીને પાસે બેસી રહે છે. કમળાનાં આ વચનોથી રાણીને મહાન કુતુહલ થયું રાણી-કમલા જે એમ જ છે તો મારે તે નવીન સ્ત્રીને જેવી છે અને હું તેને ગમે તે પ્રકારે પણ લાવીશ, માટે તું ફરીને પાછી ચંદ્રકોછીને ઘેર જા અને સર્વ પરિવાર સહિત તે શેકીને કાલે આપણે ઘેર જમવાનું આમંત્રણ મારા તરફથી કરી આવ. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૧ ) પાછી ચંદ્ર છોટીને ઘેર આવી. રાણીના આદેશથી કમળા અને શ્રેષ્ઠીપુત્રને સ` પરિવાર સહિત કાલે સવારમાં રાણીને મહેલે ભોજન નિમિત્તે આવવાનુ આમત્રણ કર્યું. કેટલાક આગ્રહ કરાવવા પછી શ્રેષ્ઠીએ રાણીનુ નિયંત્રણ કબૂલ રાખ્યું. પ્રાત:કાળ થતાં જ રાણીના મહેલે સરસ લાગી. રસે તૈયાર થતાં જ સ્નેહપૂર્વક ભાજન માટે ખેાલાવવામાં આવ્યે. Acharya Shri Kailassagarsuri Gyanmandir રસવતી તૈયાર થવા સપરિવાર ચંદ્રકોણીને નિરુપમ સૌદર્ય તાવાળી તે સુંદરો પણ ધણી મહેનતે રાણીના મહેલમાં આવી. તેણીને દૂરથી આવતી દેખીને જ ચંદ્રલેખા રાણીએ નિશ્ચય કર્યાં કે તે સુંદરી આ જ હોવી જોઇએ. રાણીએ મેટા ગૌરવ સાથે તે કોષીપુત્રને પરિવાર સહિત ભાજન કરાવી, વસ્ત્રાદિકથી સન્માન કરી વિદાય કર્યાં. For Private and Personal Use Only કોષીપુત્રના જવા પછી રાણી ચંદ્રલેખાએ તે સુંદરીને પેાતાની પાસે મેલાવી, હષ પૂર્ણાંક મધુર વયને જણાવ્યું: ' બહેન, એક મુદ્ભૂત્ત" પયત તું અહીં ખેસ, તારે ઉચિત વસ્ત્રાદિક લાવી હું તારુ ગૌરવ કરું ” આ પ્રમાણે કહી તેણુીને જમણા હાથ પકડી ઘણી મહેનતે રાણી ચંદ્રલેખાએ પેાતાના ભદ્રાસન પાસે એસારી. અને દાસ, દાસી પ્રમુખને બહાર જવાની આજ્ઞા કરી. સના જવા પછી રાણી ચંદ્રલેખાએ તેને જણાવ્યું-બહેન ! તારી આવી યુવાન વય, અને સુંદર રૂપ છતાં તારા મનમાં શુ ચિંતા છે કે જેનાથી આ તારું' શરીર દુ॰લ થયેલું જણાય છે. તારા મનમાં શું દુઃખ છે ? તારુ' સવ' અંગ આમ વિચ્છાયેલુ` કેમ જણાય છે ? ખરેખર શિશિર ઋતુમાં હિમથી દુગ્ધ થયેલી કમલિનીની માફક તું ચિ ંતાતુર દેખાય છે. તુ ં મને તારું દુ:ખ જણાવ; મારાથી ખનરો ત્યાં સુધી હું તારું દુઃખ દૂર કરાવીશ. તને કાંઇ જોઇએ તે જણાવ તે વસ્તુ હું તને સ્વાધીન કરી આપું. સુલેાચના ! તું જરા પણ ખેદ નહિ" કર, Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) રાણીના આટલા આગ્રહ પછી ઘણી મહેનતે તેણીએ જવાબ આપોઃ મહારાણી ! લજજાસ્પદ અને સાધુજનોથી નિંદિત મારું ચરિત્ર સાંભળવાથી તમને શું ફાયદો થવાનું છે ? વળી પ્રેમમાં આસક્ત છ, પ્રિયવિરહરૂપ અગ્નિજવાળાથી દગ્ધ થતાં અહીં જ તીવ્ર દુઃખને અનુભવ કરે છે, તેના સંબંધમાં વિચાર કરવાથી તમને શું ફાયદો થવાને છે ? આ પ્રમાણે જણાવી દીધું નિસાસો મૂકી તે સુંદરીએ બોલવું બંધ કર્યું. તે સુંદરીના આવા વિરહ-વ્યથિત શબ્દો સાંભળી રાણી ચંદ્રલેખા વિચારવા લાગી કે આ સુંદરી પોતાના કોઈ પણ વલ્લભ-ઈષ્ટ મનુષ્ય ના વિયેગવાળી છે. તેનું મન શાંત થયા સિવાય અત્યારે આગ્રહ કરીને પૂછવું તે તેને દુઃખકર્તા હેઈ નિરુપયોગી છે. એમ ધારી ચંદ્રલેખાએ જણાવ્યું–હે સુતનું ! ચાલે તે વાત સાંભળવાનો મને કાંઈ આગ્રહ નથી, છતાં હું તમને જણાવું છું કે આજથી તમે મારા નાનાં બહેન છે. એટલે પિતાની બહેન પાસે જેવી રીતે નિર્ભય અને આનંદથી રહેવું જોઈએ, તેવી રીતે નિઃશંક થઈ તમારે મારી પાસે રહેવું. આ વાત તમારે કબૂલ કરવી જ પડશે. આ અવસરે ચંદ્રશ્રેછી હાથમાં લેણું લઈ રાણું ચંદ્રલેખા પાસે આવ્યું. સુંદરીની સાથે સંભાષણ કરતી રાણીને જોઈ, તે શ્રેષ્ઠ ના મનમાં રાણી તરફથી કાંઈક શંકા પેદા થઈ. સાશંક હૃદયે એછીએ વિનયપૂર્વક રાણીને જણાવ્યું કે- સ્વામિની! સમુદ્રની અંદર આવેલા વિમળ પર્વત ઉપર એકાકીપણે ફરતી આ સુંદરી મારા પુત્રને મળી આવી છે. મારા અને મારા પુત્રના ધારવા પ્રમાણે આ કોઈ રાજકુમારી છે અને કોઈ વિધાધરે તેણીનું કોઈ સ્થળેથી હરણ કરી તે પર્વત ઉપર લાવી મૂકી જણાય છે. બહેનપણે અંગીકાર કરી મારા પુત્ર તેને અહીં લાવ્યા છે. પિતાના વિનયાદિ ગુણથી જ ગીરવ પામેલી આ સુંદરીમાં અને મારી પુત્રીમાં મને કોઈ અંતર નથી, અથાત્ મારી પુત્રી પ્રમાણે આ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૩ ) મને વહાલી છે, ત્રા જ્યાં સુધી તેને આપની સુધી તેને તમે ખુશીથી રાખજો. આપ પણ ગૌરવ કરજો. (ધ્રુજતે શરીરે કોકીએ, રાણીને સંભળાવ્યેા.) Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસે રહેવું હોય ત્યાં તેણીનું સારી રીતે સુંદરીના ઇતિહાસ શ્રેષ્ઠીનાં આવાં સરલ અને સત્ય જેવાં વચને સાંભળી દેવી ચંદ્રલેખાએ જણુાવ્યુ, કોકીન્! ભલે તે તમારી પુત્રી તરીકે હા, હું તેને મારી વ્હેન કરીને મારી પાસે રાખું છું, તમે તેની ચિ ંતાથી નિશ્રિત રહેશે. આ પ્રમાણે કહી શેઠને ખુશી કરી સન્માનપૂર્ણાંક વિસન કર્યાં. પ્રસ ંગાપાત નાના પ્રકારના વાર્તાવનેદથી. ચદ્રલેખાએ સુંદરીની ઉદાસીનતામાં ઘટાડા કર્યાં, અને સુંદરીના દિવસ સુખમાં પસાર થવા લાગ્યા. તેઓનાં શરીર જો કે જુદાં હતાં છતાં પરસ્પરની પ્રીતિથી જાણે એક જ મન હોય તેમ ખીજાને ભાન થતું હતું. ઇચ્છાને અંત નથી. સ ંતેાષ સમાન સુખ નથી. સુખી કે દુ:ખી, ગરીબ કે તવંગર કાઈ વીરપુરુષ કે સ્ત્રી એવી દુનિયામાં ભાગ્યે જ હરો કે તેને કાઇ પણ જાતની ઇચ્છા નહિ હોય. એક દિવસે રાણી ચંદ્રલેખા શૂન્ય મનવાળી થઇ પેાતાના વાસગૃહમાં ખેઠી હતી. સુદરી નજીકના ઓરડામાંથી ત્યાં આવી. રાણીને ઉદાસીન સ્થિતિમાં જોઇ તેણીએ જણાવ્યું. મ્હેન ! આજે તમને શું ચિંતા છે? તમારા પતિએ સ્નેહના છળથી શું તમારૂં અપમાન કર્યું છે ? અથવા શુ` કાઇ સ્નેહી મનુષ્યે તમારી આજ્ઞા ખંડિત કરી છે ? For Private and Personal Use Only સુંદરીની શંકાનું સમાધાન કરતાં ચંદ્રલેખાએ જણાવ્યું. મ્હેન ! મારા દુઃખનું કારણ તે માંહીલુ કાંઇ નથી, પણું બા મને મારી ઇચ્છાને લઇને જ કાંઈ નવીન ચિતા ઉત્પન્ન થઈ છે કે, મારે સાત પુત્રા છતાં પુત્ર એક પણ નહિ ! પુન્યના નિયેગથી કાઇ પણ પ્રયાગે ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) જો એક પુત્રી થાય તે તે જ દિવસથી મારે વિષયસુખ પૂર્ણ થયું એમ હું માનું”. અર્થાત્ જો એક પુત્રી થાય તેા પછી સંસારસુખની મને કાંઇ પણ ઇચ્છા ખાકી રહી નથી. સુંદરી ! મંત્ર, ત ંત્ર, ઔષધાદિ કાઇ પણ ઉપાય કર, તે પ્રયે!ગથી જો મને એક પુત્રી થાય તે મારા મનેરયા પૂર્ણ થાય. સુદરીએ ઉત્તર આપ્યા, મ્હેન ! તારી માફક મારી માતાને પુત્રની ઇચ્છા થઇ હતી. તે ઇચ્છા પૂર્ણ કરવા માટે અનેક દેવતાઓનું તેણે ઘણીવાર આરાધન કર્યું. ઘણાં તિલક, ઔષધ, અને સ્નાન, પાન કર્યાં. તેપણ તેત્રને આનંદ આપનાર એક પણ પુત્ર ન થયા. તેને ખા ઉપાય એ છે કે જેમ અભયદાન ( જીવાતે મરણુના ભયથી ખયાવવા તે અભયદાન કહેવાય છે) આપવાથી વ્યાધિ રહિત શરીર પ્રાપ્ત થાય છે તેમ, સુપાત્રદાન આપવાથી ધણી ઋદ્ધિ અને પુત્રાની પ્રાપ્તિ થાય છે છતાં પુત્રીની પ્રાપ્તિ માટે તમારી વિશેષ આગ્રહ છે તે! આજની જ રાત્રીએ વિધિપૂર્વક કુળદેવીની આરાધના કરી તે પુત્રી થશે કે નહિં તેનું ખરૂ` રહસ્ય તે તમને જણુાત્રી આપશે. ચદ્રલેખાએ જવાબ આપ્યા: બહેન ! તે કામ તારે પેાતાને કરવાનું છે. તારા જે કુળદેવ છે તે જ આજથી મારા કુળદેવ છે, એમ ખાત્રીથી કહું છું. ચંદ્રલેખાને વિશેષ આગ્રહ હોવાથી સુંદરીએ તે વાત 'ગીકાર કરી, રાણીની રજા લઈ સુંદરી ચંદ્રકોષ્ટીને ઘેર આવી, ઉપવાસનુ પચ્ચખાણુ કરી, મુનિસુવ્રતસ્વામી તીર્થંકરની શાસના ધિષ્ટાત નરદ્વત્તા દેવીનું આરાધન કરવા નિમિત્તે પવિત્ર થઇ એકાંત સ્થળે સ્મરણ કરવા ખેડી. પરિણામની વિશુદ્ધિ, ભક્તિની વૃદ્ધિ અને એકાગ્રતાની સિદ્ધિ પૂર્ણ હોવાથી તે જ રાત્રિએ નરદત્તા દેવી પ્રગટ થઇ, સુંદરીને કહેવા લાગી, સુંદરી ! તારી વ્હેન ચંદ્રલેખાને પુત્રી થશે, તેની નિશાની તરીકે આજ રાત્રીએ તેને અમુક સ્વપ્ન આવશે. ઇત્યાદિ કહી, ઉત્તમ વસ્તુની શેષ આપી દેવી અંતર્ધ્યાન થઈ ગઇ. સુંદરીપણું ધ્યાન પૂછ્યું For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫) કરી પ્રાતઃકાળ થતાં જ ચદ્રલેખાને મહેલે આવી. દેવીએ આપેલી શેષ ચંદ્રલેખાના હાથમાં આપી તેણીએ જણાવ્યુ કે -વ્હેત ! તને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રિએ તે` આવું સ્વપ્ન જોયું છે કે, “ સેનાની એક સમળી ચાંચમાં શ્વેત પુષ્પની માળા લઈને આવી અને રાત્રે અંતે તું સુખનિદ્રામાં હતી ત્યારે તારા કઠમાં તે માળા તેણીએ આરાણુ કરી. ’ *. તે સાંભળી ચંદ્રલેખાએ જણાવ્યુ કે મ્હેન ! તારૂ" કહેવું સર્વાં સત્ય છે. મને તે જ સ્વપ્ન આવ્યુ' છે, પણ આ વાતની તને કેમ ખબર પડી ? તે સાંભળી સુંદરીએ રાત્રીને સ` વૃત્તાંત કહી સ ંભળાવ્યે. વિશેષમાં જણાવ્યું કે, આ સ્વપ્નનું કુળ પંદર દિવસમાં તમને મળવું જોઇએ, શાસ્ત્રમાં કહ્યું છે કે-સુખે સુતેલા મનુષ્યા રાત્રીને પહેલે પહેારે જે સ્વપ્ન જોવે છે તેનુ ફળ એક વર્ષને અંતે મળે છે. ખીજે પહેરે જોયેલા શુભાશુભ સ્વપ્નનું કુળ આઠ મહિને મળે છે. ત્રીજે પહેરે દેખેલ સ્વપ્નનુ ફળ છ મહિને મળે છે અને રાત્રિના ચાયા. પહેાર દેખેલ સ્વઋતુ' કૂળ પદર દિવસે મળે છે. જે મનુષ્ય સ્વપ્નમાં પેાતાને સ્નાન કરનેા, વિલેપન કરતા, અલંકાર પહેરતા, હ`પામતે અને ગાયન કરતા દેખે છે તે અનેક પ્રકારના અન પામે છે. જે મનુષ્ય, સ્વપ્નમાં પેાતાને અશુચિથી ખરડાયેલા શરીરવાળા અથવા ખાઇમાં પાડેલા જોવે છે તે ક્રિય યાગથી અચિંત્ય અભ્યુદય પામે છે. જે મનુષ્ય પોતાને હાથી, ધોડા, રથ, વૃષભ અને ઉત્તમ વિદ્વગમ ( આકાશમાં ચાલવાવાળા ) પ્રાણી ઉપર બેઠેલા સ્વપ્નમાં દેખે છે તે અનેક પ્રકારની સમૃદ્ધિ પામે છે. જે મનુષ્ય પદ્મસરાવરમાં એસી નલિનીપત્રમાં હર્ષ પામતા પાયસનું (ખીરનુ) ભોજન કરે છે, તે મનુષ્ય દરિદ્ર હોય કે દાસ હેાય છતાં તત્કાળ રાજ્ય પામે છે. જે માણસ સ્વપ્નમાં કઈ પણ પ્રકારે દેવભુવન પર, ધવલગૃહ પર. ખીરવાળાં વૃક્ષ વડ--રાયાદ ) પર ચડીને જાગૃત થાય છે તે રિદ્ધિ, સત્કાર અને સન્માન પામે છે. જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, હુ અથવા સમુદ્રને For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬ ) લીલામાત્રમાં તરી જાય છે તે દૈવસુખ ભાગવી નિર્વાણુ સુખ પામે છે. જે મનુષ્યને સ્વપ્નમાં વેતાલ, ભૂત, ડાકિની, નાહાર અને શિંગડાંવાળા પ્રાણિએ તિક્ષ્ણ શસ્રવડે ભય પમાડે તે મનુષ્ય મહાન કષ્ટ-વ્યસન પામે છે. જે મનુષ્યના કઠમાં પાછલી રાત્રીએ સ્વપ્નમાં શ્વેત, સુગંધી પુષ્પની માળા કાઈ પણુ સ્થાપન કરે છે તે નાના પ્રકારની રિદ્ધિ અને પુત્રી આદિ સંતાન પામે છે. વ્હેન ચંદ્રલેખા ! તે આજે પાલી રાત્રિએ આ સ્વસ જોયુ છે જે ચાંચમાં પુષ્પમાળા લઈ સેાનાની સમળી મારી પાસે આવી અને તે મારા કંઠમાં આરોપણ કરી. આ સ્વન્ન તને ઉત્તમ પુત્રીની પ્રાપ્તિ સૂચવનારું છે. તે પુષ્પમાળા શ્વેત અને સુગંધી હેવાથી નિર્માલ શીયળ ગુણુવાળી અને તમને સુખ આપવાવાળી પુત્રી થશે. - ઇત્યાદિ સ્વમના ગુણુ દાય સૂચવનાર સુંદરીનાં વચને સાંભળી ચોંદ્રલેખાને ધગેા હુ થયા. તે દિવસથી ચંદ્રલેખા ધર્માંકમાં વિશેષ પ્રકારે સાવધાન થઇ દિવસે પસાર કરવા લાગી. પ્રકરણ સાતમ =+= સુદર્શનાના જન્મ પસાર થયા. તેટલાશરીરમાં પ્રગટ થવા ગર્ભને વહન કરતાં આનંદમાં અને આશામાં કેટલાક દિવસે માં ગભવૃદ્ધિ પામવાનાં શુભ ચિહ્નો રાણીના લાગ્યાં. તે દેખી રાણીને વિશેષ સતાષ થયા. શુભસૂચક અનેક પ્રકારના ડાહેળાઓ પણ ઉત્પન્ન થયા. જાણે હું આખા દેશમાં દુ:ખીયા જીવેને દાન આપુ', જિનમદિરમાં અષ્ટાન્તિકા અહોત્સવ કરાવું. પરમ ભક્તિએ સાધુજનાને ભક્ત, પાન, ઔષધાદિ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). આપું, વિગેરે. આ સર્વ ડોહળાઓ રાજાએ પૂર્ણ કરી આપ્યા. રાણી ચંદ્રલેખા ગર્ભના અનુભાવથી સાધુજનને યથાયોગ્ય નિર્દોષ આહારાદિ આપવા લાગી. પિતાના મનોરથને પૂર્ણ કરતી હર્ષિત હૃદયવાળી રાણી, સુંદરીને કહેવા લાગી. સુંદરી! ખરેખર આ જગતમાં તારે ધર્મ ( તું જે ધમ માને છે તે) સુખદાઈ છે. સુંદરીએ પણ અવસર ઉચિત જણાવ્યું કે, બહેન! જિનેશ્વર ભગવાનને કહેલ ધમ નિચે મોક્ષસુખનું કારણ છે, બાકી બીજું સર્વ દુનિયામાં મહરાજાનું ચેષ્ટિત છે. પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, છની વિવિધ પ્રકા રની કર્મપરિણતી, અને પુદ્ગલોને નાના પ્રકારના પરિણામ. તે સર્વ ઘણી સારી રીતે જિનેશ્વર ભગવાનના કહેલ ધર્મથી જાણી શકાય છે. તેમજ છાની દયા જાણવાનું અને કરવાનું પણ મુખ્ય ભાન જિનશ્વરને જ ઘટે છે. તમારે પણ સારી રીતે જીવદયા જાણીને કરવી જોઈએ. વિગેરે સામાન્યથી ધર્મનું રહસ્ય રાણીને સમજાવ્યું. સુંદરીનાં યુક્તિયુક્ત વચનો સાંભળી, ચંદ્રલેખાએ જણાવ્યું. બહેન! તારું કહેવું સત્ય છે, તેમાં કોઈ સંદેહ જેવું નથી. ઈત્યાદિ ધાર્મિક વાર્તા–વિનોદ કરતાં અનુક્રમે નવ માસ વ્યતીત થતાં, સારા દિવસે અને સારા મુદ્દતે રાણીએ પુત્રીને જન્મ આપ્યો. સાત પુત્ર પર પુત્રીનો જન્મ થતાં આખા શહેરમાં આનંદ થયો. રાજા રાણીના પણ હર્ષ નો પાર ન રહ્યો. વધામણી આપનાર કમળા ધાવ માતાને રાજાએ શરીર ઉપરના તમામ અલંકારો આપ્યા. આખા શહેરમાં વધામણું શરૂ થયું. બંદીખાનેથી બંદીવાનેને છોડી મૂકયા. અમુક અમુક જાતના કરો માફ કર્યા, કેટલાક એાછા ફર્યા. માન ઉન્માનની વૃદ્ધિ કરાવી. સ્થાને સ્થાને રમત ગમ્મતના અખાડાએપ અને માંચાઓ ઊભા કરાવ્યા. દ્વારે દ્વારે ચંદનનાં તોરણ બંધાવ્યા. સ્થળે સ્થળે સુગંધી પા છંટાવ્યા.બજારો, મહેલો અને ગુહે શણગારવામાં આવ્યા. સ્થાને "મને નૃત્યાદિ નાટકાદિ ઓછો શરૂ થયા-સુગંધકાશ ધૂપને બહાર For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) દિશાઓમાં ફેલાવા લાગ્યા. સુંદર શૃંગાર પહેરી સધવા સ્ત્રીએ ઉજ્વળ અક્ષતનાં પાત્રા ભરી રાજદરબારમાં વધામણું કરવા જવા લાગી. રાજ્યમાં અમારો પડતુ વજ્રાબ્યા, ગરીબ દુ:ખીયાને દાન આપવા માંડયું. સ્વજને સત્કાર થયેા. નારિકાનું સન્માન થયુ. માંગલિક વાજીંત્રા વાગ્યાં. સુવાસણ સ્ત્રીઓએ ધવળ મંગળ ગાયાં, અને વિલાસીનીઓએ નૃત્ય કર્યાં. ઈત્યાદિ દશ દિવસ પર્યંત પુત્રી વધામણાના મહેત્સવ ચાલ્યે. દેવી ચંદ્રલેખાએ પણ મહાન ગૌરવથી સુંદરીને સત્કાર કર્યાં અને જણાવ્યું કે મ્હેન ! આ પુત્રી તારા પ્રસાથી જ પ્રાપ્ત થઈ છે માટે તારા પ્રસાથી જ જલદી વૃદ્ધિ પામેા. ધણી સભ્યતાથી પ્રત્યુત્તર આપતાં સુધરીએ જણાવ્યું. વ્હેન 1 પુન્યની. અધિકતાથી કે પુન્યનાં કાર્યો કરવાથી કોઈપણ મનુષ્યના મનારા સિદ્ધ થાય છે. શુભાશુભ કામાં ખીજા મનુષ્યેા નિમિત્ત માત્ર છે. ખરી રીતે તે તે કાર્ય સિદ્ધ કરનાર પાતાનાં કર્મો જ છે. કુમારીના જન્મથી એક માસ જવાબાદ ધણુા હ પૂર્વક સુંદરીએ અને રાજાએ મળી તે કુમારીનું સુદ્ઘના નામ આપ્યું. લાવણ્ય અને કાંતિથી પૂર્ણ શરીરવાળી કુમારી, ઉજ્વળ પક્ષમાં રહેલી ચંદ્રકલાની માફક વિસે દિવસે નવીન નવીન કળાથી વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રથી જેમ રાત્રી અને સુગધી કમળેથી જેમ સરેાવર શોભે છે. તેમ જનનીના ઉત્સંગમાં કુમારી શાભતી હતી. જેમ ચંદ્ર કુમુદને, દિનકર કમળાને, અને મેલ મયૂરાના સમુદાયને વિકસિત ( ઉલ્લસિત ) કરે છે તેમ મુખ્શ ના ધ્રુવને હર્ષોંલ્લાસ આપતી હતી. નિપ્રતિદિન વૃદ્ધિ પામતાં રાજકુમારી જ્યારે પાંચ વર્ષની થઇ ત્યારે સુજ્ઞ માતાપિતાએ લિપી, ગણિતાદિ વ્યવહારિક ઉપયેાગી જ્ઞાન આપવાના નિશ્ચય કર્યાં. શુભ દિવસ દેખા રાજાએ ઉપાધ્યાયને માલાવી વગને લાયક અનુક્રમે સવ કળાઓમાં પ્રવીણ કરવા માટે For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯). ભલામણ કરી. ઘણા ઉત્સાહથી ઉપાધ્યાયે તેમ કરવાને હા કહી. અધ્યાપકને પારિતોષિક આપી સંતુષ્ટ કરી, સુદર્શનને મોટા મહત્સવપૂર્વક શાળામાં દાખલ કરાવી. પ્રકરણ આઠમું રૂષભદત સાર્થવાહ મહારાજા ચંદ્રગુપ્ત મુખ્ય સિંહાસન પર બિરાજે હતો. જમણી -બાજુના ભાગ પર રાજકુમારે બેઠા હતા, ડાબી બાજુના ભાગ પર સામંત રાજાઓ વિગેરેનાં આસને હતો. બીજા પણ આજુબાજુ મંત્રી, સુભટ વિગેરેથી સભા ચિકાર ભરાયેલી હતી. સામંત, મંત્રી આદિ રાજાના મુખથી થતી આજ્ઞા અંગીકાર કરવાને તૈયાર હોય તેમ એકી નજરે રાજા સન્મુખ જઈ રહ્યા હતા. આ અવસરે વિજયા નામની પ્રતિહારિણીએ પ્રવેશ કરી, રાજાને અર્ધાગથી નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામિન ! રત્નાગિરિના બંદરથી ચરપુરુષ આપને મળવાને માટે આવ્યો છે તેનું મુખ પ્રસન્ન અને વિશેષ ઉત્સુક હોય તેમ જણાય છે; પણ દ્વારપાળે રોકવાથી આપની આજ્ઞાની રાહ તે દ્વાર આગળ ઊભો છે. તેને અંદર પ્રવેશ કરાવવા માટે આપની શી આજ્ઞા છે? રાજાએ વિચાર કર્યો કે તે ચરપુરૂષ કે ઉત્તમ વહાણ આવ્યાની ખબર આપવી આવવો જોઈએ, કારણ કે રત્નાગિરિના બંદર પર તે કાર્ય માટે જ તેને રોકવામાં આવ્યા છે. તે ચર તુષ્ટિદાનને લાયક છે. ઈિત્યાદિ વિચાર કરી રાજાએ પ્રતિહારિણીને જણાવ્યું કે ભદ્રે ! તેને તું જલદી પ્રવેશ કરાવ રાજાની આજ્ઞા મળતાં જ તે ચરપુરુષ સભામાં આવ્યું. રાજાને For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) ય જાતાં વહી જ તે જોતાં . તે વહ નમસ્કાર કરી તેણે જણાવ્યું–મહારાજા ! આવતાં વહાણોની તપાસ રાખવા માટે રત્નાગિરિ બંદર પર આપના નિયોગથી યોજાયેલ હું આપને અનુચર છું. હું નિરંતર વહાણોની તપાસ રાખું છું અને તેથી વહાણ જેવાથી મને કાંઈ આશ્ચર્ય થતું નથી. પણ આજ પ્રભાતે જ્યારે ઉત્તર દિશા તરફ નજર કરી હું આવતાં વહાણે દેખતા હતો તેટલામાં મહાન વિસ્તારવાળું, દૂરથી આવતું એક વહાણ મારા દેખવામાં આવ્યું. તે જોતાં જ મને મોટું આશ્ચર્ય થયું. તે વહાણની ઉપર ઉજવળ ધ્વજા, છત્ર, ચામર વિગેરે જણાતાં હતાં. ચારે બાજુ વાવટા ફરકી રહ્યા હતા. ઊંચી અટાલ પર લટકતી ધ્વજાઓથી જાણે સાક્ષાત્ દેવવિમાન હોય તેમ જણાતું હતું. ચારે બાજુ નિવિડ પાખરવડે પાખરેલું હતું. સ્થાને સ્થાને પરાક્રમી સુભટે રહેલા હેવાથી શત્રુઓને દુધ હતું. તે વહાણમાં ત્રણ કૂવાઓ, સે સઢે અને થંભો હતા. લોઢાનાં ત્રીસ લંગરે જણાતાં હતા. કુવા અને સ્થંભ ઉપર ઊભા રહી સુભટોને યુદ્ધ કરવા માટે પીંજરાએ બોધેલાં હતાં. તે જહાજની ચારે બાજુ લટકતા ખ ગ, ભાલાં, ધનુષ્ય અને તુણનાં યુગલો હતાં. વિષમ રીતે પરિભ્રમણ કરતાં યંત્રથી ખરેખર તે વિષમ જ હતું. વળી તેમાં ચાર બગીચાઓ અને બને બાજુ દશ દશ પ્રેક્ષાગૃહ હતાં. તેમજ-ઘી, તેલ, અનાજ, વસ્ત્ર અને ઇંધણ વિગેરેના સંગ્રહવાળી અનેક દુકાને જોવામાં આવતી હતી. તેમાં રહેલ સામાનની સંખ્યા કરવી તે મુશ્કેલી ભરેલું હતું. આટલી સામગ્રીથી ભરપૂર તે આવતા જહાજને હું જોતો હતો, તેટલામાં તો જયવાજિંત્રને વગાડતું તે વહાણ બંદરમાં આવી પહોંચ્યું. નિર્યામકના વચનેથી તે વહાણ તરત જ ઊભું રાખવામાં આવ્યું સઢ ઉતારી નાખ્યા અને ચારે બાજુથી લંગરે નીચાં મૂક્યાં. મહારાજા! તે જહાજના માલિકે નિર્ધામકોને પારિતોષિક દાન આપ્યું. અને મંગળાચાર કરી તે ધનાઢય સમુદ્રને કિનારે બંદર પર ઉતર્યો છે. તે ધનપતિ ભેટયું લઈ આપને તરતમાં જ મળવા માટે તૈયારી કરતો For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) હતો. તેના આવ્યા પહેલાં જ આ વર્તમાન મેં આપને નિવેદિત કર્યા છે. ચરપુરૂષનાં વચનો સાંભળી રાજા કાંઈક બલવાને પ્રયત્ન કરતો હતા. તેવામાં ફરી વિજયા પ્રતિહારિણીએ પ્રવેશ કરી નમસ્કારપૂર્વક રાજાને વિનંતી કરી કે મહારાજા ! રૂષભદત્ત નામને સાર્થવાહ આપના દર્શનાર્થે ઉત્સુક થઈ સિંહદ્વાર આગળ ઉભો છે, આપની તેને માટે શી આજ્ઞા છે? રાજાએ જણાવ્યું, ભાતેને તરત જ પ્રવેશ કરાવ. રાજાને આદેશ થતાં જ પ્રતિહારિણીએ સાર્થવાહને રાજસભામાં પ્રવેશ કરાવ્યું. પ્રસન્ન મુખમુદ્રાને ધારણ કરતો, હાથમાં ભેંટણું લઇ, જાણે કમવિવરે જ, રાજાને જૈન ધર્મની પ્રાપ્તિ અર્થે દૂત એકલા હેય નહિં તેમ સાર્થવાહ રાજાની આગળ આવી ઊભો રહ્યો. પારિસ, તુર્કસ્થાન અને ગિઝનીના ઉત્તમ અશ્વો( ધેડાએ)નો પરાભવ કરે તેવા ઉત્તમ અશ્વોનું ભેગું કરી, રાજાને નમસ્કાર કર્યો. રાજાએ સાર્થવાહને બેસવા માટે આસન અપાવ્યું. સાર્થવાહ ખુશી થઈ રાજા આગળ આસન પર બેઠે. મહાન ગૌરવપૂર્વક રાજાએ સાર્થવાહને તંબલ આપી જણાવ્યું, સાર્થવાહ ! પરિવાર સહિત તમને કુશળ છે ? સાર્થવાહે નમ્રતાપૂર્વક વિવેક કરતાં જણાવ્યું. મહારાજા! મારા સવ પરિવારને કુશળતા છે; તેમાં વળી આ૫નાં દર્શનથી વિશેષ પ્રકારે અમે આનંદિત થયા છીએ. રાજા–સાર્થવાહ ! તમે કયાંથી આવ્યા ? કયા દેશમાં ક્યા શહેર માં રહે છે ? સાર્થવાહ-મહારાજા! ઉતર દિશામાં અતિ રમણિક લાદેશ નામનો દેશ છે. તે દેશમાં ભરૂયચ્ચ નામનું શહેર છે. તે શહેરમાં મારો નિવાસ છે, અને હું હમણાં ત્યાંથી જ આવું છું. રાજા–ભરૂચ્ચ શહેર શું બહુ મોટું છે? For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) સાર્થવાહ-હા મહારાજા, શહેરની ચારે બાજુ ઉત્તમ શિલાઓથી બનેલો સુંદર કિલે આવી રહ્યો છે. કિલ્લા પર આવેલા ઊંચાં કપિશીર્ષ અને અદૃાલકોએ કરી તે શહેર શત્રુઓને અતિ દુર્લબ્ધ છે. કળિકાળમાં પાપને રોકવા માટે જાણે ધમરેખા સ્થાપના કરી હોય તેમ, નિર્મળ પાણીથી ભરપૂર દુલધ્ય ખાતિકા (ખાઈ) તે કિલ્લાની ચારે બાજુ આવી રહેલી છે. મુનિસુવ્રતસ્વામિના ચરણારવિંદથી પવિત્ર થયેલું અને તેથી જ દુનિયામાં વિશેષ પ્રખ્યાતિ પામેલું તે એક મહાન બંદર અને શહેર છે. રાજાએ ખુશી થઈ સુવર્ણ કળામાં ફરી તાંબુલ આપી ફરી પ્રશ્નો કર્યા. સાર્થવાહ ? આ અશ્વો તમે કયાંથી લાવ્યા? નમ્રતાપૂર્વક સાર્થવાહે જણાવ્યું. નરનાથ ! પારસકુળ અને મીઝની પ્રમુખના અશ્વોને પરાભવ કરનાર, ઉત્તર દિશામાં ઉત્પન્ન થયેલા આ મહાન તેજસ્વી જાતિવાન અશ્વો છે. જેના દ્વારે આ અશ્વો બાંધવામાં આવે, તેના શત્રુની રિદ્ધિ તેને સ્વાધીન થાય છે, તેવા જાતિવાન આ અવો છે. અોના લક્ષણમાં આપ તો માહિતગાર જ છે, તથાપિ આ અનાં ચિન્હ-લક્ષણો હું આપની આગળ નિવેદિત કરું છું. ઉત્તમ અ મુખમંડળમાં માંસરહિત હેય છે. અને તેના મુખની નસા જાળ પ્રગટ દેખાય તેવી હોય છે. હૃદય વિશાળ હેય છે. મધ્ય ભાગ પ્રમાણે પટ હાય છે. ભાળ સ્થળ પહેલું હોય છે કાન નાના હોય છે. આપસમાં કાનનું આંતરૂં ડું હોય છે. પીઠ હાળી હોય છે, પાછળના ભાગ પુષ્ટ હોય છે. પાંસળીના ભાગે દુર્બળ (પાતળા) હેાય છે. રોમ સ્નિગ્ધ હોય છે. રકંધ મનહર હોય છે. સ્કંધ ઉપર શ્યામ અને નિવિડ કેશે હેય છે. ખુરાઓ ગોળ હેય. છે. વેગ પવન સમાન હોય છે. ને લાલ હોય છે. દઈ વિશેષ હેય છે. ભરતક્ર અને ઉરૂ સાથળ)ના ભાગમાં દક્ષિણાવર્ત (જમણે, For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૩) ભ્રમર ) હેાય છે. આવા અવે શત્રુના પરાભવ કરનાર અને યુદ્ધમાં સ્વામીના વિષય કરાવી આપનાર થાય છે. ત્યાદિ અશ્વનાં લક્ષણા સાવાહ રાજાની પાસે કહે છે, એ અવસરે ઉપાધ્યાય પાસે ભણવા મૂકેલી રાજકન્યાં. સુદ'ના અનેક કળાનેા અભ્યાસ કરી ઉપાધ્યાય સહિત રાજસભામાં આવી. * પ્રકરણ Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમું —— સુદર્શનાને જાતિસ્મરણ જ્ઞાન પ્રેમ, મહત્વ કે આશ્ચર્યની વસ્તુ દુનિયામાં એક કરતાં અધિક યા ચઢિયાતી ધણીવાર માલમ પડે છે. એક નવીન વસ્તુ કાઇક વાર જોવામાં આવે છે ત્યારે તે તરફ સ્વાભાવિક જ મનુષ્યાનુ` આકર્ષણ ચાય છે, પણ તે જ વખતે તેના કરતાં અધિક ઉત્તમ અને દુર્લભ વસ્તુ દેખવામાં આવે તેા પહેલી વસ્તુ તરફ આકષ ણુ એછું થઇ તેટલા જ કે અટકે તેથી વિશેષ વેગથી ખીજી વસ્તુ તરફ મનુષ્યાનુ આકર્ષણુ ચશે. આ ન્યાય પ્રમાણે અત્યારે રાજસભામાં રૂષભદ સાવાહ તરફ્ લેાકેાનું જે આકર્ષણ હતું, તે જ સ્થળે રાજકુમારી સુદ નાનુ' ઘણે વખતે આગમન થતાં સ` સભાલેાકની દૃષ્ટિ તેણીની ભાજી આકર્ષાઇ, એટલે રૂષભદત્ત સાથ`વાહે પણ પાતાની ચાલતી વાત એકદમ ત્યાં જ અટકાવી દીધી. દેહની કાંતિએ કરી જાણે વિધાધરી કે અપ્સરા હાય નહિં તેમ શાખતી સુદનાને દૂરથી જોતાં જ રાજાએ આનંદિત નેત્રે અને હસતે મુખે પોતાની પાસે ખેાલાવી. સુના પણ ધણા દિવસથી પિતાને મળવાને ઉત્કંઠિત થયેલી હતી. તે તરત જ નજીક આવી, અને હર્ષાવેશથી ગદ્ગદ્ કઠિત થઇ પિતાના ચરણમાં નમી પડી. રાજાએ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) તેને તરત જ ઉઠાડી પોતાની પાસે બેસારી. આંબાના વનમાં આવેલ ભમરાનો સમુદાય જેમ તૃપ્તિ ન પામે, તેમ રાજકુમારીને જોતાં પ્રેમ પ્રસરથી પ્રકુલિત રાજાનાં નેત્ર પ્તિ ન પામ્યાં. ઘણા દિવસે વિદ્યા ભણીને આવેલી હેવાથી, તેમજ તેનું મુખ અત્યારે વિશેષ પ્રસન હેવાથી રાજાએ અનુમાન કરી જણાવ્યું, પુત્રી! તું વિદ્યાનું અભિભાન ન કરીશ, કેમકે ભણેલી વિદ્યાથી તે મને હજી બીલકુલ સંતષિત કર્યો નથી, અથવા તૃપ્તિ પમાડી નથી. સુદર્શનાએ જણાવ્યું પિતાજી ! ધમ, વિદ્યા અને વિનયમાં વિપ્ત કરનાર, તથા શ્રતશીલનો વિનાશ કરનાર અભિમાન છે; એમ જાણતાં છતાં તેને સંગ્રહ કોણ કરશે ? અર્થાત્ હું બીલકુલ વિદ્યાનો ગર્વ કરતી નથી. આટલા શબ્દો પરથી જ કવિત્વમાં પટુતા અને વક્તત્વમાં કુંવરીની દક્ષતા જોઈ રાજાને ઘણે હર્ષ થયું. રાજાએ ખુશી થઈ જણાવ્યું–છાલી પુત્રી ! હું પૂછું તેને તું જવાબ આપ. का क्रमते गगनतलंक श्राद्धमात नितांतं । को वा देहमतीव स्त्रीपुंसां रागिणां दहति ? આકાશતલનું આક્રમણ કોણ કરે છે? નિરંતર વૃદ્ધિ કોણ પામે છે? અને રાગી સ્ત્રી, પુરૂષના દેહને અતિશે કોણ કહે છે-બાળે છે-શેષે છે.? - સુદર્શનાએ વિચાર કરી તરત જ ઉત્તર આપ્યો કે “લ ” આકાશનું આક્રમણ કરનાર “a” સૂર્ય, નિરંતર વૃદ્ધિ પામનાર કોણ? જલિવણ રાગી સ્ત્રી પુરૂષોના શરીરને અતિશે બાળનાર કોણ? વિદુર વિયોગ. ભેગું નામ. સુદર્શનાએ જણાવ્યું-પિતાજી ! મારા એક સમસ્યાના કાવ્યને ઉત્તર આપ આપો. बोध्य दैव कथं बहुषु वैकः प्रत्यया कर्मणां, सोध्यस्तु कथ सदासुररिपुः किं श्लाघ्यते भूभतां । For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) किंत्वन्यायवतामहोक्षितिभृतां लोकै सदा निंद्यते, व्यस्तन्यस्तसमस्तकंचन ततः शीघ्रं विदित्वाच्यतां ॥१॥ બુદ્ધિમાન પુત્રીને જોઈ રાજા, ઘણા વખત સુધી વિચારમાં લીન થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે, આવી વિચક્ષણ મારી પુત્રીને પતિ કોણ થશે ? પુત્રીનાં બુદ્ધિ, રૂપ અને ગુણદિના પ્રમાણમાં તેને લાયક પતિ પણ બુદ્ધિમાન, શૂરવીર અને કામમૂર્તિ સમાન હોવો જોઈએ. સુદર્શનાની વિદ્યાતિશયિતા અને રૂપાધિકતા દેખી શ્રેણી રૂષભદત્ત પણ વિચારમાં પડે છે, શું આ તે પ્રત્યક્ષ સરસ્વતી છે કે સાક્ષાત્, લક્ષ્મી દેવી છે? આ અવસરે કટુ, તિક્ત વિગેરે અનેક પ્રકારની ઔષધીઓને લઇને એક વૈધરાજ સભામાં આવ્યો અને તે સાથવાહના નજીકના આસન પર બેઠે. નજીકમાં રહેલી ઔષધીના તીવગંધથી, ઘણી મહેનતે રોકવા છતાં પણ રૂષભદત્ત સાથે વાહને ઉકટ છીંક આવી. છીંક આવવાની સાથે જ શ્રેણીએ મે દિસંતા એ મંત્રનો ઉચ્ચાર કર્યો. આ શબ્દ સાંભળતાં જ સુદર્શન સંભ્રાન્ત થઈ ગઈ. તેણી ચિંતવવા લાગી કે દંત કોઈ દેવવિશેષ હે જોઈએ કે જેનું નામ હમણાં આ શ્રેષ્ઠીએ લીધું. આ દેવવિશેષનું નામ પહેલાં કોઈ વખત કોઈની પાસે મેં સાંભળ્યું હોય તે મને ભાસ થાય છે. આ પ્રમાણે વિચાર કરતાં મન, વચન, કાયાના વ્યાપારોને રેકી, આ અરિહંત દેવનું નામ મેં કયાં અને કોના મુખથી પહેલાં સાંભળ્યું છે તે જ એક લક્ષ બાંધી કોઈ અપૂર્વ સ્થિતિમાં તે લીન થઈ ગઈ. તેવી સ્થિતિમાં કેટલોક વખત રહેતાં-જાતિસ્મૃતિજ્ઞાન– (મતિજ્ઞાનને એક ભેદ છે તે)ને રોકનાર આવરણો દૂર થતાં તે લીનતામાં જ તેને પિતાનો પૂર્વ ભવ સાંભરી આવ્યો અથત પૂર્વ જન્મનું જ્ઞાન થઈ આવ્યું. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) પૂર્વ તિર્યંચના ભવમાં બાણના પ્રકારની મહાન વેદનાથી ઉત્પન્ન થયેલું દુઃખ સ્મરણ થતાં જ તેનું સર્વ અંગ કંપવા લાગ્યું અને તેને લઈ ધબ દઈ પૃથ્વીતળ પર ઢળી પડી. પિતાની વહાલી પુત્રીને પૃથ્વીતળ પર ઢળી પડેલી જોતાં જ, રાજા પણ મૂચ્છ ખાઈ જમીન પર ઢળી પડયા. આ બનાવ જોતાં કુંવરીની માતા અને તેના ભાઈએ દુ:ખીયા થઈ આક્રંદ કરવા લાગ્યા. પૂર્વે કોઈ વખત નહિ જોયેલી રાજકુમારીની આવી અવસ્થા દેખી સભાના સવે લેકે અકસ્માત ક્ષેભ પામી ગયા. આખી સભામાં હાહારવથી વિરસ મહાન કલકલ શબ્દ ઉછળવા લાગ્યો. આજંદ અને પ્રતાપના કરણ શબ્દો પ્રસરવા લાગ્યા. આ દુઃખદાયક બનાવના સમાચાર શહેરમાં ફેલાતાં નાગરિકે ક્ષેભ પામ્યા. ભયભ્રાંત, તરલ નેત્રોવાળાં, અશરણ અને શૂન્ય મનવાળાં થઈ લોકો આમતેમ દોડવા લાગ્યા. નાના પ્રકારના સંકલ્પવિકલ્પથી હાથ પગ કપાવતા વૃદ્ધ વણિકે સ્થળે સ્થળે એકઠા થઈ વિચાર કરવા લાગ્યા. નેસ્તીઓ સાર સાર વતુ સંકેલવા લાગ્યા. દોશી વાણું આ કાપડની દુકાને સમેટવા લાગ્યા. સોનારો સોના રૂપાને છુપાવવા લાગ્યાં. કંસારાએ એક જગ્યાએ વાસણો ખડકવા લાગ્યા. રાજસભામાં અકસ્માત કેલાહળ થયેલ સાંભળી કાર્યકાર્યને વિચાર કર્યા સિવાય રાજસેવક શસ્ત્ર સંભાળવા લાગ્યા. મહાવતો સંગ્રામ અથે હાથીઓને તૈયાર કરવા લાગ્યા. ઘેડાવાળાઓ ઘોડાને પાખરવા લાગ્યા. રથિક રથો સજ્જ કરવા લાગ્યા. સુભટે સન્નાહિત થયા. ભાટે સુભટને શૂર ચડાવા લાગ્યા. વિજયડંકા વાગવા લાગી. સંગ્રામના વાજીબે આલ્ફાલવા લાગ્યા. ભેરીઓના ભાંકારથી આકાશ પુરાવા લાગ્યું. હેકારવ કરતા અને ઉછળતા સુભટો સજ્જ થઈ ઊભા. આ બાજુ શીતળ ઉપચારોથી રાજાને મૂચ્છ પાછી વળી. રાજા સ્વસ્થ થયો. એ અવસરે આખા શહેરમાં સેંભ થયાના અને સુભટે સજ્જ થયાના વર્તમાન રાજાના જાણવામાં આવ્યા. વિજયા પ્રતિ For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭ ) હારિણી દ્વારા રાજાએ તત્કાળ કેટવાળને મેલાવી પ્રજાને અને સુભટાને શાંત કરવા જણાવ્યું. કાર્યના સત્ય પરમાતે જાણી કાટવાળ તરત જ સભાની બહાર આવ્યા, અને ઠેકાણે ઠેકાણે સુભટાને મેકલી, લોકાને સત્ય વાતથી વાકેફ્ કરાવી પ્રજા અને તૈયાર થતા સુભટાને શાંત કર્યાં. આ તરફ કપૂરથી વાસિત હરીચંદન અને કસ્તુરી પ્રમુખ શરીર પર સિંચન કરતાં, અને પંખાથી શીતળ પવન નાખતાં, રાજકુમારી સુ· દના કેટલીક વારે સ્વસ્થ થઇ, તરતજ ચારે બાજુ દૃષ્ટિ ફેંકવા લાગી. નવીન ચૈતન્ય પામેલી રાજબાળા, લજ્જા પામતી ભૂમિ પરથી ખેડી થઈ અને રાજાના ખેાળામાં જઇ ખેડી. ભવ-ભયથી ભય પામેલી કુમારી વારવાર તે સાવાહના સન્મુખ જોવા લાગી. યૂથથી વિખૂટી પડેલી હરિણીની માફક તે ખરેખર વ્યગ્ર ચિત્તવાળી જણાતી હતી. તેની આ મૂચ્છિત સ્થિતિથી દુઃખિત થઇ રહેલાં, માતા, પિતા અને અવર્ગાદિકને તેણીએ ધીરજ પણ ન આપી અને મેલાવ્યાં પણ નહિ. કેવળ તે સાવાહ તરફ્ દષ્ટિ આપી મધુર વચને તેની સાથે સંભાષણ કરવા લાગી. હું ધમાધવ ! જિનેન્દ્રમતકુશળ ! મે સાંભળ્યુ.. છે કે તમારું" આવવું ભયચ્ચ બંદરથી થયું છે. તમને કુશળ છે? નિર્વાણુ માર્ગમાં આસક્ત થયેલા, ક ંપ` ગજેંદ્રને સ્વાધીન કરવામાં સિંહ તુલ્ય, અને પરીપકાર કરવામાં એકચિત્તવાળા મહાનુભાવ સુનિઓને ત્યાં કુશળ છે ? રાજકુમારીના મુખથી નીકળતા આ શબ્દો સાંભળી માયવાહ ના આશ્ચર્યને પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યા કે, નિશ્ચે આ રાજકુમારીએ કાઇ પણુ જન્મમાં ભયચ્ચ નગરમાં મુનિએ ને વંદન કર્યુ જણાય છે. અથવા દૃઢ કરજજુથી બંધાયેલા અને સાર પરિભ્રમને પરાધીન થયેલા જીવાને એવુ કાઇ પણ સ્થળ નથી કે જેને તેણે સ્પર્શે કે અનુભવ કર્યાં ન હેય. તે શહેરમાં પૂર્વના જન્મમાં For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) આ રાજકુમારીએ કોઈ પણ મુનિવરના મુખથી કોઈ પણ સમયે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરેલું હોવું જોઈએ, કે જે વાત હમણું તેને જાતિસ્મરણથી યાદ આવી જાય છે. આ પ્રમાણે વિચાર કરતા શ્રેષ્ઠીએ હર્ષિત વદને જણાવ્યું કેરાજકુમારી ! ભરૂય નગરમાં રહેલા તે સર્વ મુનિઓને કુશળ છે. બહેન ! તને ધન્ય છે, તું કૃતાર્થ છે. તું શેડા જ ભવમાં નિર્વાણપદ પામનાર છે કેમકે ધર્મના અભાવવાળ કુળમાં જન્મ પામ્યા છતાં અકસ્માત તને બેધ પ્રાપ્ત થયો છે. કોઈ વખત નહિ દેખેલ કે નહિં સાંભળેલ શબ્દો રાજકુમારીના મુખથી નીકળતાં જાણી, તેમજ બીલકુલ અજાણ્યા સાર્થવાહ સાથે વાર્તાલાપ કરતી પુત્રીને દેખી, રાજાને આશ્ચર્ય સાથે મહાન કુતુહળ થયું. રાજા બોલી ઉઠયો. પુત્રી ! આ શી વાતચીત ચાલે છે? તું શું બોલે છે? શું તે ભરૂચ્ચનગર કોઈ પણ વખત જોયું કે સાંભળ્યું છે? સુદર્શનાએ જણાવ્યું. પિતાજી! આપ શાંત ચિત્તે સાંભળે. હું તે વિષે મારે જાતિઅનુભવ આપશ્રી આગળ નિવેતિ કરૂ છું. પ્રકરણ દશમું જાતિઅનુભવ–પૂર્વજન્મ ભરૂયચ્ચ શહેરની આગળ મોટા વિસ્તારમાં વહન થતી નર્મદા નદીના કિનારા પર કોટ નામના ઉધાનમાં એક મહાન વિસ્તારવાળા વડવૃક્ષ હતું. તેના ઉપર અનેક પક્ષીઓ નિવાસ કરી રહ્યા હતા. તેમાં કેટલાંક પંખીઓએ માળા પણ ધાવ્યા હતા. તે વૃક્ષ પર એક સમળી પણ રહેતી હતી. તે સમળી ગપ્રતિના વખતે અસહ્ય વેદનાથી પીડાવા લાગી. કેટલાક વખત પછી દુસહ શૂળની વેદના For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - 2 ક ' * કરી . તે જ . * . રી ' ork * ડા. પાવરહ : - Eા જ છે TEL ! " છે .જય રક ક રાણા ક ઉપર લે મળીને બાણ મારી ઘાયલ કરે છે. મધ્યમાં સમળીને મુનિવરે નવકાર મંત્ર સંભળાવે છે. રાજકુમારી સુદશના મુનિ બને છે. નીચે ચંદ્રથમ રાજવીની સભામાં સાર્થવાહ ઋષભદત્તનું આગમન. For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપ૨ઃ મ્લેચ્છ સમળાને બાણ મારી ધાયલ કરે છે. મગ્નમાં: સમળીને મુનિવરો નવકાર મંત્ર સંભળાવે છે, રાજકુમારી સુદાના મૂછિત બને છે. નીચે ચંદ્રગુપ્ત રાજવીની સભા માં સાર્થવાહ 2ષભદત્તનું આગમન. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવતાં તેણીએ બે બચ્ચાંને જન્મ આપે. પ્રસવ સમયની અસહ્ય વેળા ભોગવતી વખતે તેણીને પતિ પણ તેને મદદગાર ન થ. ખરેખર જન્મથી મરણપર્યત સ્ત્રીઓ નિરંતર પરાધીન અને દુઃખણી હોય છે. ઉદરપૂત્તિને માટે કાંઈ પણ ખાવા લેવા જવાને ઉપાય ચિંતવે છે, તેટલામાં અકસ્માત પ્રચંડ પવન વાવાને શરુ થયે. દશે દિશાઓમાં ધૂળ ઉછળવા લાગી. મેધની માળાને વિસ્તારતી પ્રા ( વર્ષા ) ઋતુ શરુ થઈ. કુપુરુષો જેમ અપયશથી વ્યાપ્ત થાય છે, તેમ ભ્રમરની માફક કાળાં અને તમાલ દલની માફક શ્યામલ વાદલાંના સમૂહથી આકાશ છવાઈ ગયું. નિર્ભાગ્ય પુરુષને મળેલા નિધાનની માફક ક્ષણદષ્ટનટ ચપળ વિજળી આકાશમાં ચમકવા લાગી. ઊંચ પદ પર રહેલા નીચ પુરુષની માફક, બ્રહ્માંડને પણ ફોડી નાખે તેવા નજીકમાં ગજરો થવા લાગ્યા. વિરહી મનુષ્યોના હૃદયને દુઃખરૂપ, મેટી મોટી અખંડ ધારાથી વાદળે વરસવા લાગ્યાં. આ પ્રમાણે અવિચ્છિન્ન ધારાએ વરસાદ વરસતાં સાત દિવસ થયાં ત્યારે કાંઈક વરસાદને શાંત થયેલ દેખી તે સમળી દિશાઓના ભાગો નિહાળવા લાગી, તેણીનું શરીર ભૂખ તથા પીડાથી સંકેચાઈ ગયું હતું. ઉડવાની શક્તિ પણ તેવી ન હતી, તથાપિ ભૂખ સહન થઈ શકે તેમ ન હતી. તેમજ તેને ત્યાં બીજું કોઈ લાવી આપે તે દયાળુ મદદગાર પણ ન હતો. આ કારણથી તે દુઃખી સમળી આમિષ માંસ)ને માટે જ્યાં લીલાં હાડકાં વિગેરે પડયાં હતાં તેવા ના પાડા તરફ ઊડીને ગઈ. ધણું હાડકાં, ચામડાં, વસા, રુધિર અને માં થી તે વાડે દુર્ગધિત થઈ રહ્યો હતો. મોટા મોટા હાડકાઓ ઉપર ગીધ પક્ષીઓ બેસી માંસાદિ લઈ આમતેમ ઊડી રહ્યાં હતાં, તે વાડામાં આ સમળીએ પણ ઘણી મહેનતે પ્રવેશ કર્યો. અને માં , ખરડાયેલું એક હાડકું લઈ મહામહેનતે તે આકાશમાગે ઊડી ૨ કે શમાં હજી For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) થોડે દૂર ગઈ હતી તેટલામાં તે વાડાના માલીક પ્લેછે, કાનપર્યત ખેંચી તિક્ષ્ય બાણ તે સમળી તરફ ફેંકયું અને તરત જ તે દુઃખીયારી સભળીના હૃદયમાં વાગ્યું. | પિતાજી ! બાણથી વિંધાયેલી અને વેદનાથી વિધુરિત થયેલી તે સમળી ઘણી મહેનતે ઊડતાં પડતાં તે ઉધાનને નજીક ભાગમાં આવી પહોંચી, પણ તે વડવૃક્ષ ઉપર ન પહોંચતાં તત્કાળ જમીન પર નીચે પડી ગઈ. અસહ્ય વેદના થવા છતાં પણ બચ્ચાંઓ ઉપરના સ્નેહને લીધે પોતાની ભાષામાં કરુણ સ્વરે તે વિલાપ કરવા લાગી. તેના ઈષ્ટ મને!ર નિષ્ફળ થયા. તે ચિંતવવા લાગી. અરે નિર્દય વિધિ ! મારા સિવાય તારું ઈષ્ટ કાર્ય શું સિદ્ધ થઈ શકે તેમ ન હતું ? મારા જેવાં પામર પ્રાણિઓ શું તારે સ્વાધીન ન હતાં ? મેં તારે શો અપરાધ કર્યો હતો કે, નિષ્કારણ મારા જેવી નિરપરાધી અબળાને આવા ભયંકર કષ્ટમાં નાખી ? પાંખ વિનાનાં મારા નિરાધાર બાળકો ભૂખ્યાં અને તરસ્યાં કેવી રીતે જીવી શકશે ? આ પ્રમાણે નાના પ્રકારના વિલાપ અને આક્રંદ કરતાં તે સમળી એક અહેરાત્રિપર્યત ત્યાં પડી રહી. એ અવસરે જાણે સુખનો સમાગમ જ આવતો હોય નહિં તેમ બે મુનિઓ ત્યાં આવી ચડયા. તે સમળીની આ સ્થિતિ દેખી સર્વ જીવોને અભય આપનાર તે મહામુનિઓએ પિતાનો હાથ ઊંચે કરી જણાવ્યું. ભદ્રે ! તને અભય થાઓ, અભય થાઓ, અમે તારી પાસે આવ્યા છીએ. તું બીલકુલ ભય નહિં પામતાં આ અવસરે અનેક જન્મોમાં દુઃખ આપનાર મોહ અને ક્રોધનો ત્યાગ કર અને એકાગ્ર ચિત્તવાળી થઈ, ડાં પણ પરમ હિતકરી અમારાં વચને તું શ્રાવણ કર (સાંભળ ), આ પ્રમાણે બોલતાં તેમાંથી એક મુનિએ નીચા વળી, સમળીના કાન પાસે મુખ રાખી ઘણી લાગણીપૂર્વક દઢ સંકલ્પથી જણાવ્યું કે “જગતને વિષે ઉત્તમ અને મહાન મંગલ પરમકૃપાળું અરિહંત દેવનું તને શરણ થાઓ, કર્મકલંકથી રહિત, For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) અનત જ્ઞાન, દન, આનંદ અને વીર્યવાન લેકના અગ્રભાગ ઉપર રહેલ! અનંત સિધ્ધાતુ તને શરણ થાએ. પાંચ મહાત્રતાને પાળનાર, પાંચ વિષયે!તે જીતનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિધારક, સુસાધુએનું તને શરણ થા. પાંચ આાવ વિનાના, પાંચ ઇંદ્રિયના વિજયથી પ્રતિષ્ઠા પામેલા અને સાક્ષાત્ કૈવલજ્ઞાનીને કહેલા ઉત્તમ ધમ તને શરણભૂત થાઓ. આ ચાર શરણેા અંગીકાર કર. આ શરણેાના શરણથી નિય થઇ, રાગ, દ્વેષ રહિત રહ ંત દેવતું તું સ્મરણ કર. પરમ ભક્તિથી અરિહંતદેવને એક વાર પણ નમસ્કાર કરવામાં આવે તે આ જન્મની પીડાથી મુક્ત થઈ, નિશ્ચે પરલેાકમાં તે મહાન સુખસંપદા પામે છે, માટે ત્રણ લેાકમાં સારભૂત આ નમકાર મહામત્ર( નમો અકૃતાળ)નુ તુ સ્મરણ કર. આ મહાસત્રના પ્રભાવથી પરલોકમાં તું જરાપણુ દુ:ખતું ભાજન નહિ થઇશ. વળી ચારે પ્રકારના કષાયને ત્યાગ કર, મમત્વ ભાવ દૂર કર. સંયમ અને નિયમેામાં માનસિક વૃત્તિથી ઉજમાળ થા, અને ચારે પ્રકારના આહારને ત્યાગ કર.' આ પ્રમાણે દઢ સંકલ્પથી સમળી પર અસર કરતા તે મુનિ દિવસને મોટા ભાગ તેની પાસે રહ્યા. સમળી પશુ કર્ણાંજલી દ્વારા મુનિએના વચનામૃતનું પાન કરવા લાગી, તે પવિત્ર મુનિઓના આતિશયિક મેધથી સમળીને મેહમળ ગળા ગયેા. મન, નૈત્ર અને કહ્યુ` ત્રણે દ્વારા યુનિશ્રીના મુખ પર લક્ષ રાખી પોતાનું સર્વાં દુ:ખ વિસ્મરણુ કરી તે શાંત થઈ. પિતાજી આ સ્થિતિના ખીન્ન પરિણામમાં ભરણુ પામી તે સમળી (હું પોતે ) આંહી આપની પુત્રીપણે ઉત્પન્ન થઇ છું. અહા ! અજ્ઞાન અવસ્થામાં પણ અરિહંતનુ સ્મરણુ કરવાથી જ્યારે હું આવી ઉત્તમ જિંદગી પામી છુ, તે! જે નિરંતર તે મહાપ્રભુનું સ્મરણ કરે છે તે, શાવત સુખ પામે તેમાં આશ્ચય શાનું ? For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પર) પિતાશ્રી ! હમણું આ કોણીના મુખથી ત્રો હતાળ પદ સાંભળી વિવેક વૃક્ષનાં બીજ તુલ્ય મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. અને તેથી જ મને મારો પૂર્વ જનમ (પૂર્વ ભવ) દેખાઈ આવ્યો છે, જે મેં આપ સર્વની આગળ નિવેદિત કર્યો છે. પ્રકરણ અગિયારમું. સુદર્શનાને વૈરાગ્ય-પુરેહિતનો ગૃહસ્થાશ્રમમાં રહેવાને ઉપદેશ જાતિસ્મરણ–(પૂર્વજન્મના) જ્ઞાનથી વાસિત થયેલી પિતાની પુત્રીને જાણું રાજા વિચારમાં પડ-શું આ મારી પુત્રી કહે છે તે વાત સત્ય હશે ? તે શહેર અને તે મુનિવરે કયાં? તે સમળી ભરીને મારી પુત્રી પણે ઉત્પન્ન થઈ છે તે વાત કેમ સંભવી શકે? આ પ્રમાણે વિચાર કરતા રાજાએ ઘણું આગ્રહ અને આદરપૂર્વક જણાવ્યું–રાજકુમારી ! આવો જૂઠો વૈરાગ્ય શું તું આણે છે? આ તારી માતા તારી આ સ્થિતિ થવાથી મહાદુઃખી થઈ રહી છે. આ પરિવાર શોકથી પીડાય છે. જે તો ખરી, તારી બાળસખીઓ કેટલું આક્રંદ કરે છે. તે સર્વને તું મીઠાં વચનોથી શાંત કર. આ ઊંચા અને ઉત્તમ રાજમહેલો, વિસ્તારવાળી રાજ્યલક્ષમી અને પાંચ ઈદ્રિયોને આહલાદ થાય તેવા ભાગ્ય પદાર્થો, તે સર્વે તારે ઉપભોગ કરવાને માટે જ છે ને. પુત્રી! જાતિ, કુલ, રૂપ, વય, વિદ્યા અને વિજ્ઞાનાદિ ગુણો તારામાં છે. આજ્ઞા ઉઠાવનાર તારો પરિવાર છે, છતાં તું આમ વૈરાગિત શા માટે થાય છે? For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) રાજાનાં આ સર્વ વચનો સુદર્શનાએ શાંતપણે શ્રવણ કર્યા. પ્રત્યુત્તરમાં તેણીએ જણાવ્યું કે-પિતાજી! આપનું કહેવું સત્ય છે. પાંચ ઈદ્રિયનાં સુખ અહીં બહાળા વિસ્તારમાં છે, પરિવાર સર્વ ગુણ વાન છે, તથાપિ આ સર્વ વસ્તુઓ અસ્થિર, અસાર, દારૂણપરિણામવાળી અને વિષની માફક વિષમ સ્વભાવવાળી છે. કિં પાક વૃક્ષના ફળ સમાન ઈદ્રિના વિષયસુખ, અને મરણ પામ્યાબાદ દેખાવ નહિં આપનાર સંબંધી વર્ગ તેનું સુખ તે તાત્વિક સુખ કેમ કહેવાય ? વળી અનિયત સ્વભાવવાળાં જાતિ, કળાદિકે કરીને આત્માને શું ફાયદો થવાનો છે ? કાંઈ જ નહિં. અશુભ કર્મના ઉદયથી ઉત્તમ જાતિવાન પણ ટ્વેચ્છાદિ નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે ત્યારે શુભ કર્મના ઉદયથી સ્વેચ્છાદિ પણ ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જાતિ, કુળાદિનું આત્માની સાથે અનિયમિતપણું છે. સુંદર રૂપ પણ આત્માને શું એકાંત સુખદાયી છે? નહિં જ, કેમકે યુવાન અવસ્થામાં શરીરની જે સૌદર્યતા છે તે જ સૌંદર્યતા શરીરમાં રોગ ઉત્પન્ન થવાની સાથે ક્ષણ વારમાં નષ્ટ થાય છે, યા વૃદ્ધાવસ્થામાં વિલય પામે છે. તેવા ક્ષણિક અને અસાર રૂપમાં રાચવા જેવું કે આનંદ પામવા જેવું કાંઈ નથી. વિદ્યા, વિજ્ઞાનાદિ ગુણો પણ જે આત્માની ઉચ્ચ સ્થિતિ માટે ઉપયોગી કરવામાં ન આવે તો તેનું છતાપણું પણ દુઃખને અર્થે જ થાય છે, માટે પિતાજી કુલ, જાતિ, રૂપ, વીર્ય, વિદ્યા અને વિજ્ઞાનાદિ વિધમાનતાને આશ્રય લઈ હર્ષિત થવું કે નિશ્ચિંત થવું, તે મને તે ભાવી દુઃખરૂપ જ લાગે છે. માતા, પિતા, સખી અને બંધવાદિના સંબંધના સંબંધમાં તાત્વિક રીતે વિચાર કરતાં તેઓ એક જાતના દઢ બંધન સમાન જણાય છે. અથવા રંગભૂમિમાં નૃત્ય કરનાર પાત્રોની માફક થોડા જ વખતમાં રૂપાંતર પામનાર છે, અર્થાત વિયોગશીલ છે. આ ગાયનો વિલાપ તુટય છે. નો વિડંબના સરખાં છે અને આભૂષણે માત્ર ભાર કે બેજા તય છે. ટૂંકમાં જણાવું તે ઈદ્રિયના વિષે પરિણામે For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (48) Acharya Shri Kailassagarsuri Gyanmandir દુ:ખદાયી જ છે. ઇત્યાદિ પિતા, પુત્રીને સવાદ ચાલી રહ્યો હતેા તે અવસરે જ્ઞાતિનાધ નામને પુરાતિ સભામાં આવ્યો. રાજાએ બેસવા નિમિત્તો આસન અપાવ્યું. પુરાહિત પુરાદિત પણ રાજાને આશીર્વાદ આપી પેાતાના આસન પર બેઠે. રાજાએ પુરાહિતને પ્રશ્ન કરતાં જાન્યુ. જવર ! ધર્માર્થી મનુષ્યોને માટે કયે। ધ સુખદાયી છે? કેમકે મારી પુત્રી ધર્માથી હેઇ ધર્મને માટે અરિહંત દેવનુ શરણુ લેવા ધારે છે. પુરાહિતે જણાવ્યું, નૃપતિ ! સામાન્ય પ્રકારે આરણ્ય શાસ્ત્રમાં ધર્મના આઠ ભેદ જણાવ્યા છે. યાગ, અધ્યયન, દાન, તપ, સત્ય, ક્ષમા, ઇંદ્રિયદમન અને નિર્લોભતા. વળી અન્ય શાસ્ત્રમાં વિશેષ પ્રકારે આશ્રમ નિશ્રાએ ચાર પ્રકારના ધમ બતાવ્યેા છે. પુત્રભ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રામ, વાનપ્રસ્થાશ્રમ અને યતિ આકાન. ( સન્યસ્તાશ્રમ ) જ્યાં સુધી બ્રાહ્મણને ઉપનયન ( યજ્ઞોપવિતદાન ) કરવામાં નથી આવ્યું ત્યાં સુધી ઇચ્છાનુસાર ચેષ્ટા, ભેાજન અને ખેલવા વિગેરેની ક્રિયા તે પુત્ર અવસ્થા કહેવાય છે. ઉપનયન કર્યાબાદ બ્રહ્મચર્ય પાળવાપૂર્વક ગુરુને ઘેર વિદ્યાભ્યાસાદિ નિમિત્તે વસવામાં આવે છે તે બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે. આ આશ્રમમાં સત્ય, શમ, તપ, શૌય, સ ંતાષ, લજ્જા, ક્ષમા, સરલતા, જ્ઞાન, દયા, દમન અને ધ્યાન કરવાનું છે. આ ધર્મ સનાતન છે. ત્યાર પછી ગૃહસ્થાશ્રમ કરવાની ઇચ્છા હૉય તે તે આશ્રમ મૂઠ્ઠી ગૃહસ્થાશ્રમમાં આવે અથવા તેવી ઇચ્છા ન હોય તે વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્તાશ્રમ અંગીકાર કરે. ગૃહસ્થાશ્રમ ધર્મ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ વર્ણના ભેદથી ચાર પ્રકારે છે. બ્રાહ્મણેા ગૃહથાશ્રમમાં રહી પોતાના ષટ્ કર્મીમાં આસક્ત રહે. પોતે ભણે, ભણાવે, દાન આપે, દાન ગ્રહણ કરે અને યજ્ઞ કરે કરાવે આ પ્રમાણે બ્રાહ્મણીએ ગૃહસ્થાશ્રમ પાળવાના છે. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૫) ક્ષત્રીએ દાન આપે, વિદ્યા ભણે, યજ્ઞ કરાવે, ન્યાયથી પ્રજાનુ પાલન કરે, ધમ'માં તત્પર રહે, અનાચારથી લેાકાને પાછા હઠાવે, કર પ્રમુખના માજાથી પ્રજાને પીડા ન કરે. જુગાર, દારુ, માંસ, વેશ્યા, પારધીપણું (આહેા અગર શીકાર ), પરધન, પરસ્ત્રીં અને ખીજા' પણ આ લેક પરલેાક વિરુદ્ધ કાર્ટુના ત્યાગ કરે. ધર્માર્થી ક્ષત્રીઓએ આ પ્રમાણે વર્તન કરવુ જોઇએ. વિદ્યાભ્યાસ, વાણિજ્યકક્ષા ( વ્યાપાર) અને નૃસેવા પ્રમુખ પ્રશસ્ત કર્યાં વૈશ્યાએ ( વણિકાએ ) કરવાં અને નિર ંતર ન્યાયધમ માં તત્પર રહેવુ. આ વૈશ્યેાને ધર્માં યા ગૃહસ્થાશ્રમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનાં કમેર્યાંથી રહિત, કૃષિકમ( ખેતીવાડી ), સુતાર, લુહાર, કુંભાર, હજામ, કડિયા વિગેરેનાં કમે કરનાર શૂદ્રો કહેવાય છે. આ કમેર્યાં કલટ હોવાથી પામર જીવને ઉચિત છે. કલિષ્ટ હોવાનુ કારણ સ્મૃતિમાં બતાવ્યું છે કે-માછલાની જાળ નાખ નાર મøિમાર બાર મહિનામાં જે પાપ કરે છે તે પાંપ જમીન ખેડવે કરી હાળી ( હળ ખેડનાર ) એક દિવસમાં કરે છે. શૂદ્રો પશુ દેવ, ગુરૂભકિતમાં તત્પર રહે છે અને દાન આપે છે. હે રાજન ! આ પ્રમાણે ટૂંકમાં આપની પાસે મેં ગૃહસ્થાશ્રામ ધર્મ નિવેદિત કર્યાં. ભૂમિશય્યા, બ્રહ્મચય અને તપશ્ચર્યાંવડે આત્માને દમન કરવા, શરીરને દુČલ કરવું તે વાનપ્રસ્થાશ્રમ કહેવાય છે. સંસગને! ત્યાગ, બ્રહ્મચર્ય, ક્ષમા, જિતેન્દ્રિયપણું', એક સ્થળે વધારે વખત નહિં રહેવાપણું તે સંન્યરત ધમ છે. કહ્યું છે કેग्रीष्मे हमंतिकान् मासान् अष्टौ भिक्षुर्विचक्रमेत् । दयार्थं सर्वभूतानामेकत्र वर्षास्वावसेत् ॥ १ ॥ ભિક્ષુકામીઓએ ગ્રીષ્મ ઋતુ અને હેમંત ઋતુના આઠ માસ પ``ત પૃથ્વીતળ પર પÖટન કરવું; પણૢ વર્ષાંઋતુમાં સર્વ જવાની દયાને For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) ખાતર ચાર માસ એક સ્થળે રહેવુ, માટે એક સ્થળે વધારે વખત કે સ્થાયી ન રહેવાપણુ, આરંભના ત્યાગ, ભિક્ષાવૃતિથી કાલ્પનિક આહાર લેવાપણું, આત્મજ્ઞાન અવષેધની પ્રબળ ઇચ્છા, આત્મદર્શીન કરવું એ સંન્યસ્તાશ્રામ ધમ કહેવાય છે. આ પ્રમાણે ટૂંકામાં ચાર વર્ણાશ્રમધર્મોનું વષઁન મે' આપતી આગળ કર્યું. હે નરનાથ ! આ આપનો રાજપુત્રીને ધન્યવાદ ધટે છે કે—આવી બાલ્યાવસ્થામાં પણ સંસારવાસનાથી નિવૃત્ત થઇ તેણીનું મન ધમા માં રમી રહ્યું છે. કહ્યું છે કે— दालिद्दियस्स दाण पहुणा खंती विउस्स न हु गव्वो । વસ્ત્રો जुव्वणवंतस्स तवो दयाय धम्मस्स कसवट्टो ॥१॥ દારિદ્ર અવસ્થામાં દાન આપવું, શકિત છતાં ક્ષમા કરવી, વિદ્વાન છતાં ગ` ન કરવા, યુવાવસ્થામાં તપશ્ચર્યાં કરવી, અને ધમ'માં દયાની હયાતી હેાવી, તે તે ગુણાની ખરી પરીક્ષા માટે કસેાટી છે. હૈં રાજન ! તેમ છતાં પણ સ ધર્માંમાં દિગૃહસ્થાશ્રમ ધમ છે, માટે ગૃહસ્થ અવસ્થામાં રહી ધર્મસાધન કરવું જોઇએ. જેમ વહન થતા નદીના સવ પ્રવાહે અંતમાં સાગરના સમાગમને આકાય કરે છે, તેમ સવ` આશ્રમિને આશ્રયદાતા ગૃહસ્થાશ્રમ હોવાથી, સ આશ્રમીઓની સ્થિતિ ગૃહસ્થાશ્રમ છે. આ પ્રમાણે પુરાહિતના વચને સાંભળી સ ંતાય પામી રાજાએ જણાવ્યુ` કે પુત્રી ! આપણા રાજગુરુએ જણાવેલા ધમ, ગૃહસ્થાશ્રમમાં રહીને તું અંગીકાર કર. આવે વૈરાગ્ય ધારણ કરવાની તને શું જરુર છે ? મધ્યસ્થ અને નિરાગીપણે ગૃહાવાસમાં રહ્યા છતાં નિઃસંગ મનુષ્ય! જે પુન્ય ઉપા— જન કરે છે, તે પુન્ય વનવાસમાં રહ્યા છતાં પણ્ સરાગી મનુષ્ય પેદા કરી શક્તા નથી, માટે ગૃહસ્થાવાસમાં મધ્યસ્થપણે રહી જીવન પૂર્ણ કરવું' તે વધારે ઉચિત છે. વળી જાતિ, કુળ, રૂપ અને વિક્રમમાં જે સવથી પ્રધાન હો For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫૭ ) તેવા લાયક રાજકુમારની તારા વિવાહ માટે હું હમણાં જ ગવેષણા કરાવુ છું. પુત્રી ! આમ એકદમ વૈરાગણુ બની માતા, પિતા અને સ્વજન પ્રમુખને ખેદ નહિ કરાવ. તું જે કહીશ ને સવ સામગ્રી હું તને મેળવી આપીશ. 养 Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ બારમું 茶 ગૃહસ્થાશ્રમ અને ત્યાગ માની તુલના. ધર્માંધ વિચાર પુરોહિતનાં અને પેાતાના પિતાશ્રીનાં વચને સાંભળી કુમારી સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યુ', રાજગુરુ અને પિતાશ્રી ! આરંભની પ્રવૃત્તિવાળા ગૃહસ્થાશ્રમ તે શ્રેષ્ઠ કેમ ગણી શકાય ? આપ યાદ કરશેા. શુકસવાદમાં શું કહ્યુ છે ? स्वामिनामुपकारं हि भृत्याः कुर्वति नित्यशः । स्वामिनो हि प्रधानत्वं भृत्यानां नोपपद्यते ॥ १ ॥ भिक्षुकाः स्वामिनो ज्ञेया गृहस्थाः किंकराः स्मृताः । गृहस्थाः सवता निंद्याः स्तुत्याः सर्वत्र भिक्षुकाः ॥ २ ॥ સેવક લેાકેા, સ્વામીને નિરંતર ઉપગાર કરે છે, છતાં પ્રધાન પશું તે। સ્વામિનું જ કહેવાય છે. પશુ સેવકેા કોઇ કહેવાતા નથી ( તેમ ભલે ગૃહસ્થાશ્રમ ખીજા આશ્રમોને મદદ કરનાર હાય છતાં ગૃહસ્થાશ્રમની કોષતા ન જ કહેવાય. સ્વામી તે સ્વામી જ અને સેવક તે સેવક જ. તેમ ગૃહસ્થાશ્રમ તે ગૃહસ્થાશ્રમ જ અને સન્યસ્તાશ્રમ તે સન્યાસ્તાશ્રમ જ) ૧. ભિક્ષુકા જ્ઞાનરૂપ ધનવાન હોવાથી સ્વામી જ છે એમ માનવું જોઇએ અને ગૃહસ્થા જ્ઞાનધન વિનાના હોવાથી કિર For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) સરખા કહેવાય છે. ગૃહસ્થેા તેમના સદેષ આચારને લઇને સર્વ પ્રકારે નિધ છે ત્યારે કોઇ આચરણેને લઇને ભિક્ષુકો સર્વ પ્રકારે સ્તુતિ કરવા મેાગ્ય છે. ર. मेरुसर्षपयोर्यद्वद्भानुखद्योतयोरिव । समुद्रसरसोर्यद्वद्वद्भिक्षुगृहस्थयोः ॥ ३ ॥ જેટલુ મેરુપ ત અને સરસવના દાણામાં અંતર છે, ` અને ખજીવામાં અંતર છે, તથા સમુદ્ર અને સરાવરમાં અંતર છે, તેટલું ભિક્ષુષમ (યુતિધમ) અને ગૃધમાં છે. ૩ નિરંતર આરંભમાં પ્રવૃત્તિવાળા, અને પરિવારાદિના પાષણમાં વ્યગ્ર થયેલા ગૃહસ્થામાં જોઇએ તેવા પૂણ્ ધ કયાંથી હોય ? કહ્યું છે કે खंडनी पेषणी चुल्ली जलकुंभ प्रमार्जनी । पंचशूना गृहस्थस्य तेन स्वग न गच्छात ॥ १ ॥ ખાંડણી, ઘટી, લેા, પાણીના ઘડા અને સાવરણી; જીવસંહાર થવાનાં આ પાંચ નિમિત્તે ગૃહસ્થાને રહેલા હેાવાથી ( આ પાચ નિમિત્તો ગૃહસ્થાને રહેલાં હાવાથી ( આ પાંચ આર્ભમાં નિત્ય પ્રવૃત્તિ કરનાર) ગૃહસ્થ સ્વર્ગમાં જઈ શકતા નથી, ૧ અગ્નિમાંથી કદાચ પાણી પેદા થઈ શકે, વિષધર(સર્પ)ની દાઢમાં કદાચ અમૃત હોઇ શકે, અને નહિ ખનવા લાયક કદાચ સસલાને શિંગડા આવે, તથાપિ જીવાતુંસા કરવાથી ધર્મ ન જ હાઈ શકે, તપ અને સયમ કર્યાં સિવાય સ્વર્ગ કેવી રીતે મળી શકે ? શું કાદરા વાવેલ ક્ષેત્રમાંથી કમેદ મળી શકે ખરી ? નહિ જ. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં પણ દેવ કે મનુષ્ય કે મેાક્ષનાં સુખ મળતાં હોય અથવા આત્મા ઉજ્જવળ થતા હોય તા રાજ્યાર્દિકને ત્યાગ કરી રાજા, મહારાજાએ શામાટે તપશ્ચર્યાં અંગીકાર કરે ? For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯) પિતાજી! મનુષ્યએ ધર્મ એવા મિથ્યા નામથી નહિં ભેળ વાતાં ધર્મના સત્ય પરમાર્થને વિચાર કરવો જોઈએ. જે મનુષ્ય જેના ખરા ગુણને જાણે છે તે વસ્તુ દૂર રહી હોય છતાં તે, તેની જ અભિલાષા કરે છે. ચંદ્ર આકાશમાં દૂર રહેલો છે તથાપિ તેને દેખીને દૂર રહેલાં કુમુદ હસે છે (વિકસિત થાય છે). જે ધર્મનાં સુંદર ફલે પ્રત્યક્ષપણે જોવામાં આવે છે તે ધર્મ ઉત્તમ છે. જે ધર્મના કાંઈપણ અલૌકિક ગુણ અનુભવમાં આવતા નથી, અથવા શ્રદ્ધાન કરવા લાયક ઉત્તમ ગુરુના મુખથી જે ધમ સાંભળવામાં નથી આવ્યો તે ધર્મને ધર્મપણે કેમ ગ્રહણ કરી શકાય ? ઉત્તમ ગુરુના ઉપદેશ સિવાયનો ધમ પરલોક હિતકારી થતો નથી. જેમ ગુરુ સિવાય નૃત્ય કરતાં શીખેલ મૂરને નૃત્ય કરતાં દેખી લોકો હસે છે, તેમ તે ધર્મ કરનાર હાંસીપાત્ર થાય છે. પિતાજી ! ભવસમુદ્રમાં જહાજતુલ્ય ગુરુશ્રીની કૃપાથી દેવ, ગુરુ, ધર્મનું જે સ્વરૂપ મને જણાય છે, તે હું આપની આગળ જણાવું છું. આપ શાંતિથી શ્રવણ કરશે. દેવાધિદેવ જે પુત્ર, કલત્રાદિકની આશાના દઢ બંધનોથી બંધાયેલ નથી, અનંગ(કામ)બાણોથી જે બીલકુલ હણાયેલ નથી, સર્વ ભયથી નિરંતર મુકત હોવાથી પાસે હથિયાર રાખતા નથી, પ્રાપ્ત કરવા લાયક કાંઈ પણ બાકી ન રહેલું હોવાથી હાથમાં જપમાળા રાખતા નથી, સર્વજ્ઞ હેવાથી જેને પુસ્તકની બિલકુલ જરૂર નથી. પૂર્ણ હોવાથી ધ્યાન ન કરવાની જેને જરૂર નથી, દુજય કામ માતંગ(હાથી)ના કુંભસ્થળ વિધારવામાં જે સિંહ તુલ્ય છે, ક્રોધ દાવાનળ બુઝાવવામાં પુષ્કરાવત મેઘ સમાન છે, શક સપને વશ કરવા ગરૂડ તુલ્ય * નૃત્ય કરતાં મયૂરનો આગળનો ભાગ સુંદર દેખાય છે પણ કંઠને ભાગ તદ્દન ખુલ્લે અથૉત્ ખરાબ દેખાય છે. ગુરુ સિવાય પિતાની મેળે શીખેલ કળાનું આ દષ્ટાન છે. For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, મોહવૃક્ષ ભાંગવાને રાવણ હાથી સમાન છે. માન મહીધર(પર્વત)નું ચૂર્ણ કરવાને વા તુલ્ય છે, સંગથી રહિત, છ. દિય, મમવ વિનાના, નિરભિમાની અને શત્રુ ઉપર સમદષ્ટિથી જેનાર તે દેવાધિદેવ મહાદેવ કહેવાય છે. | સર્વજીવની રક્ષા(દયા) કરનાર, સર્વના ગુરુ થવાને લાયક, સર્વને હિતકારી ધર્મ બતાવનાર, આત્મિક ગુણધિકતાથી સર્વને નમન કરવા યોગ્ય, સર્વજ્ઞ અને સર્વદર્શ તે પરમેશ્વર કહેવાય છે. ક્રોધ, માન, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, હાસ્ય, ખેદ, વિષયાભિલાષ, મદ, રતિ, વંચન, જનન, નિદ્રા અને લોભ આ અઢાર દોષ જેનામાં બીલકુલ ન હોય તે પરમાત્મા કહેવાય છે. જે દેવોનો પણ દેવ છે. કેવલ જ્ઞાન, દર્શનથી હસ્તામલકની માફક જે લોકાલકને જાણનાર છે. શાશ્વત સુખના નિધાન સરખા, અપ્રતિહત જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર અને ઈદિ દેથી પૂજનિક તે, સર્વત, વીતરાગ, મહાદેવ, દેવાધિદેવ, પરમેશ્વર, પરમાત્મા દિ નામથી બેલાવાતા અરિહંતદેવ દેવ કહેવાય છે, સગુ. પિતાશ્રી ! ગૃહ, સ્ત્રી, પુત્ર, ધન, પરિવારાદિ બાહ્ય ગ્રંથીને (પરિગ્રહનો) ત્યાગ કરનાર, સુખ દુઃખને સમદષ્ટિથી જેનાર, જીવાડવા દિ તના ત્યાગ, ગ્રહણદિ પરમાર્થને જાણનાર, દુર્ધર પાંચમહાવ્રતના ભારને વહન કરનાર, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનાર, દુસહ બાવીશ પરિષહસહન કરવામાં ઉધમ કરવાવાળા, મહાસવાન, ક્રોધાગ્નિને બુઝાવનાર, મન, વચન, કાયાના અશુભ માર્ગને નિરોધ કરનાર, સઝાય ધ્યાનમાં આસકત, વિવિધ પ્રકારના નિયમ ધારનાર, ક્ષમા, ઈદ્રિયદમન અને સંતોષમાં તત્પર, વણ અને મણી, મિત્ર અને શત્રુમાં સમદષ્ટિ રાખનાર, છ છવનિકાયનું રક્ષણ કરનાર, મધુકર વૃત્તિએ નિર્દોષ આહાર ગ્રહણ કરનાર, સંયમરૂપ પાણીથી પૂર્ણ દયા અશુભ માગને તિ ધ્યાનમાં આ ક્ષમા For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૧ ) રૂપ તરંગવાળી, મનની પવિત્રતા અને શિયલરૂપ કિનારાવાળી, સત્યતપ-ઈદ્રિયનિગ્રહ અને કરુણારૂપ ચાર પ્રવાહવાળી, આત્મારૂપ નદીમાં સ્નાન કરી, પાપરૂપ મળને નારા-ઉપશમ, વિવેક અને સંવરરૂપ ત્રણ પવિત્ર કુડે બનાવી, જ્ઞાનરૂપ ઘી હોમી, ધ્યાનરૂપ અગ્નિ સળગાવી, ક્રોધ-માન-માયા-લોભ-કામ-રાગ-અને દ્વેષરૂપ હેમવા લાયક પશુઓને હોમી ક્ષમારૂપ પુરેડષા(હવ્ય પદાર્થ)નું ભોજન કરનારા, બ્રહ્મચર્ય અને મહાવ્રતરૂપ પવિત્ર શાંતિ જળથી પાપપંકની શાંતિ કરનારા, સર્વ જીવને અભય આપનારા અને સ્વ-પરને તારનારા ઇત્યાદિ અનેક ગુણગણોથી ભરપૂર ગુરુઓ હોય છે. સધર્મ પિતાશ્રી ! દેવ અને ગુરુના ગુણાથી ધર્મ જુદો નથી, કેમકે ગુણ એ ગુણીને મૂકીને રહી શકતો નથી, તથાપિ વ્યવહારથી ભિન્નરૂપે પણ તે ધર્મ વીતરાગાએ બતાવ્યો છે. સર્વ જીવો પર દયા રાખવી. નિરંતર સત્ય બોલવું ચોરી નહિ કરવી. મન, વચન, કાયાથી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. પરિગ્રહ આરંભ ત્યાગ કરવો. મન, વચન, કાયાના યોગેને અશુદ્ધ વ્યાપારથી નિરોધ કરે. નિર્લોભતા, ઈદ્રિયવિજય, કષાયત્યાગ અને શત્રુ મિત્ર પર સમભાવ રાખ, ઈત્યાદિરૂપ આ ધર્મ, મોક્ષ સુખરૂપ ફળને આપનાર છે. વિશેષ શું કહેવું? જ્યાં વીતરાગ મહાન દેવ છે, આત્મરમણતા એ જ ધર્મ છે, અને મહાવ્રતધારી, ઉદાર, કૃપાળ, નિત્ય બ્રહ્મચારી ગુરુઓ જ્યાં સહાયકારી છે, તેઓની મદદથી આમિક સુખ પ્રકટ થાય તેમાં કહેવું જ શાનું? પિતાશ્રી ! “અમુક ગુણરૂપ પરાક્રમવાળા પતિનો તારે માટે શોધ કરશું વિગેરે આપે જણાવ્યું, પણ તે વિષયસુખનું ફળ મેં પૂર્વ ભવને વિષે અનુભવ્યું છે, સંસારનું ફળ ભોગવું છે. સ્વામીને સ્નેહ મેં જોયા છે. બસ ઘણી થઈ. પિતાજી! વિડં. For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) બના માત્ર આ વિષયસુખની મને બીલકુલ જરૂર નથી. આ પૌગલિક સુખ મને ન જ જોઈએ. મારે તો ભરયચ્ચ નગરે જવું છે. ત્યાં રહેલા મારા પરમ ઉપકારી ગુરુઓને નમસ્કાર કરવા છે. અને મારે તે સ્થળે એક જિનભુવન બંધાવવું છે. - મહાત્મા પુરુષો સિંહનાદ કરીને કહે છે કે-મનુષ્ય જન્મ પામી વિચારવાન મનુષ્યોએ એવું કોઈ પણ ઉત્તમ કાર્ય કરી લેવું જોઈએ કે-ફરી આવા દેહમાં જન્મ, મરણાદિ કરી દુઃખી થવાનો વખત જ ન આવે. દેહધારી છે જન્મે છે, મરે છે, પરિભ્રમણ કરે છે, ફરી જન્મે છે અને મારે છે. પણ જેઓ અનુકૂળ સંયોગે પામી આત્મધર્મમય બને છે તેઓ જ ધન્યભાગ્ય છે. - સુદર્શન અને તેના પિતા ચંદ્રગુપ્તના થતા સંવાદ વખતે રાણી ચંદ્રલેખા અને (પરદેશથી આવેલી અજાણી) સુંદરી પણ રાજસભામાં બેઠી હતી. સુદર્શનનું ધર્મ સંબંધી ચાતુર્ય, ગાંભીર્ય અને પ્રવીણતા જાણી સુંદરીને ઘણો હર્ષ થયો. રાજા પણ પોતાની પુત્રીને શાસ્ત્રમાં તથા નીતિમાં નિપુણ દેખી પરમ આહલાદ પામે, તથાપિ પુત્રીના મેહથી મોહિત થઈ, સુંદરી તરફ દષ્ટિ કરી, વિશેષ પ્રણયપૂર્વક સુંદરીને કહેવા લાગે. મહાનુભાવો સુંદરી ! હું જાણું છું કે તું સ્વભાવથી જ આત્મકાર્યમાં ઉજમાળ છે તથાપિ આ અવસરે તારે મારું એક કામ કરવું જોઈએ. સુંદરીએ પ્રણામ કરી જણાવ્યું–મહારાજા ! શી આજ્ઞા છે? રાજાએ જણાવ્યું આ મારી પુત્રી સુદર્શના તારા પ્રભાવથી જ ઉત્પન્ન થયેલી છે. તું તેને એવી રીતે શિક્ષા (સલાહ) આપ કે તે સંસારના સુખમાં આસકત થાય, અને તેનો વૈરાગ્ય મૂકી દે. આ તારી બહેનની કે બહેનપણીની પુત્રી છે. વળી તેને વિશેષ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) પ્રકારે વલ્લભ છે તે મારું માનવું એમ છે કે,–તે તારા વચનથી સંસારવાસમાં રહેવાનું તરતજ કબૂલ કરશે. ખરેખર સ્વજનેની એ જ રીતિ છે કે સુખ-દુઃખમાં સરખે ભાગે લઈ યોગ્ય અવસરે મદદ આપે. રાજાનાં આ વચન સાંભળી સુંદરી વિચારમાં પડી કે મારે આ ઠેકાણે સુદર્શનને કાંઈ પણ કહેવા જેવું નથી. કેમકે તેણી જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ જાણનારી છે. જિન ધર્મના તો તેનાં રમે રેમે પરિણમી રહ્યાં છે. શું તેણી મારા વચનોથી સંસાર તરફ પોતાનું વલણ કરશે ? નહિં જ. વળી વિષયોથી વિરક્ત થયેલાને વિષય સંબંધી બધ આપી તેમાં પ્રવૃત્તિ કરાવવી તે તેના પવિત્ર હૃદયનો ઘાત કરવા બરેબર છે, માટે મારે તે જેમ તેણું જિનધર્મમાં સ્થિરયાને દઢ થાય તેમ તેને કહેવાની જરૂર છે. તેમ કહેવાથી મહારાજા કદાચ વિરકત થશે, પણ તેનું પરિણામ તો સારું જ આવશે. ઇત્યાદિ કેટલાક વખત સુધી ઘણું બારીક રીતે વિચાર કરી સુંદરીએ રાજાને જણાવ્યું. મહારાજા! આ કાર્યમાં મારા જેવા બાળકને બોલવાનું શું છે? અર્થાત્ આ વિદ્વાન રાજકુમારીને શિક્ષા આપવી તે મારી બુદ્ધિનું માપ કરવા જેવું છે, તથાપિ આપનો આગ્રહ વિશેષ છે તે અવસરને ઉચિત હું કાંઈપણ જણાવીશ કે જે બેલતાં લોકો આગળ હું હાંસીપાત્ર ન થાઉં. | મહારાજા! આ ક્ષણભર માગ રમણિક વિષયસુખમાં લુબ્ધ થયેલા મનુષ્યો; પરિણામે અંતમાં) જે દુઃખ પામે છે તે દુઃખ વિષમ વિષકદલીથી પણ અત્યંત દુ:ખદાયી છે, તેના સંબંધમાં સ્વાનુભવસિદ્ધ એક આખ્યાયિકા (કથા–દષ્ટાંત) હું આપ સર્વને નિવેદિત કરું છું. આપ સાવધાન થઈને શ્રવણ કરશે. For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ તેરમું એકસીરત્ન સુંદરીનું જીવનવૃત્તાંત. દક્ષિણ ભારતવર્ષના મધ્યખંડમાં જગપ્રસિદ્ધ, ધન, ધાન્યથી ભરપૂર અધ્યા નામની નગરી છે. નિધિની અંદર સ્થાપન કરેલ દ્રવ્યની સંખ્યા અને ભુવન પર રહેલ ધવલ ધ્વજાઓની સંખ્યાથી મનુષ્ય લોકમાં પણ દૈવિક સંપદાનું ભાન થતું હતું. ગૃહનાં શિખરોમાં ટચ ઉપર ) બારસાખ પર રહેલા તેરણમાં અને સ્થંભના અગ્ર ભાગ પર જડવામાં આવેલાં રત્નોથી એમ અનુમાન કરાતું હતું કે વિધિએ રત્નાકરને (સમુદ્રને) તે કેવળ જળ માત્ર જ અવશેષ રાખ્યો છે. બાકી સધળાં રને આંહી આપ્યાં છે. સ્પિ વર્ગના દર્પને તેડનાર અને નીતિલતાને વૃદ્ધિ પમાડવામાં સજલ જલધર સમાન ઈક્વાકુ વંશમાં તિલક સરખો જયધર્મ રાજા તે નગરીમાં રાજ્ય કરતો હતો. આ રાજાનું હૃદય મુનિસુવ્રતસ્વામી તીર્થકરના ગુણગણાથી નિરંતર વાસિત હતું. તે મિથ્યાત્વતિમિરને દૂર કરવાને સૂર્ય સમાન સમર્થ હતો. વળી સ્વભાવથી જ સમુદ્ર કરતાં અતિશય ગંભીર હતો, છતાં સમુદ્રની માફક ખારો ન હતો. સૂર્યની માફક તેજસ્વી હતો છતાં કોઈને સંતાપ કરતો ન હતો. મેરૂ પર્વતની માફક ગુણગણેથી ગુરૂ (ભા) હતો તથાપિ તે સ્તબ્ધ (અહંકારી – અક્કડ) ન હતો. ચંદ્રની આ ફેક સૌમ્ય સ્વભાવનો હતો તથાપિ તે કલંક રહિત હતા. તેની સુરલોક પર્યત પ્રસરનારી હતી. પરાક્રમ શત્રુઓને ક્ષય કરવા મતનું હતું. ભક્તિ જિનેશ્વરને નમન કરવા પર્વતની હતી અને ત્યાગ દારિદ્રને દૂર કરવા પર્યતન હતે. For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૫) નિર્મળ શીયળરૂપ હારવાળી, અને ચંદ્રસમાન વદને કરી લક્ષ્મીને પણ જીતનારી પદ્માવતી નામની તે રાજાને રાણું હતી, છતાં એક દૂષણ તેણુમાં એ હતું કે તેને કાંઈ પણ સંતતિ ન હતી. સંતતિને માટે ચિંતા કરતી રાણું એક દિવસ ઉદાસીન થઈને બેઠી હતી તે અવસરે એક પરિવાજિકા તેણીની પાસે આવી. તેણીએ રાણુને દિલાસો આપતાં જણાવ્યું. બાઈ! તમને પુત્ર થશે. ચિંતા નહિં કરે. ઈત્યાદિ કહીને નાનાપ્રકારની ઔષધીઓથી મિશ્રિત ચૂર્ણ સ્નાન કરવા માટે આપ્યું. રાણુએ સુવર્ણાદિકથી તેણુને સત્કાર કર્યો. તે સર્વ વસ્તુ લઈ પરિવાજિકા ચાલતી થઈ. કેટલોક વખત ચાલ્યો ગયો પણ રાણીને કાંઈ સંતાન ન થયું. છેવટે કેટલાક વર્ષ બાદ રાણીએ એક પુત્રીનો જન્મ આપે. જન્મ થવા પહેલાં સ્વપ્નમાં કુલદેવીએ આવીને રાણીને જણાવ્યું કે આ તારી પુત્રી સર્વજનેને વંદનીય સાધ્વી થશે. આ સ્વમથી રાણીને ઘણે સંતોષ થયો. રાજાએ પુત્રીની ભવિષ્યની સ્થિતિ વિચારી તેનું શીળવતી નામ રાખ્યું. પુત્રી પણ જન્મદિવસથી લાવણ્ય, રૂપ અને સૌભાગ્યાદિ ગુણ સાથે વૃદ્ધિ પામતી અનુક્રમે યુવાવસ્થામાં આવી પહોંચી. અદ્ભુત રૂપ, લાવણ્યવાળી પુત્રીને દેખી રાજા વિચારમાં પડ કે મારી પુત્રીને લાયક કઈ પણ વરની ભારે શોધ કરવી જોઈએ. ચિંતાથી સંતપ્ત થયેલ જયવમ રાજાએ, પ્રધાન પુરુષોને મોકલી અ. નેક રાજકુમારની શોધ કરાવી તથાપિ કઈ પણ રાજકુમાર, રાજકુ. મારીને લાયક જણાય નહિં, આથી વિષાદ પામી રાજા ચિંતવવા લાગ્યો કે ભલે પુત્રી વિદ્વાન હોય તથાપિ તે માતા, પિતાને ચિંતાનું કારણ થઈ પડે છે, “કન્યાને પિતા' એ નામ ખરેખર દુઃખરૂપ જ છે, કેમકે, પુત્રીને જન્મ થતાં ચિંતા થાય છે, મેટી થતાં આ કન્યા કોને આપવી તે સંબંધી વિશેષ ચિંતા થાય છે, પરણાવ્યા પછી તે સુખમાં રહેશે કે કેમ ? વિગેરે અનેક વિકલ્પ થાય છે. આ પ્રમાણે રાજા For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતામાં મગ્ન થયો હતો, એ જ અવસરે તે રાજાની સેવા કરવા માટે કુશાલ નગરીથી આવલિ રાજાને વિજયકુમાર નામને પુત્ર ત્યાં આવી પહોંચ્યો. દૂરથી રાજને પ્રણામ કરી તે ઉભો રહ્યો. રાજાએ કુશળ સમાચાર પૂછી બેસવાને આસન અપાવ્યું. આ રાજકુમાર પાસે આકાશ મિની વિધા હોવાથી તે આકાશગમન કર શક હતો. આ કારણથી તે રાજા પાસેથી તેમજ લોકો તરફથી પણ વિશેષ માન પામ્યો હતો. વળી તે એટલો બધો રૂપવાન હતો કે–તેને દેખવા માટે સંખ્યાબંધ પુરૂષ, સ્ત્રીઓ તેની પાછળ ફરતાં યા તેને નીકળવાના રસ્તા પર રાહ જોઈને ઊભાં રહેતાં હતાં. આ અવસરે રાજપુત્રી શીળવતી પણ પિતાના પાદવંદનાથે અનેક સખી સાથે રાજસભામાં આવી. પિતાને નમસ્કાર કરી તેની નજીકમાં શીળવતી બેઠી. સભામાં આજુબાજુ નજર કરતાં વિજયકુમાર તરફ રાજકુમારીનું ધ્યાન ખેંચાયું. કુમારનું અદ્દભૂત રૂપ દેખી કુમારી વિચારવા લાગી કે–આ રાજકુમાર જે સ્ત્રીને પતિ થશે તે નારી કોઈ મહાભાગ્યવાન યા પુન્યવાન જ હોવી જોઈએ. આ પ્રમાણે વિચારણા કરતી કુમારીએ વિકારી લાગણી વિના સ્વાભાવિક રીતે જ વિજયકુમાર ઉપર પિતાની દષ્ટિ સ્થાપન કરી. કુમારીની દષ્ટિ વિજયકુમાર ઉપર ઠરેલી દેખી પાસે રહેલા સભાના લેકએ સહસા તે જ નિર્ણય બાંધી લીધો કે-કુમારીની લાગણી આ કુમાર ઉપર વિશેષ છે. આ તરફ કુમારીનું મન નિર્દોષ છતાં ધીમે ધીમે કુમારના રૂપમાં આસકત થવા લાગ્યું કહ્યું છે કે रुपेण दिद्विपस। पसरेण इ रईइ संसरगो! તેના 3 હું રૂ , સંસારો ? For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭) ૨૫ જવાથી તે તરફ દૃષ્ટિ આકર્ષાય છે. દષ્ટિનું આકર્ષણ થવાથી નેહ બંધાય છે. નેહ થવાથી તેનો પરિચય થાય છે. પરિચયમાં (દવસમાં ) વવાથી શીયળ મલિન થાય છે અને શીયલથી ભ્રષ્ટ થયેલા જે સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧. ખરી વાત છે કે रमाणिदिय वैभवयं मगगुति तय मोहणिय कम्मं । चउरो इमाइ नूगं, जिपंति जइक वीरेहि ॥१॥ જિવા ઈષિ, પ્રહ્મચર્યવ્રત, મનગુપ્તિ અને મોહનીય કર્મ, નિચે આ ચાર વસ્તુને વિજય કઈ વીરપુરુષ જ કરી શકે છે. ૧ આ અવસરે પિતાના અને વિજયકુમારના સંબંધમાં ગુપ્ત પણ ધીમે ધીમે સમાના લોકો કાંઈ વાતો કરતા હોય તેમ અનુમાનથી જાણીને પોતાના પિતાથી શરમાયેલી રાજકુમારી, તરત જ સભામાંથી ઊઠીને પિતાના વાસભુવનમાં આવી. આ તરફ કુમારીના જવા પછી, શીળવતીને ખરે આશય શું હતું તે જાણ્યા સિવાય તેમજ કુળદેવીએ સ્વપ્રમાં જણાવેલ વચનોનું નહિં સ્મરણ કરતાં, રાજાએ તરતજ શીળવતી અને વિજયકુમારને વિવાહ સંબંધ જાહેર કર્યો. અર્થાત વિજયકુમાર સાથે શીળવતીને વિવાહ કર્યો. નિમિત્તિઓને બેલાવી લગ્ન માટેના શુભ મુહૂર્તને નિર્ણય કર્યો. લગ્નદિવસ ઘણે નજીક આવવાથી તરત જ રાજમંદિર શણગારવાનું કામ શરૂ થયું. રસ્તાઓ અને બજાર વિગેરે સાફસુફ થયા. વિવાહની સામગ્રીની ધામધુમ ચાલતી હતી, એટલામાં ઉધાનપાલક આવી રાજાને વિનંતિ કરી કે-મહારાજ ! શીશીર તુ પૂર્ણ થઈ હોવાથી પક્ષીઓના મધુર અને કલરવ શબ્દોરૂપ વાજીંત્રને વગાડત, સુરની પાડલવૃક્ષના પુષ્પોના આમેદવડે આકાશને પણ વ્યાસ કરતા અને પંચ બાપુના જોરથી નરનારીઓના માનને મર્દન કરતે આપણું વનને વિષે વસંત રાજા આવી પહોંચે છે. અર્થાત For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬૮ ) વસંત ઋતુની શરૂઆત થઇ ચૂટ્ટી છે, તે આપ વનમાં ક્રડા દરવિને દ અર્થે પધારશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વર્તમાન સાંભળી રાજાએ ખુશી થઈ ઉઘાનપાલકને ઈચ્છાથી અધિક દાન આપી ખુશી કર્યાં. નાના પ્રકારના અલંકારથી અલંકૃત થઈ, તેરની રાણીએ, તથા વિજ્યકુમારદિને સથે લઇ રાજા પુષ્પકરડ નામના ઉદ્યાનમાં આવી પડે એ *** પ્રકણ ૧૪ મું *** શીચળવતીનુ હરણ, રાજા પરિવાર સહિત વનમાં ફરવા લાગ્યા. ગુલાબ, જાઇ, કેતી, ચંપા, ડોલર, પાડલાદિ ઉત્તમ પુષ્પોના બહાર વનમાં ફેલાઇ રહ્યો હતા. અત્ર, જાંબુ, જંખીર, દાડમ, નારંગ, એલા, લવીંગ આદિ વૃક્ષાની સુંદર ઘટાઓમાં કાયલ, મેના આદિ પંખીઓના કલરવ શબ્દો સંભળાતા હતા. મજબૂત વૃક્ષાની ઘટામાં બાંધેલા હીંડાળા પર મધ્યમ વયની કુમારિકાએ હીચી રહી હતી. તળાવ, વાવ અને કુંડામાં તરુણુ પુરૂષ, સ્ત્રીએ ક્રીડા કરવાપૂર્વક સ્નાન કરી રહ્યાં હતાં. રાજા પણ ક્રીડા કરવામાં મગ્ન થઈ રહ્યો હતેા. એ અવસરે એક વિદ્યાધર, વિજયકુમારનું રૂપ ધારણ કરી શીળવતીનુ ં હરણુ કરી આકાશમાર્ગે ચાલતા થયે!. વિજયકુમારની ભ્રાંતિયો શીળવતી ખેલી ઉઠી–રાજકુમાર ! સ્ત્રીએનાં ચપળ ચિત્ત જાણ્યા સિવાય તેની સાથે હાંસી કરવી તે તમને યંગ્ય નથી. મને તમે હમણાંજ મૂઠ્ઠી ધો, જેથી હું મારી સખીયામાં ચાલી જાઉં. વળી મારાં માતા, પિતાદિ સ્વજનવગ સર્વે અહીં છે, માટે તેની પણ મને લજ્જા આવે છે. For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) એ વિજયકુમાર ! મને જવા દો-મૂઠ્ઠી ઘો. ઇત્યાદિ અનેક શબ્દ કહ્યા પણ સાંભળે કાણુ ? તેણે તે! આકાશમાર્ગે ચાલવા જ માંડયું. વિજયકુમાર બળવાન છે, આકાશગમન કરનાર છે વિગેરે તેના મહારમ્યને તે વિદ્યાધર જાણતા હોવાથી, સશંકપણે વૈતાઢય પહાડને માર્ગ મૂકી દઇ, શીયળવતીને ઉપાડી સમુદ્રના સન્મુખ તે ચાલવા લાગ્યા. ભયસહિત આકાશમાર્ગે ઉલ્લંધન ન કરતાં, સમુદ્રની અંદર રહેલા વિમલાલ ઉપર તે આવી પહોંચ્યા. ત્યાં પડેચ્યાને હજી ચેડા પણુ વખત ન લાગ્યા તેટલામાં, પેાતાને માટેનિર્માણ કરાયેલી પ્રિયાને છેડાવવા માટે હાથમાં ત્રાસદાયક ખડ્ગ લઇ વિજયકુમાર પણ ત્યાં આવી પહોંચ્યેા. એપુટને કરડતા ભય કર ભ્રકુટીને ધારણ કરતા, વિખાયેલ કેશવાળા વિજયકુમાર લાલ તેત્રા કરતે ખેલી ઊડયેા રે ! રે ! નભચર ! શું આજે તને યમરાજા સાંભરી આવ્યેા છે કે તેં મારી પ્રિયાનુ હરણું કર્યું' ? વિજયકુમારને આવેલા દેખી શીળવતી વિચારમાં પડી કે-આ વિજયકુમાર કે તે વિજયકુમાર ? તેનુ' રૂપ સરખું છે. વસ્ત્ર, આભ રણે। અને ખેલવું ચાલવું તે સર્વાં સરખું' છે તે, એમાંથી જેની સાથે મારે! વિવાહ થયે! છે તે કુમાર કર્યો! ? વિચાર કરતાં ચોક્કસ ચેષ્ટા પર તેણીએ નિશ્ચય કર્યા કે-જે પાછળ આવ્યા છે. તે વિજયકુમાર છે. તેને દેખી શીળવતી એલી ઉડી જો મારું' સતીત્રત અખંડિત હોય તે સત્ય વિજયકુમારના વિજય થાઓ. આક્ષેપ કરતા, પોતાની પાછળ વિજયકુમારને આબ્યા જાણી તેને મારવા માટે તે વિધાધરે કાપ કરી જોરથી તેના પર ચક્ર મૂકયુ. વિજયકુમાર પણ તે ચક્રને ચૂકાવી, આકાશમાં ઊંચા ઉન્મે. વિદ્યાધર પણ તેની સાથેજ આકાશમાં ઊંચા ઉછળ્યે, વિજયકુમારે તીક્ષ્ણ ખડ્ગના પ્રહારથી તેના મુગટ નીચેા પાડયેા.મુગટ નીચેા પડતાં જ પાતાની હાર થશે એમ જાણી શીળવતીને તે પહાડ પર જ રહેવા દ For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાધર ત્યાંથી જીવ લઈ નાશી ગયે, એ પરસ્ત્ર નું હરણુ કરનાર તું થોડા વખત તે ઊભે રહે ત્યાદિ ખેલતે કંધરૂપ અનય પ્રજ્વલિત થયેલા વિજયકુમાર તેની પાછળ પડયા. આ તરફ શીળવતી પહાડ પર એકલી ઊભી ઊભી ચારે બાજુ નજર કરે છે તે તે પ્રદેશ તદ્દન અપરિચિત પોતાના જાણુવામાં આયેા. તે નગરી, તે ઉદ્યાન, માતા, પિતા અને સુખી વગ વિગેરે કાંઇ પણ નજરે ન આવ્યું. તે વિચારવા લાગી. હા ! હા ! હતવિધિએ મને ક્ષણ વારમાં મારા સંબધીએથી જુદી પાડી. અરે ! પણ જે મેટી આશા બાંધી મરા રક્ષણને માટે મારી પાછળ આવ્યા હતા તે રાજકુમાર પણ પાછે! ન આવ્યે!. અરે ! તે મહાનુભાવ કયાં ગયા ? શું તેને વિજય થયા હશે કે પેલાને ? પહાડ તરફ લાંખી નજર કરી તે નીહાળતી હતી તે કોઇ સ્થળે લાંગુલને ( પુછડાને) જમીન પર આસ્ફાલન કરતા સિદ્ધ દેખાયા. કોઈ સ્થળે ધુરારવ કરતા વરાહુ દેખાતા હતા. કોઈ બાજુ સુદ્રાદંડ ઊંચા કરી દેડાદેઇડ કરતા હુ થીએ જગુ'તા હતા. કંઇ સ્થળે શૃંગના અગ્રભાગે કરી શિક્ષાએાને ઉછાળતા વ।િ જોવામાં આવતા હતા. કોઇ સ્થળે ચપળ સ્વભાવના વાનરાના યૂથે! ફરતાં હતાં, તે કોઇ ઠેકાણે ભયંકર પુકાર મૂકતા મણિધરા( સર્પા ) કરી રહ્યા હતા. તે! કેઇ સ્થળે કિલકિલારવ કરતા વિક્રળ વેતાળ, રૌદ્ર શબ્દ કરતા પિશાચા, અને કૃતિકા લઇ કૂદતી શાકિનીઓના પડછાયાના આકાર જણાતા હતા. આ પ્રમાણે ચારે દિશાએ શ્રાપ દિના શબ્દોના પ્રતિરવેાથી ( પડછંદાથી ) નિન પ્રદેશમાં એકલી રહેલો શીળવતીને તે પહાડ ભયકર ભાસતા હતેા. પવનથી ખડખડતાં ઝાડના શુષ્ક પત્રાના અવાજ સાંભળતાં જ દુષ્ટ જાનવરે!ની શકાથી તેણીનું ગાત્ર કંપતું હતું. કેટલીક વખત તે સહેજ ખડખડાટ થતાં વિષયકુમારની આવવાનો શંકાથી તેણી સન્મુખ For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) દેાડી જતી હતી પણ જ્યારે તેને નહિં દેખતી ત્યારે નિરાશ થઇ પાછી મૂળ સ્થળે આવીને બેસતી. વિજયકુમાર હમણાં આવશે. આ આજુથી આવવા જોઇએ. તેએ! મા! રક્ષણુને માટે જ આવ્યા છે. વિધાધરના હાથમાંથી છેડાવવા માટે મારા પિતાએ જ મે કલ્યા હશે. યાદિ નાના પ્રકારના સંકલ્પ કરતાં ઘણી વખત ગયે! પણ વિજયકુમાર પાછો ન જ આવ્યા, છેવટે નિરાશ થયેલી બાળા શૅકસમુદ્રમાં પેસી નાના પ્રકારના વિચારો કરવા લાગી. અહા ! આવા ભયંકર પહાડ પર હું નિરાધારપણે એકલી કયાં જાઉં ? અરે નિષ્ઠુર વિધિ ! તારામાં આટલી બધી નિર્દયતા છે! તે' મને અત્યારે કેવી સ્થિતિમાં લાવી મૂકી છે ! એવે તે તારી મે... શે! અપરાધ કર્યાં છે? ઇત્યાદિ. ભયમાં આવી પડેલી રાજબાળાએ અનેક પ્રકારે વિધિને આળભાત આપ્યા, પણુ તેના દુ:ખમાં કાંઈ ઘટાડા ન થયા. ત્યારે પૂર્વકના પશ્ચાત્તાપ કરતાં સ્વગત ખેલવા લાગી કે–હે જીવ ! પૂર્વ ભવને વિશે, નિયાદિ લઈને પૂર્ણ રીતે તે પાળ્યાં નહિ... હાય, અથવા કોઈની થાપણ - ળવી હશે, અથવા વિશ્વાસુને ગ્યા હશે, અથવા કાષ્ટને અપેાગ્ય સલાહ આપી હશે, અથવા હાસ્યથી ખાલકોને માતા સાથે વિયેાગ કરાવ્યેા હશે. અથવા મે ક્રાઈની સંપત્તિ હરણ કરી હશે. તે સિવાય વગર પ્રત્યેાજને અકસ્માત્ આ વિપત્તિ કયાંથી આવી પડી ? હું જવ ! દુનિયાનાં સર્વ પ્રાણિએ પાતાનાં કરેલ કના અનુભવ કરે છે તે ' તને પણ આ વખતે પૂર્વીકૃત કર્મ ઉદય આવ્યું છે, તે ધીરજ રાખી સહન કર. વિલાપ કરવાથી શુ' વળવાનુ છે ? વિવેકી મનુષ્યાએ સ ંપત્તિની પ્રાપ્તિ વખતે હ ન કરવા જોઇએ. તેમ વિપત્તિ વખતે શાક પણ ન કરવા જોઇએ. * ત્યાદિ અનેક પ્રકારે પોતે, પોતાને ધીરજ આપતી શીળવતી ત્યાં જ રહી. વિષમ વિપત્તિના વખતમાં મનુષ્યેા ધીરજથી જ તે For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) પાર પામે છે, તેમ ધારી શીળવતી સાહસ અવલંબી ભય, શોક, મેહથી રહિત થઈ, કર્મગ્રંથીને તેડનાર પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કરવા લાગી. અને વર્તમાન તીર્થાધિનાથ મુનિસુવ્રતસ્વામીને વિશેષ પ્રકારે યાદ કરવા લાગી. બુદ્ધિમતિ શીળવતીએ વિચાર કર્યો કે, કોઈ પણ કાર્યમાં ઉધમની તો જરૂર જ છે. ઉધમ કરનારને વ સહાયક થાય છે, તે હું પણ સમુદ્ર ઓળંગવાનો કોઈ ઉપાય કરૂં. આ નજીકની ટેકરી પર રહેલાં ઊંચા વૃક્ષ પર ભગ્નપતિ વણિકના ચિહ્નની કાંઈ નિશાની કરૂં. તે નિશાનીને દેખી, આ પહાડની નજીકમાં થઈને જતાં વહાણેને કઈ પણ માલિક કરૂણબુદ્ધિથી કે ઉપકારની લાગણીથી અહીં આવે તો, હું તેની સાથે મનુષ્યની વર્તવાળી ભૂમિ ઉપર જાઉં, અને મારા આત્માને શાંતિ મળે તેવાં કાર્ય કરી કૃતાર્થ થાઉં. ઇત્યાદિ વિચારી કરી, આજુબાજુમાંથી ઘાસનો એક મજબૂત લાંબો પુળ વાળી, તે સાથે લઈ પોતે વૃક્ષ ઉપર ચઢી ગઈ, ભગ્નપોતવણિકની નિશાની તરીકે તે વૃક્ષની ટોચ ઉપર તેને ઊભો કરી પોતે વૃક્ષથી નીચે ઉતરી પડી. ગમે તેવી સ્થિતિમાં પણ દિવસે તે પસાર કરવાના જ. કાળ કાળનું કામ કર્યું જ જશે. જો આમ જ છે તો, તે વખતને ધાર્મિક કાર્યમાં વ્યતીત કરવામાં કે વાપરવામાં આવ્યો હોય તો નવીન કર્મ બંધ ન થતાં, પૂર્વોપાર્જિત અશુભ કર્મને નાશ પણ સાથે થઈ શકે જ, અને તેથી ગમે તેવાં સંકટોમાંથી પણ સુખનો રસ્તો મળી શકે. ઇત્યાદિ વિચાર કરી વનમાં ફરી, કેટલુંક લીલું ચંદન તેણી લઈ આવી. અને તે વતી એક સુંદર શિલા ઉપર તીર્થાધિરાજ શ્રીમાન ૧ સમુદ્રમાં જેનું વહાણ ભાંગી ગયું છે તે વણિક અહીં છે તેને સૂચવનારૂં ચિહ્ન. ઉપલક્ષણથી નિરાધાર દુઃખી મનુષ્યને મદદ મેળવાનું ચિક કે નિશાની. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૩) મુનિસુવ્રતસ્વામીની મૂતિ આળેખી, સ્વાભાવિક રીતે જ વનમાં ઉત્પન્ન થયેલાં શતપત્રાદિ પુ લાવી તે વતી પૂજા કરી, પંચાંગ પ્રણામ પૂર્વક ભક્તિથી આ પ્રમાણે સ્તવના કરવા લાગી. હે મુનિસુવત જિનંદ્ર ઉત્તમ વ્રતધારી મુનિદેને તેં મોક્ષમાર્ગ દેખાડે છે. કૃપાળ ! મને પણ તે જ શાંતિનો માર્ગ બતાવ. નિર્વાણ ભાગમાં ચાલતા ધર્મરથના તમે ઉત્તમ સારથી છે. જે ખરેખર તેમજ હોય તે મને પણ તે ધમરથમાં બેસારી તમારું સારથી નામ સાર્થક કરે. કરુણસમુદ્ર ! તમે જન્મ, મરણથી રહિત છે એવું હું ત્યારે જ સત્ય માની શકું કે, મને તમે તેવી સ્વાનુભવસિદ્ધ ખાત્રી કરી આપે. ઉત્તમ કેવળજ્ઞાને કરી તમે પુન્ય, પાપાદિ પદાર્થો પ્રકાશિત કર્યા છે. કૃપાળુ દેવ ! મારા હૃદયને પણ તમે પ્રકારે શિત કરે. કમ–ઈધનને દાહ કરવાને તમે સાક્ષાત અગ્નિસ્વરૂપ છે, તો મારાં કર્મઈધનોને બાળીને ભસ્મીભૂત કરે. બળતા ક્રોધાગ્નિને શાંત કરવા, તમે પાણીથી ભરેલા મેઘ સમાન છે, તો તે પ્રભુ ! ત્રિવિધ તાપથી તપેલા મારા હૃદયને શાંત કરે. તવાવબોધ. થી અનેક ભવ્ય જેના અજ્ઞાન અંધકારને તમે દૂર કર્યો છે તે, આ એક બાળાના અજ્ઞાનને દૂર કરતાં આપને કેટલી મહેનત પડનાર છે ? હે કૃપાળુ દેવ ! હું આપને શરણે આવી છું. આપ મારું રક્ષણ કરે, રક્ષણ કરો. ઈત્યાદિ ભકિતમુગ્ધ વચનોએ કરી એકાગ્ર ચિત્તે તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી છે. For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ પંદરમું. દુઃખીનો બેલી ભગવાન-સ્વધર્મીને મેળાપ. જેટલી હદયની વિશુદ્ધિ, તેટલી જ કાર્યની સિદ્ધિ સમીપમાં છે. ઉગ્ર પુન્ય, પાપનો બદલો (કે ફળ) ઘેડા જ વખતમાં મળે છે. આવા વિપત્તિના કઠણ પ્રસંગમાં પણ જે ધર્મકર્તવ્યમાં લીન થાય છે તેને તેના શુભ કર્તવ્યને બદલે કેમ ન મળે? તેને મહાન પુરૂષ કેમ મદદ ન મોકલે ? દુઃખને બેલી ભગવાન છે. આ કહેવત પ્રમાણે શીળવતીના પુન્યથી પ્રેરાયેત્રે કહે કે, તે મહાપ્રભુની ભકિતથી કેઈએ મેકલેલ એક તરૂણ પુરૂષ ત્યાં આવી ચડે. શીળવતી તે મહાપ્રભુની સ્તુતિ કરી રહી હતી તેટલામાં જમીન પર પડેલાં ઝાડનાં સુકાં પાંદડાંને ખડખડાટ તેના સાંભળવામાં આવ્યું. કાંઈક શંકાથી સાવધાન થઈ તે તરફ નજર કરી જુવે છે તે વસ્ત્રાભરણોથી ભૂષિત શરીરવાળો અને ચેડા માણસના પરિવારવાળો એક ઉત્તમ યુવાન પુરૂષ પિતાની નજીક આવતા તેણુએ દીઠે. તે પુરૂષ પણ ધીમેધીમે નજીક આવી શીળવતીના સન્મુખ થઈ ચિંતવવા લાગ્યો કે-આ કેઈ અમરી, વિધાધરી કે માનુષી રાજકુમારી જણાય છે. તે જે માનુષી હોય તે કોઈ ઉત્તમ શ્રાવકના કુળમાં જન્મ પામી હેય તેમ તેના “ આ નજીકમાં શિલાપટ્ટ પર આળેખેલા ” દેવનાં દર્શનનાં, કર્તવ્ય પરથી નિશ્ચય કરાય છે. ચોક્કસ નિર્ણય પરથી તે માનુષી છે એમ નિર્ણય કરી તે વિચારવા લાગ્યો કેગમે તે પ્રકારે પણ આ સ્ત્રીને કોઈપણ હરણ કરીને અહીં લાવ્યું હોય તેમ અનુમાન કરાય છે. હું જે દેવાધિદેવને દેવપણે આરાધન કરું છું તે જ દેવાધિદેવનું આ સ્ત્રી પણ આરાધન કરતી હોવાથી તે For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) મારી વધી ઓંન છે, માટે તેને મારે વિશેષ પ્રકારે સહાય કરવી જોઈએ. તેના ચહેરા પરથી એ પણ નિર્ણય થાય છે કે તે અત્યારે ભય અને વિયેગથી દુઃખી છે. આ વખતે મારે તેને ધીરજ આપવી જોઈએ અને સાથે જોઈતી મદદ પણ આપવી, તે માર મુખ્ય કર્તવ્ય છે. હમણાં તેણે દેવદર્શનમાં રોકાયેલી છે તે હું પણ પ્રથમ દેવવંદન કરી લઉં. ઇત્યાદિ વિચાર કરી તે યુવાન પુરૂષ પણ જિનેથરની પ્રતિમાને વંદન કરી ભકિતપૂર્વક સ્તવના કરવા લાગ્યા. હે જિનેશ્વર ! સકલ જગત જંતુના કર્મ પરિણામ, સ્થિતિ અને ગતિના રવભાવનો તું જાણવાવાળો છે, અને તેથી જ સંસારવાસમાં દુઃખી થતાં પ્રાણિઓના સુખને માટે તે શાશ્વત સુખને માગ દેખાડયો છે. હે પ્રભુ ! દેહાતી હેવાથી તું મનરહિત છે તથાપિ એકાગ્ર ચિત્ત કરી, જે મનુષ્યો તને હૃદયમાં ધારણ કરે છે તેઓ સર્વ યોગનો ત્યાગ કરી યોગીઓને પણ ધ્યાન કરવા યોગ્ય અયોગી થાય છે. આ આશ્ચર્ય નથી? હે કૃપાળુ ! જેઓ પ્રબળ ઉકંઠાથી, વચનોએ કરીને તારી સ્તુતિ કરે છે તેઓ તારા રૂપને પામતાં ઋતકેવળીઓથી પણ સ્તવાય છે. હે દયાળુ ! જે મનુષ્ય અત્યંત હર્ષાવેશમાં અનિમિષ નેત્રોએ તને દેખે છે. તેના મુખ તરફ ઈંદ્રાદિ દેવો પણ ભક્તિથી જુએ છે. હે નાથ ! જે મનુષ્ય તારા ચરણકમળમાં લીન થાય છે તેઓ વિમાનિક દેવોનો વૈભવ ભોગવી, વિષયસુખથી નિરપેક્ષ બની આત્મતિક વાધીન, નિર્વાણ સુખનો વિલાસ કરે છે. - હે દેવાધિદેવ ! તીર્થાધિરાજ, મેં મન, વચન, કાયાએ કરી આપની સ્તુતિ કરી છે. તેના બદલામાં મન, વચન, કાયાને નિરંતર ને માટે અભાવ થાય તે સુખ આપવાની મારા પર કૃપા કર. For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૬). આ પ્રમાણે તે યુવાન પુરુષે દેવાધિદેવની સ્તુતિ કરી. શીળવતી તેના પહેલાં સ્તવન કરી રહી હતી. જ્યારે તે પુરૂષ પ્રભુસ્તુતિ કરીને ત્યાંથી ઊઠયું કે તરત જ શીળવતીએ પણ પિતાને સ્વધર્મી બંધુ જાણી આસન આપ્યું. તે પણ શીળવતીથી ઘણે દૂર નહિં તેમ નજીક નહિં તેવી રીતે તેને આપેલા વૃક્ષના પત્રના આસન પર બેઠે. શીળવતીની સન્મુખ જોઈ, વિનયપૂર્વક તે પુરૂષે જણાવ્યું. બહેન ! તું કોણ છે અને કયાં રહે છે ? યૂથથી વિખૂટી પડેલી હરિણીની માફક એકાઝી કેમ જણાય છે ? સમુદ્રની અંદર રહેલ આવા વિષમ પહાડ પર તું કેવી રીતે આવી શકી ? તારું નામ શું ? તું કેની પુત્રી છે ? તારા દુઃખનું કારણ શું છે ? તારા મસ્તકના કેશને સમૂહ વિખરાયેલું છે. પુષ્પમાલા અને કુંકુમ આદિથી તારૂં શરીર પિંજરિત છે, છતાં અશ્રુના પ્રવાહથી તારા મુખની શોભા ભેદાયેલી છે. આટલું બેલી તે પુરૂષ શાંત રહ્યો. આ પુરૂષનાં વચનથી શીળવીને ઘણો સંતોષ થયો, તે પણ તેણીને કંઠ તો શથી પુરાઈ ગયો. પિતાના પગ પર દષ્ટિ સ્થાપન કરી ઘણી મહેનતે તેણીએ જવાબ આપ્યો. ભાઈ જેઓ દુનિયાના સ્નેહસુખના અભિલાષી થઈ, વિરતિસુખને ( આત્મસંયમના સુખને ) સ્વીકારતા નથી તેઓ મહાન વિપત્તિઓ પામે તેમાં કહેવાનું જ શું ? સ્પર્શ, રસ, ગંધ. શબ્દ અને રૂપાદિ વિષયમાં વ્યાકુલ ચિત્તવાળા છે નાના પ્રકારની વિટંબના પામવા સાથે મૃત્યુ પણ શરણ થાય છે. મહેલ, શવ્યા, વાહન અને સુંદર પુરૂષ, સ્ત્રીઓના સંગમના સુખમાં આસક્ત થયેલા જીવો, સ્પશે દ્રિય સુખમાં લુબ્ધ થયેલા હાથીની માફક મહાન દુખને અનુભવ કરે છે. મધુર અન્ન, પાન, ભોજનાદિ વિવિધ પ્રકારના રસમાં આસક્ત For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૭) થયેલા છે, રસના ઈદ્રિયના લુપી માછલાંઓની માફક મરણને શરણું થાય છે. કસ્તુરી, કુસુમ, કલાગુરૂ આદિ સુરભિસંધમાં લુબેન થયેલા મનુષ્યો ધ્રાણેદ્રિયમાં આસકત થયેલા ભ્રમરોની માફક કષ્ટ પામે છે. મનહર યાને મધુર ગાયન મન્દમન્દ આલાપ અને હૃદયને કવિત કરે તેવા પુરૂષ કે સ્ત્રીઓના પ્રણયવાળા શબ્દોમાં અવહરિત મનવાળા મનુષ્ય, શ્રોત્રઈદ્રિય સુખના સંગમમાં તત્પર હરિણની માફક વિવિધ પ્રકારનાં દુઃખ પામે છે. વિશ્વમ, વિલાસ, સૌભાગ્ય, રૂ૫, લાવણ્ય અને મોહક કાંતિવાળા સુંદર રૂપની અંદર મોહિત થયેલા મનુષ્યો પતંગની માફક મરણ પામે છે. ઈદ્રિયોનો એક એક વિષય પણ આ જન્મમાં અસહ્ય દુઃખ આપતો અનુભવાય છે અને જ્ઞાનીઓના કહેવા પ્રમાણે અન્ય જન્મમાં નરકાદિ વ્યથા આપે છે, તે જેને પાંચે ઈદ્રિયના વિષયો ખુલ્લા છે અર્થાત જેઓ પાંચે ઈદ્રિયના વિષયમાં આસકત છે તે દુઃખ પામે તેમાં નવાઈ શાની ? પાંચ ઈદ્રિયના સુખને સદા અભિલાષી આ જીવ, વિરતિસુખને નહિં સ્વીકા રતાં સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. હે ભાઈ ! ઇંદ્રિય વિષયમાં આસક્ત જ દુ:ખ પામે છે તે વાત તું પોતે જાણે છે છતાં, મને તું દુઃખનું કારણ પૂછે છે એ મેટું આશ્ચર્ય થાય છે. તે યુવાન પુરૂષે જણાવ્યું. પ્લેન ! તમે જેમ કહે છે તે વાત સામાન્ય રીતે તે તેમ જ છે, તથાપિ હું વિશેષ કારણ જાણવા માગું છું. શીળવતીએ જણાવ્યું ભાઈ ! મારી તે વાત તમે હમણાં મારા મુખથી શ્રવણ નહિં કરી શકે, કેમકે પોતાના દુઃખની વાત For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮) બીજાને કહેવાથી તેમને કાંઈ ફાયદે તે થ નથી, પણ તેવા કૃપાળુ પુરૂને કરો તેથી વિશેષ પ્રક ? સંતાપ કે એક ઉપન્ન થાય છે. યુવાન પુરૂષે જણાવ્યું. બ્લેન ! તમે ખરેખર સત્ય જ કહ્યું છે કેમાં બીજાને સંતાપ થ હેય કે પિતાનું ઉપહાસ્ય થતું હોય ત્યાં તે વાત ન કહેવી. તે યુવાને વિચાર કર્યો કે, અત્યારે આ બાઈને દુખને ઘા તાજે જ લાગ્યો હોય તેમ જણાય છે એટલે તે પોતાના દુઃખની વાત હમણું કહી આપે તે સંભવ નથી, તો આપણે પણ હઠ કરવાની કાંઈ જરૂર નથી. અવસરે બધું જણાઈ આવશે. ઈત્યાદિ વિચાર કરી તે વાતને પડતી મૂકી, અત્યારે તેને વિશેષ ધીરજ મળે તેવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યા. યુવાન પુરૂષે જણાવ્યું. બહેન ! વિવેક મનુષ્યોએ સુખ, દુ:ખમાં હર્ષ, વિષાદ ન કરવું જોઈએ. વિપત્તિ આવી પડયા છતાં જે ધીરજથી સહન કરે છે, વૈભવ મળ્યા છતાં જેઓ ગર્વ કે અત્યાર કરતા નથી, અને પરને માથે કષ્ટ આવી પડતાં, શકર્યાનુસાર તેને સહાય આપે છે તેવા મનુષ્યજ મનુષ્યની ગણતરીમાં છે, બાકી તો નામધારી મનુષ્યને દુનિયામાં ક્યાં તટે છે? કર્મના અચળ નિયમને લઈને ચંદ્ર પણ ખંડન, અસ્તમન અને ગ્રહણના દુઃખને પામે છે, તો પછી મનુષ્યને માથે વિપત્તિઓ આવી પડે તેમાં આશ્ચર્ય શાનું? અષ્ટવિયોગ, વધ, બંધન, વૈભવક્ષય, અપતિ, સ્થાનભ્રંશ અને મરણાદિ કષ્ટ કર્માધીન છે માટે આ દુનિયામાં સુલભ છે. બહેન! ખેદ કરવાનું કોઈ કારણ નથી અર્થત ખેદ નહિં કર. જીવતે મનુષ્ય સંખ્યાબંધ કલ્યાણને જોઈ શકે છે. ઉત્તમ જીવોને માથે કષ્ટ આવી પડે છે તે અવસરે કાયર ન થવું તે જ તેની ઉત્તમતાની કસોટી છે. વિધિપૂર્વક) સુખીય જીવોને નડે છે અને દુઃખી ને પણ વિડંબના પાડે છે, તે બાળ, વૃદ્ધને ગણતો નથી, તેમ રાજા કે રાંકને પણ For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૯) મૂકતો નથી. આ નિર્દય વિધિ, મંત્ર તંત્ર અને વિદ્યા આદિને ગાંઠત નથી, તેમજ નિગી કે વ્યાધિવાળાને જોડતો પણ નથી, તો પછી શોક કરવા શું ફાયદો થવાને ? આ માનવજિંદગીમાં કઈ કઈ જાતનો શેક કરે છે કેમકે વિધિએ આ સંસારને દુઃખના નિધાનરૂપ બનાવ્યા છે. ડાભના અગ્ર ભાગ પર રહેલ જળબિંદુની માફક જીવિતવ્ય, બળ અને લાવણ્ય ચપળ છે. લક્ષ્મી તેનાથી પણ વિશેષ ચપળ છે, પણ તેમાં ધમ એક નિશ્ચળ છે. ધર્મમાં નમસ્કાર મહામંત્ર એ જ સારભૂત છે. તેના મહાન પ્રભાવથી જળ, અગ્નિ આદિ ઉપદ્રવ શાંત થાય છે. વળી સમગ્ર ઈષ્ટ મનેર સિદ્ધ થાય છે. જો તેમ ન હેય તો આવા રૌદ્રસમુદ્રમાં વિમા પર્વત કયાંથી ? અને પવનની વિષમ પ્રેરણાથી મારા વહાણનું આગમન પણ કયાંથી ! વળી આ ભિન્ન પોતવણિકની નિશાનીનું અકસ્માત મારી દષ્ટિગોચર થવાપણું પણ કયાંથી ? મારું તે એમજ માનવું છે કે બહેન ! આ તાર. નમસ્કાર મહામંત્રના સ્મરણને જ પ્રભાવ છે. સ્વજનોનો વિરહ ત્યાં સુધી જ દાહ કરે છે, દુઃખ ચિંતારૂપ ડાકિની ત્યાં સુધી જ છળે છે અને ભવસમુદ્રમાં આ છો ત્યાં સુધી જ પરિભ્રમણ કરે છે કે જ્યાં સુધી તેઓ આ મહામંત્રનું સ્મરણ કરતા નથી. ધર્મ બહેન! તું તારા મનમાં જરા પણ ઉગ ન કરીશ. આજથી નિરંતરને માટે હું તારો નાનો ભાઈ છું એ તું ચોક્કસ ખાત્રીથી માનજે. હું સિંહલદ્વીપના રહેવાસી ચંદ્રશેકીન સોમચંદ્ર નામનો પુત્ર વ્યાપારી છું. સંસારની માફક આ વિષમ સમુદ્ર પણ જિનવચન સરખા વિલણ ઉપર બેસી મારી સહાયથી તું વિસ્તાર પામ. પોતાના સહેદર (ભાઈ) સરખા અને હિતકારી તે વણિક For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૦). પુત્રનાં વચને સાંભળી શીયળવતીએ જણાવ્યું. ભાઈ ! તમે જે વચનો કહ્યાં છે તે સર્વે મેં ધ્યાન દઈને સાંભળ્યાં છે. વિયોગી મનુષ્યોને આશ્વાસન આપનાર, આપત્તિમાં આવી પડેલાને ઉદ્ધાર કરનાર અને શરણાગતનું રક્ષણ કરનાર એવા ત્રણ પુરૂષોથી આ પૃથ્વી “રત્નગર્ભ “ એવા યથાર્થ નામને ધારણ કરે છે. લાવણ્ય, રૂપ, વન અને વૈભવાદિ ગુણ હોવા છતાં પણ પરને દુઃખે દુઃખી થનાર કઈ વિરલા મનુષ્ય જ હોય છે. આ પ્રમાણે એક પુત્રના વિદ્યમાન ગુણની પ્રશંસા કરી શીયળવતી તેની સાથે પહાડથી નીચી ઉતરી વહાણમાં જઈ બેઠી. અને થોડા જ દિવસમાં સમુદ્રનો પાર પામી અહીં આવી. સેમચંદે મારું ટૂંક વૃત્તાંત જણાવી મને પિતાના પિતાને સે પી. જયવમે રાજાની પુત્રી શીળવતી તે પોતે હું જ છું. અહીં સુંદરી એવા નામે પ્રખ્યાતિ પામી છું. મહારાજા ચંદ્રગુપ્ત ! વ્યવહારિક સુખથી ત્યજાયેલી, પરદેશમાં આવી પડેલી, સ્વજન વર્ગથી વિયોગિત થયેલી અને માનસિક દુઃખથી દુઃખી થઈ અહીં આપને ઘેર હું દિવસો પસાર કરૂં છું. નૃપતિ ! જ્યાં સુધી મનુષ્ય પોતાનું સ્થાન મૂકતા નથી ત્યાં સુધી જ તેનામાં કુલીનતા, ગુરૂતા, વિદ્વત્તા, સૌભાગ્યતા, રૂ૫, ગુણ, સુખ, ધમ અને સ્વઆચારમાં નિષ્ઠતા રહે છે. હિમવંત પર્વતમાંથી પેદા થયેલી, મહાન પવિત્ર, જગત પ્રસિદ્ધ, રત્નાકર સાથે જોડાયેલી અને મહાન સુખી છતાં અમર સરિતા(ગંગા)ની માફક, સ્થાનભ્રષ્ટ થતાં સ્ત્રીઓને દુઃખરૂપ પાણું વહન કરવું પડે છે. મારી બહેન યા સખી ચંદ્રલેખાની સાથે મારો પ્રથમ મેળાપ થતાં જ તેમણે મારું ચરિત્ર યા ઇતિહાસ સંભળાવવા આગ્રહ કર્યો હતો, છતાં અવસર સિવાય બેસવું મને યોગ્ય ન લાગવાથી હું માન ધરી રહી હતી. પણ આજે અવસર મળતાં મેં મારે સર્વ વૃત્તાંત આપ સર્વને જણાવ્યો. ખરી વાત કે અવસર આવ્યા વિના જણવેલ કાર્ય ગૌરવતાને પામતું નથી. For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૮૧) હે રાજન ! કુદેવીએ જણાવ્યુ હતુ` કે “ શીલવતી સાધ્વી થશે ’’ તે વચન મેં માન્ય નહિ કર્યું તે, મને વજ્રપાતથી પણ અધિક દુ:ખ પ્રાપ્ત થયું. અથવા ખરી વાત છે કે સયમથી વિરક્ત થનાર અને મદથી મદેન્મત્ત બનનાર વિષયાસક્ત જીવે! પ્રચુર દુઃખ પામે જ. 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir હે પ્રજાપાળ ! દૃષ્ટિ સબંધી વિષય, દેખવા માત્રથી જ જ્યારે મારી આ અવસ્થા થઇ તે! તે વિષયેા શરીરથી સેવવામાં આવતાં કેવી સ્થિતિ થાય તે સબંધી કલ્પના આપે જ કરવાની છે. મહારાજા ! એક નેત્રના વિષયથી આ દુ:ખ મને પ્રાપ્ત થયું છે તે તેવા દુઃખને અનુભવ કરનારી હું, વિષયથી વિરક્ત થયેલી સુદર્શનાની આગળ વિષયસુખ-સુખરૂપ છે ” એમ કેવી રીતે વર્ણન કરી શકું? .. વળી, આ તમારી પુત્રીને પૂર્વ જન્મના દુ:ખને અનુભવ, જાતિસ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષપણે થયેા છે. તે પુત્રી, મારાં વચનેાથી સહસા પાણિગ્રહણ કરવાનું કેવી રીતે અંગીકાર કરશે ? એ આપને પેાતાને જ વિચારવાનું છે, નાના પ્રકારના નયેાથી સુમન કરાયેલ ધર્મના પરમાને જાણનારી, પૂર્વ જન્મને! અનુભવ કરનારી અને વિષયથી વિમુખ થયેલી પુત્રી, પાણિગ્રહણ કરવાનું માન્ય કરે તે વાત મારી કલ્પના બહારની છે, અર્થાત્ તે સંભવિત નથી. નરનાથ ! આ સુદર્શનાને નિર્વાણુ સુખસાધક ધર્મ પ્રાપ્ત થયા છે, તે કુમારી, મારાં વચનેથી રત્નની માફક ધર્મના ત્યાગ કેવી રીતે કરશે ? કદાચ મેં તેમ કરવા કહ્યું અને તેણીએ મારા વચનને કાઈપણ પ્રકારે અનાદર કર્યાં તે આ ભરી સભાની અંદર હું કેટલી બધી હલકાઈ પામીશ ? તેને આપ વિચાર કરે, હું મહારાન્ત ! નીચ કુલમાં જન્મ, યુવાવસ્થામાં દરિદ્રતા, રૂપ અને શીયળ રહિત પતિ, પત્નીનેા સંબંધ, રોગીષ્ટ શરીર, ધ્રુવ તે વિયેગ, પ્રવાસમાં વિપત્તિની પ્રાપ્તિ, સેવાત્તિથી શરીરને નિહ, ૬ For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨) દૂતપણાનું કર્તવ્ય અને પરાધીન ભોજન, આ સર્વ પાપપુંજ વૃક્ષનાં કડવાં યાને અશુભ ફળો છે. આ કારણથી હે રાજન ! તમારી પુત્રીને પાપકાર્યમાં પ્રેરવા માટે હું કાંઈ પણ કહી નહિં શકું. આપ જેવા મહાન નરની અભ્યર્થનાનો ભંગ કરે એ જન્મ પર્યત દુ:ખરૂપ લાગે તેમ છે, છતાં આ રથળે મારે કોઈ ઉપાય નથી. આપ તે માટે ક્ષમા કરશો એવી મારી નમ્ર પ્રાર્થના છે. પ્રકરણ ૧૬ મુ. ધર્મશ ચારણ મુનિ નય હેતુ અને યુકિતવાળી શીલવતીની કથા સાંભળી, રસીલા. ધિપતિ ઓ ખુશી થયા. તેણે જણાવ્યું–શીળવતી ! તમારું કહેવું બબર સત્ય છે. વિષયાસક્ત છે દુ:ખના ભાજન થાય છે તયાપિ તેમાં તારતમ્યતા હોય છે. હાથી જમીન ઉપર બેઠેલો કે પડેલો હેયા છતાં, ધેડાએ તેને ઓળંગી શકતા નથી. તેમજ ઇતર સામાન્ય મનની માફક, મહાન ઉત્તમ મનુષ્યની પ્રબળ વિષયવૃદ્ધિ હતી નથી માટે તમે બીલકુલ ખેદ ન કરશો. અનેક રાજાઓ જેની આજ્ઞા મસ્તક પર ધારણ કરે છે તે, અધ્યાધિપતિ જયમરાજા (તમારા પિતા) મારો મિત્ર થાય છે. તમારું અહીં આવવું થયું છે તે, ગૌરવને લાયક યોગ્ય સ્થળે જ થયું છે. મહાન રાજ્યલક્ષ્મી સર્વ તમારે સ્વાધીન છે. જેમ જોઈએ તેમ તમે તેને વ્યય કરે. સંપત્તિથી રહિત થયેલાં, વિપત્તિમાં આવી પડેલાં, અને દેશતરમાં જઈ ચડેલાં છતાં, ઉચ્ચપદને લાયક ઉત્તમ મનુષ્ય ઉચ્ચ સ્થાનને જ પામે છે. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩) ઋષભદત સાર્થવાહે જણાવ્યું. અહા ! જયવર્મ રાજાની પુત્રી શળવતી ! તે તે અમારા ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજ થાય છે. અહીં વિધિવિલસિત તે કેટલે બધે દૂર આવી રહી છે ! અમારા મહારાજાની ભાણેજ તે અમારી પણ ભાણેજી. મહાન પુણ્યદયથી અહીં તેની શુદ્ધિ મળી છે. વિજયકુમાર તેની પછાડી શોધ કરવા ગયો હતો. વિધાધરને જીતીને પાછા આવતાં તેણે સર્વ સ્થળે શીળવતીની શોધ કરી, પણ તેની બીલકુલ શુદ્ધિ તેને મળી ન હતી. રાજાએ ટકોર કરી હસતાં હસતાં જણાવ્યું. સાર્થવાહ ! આ શીળવતી તમારી ભાણેજી થાય, સુદર્શનાની માસી લાગે, રણની બહેન થાય. આમ અહી તમારું કુટુંબ આવી મળ્યું અને હું તો એ જ રહ્યો. ઈત્યાદિ શાકને દૂર કરાવનાર, આનંદી વચનોએ શીળવતીને આશ્વાસન આપી રાજાએ જણાવ્યું-શીળવતી ! તું મને જનધર્મનું સ્વરૂપ સમજાવ. સર્વ ધર્મો જાણવા જોઈએ, અને તેમાંથી આત્માને હિતકારી હોય તે આદરવું જોઈએ. વ્યવહારમાં પણ મનુષ્ય પ્રથમ જાણીને પછી જ કાર્યનો આદર કરે છે. આ અવસરે ધર્મયશ નામના ચારણશ્રમણ (યુનિ) નંદીશ્વર પ તરફ આકાશમાર્ગે જતા હતા તે ત્યાં થઈને જતાં, ધર્મના અથા રાજાને સભામાં બેઠેલે દીઠે. પ્રવર અવધિજ્ઞાનથી રાજાના અભિપ્રાયને જાણીને તે મહાત્માએ વિચાર કર્યો કે-જિનેશ્વર ભગવાને કહેલ ધર્મને બોધ આપ તે મહાન તીર્થ છે. કહ્યું છે કે : जिणभूवण किंवपूया दाणदयातवसुतिथ्यजत्ताणं ॥ धम्मोदए सदाणं आहियं भणियं जिणंदेहि ॥१॥ જિનમંદિર બંધાવવું, પ્રતિમાજીની પૂજા કરવી, દાન આપવું, દયા પાળવી, તપશ્ચર્યા કરવી અને તીર્થયાત્રા કરવી તે કરતાં પણ ને ધર્મને ઉપદેશ આપવાનું ફળ, જિનેકોએ અધિક કહેલું છે. For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૪) પાપમાં આસક્ત થયેલા કોઈપણ એક જીવને, જિનેશ્વર ભગવાનના કહેલા ધર્મ પ્રમાણે બધિત કરવામાં આવે તો તેણે સર્વ છોને મહાન અભયદાન આપ્યું કહી શકાય. વળી કહ્યું છે કે – धमोवएसदाणं जिणेहि भणियं इमं महादाणं ॥ सम्मत्तदायगाणं पडिउवयारो जओ नथ्थि ॥१॥ ધમને ઉપદેશ આપે, તેને જિનેશ્વર મહાદાન કહ્યું છે. બીજ ઉપગારોને બદલો આપી શકાય છે પણ સમ્યક્ત્વ આપનારનો (પમાડનારને) પ્રત્યપ્રકાર (બદલો) કેઈપણ રીતે આપી શકાતો નથી, માટે ધર્મોપદેશ આપવો તે મહાદાન છે. ૧. સમ્યક્ત્વ મહાદાન છે. જે ધર્મબુદ્ધિથી યા પરોપકારબુદ્ધિથી જીવે, ધર્મ સંબંધમાં બીજાને ઉપદેશ આપે તે, દુનિયામાં એવું કોઈપણ સુખ કે પુન્ય નથી કે જે તે જીવ ઉપાર્જન ન કરે. ઈદ્રો જેના ચરણારવિંદમાં વારંવાર નમસ્કાર કરે છે તેવા તીર્થકર પણ કર્મથી દુ:ખી થતા અનેક જીવોને પ્રતિબોધ આપવા માટે સો સો જન સુધી જાય છે. પ્રતિબોધ પામેલા જીવો ધર્મને આદર કરે છે, પાપનો ત્યાગ કરે છે, જન્મોજન્મ તેઓ સુખી થાય છે અને છેવટે શાશ્વત સુખ પણ તેઓ પામે છે. માટે મારે પણ પરિવારસહિત આ રાજાને પ્રતિબોધ આપે, તેમજ જાતિસ્મરણજ્ઞાનથી જાગૃત થયેલી સુદર્શનાએ પણ વિશેષ પ્રકારે પ્રબોધિત કરવી. ઇત્યાદિ વિચાર કરી, ધર્મબોધ આપવા નિમિત્તે તે ચારણભ્રમણ મુનિ આકાશમાર્ગથી નીચે ઉતરી રાજસભામાં આવ્યા. મહાત્મા પુરૂષને સભામાં આવ્યા જાણું, રાજા તત્કાળ સિંહાસનથી નીચે ઉતરી પડય. સભાના સર્વ લોકે તરત જ ઊભા થઈ ગયા. એક ઊંચા ઉત્તમ આસન પર બેસવા માટે રાજાએ તે મહાત્માને નિમંત્રણ કરી. તે મહાન મુનિ પણ નેત્રથી તે આસનને પ્રતિલેખી, For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૫) રજોહરણથી પ્રમાઈ તેના ઉપર શાંત ચિત્તે બેઠા. એટલે રીષભદત્ત, શીલવતી, સુદના વિગેરે રાજપદાએ મુનિશ્રીને વંદન કર્યું. વંદન કર્યાં બાદ તે સર્વે નજીકના પ્રદેશમાં જમીન ઉપર મેઠા. રાજપુત્રી સુદર્શનાએ મુનિશ્રીને હાથ જોડી નમ્રતાથી જણાવ્યુ કે-ભગવાન ! ભવભયથી ત્રાસ પામનાર સર્વેાને પરમ સુખના કારણ તુલ્ય, પાપહર ! આપના ચરણુારવિંદનું અહીં આગમન થયેલું દેખી હું મારા આત્માને ધન્યભાગ્ય માની કૃતાર્થ થઇ છું. આપ જ્ઞાનદિવાકર હોઇ અમારા સંશયાંધકારને દૂર કરશે! જ. એમ ધારી આપત્રીને વિન ંતિ કરું છું કે-ભ અચ્ચ નગરમાં તે સમળીએ ( એટલે મેં પૂર્વભવે ) જે દુઃખ અનુભવ્યું હતું તે કયા કર્મીના ઉદયથી ? પ્રકૃતિના દુ:ખી દુ:ખી થઇ, બાળકો સાથે વિયેાગ થયા તે કયા કર્મના ઉદયથી ? અપરાધ કર્યાં સિવાય તે પારધીએ આણુ મારી સમળીને મારી નાખી તે કયા કમના ઉદયથી ? નવદને અને કરુણ સ્વરે આક્રંદ કરતી તથા મહાવિપત્તિમાં આવી પડેલી તે સમળીને, અંતઃવસ્થા વખતે આંતર દુ:ખતે દૂર કરનાર મુનિશ્રીનાં વચનેાની પ્રાપ્તિ થઇ તે કયા શુભ કર્મના કારણથી ? સ્વ-પર ઉપકારી તે સુનિધીઓએ ‘તુ ખીલકુલ ભય નહિ પામ.' ઇત્યાદિ જણાવી નિયમ સહિત નમસ્કાર મહામત્ર મને આપ્યા તે મહાત્માઓન! વયનેાને ભાવથી અંગીકાર કરતી મરણ પામી, આ રાભુવનમાં હું! ઉત્પન્ન થઈ તે કયા શુભ કર્મના કારણથી? હે મુનીંદ્ર ! આ પ્રમાણે ઉત્તમ મનુષ્ય જન્મ પામી, ફ્રી પશુ દુર્લભ જિતેંદ્ર ધર્માંતે વિષે મને અહીંધિખીજ( સમ્યક્ત્વ )ની પ્રાપ્તિ થઇ તે કયા શુભ કર્મના કારણથી ? તે સર્વે આપ મારા પર અનુગ્રહ કરીને ઋણાવશે. આ પ્રમાણે પ્રશ્નો પૂછી સુદના શાન્ત ચઈ. ગુરૂશ્રીના મુખ પર દૃષ્ટિ રાખી પ્રત્યુત્તર સાંભળવાને ઉત્સુક થઈ રહી. સુદર્શનાનાં વચના સાંભળી, ક`પરિણામને જાણનાર તે પરોપકાર મુનિશ્રીએ જણાવ્યુ કે For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬). સુદર્શના ! જી જે જે કર્મને નિમિત્તથી સુખ દુઃખ પામે છે તે સર્વ કારણે હું જણાવું છું તમે સેવે એકાગ્ર ચિત્તથી શ્રવણ કરો. રાગ-દૂષને આધીન થઈ આ જીવો ચાર પ્રકારના કષાયથી પ્રજવલિત થાય છે, તથા મેહરૂપ દઢ રજજુ(દોરાં થી બંધાઈને પરિગ્રહ, આરંભમાં આસક્ત થઈ રહે છે પરનો પરાભવ કરે, પરની નિંદા કરવી, પરધનના અપહાર કરવો, પરસ્ત્રીમાં લંપટ થવું અને ને વધ કરે ઇત્યાદિ અનેક પ્રકારે છે કર્મબંધન કરે છે. તે કર્મબંધનથી બંધાયા બાદ તેઓ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણનાં સ્થાન આ પ્રમાણે છે. ની એટલે ઉત્પત્તિસ્થાન. જેનાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એક સરખાં હોય તેવાં અનેક ઉત્પત્તિસ્થાન હોય તથાપિ તે એક જાતિની અપેક્ષાએ એક ગણાય. તેવાં પૃથ્વી સંબંધી સાત લાખ સ્થાનોમાં (નીઓમાં) આ જીવ પરિભ્રમણ કરે છે. તેવી જ રીતે પાણી સંબંધી સાત લાખ યોની (ઉત્પત્તિરથાન) તેવી જ અઢિ સંબંધી જુદી જુદી સાત લાખ છે. તેવી જ વાયુ સંબંધી સાત લાખની, પક વનસ્પતિ સંબંધી દશ લાખ યોની, સાધારણ વનસ્પતિ સંબંધી ચૌદ લાખ ની, બેઈયિ, ત્રણ દિય અને ચાર દિયવાળા છે સંબંધી બે લાખ ની, દેવ સંબંધી, નારકી સંબંધી અને તિર્યંચ પંચેદિય સંબંધી જવાની ચાર-ચાર લાખ ની અને મનુષ્ય સંબંધી ચૌદ લાખ ની (ઉત્પત્તિસ્થાન) આ સર્વ સ્થાનમાં ઈવ, વિષાદ અને વધ-બંધાદિ અનેક દુ:ખને સહન કરતાં અશરણપણે પરિભ્રમણ કરે છે. આ સર્વ નીસ્થાનને એકઠાં કરતાં તેની સંખ્યા રાશી લાખ જેટલી થાય છે. તે સર્વ સ્થાનમાં વિવિધ પ્રકારના સુખ, દુઃખને અનુભવ કરતાં અનંત કાળ થયું છે. આ સામાન્ય પ્રકારે કર્મબંધનું કારણ મેં જણાવ્યું છે. હવે એક એક છવ વિશેષ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે તે હું તમને જણાવું છું. મન, વચન, શરીરથી અનેક વાર દુષ્ટ કર્મ કરનાર, મહાપરિગ્રહ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) રાખનાર, અનેક જીવોને વધ કરનાર, દુવ્યસનમાં આસકિત ધરનાર, મહાલોભી અને ખરાબ આચરણવાળા છે નરકગતિમાં જાય છે. બીજાને ઠગવાવાળા, ભાયાવી( કપટી ), ધર્મમાર્ગને નાશ કરનાર, પાપ કર્મને છુપાવવાવાળા અને પોતાના હિત માટે અથવા અન્ય જન્મમાં સુખી થવા માટે પ્રયત્ન નહિ કરનારા જ ભરીને જનાવરમાં ( તિર્યંચમાં ) ઉત્પન્ન થાય છે. ધર્મમાં તત્પર, સરલ પરિણામી, ગુરૂભકત અને શીયળગુણ ધારણ કરનાર, સ્ત્રીઓ પણ મરણ પામીને સૌભાગ્ય, સુરૂપ આદિ ગુણવાન પુરૂષ પણે ઉત્પન્ન થાય છે. - દુષ્ટ અધ્યવસાયવાળા, કષાય કરનારા, ક્રર પરિણમી અને માયાકપટ કરી પરને ઠગનારા પુરૂષો પણ, મરણ પામીને દુર્ભાગ્યથી કલંકિત દુ:ખી સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે. બળદ, ઘેડા, ઉંટ, પાડા પ્રમુખ પશુઓને નિર્ધા છન (અંડ છેદનારા ) કરનાર, અધમ, પરને પરાભવ કરનાર, અત્યંત વિયા, ભિલાષ રાખનાર, દુષ્ટ બુદ્ધિવાળા છ મરણ પામીને નપુંસક (હીજડા) પણે ઉત્પન્ન થાય છે. પરના ગુણ જેનાર, ગંભીરતા રાખનાર, દાન આપનાર. ક્ષમા ધરનાર, સત્ય બેલનાર અને સર્વ જીવોનું હિત કરનાર, મધ્યસ્થ ગુણવાળા જીવો મરણ પામી, મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. દુષ્કર ત૫-નિયમ કરનાર, દ્રિને વશમાં રાખનાર, દુધરી મહાવતને પાળનાર અને ઉપશમ ગુણવાળા જી મરણ પામી દેવપણે ઉત્પન્ન થાય છે. ક્રોધાદિ ચાર કષાયને સર્વથા ક્ષય કરનાર જીવ, પુષ્ય, પાપનો સર્વથા નાશ કરી શાશ્વત સુખવાળું નિર્વાણ (મેક્ષ )પદ પામે છે. For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮) સુદર્શના ! આ પ્રમાણે સંક્ષેપમાં પણ વિશેષ પ્રકારે તારી આગળ મેં પુણ્ય, પાપનાં ફળ બતાવ્યાં. જે વિશેષ કર્મના નિમિત્તથી પાછલા જન્મમાં તું દુઃખ પામી છે, તે વૃત્તાંત હવે હું તને જણાવું છું. પ્રકરણ ૧૭ મું. કર્મને વિપાક અને ધર્મોપદેશ. સુદર્શન ! ગયા સમળીને ભવમાં તે જે દુ:ખને અનુભવ કર્યો છે, તેનું કારણ તેની પહેલાંના ભવમાં કરેલું કર્મ છે. એટલે આ ભવથી ત્રીજા ભવમાં વૈતાઢય પર્વત ઉપર આવેલી દક્ષિણ શ્રેણી કે જેમાં ગગનવલર નામનું શહેર હતું તેમાં અમિતગતિ નામનો વિદ્યાધર રાજા રાજ્ય કરતો હતો. તેને જયસુંદરી નામની રાણી હતી. તે રાણીને વિજયા નામની ગુણવાન પુત્રી હતી. અનુક્રમે વિજયા મનુષ્યના મનને હરણ કરનાર રૂપ-લાવણ્યતાવાળું યવનવય પામી. વિજયા પોતાની સાથે સાથે એક દિવસ તે પહાડની ઉત્તર કોણીમાં આવેલી સુરમ્ય નગરી તરફ જતી હતી. રસ્તામાં તેણીએ એક કુર્કટસર્ય (સર્પની જાતિવિશેષ ) દીઠે. તે સપને દેખી તે વિચારવા લાગી કે આ નગરી તરફ જતાં રસ્તામાં મને અપશુકન થયા, તે સપને મારી નાંખવાથી અપશુકન નિષ્ફળ થશે તેમ ધારી અજ્ઞાનતાથી બાણ તૈયાર કરી, એક જ બાણે તે નિરપરાધી સૂપને વિધી મારી નાખે. તે સંપ ત્યાંથી મરણ પામી ભરૂઅચ્ચ શહેરની બહાર મહાપાપી ૭પણે ઉત્પન્ન થયે. વૈતાઢય પહાડ પર આવેલા રતનસંચય નામના શહેરમાં શ્રીમાન શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું, તે મદિરમાં સુવેગ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) કકટ સને આડા ઉતરતાં નિહાળી વિજયા ખાણદ્વારા વીંધી નાખે છે ( ૨ ) શ્રી શાંતિજિનપ્રાસાદમાં ભક્તિમાં લયલીન અની સતિ-પ્રાપ્તિ કરે છે. ( ૩ ) રત્નસંચય નગરમાં સાધ્વીઓની વૈયાવચ્ચ કરે છે. ( ૪ ) શ્રી ઋષભજનપ્રાસાદમાં વિજયા અપ્સરાનું ઝાંઝર ઉપાડી લે છે. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 - II, IN મા : ' . It's તેની આ જ છે . કેમ કે hai; મી આ . દિવસમાં જ '' l WEET જ દ ર , ૨, ૩ જો Ins : 0 આ '' . હા / ના સંત ના કારણે - ભાગમાં છે કે, પાવાના . * News Wહાકાર નવા કરોઆ કાર ડી ' . કે એ જ રીતે પ્રતિક મા = = . ! જ જ હતી વિકાસ . પોતાના as રીતે | નક જ વાર નાક કે તમારા " • RE ** 1 ts * * : - શ. તારા આશીવા, કી ધો . " L.. - કેન્દ્ર R.G *ક દ , જ આ દિલીપી) . - - 12 (૧) કાકટ સને આડે ઉતરતાં નિહાળી વિજયા બાણ દ્વારા વીંધી નાખે છે (૨) શ્રી શાંતિજિનપ્રાસાદમાં ભક્તિમાં લયલીન બની સમકિત-પ્રાપ્તિ કરે છે. (૩) રત્નસંચય નગરમાં સાબીઓની વૈયાવચ્ચ કરે છે. (૪) શ્રી ઋષભજિનપ્રાસાદમાં વિજયા અસરાનું ઝાંઝર ઉપાડી લે છે. For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૯ ) નામના ત્યાંના વિધાધર રાજાએ પૂજા, આંગી કરાવી હતી. તે પ્રભુનાં દર્શન કરવા માટે તે વખતે વિજયા પિતાની સખી સાથે ત્યાં આવી. તે પ્રભુનાં દર્શન કરતાં અને રચેલી પૂજાદિ જોતાં, ભાવની વિશેષ વૃદ્ધિ થતાં તેણીનાં મેરમ આનંદથી પ્રફુલ્લિત થયાં. તે અપૂર્વ આનંદમાં વિજયાએ જિનધર્મ સંબંધો બધિબીજ (સમ્યકત્વ, ધર્મશ્રદ્ધાન) ઉત્પન્ન કર્યું-દઢ કર્યું. દર્શન કરી આગળ ચાલતાં, દુષ્કર તપશ્ચર્યા કરનાર કેટલીક શ્રમણીએ (સાધ્વીઓ) તેના દેખવામાં આવી. રસ્તાના પરિશ્રમથી તે સાધ્વીઓ થાકી ગઈ હતી. તેને દેખી વિજયા તેમની પાસે ગઈ અને નિર્દોષ આહારાદિ આપી, ભકિતપૂર્વક વંદના કરી તેઓની શુશ્રુષા કરી. આકાશમાર્ગે સ્વેચ્છાનુસાર પરિભ્રમણ કરતાં એક વનની અંદર રીષભદેવ ભગવાનનું મંદિર વિજયાના દેખવામાં આવ્યું. આ મંદિર ચાર ધારોએ કરી ઘણું જ રમણિક હતું. એ અવસરે ઈદ્ર, ઈતા સહિત તે પ્રભુની આગળ નાના પ્રકારની ભકિતથી નાટયવિધિ કરતો હતો. તે દેખી વિજયાને પણ કૌતુક ઉત્પન્ન થયું. નૃત્યવિધિ જોવા માટે વિજયા પણ એક સ્થળે બેઠી. અપ્સરાઓ આનંદાશમાં પ્રભુના ગુણગ્રામ કરવા સાથે નૃત્ય કરવા લાગી. નૃત્ય કરતાં એક અપ્સરાના પગમાંથી નેપુર ઉછળીને વિજયાના ખોળામાં પડયું. નેપુર દેખી તેનું મન લલચાયું. આ નેપુર ઘણું જ ઉત્તમ છે, તે મને પહેરવાને જોઈએ, ઇત્યાદિ તે ઉપરના મમત્વને લઇને તેણીએ તે છુપાવી દીધું. અને તે લઈને તરત જ ઉતાવળી ઉતાવળી ગગનવલ્લભપુરમાં આવી પહોંચી. અંત અવસ્થામાં આર્તધ્યાને મરણ પામી તે વિજયા વિધાધરી ભરૂઅચ્ચ નગરના ઉધાનમાં આવેલા સુઘટ્ટ છાયાવાળા વડવૃક્ષ ઉપર એક સમળીપણે ઉત્પન્ન થઈ. કહ્યું છે કે For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૦ ) अटेण तिरिय जोणी रोद्दझाणेण गम्मए नरयं । धम्मेण देवलोगं सुकझाणेण निव्वाणं ॥१॥ છે આધ્યાન કરવાથી તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે, રૌદ્રધ્યાન કરવાથી નરકમાં જાય છે, ધર્મધ્યાન કરવાવડે દેવલેમાં જાય છે અને શુકલધ્યાન કરવાવડે નિર્વાણ પામે છે. સુદર્શના! તે વિજયા વિદ્યાધરીના ભવમાં જે સર્પ માર્યો હતો તે ભરૂઅચ્ચમાં ઑપણે ઉત્પન્ન થયો હતો. તે નિરપરાધી સર્પને માર્યો હતો, તે કર્મના ઉદયથી સમળીને ભવમાં તું નિરપરાધી હતી છતાં (પૂર્વ કર્મના નિમિત્તથી તેણે તને મારી નાંખી હતી. જિનેશ્વર ભગવાનની પૂજા દેખી તારું શરીર પુલકિત (વિકસિત યા પ્રફુલિત) થયું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તને બેધિલાભ પણ થોડી મહેનતે પ્રાપ્ત થયું છે. વિદ્યાધરીના ભવમાં, શ્રમણની શુદ્ધ આહારપાણી પ્રમુખથી તે વૈયાય (ભકિત-સેવા) કરી હતી, તે પુન્યના પ્રભાવથી, સમળીનાં ભવમાં નિયમ સહિત નવકાર મંત્ર મુનિશ્રીના મુખથી પ્રાપ્ત થયો હતો અને આ જન્મમાં જાતિસ્મરણપૂર્વક જિનધની પ્રાપ્તિ થઈ છે. કહ્યું છે કેसुरमणुय सिद्धिसुहं जीवा पावंति जंच लीलाए । तं जिणपूया गुरुनमण धम्मसदहणकरणेण ॥१॥ છો, દેવ, મનુષ્ય અને મોક્ષનાં સુખ એક લીલામાત્રમાં (સહજમાં) પ્રાપ્ત કરે છે તે, જિનેશ્વર ભગવાનની પૂજા, ગુરુશ્રીને નમસ્કાર અને ધર્મ ઉપરના શ્રદ્ધાનવડે કરીને જ પ્રાપ્ત કરે છે. ભાવપૂર્વક મુનિ મહાત્માઓની વૈયાવચ્ચ કરવાવાળા મનુષ્ય જે પુણ્ય ઉપા For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧). ર્જન કરે છે તે પુણ્યના પ્રતાપથી બળ અને પુરૂષાર્થમાં ચક્રવઓની સાથે પણ સ્પર્ધા કરે છે. વિયાવચ્ચ, સંધનું પૂજન, ધર્મકથામાં આનંદ, વસ્ત્ર, અન્ન, પાત્ર, મુકામ, આસન અને બીછાનું (પાત્ર પ્રમુખ) વિગેરે ગુણવાન સાધુ અને શ્રાવકને આપવાથી જે મકવ-પ્રાપિના કારણરૂપ ન પ્રકારનું પુન્ય બાંધે છે એમ તીર્થકરેએ કહ્યું છે. આ ઉપર કહ્યાં છે અને બીજા પણ પુણ્યના ઉત્તમ નિમિત્તોમ (કારમાં) જ્ઞાની પુરૂએ વૈયાવચ્ચને જ મુખ્ય ગણું છે. पडिभग्गस्स मयम्सव नामइ चरणं सुयं अगुणणाए। न हु बैयावच्चकयं सुहादयं नासए कम्मं ।। १॥ ચારિત્રના પરિણામ પતિત થવાથી અથવા મરણ પામ્યાથી ચારિત્ર નાશ પામે છે. નહિ ગણવાથી જ્ઞાનનો નાશ થાય છે. ચાલ્યું જાય છે) પણ તૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલું શુભ ઉદયને દેવાવાળું પુણ્ય (ભે ગવ્યા સિવાય) નાશ પામતું નથી. સાધવીઓની વૈયાવચ્ચ કરવાથી તે જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ ભવમાં તને ધર્મની પ્રાપ્તિ સુલભ થઈ છે. વિધાધરીના ભવમાં તે અપ્સરાનું નેપુર (પગનું આભરણ) અપહરણ કર્યું હતું તે પાપના કારણથી સમળીના ભાવમાં તને તારો બાળકો સાથે વિયોગ થયો હતો. મુનિશ્રીના મુખથી પોતાના પૂર્વભવ સાંભળી, રાજાને ચેકસ નિર્ણય થયો કે સુદર્શન જે કાંઈ કહેતી હતી તે વાત સત્ય છે પણ બનાવટી નથી, કેમકે સુદર્શનના કહેવા પ્રમાણે જ મુનિશ્રીએ કહ્યું છે.. રાજાને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ, હાથ જોડી, નમ્રતાપૂર્વક તેણે મુનિશ્રીને For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૨) જણાવ્યું–ભગવાન ! જ્ઞાનીઓ સર્વ વાત જાણે છે. જિનેશ્વરના કહેલા ધર્મમાં સર્વ ધર્મોને સમાવેશ થાય છે. આપ જેવા જ્ઞાની પુરૂષોએ અમારા કહેવા પ્રશ્નનો ઉત્તર આપે એ કાંઈ અશક્ય નથી. હે પ્રભુ! અમે સંસારસમુદ્રમાં ડૂબેલા છીએ. ભવસમુદ્રમાં જહાજ તુલ્ય જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ અમને સંભળાવો અને યોગ્યતાનુસાર અમારે ઉદ્ધાર કરે. મુનિશ્રીએ જણાવ્યું-નૃપતિ! ધમ સાંભળવાની તમારી પ્રબળ ઇચ્છા છે તો આત્માને હિત થાય તેમ જિનેશ્વર ભગવાને કહેલ ધર્મ, હું તમને સંભળાવું છું. તે ધર્મ સાંભળીને તમારે શકત્યનુસાર તેમાં અવશ્ય પ્રયત્ન કરવો. જેને સત્યાસત્યને કે હિતાહિતનો વિવેક નથી અથવા વિવેક આવ્યા પછી સમજવા અનુસાર પ્રયત્ન કરતા નથી તેઓ દુલભ ધર્મનિધાનને પામીને રૌર(દરિદ્ર)ની માફક ઉપભેગા કર્યા સિવાય ઈ બેસે છે. મોક્ષનગર તરફ ગમન કરવાના માર્ગ તુલ્ય તે ધર્મ, ગૃહસ્થ અને ત્યાગી એમ બે પ્રકારનો છે. ગૃહસ્થમાર્ગ સરલ છે પણ લાંબા ચક્રાવામાં જતા સડકના માર્ગની માફક લંબાણ રસ્તાવાળે છે ત્યારે ત્યાગમાર્ગ ઘણે નજીકને પણ મહાન વિષમ છે. આ માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્યોએ સર્વ પાપના વ્યાપારને ત્યાગ કરવો જોઈએ. જીવની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય સર્વથા પાળવું, મમત્વ યા મમતાને ત્યાગ કરવો, રસ્તે જોઈને ચાલવું, કોઈ જીવને દુઃખ થાય તેવી ભાષા ન બોલવી, આહાર-પાણી નિર્દોષ લેવાં. વસ્ત્ર પાત્રાદિ લેવાં મૂકવાં, મળ, મૂત્રાદિ ત્યાગ કરે તે જમીન આદિ પુજી-પ્રભાઈ કોઈ જીવને દુઃખ ન થાય તેમ કર. મનથી ખરાબ વિચાર ન કરો. વચનથી મૌન પણ ધારણ કરવું અથવા વગર પ્રજને ન બેસવું. શરીરથી કાંઈ પણ અકાર્ય ન કરવું પણ ધાર્મિક કાર્યમાં તેને યોજવું. શત્રુ મિત્ર ઉપર સરખી દષ્ટિ રાખવી. તત્વને બોધ કરે. પરની કથાને (વિકથાનો) ત્યાગ કરવો. સરલ સ્વભાવી થવું. ગુર્વાદની For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૩) ભક્તિ કરવી અને ધીરજ, સત્યાદિ અનેક ગુણ ધારણ કરવાં જોઈએ. ગૃહસ્થાશ્રમને સર્વથા ત્યાગ કરનાર અર્થાત્ સર્વ સંગને ત્યાગ કરનાર યેગી પુરૂષ, આ પ્રમાણે વર્તન કરી પોતાના સત્વબળથી ઘણા થોડા વખતમાં નિર્વાણ નગરમાં જઈ પહેચે છે. આ ત્યાગમાર્ગ (યતિધર્મ) સ્વીકારવામાં જે પોતાનું અસમર્થપણું પોતાને જણાય તો તેઓએ વિધિપૂર્વક ગૃહસ્થધમ અંગીકાર કરે. આ ગૃહસ્થ ધર્મ કાલાંતરે પણ મેક્ષસુખનું કારણ થાય છે. ગૃહસ્થાએ નિરપરાધી ત્રસ જીવોની હિંસા ન કરવી. બીજા જીવોની પણ બને ત્યાં સુધી રક્ષા કરવી. ૧. કન્યાલિકાદિ પાંચ મેટાં અસત્યનો ત્યાગ કરે. ૨, પરદ્રવ્ય અપહરણ ન કરવું. ૩, પરસ્ત્રીગમન સર્વથા વર્જવું. ૪, સર્વ જાતિના પરિગ્રહને સ્વઇચ્છાનુસાર પરિમાણ કરવું. ૫ આ નિયમ દિવિધપણે પાળવાં. એટલે તેનાથી વિપરીત મન, વચન, કાયાએ કરવું તેમ કરાવવું નહિ. નૃપતિ ! સંસારસમુદ્રને મથન કરનાર આ ગૃહસ્થનાં પાંચ અણુવ્રત કહેવાય છે. દશે દિશાઓમાં ગૃહ, વ્યાપાર અર્થે ગમન કરવાનું પરિ.. માણ કરવું. ૬ એક વાર કે અનેક વાર જે વસ્તુ પોતાના ઉપભોગમાં આવે તેવી ભોગપભોગ વસ્તુનું પરિમાણ કરવું. ૭ પાપને ઉપદેશ, આdધ્યાન, હિંસા થાય તેવાં ઉપકરણ અને પ્રમાદ આચરણ. આથી થતો ચાર પ્રકારનો અનર્થદંડ, તેને પ્રયત્નપૂર્વક ત્યાગ કર. ૮ ઓછામાં ઓછો આખા દિવસમાં બે ઘડી પર્યત સમભાવમાં રહેવાનો પ્રયત્ન કરવો તે સામાયક વ્રત કહેવાય છે. ૯ દિશિનિયમ વ્રતનો એકએક દિવસ માટે સંક્ષેપ કરો For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪) તે દેશાવક શિક વ્રત. આ દિશિસંક્ષેપ રાત્રીએ અને દિવસે ઇચ્છાનુંસાર બે વાર કરે. ૧૦ ભોજનને ત્યાગ, શરીરની શુકવાનો ત્યાગ, વ્યવહારિક વ્યાપારને ત્યાગ અને મથુનનો ત્યાગ એમ ચાર પ્રકારના નિયમોથી આત્મગુણને પુષ્ટિ આપવી તે પૌષધશ્રત. ૧૧ અતિથિ શ્રમણોને સ્વશકયાનુસાર આહારાદિ દાન આપવું તે અતિથિવિભાગ. ૧૨ આ પ્રમાણે પહેલાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને છેલ્લાં ચાર શિક્ષાવત એમ ગૃહસ્થનાં બાર વતે છે. આ બાર વ્રત પાલન કરવાં તે ગૃહસ્થધમ કહેવાય છે. તે વળી ગૃહસ્થોએ મધ, મદિરા, માંસ, માખણ, પંચુંબરી (પાંચ પ્રકારના ટેટા) અને રાત્રિભોજનને ત્યાગ કરવું જોઈએ. - વાછવાદિ પદાર્થોને જાણું તેની સહણ કરવી જોઈએ. છવા જીવાદિ નવ પદાર્થોને જાણ્યા સિવાય વ્રત, તલ, નિયમાદિ જોઈએ તેવું ઉત્તમ ફળ આપતા નથી. વસ્તુધર્મને જાણ્યા સિવાય તેનું ગ્રહણ કે ત્યાગ એગ્ય રીતે બનવું અશક્ય છે. રાજન! તે માટે હું તમને જીવાજીવાદિ પદાર્થની સામાન્ય સમજુતી કરાવું છું. જીવ બે પ્રકારના છે. સંસારી તથા કર્મ બંધનથી મુકાયેલા. કર્મ બંધનથી મુકત થયેલા છે, જન્મ, મરણાદિ આધિ, વ્યાધિથી મુક્ત થઈ નિરંતર જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે. તેઓને કોઈ પણ વખત જન્મ લેવું પડતું નથી, કેમકે જન્મનું કારણ કે બીજ છે. તે કર્મબીજ તેઓએ સર્વથા ભસ્મીભૂત કરેલ હેવાથી તેમાંથી ફરી જન્માંકરાઓ ઉત્પન્ન થઈ શકતા નથી. તેઓ મુક્તાત્મા કહેવાય છે. બીજો ભેદ જે સંસારી જવાનો છે, તે અષ્ટકર્મથી બંધા For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ચેલ હેવાથી જન્મ મરણુ કર્યાં કરે છે. તે સૌંસારી જીવા ક્ષત્રિ યાદિ ઉપાવિભેદથી બે પ્રકારના ગણાય છે. એક ત્રસ અને ખીજા સ્થાવર. જેઓ દુ:ખાદિથી ત્રાસ પામે છે, એટલે તાકેથી છાયાએ આવે છે, છાયાથી તડકે જાય છે, જેને સુખ, દુ:ખાદિકનું ભાન થાય છે તે ત્રસ જીવ કહેવાય છે. તે ત્રસ જીવના એઇન્દ્રિય, ત્રણ ઈંદ્રેય, ચાર ઇંદ્રિય, પાંચ ઇંદ્રિય, એવા ચાર ભેદ છે, દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય આ ચાર ભેદ પાંચ ઇંદ્રિયવાળા જીવાનાં છે. સ્થાવર એટલે સ્થિર રહેનાર, અથવા સ્થાવર નામકર્મના ઉદયવાળા છવ તે પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પ્રમાણે ઇંદ્રિયાદિના ઉપાધિભેદથી સંસારી જીવાના જુદા જુદા ભેદો ગણાય છે. વાસ્તવિક રીતે ચૈતના લક્ષણ એ સજીવનું સાધારણ લક્ષણુ ગણાય છે. આ સવ દેહધારી યા કધારો જીવે! સંસારી જવામાં ગણાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુદ્ગલ આ પાંચ અવના ભેદ છે. અજીવતુ ખીજી' નામ જડ વસ્તુ છે. જીવ, પુદ્ગલાને જવા આવવામાં સહાયક ધર્માસ્તિકાય છે. આ અરૂપી વસ્તુ હાવાથી તેના કાય પરથી તે જાણી શકાય છે. જીવ, પુદ્ગલાને સ્થિર રહેવામાં સહાય આપનાર અધર્માસ્તિકાય છે. આ પશુ અરૂપી હોવાથી તેના કાય ઉપરથી નિતિ કરાય છે. અ!કાશજીવ પુદ્દગલાને જવા આવવામાં અવકાશ( મા ) આપે છે. કાળ, વસ્તુઓને નવી, પુરાણી બનાવે છે. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શે છે તે સ` પુદ્ગલે કહેવાય છે. વૃદ્ધિ, હાનિ થવી તે પુદ્ગલને ધર્મ છે, આ પાંચ અવના ભેદ છે. For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૬ ) સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં જે જે પાઁ સુખના હેતુભૂત અનુભવાય છે તે સર્વાનુ` મૂળ કારણુ પુણ્ય છે. કનાં શુભ પુદ્ગલો તે પુણ્ય કહેવાય છે. જે જે પદાર્થોં દુઃખરૂપ અનુભવાય છે તેનું મૂળ કારણ પાપ છે. કનાં અશુભ પુદ્ગલે! તે પાપ કહેવાય છે. પાંચ ઈંદ્રિય અને મનની રાગ, દ્વેષવાળી પરિણતિ તે આાવતુ કારણુ છે. શુભાશુભ કર્માંનું આવવું તે આાવ કહેવાય છે. પાંચ ઇંદ્રિયના વિષયેાની ઇચ્છાને નિરોધ કરવા તે સંવરનુ કારણ છે. આવતાં કર્મી રાકવાં તે સવર કહેવાય છે. બાહ્ય તથા અભ્યંતર એમ બે પ્રકારના તપ તે નિરાનું કારણ છે. આત્મપ્રદેશ સાથે લાગેલ કર્યાં ઝરી જવાં તે નિરા કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ તે ક્રમબધનાં કારણે છે. આત્મપ્રદેશ સાથે ખીર—નોરની માફક કર્યાં પુદ્ગલેાનું પરિમાવવું તે અધ કહેવાય છે. કરી બંધ ન થાય તેવી રીતે, શુભાશુભ કમેર્યાંનુ આત્મપ્રદેશથી સથા નિર્ઝરી નાખવું તે મેાક્ષ કહેવાય છે. રાજન! આ નવ તત્ત્વા ધર્મના મૂળ તરીકે વિશેષ ઉપયાગી છે. સ્વ-પર જીવાના કલ્યાણ અર્થે યા રક્ષણુ અથે આ તત્ત્વા ધણી સારી રીતે જાણવાં જોઇએ. તાત્ત્વિક સુખના ઈચ્છિક બુદ્ધિમાન જીવે એ, આત્માના સત્ય યાને તાત્વિક સ્વરૂપને જાણી, બનતા પ્રયત્ને કમળ ધ નથી બચવા માટે પ્રયાસ કરવા જોઇએ. ધર્માર્થી જીવાએ લેાકવિરુદ્ધ કાર્યના અવશ્ય ત્યાગ કરવા. તેમાં ધવિરુદ્ધ કાય તે વિશેષ પ્રકારે વર્જવાં. તેમ ન કરવાથી અનેક ભવેમાં તે વિપત્તિનું કારણ થાય છે. તેમજ અધેાતિને આપનારી For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૭) વિક્યા(સ્ત્રીકથા, દેશકયા, રાજ્યકથા અને ભોજનકથા )દિને પણ વિવેકી પુરુષોએ ત્યાગ કરે. હે નૃપતિ ! આ પ્રમાણે ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક ગૃહસ્થ ધમ મેં તમને સંક્ષેપમાં સમજાવ્યો. વળી ગ્રહોને પ્રતિદિવસ કરવા લાયક કાર્ય હું તમને સમજાવું છું, જેનો આદર કરનાર મનુષ્ય, ઘણી લેડી મુદતમાં સંસારપરિભ્રમણને અંત(છેડે) પામે છે. પ્રકરણ ૧૮ મું. - - ગૃહસ્થનાં નિત્ય કર્તવ્ય. ધમાંથા ગૃહરએ રાત્રિના છેલ્લા પહેરે અવશ્ય જાગૃત થવું. જાગૃત થવાની સાથે જ પંચ પરમેષ્ઠી મહામંત્ર નવકારનું બની શકે તેટલી વાર સ્મરણ કરવું. પછી પિતાની જાતિ, કુળ, દેવ, ગુરુ અને ધર્મ સંબંધી વિચાર કરવો. જેમકે હું કઈ જાતિમાં ઉત્પન્ન થયો છું ? મારું કુળ કયું છે ? જાતિ તથા કુળાનુસાર મારે કેવાં કામ કરવાં જોઈએ ? હું જે કર્તવ્ય કરું છું તેમાં ધર્મને યા આત્માને અનુકૂળ કાર્ય કેટલાં છે ? ધર્મને અનુકૂળ આચરણમાં મારો પ્રયત્ન કેટલો છે અને તેમાં વધારો કેવી રીતે કરી શકાય છે તેમાં આવતાં વિદને મારે કેવી રીતે દૂર કરવાં? મારાથી અકાર્ય કેટલાં અને કયાં બને છે ? તે બનતાં કેમ અટકાવાય? તે અકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર નિમિત્ત કોણ કોણ છે? તે કેટલાં છે ? તે એ છો કેમ થાય છે તેવાં માઠાં કાર્યનું પરિણામ આજ સુધીમાં મને કેટલું દુ:ખરૂપ થયું છે ? For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮) મારે ઇટદેવ યાને આરાધના કરવા લાયક દેવ કોણ છે ? મારા ધર્મગુરુ કોણ છે ? મારો ધર્મ શું છે ? આ માનવ જિંદગી સફળ કરવા માટે અને દુઃખથી મત થવા માટે મારે કેવાં કર્તવ્ય કરવાં જોઈએ ? હું અત્યારે કેવા યા કયા માર્ગે ચાલનાર મનુષ્યની સોબતમાં છું? તેનાથી મને શું ફાયદો કે ગેરફાયદો થાય છે કે થવાને છે? ઈત્યાદિ બાબતોને ઘણી બારીકાઈથી વિચાર કરો. તેમાં કેટલાક વખત પસાર કરી પોતાની ભૂલ સુધારી, યા આજના દિવસને માટે આ પ્રમાણે જ વર્તન કરવું, ” વગેરે નિશ્ચય કરી છે આવશ્યક (પ્રતિ ક્રમણ) કરવાં. છ આવશ્યક આ પ્રમાણે છે- પાપના વ્યાપારની નિવૃત્તિરૂપ બે ઘડી પર્યત સમભાવે રહેવું. રહેવાને નિર્ણય કરે ત્યા નિયમ કરે તે સામાયિક. ૧. વીસ તીર્થંકર દેવની સ્તુતિ કરવી. ૨. ગુરુને વંદન કરવું. ૩. રાત્રિમાં થયેલ પાપને યાદ કરી તેમજ ગૃહસ્થ ધર્મને લાયક અંગીકાર કરેલ બાર વ્રતમાં જે જે દૂષણરૂપ અતિચાર અજાણતાં કે જાણતાં સહસા લાગી ગયાં હોય તેની માફી માગવી, ફરી તેમ ન થાય તે માટે દઢ નિશ્ચય કર. ૪. લાગેલા પાપના પ્રાયશ્ચિત નિમિત્તે કાઉસગ્ગ ( અમુક વખત સુધી ધ્યાનસ્થ રહી પરમાત્માના ચિંતન મરણ કરવારૂપ) કર. ૫. અને આવતાં કર્મ અટકાવવા નિમિત્ત યથા શક્તિ પચ્ચખાણ (નિયમ-તપશ્ચર્યા) કરવું. ૬. આ છ આવશ્યક કરવા લાયક હેવાથી તેને આવશ્યક કહે છે. ત્યારપછી સર્વોદય થતાં જ સ્નાન કરી, વેત વસ્ત્ર પહેરી, મુખકેશ બાંધી ગૃહત્ય(ઘર દેરાસરમાં રહેલા પ્રતિમાજી)ની પૂજા કરે. ત્યારપછી દિવાન શ્રાવક હેય તે આડંબરથી અને સામાન્ય શ્રાવક પિતાને વૈભવ અનુસાર શહેર કે ગામમાં આવેલા મેટા ચિત્યમાં (દેરાસરમાં) પૂજા કરવા માટે જાય. વિધિપૂર્વક પ્રવેશ કરી, જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીનું પૂજન કરવા પૂર્વક વંદન કરે. પિતાની મેળે કરેલ પચ્ચખાણ દેવ સાક્ષીએ ફરીને મંદિરમાં યાદ કરે. દેવવંદન કર્યા બાદ ગુરૂની પાસે જવું. ગુરુને વંદન કરી ગુરુ For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) સાક્ષીએ યથાશક્તિ પચ્ચખાણ કરવું, અને ધર્મોપદેશ સાંભળો. ધર્મોપદેશ ચાલતો હોય તો ધર્મ કહેવામાં કે ધમ સાંભળનારને સાંભળવામાં ખૂલના કે અંતરાય ન થાય તેવી રીતે સામાન્ય વંદન કરી બેસી જવું અને પછી અવસરે પચ્ચખાણ કરવું. ગૃહસ્થોએ ધર્મ વિરુદ્ધ વ્યાપારને ત્યાગ કરવો જોઈએ. જેમાં અનેક જીવોનો સંહાર થતો હોય તે ધર્મ વિરુદ્ધ વ્યાપાર કહેવાય છે. તારતમ્યતાને કે લાભાલાભનો વિચાર કરી, જેમાં બીજા જીવોને ઓછા ત્રાસ થતો હોય કે બીલકુલ ત્રાસ ન થતું હોય તેવા સાધનો મેળવી આજીવિકા કરવી. મધ્યાહ્ન વખતે ફરી દેવપૂજા કરી, નૈવેદ્ય મૂકી, પ્રારુક અને નિર્દોષ આહારથી મુનિઓને પ્રતિલાભવી અર્થાત સુપાત્રને દાન આપવું. દુઃખી થતા સ્વધર્મ બંધુઓને યોગ્યતાનુસાર યથાશક્તિ મદદ આપવી. દીન દુઃખીયા પ્રાણીઓને અનુકંપા બુદ્ધિથી શકત્વનુસાર સુખી કરવા. ઇત્યાદિ ઉપયોગી કાર્ય કરી બહુબીજ, અભક્ષ્ય, કંદમૂળાદિને ત્યાગ કરી, પચ્ચખાણ યાદ કરી (પારી) ગૃહએ ભોજન કરવું. ભોજન કર્યા બાદ દેવ, ગુરુને યાદ કરી જે એકાસનાદિ નિયમ હેય તે પચ્ચખાણ કરી લેવું અને તેમ ન હોય અથવા જમવાની ઇચ્છા હોય તો, દિવસના આઠમા ભાગ જેટલો દિવસ બાકી હોય ત્યારે ફરી ભજન કરી લેવું. અને પછી આહારનું પચ્ચખાણ કરવું. સંધ્યા વખતે ફરી ઘરદેરાસરનું પૂજન કરી (ધૂપ, દીપ, આરતિ પ્રમુખથી પૂજન કરી) વંદન કરી, પ્રતિક્રમણ કરવું અને છેવટે શુભ ભાવથી સ્વાધ્યાય ધ્યાન કરવું. ઘરના આગેવાન માલિક શ્રાવકે, પિતાના ઘરના મનુષ્યોને યથાયોગ્ય અકાયથી પાછા હઠાવવાં, અને ધર્મકાર્યમાં ઉજમાળ થવા ધર્મોપદેશ આપ. વળી તિથિને દિવસે અવશ્ય મિથુનને ત્યાગ કરવો અર્થાત બ્રહ્મચર્ય પાળવું. બની શકે ત્યાં સુધી વિષયથી વિરકત રહેવું. શયન કરવાના ( સુવાના) અવસરે અરિહંતાદિ ચાર શરણું For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) (૧. અરિહંતનું શરણ. ૨. સિદ્ધનું શરણ, ૩. સાધુનું શરણ. ૪. ધર્મનું સરણ. આ ચાર શરણ) કરવાં. સાવધ(પાપવાળા) વ્યાપારને ત્યાગ કરી, પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં ડી નિદ્રા લેવી. નિકા દૂર થતાં જ કિપાક ફળની ઉપમાવાળા વિષયસુખના સંબંધમાં વિચારણા કરી જેમ બને તેમ તેનાથી વિરક્ત થવા પ્રયત્ન કરે, અને મોક્ષમાર્ગમાં સહાયભૂત ચારિત્ર રવીકાર કરવા સંબંધી ઉત્તમ મનોરથ કરવા. આ પ્રમાણે પ્રતિદિવસ(નિરંતર) ક્રિયા કરનાર મનુષ્ય ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ મોક્ષસુખને પિતાની નજીકમાં લાવી મૂકે છે. ઈત્યાદિ નાના પ્રકારે ચારણામણ મુનિના મુખથી ધર્મશ્રવણ કરી, ચંદ્રગુપ્ત રાજાએ ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. શીળવતી તથા સુદર્શના બને વિષયસુખથી વિરક્ત થયાં. દેશવિરતિ (ગૃહસ્થ ધર્મ) લેવાને અશક્તિવાળા જીવોએ સમ્યકત્વન (ધમશ્રાદ્ધાને ) સ્વીકાર કર્યો, અને તે પણ નહિ ગ્રહણ કરનાર છએ મધુ, મધ, માંસાદિ નહિ વાપરવાને અભિગ્રહ લીધે. આ પ્રમાણે અનેક જીવોને ઉદ્ધાર કરી, પરોપકારી મહાતમા ચારણશ્રમણ નંદીશ્વરદીપ તરફ જવા માટે આકાશમાર્ગે ચાલ્યા ગયા. પ્રકરણ ૧૯ મું. – – પૂર્વજન્મસ્થાને જવાને સુદર્શનાનો આગ્રહ. મુનિશ્રીના જવા પછી વિનયપૂર્વક ફરી વાર પિતાના ચરણમાં નમન કરી સુદર્શનાએ જણાવ્યું. પિતાજી ! મારા પર પ્રસાદ કરી મને For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) ભરૂઅચ્ચ તરફ જવાને આજ્ઞા આપે. ત્યાં રહેલા ગુણવાન મુનિએના ચરણારવિંદનું હું નિરંતર સેવન કરીશ. અને તે સમળીના મરણની જગ્યાએ, મારા પૂર્વજન્મની નિશાની તરીકે, મણિરત્નમય એક જિનભુવન બનાવરાવીશ. રાજાએ જણાવ્યું–પુત્રી ! હું વિચાર કરીને જવાબ આપું છું, પણ પ્રથમ આ તારા ઉપાધ્યાપકે તને અનેક શાસ્ત્રમાં પ્રવીણ કરી છે તેને સંતોષિત કરું. આ પ્રમાણે કહો રાજાએ તરત જ સુદર્શનાના કળાચાર્યને ઈચ્છાથી અધિક પારતોષિક દાન આપી વિસર્જન કર્યો. જિનવચનામૃતના પાનથી પવિત્ર ચિત્તવાળા વિવેકી રાજાએ, પુરોહિતની પણ ઊંચતતા લાયક સંભાવના કરી ખુશી કરો રજા આપી. સામતાદિક સભાજનનો પણ સત્કાર કરી વિસર્જન કર્યા. પિતાનું કુટુંબ, રીષભદત્ત, સાર્થવાહ અને શીળવતી ઇત્યાદિ મનુષ્ય સાથે સભામાં બેસી રાજા સલાહ કરવા લાગ્યો. સાર્થવાહ! આ મારી પુત્રી સુદર્શના મારા પ્રાણથી પણ મને અધિક વહાલી છે. તેણીએ કુટુંબવિગનું દુઃખ કોઈ પણ વખત આ જિંદગીમાં અનુભવ્યું નથી. કોઈ પણ વખત અન્ય રાજ્યની ભૂમિ દીઠી નથી. પરદેશની ભાષા બીલકુલ જાણતી નથી. આ જિંદગીમાં દુ:ખ અનુભવ્યું નથી. તેની સખીઓથી કે સ્વજનથી જુદી પડી નથી. કઈ પણ વખત અપમાન સહન કર્યું નથી. નિરંતર સન્માન પામેલી અને સુખમાં ઉછરેલી છે, સરસવના પુષ્પની માફક તેનું શરીર સુકુમાળ છે. તે ભરૂઅચ્ચ કેવી રીતે જઈ શકશે? જે ના પાડું છું તો તેણીનું હૃદય દુઃખાય છે. જે હા કહું છું તો મારું મન માનતું નથી. આ પ્રમાણે બલી રાજા છેડે વખત મૌન રહ્યો. થોડે વખત વિચાર કરી રાજાએ જણાવ્યું. સાર્થવાહ ! ભરૂઅચ્ચ જવા માટે સુદર્શનાને અત્યંત આગ્રહ છે અને તે પણ પિતાના ભલા માટે જ, એટલે હું તેણીનું મન દુ:ખાવવા બીલકુલ રાજી નથી, તમે મારા વિધર્મી બંધું છે તેમ મને ધર્મપ્રાપ્તિમાં નિમિત For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) કારણપણે છે. એટલે બીજા કોઈ પણ પુરુષને ન સોંપતાં તમારા ઉપરના દઢ વિશ્વાસથી આ મારી પુત્રી હું તમને સોંપુ છું. તે સુખ શાંતિથી ભરૂચ પહોંચે, તેની કાળજી હવે તમારે જ કરવાની છે. રીષભદત્ત શ્રાવકે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! આપને રાજપુત્રીના સંબંધમાં ભલામણ કરવાની કોઈ પણ જરૂર નથી. ગુણવાન મનુષ્ય પોતાના ગુણોથી જ સર્વત્ર મનાય છે અને પૂજાય છે. અરણ્યમાં પેદા થવા છતાં તે સુગંધી પુષ્પ દેવોના પણ મસ્તક ઉપર ચડે છે, ત્યારે પિતાના શરીરથી જ પેદા થયેલો પણ નિર્ગુણ મેલને મનુષ્યો દૂર ફેંકી દે છે. આપની પુત્રી દઢ શિયળરૂપ, વજ કવચથી અવગુંઠિત છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી દુષ્ટ ઉપસર્ગોને દૂર કરે તેમ છે. સમગ્ર તને જાણનારી છે. વિષયથી વિરક્તતા પામેલી છે અને ઉત્તમ ધર્મમાં આસકત હેવાથી પોતે જ દેવતાને સમૂહને પણ વંદનીય છે. તેમાં વળી આ ઉત્તમ શીયળગુણસંપન્ન, ભરૂઅચ્ચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી શીયળવતી, તે તમારી પુત્રીની મદદગાર છે. એટલે રાજપુત્રીને કોઈ પણ પ્રકારની અડચણ નહિ આવે, એ મારી ચેસ ખત્રી છે. જ્યારે જિતશત્રુ રાજા, પોતાની ભાણેજીનું સિંહલપમાં રહે વાનું અને ત્યાંથી સુખશાંતિએ પાછું પોતાના શહેરમાં આવવાનું સાંભળશે ત્યારે સુકૃતના પ્રથમ ઉપચાર તુલ્ય આપના ઉપર તે રાજ ઘણો જ પ્રસન્ન થશે અને સ્નેહ ધારણ કરશે, મ ટે મહારાજા ! સુદશેનાના સંબંધમાં આપ બીલકુલ ચિંતા ન કરશે. જિતશત્રુ રાજા ધર્મમાં તત્પર, કૃતજ્ઞ અને સ્વધર્મીમાઓનું વાત્સલ્ય કરનાર જેની રાજા છે. વળી આ સેવકને પણ આપ જે આજ્ઞા કરશે તે કરવાને માટે તૈયાર છે. રાજાએ શીળવતીના સન્મુખ નજર કરી ઘણું પ્રણયથી જણાવ્યું. શીળવતી ! આ સર્વ કાર્ય તમારું છે. મારી પુત્રી હું તમને સંપુ છું. તેના For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩) સંબંધમાં તમને કાંઈ પણ ભલામણ કરવા જેવું નથી, પણ તમને અહીંથી જોઈએ તેટલી મદદ મળવાનું જાણવા છતાં, આટલો વખત છુપી રીતે દુઃખમાં રહ્યાં તેમ ન કરશે અને હિતકારી કાર્યમાં મારી પુત્રીને પૂર્ણ રીતે સહાયક થશો. કષ્ટમાં આવી પડેલા ઉત્તમ મનુષ્યો પણ હતપ્રભાવ થાય છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કેમકે અતિ ઉચ્ચતર સ્થિતિનું સ્મરણ કરતાં મુનિઓ પણ વિમનસ્ક થાય છે. શીળવતીએ નમ્રતાથી જણાવ્યું. મહારાજ ! વારંવાર મારી સ્થિતિને યાદ કરાવી, અપની પુત્રીને અથે, આપ મને શા માટે ઓળભે આપે છે ? ભરૂઅચ્ચ પહોંચ્યા પછી થોડા જ દિવસમાં આપની પુત્રીની કુશળ પ્રવૃત્તિ આપ સાંભળશો માટે તે સંબંધી ચિંતા ન કરતાં આપ તેને રાજીખુશીથી ભરૂઅચ્ચ આવવા આજ્ઞા આપો કે તેણી પિતાનું ઈચ્છિત આત્મસાધન કરે. હું તેની સાથે છું. સુખમાં પ્રથમ ભાગ હું તેને આપીશ અને દુખમાં પ્રથમ ભાગ હું લઈશ. અચ્ચ જવા માટે રાજપુત્રી પૂર્ણ ઉકઠાવાળી છે. દરેક પ્રકારની સગવડ કરાવી આપનાર ઉત્સાહ સાથે વાહ સાથે છે. તેણની મદદગાર રાજપુત્રી શીળવતી છે. ઈત્યાદિ અનુકૂળ નિમિત્તો દેખી રાજાના મનને શાંતિ થઈ. રાજા સભામાંથી ઉો. એડલે બીજા પણ સ ઉઠયા. રૂષભદત્ત સહિત રાજાએ પ્રથમ સ્નાન કર્યું અને પછી મુનિશ્રીના કહેવા પ્રમાણે તે શ્રેષ્ટિની સાથે વિધિપૂર્વક દેવપૂજન કર્યું. ઉચિતતાનુસારે દાન આપી રાજાદિક સર્વજોએ ભે જન કર્યું. ભેજન કર્યા બાદ શ્રેણીની સાથે રાજા ધર્મવાર્તામાં ગુંથાયે ધર્મચર્ચામાં રાજાનું મન એટલું બધું લાગ્યું હતું કે-સમય, ઘડી અને પ્રહરેએ કરી પિતાના પ્રતાપને ઓછો કરતો સૂર્ય તદ્દન નિસ્તેજ થઈ ગયો અને થોડા વખતમાં તો પશ્ચિમ દિશામાં ગેબ થઈ ગયો. For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪) સૂર્યને માથે આવી વિપત્તિ આવેલી જાણી, સર્વવિકાસી કમળોનાં વદન મ્યાન થઈ ગયાં. અથવા સ્વામીના વિરહથી સેવકોને વૈભવની હાનિ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એ અવસરે પત્રોની છાયાવાળા વૃક્ષમાં, પંખીઓ આમતેમ દેડાતાં છુપાવા લાગ્યાં. ખરી વાત છે કે-પંખીઓનું સ્થળ પુન્યવાન ના સ્થળની માફક નિરંતર ઊંચું જ હોય છે. જેમ સમ્યકૂવને નાશ થતાં, મિથ્યાત્વ ફેલાય છે તેમ સૂર્ય કિરણના વૈભવને નાશ થતાં પૃથ્વી ઉપર શ્યામ અંધકાર ફેલાવા લાગે. થોડા જ વખતમાં પૃથ્વીવલયને આનંદ આપનાર ઉત્તમ સદ્ગુસ્ની માફક નિર્મળ કિરણ વાણું)ના સમૂહથી(અજ્ઞાન)અંધકારને દૂર કરો ચંદ્રનો ઉદય થયો. જેમ ઉત્તમ શિયળ ગુણને ધારણ કરનાર સ્ત્રી ઉભય કુળને પ્રકાશિત કરે છે તેમ તે ચંદ્ર પૂર્વ અને પશ્ચિમ દિશામાં પ્રસરતી પિતાની ચાંદનીવડે ગગનતળને પ્રકાશિત કરવા લાગ્યો. ચંદ્રકિરણવડે આશ્વાસન પામેલાં ચંદ્રવિકાશી કમળ વિકસિત થવા લાગ્યાં. ખરી વાત છે કે યોગ્ય સ્વામીના દર્શનથી સર્વ જી હર્ષિત થાય છે. પ્રકરણ ૧૦ મું. માતાને મેહ-પુત્રીને દિલાસો. ચંદની ચાંદનીના પ્રકાશથી આ પૃથ્વીતળ જાણે હસતું હોય નહિ તેમ રાત્રીના વખતમાં પણ પિતે સંગ્રહ કરેલા પદાર્થોને પ્રગટ રીતે બતાવી રહ્યું હતું. જ્યારે આખા શહેરમાં શાંતિ પ્રસરી રહી હતી ત્યારે દેવી ચંદ્રલેખાના નેત્રમાંથી ઊના ઊનાં અ_જળ વહન થઈ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૫) રહ્યાં હતા. પુત્રીમાં મેહ હેવાથી તેનાં નેત્રમાંથી નિદ્રા રીસાઈ ગઈ હતી. શય્યામાં તે આમ તેમ આળોટતી હતી અને પુત્રીને ભાવી વિયોગ સાંભળી તેણનું હદય કંપતું હતું. છેવટે સુદર્શનાએ પિતાની પાસે એકાંતમાં લાવી, સુદર્શના તરત જ માતાની પાસે આવી. માતાએ રડતાં રડતાં પુત્રીને ખોળામાં બેસારી જણાવ્યું. મારી વહાલી પુરા ! ઘણું મહેનતે, પુન્યના ઉદયથી કુળદેવીએ મને એક જ પુત્રી આપી છે. મારી ગુણવાન પુત્રી ! તારે મારા સર્વ મનેરો પૂર્ણ કરવાં જ જોઈએ. હજી સુધી તારી સખીઓની સંઘાતે આ વિસ્તારવાળા મહેલના આંગણામાં કંદુક(દડા ની રમત રમતાં પણ મેં તને દેખી નથી. વસંત ઋતુમાં નાના પ્રકારના શૃંગાર પહેરી પ્રિય સખીઓ સાથે જળક્રીડાદિ ક્રીડા કરતાં મેં તને બીલકુલ દીઠી નથી. હજી સુધી પાણિગ્રહણ કરવાના અલંકારોથી અલંકૃત થયેલી, યાચકેને દાન આપતી અને બંદીવાનોથી સ્તુતિ કરાતી મેં તને દેખી નથી. પુત્રી ! આ વૈરાગ્ય ધારણ કરી તારે ક્યાંય પણ જાવું નહિ. આ રાજ્યની સર્વ વસ્તુ તારે સ્વાધીન છે. બીજી પણ તેને જે જે વસ્તુની જરૂર હશે તે સર્વ વસ્તુ હું તને અહીં જ મેળવી આપીશ. સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું. માતાજી! આ મનુષ્યપણું જુ કે સર્વ ગુણોથી અલંકૃત છે. તો પણ અરણ્યમાં ઉત્પન્ન થયેલા કમળની માફક ધર્મપ્રાપ્તિ સિવાય નિરર્થક છે. માતા ! દીર્ધદષ્ટિથી વિચાર કરશો આપને જણાઈ આવશે કે-નાના પ્રકારની અશુચિથી ઉત્પન્ન થયેલા આ માનવ દેહમાં અજ્ઞાની છો બાળ, યુવા કે વૃદ્ધાવસ્થામાંથી કઈ અવસ્થામાં ધર્મ કરી શકે તેમ છે ? બાલ્યાવસ્થામાં અશુચિથી ખરડાયેલું શરીર, સુખ, દુઃખ, બેલવામાં અસમર્થતા, દૂધપાનાદિ ભેજન સ્થિતિ પણ પરાધીન અને શરીર ઉપર બણબણાટ કરતી માખીઓને ઊડાડવામાં પણ શરીરની For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૦૬) અશક્તિ, ત્યાદિ ખળ અવસ્થાની સ્થિતિમાં મનુષ્યે! ધમ કયાંથી સાધી શકે? Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયામાં આસકત દંપત (સ્ત્રી ભરથાર)ના પ્રેમમાં મસ્ત, ઉત્તમ ભાગે! મેળવવામાં એકતાન, પધન, પરસ્ત્રી કે પરપુરુષમાં તન્મય, વિષય જ્વાળાથી સંતપ્ત, યૌવન મદથી મદાન્મત્ત, ભવિષ્યના દુઃખથી બેદરકાર અને વિરતિ સુખના સ્વાદને નહિ જાણનારા મનુષ્યા યુવાવસ્થામાં પણ ધર્માં કરી શકતા નથી બાળકની માફક વૃદ્ધાવસ્થામાં પણ મુખથી પડતી લાળથી શરીર ખરડાયેલુ હોય, વિશેષ ખેલી શકાતું ન હોય, દાંત પડી ગયા હોય, અવયવા ક'પતા હોય, શરીર જરાથી જર્જરિત થયું હાય, સર્વ રિધ્ધિ પુત્રાદિને સ્વાધીન હેય અને ખીલકુલ દરકાર કરતાં ન હેાય. આવી પરાધીન ને લાયક કેમ ગણાય? પરિવારના મનુષ્યા વૃદ્ધાવસ્થા તે ધર્માં માતાજી ! આવા અનેક દોષથી આ માનવ જિંદગી ભરપૂર છે અને એક ધડી પછી આ શરીરની સ્થિતિ શુ થશે ? તેનુ પણ આપણુને ભાન નથ, માટે જ મારી એ ઇચ્છા છે કે-યુવાવસ્થામાં જ ઇંદ્રિયનું દમન કરીને આત્મધમ સિદ્ધ કરવા યા સ્વાધીન કરવા. આત્મકિતને બહાર લાવવા પ્રયત્ન નહિ કરનારા જીવે વિશ્રામ લીધા સિવાય દરેક જન્મમાં નાના પ્રકારના સુખ, કરે છે. તેએ જન્મ, મરણુ, મેહુ અને અજ્ઞાનને શાશ્વત સુખ મેળવી શકતા નથી. For Private and Personal Use Only દુ;ખનેા અનુભવ પરાધીન થવાથી માતાજી ! આ પણ સમજવા જેવુ છે કે-કુટુ ના સહવાસમાં રહેલા આ અજ્ઞાની જીવ અન્યાઅન્ય પેાતાની ગતિ આતિને ણુ જાણી શકતા નથી. કાઇ દેવ ગતિમાંથી વીને આવે છે, તે કોઇ નરકાવાસમાંથી આવે છે. કોઇ તિયચ ગતિમાંથી આવે છે, તે કાઈ માનવ આવાસમાંથી-આમ જુદા જુદા આવાસમાંથી આવી આહાર, Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) ભૂષણ, વસ્ત્ર, શયન, આ નાદિ લાભના લેભથી વિટંબના અનુભવતા મેહથી મેહત થઈ કુટુંબવાસમાં વસે છે, એક મરણ પામે છે અને સર્વના આગળ ચાલ્યો જાય છે પણ અન્યની રાહ જેવા કેડે પણ વખત ઊભો રહેતું નથી. અથવા બીજાએ તેને થોભી રાખવા કે સાથે જવાને સમર્થ થતા નથી; પણ તે પોતાના કર્મથી નિગઠિત થઈ (બંધાઈને) પાછા જુદા જુદા રૂમમાં ચાલ્યા જાય છે. માતા મરણ પામી ગીપણે ઉષા થાય છે, પુી માતા છે ઉત્પન્ન થાય છે. પિતા પુત્રપણે અને પુત્ર પિતા પણે કમ દેવથી ઉત્પન્ન થાય છે. બંધુ શત્રુણે, શત્રુ મિત્રપણે, પુત્ર પતિપણે અને પતિ ત્રપણે કર્મસંબંધથી ઉપન્ન થાય છે. ઘણું લેશથી પેદા કરેલું ધન પણ મહાન વિરોધને કરવાવાળું થાય છે અને તે એટલું બધું અમાર છે કે મરણ પામ્યાબાદ એક પગલું પણ સાથે આવતું નથી. સ્વજનો સ્વાર્થમાં તત્પર થઈ ઉપેક્ષા કરે છે, ધનમાં લુબ્ધ થયેલા પુત્રે, પિતા સાથે યુદ્ધમાં ઉતર છે અથવા અનેક છળ-પ્રપંચ કરે છે. કાલી રહી પણ અમંગળ કે ચેપી રેગાદિના ભયથી મૃત પતિના કે મરવા પડેલા પતિના દેહને સ્પર્શ કરતી નથી માતાજી! સંબંધીઓની સ્વાર્થી પ્રીતિ સમજીને, આપ મારા સંસારખ માટે ખેદ નહિ કરે. આ અસર દેહનું સાર-આત્મહિત કરવું તે જ છે. ભાડાની ગાડી પાસેથી જેટલું કામ લેવાય તેટલે લાભ છે. આ અસ્થિર દેહથી રિથર ધર્મની પ્રાપ્તિ, મળવાળા દેહથી નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ અને પરાધીન દેહથી આત્મા સ્વતંત્રતા મેળવે તે હોય તો પછી આનાથી અધિક ફાયદો બીજે કયે ગણય ? ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓ દેવેન્દ્રના સ્વરૂપને કે દેવાં. ગનાના સ્વરૂપને જીતનાર, મનવલ્લભ અને રતિકુશળ સ્ત્રી, પુરૂષોના સમાગમથી પણ મોહિત થતા નથી. For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) ધન્ય છે તે સ્ત્રી, પુરૂષોને કે જેઓ પાંચ ઈન્દ્રિયરૂપ અને ગુણિરૂપ લગામથી ખેંચી, સંતેષરૂપ નંદન વનમાં ધારી રાખે છે. ધન્ય છે તે મહાસત્તવાન છોને કે જેઓ કામરૂપ ગજેન્દ્રના વિકટ કુંભસ્થળને ભેદી બ્રહ્મચર્ય સહિત ઘોર તપશ્ચર્યા કરે છે. ધન્ય છે તેવા પરાક્રમી જીવોને કે જેઓ કપાયરૂપ અગ્નિને ક્ષમાદિક પાણીથી બુઝાવી પરમ શાંતિપદને પામે છે. રાગ, દ્વેષ, મોહાદિ નિબિડ પાપ બંધનોને બાળી, સંસાર પરિભ્રમણના કારણોને તોડી મોક્ષપદ પ્રાપ્ત કરે છે તે મહાત્માઓને ખરેખર ધન્યવાદ ઘટે છે. વહાલી માતા ! સદગુરુના મુખથી મેં ધર્મ સાંભળ્યો છે, જાતિસ્મરણ જ્ઞાનથી કમ વિપાકને અનુભવ મેળવ્યો છે, અને તેથી જ, જન્મ મરણાદિથી ત્રાસ પામું છું, તે ત્રાસને દૂર કરવા માટે જ મારે તેમજ આપને તે ધર્મમાં વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. જનની ! મારા ઉપર આપને પૂર્ણ સનેહ છે, તે સ્નેહ ત્યારે સાર્થક ગણાય કે મને ધમ માર્ગમાં વિદત ન કરતાં, મારો માર્ગ તમે સરળ કરી આપે, અને તમે પોતે પણ ધર્મમાં ઉજમાળ થાઓ. તમે જિનમંદિર બંધાવે, સુપાત્રમાં દાન આપો અને જીવો ઉપર વિ. શેષ દયાળુ થાઓ. ધર્મ સિવાય આ સંસારમાં બીજો કોઈ તાત્વિક સ્નેહી નથી. સ્વાર્થને ખાતર કે સ્વાર્થ પર્યત સ્નેહી થનાર તે તાત્વિક સ્નેહી કેમ ગણાય ? આ પ્રમાણે સુદર્શને પોતાની માતા ચંદ્રલેખાને સારભૂત ધાર્મિક વચનોથી પ્રતિબોધ આપતી હતી તેટલામાં પ્રાતઃકાળને સુચક વીણા, શંખ અને વાજીના શબ્દો તેઓને કાને આવ્યા. આખી રાત્રિની સુદર્શનાની મહેનત કેટલે દરજજે સફળ થઈ; કેમકે ચંદ્રલેખાને તેના ઉપદેશની સારી અસર થઈ હતી. For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૨૧ મું સિંહલદ્વીપને છેવટનો નમસ્કાર -- -- दिण रयणि घाडय पहर डलेण मणुयाण आउयं गलइ । इयजाणि ऊण तुरियं सुधम्मकम्मुज्जुया होइ ॥१॥ અવસરને ઉચિત હિતકારી, અવસરા, માધે સૂર્યોદયની તૈયારી જાણું લોકોને ધર્મમાં જાગૃત થવા માટે જણાવ્યું. દિવસ, રાત્રી, ઘડી અને પ્રહરના બહાનાથી મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે, એમ જાણું હે મનુષ્યો ! ઉત્તમ ધર્મકાર્યમાં તમે જલદી ઉધનવાન થાઓ. - રજનીકર (ચંદ્ર) મલિન થતાં નક્ષત્ર અને કુમુદની લક્ષ્મી પણ લુંટાવા લાગી. ખરી વાત છે કે કલંકવાળાની સોબતથી પરાભવ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. સૂર્યનાં કિરણોએ અંધકારને દૂર ફેંકી દીધે એટલે ગિરિ-ગુફામાં શરણ લેવા માટે તે દેડયો ગયો. મહાન પુરુષો ક્ષકોનું પણ રક્ષણ કરે છે, તે વાત સાચી છે. દિનકરે આશ્વાસન આપેલાં કમળનાં વન પ્રફુલિત થવા લાગ્યાં. ખરી વાત છે કે અંગીકાર કરેલ કાયને નિર્વાહ કરવાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઇત્યાદિ બંગા થી બંદીવાને, સૂર્યોદય થયો છે તેમ રાજા પ્રમુખને જણાવ્યું. રાજા પ્રમુખ સે પિતાનાં ખટકર્મ કરવામાં રોકાયાં અને થોડા વખતમાં આવશ્યક કર્તવ્ય આટોપી લઈ, પિતાને ઉચિત વ્યવસાયમાં સર્વે ગુથાયા. રાજા વિચારવા લાગ્યો કે-મારી પુત્રીને ભરૂઅચ્ચ જવાની ચેકસ ઇચ્છા અને તે ઈચ્છા પણ આત્મ-ઉદ્ધારની હોવાથી મારે તેણીને અવશ્ય મદદ આપવી પણ વિદ્ધભૂત ન થવું. જ્ઞાની પુરુષોની For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૦). આશા છે કે “કરી ન શકે તો કરતાને મદદ આપે, પણ વિનભૂત ન થાઓ.” મારે પણ તે પ્રમાણે જ વર્તન કરવું ઈત્યાદિ વિચાર કરતા રાજાએ પ્રયાણને માટે સર્વ સામગ્રી તૈયાર કરવાને જુદા જુદા મનુ ને આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થતાં જ મનુષ્યો તે તે કાર્યની તૈયારી કરવા લાગ્યા. બીજે દિવસે પ્રાતઃકાળ થતાં જ પૂર્વે નિયોજેલા મનુષ્યોએ સર્વ સામગ્રી તૈયાર કરી રાજાને નિવેદિત કર્યું. રાજાની આજ્ઞા થતાં જ સેનાપતિએ બંદર જવા માટે પ્રયાણની ભેરી વગાડી. પ્રયાણ ઢકાનો શબ્દ સાંભળતાં જ સુભટો સન્નબ્દબદ્ધ થયા, અવે પાખરાયા, ર સજજ કરાયા અને હાથાઓ શણગારાયા. આ પ્રમાણે અન્ય તૈયાર થતાં રૂષભદત સાથે પૂજા, દેવાર્ચન કરી રાજા રથમાં આવી બેઠો. રાણી ચંદ્રલેખા પણ પિતાના ખોળામાં સુદર્શનાએ બેસારી શીલવતીની સાથે એક શિબિકામાં (નરવાહન પાલખીમાં) આવી બેઠી. રાજકુમારે, પ્રધાનો, વિલાસિનીએ, સખીઓ અને નગરના લોકો સવે સુદર્શનાને બંદર ઉપર વળાવવા માટે તેની પાછળ ચાલવા લાગ્યા. વાજીત્રના શબ્દોથી દિગંતરને પૂરતો સર્વ પરિવાર સહિત રાજા વેલાતટ બંદર) ઉપર આવી પહોંચ્યો. ઉત્તમ સ્થળે ડેરા-તંબુ તાણવામાં આવ્યા હતા, તેમાં થોડે વખત રાજા પ્રમુખે વિશ્રાંતિ લીધી. તેટલામાં નિર્યાસકોએ આવી રાજાને વિનંતિ કરી કે-મહારાજા ! આપની આજ્ઞા મુજબ સર્વ વહાણ તૈયાર કરી રાખ્યાં છે. આ અરસામાં રૂષભદત્ત શ્રાવક (સાર્થવાહ) પણ પિતાને માલ, કરીયાણાં પ્રમુખ વેચી નાખી સર્વ તૈયારી કરી રાજાની પાસે આવી પહોંચ્યો. રાજાએ રૂષભદત્તના કરિયાણુ સંબંધી માલની સર્વ જગત (દાણ) માફ કરી, સામું ભેટ તરીકે કેટલું ધન આપ્યું. તેમજ ઉત્તમ રત્ન, સોનું, કર્પર, વસ્ત્ર અને ભાવના ચંદન પ્રમુખ For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૧) આપી ઘણા સત્કાર કરવાપૂર્વક પોતાની પુત્રી સુદનાને તેના હાથમાં સે.પી. રાજાએ જણાયું-સાથ વાહ ! કોઈ પણ રીતે મારી પુત્રીને દુ:ખ ન લાગે, સુખશાંતિએ ભરૂઅચ્ચ જઇ પહેચે, અને ત્યાં જઈ ધર્મકાર્ય માં સાવધાન થાય તે સર્વ કાર્ય તમારે પાતે કરવાનુ છે અર્થાત્ તેમાં તમારે પૂરતી મદદ આપવાની છે. સાથ વાહે રાજાને ઉપગાર માનતાં નમ્રતાથી જણાવ્યું મહારાજા ! આપની પુત્રી મ્હારી ધડ઼ેત છે. આપ તેમના તરફથી નિશ્ચિંત રહેા. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હુ. તેને એક વાળ પણ વાંકા નહિ થવા દઉં. સાવાહનો આવી લાગણી જાણી રાજાને ધણા સ ંતેષ થયે. સુદર્શનાના ઉપભાગ માટે અને સહાય નિમિત્તે રાજાએ વસ્ત્ર, કપૂર, કસ્તુરી, કુંકુમ, કાલાચુ, રત્ન, સેતુ, રૂપું, ઘી, તેલ, અનાજ વગેરે ઉપયેાગો વસ્તુ, તથા દાસ, દાસી, ગાયન કરનાર વિલાસિનીએ વાજીંત્ર વગાડનાર, તથા ધનુષ્ય, બાણુ, ભાલાં, મુદ્ગર, ખડગ, સન્નહ, તેમજ સામત, મત્રી, સુભા, સુખાસના અને પટમંડપ (તબુ) વગેરે અનેક ઉપયાગી વસ્તુઓથી અને મનુષ્યાથી ભરેલાં સાત સેા વહાણુ આપ્યાં. વળી ભરૂઅસ્થ્ય નગરના જિતશત્રુ રાજાને માટે અનેક કીંમતી ચીજોનાં ભરેલાં પાંચ વહાણે! ભેટ તરીકે તે સાથે આપ્યાં, ઇત્યાદિ સવ જાતની તૈયારી થયેલી દેખી પિતાને છેવટના પ્રણામ કરતાં સુદર્શનાએ જણાવ્યુ’—— પૂજ્ય પિતાશ્રી ! આજપર્યંતમાં મેં કઈ પણ રીતે આપને અવિનય અપરાધ કર્યાં હાય તા તે સ` આ બાળક ઉપર કા લાવી ક્ષમશા બાળપણુ' એ અજ્ઞાનતાનું ઘર છે અને તેને લઈને આપને અવિનય થઈ ગયા હૈાય તે ખનવા ચેાગ્ય છે. વ્હાલી માતા ! આપને મેં ગર્ભથી માંડી અનેક પ્રકારનેા કલેશ આપ્યા છે. તે સ અપરાધ માયાળુ માતા ક્ષમા કરશે. તમારા ઉપકારને બલા હું કેઇ પશુ રીતે વાળી શકવાને અસમર્થ છુ, For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૨) કેમકે પ્રસુતિ વખતે માતાને જે દુઃખ થાય છે, તે દુઃખની આગળ દુનિયાનાં બીજાં દુ:ખ લાખમેં ભાગે પણ નથી. તે સર્વ દુખ સહન કરી બાળ અવસ્થામાંથી આવી યુવાવસ્થામાં મને લાવી મૂકતાં, આપને ઘણું ખમવું પડયું છે, તે ઉપગાર સાભી નજર કરતાં, મારા આ જન્મ પયતનું સુકૃત આપને અર્પણ કરું તે પણ ડું જ છે. આ પ્રમાણે માતા, પિતા સાથે છેલ્લી વખતનું સંભાષણ કરતી પુત્રીને દેખી તેમજ તેણીનો વિનય, વિવેક અને માતૃપિત પ્રત્યેની ભક્તિની લાગણું દેખી રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખોમાં થી મોતી જેવડાં આંસુ ઝરવા લાગ્યાં. રાજાએ સુદર્શનાના મસ્તક ઉપર હાથ મૂકી. હૃદયથી ચાંપી ગદ્ગદિત કંઠે જણાવ્યું, મારી વહાલી પુત્રી ! તું ફરીને અમને કયારે મળીશ ? તારા લાંબા વિગ-અગ્નિથી બળતા અમારા શરીરને શાંત કરવાને અમૃત તુલ્ય તારું દર્શન કરી અમને કયારે થશે ? આ પ્રમાણે રાજા પુત્રી સાથે વાર્તાલાપ કરે છે તેવામાં પુત્રીને દીધ વિયાગરૂપ જાણે વજને પ્રહાડ પડયે હેય નહિ તેમ શૂન્ય હૃદય થવાપૂર્વક રાણું ચંદ્રલેખા અકસ્માત જમીન ઉપર ઢળી પડી. રાજા પિતાનું દુઃખ ઓછું કરી, રાણીની સારવાર કરવામાં રોકાયા. અનેક શીતળ ઉપચાર કરતાં રાણી કેટલીક વાર શુદ્ધિમાં આવી અને તરતજ વિલાપ કરવા લાગી. રાણુને વિલાપ કરતી દેખી, ધીરજ આપવાપૂર્વક અનેક રીતે શીળવતી સમજાવવા લાગી. બહેન ! તું પિતે પુત્રીની હિતસ્વી છે, છતાં આવા મંગળ કરવાના અવસરે વિલાપરૂપ અમંગળ શા માટે કરે છે ? સુદર્શનાએ પણ ધીરજ આપતા જણાવ્યું–માતા ! તમે આ શું કરે છે ? આ વખત તો તમારે અનેક પ્રકારની હિત શિખામણ આપીને માતાની ફરજ બજાવવી જોઈએ. તેને બદલે તમે પોતે આમ દિલગીર થાઓ છે, તો પછી અમારા જેવાં બાળકોની ધીરજ કેમ ટકી રે ? For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩) વયન અને નેત્રાથી જાણે પુત્રીના વિષેગ અગ્નિથી ધૂમ રેખાજ મૂકતી હોય નહિ તેમ ધણી મહેનતે ગદ્ગદ કંઠે રાણીએ જવાખ આપ્યા. પુત્રી ! જો કે મને સાત પુત્રા છે; તથાપિ તારા વિરહ. અગ્નિથી અત્યારે હું અળી મરૂં છું અને તે અગ્નિ પાછા કરી તારી સમાગમ થશે ત્યારેજ શાંત થશે. આ પ્રમાણે ખેલતાં કરી રાણીએ રડી દીધું ( રડવા લાગી ). સુદર્શનાએ જાળ્યું માતાજી ! આમ ઇન કરી શા માટે આપ દિલગીર થાઓ છે ? આ મારી ધાવ માતા કમલા, મારા કુશળની પ્રવૃત્તિ કહેવા માટે ત્યાં પહેચ્યા પછી તરતજ પાછી આપની પાસે આવશે. રાણી ચંદ્રલેખા પુત્રીના આ વચનેાથી કાંઇક શાંત થઈ; પેાતાની ન કરીને માનેલી અને ધણા દિવસના સબંધ વાળી શીળવતીને આલિંગન આપી, રાણી ચદ્રલેખાએ જણુાયું સુધરી ! જેમ એક માણસ ખીજા માણસ પાસે થાપ મૂકે છે તેમ આ મારી પુત્રીને હું તારી પાસે થાપણ તરીકે સાપુ` છું. માટે તેની સર્વ સંભાળ તમારેજ રાખવાની છે. લાંબા વખતના સમધીના વિયાગ થતે! જાણી શીળવતીને પણ સહેજ ઓછુ આગ્યુ; પણ તત્વજ્ઞ હોવાથી હ્રદય કઠીણુ કરી તેણીએ જાવ્યું. વ્હેન ! આજે આપણા સ્નેહ પૂર્ણ થાય છે. હવે બીજીવાર તમારૂં દર્શન મને થવુ' દુર્લભ જણાય છે. પ્રિય સખી ! મારું હૃદય જાણે વજ્રનુ ધડેલ' હોય તેમ, આપણા વિયેાગથી સતખંડ થતું નથી એટલે હવે તે વિયેાગનું દુ:ખ મારે સહન કરવુંજ પડશે. હેન ! તમારી વિયેાગ અગ્નિથી ખળતે, અને દુઃખરૂપ ધણાથી પ્રજ્વલિત થયેલે! આપણે સ્નેહ વૃક્ષ નિર ંતરને માટે સળગત જ રહેશે. સયેાગ વિષે ગયી ઉત્પન્ન થતા દુઃખરૂપ ભડકાએથી ખળી ૮ For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૧૪) રહેલા આ સંસાર ખરેખર દુઃખરૂપ જ છે. આવા દુઃખમય સ'સારને જાણી તમારે જીતેશ્વર ભગવાનના કહેલ ધર્મમાં વિશેષ પ્રકારે ઉજમાળ ચવુ' જોઇએ. ઋત્યાદિ મીઠાં વચને એ, દેવી ચંદ્રલેખાને આશ્વાસન આપી શીળવતી વાહાણુ પર ચડી બેઠી. સુદના પશુ પોતાનાં માતા, પિતા, ખ’ધવ સખીએ અને નગર લેાકેાને ખમાવી, મીઠાં વચનેાથી સતાષી, શીળવતીની જોડે આવી બેઠી. શુભમતિ શીળવતીની સાથે ખેડેલી સુદના, ઉત્તમ વિમાન પર સરવતીની સાથે ખેડેકી લક્ષ્મીની માફક શાભવા લાગી. સાથે પતિ ઋષભદત્ત પ્લુ નરપતિ સહિત રાણી ચંદ્રક્ષેખાને પ્રામ કરો પોતાના જાહાજ પર આવી ખેડે. ક્રી ખીજીવાર માતા, પિતાને આનંદ થાય તેમ સુદર્શનાએ પ્રણામ કર્યાં. અને છેવટે પોતાની માતૃભૂમિ સિંહલદ્વીપને સદાને માટે છેવટનેા નમસ્કાર કરી ભરૂઅસ્થ્ય નગર તરફ સમુદ્ર માગે તે વાના થઇ. **** પ્રકરણ ૨૨ મુ —- Acharya Shri Kailassagarsuri Gyanmandir વિમળગિરિના પહાડ અને મહાત્માનું દર્શન. → પવનવેગથી વહાણા સમુદ્રમાં ચાલવા લાગ્યાં. નાના પ્રકારનાં આશ્ચર્યકારી દેખાવા ઠેકાણે ઠેકાણે નજરે પડવા લાગ્યાં. મચ્છ, કચ્છાદિ જળચર જીવાથી ભરપુર સમુદ્રને નિહાળતાં, સુનાને કાંઇ નવેાજ અનુભવ મળ્યા. તેણીએ શાળવતીને જણુાવ્યુ. અમ્મા ! આ સંસારતી માફક સમુદ્ર પણું દુરતર, દુઃસર્વ, દુરાલેાકનીય, દુષિગમનીય અને દુઃખના નિધાન જેવે મને ભાસે છે. For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - નામાવલનાળાના નાના નાના નાના નાના CMMENT IN * * * * - Tી હતી. આ તક્ષક, HTER I: . મા જ , . .કા. - બ છે . રર . " Pબt - એ જ છે. છ ક જ મારા પર . -- કે તે . રાજ. , , છે કે નાની જ - આ i જ t . 1, રીત: પિત... એ 1 કાર કર. આ % નો કપ કે" ર ને. કે, જો કે જ - માં ક " t" = #રી : ક = = ર. . આ જેવી રી મ કે જ . છે રામ - : - FOR -3 જ RAR (1) જકુમારી સુદર્શનનું સિંહલદીપથી પ્રયાણ (૨) વિમળ પર્વત પર આરોહણ ૩) મુનિ દેશનાનું શ્રવણ (૪) શ્રી મુનિસુવ્રતસ્વામીપ્રાસાનું નિર્માણ For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) રાજકુમારી સુદર્શના સિ'હલકોપથી પ્રયાણ. (૨) વિમળ પર્વત પર આરોહણ (૩) મુનિ દેશનાનું શ્રવણ (૪) શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રાસાદનું નિર્માણ For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫) છતાં પ્રબળ પ્રયત્ન કરનાર ધીરપુરૂષોને ઉત્તમ આલંબનની મદદથી સુબે તરી શકાય તે પણ જણાય છે. શીળવતીએ જણાવ્યું. હા પુત્રી ! આ સંસારનું તેમજ સમુદ્રનું કેટલીક રીતે સાદસ્થપણું સંભવી શકે છે. છતાં જેમ ઉત્તમ નિયામકની અને જાતાજની મદદથી આ સમુદ્રનો સુખે પાર પામી શકાય છે તેમ મનુષ્ય શરીર અને ઉત્તમ સદગુરૂની મદદથી સંસારનો પણ પાર પામી શકાય છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, સમુદ્રની ગંભીરતાના સંબંધમાં કાંઈક ઊંડા વિચારમાં પડી. આત્મજાગૃતિના સંબંધમાં નવીન અજવાળું પાડે છે, તેવામાં દૂરથી વિમળ નામને પહાડ નિર્યામકોની નજરે પડે. અને છેડા વખતમાં તો તે વહાણે વિમળ પર્વતની નજીકમાં આવી પહોચ્યાં. નિર્યામકેએ વહાણે ત્યાં જ થંભાવી ઉભા રાખ્યાં. સેવકોને હુકમ કર્યો કે, પાણી, ઈવણ વગેરેનો સંગ્રહ કરે હોય તેટલો કરી લો. ઇંધણ, પાણીના કાર્ય પર રાખેલા સેવકો તકાળ નાની નાની ના દ્વારે વાહાણથી નીચા ઉતરી વિમળ પર્વત ઉપર ઈવણદિકને સંગ્રહ કરવા માટે ચડવા લાગ્યા. સુદર્શનાએ શીળવતીને પ્રશ્ન કર્યો. અમ્મા ! આ સમુદ્રની અંદર નાનાં વનોથી આચ્છાદિત થયેલ આ રમણીક પહાડ દેખાય છે તેનું નામ શું છે? શીળવતીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, પુત્રી ! મારું હરણું ' કરીને વિધાધર મને જે પહાડ પર લઈ આવ્યો હતો તે જ આ વિમળ નામનો પર્વત છે. સુદર્શનાએ જણાવ્યું. અમ્મા ! જે તેજ આ પહાડ છે, તે તે સ્થળ માટે વિશેષ પ્રકારે દેખવું છે. માટે તમે સાથે ચાલો. આપણે આ પહાડ ઉપર ચડી તે સ્થળ દેખીએ સુદર્શનાનો વિશેષ આગ્રહ જાણી, શીળવતીએ તેમ કરવાની હા કહી. તરતજ વહાણ પરથી For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૬) મનુષ્ય નીચાં ઉતરવા લાગ્યાં. કમળા ધાવમાતાને હાથ ઝાલી સુદ-- ના ચડવા લાગી. તેની સાથે શીળતી વિગેરે અનેક મનુષ્યો તે પાહાડ પર ચડયા. ઉપર ચડયા બાદ સુદર્શના, ચારે બાજુ નીહાળી નીહાળીને તે પહાડના સુંદર દેખા જેવા લાગી, ફળ, ફુલોથી પહાડી વન વિકસીત થઈ રહ્યાં હતાં. સુગંધી પુષ્પને પર્શને આવતો મંદ મંદ પવન આનંદ આપતો હતો. હંસ, સારસ, કોયલ આદિ પંખીઓ કલવર શબ્દ કરતા આમ તેમ ઉડતાં જણાતાં હતાં. સુંદર અને સ્વાદિષ્ટ ફળેથી વૃક્ષ નમી રહ્યાં હતાં, કોઈ કોઈ સ્થળે ઝરણે વહેતાં હતાં. સુગંધી પુષ્પ ઉપર ભ્રમરોનો સમૂહ ગંજારવ કરી રહ્યો હતો. ઇત્યાદિ પાંચ ઇન્દ્રિયને સુખદાઈ.વિષયો આ પહાડ ઉપર જણાતા હતા. છતાં મનુષ્યનું આગમન ઘણું અને કોઈ કોઈ વખત થતું હોવાથી તે પહાડને પ્રદેશ નિર્જનપ્રદેશ જેવો જણાતો હતો. સુંદર, કોમળ અને સ્વચ્છ અનેક શિલાઓ ત્યાં દેખાતી હતી. ટુંકામાં ભેગીઓને ભેગની ભાવના જાગૃત કરનાર, અને યોગીઓને યોગની ભાવના વૃદ્ધિ કરનાર આ પહાડના પ્રદેશો જણાતા હતા. સુદર્શન ઘણું બારીક દષ્ટિથી પાવાડના પ્રદેશે નિહાળતી હતી. કોઈ વખતે તેણીની મુખ મુદ્રા શાંત અને વૈરાગિક દેખાતી હતી. તે કઈ વખતે તેવા દુઃખદાઇ દેખા દેખી ખેદિત જણાતી હતી. કેઈ વખતે તે હર્ષિત થતી હતી એમ પિતાની વિચારણના પ્રમાણમાં તે અનેક રસોને અનભવ કરતી હતી. તેટલામાં વૃક્ષની ઘાટી છાયા તળે રહેલી એક પથ્થરની સિલા તરફ તેની દષ્ટિ પડી. તે સિલા ઉપર યુવાવસ્થા વાળે એક તેજસ્વી મુનિ બેઠેલ સુદર્શનાના દેખવામાં આવ્યો. તપતેજથી તેમનું શરીર ચળકતું હતું. સૌમ્યતામાં ચંદ્રને પરાભવ થાય તેવી શાંત મુદ્રા જણાતી હતી. શરદઋતુના ચંદ્રથી પણ અધિક ક્રાંતિ શોભતી હતી. કંદર્પને વિજય કરે તેવું સુંદર રૂપ હતું. સાક્ષાત મૂર્તિ માન ધર્મજ હેય નહિ તેમ ધર્મધ્યાનમાં લીન થયેલા જણાતા હતા. મુનિ મહાત્માને દેખતાંજ સુદર્શનાના હર્ષનો પાર ન રહ્યો. વર્ષાના For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭) ગરવને સાંભળી જેમ મથુરા નૃત્ય કરે છે તેમ તેણીનુ હૃદય નાચવા લાગ્યુ. તે દેખી જેમ કમલિની વિકસિત થાય છે તેમ તે મહાત્માને દેખતાં તેણીના રામરામમાં આનંદ થયા. સુદના વિચારવા લાગી કે, આ નિજૅન પ્રદેશમાં રહી, આ મહાત્મા તપશ્ચર્યા સાથે પ્રાળ ધ્યાન કરતા હોય તેમ જણાય છે. નાસીકાના અગ્રભાગપર સ્થાપન કરેલ નેત્રા, અને ઉત્તમ સ્થિરતા સૂચક પદ્માસન એ ધ્યાનની ખાદ્ય મુદ્રા. તેઓની આંતર વિશુદ્ધિનુ ં સૂચન કરનાર ચિન્હ છે. આ નિજન પ્રદેશ છે તેમજ પાહાડ પર અનેક ભય આપનાર પ્રાણીએ પણ દેખાય છે. માટે આ મહામુનિ પરિસહ કે, ઉપસ` સહન કરવામાં પણુ શૂરવીર જણાય છે. તેની ઉમર ભર યુવાન અવરથા સૂચક જણાય છે, છતાં આવુ' દુષ્કર કામ અંગિકાર કર્યું છે. એથી એમ અનુમાન થઇ શકે છે કે દુદર માહના મહાત્મ્યને એએએ વિજય કર્યાં છે. મેની માફક દૃઢ કે અચળ ચિત્તવાળા અને સુર અસુરથી પૂજનીક આ મહાત્માનું દર્શન મને આવા નિર્જન પ્રદેશમાં કેનહિ સંભવી શકે તેવા સ્થળમાં થયુ છે તેથી હું... મારા આત્માને ધન્ય ભાગ્ય માનું છું. આ પ્રમાણે વિચાર કરતી રાજકુમારી સુદર્શના તે મહાત્માની નજીક ગઈ અને વિધિપૂર્વક વંદન કરી, તે મહાત્માના નજીકના પ્રદેશમાં શાંતપણે ખેડી. સુદર્શનાને પોતાની પાસે આવેલી જાણી તે મહાત્માએ પેાતાનું ધ્યાન પૂર્ણ કરી ધમાઁ પ્રાપ્તિરૂપ આશીર્વાદ આપતાં જણાવ્યું.રાજકુમારી સુદ'ના ! પૂર્વભવને જાણીને મુનિ મહારાજાઓને વંદન કરવા નિમિત્તે ભરૂઅર્ચી તરફ તું જાય છે? સુઈશનાએ નન્નનાથી જણાયુ. હા ભગવાન્જે પ્રમાણે આપ કહે છે તેમજ છે. ખરી વાત છે. નુ!નીપુરૂષા સજીવાના મનેાગત ભાવને જાણે છે. આ સમુદ્રમાં આપનું આગમન અને આવી યુવાનઅવસ્થામાં For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૮) વ્રતગ્રહણ કરવાનું કારણ આપ મને જણાવશો? આપ જેવા મહાભાઓના જીવનચરિત્ર અને વ્રતગ્રહણ કરવામાં નિમિત્ત કારણ વૈરાગ્યાદિક તેનું શ્રવણ કરતાં અમારા જેવા બાળજીવ ઉપર મહાન ઉપગાર થશે. સુદર્શનાએ નમ્રતાથી પ્રશ્ન કર્યો. આતશયજ્ઞાની તે મહાત્માએ ઉત્તર આપે. સુદર્શના ! મારું જીવનચરિત્ર અને દિક્ષાગ્રહણ કરવાનું નિમિત્તકારણ સાંભળવાની તેને પ્રબળ ઈચ્છા છે, તે મને તે સંભળાવવામાં કાંઈ અડચણ નથી. જ્યારે આ જીવને ઈદ્રિય વિષયરૂપ વિષધર (સર્પ) પિતાની વિક રાળ ઝેરી દાહથી હૃદયમાં હસે છે, ત્યારે વિષયરૂપ વિષથી શરીર ઘે. રાતાં, કર્તવ્યાકર્તવ્યના વિવેથી બેભાન થઈ, નાનાપ્રકારની, વિષમ વિપત્તિના ખાડામાં જઈ પડે છે, વિવિધ પ્રકારના દુઃખ પામે છે. દુખથી મહાન વેદના અનુભવે છે, વેદનાથી ખેદ પામે છે. ખેથી વિચાર પ્રગટ થતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી ઉત્તમ બધ થાય છે અને ઉત્તમ બોધથી વિવેક પ્રગટ થાય છે, અને વિવેકથી વાસિત બુદ્ધિ વાળા જીવો જનધર્મનું અનુસરણ કરે છે, આ ધર્મ બે પ્રકાર છે. યતિ ધર્મ અને ગૃહસ્થ-શ્રાવક ધર્મ. યતિધર્મ દશ પ્રકારનો છે અને ગૃહસ્થ ધર્મના બાર ભેદ છે; છતાં ગૃહસ્થાશ્રમમાં રહેલા અને વિષયાદિમાં આસકત થયેલા ગૃહસ્થોને પૂર્ણ ધમ ક્યાંથી હોય? આ પ્રમાણે વિચાર કરી મહાસવવાળા મનુષ્યો શ્રમણ ધર્મ (સાધુ માર્ગ) ને આશ્રય કરે છે-એટલે મારા સંબંધમાં તેમજ બન્યું છે. સુદર્શન! સામાન્યથી વિષયને વિપાક અને તેથી ઉગ પામી મનુષ્યો ત્યાગ માર્ગને આકાય કરે છે. તે વાત મેં તને જણાવી, હવે વિષયમાં આસક્ત છવ, કેવી રીતે દુઃખ પામે છે તે મારા દષ્ટાંતથી. હું તને વિશેષ પ્રકારે બતાવું છું. અર્થાત મારું જીવનચરિત્ર હું તને સંભળાવું છું. તું સાવધાન થઇને સાંભળ. For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૨૩ મું વિજયકુમાર હરૂપ હાલાર સ્મરણ રકત્ર થયેલી હેવ નગરી છે. આ ભારત વર્ષમાં જગત પ્રસિદ્ધ કુણાલા નામની નગરી છે. નેશ્વરનાં ચરણારવિંદથી અનેકવાર પવિત્ર થયેલી હેવાથી, ઈદ્ધ પણ આ નગરીનું વારંવાર સ્મરણ કરે છે. તે નગરીમાં દુર્ધર વૈરીના સમહરૂ૫ હાથીઓને નિવારણ કરવાને મૃગેંદ્ર (સિંહ) તુલ્ય અને સ્વજન જનરૂપ કુમુદને આનંદિત કરવામાં ચંદસર આહવમલ નામને રાજા રાજ્ય કરે છે ચંદ્રની માફક ઉજવળ શીયળરૂ૫ રત્નથી અલંકૃત કમલશ્રી નામની તેને પટરાણું છે. તે રાણીએ કાળાંતરે વિજયકુમાર નામના રાજકુમારને જન્મ આપે. એ અરસામાં વૈતાઢય પાહાડપર આવેલી સુરમ્ય નગરીમાં અમિતતેજ નામનો વિધાધર રાજા રાજ્ય કરતો હતો. તે વિધાધર રાજા એક દિવસ કુણાલા નગરી ઉપર થઈ આકાશ માર્ગે પસાર થતો હતો. તેવામાં મહા તેજસ્વી વિજયકુમાર બાળક તેના દેખવામાં આવ્યું. પિતાને પુત્ર ન હોવાથી આ તેજસ્વી બાળકનું હરણ કરી, પાછો પિતાની નગરીમાં આવ્યો. અને તે બાળક પિતાની રત્નાવળી રણને સેં. પુત્રાથી રાજા રાણીએ તેને પુત્રપણે અંગીકાર કર્યો. અનુક્રમે વિજયકુમાર બાળક વૃદ્ધિ પામે. અવસરે રાજાએ કલાકલાપમાં કુશળ કરવા નિમિત્તે કળાચાર્યને સે. નાના પ્રકારની કળામાં કુશળ થયેલો વિજયકુમાર અનુક્રમે યુવાવરથા પામ્યો. સુંદર રૂપ, યુવા અવસ્થા, અને અનેક કળામાં કુશળ વિજય For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૦) કુમારને નાના પ્રકારની ક્રિડામાં તત્પર દેખી, રત્નાવળી રાણીના મને મંદિરમાં કામાગ્નિ સળગવા લાગ્યા. પુત્રપણે પાળીને મોટા કરેલા છે. છતાં, વિજયકુમારનુ ઉગ્ર સૌભાગ્ય અને લાવણ્યામૃતથી પરિપૂર્ણ ઉત્કટ તારૂણ્ય જોતાં રાણી તે સર્વ ભાન ભૂલી ગઇ. ખરી વાત છે કે, વિષયની અધિકતા તે કુલીનતા માટે, શીયળની મલીનતા માટે, ચારિત્રની શીથિલતા માટે, સ્નેહી પતિના વિનયની મંદતા માટે, દુતિ નગરીના પથ માટે, સુગતિના વિરોધ માટે અને અવિવેકની ઉત્પત્તિ માટે થાય છે. અ વિજયકુમાર એકાંતવાસમાં ખેા હતેા, ત્યાં રત્નાવળા રાણી તેની પાસે આવી. લજ્જા અને મર્યાદાને મૂકી સરાગ વચને કરી તેણીએ જણાવ્યુ. વિચક્ષણુ ! હું તારી પાસે કાંઇ પણ ખાલી જાણતી નથી, તથાપિ હૈ બુદ્ધિમાન ! સદ્ભાવવાળી પ્રેમની લાગણીથી હું તને કાંઈક કહેવા માગું છું. તેનું એકાગ્ર ચિત્તથી શ્રવણુ કર. વિચક્ષણ પુરૂષનુ આ લક્ષણ છે કે, આત્મહિત આચરણુ કરતાં મનુષ્યેાના અપવાદથી તે ખીલકુલ ડરતા નથી. અસાર પદાયમાંથી પણ સાર ગ્રહણ કરે છે.કાઈની પ્રાર્થનાના ભંગ કરતા નથી. દાક્ષિણ્યતાના સમુદ્ર તુલ્ય હાય છે અને રવાને એક બાજુ મૂકી પરંતુ કાય કરવામાં સ્વભાવથીજ તત્પર રહે છે. રાજકુમાર ! ભુવનમાં તિલક તુલ્ય સુરમ્ય નગરીની દુર્લ`ભ રાજ્યલક્ષ્મીની સુખ સંપત્તિ તને પ્રાપ્ત થાય તેવી મારી ઈચ્છા છે. તે ઇચ્છા મારા વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી તને મળી શકે તેમ છે. મનુષ્યત્વના સાર એ છે કે, રાગરહિત સુ ંદર શરીરની પ્રાપ્તિ થવી, ધનને સાર એ છે કે, પેાતાના ભોગપભાગમાં તેને ઉપયેગ કરવા અને દાન આપવું. તેવી રીતે આ નવ યૌવનને સાર એ છે કે, પ્રિયતમ યાને વ્હાલા મનુષ્યના સંયોગ થવા. રાજકુમાર ! મારા કહેવાના પરમાથ તું સમજ્યેા હાશ, છતાં For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૧) -સ્પષ્ટ રીતે હું તને સમજાવું છું કે, તું મારે પુત્ર નથી. એ ચેક્સ નિર્ણય સમજજે, વિજયકુમાર-શું હું તમારે પુત્ર નથી ? રત્નાવળી-નહિ, નહિ. બીલકુલ નહિ. વિજયકુમાર-ત્યારે હું કોને પુત્ર છું ? રસ્ત્રાવળી-કુણુલા નગરીને આહવમલ નામે રાજા, તે તારો પિતા છે અને તેની કમળથી નામે પટ્ટરાણી તે તારી માતા છે. બાળ અવસ્થામાં જ તારૂં અપહરણ કરીને મારા પ્રિયતમ તને અહીં લઈ આવ્યા છે. માટે જ હું તને કહું છું કે, તું મારું વચન અંગીકાર કર. તારા સૌભાગ્ય, રૂ૫ અને યૌવનને મારા સંગમનું સુખ આપી તું સફળ કર. તેમ કરવાથી હું તને અનેક શક્તિવાળી વિદ્યાઓ આપીશ. તે પ્રબળ વિંધાના પ્રભાવથી આ સુરમ્ય નગરીમાં વિધાધરને ચક્રવત્તિ રાજા તું થઈ શકીશ. માટે મારી પાસેથી વિદ્યાઓ લઈ વિધાધરના ચક્રવતિપણાનો અને મારી સાથેના વિષય સુખનો તું ઉપભેગ કર. આ પ્રમાણે રાણી રત્નાવલીનાં વચન સાંભળી કંદર્પને જીતવાવાળો વિજ્યકુમાર લજજા અનલથી સંતપ્ત થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો. આ રાણીએ આટલા વખત પર્યત અને પુત્રપણે પાળીને મેટ કર્યો છે, અને આજે આવા અકાયને વિચાર કરે છે. અહા ! સ્ત્રીઓના આવા નીચ સ્વભાવને ધિક્કાર થાઓ. ધિક્કાર થાઓ. આ અકાર્ય માટે રાણી અને વિદ્યાની અને રાજ્યની લાલચ આપે છે. રાજ્યની મને કાંઈ દરકાર નથી. પણ તેની પાસે ઉત્તમ વિધાઓ છે. જે વિદ્યાઓ મને આજ પર્યત મળી નથી તે વિદ્યાઓ મારે તેની પાસેથી પ્રથમ મેળવી લેવી જોઈએ. મોહ કે કામને આધીન, થયેલી તે રાણી અને વિદ્યા આપતાં વાર નહિ કરે. વિદ્યા લીધા પછી મારે મારી મર્યાદાનુસાર તેણી સાથે વર્તન કરવાનું છે. ઈત્યાદિ વિચાર For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૨) કરી તિરસ્કારજનક આકારને ગોપવી વિજ્યકુમાર રાણીને જણાવ્યું. રાવળી! મને તમે હમણાં વિધા આપે. ભવિષ્યની મેટી આશાથી રાવળએ પિતાની પાસે જેટલી વિધાઓ હતી તે સર્વ વિધિ સહિત વિજ્યકુમારને આપી. સર્વ વિધાઓ લીધા પછી વિજ્યકુમારે રત્નાવળીને જણાવ્યું. અમ્મા! આજ પર્યત મેં તમને અમ્મા (મા) પણે માન્યાં છે. પુત્રપણે બાલ્યાવસ્થાથી આજપર્યંત તમે મને ઉછેરેલો હોવાથી તમે મારી માતા છે. બીજી તરફ વિચાર કરૂં છું તો આપના પ્રસાદથી આ સર્વ વિધાઓ મેં જાણું છે. તો આજથી વિશેષ પ્રકારે તમે મારા ગુરૂશ્રીને સ્થાને છે. - માતાજી ! કદાચ આપના આ અસદ્દભાવને કે દુશ્ચરિત્રને મારા પિતાશ્રી જાણશે તો મહાન અનર્થ થશે, એટલે તેઓ ન જાણે તે પહેલાં જ આપ આ અધ્યવસાયથી વિરામ પામે-પાછાં હો. વિજ્યકુમારનો દઢ નિશ્ચય જાણું, પિતાનો સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિલખી થયેલી રાણીએ પિતાને પાસે ઉલટાવ્યા. તિરસ્કારની દષ્ટિથી વિજયકુમાર સન્મુખ દેખી તેણુએ જણાવ્યું વિજ્યકુમાર ! કામી! મારી પાસે તેની નીચે પ્રાર્થના તું ન કર. કેમકે તું મારે પુત્ર છે. મેં તને પાળીને મેટે કર્યો છે. અથવા તારો શું દોષ છે? જેવું કુળ તેવું જ મનુષ્યનું શીળ હોય છે. આ ન્યાયથી તું કઈ અકુલીન દેખાય છે, નહિતર માતાની પાસે આવી વિષયની પ્રાર્થના કરેજ કોણ? રાણી રત્નાવળીનાં આ વચનોથી વિજ્યકુમારને મોટું કુતુહળ. થયું. તે વિચારવા લાગ્યો અહા ! કામમાં આસકત થયેલી માયાવી સ્ત્રીઓ એવું કઈ અકાર્ય નથી કે તે ન કરે. લંપટ સ્ત્રીઓ ધનનો નાશ કરે છે અને પિતાના પ્રિયતમ પતિને પણ મારી નાખે છે. પુત્રની પણ અભિલાષા કરે છે. અને અભક્ષનું પણું ભક્ષણ કરે છે.. For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૩) હા ! હા! કામી સ્ત્રીઓનાં ચિત્ત નિરંતર મલીન હેય છે. શાસ્ત્રકાર કહે છે કે – असुइसं आलियत्तं नित्सितंच वंचगतंच ॥ अइ कामासत्चित्तं एयाणं महिलिया ठाणं ॥१॥ અશુચિપણું, અસત્ય બોલવાપણું, નિર્દયપણું, ઠગવાપણું અને કામમાં (વિષયમાં) અતિ આસક્તિપણું આ દાનું સ્થાનક સ્ત્રીઓ છે? અહા ! નીચ સ્ત્રીઓની સોબતથી મરણ, પરદેશ ગમન, દારિદ્ર, દૌર્ભાગ્ય, બંધન અને સંસાર પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. અરે ! આ વાત હું કદાચ મારા પાલક પિતાને જઈને કહુ તો તે પણ આ વાત સાચી માનશે નહિ. કેમકે સ્ત્રીઓના લીલા વિલાસવાળાં લાલિત્ય વ ચને ઉપર મનુષ્યોને વિશ્વાસ બેસે છે, તેટલો વિશ્વાસ યુવાન પુરૂ નાં વચન પર આવતું નથી. હવે જે હું અહી રહેવાનું કરું છું તે માટે વિરોધ થવાનો સંભવ જણાય છે, અને જે જવાનું કરું છું તે, નિરંતરને માટે આ નગરીને ત્યાગ કરવો પડે છે. એક બાજુ વાધ અને બીજી બાજુ નદી જે ન્યાય અત્યારે મારા સંબંધમાં બને છે. આ ઠેકાણે હવે મારે શું કરવું.? વિચાર કરતાં એ નિર્ણય થાય છે કે, આંહી રહેતાં, રાણીની પ્રેર. ણાથી મને મારા પાલક પિતા સાથે વિરોધમાં કે, યુદ્ધમાં ઉતરવાને પ્રસંગ આવશે. માટે ધર્મ, અર્થમાં વિદ્ધ કરનાર આ વિરોધને મારે પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવો જોઈએ કહ્યું છે કે – कोहाविठो मारइ लोहासत्तोय हरइ सबस्सं । माणिल्लो सोयकरो मायावीडसइ सप्पोव्व ।। १ ।। ક્રોધના આવેશવાળ ને મારી નાખે છે. લોભમાં આસકત સર્વસ્વ હરી લે છે. અભિમાની શક કરાવે છે અને ભાયાવી (કપટી) સર્ષની માફક હસે છે For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૪) રાણ રત્નાવળી, કામમાં આસક્તિવાળી છે, માયાથી ભરપુર છે, કડ કપટના નિધાન સરખી છે અને ન્યાય, લા તથા કરૂણ રહિત છે. તો મારે સર્વ પ્રયત્નથી તેનો સદાને માટે ત્યાગ કર એ જ કલ્યાઅણકારી છે. તેમ કરવાથી પાલક પિતા સાથે પણ વિરોધમાં ઉતરવાને પ્રસંગ નહિ આવે. ઇત્યાદિ નિશ્ચય કરી એજ વખતે પિતાનું ખગ લઈ નિરંતરને માટે તે નગરીને ત્યાગ કરી વિજયકુમાર આકાશ માર્ગે ચાલી નીકળ્યો. રસ્તામાં અનેક ગ્રામ, નગર, પુર, પટ્ટણ અને ગિરિ, સરિતાદિ નિહાળતો ક્ષણાર્ધમાં કુણલા નગરી આવી પહોંચ્યો. આકાશમાં રહી રાજમહેલ તરફ નજર કરતાં, શકાશમાં રહે. લી પોતાની માતા કમલશ્રી તેના દેખવામાં આવી. વિજયકુમાર આકાશ માર્ગથી નીચે ઉતરી રાજમહેલમાં આવ્યું. અને “હું તમારો બાળપણને વિયોગી પુત્ર છું ” વિગેરે હકીકત જણાવી માતા પિતાને તેને નિશ્ચય કરાવી આપે. રોમાંચ વિકાસી થવા વિગેરે અનેક શુભ નિમિત્તોથી પિતાને જ પુત્ર છે, તેમ જાણે માતા, પિતાદિ કુટુંબમાં આનંદને પાર ન રહ્યો. કુમારે માતાપિતાદિને નમસ્કાર કરી ચરણમાં નમી પડ્યો, માતાએ પુત્રને મસ્તક પર ચુંબન કરી, હર્ષાથી વિગી પુત્રના શકને દૂર કર્યો. હર્ષિત હૃદયથી આહવમલ રાજાએ પુત્રનું સર્વવૃત્તાંત અથથી ઇતિપર્વત પૂછ્યું. રાજકુમારે પિતાનું આંહી આવવા પર્યતનું સર્વ વૃત્તાંત માતાપિતાદિ આગળ કહી સંભળાવ્યું. પિતા, પુત્ર ઘણું લાંબા વખતના વિયોગને દૂર કરી અપૂર્વ આનંદ અનુભવી રહ્યા હતા. એ અવસરે એક દૂત આવી રાજાની પાસે ઉભો રહી કાંઈક નમ્રતાથી આહવમલ્લ રાજાને કહેવા લાગ્યો. સ્વામીન અયોધ્યા નગરીના મહારાજા જયવમે રાજાએ આપને સેવા કરવા નિમિત્તે તરત બેલાવ્યા છે માટે આપ નિર્વિલંબે પધારે. દૂતનાં વચને સાંભળતાં જ ભયંકર ભ્રકુટી ચડાવી વિજયકુમાર For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૫) બોલી ઉઠશે. અરે દૂત ! શું આ ભારતવર્ષમાં અમારે માથે પણ કઈ સ્વામી તરિકે આજ્ઞાકારક છે કે ? આહવમલ્લ રાજાએ શાંતપણે પુત્રને જણાવ્યું. વત્સ ! જયવમ રાજ નિરંતરનો અમારો સ્વામી છે. તેમ સ્વધર્મ (એક ધર્મ પાળનાર ) તથા મિત્ર હોવાથી વિશેષ પ્રકારે પ્રસાદને કરવા યોગ્ય છે. - કુમાર ! મારે જ્યવમ રાજાની પાસે હમણાં જ જવું પડશે. માટે ઘણા દિવસની પુત્ર વિયોગી તારી માતાની પાસે તેના સંતોષ માટે તું હમણ અહીં જ રહે. પિતાનાં વચન સાંભળી વિનયપૂર્વક કુમારે જણાવ્યું, પિતાછ ! જે તેમજ છે એટલે જયવર્મ રાજાની પાસે જવું જ જોઈએ તો આપ અહી રહે, અને આપને બદલે હું તે રાજાની પાસે જઈશ. પુત્રને વિશેષ આગ્રહ જાણું, રાજાએ તેને જવાની રજા આપી. વિજયકુમાર હય, ગજ, રથ, સેનાદિ સાથે લઈ થોડા જ વખતમાં અયોધ્યાનગરોમાં આવી પહોંચ્યો. એક સ્થળે સન્યને પડાવ નાંખી, કેટલાએક સેવકોને સાથે લઈ વિજયકુમાર રાજસભામાં આવ્યો. જયવર્મ રાજાને નમસ્કાર કરી, પોતાની ઓળખાણ કરાવી. અર્થાત હું આહવમલ રાજાને પુત્ર છું– વિગેરે જણાવ્યું. રાજાએ તેને સત્કાર કરી બેસવાને આસન અપાવ્યું. શાંતપણે વિજયકુમાર સભામાં બેઠે. જંગલમાં કે વનમાં દૂર ઉગેલાં સુગંધી પુષ્પોની સુવાસ જેમવાયુ ઠેકાણે ઠેકાણે ફેલાવે છે તેમ-વિજયકુમારના વિજ્ઞાન, કળા, રૂપ, લાવણ્ય, ન્યાય અને પરાક્રમાદિ ગુણેને યશવાદ આખા શહેરમાં ફેલાયો. એ અવસરે જયવમે રાજાની પુત્રી શીળવતી અનેક સખીઓના પરિવાર સહિત પિતાને નમન કરવા નિમિત્તે સભામાં આવી. પિતાને નમસ્કાર કરી કુંવરી રાજાની પાસે બેઠી. સભાના લોકો તરફ નજર કરતાં તે કુંવરીની દષ્ટિ વિજયકુમારના મુખારવિંદ ઉપર પડી. અને કાંઈક સરાગ દૃષ્ટિથી તેણે કુમારને જોવા લાગી. કુમારીને સરા For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૬) દષ્ટિ નિરખતી જાણી તેની સખી વિજયાએ માર્મિક શબ્દમાં -હાંસી કરી, પોતાના પિતાશ્રી આદિથી લજા પામી રાજકુમારી સભામાંથી તરતજ પિતાના આવાસ મંદિરમાં આવી. - રાજકુમારીને, વિજયકુમાર ઉપર સરાગભાવ જાણી રાજાએ તરતજ વિજયકુમારને તે કન્યા વચન માત્રથી આપી અને તેના લગ્ન માટે વિવાહ મહોત્સવ શરૂ કરાવ્યું. આ વખતે વસંતઋતુ પૂર જોશમાં ચાલતી હોવાથી, તેને અનુભવ થાય. અથવા આનંદ લેવા માટે રાજા પરિવાર સહિત પુષ્પકરંડ નામના ઉધાનમાં આવ્યો. સર્વ પરિવાર સ્નાન ક્રિયાદિ વિવિધ પ્રવૃત્તિમાં ગુંથાયે હતો તે અવહરે વિજયકુમારનું રૂપ ધારણ કરી એક વિદ્યારે શીળવતીનું હરણ કર્યું. આ વિજયકુમાર જ છે, એમ જાણું શીળવતીએ જણાવ્યું. એ ઉત્તમ પુરૂષ! તમે મારી હાંશી નહિ કરો. મારા પિતાશ્રી આદિ સર્વ પરિવાર અને નજરે જુવે છે અને તેથી મને ઘણું લજ્જા આવે છે, માટે મને તત્કાળ મૂકીદે. આ પ્રમાણે શાળવતીના શબ્દો સાંભળતાં, અને વિજયકુમારને પાસેની બાજુમાં ક્રિડા કરતો દેખી સંબ્રાંત થયેલો તેને સખી વર્ગ તકાળ બુમ પાડી ઉઠયો કે, દોડે, દોડે. શીળવતીનું હરણ કરી કઈ પુરૂષ આકાશમાર્ગે ચાલ્યો જાય છે. આ શબ્દો સાંભળતાંજ રાજા સ્નાનાદિ ક્રિડાનો ત્યાગ કરી, હાથમાં ખગ લઈ ક્રોધથી આમતેમ દોડવા લાગ્યા. તેમજ બીજા સુભટે પણ ક્રિડાનો ત્યાગ કરી યુદ્ધ કરવા માટે હથીયારે સજજ કરી, પૃથ્વી પીઠ પર હથીયારોનું આસ્ફાલન કરવા લાગ્યા. શીળવતીનું હરણ થયું જાણું, સહસા વજપાત થયો હોય તેમ ખિત થયેલ પરિવારને હાહારવ વાળા કળાહળ ઉછળવા લાગ્યા. આકાશચારી વિધાધરની સાથે, શુરવીર પણ પાદચારી રાજ For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૭) શું કરે ? પોતાના પરાભવથી ખેદ પાની રાજા ચિ’તવવા લાગ્યા, સૈન્ય, સપત્તિ, શસ્ત્ર, અને મહાન્ બળ છતાં, હા! હા ! જળક્રિડામાં પરાધીન પ્રમાદી થવાથી હું આ પરાભવ પામ્યું છું. કહ્યું છે કેઃधाउन्वाय रसायण जंत वसीकरण खन्नत्राएहिं ॥ कीला वसेण तहा गरूयावि पडंति गुरुयवसणे ॥ १ ॥ ધાતુર્વાદ, રસાયણુ, જંત્ર, વશીકરણ, ખન્યવાદ તેમજ ક્રિડાને વશ થયેલા ઉત્તમ પુરૂષો પણ મહાન વ્યસનમાં આવી પડે છે. અથવા “આ તારી પુત્રી સાધ્વી થશે ” આવું ધ` સંગતિવાળુ' કુળદેવીનું વચન મેં નહિ માન્ય કરતાં પુત્રીને વિવાહ શરૂ કર્યાં. તેથીજ આવા દુ:ખતા નિર્ધાત્ અકસ્માત્ મારા ઉપર આવી પડયા જણાય છે. કેટલાક વખત શાચ કરી રાજાએ વિજયકુમારને જણાવ્યુ, વત્સ ! તું પ્રબળ પરાક્રમી છે તેમજ આકાસગમન કરવાનું તારે સ્વાધીન છે, માટે વિલંબ નહિ કરતાં મારી પુત્રીની શુદ્ધિ નિમિત્તે તે વિદ્યાધરતી પાછળ તું હમણાં જ જા. વિજયકુમારે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! પાંચ દિવસની અંદર રાજકુમારીને પાછી ન લાવી આપુ તેા, નિશ્ચે મ ચારિત્ર અંગિકાર કરવું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, હાથમાં ખડૂગ લઇ, તે વિદ્યાધરની પાછળ આકાશ માર્ગ તરફ વિજયકુમાર જવા લાગ્યું.. આગળ ચાલતાં આ વિમળ પર્યંત પર તે વિધાધર તેના જોવામાં આવ્યેા. આપસમાં મહાન યુદ્ધ થયું. તિક્ષ્ણ ખડ્ગના પ્રહારથી વિદ્યાધરને મુગટ કુમારે નીચે પાડયા, કુમારને મહા બલવાન જાણી રાજકુમારી - હી જ મૂકી તે વિધાધર કિકિધ ગિરિના શિખર તરફ ચાલ્યા ગયે. કુમાર પણ આમના વશથી તે વિદ્યાધરની પાછળ પડયે!, અને ઘણા વેગથી તે પાહાડપર વિધાધરને જઈ મન્યેા. તે પાહાડપર યુદ્ધ કરતાં પાંચ દિવસ થયા. પાંચમે દિવસે ધણી મેહનતે કુમારે તે વિધાધરને For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૮) પરાભવ કર્યાં. વિધાધર ત્યાંથી પણ નાસી છુટયા. કુમાર પણ તેની પુરું પાયે, ઘેાડાજ વખતમાં તે વિધાધરને વૈતાઢય પાહાડ ઉપરની સુરમ્ય નગરીના રાજમહેલસાં પ્રવેશ કરતા, કુમારે દીઠો. સુરમ્ય નગરીને જોતાંજ કુમાર વિચારમાં પડયા કે, અહા ! આ વિધાધર તે તા મારા પાલક પિતા છે. આ તેમને મહેલ, આ મારી પાલકમાત! રત્નાવળી. હા ! હા ! મેં ધણું અયેાગ્ય કામ કર્યું. મારા પાલક પિતાને મે' તીવ્ર પ્રહાર કર્યાં છે. આ મારા પાલક પિતાએ વાસલ્યભાવથી બાલ્યાવસ્થાથી લઇ, લાલન, પાલન કરી મને ઉછેરીને મોટા કર્યાં, અનેક પ્રકારની વિધા શીખવાડી, તે પૂજય પિતા, ગુરૂની સાક મને નિર'તર પૂજનીય છે. તેને મે' રણમાં હરાવ્યા. તેથી નિરતરને માટે મારા આત્માને મે કલકિત કર્યા ઇત્યાદિ ચિંતા અને શાકમાં નિમગ્ન થયેલે કુમારને દેખી, તે વિદ્યાધરપતિએ પાસે આવી તેને ખેલાબ્યા કે, પુત્ર ! શાક નહિ કરે, સ્વામીના કાર્ય માટે પિતાને પણ પ્રહાર કરવા તે ક્ષત્રીઓને! ધમ છે. તેમ તને ખબર પણ ન હતી કે આ મારા પિતા છે. અયેાધ્યાનગરી તરફ તને પ્રસન્ન કરવા માટેજ મારૂં આગમન થયું હતું. ત્યાં આવતાં રતિ કે, રંભાથી અધિક રૂપવાન શાળવતી મારા દેખવામાં આવી. તેને જોતાંજ હુ તેના પર આસક્ત થયે। અને તારૂ રૂપ લઇ મેં તેણીનું અપહરણ કર્યું`.. હૈ વીર! આજપર્યંત પૃથ્વીને વિષે મારા કાઇએ પરાભવ ક નહતા. તે તારાથીજ હું પરાભવ પામ્યા છું. તેં મને જીતી લીધેા છે. તે તારા દૃઢ શીવળનાજ પ્રભાવ છે. તારી માતાનુ તારા પર કોપાયમાન થવું, અને તારૂ શિયળ વિષે દૃઢ રહેવું વગેરે સર્વ હકીકત મારા પરિવારના મુખથી સાંભળી, હું સારી રીતે માહિતગાર થયા છું. ખરાબ, નીચ સ્ક્રીના સેાબતથી ઇષ્ટ માજીસના વિયેાગ, અનિષ્ટ વસ્તુને સંયાગ, અભ્રંશ નાના પ્રકારની વિપત્તિઓ અને મરણની પણ પ્રાપ્તિ થવી તે સુલભ છે. For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) * * * સ્ત્રીઓમાં આસક્ત થયેલો મનુષ્ય જાતિ, કુળ, વિનય, શ્રત, શિયળ, ચારિત્ર, સમ્યફૂવ, અને શરીરને પણ એક ક્ષણમાં નાશ કરે છે. નેહથી ભરેલી (તેલથી ભરેલી) છતાં સ્વકાર્ય લજજા અને સ્નેહનો ક્ષય કરનારી દીપની શિખાની માફક કલુષતા, અને મલીનતાને કરવાવાળી સ્ત્રીઓનો તત્વોએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જળની (જડની) સેબતવાળી, દુઃખે અંત પામી શકાય તેવી, બે પક્ષનો (શ્વસુર, પિયરને ) બે કિનારાને ક્ષય કરવાવાળી, દુરાચારિણી (નદી પેઠે વાંકી ચુકી ચાલવાવાળી), નદીની માફક વિષમપથ અને નીચગામની મહિલાઓનો ત્યાગ કર જોઈએ. દુધથી તપ્ત કર્યા છતાં વિષથી ભરપુર, પગ વિનાની છતાં ગૂઢ પ્રચારવાળી-(પેટથી ચાલનાર) સ્ત્રી પક્ષે બહાર નહિ કરનારી છતાં ગુપ્ત પ્રચારવાળી, વાંકી ગતિવાળી, દુરશીલ પણ પક્ષે છેવોને સંહાર કરવાવાળી, સાપણની માફક દુરાચારી સ્ત્રીઓને વિવેશ પુરૂષાએ સંગ મૂક જોઈએ. આ પ્રમાણે સ્ત્રીના સ્વરૂપનું સ્વાનુભવવાળું કથન કરી, સંસારથી વિરક્ત થયેલા તે અમિતતેજ વિધાધર રાજાએ વિજયકુમારને જણાવ્યું. પુત્ર ! શીળવતીના હરણ કરવારૂપ નિંદનીય કર્તવ્યથી અને તારી પાલક માતા રત્નાવળીના દુરાચરણથી મને ઘણું લજજા અને 'ઉદ્વેગ થયેલ છે. તેમજ તાત્વિક દષ્ટિથી વિચાર કરતાં આ સંસાર મને દુઃખરૂપ ભાસે છે. આત્મપરાયણ થઈ, શાંતિપદ મેળવવું તે મારું ખરૂં કર્તવ્ય સમજાય છે. માટે આ મારી પટ્ટદેવી અને આ રાજ્યને હું નિરંતરને માટે અત્યારે ત્યાગ કરું છું. તે રાજ્ય તને સંપું છું. તું તેને સ્વીકાર કર. પાલક પિતાના આવાં વેરાયગર્ભિત વચન સાંભળી વિજયકુમારે જણાવ્યું. પિતાશ્રી ! આપ કહે છે તેજ સંસાર દુઃખમય For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦). છે. આપનું જ દષ્ટાંત લઈ ભારે પણ આ સંસારને નિરંતરને માટે ત્યાગ કરવો જ યોગ્ય છે. પિતાશ્રી ! એ કોણ અજ્ઞાન મનુષ્ય હેય કે, નિર્દયતાવાળી, અને કુડ કપટાદિ અનેક દેથી ભરપૂર સ્ત્રીને જાણવા છતાં, પિતાનો આત્મા તેના ભક્ષક તરિકે તેને સેપે ? આ પ્રમાણે પિતાશ્રીને જણાવી, રાજ્યને અનાદર કરી, ચારિત્ર લેવાને ઉજમાળ થયેલો વિજયકુમાર, અપૂર્ણ રહેલું કાર્ય પૂર્ણ કરવા નિમિત્તે આ વિમળ પર્વત પર આવ્યો. રાજા અમિતતેજે તે સશુરૂના સંયોગે ત્યાંજ ચારિત્ર અંગિકાર કર્યું. શીળવતીને જયવર્મ રાજાના હાથમાં સોંપી, હું તરતજ ચારિત્ર અંગીકાર કરીશ. ઈત્યાદિ મનોરથ કરતાં વિજયકુમારે આ પહાડના સર્વ પ્રદેશ જોયા પણ કોઈ સ્થળે શીળવતીની ભાળ ન લાગી. શીળવતી હાથ ન લાગવાથી કુમારને ઘણે ખેદ થયે, તે ચિંતવવા લાગે કે, હા ! હા ! મારૂં જીવિતવ્ય નિષ્ફળ નિવડયું. રાજકુમારીને છોડવવા માટે મારે પિતાની સાથે યુહમાં ઉતરવું પડયું. પિતાને આટલી વિટંબના પમાડી અને અંતે શીળવતી મારે હાથ ન આવી. જયવમે રાજાને સંતોષ ન પમાડ. પ્રતિજ્ઞાથી હું ભ્રષ્ટ થા. મારૂં સુભટ૫ણું સર્વ મનુષ્યમાં નષ્ટ થયું. ઉત્તમ પુરૂષોની કાત્તિ ત્રણ પ્રકારની હોય છે. પરાક્રમ ૧. કવિતા ૨. અને ત્યાગ ૩. આ ત્રણમાંથી, મારામાં એક પણ ગુણ નથી. રાજબાળાને છોડાવી તેના પિતાને સોંપવારૂપ કાર્ય મારાથી સિહ ન થયું. એટલે સ્વપ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થતાં, લોકોમાં હાસ્યતાને પામેલા મારામાં પરાક્રમજન્ય કીતિ કયાં રહી ?' સુકવિવાદિકે કરી કાતિ પેદા કરવામાં છંદ, લક્ષણાદિ મારે સ્વાધીન છે; તથાપિ ઉત્તમ કાવ્યાદિકે કરી કાવ્ય બંધન કરવાથી જીવને શું ફાયદો થવાનું છે ? કેમકે પરાનુવૃત્તિ એ ગુણ દેશનું ગુંફન કર For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૧) વાથી રાગ, દ્વેષાદિગ્ની ઉત્પત્તિ સિવાય બીજો કોઈ પણ ફાયદો મને જણાતો નથી. ચંચળ લક્ષ્મીનો ત્યાગ કરવાથી (દાન આપવાથી) પણ કીર્તિ પિદા થાય તે પણ અમર કયાંથી હાય! માટે આ જન્મનું અત્યાર સુધીનું મારું જીવિતવ્ય બાવા નિષ્ફળ થયું છે. આ પ્રમાણે વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે, જીનેશ્વર ભગવાનનાં ચરણારવિંદનું આરાધન કરતાં અર્થાત તેમની આજ્ઞા મુજબ વર્તન કરતાં જે કીતિ પેદા થાય છે; તે શાશ્વત સુખને અર્થે થાય છે. માટે હવેથી મારે તેને અથેજ પ્રયત્ન કરવો. જીનેશ્વર ભગવાનની આરાધના જ્ઞાની પુરૂષએ બે પ્રકારે બતાવી છે. એક તે જનભૂવનજનબિંબદિ કરાવવાં, અને તેનું પૂજનઅર્ચન કરવાથી આરાધના થાય છે. અને બીજી આરાધના પાંચ મહાવ્રત પાળવાં, દુષ્કર તપશ્ચરણ અને ચારિત્ર ક્રિયાદિ કરવાથી થાય છે. પહેલી આરાધના અશાશ્વત અને દ્રવ્યાદિકને સ્વાધીન છે અને બીજી આરાધના શાશ્વત અને પિતાને સ્વાધીન છે. વિવેકી અને વિરક્ત પુરૂષોને વિશેષ પ્રકારે બીજી આરાધના કરવા લાયક છે. કેમકે ચિંતામણું રત્નની માફક દુર્લભ મનુષ્યભવ પામી, સાશ્વત સુખની પ્રાપ્તિ થાય તે ધમ અવશ્ય કરવો જોઈએ. જો આમજ છે તો મારે પણ દુષ્કર તપશ્ચરણ રૂ૫ અગ્નિવાળા વડે, કમ વનનું દહન કરો ત્રણ ભુવનની અંદર જયપતાકા મેળવવી જ. ઈત્યાદિ વિચાર કરનાર વિજયકુમારે, જયવમ રાજા પાસે ન જતાં સુસ્થિત ગુરૂશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. હે સુર્શના! તે આહવમલ રાજાને પુત્ર વિજયકુમાર તે પોતે હું જ છું. મારા વ્રત ગ્રહણ કરવાનું નિમિત પણ તેજ છે કે જે મેં તારી આગળ જણાવી આપ્યું. પરિણામની વિશુદ્ધિથી મને અવધિ જ્ઞાન For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ર) ઉત્પન્ન થયું છે. તે જ્ઞાનથી તમારું આગમનાદિ મેં જાણ્યું છે. આ પ્રમાણે કહીને તે વિજયકુમાર મુનિ મૌન રહ્યા. સુદર્શના ધાવમાતા સહિત વિજયકુમાર મુનિશ્રી પાસે બેઠી હતી, તે અવસરે શીળવતી કોઈ દૂરના શાંત પ્રદેશમાં બેસી જનાર્ચન કરતી હતી. તેને ખબર પણ ન હતી કે આંહી કે મહાત્મા રહેલો છે. મુનિશ્રીના મુખથી આ સર્વ વૃત્તાંત જાણ સુદર્શનની ધાવ માતા કમળા દેડતી દેડતી શીળવતી પાસે આવી અને હર્ષથી વધા મણ આપતી બોલી ઉઠી. અમ્મા ! તે તમારો સ્વામી વિજયકુમાર ઉગ્ર તપશ્ચર્યા કરતો અહીજ રહેલો છે. તમે ત્યાં ચાલે. વિચાર શું કરો. છે. તમે તેને જુવે તો ખરાં. શીળવતીએ ગંભીરતાથી ઊત્તર આપે. સખી. આવાં ઊપહાસવાળાં વચને તમારે ન બોલવાં જોઈએ. વચનથી પણ પ્રેમબંધનમાં પડેલને આવાં દુઃખ આવી પડે છે; તો જેઓ મજબુત પણ દુઃખદાઈ નેહશંખલાથી બંધાયેલાનું તે કહેવું જ શું! હું તે મહાત્માના દશનાથે ઍવું પ્રમાણે બેલતી શીળવતી, કમળાની સાથે, જે સ્થળે તે વિજ્યકુમાર મુનિશ્રી વગેરે બેઠેલા હતા તે સ્થળે આવી. તપે-- લક્ષ્મીથી વિભૂષિત તે મહાત્માને જોતાં જ ભકિતપૂર્વક બહુ મનથી. તેણીએ ગુરૂશ્રીને વંદન કર્યું તે મહાત્માએ પણ ધમની પ્રાપ્તિ થવારૂપ આશીર્વાદ આપી શીળવતીને જણાવ્યું. સુશીલ શ્રાવિકા ! તમારા તરફથી મારા ઉપર મેટ ઉપગાર થયા છે તે બદલે હું તમને ધન્યવાદ આપું છું. પૂર્વ પુણ્યદયથી ધમપ્રાપ્તિ નિમિત્તે પૂર્વે મને તમારો મેળાપ થય હતે તમારા નિમિત્તથી મને આ ધમપ્રાપ્તિ થઈ છે. આ શ્રમણધર્મની પ્રાપ્તિનું ખરૂં નિમિત્ત તમેજ છો. શળવતીએ નમ્રતાથી જણાવ્યું. પ્રભુ ! અમારા જેવાં પામર For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૩૩) Ο પ્રાણીએ કદાચ આપના આ ઉત્તમ ધમપ્રાપ્તિમાં નિમિત્તકારણુ થઈ શકે, કારણકે અનેક રીતે નિમિત્તભૂત થઈ શકાય છે; છતાં ખરૂં કારણ તે આપ પોતે જ લઘુકમી` જીવ છે. જો તેમ ન હોય તે ગમે તેવી દુ:ખમય સ્થિતિમાં પણ ધણા ભારેક* જીવાને ધર્માંનું નામ પણ યાદ આવતું નથી, તેા ધર્મની પ્રાપ્તિ તેા કર્યાંથી જ હેાય ? દુનિયામાં એવા ઘણા જીવે છે કે તેમને માથે નાના પ્રકારની આફત અને વૈરાગ્યજનક બનાવા અનેક વાર આવી પડે છે; કે ખની આવે છે. તથાપિ ધર્માં તરતુ" વલણ તે આપ જેવા લધુકમી જીવેાને જ થાય છે. હું પણ ધન્યભાગ્ય છુ` કે આપ જેવા સમર્થ મહાત્માનું આવા સ્થળે દઈન પામી છું. હે કૃપાળુ ! હવે તે! જેમ આપ આ ભવસમુદ્રના નિસ્તાર પામ્યા છે. તેમ મારા પણુ ઉદ્ધાર કરો. હું તમારે શરણે આવી છુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદર્શનાએ પણ હાથ જોડી નમ્રતાથી જણાવ્યુ, પ્રભુ ! આપ અમને એવા ભાગ બતાવા કે કરીને આવાં અસહ્ય દુ:ખને અનુભવ અમાન કરવા ન પડે. વિજયકુમાર મુનિએ જણુાગ્યું. સુશીલાએ !સસારના દુઃખથી સદાને માટે મુક્ત થવાની તમારી અભિલાષા છે તેા તમે વિશેષ પ્રકારે જિનધર્મમાં આદર કરો. તીર્થંકરાના કહ્યા મુજબ વર્ત્તન કરવાથી તમે અનંત, અક્ષય અને શાશ્વત સુખ પામશેા. ભવસ્થિતિને વિચાર કરો, અને તમારી લાયકતા કે યેાગ્યતાનુસાર અનુક્રમે આગળ વધા. તીય કરાએ દાન, શિયળ, તપ અને ભાવ એમ સામાન્યયી ચાર પ્રકારના ધમ બતાવ્યા છે. * For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૨૪ મું. જ્ઞાનદાન. ***** દાન ત્રણ પ્રકારનું છે. જ્ઞાનદાન ૧, અભયદાન ૨ અને ધહે દાન. ૩, १ ॥ जीवाजीवसरूपं सव्वपयथ्थाण अहव परमथ्थं । जाणंति जेण जीवा तं नाणं होइ नायव्वं ॥ જે વડે જીવ, અજીવનુ' યા જડ ચૈતન્યનું રવરૂપ જીવા જાણે છે, અથવા જે વડે સવ પદાર્થોના પરમાને જીવા જાણે છે; તે જ્ઞાન કહેવાય છે. સત્ય પરમાના જેનાથી ખેાધ થઈ શકે, તેવી રીતે બીજાને સમજાવવા યા ઉપદેશ આપવેા. તે જ્ઞાનદાન કહેવાય છે. વાવાદિ પદાર્થના જ્ઞાનને જાણુવાથી જીવા પરમાના મૂળ કારણને સમજે છે, અને પરમાર્થીને સમજવા પછી તેનાં કારણેાને સંયેાગ મેળવી પ્રયત્ન કરતાં ઘણા થોડા વખતમાં કલીષ્ટ કર્મોથી કે દુ:ખમય સંસારથી વિમુક્ત થાય છે. આવા જ્ઞાની મનુષ્યની દેવા પણ સેવા કરે છે. આવા જ્ઞાની મનુષ્યા અલ્પ દિવસમાં જે કમે ખપાવે છે; તે ક્રમે ખપાવવાને અજ્ઞાની જીવા કરાડા વર્ષ પશુ સમર્થ થતા નથી. અજ્ઞાની જીવ દુષ્કર તપશ્ચરણુ અને ક્રિયાદિકમાં આસક્ત થાય છે; તથાપિ મૂળલક્ષ્યને યા સત્ય કારણને જાણુતા ન હોવાથી વારંવાર સંસારમાં પરિભ્રમણુ કરે છે. સર્વ દાનમાં મુખ્ય અને સુખના પરમનિધાન સરખા જ્ઞાનદાનને આપવાવાળા મહાપુરૂષા, દુર્લભ માક્ષસખતે પણ પેાતાને સ્વાધીન કરે છે. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૫) જ્ઞાનદાન આપવાવાળા મહાત્મા પુરુષે, છનશાસનને ઉદ્ધાર કર્યો એમ કહી શકાય છે. તેઓના આત્મા સામાન્ય જીવોથી શ્રેષ્ઠ પદ પામે છે. દુનિયામાં તેઓની અમર કીતિ ફેલાય છે. જીનેશ્વરેએ જ્ઞાનને જનધર્મની મુખ્ય ધુરા સમાન ગયું છે. સમ્યફ જ્ઞાનથી તત્વને જાણી, બાર પ્રકારનાં પ્રબળ તપ વડે કરાશીનો ક્ષય કરી છે નિર્વાણપદ પામે છે. જેઓ તીર્થકરેએ કથન કરેલું જ્ઞાનદાન, કરૂણાબુદ્ધિથી જીવોને આપે છે તેઓને ધન્યવાદ ઘટે છે. તેઓને નમસ્કાર થાઓ. તેઓની નિર્મળ શક્તિ દુનિયામાં ફેલાઈ છે અને તેઓને માનવ જન્મપણ કૃતાર્થ . કોઈપણ મનુષ્ય કુલ, રૂપ, બળ, કાંતિ અને ધનાદિથી રહિત હેય; છતાં સમ્યફ જ્ઞાનથી વિભૂષિત હેય તે તે આ દુનિયામાં સર્વ સ્થળે સદાને માટે પૂજાને લાયક છે. ધન વિનાને દાન કયાંથી આપે? શરીરની શકિત સિવાયના જીવ તપશ્ચર્યા કેવી રીતે કરી શકે? માટે થોડું પણ ઘણું ફળ આપનાર જ્ઞાનદાન અવશ્ય આપવું. દર્શન અને ચાસ્ત્રિથી ભ્રષ્ટ થયેલા છવો જ્ઞાનથી તે બન્નેને પાછે ઉદ્ધાર કરે છે; પણ જ્ઞાન વિનાને જીવ તે બને મેળવી શકતો નથી. માટે ધમાંથી છએ નિરંતર જ્ઞાનનું દાન આપવું. જ્ઞાની પુરુષોને આશ્રય કરે, અને સદા જ્ઞાનની ભક્તિ કરવી. વિશેષ શું કહેવું? જ્ઞાનદાનથી અનંગદત્તની માફક નિર્મળ કેવળજ્ઞાન પામી, મેક્ષસુખ પણ મેળવી શકાય છે. - અનંગદત્ત સુદર્શના-ગુરૂછી અનંગદત્ત કોણ હતો અને તેણે જ્ઞાનદાન કેવી રીતે આપ્યું ? વિજયકુમાર મુનિ-સુદર્શના! તે વૃત્તાંત હું તમને જણાવું છું. For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૬) લક્ષ્મીના નિવાસ તુલ્ય મગધ દેશમાં રાજગૃહી નગરી છે. ત્યાં જયચંદ્ર નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેને કમલાવતી નામની પટરાણી હતી. તે પટરાણીની કુક્ષીથી વિજયચંદ્ર અને ચંદ્રસેન નામના બે પુત્ર થયા. આ બન્ને રાજકુમારો સ્વભાવથી જ પરસ્પર ઈર્ષાળુ હતા. એક દિવસે સીમાડાની નજીકમાં રહેનાર બળ નામના સામંત રાજાએ, જયચંદ્ર રાજાના સન્મુખ બળ ઉઠાવ્યો. તે સમાવી દેવા માટે, મોટું સૈન્ય આપી રાજાએ યુવરાજ વિજયચંદ્રને મોકલ્યો. આપસમાં દારૂણુ યુદ્ધ થયું તે યુદ્ધમાં હાર પામી વિજયચંદ્ર પાછો ફર્યો. સ્વાભાવિક રીતે યુવરાજ પર મત્સર ધરનાર ચંદ્રસેનને, તેના ઉપર વિશેષ ઈર્જા ઉત્પન્ન થઈ. તત્કાળ તે રાજા પાસે ગયો અને ઘણું નિબંધથી (આગ્રહથી) સામંતરાજા ઉપર ફરી ચડાઈ લઈ જવા માટે પોતે વિજ્ઞપ્તિ કરી. રાજાએ તેને આગ્રહ જાણ, બળ સમાવવા નિમિત્તે મોટું સૈન્ય આપી તેને (ચંદ્રસેનને ) મોકલ્યો. પ્રબળ પ્રયત્ને યુદ્ધ કરતાં ઘણી મહેનત તે સામંતરાજાને હરાવી જીવતે પકડી લીધે; અને તેને બાંધીને રાજા પાસે લાવી મૂકે. જયચંદ્ર રાજાને આથી ઘણે અંતિષ થયો. તેણે ચંદ્રસેનને ઘણે સત્કાર કર્યો અને ઘણું હર્ષથી તેને યુવરાજ પદવી આપી. વિજયચંદ્ર કુમાર પિતાને પરાભવ થયે જાણ ઘણું દુઃખી થશે. રાજયમાં રહી પરાભવ સહન કરવું તેના કરતાં વનવાસનું સેવન કરવું તે તેને રેગ્ય લાગ્યું. તત્કાળ રાજ્યભૂમિને ત્યાગ કરી, પરદેશમાં અને વનાદિકમાં પરિભ્રમણ કરવા લાગે. દેશાંતરમાં પરિભ્રમણ કરતાં કીધર નામના આચાર્યને સમાગમ થયો. તેમના સમાયોગથી ધર્મોપદેશ પામી, સંસાર આવાસથી વિરકત થઇ તેણે ચારિત્ર અગીકાર કર્યું. અનુક્રમે જ્ઞાનાભ્યાસ કરતાં તે સમસ્ત શ્રુતજ્ઞાનને પારગામી થયું. તેને યોગ્ય જાણી આચાર્યપદ આપી આચાર્યશ્રીએ જ્ઞાનદાનના સંબંધમાં તેને આ પ્રમાણે શિક્ષા આપી.. For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૭) વશ્વ ! આત્મગત જ્ઞાન એ એક નેત્ર છે અને ગુરૂગત જ્ઞાન એ ખીજું નેત્ર છે. આ બૂને નેત્ર વિનાના મનુષ્યભવ કુવામાં પડે તેમાં કાંઇ આશ્ચય નથી. માટે તમારે સ્વ—પર—તારક આ અને પ્રકારના જ્ઞાનથી, સર્વ જીવને જ્ઞાનદાન આપવા માટે નિર`તર પ્રયત્ન કરવા. ઇત્યાદિ શિક્ષા આપી તે ગુણવાન ગુરૂએ અણુસ કરી થેાડા દિવસમાં દેવભૂમિ અલંકૃત કરી. આ નવીન આચાર્યશ્રીએ કેટલાક દિવસ પર્યંત ગુરૂવની શિક્ષા પ્રમાણે ગચ્છતી સારા, વારણા, ચેયણા પાંડચાયાદિથી સારી રીતે સાર સંભાળ કરી. એક દિવસ સૂત્ર, અર્થાદિનો વાંચના શિષ્યાને આપતાં તેને કઢાળેા આવ્યા, અનેકવાર સૂત્ર, અર્થાદિના સંબંધમાં શિષ્યાએ પૂછવા છતાં એક પણ ૫૬ તેણે ન બતાવ્યું. વિરાએ તેને અનેક રીતે સમજાવ્યે! પશુ તે આડા આડા અન્ય અન્ય ઉત્તર આપવા લાગ્યા. કે શું ! માસ તુસાદિ સાધુએ જ્ઞાન વિના મેક્ષ પામ્યા નથી ! માટે જ્ઞાનની એટલી બધી જરૂર નથી. આ પ્રમાણે નાનાચારની વિરાધના કરી તે આચાર્યં અનુક્રમે કાળ ધ પામી સૌધમ દેવલાક દેવપણે ઉત્પન્ન થયા. દેવઆયુષ્ય પૂર્ણ કરી પદ્મખંડ નગરમાં ધન જય શ્રેષ્ઠિની શીાદેવી નામની સ્ત્રીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું અન ગદત્ત એવું નામ આપવામાં આવ્યું. ભણવાને લાયક થતાં કોષ્ટિએ મોટા મહેસવપૂર્વક, કલાચાય પાસે ભણવા મૂકયા. લાચાય ઘણા પ્રયત્નથી તેને ભણાવવા લાગ્યા. આદરપૂર્વક રાત દિવસ ભણુતાં છતાં ઘણી મહેનતે એક અક્ષર પણ તેને ન આવડયે ઊપાધ્યાય થાકયા. કંટાળીને તેને ભણુાવવું મૂઠ્ઠી દીધું. એક પછી એક એમ પાંચસે ભણાવનાર ઉપાધ્યાય અ લાવ્યા; પણ તે કોટિપુત્રના જ્ઞાનમાં ખીલકુલ વધારા નજ થયે, ત્યારે એષ્ટિ અને પુત્ર બન્ને જણ નિરાશ થયા. એક દિવસે અનેક સાધુઓના પરિવારે ગ્રામાનુગ્રામવિહાર For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) કરતા અતિશય જ્ઞાની જ્ઞાનદિવાકર નામના આચાય ઉધાનમાં આવી સમાવસર્યાં. ગુરૂને વંદન કરવા નિમિત્તે પુત્ર સહિત ધનંજય કોષ્ટિ ત્યાં આવ્યેા. નમસ્કાર કરી ગુરૂ સન્મુખ ઉચિત્ત સ્થાને બેઠા. ધ દેશનાને અંતે અવસર લઇ તે કોષ્ટિએ ગુરૂવર્યને જણાવ્યું”. ભગવન્ ! મારા પુત્રે પૂર્વજન્મમાં એવું શું કૃત કયુ* છે કે અનેક પ્રયત્ન કરવા છતાં એક અક્ષર જેટલું પણ જ્ઞાન તેને આવડતું નથી ? ગુરૂ મહારાત્રે પેાતાના અતિશાયિક જ્ઞાનથી તેને પૂર્વ ભવ જાણુી કોષ્ટિને નાવ્યું કે ોષ્ટિ ? આ તમારા પુત્રે પુર્વજન્મમાં આચાર્ય પદ પામ્યા પછી ધણા વખત સુધી જ્ઞાનની વિરાધના કરી છે. તે કમના ઉદયથી અત્યારે તેને જ્ઞાન આવડતુ' નથી. વગેરે. ગુરૂ મહારાજનાં વચના સાંભળી ઉહાપાહ કરતાં અનંગદત્તને ન્નતિસ્મરણુ જ્ઞાન થયું. તેણે પોતાને પૂના ભવ દીઠે, તેના પશ્ચાત્તાપના પાર ન રહ્યો. અન ગદત્ત પાતાના દુષ્યકૃતના ભયથી ત્રાસ પામી ગુશ્રીના ચરણકમળમાં નમી પડયા. હાથ જોડી વિક્ષતિ કરવા લાગ્યું, એ કરુણાસાગર ! મને કાઇ ઉપાય બતાવે, જેથી આ મારા કિષ્ટ ઝુમતા નાશ ાય. ગુરુશ્રીએ .કરુણામુદ્ધિથી જણાવ્યુ, વત્સ ! આજથી તારે સ પ્રયત્ન જ્ઞાનવત મહાપુરુષાને વંદન અને નમન કરવુ, તેની વયાવચ્ચભક્તિ કરવી, જ્ઞાનનાં ઉપગરણાનું યથામેાગ્ય દાન આપવું. જ્ઞાનતુ પૂજન કરવું. શકત્યાનુસાર નવીન લખાવવુ, જ્ઞાન ભણુનારને થાયેાગ્ય આશ્રય આપવે. મદદ કરવી. ઇત્યાદિ જ્ઞાનના સંબંધમાં વિશેષ પ્રયત્ન કરવા. અહાનિશ જ્ઞાન અને જ્ઞાની પુરૂષાની પ્રશંસા કરવી. તેમને ખેતી હાજતે પુરી પાડવી. જ્ઞાનના અંતરાય કરવામાં તને જેટલે દરજ્જે આનંદ હતા તેનાથી અધિક પ્રેમ જ્ઞાન તરફ તારે લાવવા, કેમકે જે કમ જેવા સે ખાધ્યુ હોય છે. તે ક્રમ" તાડવા' માટે તેના For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૯). થી વિપરીત તેટલાજ પ્રેમથી પ્રયત્ન કરવો. તેમ કરવાથી કમ નિર્જતાં વાર નહિ લાગે. ઇત્યાદિ જ્ઞાનાવરણીય કર્મથી છુટવાને ઉપાય ગુરૂમુખથી સાંભળી, વિધિપૂર્વક ગૃહસ્થધર્મ અંગિકાર કરી, આચાર્યશ્રી આદિને નમસ્કાર કરી અનંગદ ઘેર આવ્યા. ગુરૂશ્રી પણ અન્ય સ્થળે. વિહાર કરી ગયા. ગુરૂ મહારાજે બતાવ્યા પ્રમાણે જ્ઞાનનું સમ્યક આરાધના કરી. અવસરે શ્રીગુપ્ત આચાર્ય પાસે તેણે સંયમ ગ્રહણ કર્યું તીવ્ર તપશ્ચર્યા અને ચારિત્રમાં આદર કરતાં તે વિશેષ પ્રકારે જ્ઞાનીઓનો ભક્તિ કરવા લાગ્યા. જ્ઞાનાભ્યાસમાં પ્રયત્ન કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મને યોપશમ થતાં તેને ૫દાનુસારણીલબ્ધી ઉત્પન્ન થઈ. ગુરુશ્રીએ તેને આચાર્ય પદપર સ્થાપન કર્યો. પાંચ પ્રકારના પ્રમાદ રહિત, પાંચ આચાર પાળવામાં ઉજમાળ થઈ, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં અનેક જીવોને તે પ્રવર્તાવવા લાગે. - જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પિતાને જે કઈ અનુભવ કરવો પડયો હતો તે વાત સ્મરણમાં રાખી; અજ્ઞાનતાથી રીબાના દુઃખી થતા જીવને જ્ઞાનનેત્ર આપી, નિવણને માર્ગ ખુલ્લી રીતે બતાવી આપે. અજ્ઞાન અંધતાથી સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરતાં અનેક જીવોને જ્ઞાનને આપી મોક્ષમાર્ગના પથિક બનાવ્યા. અનુક્રમે ક્ષપકશ્રેણિ આરુઢ થઇ, ઘાતિકર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન પામ્યા પછી પણ અનેક જીવોને પ્રતિબોધ આપી અને અનંગદત્ત કેવીએ શાશ્વતસ્થાન અલંકૃત કર્યું. સુદર્શના! આ પ્રમાણે જ્ઞાનદાનના સંબંધમાં દષ્ટાંત સહિત શાનદાનને પરમાર્થ મેં તમને જણાવ્યું આ સાંભળીને તમારે પણ તમારી શક્તિ કે યોગ્યતાનુસાર, જ્ઞાનદાન આપવામાં પ્રયત્ન કરો. ગુરુમુખથી શ્રવણ કે પઠન કરેલ For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૦) જ્ઞાનથી પેાતાના પરિચયમાં આવનાર જીવાને તમારે વાસિત કરવા. પરિણામના પ્રમાણમાં કર્યુ, કરાવ્યુ અને અનુમેાદન કરવાનુ... પણ સરખુ ફળ થાય છે. આ અવસરે વખત વિશેષ થઇ જવાથી, તેમજ ગુરુશ્રીના સોધના લાભ સર્ધી મળે તેા ઠીક, એમ ધારી સુદર્શનાએ ગુરુશ્રીને જથ્થાવ્યું', પ્રભુ ! આપ અમારા ઉપર કૃપા કરી થેાડા દિવસ આંહી રહેવાની સ્થિરતા કા તા અમે આંહી ચેડા દિવસ રહીએ. તેમજ અમારી સાથેના લેાકાને પણ ધના વિશેષ મેધ થાય. આપ જેવા જ્ઞાની પુરૂષાના ચેગ આવા સમુદ્રમાં મળવા અમેને દુર્લભ છે. ગુરૂશ્રી લાભાલાભના વિચાર કરી અર્થાંત જ્ઞાનદષ્ટિથી લાભનુ` કારણ જાણી તેમ કરવા હા કહી. એટલે સુદર્શના, શાળવતી વગેરે ગુરૂશ્રીને વંદન કરી ખાટ્ટી રહેલ ઉપદેશ સાંભળવા માટે બીજા વખતપર સુલ્તવી રાખી ત્યાંથી ઉઠીને ઋષભદત્ત સાથૅવાહને મળ્યાં. ગુરૂશ્રીનાં દર્શન અને તેઓ કાણુ છે તેમના ઉપદેશ વગેરે જણાન્યુ. સાથવાહ ઘણા ખુશી થયા, અને સાથેના માણસાને રાજકુમારીના આદેશ પ્રમાણે આંહી થેાડા દિવસ રોકાવાની ખબર આપી, ગુરુશ્રીને વદન કરવા આવ્યેા. વંદન કરી ઘણા ખુશી થયેા. પ્રાસુક આહારાદિ નિમંત્રણા કરી, તેઓએ પહાડના સપાટીવાળા પ્રદેશ ઉપર પેાતાના પડાવ માટે તબુએ તણાવ્યાં. ભાજનાદિ સામગ્રી થતાં તે મહાત્માને નિર્દોષ આહાર-પાણી આપી સ` જણેાએ ભેાજન કર્યું સુનિશ્રી આહારાદિ કરી પેાતાના જ્ઞાનમાં લીન થયા. ખીજે વૈદવસે ઋષભદત્ત સુદર્શના, શીબવતી અને બીજા મેાટા પરિવાર સાથે સર્વે ગુરૂશ્રી પાસે વંદન તથા ઉપદેશ શ્રવણુ માટે ગયા. ગુરૂશ્રીને વંદન કરી, યથાયેાગ્ય સ્થાને બેસી ઉપદેશ શ્રવણુ કરવા લાગ્યા. ગુરૂશ્રીએ પણ સાવાડાદિને ઉદેશીને દાનના ખીજો ભેદ અશમુદાનના સંબંધમાં પેાતાના ઉપદેશ શરૂ કર્યાં. →**** For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૫ મું. - એઅભયદાન, अमेध्य मध्य कीटस्य सुरेंद्रस्य सुरालये । समाना जीविताकांक्षा तुल्यं मृत्युभयं द्वयोः॥१॥ વિષ્ટામાં રહેલા કીડાને તથા દેવલેમાં રહેલા અદ્રને, બન્નેને જીવવાની ઇચ્છા સરખી છે; તેમજ મરણને ભય પણ બનેને એક સરખેજ છે. ૧ જીનું મરણના ભયથી રક્ષણ કરવું તે અભયદાન કહેવાય છે. અભય એ જ દયાનું મૂળ છે. અને દયા તે ધમ છે; આ વાત જગત પ્રસિદ્ધ છે. સર્વ જીવોને જીવિતવ્ય ઇષ્ટ છે. દુઃખી છોને પણ, પિતાના જીવિતવ્ય ઉપર જેટલો પ્રેમ હોય છે તેટલો પ્રેમ સ્ત્રી, પુત્ર, બાંધવ કે લક્ષમી ઉપર હેતો નથી. બળ, રૂ૫ અને શરીરની દતામાં ત્રણ ભુવનથી પણ જેઓ અધિક બળવાન થાય છે તે અભયદાનનું જ પરિણામ છે. જીવિતવ્યને માટે પિતાનું રાજ્ય મૂકી દે છે. એક વિષ્ટાને કરડે તે પણ મરવું નહિ પસંદ કરતાં અધિક જીવવાને ઇચ્છે છે. ધનવાન અને નિર્ધન, દુઃખીયાં, અને સુખીયાં, બાળ અને વૃદ્ધ સર્વને પ્રાણું હાલાં છે, માટે સર્વ પ્રયને પ્રાણીનું રક્ષણ કરવું. જેઓ આંધળા, પાંગળા, કાણા, મુંગા, હીન અંગવાળા, ખરી, પડેલ આંગળાવાળા, હાથ-પગ વિનાના, અને સડી ગયેલ નાસીકાવાળા, દેખાય છે તે સર્વ જીવહિંસાનું જ પરિણામ છે. For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪૨ ) જે માનવગતિમાં, તિય``ચમાં અને નરકાવાસમાં નાના પ્રકાઅનુભવતા કહ્યુ સ્વરે રુદન કરે છે. તે જીવાતે દુખ રતી યાતના આપવાનુ જ પરિણામ છે ફળ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જે નિરપરાધી જીવાને મારે છે, તથા વેાનું માંસ ભક્ષણ કરે છે; તે નરક અને તિય`ચમાં અન તકાળપ`ત દુ;ખ અનુભવે છે. સુખના અર્થી જીવાએ, ભયથી ત્રાસ પામતા અશરણુ વેને નિર્ભય કરવા. મરણુંના ભયથી મુક્ત કરવા અર્થાત્ પોતે તેને ખતી શકે તેવી રીતે ભયથી મુકત કરવા અભયદાન આપવું. આવી રીતે અભયદાન આપવું. તે કાઈ પણ રીતે જીવાને અશકય નથી, કેમકે વિધાવાન હોય તેજ જ્ઞાનદાન આપી શકે છે અને ધનવાન હોય તેજ અનાદિકથી દાન આપી શકે છે. આ અભયદાન તા પેાતાને સ્વાધીન હાવાથી એક નિધનમાં નિધન જીવ પણ આપી શકે છે. ભયથી ત્રાસ પામેક્ષા પારેવાને અભયદાન આપનાર મેધરથ રાજા ચક્રવર્તિપણાની ધમચક્રી ( તીથ' કર) ની સંપદાને પામ્યા છે. માટે જીવાને મરણના ભયથી બચાવવા તે રવ-પર બંનેને લાભકારક હા સાથે સુખરૂપ થાય છે. તે સંબંધમાં હું તમેને મેશ્વરથ રાજાનું અલૌટીફ્ દષ્ટાંત સંભળાવુ છુ. મેઘરથ આ જંબુદ્રીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં ( દેશમાં ) સીતાનદીના કિનારાપર પુરગણી નામની સુંદર નગરી છે. નગરીમાં તેજ ભવમાં તીર્થંકર પદના ભેાકતા ધનરથ રાજા રાજ્ય કરતા હતા. તેમને પ્રીતિમતિ નામની પટ્ટદેવી હતી. શાંતિનાથ તીય કરના જીવ-પાલ્લા દશમે ભવે તે રાજાને ધેર્ અવધિજ્ઞાન સહિત ધનરથ નામે રાજકુમારણે ઉત્પન્ન થયા હતા. ધનરથ રાજાએ ચારિત્ર લીધા પછી મેમ્બરથ રાજા રાજયાસનપર આગે. તેને પ્રિયમિત્રા નામની પટ્ટરાણી હતી. તેના અંગથી ઉત્પન્ન થયેલ મેધસેન નામને પુત્ર હતા. For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૩) એક દિવસે મેધરથ રાજા પોતાની પ્રિયા સહિત દેવરમણુ ઉઘાનમાં ફરવા માટે ગયા હતા. ત્યાં જુદા જુદા અનેક સ્થળે ફરવા પછી એક વિશાળ મંડપમાં રાજા આવી બેઠા. થેાડા વખત વિશ્રાંતિ લીધા પછી રાજાની આજ્ઞાથી તેમના નિયેાગીજનાએ નાટય વિધિને પ્રારંભ કર્યાં. વિવિધ ભંગથી નૃત્યના સ્વરૂપમાં નિત્ય કરતાં કાઇ જુદાજ દેખાવે જણાયાં, નૃત્ય કરવામાં કેટલેક વખત જવા પછી આકાશમાંથી એક મનેાહર વિમાન તેઓની આગળ ઊતરી આવ્યું તે વિમાનમાં સુંદર આકૃતિ ધારણ કરનાર એક યુવાન અને યુતિ બેઠેલાં હતાં. પોતાની પાસે અકસ્માત વિમાનને આવેલું દેખી પ્રિયમિત્રા રાષ્ટ્રીએ અવધિજ્ઞાની પેાતાના સ્વામીને પૂછ્યું કે, પ્રાણુનાથ ! આ વિમાનમાં બેઠેલી અનૈહરરૂપ ધારિકા ઓ કાણુ છે? તેનો જોડે બેઠેલ : આ ઉત્તમ પુરૂષ કાણુ છે? અને તેઓનું આંહી આગમન શા માટે થયું છે? મેશ્વરથ રાજા અવધિજ્ઞાની હાવાથી જ્ઞાનાલેાકથી તે વૃત્તાંત જાણી, પ્રિયમિત્રા રાણીને જણાવ્યું. પ્રિયા ? વૈતાન્ય પાહાડની ઉત્તર કોણિ મલયા નામની નગરી છે. ત્યાં વિદ્યુતરથ નામના રાજા અને માનસર્વેમા નામની રાણી રાજ્ય કરતાં હતાં. તેમને સિહુથ નામના પુત્ર અને વેગવતી નામની પુત્ર વધુ છે. દુઃખમય ભવવાસથી વિરક્ત થયેલા વિધતરથ રાજાએ પુત્ર સિદ્ધરથને રાજ્યાભિસિત કરી ચારિત્ર અંગીકાર કર્યું, અને દુસ્તર તપશ્ચરણ કરતાં કર્મ ક્ષય કરી મેાક્ષસુખ પ્રાપ્ત કર્યું. વિદ્યાધર ચક્રવત્તિ સિ'હરથ રાજા એક વખત પાછલી રાત્રીએ જાગૃત થઇ પાતાની જન્મચર્યા સભારવા લાગ્યા. પાતાના જન્મ દિવસથી લઈ આજ પર્યંત પાતાથી કોઈ પણ આત્મ સુખમય ઉત્તમ બનાવ બનેલા ન જણાયા. તે સ્મરણુમાં આવતાં તેને ધણા પ્રશ્ચાત્તાપ થયા. તે વિચારવા લાગ્યુંા. હા ! હા ! અરણ્યમાં ઉત્પન્ન થયેલ For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) માલતીના પુષ્પની માફક મારા જન્મ નિષ્ફલ ગયે।. અત્યારે સાક્ષાત તીર્થંકરદેવ આ પવિત્ર ભૂમિપર વિચરી રહ્યા છે. છતાં હા ! હું કેવા નિર્ભાગ્ય, કે મે* તેમને દીઠા પણ નથી. તેઓને વંદન કે પૂજન કરવાની તે! વાતજ શી કરવી ? અમૃતની નીક સમાન તે મહાપ્રભુની ધ દેશના પણ મારા શ્રવણુ ગોચર થઇ નથી. અહા ! હજી પણ હું ધન્ય ભાગ્ય છું કે, આયુષ્યની વિધમાન સ્થિતિમાં આજે જન્મચર્યાં. (જન્મ "તથી લઈ આજ સુધી મેં શુ` શુ` કત્તયેા કર્યાં તે ) યાદ કરતાં મારા હિતકારી કન્થનું મને સ્મરણુ થયુ છે. માટે આજ જ મારે તીર્થંકરની પાસે જવુ' અને ધમ શ્રવણ કરી, ખાદીની જીંદગી ધ શ્રવણ કરી, ધર્મસાધન કરી કૃતાર્થ કરવી. આ પ્રમાણે વિચાર કરી તે વિધાધર પેાતાની પ્રિયા સહિત વિમાનમાં એસી, ધાતકીખ’ડની સુવ નામની વિષયમાં વિચરતા. અભિતવાહન નામના તીય કસ્તી પાસે વંદન અને ધર્મ શ્રવણ નિમિત્તે ગયા હતા, ત્યાં જઇ તીય કરને વંદન, નમન કરી ઉચિત સ્થાને એસી, ધમશ્રવણુ કરી સતાષ પામ્યા અને યથાશકિત વ્રત, નિયમા ગ્રહણ કરો પાછા ફરતાં, હમણુાં ઘેાડા વખત પહેલાં તે મારા મસ્તક ઉપર થઈને જતા હતા તેવામાં અકસ્માત તેનું વિમાન સ્ખલના પામ્યું. વિમાન સ્ખલના પામવાનુ કારણ તપાસ કરતાં, વિમાનની નીચે જમીનપર રહેલા મને તેણે દીઠોમને દેખતાંજ તેને મહાધ ઉપન્ન થયા. તે પેાતાના સવ ખૂળથી મને ઉપાડીને ફેંકી દેવાના પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે મે તેને મારા ડાળા હાથથો સહજ માન્યેા. મારા દબાવવાથી, સિંહથી દમાવાયેલા હાથની માક વરસ શબ્દે રડવા લાગ્યા, તેને સંકટમાં આવી પડેલા જાણી તેની સ્ત્રીએ પરિવાર સહિત મારૂં શરણુ અંગિકાર કર્યું". કરૂહાથી મેં તેને મૂકી દીધા, તેથી તે ધણે। ખુસી થયેા વિવિધ પ્રકારે રૂપ ધારણ કરી, પેાતાની સ્ત્રી સહિત તે હમણાં મારી આગળ નૃત્ય કરતા હતા અને તેજ આ વિમાન લઇ પેાતાનું ખરૂ . સ્વરૂપ પ્રગટ કરતે મારી આગળ આવ્યો છે. For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૫) અવધિજ્ઞાની પતિના મુખથી પિતાના સંશોનું નિરાકરણ થતાં રાણુ ઘણી ખુશી થઈ. રાણીએ ફરીને પ્રશ્ન કર્યો કે, સ્વામીનાથ ! આ વિદ્યાધર પતિ, પત્નીએ પૂર્વ જન્મમાં એવું શું સુકૃત્ય કર્યું હતું કે તેઓ અહી વિધાધરની અદ્ધિ પામ્યાં છે ? મેઘરથ રાજાએ જણાવ્યું. આ વિધાધર પૂર્વ જન્મમાં પુષ્કરાઈ દ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા સંધપુર ગામમાં રાજ્યગુપ્ત નામનો કુલપુત્ર હતો. તે ઘણું જ દુર્બળ સ્થિતિને હોવાથી પરનાં કાર્ય કરી જિંદગી ચલાવતા હતા. તેને પતિભક્તા શખીયા નામની સ્ત્રી હતી. એક દિવસે ફળાદિ નિમિત્તે તે બન્ને શહેરની નજીકમાં આવેલા શંખ નામના પહાડમાં ગયા હતા. ત્યાં વૃક્ષોની શીતળ છાયા તળે, વિધાધરેની પર્ષદાના (સભાના) મધ્યમાં બેઠેલા સર્વગુણ નામના યુનિને તેમણે દીઠા. ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેઓ તે મુનિની નજીકમાં જઇ બેઠાં. તે મહાત્માએ પણ તપશ્ચર્યાની મુખ્યતાપૂર્વક તેઓની પાસે વિશેષ પ્રકારે ધમનું વર્ણન કર્યું. ખરી વાત છે કે, દુઃખી મનુષ્ય ઉપર મહાન પુરૂષોનું વાત્સલ્ય પણ ગુરૂ જ હોય છે. ભવભયથી ત્રાસ પામેલાં તે દંપતીએ ગુરુશ્રીને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે ભગવાન ! અમારા જેવાં પાપી જવાને લાયક એવું કોઈ પણ તપ છે કે અમે તેનું સારી રીતે પાલન કરી શકીએ ? ગુરૂશ્રીએ તેઓની લાયકાતાનુસાર બત્રીશ કલ્યાણક નામનો તપ બતાવ્યો. તે તપ કરવાનો નિશ્ચય કરી, ગુરુને નમસ્કાર કરી તેઓ પિતાને મુકામે આવ્યા. પ્રસન્ન ચિત્તવાળાં તે દંપતીએ પ્રેમપૂર્વક તે તપશ્ચર્યામાં બે અઠ્ઠમ (ત્રણ ત્રણ ઉપવાસ અને બત્રોશ ભકત ઉપવાસ કર્યા. પારણાને દિવસે ભોજન તૈયાર થયા પછી કઈ અતિથિને આપવાને માટે તેઓ આમતેમ નજર કરતા હતા. ભાવના પણ એ જ હતી કે ૧૦ અ. For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૬) ગુરૂશ્રીના કહેવા મુજબ આજે આ તપશ્ચર્યા પૂર્ણ થાય છે, તે કઈ અતિથિ અણુગાર આવી ચડે તો તેમને આપ્યા બાદ પારણું કરીએ. એ અવસરે પારણાને માટે ભિક્ષાથે ફરતા ધૃતિધર નામના મુનિ તેમના દેખવામાં આવ્યા. તેઓને બોલાવી ઘણા હર્ષપૂર્વક નિર્દોષ આહાર આપી તેમણે પારણું કર્યું. ફરી એક દિવસે તે જ સર્વગુણ મુનિ મહારાજ શહેરની બહાર ઉદ્યાનમાં આવીને ઉતર્યા. તેમની પાસે ધમ શ્રવ કરી વિરક્ત થયેલ તે દંપતિએ ચારિક ગ્રહણ કર્યું. ચારિબ લઈ તે રાજગુપ્ત મુનિએ આંબિલ વર્ધમાન તપ કર્યો. છેવટની સ્થિતિમાં અણુસણની વિધિએ મરણ પામી બ્રહ્મદેવેલેકમાં દેવપણે ઉત્પન્ન થશે. સાધ્વી સંખીયા પણ વિવિધ પ્રકારના દુષ્કર તપનું સેવન કરી બ્રહાદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમનું આયુષ્ય પાળી, વિવિધ પ્રકારને વૈભનો ઉપગ કરી, ત્યાંથી અવી દાન અને તપશ્ચર્યાના પ્રભાવથી રાજગુપ્ત આ સિંહરથ નામના વિધાધરપણે ઉત્પન્ન થયે છે. તે સાધ્વી દેવને જીવ પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, અહીં વેગવતી નામની તેની પત્નીપણે ઉત્પન્ન થઈ છે. દેવી ! આ દંપતિએ પૂર્વ જન્મમાં દાન આપ્યું હતું અને આંબીલ વર્ધમાન તપ તથા બત્રીશ કલ્યાણકાદિ તપ કર્યો હતો. તે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી દૈવી વૈભવ પામ્યાં હતાં અને અહીં પણ વિધાધર ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યાં છે. આ વિધાધર દંપતી પિતાના શહેરમાં જઈ પુત્રને રાજ્ય સંપી ધનરથ તીર્થકરની પાસે બને જણ ચારિત્ર ગ્રહણ કરશે. સર્વોત્કૃષ્ટ તપ, સંયમાદિના યોગે કલષ્ટ કર્મોને ક્ષય કરી, આજ ભવમાં નિર્મળ કેવલ્ય પ્રાપ્ત કરી મોક્ષે જશે. આ પ્રમાણે મેઘરથ રાજાએ કહેલું, પિતાનું વૃત્તાંત સાંભળી જ છે. For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૭) વિધાધરપતિ, રાજાને નમસ્કાર કરી પિતાના રાજ્યમાં આવ્યું. તરતજ પુત્રને રાજય સેપી, બન્ને જણાએ ચારિત્ર લીધું અને તે જ ભાવમાં નિર્મળ જ્ઞાન પામી બને જણ નિર્વાણ પામ્યાં. મેઘરથ રાજા ઉઘાનમાંથી પિતાને મહેલે આવ્યા. તે એક દિવસ મેઘરથ રાજા પૌષધ લઈ, પૌષધશાળામાં અનેક ભાવિક ગૃહસ્થોની આગળ જૈનધર્મના તત્તનું વર્ણન કરી રહ્યા હતા, એ અવસરે ભયથી ત્રાસ પામતો, શરીરથી કંપ, દીન મુખવાળો અને મનુષ્ય ભાષાએ શરણ યાચતો, આકાશ માથી પારેવ રાજાના ખોળામાં આવી પડશે. કૃપાળુ રાજાએ જણાવ્યું. નિર્ભય! નિર્ભય ! તને અભય થાઓ. રાજાના આ શબ્દો સાંભળી તે પક્ષી શાંત થઈ, બાળકની માફક રાજાના ખોળામાં છુપાઈ રહ્યો. તેટલામાં સર્પની પાછળ જેમ ગરૂડ આવે તેમ હે રાજા! એ ભારે ભક્ષ છે, તેને તું મૂકી દે. એને શરણે રાખ તે તને એગ્ય નથી” આ પ્રમાણે બોલતો સિંચાણે તેની પાછળ આવી પહોંચશે. રાજાએ સિંચાણાને જણાવ્યું. તે સિંચાણા ! આ પક્ષી હું તને પાછું આપી શકીશ નહિ. શરણે આવેલાને પાછો હડસેલો કે તેના શત્રુને સોંપે તે ક્ષત્રિયોને ધર્મ નથી. સિંચાણા. “આને શરણે રાખ તે તને યોગ્ય નથી.” આ પ્રમાણે યોગ્યાયેગ્યને ઉપદેશ આપવાવાળા તને; પરના પ્રાણને નાશ કરી પિતાના પ્રાણનું પિષણ કરવું તે કોઈ પણ રીતે યોગ્ય નથી. વળી તારા પ્રાણને સહજ પણ પીડા થતાં તેને મહાન દુઃખ થાય છે તો શું બીજાને તેમ નહિ થતું હોય? જ્યારે સહજ દુઃખથી જીવોને ત્રાસ થાય છે તે, બીજાના પ્રાણને સર્વથા નાશ કરવાથી તેને કેટલું દુઃખ થતું હશે ? તે તારે પિતે જ વિચારવાનું છે. આ થક્ષીનું ભક્ષણ કરવાથી તને થોડા વખત માટે પ્તિ થશે પણ આ For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮ ) પક્ષીના તેા આખા જન્મ નિરર્થક જશે. ૫'ચેયિ જીવાંના ષાત કરવાથી જંતુઓને નરકમાં જવુ પડે છે, તે ક્ષણુમાત્રના સુખ માટે *ચા વિચારવાન જીવ પોતાના આત્માને લાંબા વખતના દુ:ખમાં નાખશે ? આ તારી ક્ષુધા બીજા પદાર્થાંી પણ શાંત થઇ શકે તેમ છે. જેમ ઉત્તમ શકરાથી પિત્ત શાંત થાય છે, તેમજ તેના અભાવે દૂધથી પણ પિત્ત ઉપશમે છે. આ જીવવધ કરવાથી ઉત્પન્ન થયેલી નરકવેદના કાઈ પણ પ્રકારે ભાગવ્યા સિવાય શાંત થઈ શકશે નહિ માટેવવધ કરવાના વિચારને તું શાંત કર, અને સવાઁ સુખને આપનાર દયાને તું આશ્રય કર. સિચાણાએ ઉત્તર આપ્યા. રાજન! આ પક્ષી ભય પામી તમારે શરણે આવ્યે, પણુ ક્ષુધાથી વિશ્વળ થયેલા હું તેને શરણુ આપી શકું ખરેા કે ? હું મહાભાગ્ય ! કરુણાથી જેમ તમે તેનુ' રક્ષણ કરેા છે. તેમ ભૂખથી મરણ પામતાં મારૂ ભક્ષ્ય નહિ મળે તે! મારાં પ્રાણ હમણુજ ચાલ્યા જશે, રાજન્! ધર્માધમની ચિંતા તે પેટમાં પડેલુ' ડૅાય તે જ યાદ આવે છે યા ખતી રહે છે. એવુ કાઇ ક્રૂર કમ નથી કે ભૂખ્યા ચયેલા જીવ ન કરે, માટે અત્યારે મારી આગળ ધર્મની વાત કરવાના અવસર નથી. મારા ભક્ષકરૂપ આ પારેવા મને હમણાં જ સાંપી દે. શું આ ધમ કહી શકાય કે, જેમાં એકનું રક્ષણ કરવુ અને ખીજાને મારવે. રાજન! તમે કદાચ બીજી' લક્ષ્ય-ભાજન મને લાવી આપવાને ઇચ્છતા હો તેા, હું પ્રથમથી જ કહી આપું છું કે, મને ખીજા ભક્ષ્યથી તૃપ્તિ થવાની નથી. કેમકે તત્કાળ પેાતાને હાથે નિરંતર તડફડતા માંસના ખાવાવાળા છું, મારેલા, રાજાએ કહ્યું-સિ ંચાણા ! જો એમજ તારી મરજી છે, તે આ પારેવા પ્રમાણે તાળીને હું તને મારૂં માંસ શરીરમાંથી કાપી આપું. તે ખાઇને તું તૃપ્ત થજે, જેથી તારૂ ભરણુ નહિ થાય અને શરણે આવેલાનું રક્ષણ પણ થશે. For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૯) સિંચાણુએ તે વાત કબુલ કરી એટલે રાજાએ તુલા-ત્રાજવું મંગાવી એક બાજુના છાબડામાં–ત્રાજવામાં પારેવાને મૂકયો અને બીજી બાજુના ત્રાજવામાં, પોતાની પીંડી કાપી માંસના કકડાઓ નાંખવા લાગ્યા. જેમ જેમ રાજા પીંડીને કાપીને નાખે છે તેમ તેમ પારે ભારે ને ભારે થતો જાય છે. એટલે ત્રાજવું ઉંચું ને ઉંચું રહેવા લાગ્યું. વારંવાર પારેવાને ભારે થતો દેખી, જરા પણ નહિ ગભરાતાં, મહાપરાક્રમી રાજા પતે તે બાજુના છાબડામાં બેઠે. તુલામાં આરૂઢ થયેલા રાજાને દેખી આખી સભામાં ( ત્યાં જોવા મળેલા લોકોમાં ) અને વિશેષ પ્રકારે રાજાના સર્વ પરિવારમાં હાહાકાર વર્તાઈ રહ્યો. સામંત, મંત્રી, પ્રમુખ સેવે રાજાને કહેવા લાગ્યા. હે નાથ ! અમારા ભાગ્યથી તમે આ શું આરંવ્યું છે ? આ એક પક્ષીના રક્ષણને માટે આ આખી પૃથ્વીને નિરાધાર શા માટે કરે છે ? રાજાઓને ધર્મ આ લાખો મનુષ્યનું પાલન કરવાને છે; નહિં કે એક પક્ષીને માટે લાખો મનુષ્યોને રડાવવાને. હે રાજન ! મનુષ્ય ભાષાએ બેલ આ પક્ષી કઇ દેવ, દાનવ કે તમારે કોઈ પ્રતિ પક્ષી-શત્રુ હોય તેમ અમને લાગે છે. રાજાએ ધર્યથી જણાવ્યું. સામત, પ્રધાને અને પ્રજાવર્ગ ! આ દીન મુખવાળો અને દીન વચને બોલનાર પક્ષી ગમે તે હે– પણ શરણે આવેલાનું રક્ષણ મારે અવશ્ય કરવું જ જોઈએ. જે રાજા શરણે આવેલા એક પ્રાણીનું રક્ષણ નહિ કરી શકે તે લાખો મનુષ્યનું રક્ષણ કેવી રીતે કરી શકશે ? તમે નિર્ભય થાઓ. આ મારું બેલેલું વચન કદિ અન્યથા નહિ થાય માટે આ સંબંધમાં તમારે મને કાંઈ પણ ન કહેવું. - રાજાને આ ચાસ-દઢ નિશ્ચય જાણું દિવ્ય વસ્ત્ર, મુકટ અને કુંડળાદિકને ધારણ કરનાર એક દેવ સભામાં પ્રગટ થઈને રાજાને આ પ્રમાણે કહેવા લાગે. For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) ઉત્તમ પુરૂષોમાં મુકુટતુલ્ય ! આ ત્રણ ભુવનમાં તું એક જ ધન્ય પુરૂષ છે. સુરગિરિની માફક પિતાની પ્રતિજ્ઞામાં દઢતાવાળા તને દેવો પણ ચલાવવાને અસમર્થ છે. દેવસભામાં ઇદ્ર મહારાજે તમારી પ્રશંસા કરી હતી કે શરણાગત વત્સલ, અભયદાનદાતા મેઘરથ રાજાને પિતાની પ્રતિજ્ઞાથી ચળાવવાને દેવ, દાન પણ અસમર્થ છે. આ પ્રશ સા હું સહન ન કરી શકો. ઇર્ષાભાવથી તમારી પરીક્ષા કરવા માટે અહીં આવતો હતો. રસ્તામાં પરસ્પર યુદ્ધ કરતાં આ બન્ને પક્ષી મારા દેખવામાં આવ્યા. તે પક્ષીના શરીરમાં અધિષ્ઠાતા તરીકે રહી આ સર્વ ઉપસર્ગ યા પરીક્ષા મેં કરી છે. કૃપાળુ રાજા ! આ ભારે અપરાધ ક્ષમા કરજે. પરીક્ષા તે મહાન પુરુષની જ થાય છે અને સંકટ પણ તેમને જ આવે છે. જેને મરણના ભયથી બચાવવાનું અર્થાત અભયદાન આપવાનું કર્તવ્ય ખરેખર તમે બજાવ્યું છે. ઈત્યાદિ પ્રશંસા કરી, રાજાના શરીરને પૂર્ણ બનાવી, નમસ્કાર કરી દેવ સ્વર્ગભૂમિ તરફ ચાલ્યા ગયે. પિતાના મહારાજાનું વૈર્ય અને દેવની કસોટીમાં પસાર થયેલા રાજાને દેખી સામેતાદિ વર્ગના આનંદનો પાર ન રહ્યો. તેઓએ અવધિજ્ઞાની રાજાને પ્રશ્ન કર્યો–મહારાજા ! આ પક્ષીઓ પૂર્વ જન્મમાં કોણ હતા ? તેઓને આપસમાં વૈર થવાનું કારણ શું ? અને આ દેવ પૂર્વભવમાં કોણ હતો ? રાજાએ જણાવ્યું-અરવત ક્ષેત્રના પદ્મનીખંડ નગરમાં ધના સાગરદત્ત નામને શેઠ રહેતો હતો. તેને વિધુસેના નામની વિશુદ્ધ ગુણવાળી પત્ની હતી. તેનાથી ધન અને નંદન નામના બે પુત્ર થયા. યુવાવરથા પામેલા પુત્રોએ, પિતાની આજ્ઞા માંગી, નાના પ્રકારનાં કરીયાણું લઈ બાપારા દેશાંતર જવા માટે પ્રયાણ કર્યું.. અનુક્રમે તેઓ નાગપુર આવી પહોંચ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને એક મહાન ક્રીમતિ રત્ન મળી આવ્યું. એક ભક્ષ્ય માટે જેમ બે કુતરાંઓ આપસમાં લડે છે તેમ એક રનમાં લુબ્ધ થયેલા અને For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ભાઈએ આપસમાં લડવા લાગ્યા. લડતાં લડતાં તેઓ શખા નામની નદી પાસે આવ્યા. ક્રોધથી ધમધમતા દુર્ઘત પાડાઓની માફક લડતાં તેઓ તે નદીના એક ઊંડા કહમાં પડયા અને ત્યાં જ જળને શરણ થયા-(મરણ પામ્યા). હા ! હા! મેહનું પ્રબળપણું ! અજ્ઞાનતાનું કેટલું બધું જોર ! મમત્વભાવનું કેવું પરિણામ ! આવાં કારણેને લઈને જ જ્ઞાની પુરૂષોએ પરિગ્રહને દુઃખનું મૂળ કહ્યો છે અને ત્યાગમાર્ગને ઉપદેશ કર્યો છે. તે બન્ને ભાઈઓ મરણ ૫ મી આ ચેન અને પારેવાપણે ઉત્પન્ન થયા છે. પૂર્વ ભવના વૈરથી અહીં પણ તેઓ આપસમાં યુદ્ધ કરે છે. નહિં ઉપશાંત કરેલા વરને વારસો અન્ય જન્મોમાં પણ મળે છે. “ આ દેવ કોણ હતો ?” આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે. પૂર્વ વિદેહની રમણીય વિજયમાં આવેલી સીતા નદીના કિનારા પર સુભગા નામની નગરી છે. ત્યાં વિનીતસાગર નામના રાજા રાજ્ય કરતો હતો. મારા આ ભવથી પાંચમા ભવ ઉપર, તેમને અપરા છત નામને વાસુદેવ પુત્ર હતો, અને હું અનંતવીર્ય નામનો બળભદ્ર પુત્ર હતા. એભવમાં અમે દમિતારી નામના પ્રતિવાસુદેવને માર્યો હતે. તે પ્રતિવાસુદેવ મરણ પામી અનેક ભવ ભમી: અષ્ટાપદ પહાડની પાસે આવેલી નીયડી નદીના નજીકના ગામમાં, સમપ્રભ કુલષતિના શશીકભ નામના પુત્રપણે ઉત્પન્ન થયો હતો. તે ભવમાં પરિવ્રાજકના વેશમાં ઘણી વખત સુધી બાળ તપ કરી, ત્યાંથી મરણ પામી તે હમણાં ઈશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે છે. જ્યારે ઈશાન છે મારી પ્રશંસા કરી ત્યારે પૂર્વજન્મનો વૈરભાવથી તેને નહિ સહતાં, ઊલટો દેષ ધારણ કરી, મારી પરીક્ષા કરવા માટે તે દેવ હમણાં અહીં આવ્યું હતું. For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧પર) પૂર્વ જન્મમાં અમે તેને માર્યો હતો, તે બાકી રહેલું પાપ, પરીક્ષાના નિમિત્તથી આ મારું શરીર કપાવવામાં કારણભૂત થયું છે. ખરી વાત છે કે કરેલ કમ ભોગવ્યા સિવાય કોઈને છૂટકો થતો નથી. આ પ્રમાણે પૂર્વભવને સૂચવનારાં મેઘરથ રાજાનાં વચન સાંભળી બને પક્ષીઓ સહસા મૂચ્છ ખાઈ જમીન પર પડી ગયાં. લે કેએ શીતળ પાણી આદિ છાંટી તેમને સ્વસ્થ કર્યા. ઊહાપોહ કરતાં બન્ને પક્ષીઓને પૂર્વજન્મનું-જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાની ભાષામાં તે પક્ષીઓએ રાજાને જણાવ્યું, મહારાજા ! એ અવસરે અમે રત્ન હારી ગયા. એટલું જ નહિ પણ હા ! હા ! લોભથી યુદ્ધ કરતાં મનુષ્ય જન્મ પણ હારી ગયા. આ જન્મમાં નરકદુઃખ પામવાની નજીકમાં અમે ગયા હતા પણ હે કૃપાસાગર ! તે દુઃખથી તમે અમારે બચાવ કર્યો છે. હવે તમે જ અમને રસ્તો બતાવો કે અમારું બાકી રહેલું આયુષ્ય અમારે કેવી રીતે પૂર્ણ કરવું? તેઓનું આયુષ્ય ઘણું જ થોડું બાકી રહેલું જાણી, રાજાએ તેમને ક્ષમાને ઉત્તમ બોધ આપી અણસણ કરાવ્યું. તે પક્ષીઓએ પણ ભાવથી અણસણું અંગીકાર કર્યું અને પરમાત્માનું સ્મરણ કરતાં શુભ ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી, બને પક્ષીઓ ભુવનવાસી દેવાનીમાં દેવપણે ઉત્પન્ન થયા. રાજા મેઘરથ પણ પે ષહ પારી, તે વિધાધર અને પક્ષીઓના ચરિત્રનું વારંવાર સમરણ કરતાં વિશેષ વૈરાગ્ય ભાવને પામે. એક દિવસે પૃથ્વીતળ પર વિચરતા ધનરથ તીર્થકર ઉધાનમાં આવી સમેવાસય. મેઘરથ રાજ પરિવાર સહિત વંદન કરવાને ત્યાં ગયો. પ્રભુમુખથી ભવવાસથી વિરક્ત કરનારી ધર્મદેશના સાંભળી સંસારથી વિરક્ત થયે. પુત્રને રાજ્ય સેપી તીર્થંકર પાસે સંયમનું સામ્રાજ્ય ગ્રહણ કર્યું. સંયમ પાગમાં નિરંતર ઉધમવાનું થઈ દુષ્કર તપશ્ચર્યા કરવા For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૩) લાગ્યો. અનુક્રમે અરિહંતાદિ વિશ સ્થાનકનું સમ્યફ આરાધન કરી તીર્થકર નામકર્મ બાંધ્યું. બીજા પણ મૃતવિધિ અનુસાર સિંહનિક્રિીડિતાદિ અનેક તપ કર્યા. છેવટની અવસ્થામાં બરતિલક પર્વત ઉપર આરૂઢ થઈ, પર્વતની માફક દઢ ચિત કરી, અણુસણ કરવાપૂર્વક, ધર્મધ્યાનની પરાકાષ્ટામાં આ દેહનો ત્યાગ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં કલ્પાતીત દેવપણે ઉત્પન્ન થયાં. દેવ આયુષ્ય પૂર્ણ કરી, આ ભારતવર્ષના હસ્તિનાપુર શહેરમાં વિશ્વસેન રાજાની અચિરાદેવી રાણીની કુક્ષીમાં શાંતિનાથ તીર્થકરપણે ઉત્પન્ન થયાં. ગુહાવાસમાં પાંચમા ચક્રવતી રાજના પદનું પાલન કરી, અવસરે શ્રમણ માર્ગ અંગીકાર કર્યો. કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. સોળમા શાંતિનાથ તીર્થંકરના મહાન પદને પામી, અનેક જીવને દેશાનામૃતથી શાંત કરી નિર્વાણ પદ પામ્યા. આ પ્રમાણે અભયદાનનું માહામ્ય વિસ્તારપૂર્વક તમને સંભલાવ્યું. તમારે પણ તમારી શકિત અનુસાર જીવોને અભયદાન આપવા માટે પ્રયત્ન કરવો. વખત થઈ જવાથી મુનિશ્રીએ પિતાને ઉપદેશ સમાપ્ત કર્યો. એટલે ગુરુશ્રીને વંદન કરી, સાર્થવાહ, સુદર્શના, શીળવતી વિગેરે પિતાના નિવાસસ્થાન તરફ આવ્યાં, અને જ્ઞાન, ધ્યાન, દેવપૂજન, ઉપદેશનું મનન અને વિચારાદિમાં દિવસ વ્યતીત કર્યો. ત્રીજે દિવસે પાછા સર્વે ઉપદેશ શ્રવણ કરવાને ગુરુશ્રી પાસે હાજર થયા, ગુચ્છીએ પણ પિતાને સદુપદેશ આગળ ચલાવ્યું. For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકરણ ૨૬ મું. -UK ધર્મ ઉપગ્રહ દાન ~~~~~ Acharya Shri Kailassagarsuri Gyanmandir न तवो सुटुं गिट्टीणं, विसयपसत्ताण होइ नहु सलिं । સારમાળ ન માવા, સાદારો વાળનેવ તો ।। । ગૃહસ્થ કામીઓથી જોઇએ તેવા તપ બની શકતા નથી, વિષયમાં આસક્ત થયેલાઓને શીયળ હેતુ જ નથી, ત્યારે આરંભની પ્રવૃત્તિવાળામાં ભાવ ( કયાંથી હોય ? ) ન હોય, માર્ટ ગૃહસ્થે.ને દાન ધર્માંના જ મુખ્ય આધાર છે. અર્થાત્ ગૃહસ્થીએ દાનધમ થી જ આગળ વધે છે. ચારિત્ર ધર્મ ના રક્ષણ માટે યા પોષણ માટે, અન્ન, પાણી, મુકામ, વસ્ત્ર અને ઔષધાદિત્તુ ત્યાગી મહાત્માઓને દાન આપવું તે ધમ ઉપગ્રહ દાન કહેવાય છે. દાયક શુષ્ક ?, ગ્રાહક શુદ્ધ હૈં, કાળ શુદ્ધ ૩ અને ભાવ શુદ્ધ ૪ એમ આ દાન ચાર પ્રકારનુ છે. દાયક શુદ્ધ-દાન આપવામાં આટલા ગુણાની જરૂર છે. ખાલ આડંબર વિનાના, પૈસાપાત્ર, ઉદાર સ્વભાવ, મચ્છર રહિત, ધીરતાવાળા, દાનની લાગણીવાળે પરિવાર, શાંતસ્વભાવ, ગ્રાહ્ય વાકય, દાન આપ્યા પહેલાં કે પછી સાધુ નિમિત્તે દોષ નહિ લગાડનાર, ભન્ન રહિત ઇત્યાદિ ગુણવાન ગૃહસ્થી દાતા, ચારિત્રના પાણુ નિમિત્તે અન્ન, પાણી, મુકામ, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ કલ્પે તેવાં નિગ્રંથ મહાભાને આપે તે દાન દાયક શુદ્ધ કહેવાય છે. ગ્રાહક શુદ્ધ-પાંચ મહાવ્રત-અહિ‘સા, સત્ય, અચૌય, બ્રહ્મચય For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૫) અને-નિપરિગ્રહ ત્યાદિ મૂળ ગુણુ, ક્રિયાકાંડાદિ ઉત્તર ગુણ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત ક્ષમાવાન, ઇંદ્રિયા વિજય કરનાર, સદા શાંત સ્વભાવી, ગુરુકુળવાસ સેવનાર અને નિરીહ ચિત્તાવાળા મહાત્મા મુનિઓ, સંયમના નિર્વાહ યા પાષણુ નિમિત્તે દાન ગ્રહણ કરે તે દાન ગ્રાહક શુદ્ધ કહેવાય છે. કાળ શુદ્ધ-કાળ-અવસરે કરેલું કૃષિકમ (ખેતી ) જેમ ફળદાયક થાય છે તેમ મહાત્માઓને ઉપકાર કરનારું' દાન જરૂરીયાતવાળ પ્રસ ંગે અવસરે આપવાથી ઉપકારક થાય છે, તે દાન કાળ શુદ્ધ કહેવાય છે. ભાવ શુદ્ધ પૂર્વાંક્ત ગુણયુકત દાતા, કાઇ પણ જાતની વ્યવહારિક કે પૌલિક સુખની આશા સિવાય, પરમાર્થ બુદ્ધિથી દાન આપે, દાન આપતાં હથી રામાંચિત થાય, દાન આપ્યા પછી પોતાને કૃતાર્થ માને તે દાન ભાવ વિશુદ્ધ કહેવાય છે. સુપાત્ર દાનના પ્રભાવથી તી ́કર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ કે મંડળિકાદિ મહાન પદને ભોક્તા મનુષ્ય થાય છે. ધૃત દાનના પ્રભાવથી જગન્નાથ ઋષભદેવ પ્રભુ તીથ કર પદ્મ પામ્યા, ઉત્તમ મુનિઓને દાન લાવી આપી ભક્તિ કરનાર, ભરત ક્ષેત્રના અધિપતિ ભરત રાજા ચક્રવર્તી પદ પામ્યા. જે મહાત્માનાં દર્શન કરવાથી જ દિવસનુ કરેલ પાપ નાશ થાય છે તે મહાત્માઓને દાન આપવાથી ઉત્તમ ફળની પ્રાાપ્ત કેમ ન થાય? તે ક્ષેત્રા મહાન પાંવેત્ર ગણાય છે કે જ્યાં સમભાવવાળા પવિગ. મહાત્માએ વિચરી રહ્યા છે, ત્યાગી મહાત્માએ સિવાય ગૃહસ્થધમાં કોઇ પણ રીતે ઉચ્ચ સ્થિતિમાં આવી શકતે! નથી માટે જ ઉક્ત મહાત્માઓને સર્વ પ્રયત્ને નિરંતર દાન આપવુ', ગૃહસ્થેએ સાથે દેશ-કાળને પણ વિચાર કરવા તે વધારે ઉપયેગી છે, જેમકે દુભિક્ષુ, દેશભગ, લાંખા પથ, અટવી કે બીમારી આદિના સંકટમાં આવી પડેલા મહાત્માઓને અવસર ઉચિત દોષ For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) વાળા પશુ આહાર આદિ આપે તે। તે પ્રસંગને લખને સદ્દોષ આહાર આપવાથી પશુ ધણે! લાભ અને અલ્પ હાનિ થાય છે. મહાન પુરુષની આજ્ઞા છે કે-શરીરને નિર્વાહ યતે। હેાય અને જ્ઞાન, ધ્યાનાદિકની હાનિ ન થતી હોય તે મુનિએએ સદેષ આહારાદિ ન લેવાં પણ નિર્વાહના અભાવે અને રાગાદિ પ્રખળ કારણે આહારદિ લેવાં. તે પરિણામની વિશુદ્ધિને લઇને હિતકારી ફાયદારૂપ થાય છે, કેમકે આહા રાદિ સામાન્ય કારણને લઈ શરીરનેા નાશ કરવામાં આવે અથવા લાંબા કાળ પયત રાગી અવસ્થા અનુભવવામાં આવે, તે વખતે જ્ઞાન, ધ્યાનની જે હાનિ થાય છે તે અપેક્ષાના વિચાર કરવામાં આવે ત સદેષ આહાર, પાણી, ઔષધાદિકના દોષ તેએની પાસે ચેડા છે. શરીર નિરાગી થતાં, જ્ઞાન, જ્યાનના વિશેષ વધારે થાય છે. અનેક જીવાને ઉપકાર થાય છે. પ્રાયશ્ચિત્તાદિથી સદોષ આહારાદિની વિશુદ્ધિ થાય છે અને કની નિર્જરા પણ મેળવી શકાય છે. ગૃહસ્થે એ અનુકંપાદાન પણુ આપવું જોઇએ. મહાન પુરુષોએ આ માની શરૂઆત પણું વાર્ષિક દાનના પ્રસ ંગે કરી છે. સુધા, તૃષાથી પીડાયેલા, દીન, દુ:ખીયા, અપ'ગ, લાચાર અને વૃદ્ધ-અશક્ત જીવાને જે દાન આપવું તે અનુ પાદાન કહેવાય છે. તેમજ ગમે તે દર્શીનના ભિક્ષુએ, ત્યાગીઓ, પેાતાને દૂરે યાચના કરવા આવે તે તેને પણ યથાશક્તિ દાન આપવું તે પણ અનુકપા દાન કહેવાય છે. શાસનની પ્રશંસા માટે યા લઘુતા ન થાય તે માટે, યા લઘુતા દૂર કરવા માટે જે દાન આપવું તે ઉચિત દાન કહેવાય છે. ધર્મબુદ્ધિથી ઉત્તમ પાત્રને દાન આપતાં ક્રમની નિર્જરા થાય છે. તે જ દાન કરુણામુદ્ધિથી આપતા ધનાદિ ઋદ્ધિને માટે થાય છે. પ્રવચનની પ્રભાવનાને અર્થે અપાયેલું ઉચિત દાન પુન્યને અર્થે થાય છે. વધારે શું કહેવુ ? જાતિ, કુળ, શીળ, શ્રુત, બળ, રૂપ, ગુણુ અને For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૭ ) કુલાદિ રહિત મનુષ્ય હોય; તથાપિ સુપાત્ર નિ આપનાર હોય તે તે દેવેન્દ્રને પણ સ્તવનીય થાય છે, પ્રશાંસાપાત્ર થાય છે અને શત્રુઓ પ મિત્ર થાય છે. દાનવીર મનુષ્યના શત્રુ, મિત્ર, માંધવ, પુત્ર, ક્ષત્ર અને સ્વ જન વમ સર્વ સ્નેહી થાય છે. જિનભુવન, જિનબિંબ, પુસ્તક, સાધુ. સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ સાત ક્ષેત્ર કહેવાય છે. તે સાત ક્ષેત્રમાં પેાતાની ઉત્તમ કમાની મિલ્કતના સદુપયેાગ કરવા. જ્ઞાન અને જનજીવન યા પ્રતિમાજી અન્ય જીવેાને ઉપગારી છે. તે જેવી રીતે અન્ય જીવાને ઉપકારક થાય તેવી રીતે તેમાં દ્રવ્ય ખરચવું. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા તેમાં સાધુ સાધ્વી સ્વ-પર ઉપકારી છે. તેઓ વિના હરકતે નિર્દોષ ચારિત્ર પાળી શકે અને જ્ઞાનધ્યાનમાં આગળ વધી શકે તેવી રીતે તેમને યોગ્ય મદદ આપવી. શ્રાવક શ્રાવિકાઓ ધર્મમાં સ્થિર થાય, સીદાય નહિ, તેમ તેમને યેાગ્યતા અને હાજત પ્રમાણે મ આપવી. શ્રાવક શ્રાવિકાના અથ-સ્વધમ પાળનાર સ્ત્રી, પુરુષો એવા થાય છે. તેમાં નાત જાતના તફાવત ગણવામાં આવતા નથી. ગમે તે જાતન! મનુષ્યા જિનધર્મ પાળી શકે છે. તે સ્વયમ પાળનારને યથાયેાગ્ય.મદદ આપી ધમમાં સ્થિર કરવા-આ સાત ક્ષેત્રામાં દ્રવ્યને સદ્વ્યય કરવાથી દેવાદિ વૈભવ પામવા સાથે અનુક્રમે તેએ આત્મિક સુખ પણુ પામે છે. પેાતાની શક્તિ છતાં પણ જે ચેાગ્ય પાત્રમાં દાન આપતા નથી તેઓ પરંપકાર કે ગુણાનુરાગમાં પાછળ પડેલ હાવાથી ધનવંત પુરુષની તહેનાતમાં મીઠાં વચનેરૂપ બિરૂદાવી ખેાલનારા, તેમજ પારકી નેાકરી કરી દુઃખે પેાતાના નિર્વાહ કરનારા થાય છે. નિત્ય એચ્છવવાળા સ્થાનકે પણ તેએ નિરાશા અને સંખ્યાબંધ પરાભવા પામી પગલે પગલે નિંદાય છે. તમેાળ, આભરણુ અને વસ્ત્રાદિવાળી ઉત્તમ વિલાસ સોંપત્તિ તે। દૂર રહે! પણ પોતાનુ પેટ ભરવાની ચિંતા સુદ્ધાં For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૮) તેઓને છેડતી નથી-મટતી નથી માટે ગૃહસ્થોએ સંપત્તિ અનુસાર થોડામાં થોડું પણ દાન આપવું. તત્ત્વજ્ઞાનની સંપત્તિવાળા મહાત્માઓને ભક્તિપૂર્વક જેઓ ઉચિત દાન આપે છે તેઓ વીરભદ્રની માફક નાના પ્રકારની સંપદા પામે છે. વીરભદ્ર કુદેશમાં તિલક સમાન પદ્મખંડ નામનું નગર નાના પ્રકારની વિભૂતિથી ભી રહ્યું હતું. પશ્ચિમ દિશામાં આશ્વની ઘટાવાળું સહઝાસ્ત્ર નામનું વન પ્રાણીઓના તાપને દૂર કરી શીતળતા પ્રસરતું હતું. એક દિવસ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત છોને દેશના જળથી શાંત કરવા અરનાથ નામના તીર્થકર મનુ ને સદ્ભાગ્યે તે વનમાં આવીને સમવસર્યા. જન્મ, મરણના તાપથી ખેદ પામેલા જીવોને શાંત કરવા માટે તે કણસમુદ્ર પ્રભુએ એક પહેપર પર્યત ધર્મદેશનાની વૃષ્ટિ કરી. તીર્થકરની દેશના પછી ગુરુદેવનું અનુકરણ કરતા હોય તેમ સિદ્ધાંત અમૃતના કુંભ સમાન કુંભનામના ગણધરે દેશના આપવી શરૂ કરી. એ અવસરે તે શહેરનો નિવાસી સાગરદત શ્રેષ્ઠી એક વામણું માણસની સાથે સમવસરણમાં આવ્યો. પ્રભુ આદિને વંદન કરી ધર્મદેશના સાંભળવા બેઠે. : - દેશના પૂર્ણ થયા બાદ ગુરુશ્રીને વંદન કરી તે શ્રેણીએ જણાવ્યું: કૃપાળુ દેવ ! માનસિક દુઃખથી હું બહુ દુખી છું. આપ મારો સંશય દૂર કરી મને શાંત કરે. આપ જ્ઞાની છે; તથાપિ મારા સંશયનું મૂળ વૃત્તાંત હું આપની પાસે પ્રથમથી નિવેદન કરું છું. પ્રભુ ! જિનમતી નામની પત્નીથી ઉત્પન્ન થયેલી પ્રિયદર્શના નામની મારે પુત્રી છે. સર્વ કળામાં કુશળ, મહારૂપવાન તે પુત્રી અનુક્રમે યુવાવસ્થા પામી પુત્રીને લાયક પતિની અપ્રાપ્તિથી મને ઘણે ખેદ થયા. મને દુ:ખી દેખી મારી પત્નીએ ખેદનું કારણ પૂછ્યું. મેં For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૯) યથાસ્થિત જણવ્યાંથી તેણીએ કહ્યું. પાછળથી આપણને પશ્ચાત્તાપ ન થાય તે લાયક પતિ પુત્રી માટે શોધજે. પુત્રી માટે હું ચિંતામાં હતો તે અવસરે તામ્રસિદ્ધિ નગરીને નિવાસી =કષભદત સાર્થવાહ મારી દુકાન પર આવ્ય, એક તે સાધમી અને વળી સમૃદ્ધિમાન જાણું તેની સાથે મારે પ્રીતિ બંધાણી. એક દિવસ મારી પુત્રી પ્રિયદર્શનને દેખી તે સાર્થવાહે જણાવ્યું. મિત્ર! નિરૂપમ રૂપાદિ ગુણવાન, ગંધર્વ, કાવ્ય અને ગુટિકાદિ પ્રયોગમાં પ્રતિષ્ઠા પામેલ વીરભદ્ર નામને મારે પુત્ર છે. તેને લાયક કન્યાની શોધમાં હું ફરતા હતા તેવામાં તમારી કન્યા મારા દેખવામાં આવી. તમારી કન્યા સર્વ પ્રકારે મારા પુત્રને રેગ્ય છે. તે બનેને સંબંધ થાય તે અનુકૂળ સંયોગ બની આવે, સાર્થવાહનું વચન મેં માન્ય કરવાથી તેને ઘણે સંતોષ થયું. તે તામ્રલિસિ ગયો અને મોટા સમુદાય સાથે વિવાહ માટે વીરભદ્રને મારે ત્યાં મોકલ્યા. વીરભદ્રના ગુણાદિથી અમને સંતોષ થયો. શુભ મુહૂર્તે મહત્સવપૂર્વક પ્રિયદર્શના સાથે તેનું પાણિગ્રહણ થયું. કેટલાક દિવસ અહીં રહી, પ્રિયદર્શનાને સાથે લઈ તે પિતાને શહેર પાછે ગ. માની પુરુષે સસરાને ઘેર વધારે વખત રહેતા નથી. ' ડા દિવસ પછી મને સમાચાર મળ્યા કે-મારી નિર્દોષ પુત્રીને વિના અપરાધે મૂકીને તે જમાઈ કઈ ઠેકાણે ચાલ્યા ગયા છે. તે સાંભળી મને દુઃખ થયું. જમાઈની શેધમાં મેં ઘણો પ્રયત્ન કર્યો પણ મારે સર્વ પ્રયાસ નિરર્થક ગયો. હું નિરાશ થયો. પુત્રીના દુખે દુખી થઈ રતાં મને ઘણે વખત થયો, તેમાં આજે આ વામણું તરફથી જમાઇના સંબંધમાં કેટલાક સમાચાર મને મળ્યા છે, તે હે કૃપાસિંધુ ! મારે જમાઈ કયાં ગયા અને હાલ કયાં છે ? તે સંબંધમાં ખુલાસો આપી મારું દુઃખ દૂર કરશે. કુંભ ગણુધરે જણાવ્યું. શ્રેષ્ઠી ! વીરભદ્રના મનમાં એવો વિચાર આવ્યો કે-બહેતર કળામાં હું પ્રવીણ થયા. અનેક મંત્રો મને સિદ્ધ For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) અને વિસ્મયકારક ચૂર્ણાદિ થયા છે. અનેક વિજ્ઞાન,ગુટિકાદિ પ્રયાગ યોગા હું જાણું છું. પિતાની લજ્જાથી તેમાંનું કાંઈ પણ હું અહીં પ્રગટ કરી શકતા નથી, માટે મારે દેશાંતરમાં જવુ. અને ત્યાં મારા ભાગ્ય અને વિજ્ઞાનની ખ્યાતિ કરવી, ઈત્યાદિ વિચાર કરી ગુટિકાના પ્રયાગથી શ્યામવણુ વાળું પાતાનું રૂપ ધારણ કરી સ્વેચ્છાએ પૃથ્વી પર ફરવા લાગ્યા. પતિવિયાગથી ખેદ પામેલી તમારી પુત્રી સસરાને પૂછી તમારે ત્યાં આવી રહી. પતિ વિના કુળવાન સ્ત્રીઓને પિતાનુ ધર સાભારૂપ છે. વીરભદ્ર ચાલતાં ચાલતાં સિ ંહલદ્દીપના રત્નપુર શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં ફરતાં શંખ કોષોની દુકાન પર આબ્યા, તેની ભવ્ય આકૃતિ દેખી તે કોકીએ આદરથી ખેલાવીને પૂછ્યું: વત્સ ! તું કયાંથી આવ્યા છે? વીરભદ્રે ઉત્તર આપ્યા. પિતાજી! હું તામલિસિ ના રહીશ સાવાહના પુત્ર છુ, પિતાથી રસાઈને અહી આવ્યા છું. કોકીએ કહ્યું. પિતાથી રિસાઇને આવ્યે તે ઠીક નથી કર્યું", પણુ હવે તું મારે ત્યાં રહે. મારે પુત્ર નથી તે પુત્રીયાને પુત્ર સમાન આ વૈભવના ઉપયેગ કર. આ પ્રમાણે કહી શ્રેણી તેને સ્નેહપૂર્વક પેાતાને ઘેર લઇ ગયે. પૂર્વ સુકૃતના ઉદયથી પોતાના ઘરની માફક વીરભદ્ર ત્યાં રહ્યો. તે નગરના રત્નાકર રાજાને ગુણુવાન અનંગસુંદરી નામની પુત્રી હતી. પણ કર્માંસયાગે પુરૂષષ્ઠેષિણી હતી. તે રાજકન્યા પાસે શ ંખ શ્રેષ્ઠીની પુત્રી વિનયવતી, સખીપણુાના સબધથી નિર ંતર જતી હતી. વીરભદ્રે વિનયવતીને જણાવ્યુ', બહેન! તુ નિરંતર કયાં જાય છે? વિનયવતી.રાજપુત્રી અનંગવતી મારી સખી છે. તે પુરૂષ દુષિણી છે. હું તેની પાસે જાઉં છું. For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૧ ) વીરભદ્ર—તેણી દિવસે કેવી રીતે પસાર કરે છે ? વિનયવતી—વીષ્ણુદિ વગાડ્યા પ્રમુખથી. વીરભદ્ર...હું તારી સાથે તેણીની પાસે આવું ? વિનયવતી—તેણી તે પુરુષનુ મુખ પણ જોતી નથી. વીરભદ્ર-- હુ· સ્ત્રીનું રૂપ ધારણ કરી તારી સાથે આવુ' તે ? વિનયવતી—તેમ થાય તેા પછી કાંઇ અડચણુ નથી. ગુટિકાના પ્રયાગથી સ્રીરૂપ ધારણુ કરી વીરભદ્ર સાથે ગયેા. રાજપુત્રી-સખી ! તારી સાથે આવેલી આ યુવતી કોણ છે ? વિનયવતી—તેણી મારી વ્હેન છે. એ અવસરે રાજકુવરી પાટીયાં ઉપર, પતિવિરહથી પીડા પામેલી રાજહંસી આલેખતી હતી. તે દેખી યુવતી રૂપધારી વીરભદ્રે જણાવ્યું–રાજપુત્રી! તમે વિરહથી વિષુરિત હંસી આલેખવા માંડી છે પણ તેની દષ્ટિ આદિ વિરહાદ્રિત આળેખાયાં નથી. રાજપુત્રી જો એમ છે તે તમે તેવાં વિરહાદ્રિત આલેખી બતાવે. આ પ્રમાણે કહી પાટિયું તેના હાથમાં મૂકયું. વીરભદ્રે પ વિરહના પ્રગટ ભાસ થાય તેવું હુંસીનું રૂપ આલેખી આપ્યુ. તે દેખી રાજપુત્રી એટલી ઊઠી. અડ્ડા ! આંતર્ભાવ પ્રકાશક ચિત્ર આળે. ખવાનું કુશલપણું તમારામાં અપૂર્વ છે. જીએ તેા ખરાં, આ હસની દૃષ્ટિ અશ્રુજળથી પૂરું દેખાય છે. તેની ચાંચ અને ગ્રીવા શિથિલ થઇ ગઇ છે. વદન ગ્લાનિ પામ્યું છે. ઉપાડવાને અસમર્થ હાય તેવી તેની પાંખા શિથિલ થઇ જણાય છે. એનું બેસવાનું સ્થાન કેતુ' શૂન્ય લાગે છે ? વધારે શું જણાવું.? કાઇના બતાવ્યા સિવાય પણ સ્વાભાવિક રીતે આ હંસી વિરહાકુળ જાય છે. રાજપુત્રી—આવી કળાથી ભરપૂર તારી વ્હેનને આટલા દિવસ મારી પાસે કેમ ન લાવી ? ૧૧ For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૨). વીરભદ્ર–મારા ગુરવર્ગના ભયથી તેણે મને અહીં લાવતી નહોતી. રાજપુત્રો–તમારું નામ શું છે ? વીરભદ્ર–મારું નામ વીરમતી. આ પ્રમાણે વાર્તાવિનોદ કરી અસર થતાં અને પાછા ઘેર આવ્યાં. સ્ત્રી વેશમાં નિરંતર રાજકુમારી પાસે જતાં, થોડા દિવસમાં વીરભદ્ર વીણાદિ કવાથી તેને પોતા ઉપર અનુરાગિણું કરી દીધી. એક દિવસ શ્રેષ્ઠીએ કહ્યું-વીરભદ્ર ! તું આબે દિવસ ક્યાં રહે છે? તારા સંબંધમાં લોકો મને પ્રશ્ન કરે છે. હું તેને ઉત્તર આપી શકતો નથી માટે તું દુકાન પર હવેથી બેસ. વીરભદ્ર યથાતથ્ય પિતાને વૃત્તાંત્ત જણાવતાં કહ્યું. પિતાજી! તમે કાંઈ ભય ન રાખશો. કદાચ રાજા, મારે માટે રાજપુત્રીનું પાણિગ્રહણ કરવાનો આગ્રહ કરે તો ના ન કહેશે. એક દિવસે રાજસભામાં કોઈએ વીરભદ્ર સંબંધી વાત જણાવી કે-મહારાજા! શખશ્રછીને ધેર તામલિપ્તિથી એક મહાન રૂપવાન તથા ગુણવાન યુવાન પુરૂષ આવ્યું છે. અને તે સર્વ કળામાં શિયાર છે. તે સાંભળી રાજાએ વિચાર્યું કે મારી પુત્રીને લાયક તે હશે કે કેમ ? સરખાંને સરખે યોગ મેળવી આપો તે જ વિધિનું નિપુણપણું છે. એક દિવસે યુવતીના રૂપમાં રહેલા વીરભદ્ર, રાજકુમારીને એકાંતમાં જણાવ્યું કે-રાજપુત્રી ! રૂપ અને ગુણથી તથા વયથી ભરયુવાવસ્થામાં આવા છતાં તું શા માટે એકાંત અવસ્થામાં કુંવારાપણમાં જિંદગી ગુજારે છે? કુંવરાએ જણાવ્યું–તે રૂપવાન તથા ગુણવાન ભારે લાયક કોઈ પણ પુરા જણાતો નથી. એ અવસરે વીરભદ્ર પિતાનું ખરૂ સ્વરૂપે પ્રગટ કર્યું. તે દેખી મેહથી વિહ્વળ થઈ રાજકુમારીએ For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૩) જણાવ્યું. તમે મારું પાણિગ્રહણ કરે. હું મારા મનથી તમને વરી ચૂકી છું. વીરભદ્રે કહ્યું–તેમ કરવાથી લોકમાં અપવાદ થાય, માટે તમારા પિતાના આગ્રહથી તેમ કરવામાં મને અડચણ નથી. રાજકુમારોએ પિતાનો અભિપ્રાય પિતાની માતાદ્વારા રાજાને જણવ્યો. રાજાને પણ લાયક પતિ મળવાથી સંતોષ થયો. શંખછીને બેલાવી, મેટા એવપૂર્વક રાજકુમારીનું વીરભદ્ર સાથે પાણિગ્રહણ કરાવ્યું, રહેવા માટે પોતાને મહેલ આપો. પૂર્વજન્મના સુકૃતથી નાના પ્રકારના વિલાસ કરતો વીરભદ્ર ત્યાં રહ્યો. તેની સોબતથી રાજપુત્રી પણ ઉત્તમ શ્રાવિકા થઈ. સત્સંગ સર્વત્ર સુખરૂપ થાય છે. એક પદ ઉપર વીરભદ્ર વીતરાગ દેવની મૂત્તિ આળેખી આપી, તેની પૂજા-અર્ચા કરવાની વિધિ સમજાતી. તેમજ જૈન મુનિએ અને સારીઓની મૂર્તિઓ ચિત્રી બતાવી તેને નમન વંદનાદિ કરવાની વિધિ પણ સમજાવી. રાજપુત્રીની પિતાતરફ કેટલી પ્રીતિ છે તેની પરીક્ષા માટે વીરભદ્રે કહ્યું. પ્રિયા ! હું મારા દેશ જઈ માતા, પિતાને મળીને થોડા દિવસમાં પાછો અહીં આવીશ, માટે તું શાંત મન કરી અહીં રહેજે. રાજકુમારીએ જણાવ્યું, પ્રિય! તમારા જેવી કૃત્રિમ પ્રીતિ જે મારામાં હેત તો તે તેમ કરવાને રજા આપત. વીરભદ્ર કહ્યું-પ્રિયા ! કેપ નહિં કર. હું તને સાથે લઈ જઈશ. રાજાને પૂછી વીરભદ્ર તૈયાર થયો. રાજાએ ધણું ઋદ્ધિ સાથે કુંવરીને વળાવી. તે રિદ્ધિનાં વહાણ ભરી, રાજકુંવરીને સાથે લઈ સમુદ્ર રસ્તે પિતાના દેશ જવા માટે વીરભદ્ર રવાના થયો, પણ રસ્તામાં પવનના તોફાનથી તેનાં વહાણો ભાંગી ગયાં. આયુષ્યની અધિકતાથી અનંગસુંદરીના હાથમાં એક પાટિયું આવ્યું. તેને વળગીને કેટલાક દિવસે તે સમુદ્ર કિનારે પામી. કિનારા ઉપર ફરતાં એક કુલપતિને આશ્રમ તેણીના દેખવામાં આવ્યું. ત્યાં કુલપતિની નિશ્રાએ કેટલાક દિવસ For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૪) રહી, શરીર ઠીક થતાં કુલપતિએ પોતાના શિષ્યદ્વારા પદ્મનીખંડ-(આ) શહેરમાં પહોંચાડી. શહેરના પરિસરમાં આવતાં સુવ્રતા નામની સાધ્વીજી તેના દેખવામાં આવ્યા. વીરભદ્ર ચિત્રમાં બતાવેલ સાધ્વીજીનું સ્મરણ થતાં પિતાના ગુરુ જાણું તેણુએ વંદન કર્યું અને તેઓની સાથે તેમના પ્રતિશ્રયમાં (ઉપાશ્રયમાં આવી. ત્યાં તમારો પુત્રી પ્રિયદર્શન નાને મેળાપ થયો, સાધ્વીના પૂછવાથી પિતાને સર્વ વૃત્તાંત તેણીએ જણાવી આપે. ત્યાર પછી અનંગસુંદરી અને પ્રિયદર્શના બને ક્રિયામાં તત્પર થઈ સુવ્રતા સાધ્વીની સેવામાં દિવસો પસાર કરવા લાગ્યા. આ બાજુ વીરભદ્રને પણ વહાણ ભાંગ્યા પછી એક પાટિયું હાથ આવ્યું. તેના ઉપર બેસી તરતાં, આકાશમાર્ગે ગમન કરતા રતિવલમ નામના વિદ્યારે તેને દીઠે. તેણે વીરભદ્રને સમુદ્રમાંથી ઉપાડી પિતાના વિમાનમાં બેસાર્યો અને વૈતાઢય પહાડ ઉપર આવેલા ગગનવલ્લભ શહેરમાં પિતાના મંદિરે લઈ ગયા. તેના રૂપાદિ ગુણોથી ચમકાર પામી, પિતાની રત્નપ્રભા નામની કુંવરી સાથે હર્ષથી વિવાહ કરી આપી ત્યાં જ તેને રાખે. વીરભદ્ર પિતાના સસરા રતિવલ્લભને પૂછયું કેમારી સ્ત્રી અનંગ સુંદરી વહાણ ભાંગ્યાથી સમુદ્રમાં પડી હતી તે હાલ કયાં છે ? વિધારે પ્રજ્ઞપ્તિવિધાને પૂછીને જણાવ્યું કે, પધિનીખંઢ શહેરમાં તમારા સસરા કોકીને ઘેર છે. તે સાંભળી તેને સંતોષ થયો. એક દિવસે આકાશમાગે અનેક વિધાધરને જતા દેખી પિતાની પત્ની રત્નપ્રભાને પૂછયું કે-આ વિધાધરે કયાં જાય છે? તેણુએ જણાવ્યું-પ્રિય ! સિદ્ધાયતનની યાત્રાથે આ સર્વે જાય છે. તે સાંભળી વીરભદ્રની પણ ઈચ્છા ત્યાં જવા થઈ. પતિની ઈચ્છાનુસાર રત્નપ્રભાએ વિમાન તૈયાર કરાવ્યું. માં બેસી દંપતિ વિધાધરની સાથે સિદ્ધાયતને ગયાં. ત્યાં શાશ્વત પ્રતિમાઓ ને ભાવથી વંદન કર્યું. છે એ અવસરે તેને સસરે રતિવલ્લભ પણ યાત્રાથે ત્યાં આવ્યું. પિતાની પુત્રી તથા જમાઇને પ્રભુદર્શન કરતા દેખી તેને ઘણો સંતોષ For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2. હર્ષથી વિરભદ્રને પાઠસિદ્ધ અનેક વિધાઓ આપી. એક દિવસે ક્રીડા કરવાના બહાનાથી ફરતાં ફરતાં વીરભદ્ર, રતનપ્રભા સાથે પદ્મનીખંડ શહેરમાં (અહીં આવ્યો. સાધ્વીજીના ઉપાશય નજીક રત્નપ્રભાને મૂકીને ત્યાંથી તે ચાલ્યો ગયો. વીરભદ્રને ન દેખવાથી રત્નપ્રભા રૂદન કરવા લાગી. તે સાંભળી કરુણાથી સુવતા સાધ્વીજી બહાર આવ્યાં અને તેને ધીરજ આપી. તે પણ સુત્રતા સાવજની વસ્તીમાં આવી રહી. ત્યાં પ્રિયદર્શન અને અનંગસુંદરીને મેળાપ થશે. તેઓની આગળ પિતાને પતિ વિયેગને વૃત્તાંત જણાવ્યું. છેવટે ધર્મકર્મમાં તત્પર થઈને તે પણ ત્યાં રહી. પિતાની ત્રણે પત્નીઓ અહીં પરસ્પર પ્રેમ ધારણ કરતી રહી છે તેમ જાણું સંતોષ પામી, કુતુહલથી વામનરૂપ ધારણ કરી વીરભદ્ર યથાઈચ્છાએ શહેરમાં ફરવા લાગ્યો. પિતાના અભિનવ વિજ્ઞાનથી લોકોને રંજન કરતાં ઉત્તમ મનુષ્યો તરફથી પણ સન્માન પામ્યો. અનેક કળામાં પ્રવીણતા સાંભળી, આ શહેરના ઇશાનચંદ્ર રાજાએ વીરભદ્રને, ગૌરવપૂર્વક બોલાવી પિતાની પાસે રાખ્યો. એક દિવસ ઈશાનચંદ્ર રાજાને સમાચાર મળ્યા કે-આપણું શહેરમાં સંયતિને ઉપાયે અપ્સરાની માફક રૂ૫વાન ત્રણ તરૂણીઓ આવી રહી છે. તેઓ કોઈપણ પુરૂષને સંસર્ગ કરતી નથી. કેઈ પુરૂષ સાથે બોલતી નથી અને દૃષ્ટિથી પણ અન્ય પુરૂષને જોતી નથી. કેવળ ઉદાસીનપરાયણ ધર્મધ્યાનમાં તત્પર રહે છે. ઇશાનચંદ્ર રાજાએ વામણને કહ્યું –ભદ્ર ! તું એ કાંઈ ઉપાય કર કે તે સ્ત્રીઓ સર્વ સાથે બોલવાનું કરી આનંદમાં રહે. વીરભદ્ર કહ્યું-રવામિન ! હું તે સ્ત્રીઓને બેલાવીશ. આ પ્રમાણે કહી તે વામન, મણીના પ્રતિશય બહાર ઊભો રહ્યો. બીજા પુરૂષ સાથે તેણે સંકેત કર્યો કે તમે કોઈ વાર્તા કહેવા માટે પ્રેરણું કરજે. ત્યાર પછી તે મણના ઉપાયની અંદર આવ્યો. શ્રમણીને વંદના કરી સુખશાંતિ પૂછી વીરભદ્ર બિહારના મંડપ નજીક જઈ બેઠા. પૂર્વના ઉપાય કરવામ”તરાય બચવા માટે For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) સંકેત પ્રમાણે તેના મિત્રાએ નવીન વાર્તા કહેવા માટે આગ્રહ કર્યો. આ વામણો નવીન કથા શું કહેશે ? તે તરફ કાન આપી કેટલેક દૂર આ ત્રણે સ્ત્રીઓ સાવધાન થઈ એકાગ્રતાથી સાંભળવા બેઠી. વાસણાએ મંગલાચરણમાં જણાવ્યું કે મને રાજાની સેવા કરવાનો વખત થયો છે એટલે આ કથા લબે વખત નહિ ચાલે, પણ આંતરે આંતરે પૂરી થશે. આ પ્રમાણે કહીને કથા શરૂ કરી. ભારતવર્ષમાં તામ્રલિપ્તિ નગરી ઘણી સુંદર છે. ત્યાં રીષભદત્ત સાર્થવાહ વસે છે. તેને વીરભદ્ર નામનો પુત્ર છે. તેને સાગરદત્ત શ્રેણીની પુત્રી સાથે વિવાહ થ હતા. એક દિવસે પોતાની પત્નીને ભરનિદ્રામાં છેડી તે દેશાંતરમાં ચાલ્યો ગયો. આટલી કથા જણાવી વામણે કહ્યું –ભાઈ ! હવે તે રાજાની પાસે જવાને વખત થયો છે, એમ કહી તે ઊઠયો. વામણાને ઉઠો જાણી શેઠની પુત્રી પ્રિયદર્શના સંભ્રમપૂર્વક ઉઠી, વામણુ પાસે આવી નમ્રતાથી કહેવા લાગી, “ વીરભદ્ર! ત્યાંથી કયા દેશાંતર ગયે ?” વામણ કુળને કલકના ભયથી પરસ્ત્રી સાથે સંભાષણ કરતો નથી. પ્રિયદર્શન–હા. એમજ છે. તમારું ઉત્તમ શિયળ ઉત્તમ કુળ ને સુચવે છે, તથાપિ મહાનુભાવ ! ઉત્તમ પુષે દાક્ષિણ્યતારહિત પણ લેતા નથી, માટે વીરભદ્ર સંબંધી કથા આગળ કહે. વામણ તમારે વિશેષ આગ્રહ છે તે તે વિષે હું કાલે જણાવીશ. આ પ્રમાણે કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. સેવકેએ આ વાત રાજાને જણાવી. રાજા ઘણે ખુશી થશે. બીજે દિવસે અમણીના ઉપાશ્રય પાસે પાછી કથા કહેવાની શરૂ કરી. વામણ-વીરભદ્ર પિતાના શહેરથી નીકળી ગુટિકાના પ્રયોગથી ૨યામ રૂપ કરી સ્વેચ્છાએ ફરતાં સીલદીપના રત્નપુર શહેરમાં આવ્યો. For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૭) ત્યાં રાજકુમારી અન ંગસુંદરી સાથે લગ્ન થયું. તેની સાથે વહાણુમ પાછા સ્વદેશ આવતાં જહાજ સમુદ્રમાં ભાંગી ગયું. આટલા સમાચાર સાંભળતાં જ અનંગસુંદરી વામણાની પાસે આવી કહેવા લાગી, ભદ્રે ! આગળ વર્તમાન જણાવ. પછી વીરભદ્રનું શું થયું ? વામણા-રાજકા ને વખત થયા છે. હવે ખીજી વાત કાલે જણાવીશ, ત્રીજે દિવસે પૂર્વની માફક કથાની શરૂઆત થઇ. વામણા-વીરભદ્રના હાથમાં એક પાટિયું આવ્યું. પાટિયા ઉપર બેસી સમુદ્ર તરતેા હતેા તેવામાં તિવલ્લભ વિધાધરે તેને દીઠો. પોતાના શહેરમાં લઇ જઇ રત્નપ્રમા પુત્રી પરણુ!વી. તેની સાથે ક્રીડા કરતે। તે અહી આયેા હતેા. રત્નપ્રભાને અહી મૂકી તે ઉતાવળે! ઉતાવળે! અહીંથી ચાલ્યે! ગમે. તે સાંભળી રત્નપ્રભા એટલી ઉઠી. તે મારા પતિ અહીંથી કયાં ચાલ્યેા ગયા ? વામણે કહ્યું-તે વિષે હવે પછી કહીશ. એમ કહી તે ત્યાંથી ચાલ્યે! ગયેા. કુંભ ગણુધરે જાગ્યું. સાગરકોકી ! ચિંતા નદ્ધિ કર. આ વામા જ તમારા જમાઈ છે. કેવળ ક્રીડા નિમિત્તે તેણે જુદાં રૂપ કરી સ્ત્રીઓને વિરહદુઃખ આપ્યું છે. ગણધર ભગવાનનુ` કહેલુ' વૃત્તાંત સાંભળી વીરભદ્રે નમસ્કાર કરી કહ્યું. પ્રભુ ! જ્ઞાનનેત્રધારક ાિકરતે આ દુનિયામાં કાંઇ પશુ અગા ચર નથી. છોકી, વામણાને સાથે લઇ શ્રમણીના ઉપાશ્રયે આણ્યે. ત્યાં રહેલી ત્રણે સ્ત્રીઓને જણાવ્યુ. પુત્રીયે। ! આ જ તમારા પતિ વીરભદ્ર છે. તેઓએ કહ્યું-તે વાત કેમ સંભવે ? કોકીએ કહ્યું. ગળુરના કહેવાથી. ત્યાર પછી ગણધરને કહેલ સવ વૃત્તાંત કહી સંભળાવ્યા. શ્રમણીઓને પણ વિસ્મય થયું. એ અવસરે વીરભદ્રે વામનરૂપ મૂટી દઇ સ્વાભાવિક રૂપ કયુ. તે દેખી સ`ને આનંદ થયે. For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૮) શ્રમણીઓએ કહ્યું. પુન્ય સર્વથી કોઇ છે. પુન્યના પ્રભાવથી અરણ્ય, સમુદ્ર, પહાડા અને બીજા તેવાં જ ભય આપનાર સ્થાનમાંથી વિત્તિએતે ઓળંગી મનુષ્યા વિવિધ સપત્તિ મેળવે છે. વીરભદ્રની આવી સ્થિતિ વિષે, તેને પૂર્વજન્મ અને તેમાં કરેલ સુકૃતને જાણુવાની ઇચ્છાથી સાધ્વીઓ તથા તેની પત્ની ભગવાન અરનાથ તીર્થંકરની પાસે આવ્યાં. વંદના કરી સુત્રતા સાધ્વીએ પ્રભુને પ્રાર્થના કરી કે કૃપાળુ દેવ ! વીરભદ્રે પૂર્વ જન્મમાં શુ` સુકૃત કર્યુ છે કે જેથી વિવિધ પ્રકારની મનેભિષ્ટ સંપત્તિ પામ્યા ? પ્રભુએ કહ્યું. ત્રીજા ભવમાં વવજય(દેશ)માં હુ; ધનપતિ નામના રાજા હતા. ચારિત્ર લીધા પછી વિહાર કરતાં ક્રમે રનપુર નગરમાં હું આવ્યો. તે નગરમાં જિનદાસ નામના શ્રાવક રહેતા હતા. ચે!માસીને પારણે ધનપતિ સાધુને પેાતાના ઘર તરફ આવતા જાણી હથી શેઠ સન્મુખ ગયે!. ત્રણ પ્રદક્ષિણા કરી, વિશુદ્ધ ભાવે વંદન કરી નિધાનની માફક તે મુનિને પોતાને ઘેર લઇ આવ્યેા. સ પરિવાર સહિત ફરી વંદના કરી તે શ્રાવક વિચાર કરવા લાગ્યા. અહા ! હું ધનભાગ્ય છું. મારે ધેર આજે કલ્પવૃક્ષ ક્હ્યું. આજે મારે હાથ ચિંતામણિરત્ન ચડી આવ્યું. નિર્દોષ આહાર, ૫ ણી આદિથી આ મહામુનિને પ્રતિક્ષાબી જન્મ, જીવિત અને ધનને હું મારે સલ કરીશ. પ્રતિલાભવાના વિચારથી આનંદ થયા. દાન આપતાં તેથી વિશેષ આનંદ થયો. આની શરીર પર રામાંચ પ્રફુલ્લિત થયાં. દાન આપ્યા પછી તેથી વિશેષ આન થયા અને પેાતાને કૃતા માનવા લાગ્યા. આ પ્રમાણે દાયક અને ગ્રાહક શુદ્ધિના પ્રભાવથી પાંચ દિવ્ય પ્રગટ થયાં. દેવાએ સુગ'ધી પાણી, પાંચ વષ્ણુનાં પુષ્પ સુવણુ અને દિવ્ય વસ્ત્રાની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભી વાગી. અને અહે દાન ! અહા દાન ! ઈત્યાદિ ઉદ્ઘોષણા કરી. વિસ્મય પામી રાજા પ્રમુખ નગરના લોકો ત્યાં એકઠા થયા. જિનદાસની શ્રેણી પ્રશંસા કરી. પાત્ર For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ અને પરિણામની પ્રબળતાના પ્રમાણમાં જિનદાસ કોકીએ દેવલેાકનુ આયુષ્ય માંધ્યું–સંસાર પરિમિત કર્યાં. ધનપતિ શ્રમણ પણ વીશ સ્થાનકમાંથી કેટલાંક સ્થાનકાનુ આરાધન કરી, તીથંકરનામકમ આંધી નવમ ત્રૈવેયક મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયેા. દેવાયુષ્ય પૂણુ કરી અહીં અરનાથ તીથંકરપણે હું હાલ વિચરું છું.... જિનદાસ કોષ્ટી ગૃહસ્થધમ પાલન કરો, મરણ પામી, બ્રહ્મદેવલેકે મહર્ષિંક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથ! ચ્યવી કાંપીઠ્યપુરમાં મહર્દિક શ્રાવકને ઘેર પુત્રપણે જન્મ પામ્યા. ત્યાં પણ ઉત્તમ રીતે ગૃહસ્થ ધર્મ પાલન કરી અચ્યુત દેવલોકે દેવપણે ઉત્પન્ન થયે!. સુપાત્ર દાન સંબંધી પુન્યાનુબંધી પુણ્ય અને વિરતિવાળા ગૃહસ્થધર્મના પાલનથી તે જિનદાસ અહીં વીરભદ્રપણે જન્મ પામ્યા છે. પેાતાના પૂર્વજન્મની શરૂઆતનું વન અરનાથ તીર્થંકર કરતા હતા એ અરસરે વીરભદ્ર પણુ ત્યાં આવી પહેાંચ્યા હતા. તીર્થ કરના મુખથી પેાતાના પૂર્વજન્મ સાંભળી વીરભદ્રને ત્યાંજ ઊહાપાહ કરતાં જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. ધ ક્રિયાના ઉપકારનું ભરણુ થતાં તરત જ તેણે ગૃહસ્થધર્મના આશ્રય કર્યાં અર્થાત્ ગૃહસ્થધર્મને સ્વીકાર કર્યાં, વમાન કાળની યેાગ્યતા ક્રુ ઉત્સાહાનુસાર ધમ-વ્રતાદિ ગ્રહણુ કરી, તીર્થંકર દેવના ઉપકારનું સ્મરણુ કરતા વીરભદ્ર શહેરમાં આવ્યા. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. શ્વસુર વર્ગને પૂછી વીરભદ્ર પોતાના માતા, પિતાને મળવાને માટે તૈયારી કરવા લાગ્યા. વિધાના બળથી વિમાન બનાવી, ત્રણે સ્ત્રીએ સહિત વિમાનમાં બેસી તામ્રલિપ્તિમાં આગે.. માતાપિતાને પગે પડી પ્રમાતા કર્યાં. શહેરના લેાકાને આનંદ થયે, પૂર્વજન્મ સંચિત પુન્યા ઉપભાગ કરી છેવટે સંયમ સામ્રાજ્ય અંગીકાર કર્યુ, નિરતિચાર ચારિત્ર For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૦) પાળી વીરભદ્ર સુરક્ષેાકમાં ગયે. ત્યાંથી આવી મનુષ્ય જન્મ પામી નિર્વાણપદ પામશે. સાવાહ ! તમારી આગળ દાન ધર્મ સબંધી અધિકાર મે કહી સંભળાવ્યા. સુદના ! તમારે સને ગ્રસ્થ ધર્માંમાં રહેત્યાં સુધી આ દાન ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવું, ધદેશના સાંભળી વખત થઇ જવાથી ગુરુમહ.રાજના જયની મભીર ગ`ના કરી લેકા પોતપોતાને કામે લાગ્યા. ગુરુમહારાજ પોતાના ધ્યાનમાં લીન થયા. સાર્શ્વવાહ, સુંદના, શીયળવતી વિગેરે દેવપૂજન આદિ ષટ્રકમાં પ્રવૃત્ત થયાં. ભેજનાદિ કરી પરસ્પર ધર્માંચાંમાં દિવસ પસાર કરી, પ્રાતઃકાળે વહેલાં ઊઠી, આવશ્યક કર્મ કરી, ધર્માંશ્રવણુ નિમિત્તે સર્વ ગુરુશ્રા પાસે આવી પહોંચ્યા. ગુરુશ્રીને વંદન કરી સ શાંતપણે ગુરુ સન્મુખ દષ્ટિ સ્થાપન કરી બેઠા. રીષભદત્ત સાવાહ સની આગળ ખેડા હતા. ગુરૂશ્રીએ કરુણાબુદ્ધિથી ધમ દેશના શરૂ કરી. પ્રકરણ ૨૬ યું. શીયળ ધ. **** नियकुल नहयलममलं सीलं सारयससीव्व धवलेइ ॥ ધનહેરૂ सीलेण य जंति खयं खिष्पं सव्वेवि दुरियगणा ॥ १ ॥ પેાતાના કુળરૂપ નિ`ળ આકાશતળને શરદ શ્તુના ચંદ્રની માફક શીયળ, ધવલિત યાને પ્રકાશિત કરે છે. શિયળવડે સર્વે પાપને યા દુઃખના સમૂહ તત્કાળ નાશ પામે છે. દેશથી અને સર્વથી એમ બે પ્રકારે શીયળ હોય છે. જે ગૃહસ્થા સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળી શકતા નથી, તેએએ તેની અમુક મર્યાદ For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૧) કરવી જોઈએ. નિર્મર્યાદાપણે વયં શકિતને નાશ કરવાથી અમૂલ્ય શકિતનો નાશ થાય છે. વીર્ય શરીરને રાજા છે. તેને ક્ષય થવાથી શારીરિક શકિત, વિચારશકિન, સ્મરણશક્તિ વિગેરેને નાશ થાય છે. શારીરિક તેજ, બળ, કાતિ, ઉત્સાહ અને ધર્યાદિ ગુણ પ્રબળ વિર્યશક્તિને આભારી છે. આળસ, પ્રમાદ, નિર્બળતા અને વિવિધ પ્રકારના વ્યાધિઓ, તે શીયળ ગુણની હાનિના પરિણામ છે. આસનની સ્થિરતા, મનની એકાગ્રતા અને ધ્યાનને જમાવ-આ સર્વેમાં વીર્યશકિત પૂર્ણ મદદગાર છે. પ્રબળ શિયળ ગુણથી ભૂત, વ્યંતર, ડાકણ, શાકણ, સર્પ, સિંહ, વાઘ, વરૂ, ઈત્યાદિ સુદ પ્રાણુઓ ઉપદ્રવ કરી શકતા નથી પણ ઉલટા દેવાદિ મદદગાર થાય છે. શીયળ ગુણવાન મનુષ્ય, જાતિ, કુળ, બળ, રૂપ, શ્રત, વિદ્યા, વિજ્ઞાન અને લક્ષ્મીરહિત હોય તથાપિ સર્વત્ર પૂજનિક થાય છે, પણ શિયળથી ભ્રષ્ટ થયેલા મનુ ઉત્તમ જાતિ આદિ સહિત હેય તથાપિ કોઈ સ્થળે માન પામતા નથી, શીયળથી ઉત્તમ કુળની પ્રાપ્તિ થાય છે પણ કુશળથી શીયળ પ્રગટ થતું નથી. સંયમમાર્ગને આશ્રય કરનાર મનુષ્યએ સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. તેમજ ઉત્સર્ગ માગે ગૃહએ પણ નિર્મળ શીયળ પાળવું, તેમ ન બની શકે તો પર્વ દિવસોમાં તેમજ મહિનાના અમુક દિવસમાં દઢ શીયળ પાળવું, અને પુરૂષોએ પરસ્ત્રીઓનો તેમજ સ્ત્રીઓએ પરપુરૂષનો સર્વથા ત્યાગ કરે. આ પ્રમાણે વર્તન કરનાર દઢ, પરાક્રમી, લઘુકર્મી અને પવિત્ર શિયાળવાળા પુન્યવાન છ કળાવતીની માફક મહાન શક્તિ અને સદ્ગતિને પામે છે. કળાવતી. આ ભારતવર્ષના લક્ષ્મીગૃહ સમાન મંગળ દેશમાં શંખની માફક ઉજ્વળ ગુણવાળા મનુષ્યોના સમુદાયવાળું શંખપુર નામનું નગર હતું.. પ્રબળ પ્રતાપી સંખરાજા તે નગરનું પાલન કરતો હતો. For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૨ ) એક દિવસે રાજા સભામાં બેઠેા હતેા, તે અવસરે ગજશ્રેષ્ઠીના પુત્ર દત્ત સભામાં આવ્યેા. રાજાને નમસ્કાર કરી ઉચિત સ્થાનકે બેઠા. રાજાએ કહ્યું—દત્ત ! આજે ધણે દિવસે તુ' કયાંથી આવ્યેા ? હતો કહ્યું—મહારાજ ! હું વ્યાપારાર્થે પરદેશ ગયેા હતેા. રાજા-પરદેશમાં ફરતાં કાંઇપણ નવીન આશ્રય દીઠું ? દત્ત-મહારાજા ! હું કરતે ફરતે! વિશાલપુરે ગયેા હતેા ત્યાં મેં એક આશ્ચર્ય દીઠું છે પણ તે વચનથી કહી શકતા નથી. એમ કહી એક ચિત્રપટ્ટ રાજાના હાથમાં આપ્યા. રાજા કેટલીક વાર એકીટશે તે ચિત્ર સામું જોઈ રહ્યો. છેવટે ખેાલી ઉઠયા. દત્ત ! શું આ તે કોઇ દેવી છે? દત્ત-નહિં મહારાજ. તે માનુષી છે. રાજા-જો માનુષી છે તે આ (કન્યા) કાણુ છે ? અને તેનું નામ શું છે? દત્ત મહારાજા ! તે મારો વ્હેન છે. તેનુ નામ કલાવતી છે. રાજા-તારી વ્હેન કેવી રીતે થાય? દ્વત્ત-મહારાજા ! તે પ્રબંધ જરા લખાણુથી કહેવાથી સમજાશે. રાજા-કાંઇ હરકત નહિં. વિસ્તારથી જણાવ. ક્રૂત્ત-મહારાજા ? પરદેશ જતાં રસ્તામાં ચારના ભયથી, તપાસ કરતા હું સાથની આગળ ચાલતેા હતેા. રસ્તામાં મરણ પામેલા એક ઘેાડા મારા દેખવામાં આવ્યેા. તેની પાસે અમરકુમાર સમાન રૂપવાન પણ કઢગત પ્રાણવાળા એક રાજકુમાર પડેલે હતેા. હું તેની નજીકમાં ગયે. તેને પવન નાખ્યા. પાણી પાવુ અને મેદકાદિ ખવરાવી સ્વસ્થ કર્યાં. સારી સ્થિતિમાં આવ્યા પછી મે તેનુ નામ, હામ અને આવી અવસ્થા પામવાનું કારણ પૂછ્યું. • તેણે ઉત્તર આપ્યા કે હુ દેવશાળપુરને રહીરા છું. મારું નામ જયસેન કુમાર છે. વિપરીત શિક્ષણવાળા અશ્વે, મને આ સ્થિતિમાં લાવી મૂકયા છે. પાપકારી ! તમે પણ તમારું નામ, ઢામ વિગેરે For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) જણો. મેં કહ્યું હું શંખપુરથી આવું છું. મારું નામ દતકી છે. દેવશાળપુર તરફ મારું ગમન થવાનું છે. પરસ્પર વૃત્તાંત જણાવી એક સુખાસન પર બેસી અમે બન્ને આગળ જતા હતા તેવામાં સન્મુખ આવતી ચતુરંગ સેના અમારા દેખવામાં આવી તે દેખી સાર્થના લેકે ક્ષોભ પામ્યા. પણ તરતજ તે સૈન્યમાંથી એક બંદીવાન આગળ આવી, જયસેન કુમારને દેખી બોલી ઊો. મહારાજા વિજયસેન અને રાજકુમાર જયસેનને ઘણું ખમા. જય-જ્ય ઇત્યાદિ શબ્દો ઉપરથી સન્મુખ આવતા વિજયસેન રાજાને જાણી, મારી સાથે બેઠેલો કુમાર સુખાસનથી ઉતરી, સન્મુખ જઈ રાજાને ભેટી પડશે. કુમારને દેખી સૈન્યમાં આનંદ વર્તાઈ રહ્યો. જયસેન કુમારે રાજાને જણાવ્યું, પિતાજી આ દત્ત સાથે વાહે મને જીવિતદાન આપ્યું છે. મહારાજા ! આ ઉપરથી હું સમજી શો કે તે દેવશાળપુરના રાજા અને યુવરાજ પિતા પુત્ર હતા. પુત્ર ઉપરના ઉપકારને લઈ રાજ મારા ઉપર ઘણે સંતુષ્ટ થશે. મને પોતાના પુત્ર તરીકે માની, દેવશાળપુરમાં લઈ ગયા. તે રાજકુમારે મારું મન એટલું બધું સ્વાધીન કરી લીધું કે તેની સજજનતાને લઈને માતા, પિતા કે વિદેશ વિગેરે કેટલાક દિવસપર્યત યાદ જ ન આવ્યું. અર્થાત્ પરદેશને સ્વદેશતુલ્ય માનવા લાગ્યો. ખરી વાત છે. ते केइ मिलंति महीयलंमि लोयणमहूसवा मणुया। हिययाओ खणपि न ओसरंति जे टंक घडियाओ॥१॥ અહા ! નેત્રને મહેચ્છવ તુલ્ય કેટલાક પુરુષો પૃથ્વીતળ પર એવા મળી આવે છે કે ટાંકણથી કરેલા અક્ષરોની માફક એક ક્ષણ ભર પણ હૃદયથી ભૂલાતા નથી. તે રાજાને શ્રીદેવી રાણીથી ઉત્પન્ન થયેલી, ઉત્તમ લક્ષણો વાળી, તેજમાં તિલોત્તમા સરખી, કળાના કલાપમાં પ્રતિષ્ઠા પામેલી, ઉત્તમ ચરિત્રથી મન હરનારી, જયસેને For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૪) કુમારથી નાની કલાવતી નામની ગુણવાન કુંવરી છે. કુમારીને લાયક પતિ ન મળવાથી તે રાજકુટુંબ ચિંતાથી વ્યગ્ર થયું હતું. એક દિવસે રાજાએ મને જણાવ્યું. દત્ત ! બહેનને લાયક પતિની તપાસ કર. પૃથ્વીમાં ઘણું રસ્તે પડ્યાં છે. તેમ તું વ્યાપારાદિ નિમિત્તે પૃથ્વી પર પરિભ્રમણ કરનાર છે. રાજાની આજ્ઞા મુજબ કરવાને મેં હા કહી. કુમારીનું રૂપ ચિત્રપટ્ટ પર આળેખી લીધું અને ત્યાંથી નીકળી કાલે જ હું અહી આવી પહોંચ્યો છું. દેવ! મારા મનમાં એવો નિર્ણય થાય છે કે-આ રત્ન આપને જ યોગ્ય છે. કુળગિરિથી પેદા થયેલી સરિતાઓનું આન તો રત્નાકર જ (સમુદ્ર) છે. પૂર્ણિમાના ચંદ્રને મૂકી સ્ના શું બીજા ગ્રહનો આશ્રય કરે છે? નહિં જ. પિતાના સ્વામીને મૂકી આવું ઉત્તમ રત્ન બીજાને આપવાની કેણ ઇચ્છા કરે? આ કારણથી આ ચિત્રપદ પહેલવહેલું આપશ્રીને જ બતાવ્યું છે. આ કાર્યમાં હવે આપની આજ્ઞા પ્રમાણ છે. દત્તનાં વચન સાંભળતાં રાજાને તે કુમારી પર વિશેષ અનુરાગ થયો. દષ્ટિ ચિત્રપદ ઉપર પણ મન તે કુમારીમાં આસક્ત કરી રાજા બેઠા હતા. તેવામાં કાળ–નિવેદકે જણાવ્યું. उल्लसीयतेयपसरो सूरो जणमथ्थयं कमइ एसो॥ तेयगुणम्भाहियाणं किमसनं जीवलोगमि ॥१॥ તેજના પ્રસરથી ઉલ્લાસ પામી, આ સુર્ય મનુષ્યોના મસ્તકનું આક્રમણ-ઉલ્લંધન કરે છે. ખરી વાત છે તેજ(પ્રકાશ) ગુણની અધતાવાળાઓને આ જીવલોકમાં કાંઈ અસાધ્ય નથી. મધ્યાહને વખત થયા જાણ સભા વિસર્જન કરી, રાજાએ દેવપૂજન કરી, ભેજન કર્યું. ત્યારબાદ શયામાં આળોટતો રાજા તે કન્યાના સંબંધમાં ચિંતા કરવા લાગ્યા. દત્ત, રાજાને ગૂઢ અભિપ્રાય સમજી તરત જ ત્યાંથી રવાના થઈ દેવશાળપુરમાં વિજયસેન રાજાને જઈ મળ્યા. શંખરાજાની રેગ્યતા For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૫ ) અને કળાવતી પરતે। અનુરાગ કહી સમળાવ્યો. રાજકુમારીને લાયક પતિ મળવાથી રાજકુટુંબ આનંદ પામ્યું, રાજાએ તરત જ સૈન્ય તૈયાર કરાવી, જયસેન કુમાર સાથે કળાવતીને શખરાજા તરફ સ્વયંવરા તરીકે મેાકલાવી. શંખપુર તરફ અકસ્માત મેટું સૈન્ય આવવું જાણી, સંગ્રામ માટે નાના પ્રકારની સામગ્રી તૈયાર થવા લાગી. એ અવસરે દત્ત શ્રેષ્ટીએ આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! અકાળે આ આર્ભ શા માટે? આ તે। હનું સ્થાન છે. આપના હૃદયમાં વસેલી રાજકુમારીની મૂત્તિ તે પ્રગટ સાક્ષાત્પે સન્મુખ આવે છે. વિજયકુમાર તે રહ્ન આપને સોંપવા આવે છે આ વર્તમાન સાંભળી રાજાના આનંદને પાર ન રહ્યો. સુવણુ - ની જિદ્વવા અને શરોર પરનાં તમામ અલંકારા દત્તનેે આપી રાજાએ કહ્યું. દત્ત ! આ દુષ્ટ કાય તે... કેવી રીતે સુલિત કર્યું ? દરો જરા હસીને જણાવ્યું દેવ ! આપના પુન્યના અચિત્ય મહિમા છે. ખીજા મનુષ્યે। નિમિત્તમાત્ર છે. રાજાએ મહેાવપૂર્વક જયકુમારાદિને શહેરમાં પ્રવેશ કરાવ્યે અને શુભ મુદ્દો રાજા સાથે કળાવતીનું પાણિગ્રહણ થયું. જયકુમારતે સ્નેહથી કેટલાક દિવસ રાખી તેના દેશ તરફ વિદાય કર્યો. શખ રાજા અનુદિગ્નપણે કલાવતી સાથે સુખ વૈભવ ભાગવવા લાગ્યા. વિચક્ષણ કળાવતીના પ્રેમપાશમાં પડેલેા રાન્ન, તેના સિવાય દુનિયામાં સુખ જ નથી તેમ માનવા લાગ્યા. તેને દેખેત્યારેજ તે શાંતિ પામતા હતા. કલાવતી સિવાય સભામાં એસવુ' તેટલા વખતને તે બધીખાનુ માનતા હતા. રાણીના સિવાય શ્વાદિ ખેલવાના વખત વેઠપ માનતા હતા. કલાવતી માટે પોતાના પ્રાણુ અણુ કરવા પડે તેટ તે પેાતાને ભાગ્યશાળી માનતા હતા. ટૂંકામાં કહીએ તે। રાજાને કલાવતી ઉપર એટલા સ્નેહ હતા કે તેના સિવાય તે શરીરથી કાંઇ પણ કાય કરતા હતા અને તેનુ` મન કલાવતીમાં જ રહેતું હતુ. આખુ For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૬) અંતેહર કલાવતીમય અનુભવાતું હતું અને રવMાં પણ કલાવતીનાં આવતાં હતાં, કળાવતી તનુશંગી (નાના શરીરવાળી) કહેવાતી હતી તથાપિ તેણીએ રાજાનું વિશાળ હૃદય ઘેરી લીધું હતું કે બીજી રાણીઓને તેના હૃદયમાં જરા માત્ર માર્ગ મળતો નહતો. પિતાના પતિને આટલો બધે નેહ પિતા ઉપર હોવા છતાં કે ઈના પર દેષ, ઇર્ષા કે કોઈના અવર્ણવાદ બલવાનું તે શીખી જ નહોતી. અસત્ય બલવાનું તે સમજતી જ નહોતી. જરાપણ ગર્વ કરતી નહોતી, પણ પતિની ભકિત, ઘેર આવ્યાની પ્રતિપતિ, ચાકર વર્ગને ઉચિતતા, દુળીયાની દયા, અને પતિઅનુયાયિતામાં તે તત્પર રહેતી હતી. તેનામાં રૂપાદિ અનુપમ ગુણે હતા છતાં મન, વચન, કાયાથી એવી રીતે દઢ શિયળ પાળતી હતી કે દેવોને પણ આશ્ચર્ય ઉત્પન થતું. એક દિવસે તેણી શાંત નિદ્રામાં સૂતી હતી તે અવસરે સ્વમાં પિતાના ખોળામાં કંચનને કળશ દેખે. સ્વપ્ન દેખી જાગૃત થઈ સ્વપ્ન રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું-ઉત્તમ ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. તે સાંભળીને ઘણે હર્ષ થયા. તે જ દિવસથી રાણીને ગર્ભ રહ્યો. પ્રશસ્ત દેહદો ઉત્પન્ન થવીપૂર્વક ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યા. આ સ્ત્રીઓની પહેલી પ્રસુતિ (સુવાવડ) પિતાને ઘેર થવી જોઈએ, એમ ધારી વિજયસેન રાજાએ કળાવતીને તેડવા નિમિત્તે પ્રધાન પુરૂષોને શંખપુર મેકલ્યા. તે પુરુષની સાથે બાજુબંધ, ઉત્તમ વસ્ત્ર અને આભરણે વિગેરે રાજા-રાણીને લાયક ઉત્તમ ભેટે જયસેન કુમારે મેલાવી હતી. આ રાજપુરૂષોએ શંખપુરમાં આવીને ગજ શ્રેષ્ઠીને ઘેર ઊતારે લીધે, અને દત્તને સાથે લઇને, પ્રબળ ઉત્કંઠાથી કળાવતીને મળવા માટે દેવયોગે પ્રથમ કળાવતીને મહેલે ગયા. રાજપુરૂષોએ ઘણું હર્ષથી કળાવતીને નમસ્કાર કર્યો. લાવેલ ભેટ કળાવતીને દેખાડી. ઘણું વખતે પિતકુળ તરફની પ્રવૃત્તિ મળવાથી તેને ઘણો આનંદ થયે. તમને For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭) સ્વાગત છે ? પિતાજીને કુશળ છે ? માતાજી નિરોગી છે? મારો ભાઈ ખુશી મઝામાં છે ? વિગેરે પ્રભને કળાવતીએ રાજપુરૂષ ને કર્યા. તેના ઉત્તરમાં–તમને મળવાને ઉત્કંઠિત થયેલા સર્વને કુશળ છે. વિશેષમાં આ અંગદ યુગલ જયસન કુમારને અતિવલ્લભ હતું. પોતાની સી માટે દત માગ્યું હતું પણ કુમારે તેને આપ્યું ન હતું. તે શંખરાજાને યોગ્ય જાણ ભેટ મોકલાવ્યું છે. કળાવતીએ તે તરત જ લીધાં અને હું જ રાજાને આપીશ. હવે પૂર્ણ માસ થઈ ગયા છે માટે મારાથી નહિં અવાય. માતા, પિતા, ભાઇ આદિને મારાં પાયે લાગણાં અને પ્રણામ કહે છે. વિગેરે કહી સન્માન કરી રાજપુરૂષોને રાણુ એ વિષય કર્યા. ભાઇના સ્નેહથી તે અંગદ-યુગલ કલાવતીએ ભુજામાં પહેર્યા. તપાસ કરતાં તે ઘણું જ શોભનિક લાગવા માંડ્યાં. આ અવસરે રાણીના નિવાસગૃહની નજીક શંખ રાજા આવી પહોંચે. હર્ષની ઉત્કર્ષતાવાળાં રાણીના શબ્દો સાંભળી રાજ ત્યાં ઊભો રહ્યો. અને ગોખના જાળાંતરથી અંદર જેવા લાગ્યા કે રાણીને આટલા બધા આનંદનું કારણ શું છે ? રાજાની દૃષ્ટિ આ આશ્ચર્યકારી અંગદના ઉપર પડી. રાણીને સખીઓ સાથે શું વાર્તાલાપ થાય છે તે ગુપ્તપણે સાંભળવા લાગે. - રાણી પિતાના ભાઈ જયકુમારનું નામ લીધા સિવાય દૈવયોગે મેઘમપણે બોલવા લાગી. સખીઓ ! આ અંગદ દેખવાથી મારાં ને અમૃતરસથી સીંયાયાં હેય તેમ આલ્ફલાદિત થાય છે. વધારે શું કહું ? આ દેખવાથી જાણે સાક્ષાત તેને દેખે હેય નહિં તેમ મને આનંદ થાય છે. આ અંગદે ગજ શ્રેણીના પુત્ર દત્ત માગ્યાં છતાં તેને પણ ન આપ્યાં. તે મારા પ્રણથી વહાલો નિરતર જીવતો રહે. સખીઓ બેલી. બાઈ સાહેબ ! તમે પણ તેમના સ્નેહના સર્વ સ્વતુલ્ય છો એટલે આ અંગદ તમને મોકલાવે તેમાં આશ્ચર્ય શાનું ? ૧૨. For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૮) આ પ્રમાણે છિનું નામ લીધા સિવાય રાણીના મુખથી નીકળેલા શબ્દો સાંભળીને રાજા તત્કાળ કુવકલ્પરૂપ સપથી ડસાયો હેય તેમ ધરૂપ ઝેરથી વ્યાપ્ત થઈ વિચાર કરવા લાગ્યા. હા ! હા ! હદયને આનંદ આપનાર હું તેણીને પતિ નથી પણ બીજો કોઈ પુરૂષ એને વલભ દેખાય છે, અરે ! આ દુષ્ટ સ્ત્રીએ કપટસ્નેહથી મને વશ કરી લીધું છે. શું આ સ્ત્રીને અહીં જ હમણાં હું મારી નાખું કે-આના યારને મારી નાંખ્યું. ઈત્યાદિ કોધિની જવાળાથી બળતો રાજા ત્યાંથી પાછો ફર્યો. અવિચારી રાજાએ સૂર્ય અસ્ત થતાં જ ગુપ્તપણે એક ચંડાળ સ્ત્રીને બોલાવી કેટલીક ગુમ ભલામણ કરી તરત જ વિદાય કરી દીધી. થડ વખત જવા બાદ નિષ્કરુણ નામના સારથોને બોલાવી કહી આપ્યું કે-મારી રાણ કળાવતીને પ્રાત:કાળે ગુપ્તપણે અહીંથી લઈને અમુક શૂન્ય અરણ્યમાં મૂકી આવવી. . રાજાની આજ્ઞા માન્ય કરી, પ્રાતઃકાળ થતાં જ નિષ્કરૂણ રાણીના મહેલ નીચે રથ તૈયાર કરી આવી પહોંચ્યો. રાણીને કહ્યું-આપ આ રથ પર તરત આવી બેસે. કુસુમાકર ઉધાનમાં મહારાજા હાથી ઉપર બેસી ક્રીડા કરવા ગયા છે તેમણે આપને બોલાવવા માટે મને મોકલાવ્યો છે. સરહદયવાળી રાણી પતિઆજ્ઞાને માન આપી તરતજ એકલી રથમાં આવી બેઠી, સારથીએ પવનની માફક અને જોરથી ચલાવ્યા. રસ્તે જતાં રાણીએ પૂછયું. સારથી ! રાજા કેટલેક દૂર છે? બાસાહેબ ! તેઓ હજી આગળ છે. આ પ્રમાણે બેલતો સારથી રાણાને એક અટવીમ લઈ ગયો. સૂર્યોદય થશે, દિશાઓનાં મુખ વિકસિત થયાં, તેમ તેમ રાજાને ન દેખતાં રાણીનું હૃદય ધડકવા લાગ્યું. અરે નિષ્કરુણ ! અહીં ઉધાન પણ નથી, અને રાજા પણ નથી, તું મને કયાં લઈ જાય છે ? આ તે અરણ્ય છે. શું આ તે મને સ્વપ્ન દેખાય છે ! મારા ભતિને મોહ થયે છે! કે હું આ ઈદ જાળ દેખું છું. તું મને સત્ય ઉત્તર આપ. For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૯ ) વારંવાર પૂથ્વી અને દીનમુખ થયેલી રાણીને દેખી તે નિષ્કરુણુ -સારથીપણુ સકરુણુ થઇ કાંઈપણ ઉત્તર ન આપતાં રથયી નીચે ઉતરી પડયા. હાથ જોડી, શાકથી ગદિત કંઠે સારથીએ રાણીને કહ્યું. મહારાણી ! હું પાપી છુ. ખરેખર તું નિષ્કરુણુ જ છુ. વિધિએ મને આવાં નિષ્ઠુર કાર્ટીમાં ચાલે છે. સેવાવૃત્તિ દુ;ખરૂપ છે અનિચ્છાએ પણુ પાપકા માં યેાજાવુ પડે છે. સ્વામીના હુકમથી શ્વાનની માફક પિતા સાથે યુદ્ધ કરનાર, અને સ્નિગ્ધ ભાઇને પણ નાશ કરનાર સેવાત્તિથી આવિકા કરનાર ધિક્કારને પાત્ર છે. દેવી ! રાજાની આજ્ઞાથી મને કહેવુ પડે છે કે તમે રથથી નીચા ઉતરા અને આ સાલવૃક્ષની છાયા તળે ખેસે. રાજાના આ આદેશ છે. આ સિવાય હું કાં પણ વધારે જાણતા નથી. આ જિંદગીભરમાં કાપશુ વખત નહિ" સાંભળેલાં વીજળીના તાપથી પણ અધિક દુઃસહ સારથીનાં વયના સાંભળી રાણી રથથી નીચી ઉતરી. ઉતરતાં જ મૂર્છા આવવાથી જમીન પર ઢળી પડી. સારથી રથ પાછા ફેરવી શેક કરતા કરતા શહેર તરફ ચાહ્યા ગયા. ધણી વખતે પેાતાની મેળે મૂર્છા વળતાં રાણી શુદ્ધિમાં આવી. પેાતાના ઉત્તમ કુળગૃહને સંભારતી અને રૂદન કરતી રાણી વૃક્ષ નીચે એડી હતી. તેવામાં રાજાના સંકેતથી હાથમાં કૃતિકાને નચાવતી, કાપની ઉત્કટતાથી ભયંકર બ્રૂકૂટીને ધારણ કરતી, પ્રત્યક્ષ રાક્ષસીની માફક ચંડાળણી આવી પહાંચી. અને નિષ્ઠુર શબ્દોથી રાણીને તર્જના કરવા લાગી. એ પાપીટા ! અનિષ્ટ ચેષ્ટા કરનારી, રાજલક્ષ્મીના ઉપભોગ કરનારી, રાજાથી વિરુદ્ધ આચરણ કરતાં તને જરા પણ લજ્જા ન આવી ? તારાં દુષ્ટ આચરણેાનું ફળ તુ' ભેગવ. આ પ્રમાણે ખેાલતી ચડાળણીએ તિક્ષ્ણ કૃતિકાથી ભૂજાના મૂળમાંથી રાણીના બન્ને હાથ કાપી લીધા, અને તે લઇને ચંડાળી ત્યાંથી ચાલી ગઈ. For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૦ ) હા ! માત, હા ! તાત, વિગેરે શબ્દોથી કપાત કરતો કળાવતી જમીન પર ઢળી પડી, ઘણીવારે સંજ્ઞા પામી વિલાપ કરવા લાગી. હે દેવ ! તું આમ નિર્દયપણે મારા ઉપર શા માટે કયો છે? આવો ભયંકર દંડ અકસ્માત મારા ઉપર શા કારણથી ? મારા જેવી પાપી બાળાઓ તારા ઘરમાં શું બીજી નથી કે-સ્નેહી હુંયવાળા મનુષ્યો તરફથી આ દુસહ દંડ ? હે આર્ય પુત્ર ! તું બુદ્ધિમાન છે છતાં તારું આ અવિચરિત કાર્ય પાછળથી સત્ય જણાતાં તારું કોમળ હૃદય પશ્ચાત્તાપથી બળીને દગ્ધ થશે. હે નાથ ! જાણતાં છતાં લેશ માત્ર મેં તારે અપરાધ કર્યો નથી. છદ્મસ્થ મનુષ્પો ભૂલને પાત્ર હોય છે તેથી કદાચ અજાણતાં મારાથી તમારો અપરાધ થયો હશે પણ તેને આવે અસહ્ય દંડ ? કાનની દુર્બળતાથી કેઈએ. મારા વિષે તમને કાંઈ જુદું સમજાવ્યું હશે, તથાપિ મારા શીયળની મલિનતા વિષે તમે સ્વને પણ સંશય ન કરશે. “સ્ત્રીઓ ક્ષણ રકત, અને ક્ષણ વિરક્ત હોય છે ત્યારે પુરુષ પ્રતિપન્ન કાર્યને નિર્વાહ કરનાર છે ” હા ! હા ! આ કહેવત આજે તદ્દન વિપરીત પણે મારા અનુભવમાં આવે છે, ઈત્યાદિ વિલાપ કરતી રાણીને દુખની ગરમીથી અકસ્માત મૂળ પેદા થયું. તે સાથે નદીના કિનારા પર આવેલા વૃક્ષના નિકુંજમાં દેવકુમાર જેવા પુત્રને જન્મ કળાવતીએ આપે. પુત્રનું સુંદર રૂપ દેખી હર્ષાના આવેશમાં બાહુની વેદના અને પ્રકૃતિનું દુઃખ થોડા વખત માટે શાંત થયું. ખરી વાત છે. વિપતિમાં આવી પડેલાં, શથી ગ્રસ્ત થયેલાં અને મરવા પડેલાં મનુષ્યને પણ પુત્રરૂપ સંજીવની થોડો વખત શાંતિ આપે છે. પુત્ર સન્મુખ દેખી દીર્ઘ નિશ્વાસ મૂકતાં રાણીએ કહ્યું. બેટા ! તારે જન્મ કૃતાર્થ થાઓ. તું દીર્ધ આયુષ્યમાન થા. અને નિરંતર સુખી રહે, હું નિર્માગણું આવે અવસરે બીજું વધામણું શું કરું? મારા આશીર્વચને એ જ વધામણું માની લેજે. આ બાજુ પુત્ર તરફડતો નદીના સન્મુખ લોટવા લાગ્યો. હાથ For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૧) સિવાય કેટલીક મહેનતે રાણએ પગથી તેને રોકી રાખ્યો. પુત્રનું -રક્ષણ કરવામાં પણ પિતાનું અસમર્થપણું જોઈ રાણેને વિશેષ દુઃખ લાગી આવ્યું. તે વિલાપ કરવા લાગી. હા ! હા ! નિર્દય કૃતાંત ! આટલું દુ:ખ આપવાથી પણ શું તું સંતોષ પામે નથી ? કે મારા પુત્રને પણ લઈ લેવાની તું ઈછા કરે છે. અરે ! હાથ વિના પુત્રનું રક્ષણ હું કેવી રીતે કરું ? પુત્રના બચાવ માટે છેલ્લો પ્રયોગ અજમાવવા માટે રાણી સંભ્રાંત થઈ આવેશમાં બોલી ઊઠી. નદી કે વનાદિકની અધિષ્ઠાત દેવીઓ ! દીન વદનવાળી, દુખિની, અશરણ અને નિદોષા આ અબળાના વચન ઉપર તમે ધ્યાન આપો. જે શીયળવત આ દુનિયામાં સુપ્રભાવિક છે અને મેં મન, વચન, શરીરથી ગૃહસ્થ ધર્મને લાયક શીયળવ્રતનું પાલન કર્યું હોય તે દિવ્ય નેત્રવાળી દેવીએ, મારા પુત્રનું રક્ષણ થાય તેવી જાતની મને મદદ આપો., આ પ્રમાણે નિર્દોષ રાણીના કરણુજનક શબ્દો સાંભળી, દયા સિંધુ દેવીએ તત્કાળ રાણીની બને ભુજાઓ નવી કરી આપી. પોતાની બન્ને ભુજાઓ અખંડ દખી શિયળને તાત્કાલિક પ્રભાવ જાણું કલાવતીને ઘણે આનંદ થયો. હાથથી બાળકને લઈને ખોળામાં સુવા. હવે હું શું કરું? અહીંથી ક્યાં જાઉં? આ પ્રમાણે રાણું વિચાર કરતી હતી તેવામાં એક તાપસ સન્મુખ આવતો તેણે દીઠે. તે તાપસ કરુણાથી રાણીને પુત્ર સહિત પોતાના આશ્રમ-તપોવનમાં લઇ આવ્યો અને કુળપતિને રાણે સે પી. કુળપતિએ પૂછયું. બાઈ તું કોણ છે ? રાણી કાંઈ પણ ઉત્તર ન આપતાં ગગતિ કંઠે રૂદન કરવા લાગી. કુળપતિએ કહ્યું. પુત્રી ! આ સંસારમાં કોણ નિરંતર સુખી છે? લક્ષમી કોની પાસે અખંડિત રહી છે? પ્રેમ કયા મનુષ્યને સ્થિર રહ્યો છે? કોણ જગતમાં રખલના પામે નથી ? સર્વ પામ્યા છે, માટે ધરપણું અવલંબી, અહીં તાપસીઓની સાથે રહી પુત્રનું પાલન કરે, For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુળપતિએ ધીરજ આપવાથી તેની આજ્ઞા પ્રમાણે તાપસીઓની સાથે રહી કળાવતી પુત્રનું પાલન કરવા લાગી. આ તરફ કળાવતીના હાથ કાપીને (કંકણ-અંગદ સહિત) ચંડાળણીએ એકાંતમાં જઈ રાજાને સેપ્યા. તે અંગદોને બરાબર તપાસતાં તેના ઉપર જયસેન કુમારનું નામ દેખવામાં આવ્યું. તે તાં જ રાજા વિચારમાં પડ્યો-હા ! હા! રસ વૃત્તિથી મેં મેટું અકાર્ય કર્યું. મેં કાંઇ પ્રત્યક્ષ જોયું નહિં સાંભળ્યું નહિં અને સારી રીતે પૂછ્યું પણ નહિ. હા ! હા ! કેવળ વિક૯૫ની કલ્પનાથી રાણીને ફોગટ વિના કરી. રાજાએ તત્કાળ ગજ શ્રેષ્ઠીને બોલાવીને પૂછયું કે વિશાળપુરથી હમણું કોઈ આવ્યું છે ? એણીએ જવાબ આપ્યો. રાણી કલાવતીને તેડવા માટે કાલે જ પ્રધાન પુરુષો આવ્યા છે. અવસર ન હોવાથી તેઓ આપને મળી શક્યા નથી. રાજાએ તે પુરૂષને તરત બોલાવ્યા. અને પૂછયું કે આ અંગદ યુગલ તમે લાવ્યા છે ? તેઓએ, “કાલે આ સર્વ કલાવતી રાણીને અમે આપી આવ્યા છીએ” વિગેરે હકીકત જણાવી. આ વર્તમાન સાંભળતાં જ અસંખ્ય દુઃખથી પીડાયેલો રાજા આંખ બંધ કરી, પૃથ્વી ઉપર મૂછી ખાઈ પડી ગયો. રાજાને જમીન પર પડ્યો જાણું ત્યાં હાહારવ ઉછળી રહ્યો. ઉપચારથી રાજાને સાવ ધાન કરતાં ઘણું લાંબા વખતે તે શુદ્ધિમાં આવ્યું. ખેદ પામતો રાજા નિ:શ્વાસ મૂકી બોલવા લાગ્યો. હા ! હા! કેટલી બધી મારી અકૃતશતા ? મારું અવિચારી કર્તવ્ય ? અહે કર્મચંડાળતા ? ધી! ધી ! મારી ભેદભાગ્યતા ? આવા ઉત્તમ સ્ત્રીરત્નને હું તદન અગ્ય જ છું. આ પ્રમાણે રાજાને બોલતો દેખી, પાસે રહેલા મનુષ્યોએ પૂછયું. આપ આ શું બોલો છો? રાજાએ કહ્યું, મારા દુશ્ચરિત્રરૂ૫ ચેરથી આજે હું લુંટાયો છું. વિજયસેન રાજાની વાત્સલ્યતાની અવગણના કરી, જયસેન કુમારની પિત્રાઇને નાશ કર્યો. દેવી કલાવતીના પવિત્ર પ્રેમને ઓળખી શકા For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૩) નહિં. કુળના કાંકની પરવા ન કરતાં અસંભવનીય દોષની સંભાવના કરી અજ્ઞાન અંધતાથી ભાર ઉદયન વિચાર ન કર્યો. આસન પ્રસવવાળી રાણીના ઉપર મેં એવું દુરાચરણ કર્યું છે કે તેવું હું ચિંતવી પણ ન શકું તે કેવી રીતે બેલી શકું? અપવિત્રતાના ઉકરડા સમાન મારું મુખ દેખાડવાને પણ હું અસમર્થ છું. પ્રધાન! મારે માટે શહેરની બહાર ચિતા રચા, તેમાં પ્રવેશ કરી હું દુરાત્મા, મારા પાપી પ્રાણુને ભસ્મીભૂત કરૂં. અકસમાત રાજાના મુખથી નીકળતા આ વચને સાંભળી, પરિજને આ શું થયું? રાજા શું કહે છે. તે સંબંધમાં શૂન્ય મનવાળા થઈ પિક મૂકી રડવા લાગ્યા. છેડા જ વખતમાં રાણીના અમંગળની વાત નગરમાં ફેલાણું, ખરેખર રસવૃત્તિથી-ઉતાવળની કરેલા કાર્યનું દુઃખમય પરિણામ હૃદયમાં શલ્ય તુલ્ય સાલે છે. આ જ કારણથી વિચારપૂર્વક કાર્ય કરવા માટે મહાન પુરૂષો વારંવાર બોધ આપે છે. લોકો રાજાને ફીટકાર કરવા લાગ્યા, સ્વજન લોકો તેણીના ગુણ સંભારી રડવા લાગ્યા. રાણું ઉપરના આ જુલમથી આખા શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યો. રાણીના વિયોગો મનુષ્યના આકંદના શબ્દો, નિબુર હદયના મનુષ્યને પણ રડાવે તેવા હતા. આથી રાજાને વિશેષ ઉગ થશે. રાજા - મંત્રી ! શા માટે તમે વાર કરે છે ? મારા હૃદયમાં થતી વેદનાથી તમે અજાણ્યા છે, આ કઠેર હદય કૂટતું નથી તેથી તમે મને નિપુર ન સમજશે, મારે માટે ચિતા તેરાર કરાવે. રાજાના આ શબ્દો સંભન્ન-મંત્રી, સ્વજન અને પ્રજાવ રૂદન કરતાં રાજાને કહેવા લાગ્યા. દેવી દાઝયા ઉપર વળી આ ફેલો શા માટે પાડે છે? વગર વિચારથી કરાયેલ કાર્યનું વિપરીત પરિણામ તે અનુભવીએ છીએ. તેટલામાં ફરી પાછું તમે આ શું કરવા ધારો છો? જયહિત અને કાયર મનુષ્ય થવાનને શરણે જાય છે જ્યારે For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૪). તેવા ધીર પુષે હૈયાં મૂકી દેશે તો, તેવા મનુષ્યોને કોનું શરણ? કુળને છેદ કરી શત્રુઓના બનેર શરણ નહિં કરો. પ્રજાની પાયમાલી થશે, માટે હે રાજન ! સાવધાન થઈ પ્રજાનું પાલન કરો. આ પ્રેમ અને વિનયપૂર્વક ગુણદોષના વિચારવાળાં અનેક વાક્યોથી સમજાવ્યા છતાં રાજાએ પિતાની હઠ ન મૂકી. લોકોની અવગણના કરી. રાજા ભરવા માટે શહેર બહાર આવ્યું. સૂર્ય તેટલે તાપ આપતો નથી. અગ્નિ તેવી રીતે બાળીને ભસ્મ કરતું નથી અને વીજળનો નિર્ધાત તેટલે દુ:ખરૂપ થતો નથી કે, જેટલું અવિચારી કાર્ય દુઃખરૂપ થાય છે. રાજાની પાછળ અંતેહરની રાણીઓ, સામંત અને નગર લોકો ચાલ્યા. રાજાના આ અવિચારી કાર્યથી સેવકે દુઃખી થઈ રહ્યા છે. ધર્મ મનુષ્યો વૈરાગ્ય પામે છે; મુગ્ધ તરુણીઓ નેત્રમાંથી અશ્રુ રડે છે. ગીત, વાજીંત્રો બંધ કરી, ધ્વજા, છત્ર, ચામર દિ રાજચિહ્નને ત્યાગ કરી શહેર બહાર નંદનવન નજીક રાજ આવી પહોંચ્યા. " રાજાને મરણથી પાછા હઠાવવા એક પણ ઉપાય ન રહ્યો જાણી ગજ શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે, મજુમદા દાત્ત અશુભ કાર્ય કરવામાં કાળથી વિલંબ કરે તે કોયકારી છે, એમ ધારી રાજાને વિનંતિ કરી કે મહારાજા ! મરણ પહેલાં મનુષ્યોએ પરલોક માટે કાંઈ પણ સંબળ (ભાતું) સાથે લેવું જોઈએ, માટે આ ઉધાનમાં દેવાધિદેવ જિનેશ્વર ભગવાનનું મંદિર છે ત્યાં જઇ આપ નમસ્કાર કરો તેમજ આ વનમાં અમીતતેજ નામના જ્ઞાની ગુરુ છે, તેમના ઉપદેશામૃતનું પાન કરી આ માને તૃપ્ત કરે; તેથી આપને પરલોક સુખમય ચશે. રાજાને તે વાત યોગ્ય લાગી. તરતજ તે તરફ વળે. જિનમંદિરમાં ભાવપૂર્વક જિનેશ્વર દેવની પૂજા, સ્તવના કરી. ત્યારપછી ત્યાં નજીકમાં રહેલા ગુરુ પાસે જઈ નમસ્કાર કરી, લજજાથી મુખ નીચું રાખી, હાથ જોડી ગુસજુ જઈ બેઠો, જ્ઞાનબળથી રાજાની સ્થિતિનો નિર્ણય કરી, ઉપદેશ અપ શર . * * * * * For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) રાજન ! જન્મ, જરા, મરણાદિ ખારા પાણીથી ભરપૂર અને ઈષ્ટવિયોગ, અનિષ્ટસંગાદિ વડવાનળથી બળી રહે, આ દારૂણું સંસારસમુદ્ર, દુ:ખે પાર પામી શકાય તેવો છે. નારક, તિર્યંચ, નર, અમર આદિ ગતિઓમાં નાના પ્રકારનાં તીવ્ર દુઃખ રહેલાં છે, તે દુઃખ આ જીવ અનેક વાર પામ્યો છે. આ અનંત દુઃખના હેતુભૂત ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર ભયંકર વિષધર છે. અજ્ઞાનતાથી આ વિષધરે જીના હૃદયને ડસે છે. તેને ડસવાથી આ જીવ કાર્ય અકાર્ય, યુક્ત અયુક્ત, હિત અહિત ઇત્યાદિમાં મૂઢ થઈ સાર અસારનો કાંઈપણ વિચાર કરી શકતો નથી. વધારે શું કહેવું ? કષાયથી પરાધીન થઈ બુદ્ધિમાન પણ એવાં અકાર્ય કરે છે કે આ જન્મમાં કે પરજન્મમાં તેને મહાન દુઃખને અનુભવ કરવો પડે છે. હે રાજન ! તમે પણ કષાયને પરાધીન થઇ એક અનર્થ કર્યો છે, છતાં વળી આ પાપતર બીજો અનર્થ અજ્ઞાનતાને આધીન થઈ શા માટે આદર્યો છે ? પાપથી દુ:ખ થાય છે. તે પાપ પ્રાણને વાત કરવાથી થાય છે. પરના પ્રાણનો ઘાત કરવાથી પણ પિતાના પ્રાણને ધાત કરે તે અધિક્તર પાપ છે. આપઘાત કરવાને આ તમારા અધ્યવસાય મહાન દુ:ખના કારણરૂપ થશે. હે નરપતિ ! સારી રીતે વિચાર કર, અને સર્વ ઠેકાણે મોહ ન પામ. પાપથી ઉત્પન્ન થયેલા દુ:ખનું નિવારણ ધર્મથી ઉત્પન્ન થયેલું પુન્ય છે. જે તું દુઃખથી ત્રાસ પામ્યો હોય તે જિનેશ્વર ભગવાનની આજ્ઞા મુજબ ધર્મને આદર કર. ' હે રાજન ! વળી હું મારા જ્ઞાનથી જાણીને તને કહું છું કેધર્મમાં પરાયણ થતાં નવીન ભુજાવાળી રાણ કળાવતીને તને થોડા જ દિવસમાં મેળાપ થશે. વળી આ દુનિયામાં અધિક મહદય પામી ઘણું વખત પર્યત રાજ્યનું પાલન કરી, અંતમાં તું નિર્દોષ ચારિત્રધમ પામીશ માટે મરવાને દુરાગ્રહ મૂકી દઈ એક જ દિવસ મનને સ્થિર ૧. વ્યવહારીક ધમ શબ્દ અહીં વાપરવામાં આવે છે. For Private and Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬) કરી ધર્મમાં નિશ્ચળ થા, તેથી તને મારા કહેવાની કાંઇ પણ પ્રતીતિ થાય તે છી તને જેમ યાગ્ય લાગે તેમ આગળ ઉપર કરજે. ગુરુનાં શીતળ અને મધુર વચનાથી રાજાનું અંતઃકરણ વાસિત ચક્ષુ'. મેહ તથા અજ્ઞાનનું આવરણ કાંઇક ભેાયુ, ગુરુના વચન પર વિશ્વાસ રાખી, તત્કાળ ભરવાનું બંધ રાખ્યું. ગુરૂના વચનામૃતનું સ્મરણ કરતા રાજા શહેરની બહાર જ રહ્યો, પ્રાતઃકાળે રાજાએ રથમ દીઠું કે ફળ આપવાને તૈયાર થએલી કલ્પવૃક્ષની એક શાખા મે સહસા કાપી નાંખવાથી નીચી પડી. તે જ શાખા કુલિત ચવાથી વિશેષ શોભા ધારણ કરતી પાછી તે કલ્પવૃક્ષ સાથે જોડાઇ ગઇ. આ પ્રમાણે સ્વપ્ન દેખી પ્રાત:કાળે શંખરાજા જાગૃત થયે. સ્વપ્નદનથી ષિત થયેલેા રાજા વિચાર કરવા લાગ્યા કે ગુરુશ્રીએ કહ્યું હતું કે-પ્રિયાને લાભ થશે, તે વચનેાની સાથે આ સ્વપ્નના ભાવાય તદ્દન મળતા આવે છે. સ્વપ્નના અર્થ તદ્દન ખુલ્લા છે, નિશ્ચે પુત્રસહિત રાણીના સમાગમ મને થવા જ જોઇએ. રાજાએ તરત જ દત્તને મેાલાવી કહ્યું:—દત્ત ! જે વનમાં રાણીને સારથી મૂ આવ્યા છે તે વનમાં જઇને તું રાષ્ટ્રની તપાસ કર. રાજાના વચનથી દત્ત તરત જ તે વનમાં ગયા. એક તાપસી રાણીના વૃત્તાંત પૂછતાં તેણે સ` સમાચાર આપ્યા કે–દત્ત સીધા જ તાપસના આશ્રમે જઈ કુળપતિને મળ્યા. ત્યાંથી કુળતિને સાથે. થઈ તાપસણીઓના આશ્રમમાં તે ગયા. ત્યાં પ્રદ્યુમ્ન સહિત લક્ષ્મીની માદક પુત્ર સહિત રાણીને દીઠી. દત્તને જોતાં જ સહસ! રાણીનેા કંઠ રુંધાઇ ગયેા, ઘણી મહેનતે કંઠને મેાકળા મૂળ રાણીએ ઘણુા વખત પર્યંત રુદન કર્યું. ખરી વાત છે કે, સબંધી સ્નેહી માલુસને દેખી દુઃખી જીવાનુ હૃદય વિશેષ દુઃખથી ઉભરાઇ આવે છે. હો રાણીને ધીરજ આપી શાંત કરી. રાષ્ટ્રીએ રુદન કુરી તથા પેાતાનું દુ:ખ હી બતાવી હ્રય ખાલી કર્યું. For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૭ ) રાણીના દુ:ખને વિચાર કરતાં દત્તનું હૃદય ભરાઈ આવ્યું, પણ ધીરજ રાખી દત્તે કહ્યું. મ્હેન ! હવે વિશેષ દુ:ખ નહિ કર, આ કોઈ પૂર્વના પ્રબળ ક્રતુ પરિણામ છે. તે` અતિ દારૂણ્યુ દુ:ખ અનુભવ્યું છે, પશુ આથી અનંતગણું દુ:ખ પેાતાની અજ્ઞાનતાથી રાજા અત્યારે અનુભવે છે, તે ગુરૂશ્રીના વચનથી તમારી મળવાની આશાતમે જીવતાં છેઃ ” આ સમાચાર જો રાજાને આજે નહિં મળે તે, તે અગ્નિમાં પ્રવેસ કરી નક્કા મરણુ પામશે, માટે મ્હેન ! વિચાર નહિ કર. તૈયાર થા કાળક્ષેપ કરવાતા વખત નથી. રાજાને તેના કર્તવ્યના બદલે મળી ચૂકયા છે. આ રથ ઉપર આરૂઢ થા. અત્યારે આ જ કતવ્ય ોયકર છે. એ જ જીવતા રહ્યો છે. t રાજા ભરવાને માટે તૈયાર થયા છે. આ શબ્દો સાંભળતાં જ કળાવતી તેને મળવાને માટે તૈયાર થઇ. કુળાંગન એને આ જ ધર્મ છે કે પ્રતિકૂળ પતિનું પણ હિત જ કરવું. કુળપતિને નખસ્કાર કરીને કળાવતી રથમાં આવી બેઠી. થોડા જ વખતમાં રથ નગરની અહાર રહેલા રાજાના આવાસ પાસે આવી પડેાંચ્યા. સંપૂણુ શરીરવાળી પોતાની વલ્લભાને દેખી રાજાને ઘણું! હ થયા, તથાપિ લજ્જાથી તે એટલા બધા નમ્ર થઇ ગયા કે, વિશેષ વખત રાણીના સન્મુખ તે જોઈ ન શકયા. તે વખતે તારા-મેળાપ કરી રાણીને પટાવાસમાં (તંબુમાં) મેકલવામાં આવી. આખા શહેરમાં રાણી આવ્યાની વધામણી ફેલાઇ ગઇ, વ:જીત્રા વાગવાં શરુ થયાં, મનેહર ગાંધવ અને તુરના શબ્દો સાથે રાજાએ સ ંધ્યાક બ્ય સમાપ્ત કર્યું. સામત, મંત્રી અને પ્રજાલક ખાનદ અમૃતથી સીંચાયા. યાચકાને દાન અપાયાં. સામંત પ્રમુખને વિસર્જન કરો રાજા રાણીના પટાવાસમાં આવ્યેા. ་། ભ્રૂણા કાળે મેળાપ થયેા હોય તેમ રાજા રાણીને ભેટી પડયે!. ધીમા શબ્દ રાજાએ કહ્યું-સુશીલા ! મે તારા મોટા અપરાધ કર્યાં છે છતાં અજ્ઞાનતાથી કર્યાં હોવાથી ક્ષમા કરવા યોગ્ય છે. કળાવતીએ ઉત્તર આપ્યા, વ્હાલા ! આમાં તમારી કાંઈ ધ્રુવ For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮) નથી, પણ મારા અશુભ કમને જ દેશ છે, જ્ઞાની પુરુષે કહે છે કે सव्यो पुवकयाण कम्माण पावए फलविवागं । अवराहे गुणेसु य निमित्तमित्तं परो हाइ ॥१॥ સર્વ જીવો, પૂર્વકૃત કર્માનુસાર ફળના વિપાકને (સુખદુઃખને) પામે છે, ઉપગારમાં કે અપરાધ કરવામાં બીજા જ નિમિત્તમારા થાય છે. ' આ પ્રમાણે બને છે તથાપિ હું આપને પૂછું છું કે એ તે મેં આપને શું અપરાધ કર્યો હતો કે મને આ દુઃસહ્ય દંડ આપ્યો. રાજાએ કહ્યું-દયિતા !જેમ વંજુલ વૃક્ષને ફળ હતાં નથી, અને વડ તથા ઉમરાને ફૂલ હતાં નથી, તેવી જ રીતે તારામાં દોષને લેશ પણ નથી, મારી અજ્ઞાનતાથી જ દોષનો ભાસ થયો, ઈત્યાદિ કહીને પિોતે કરેલા વિકલ્પો વિષે સર્વ હકીકત જણાવી. રાણીએ પણ પિતાના હાથ કાપ્યા પછીની સર્વ હકીકત જણાવી. તે સાંભળી રાણીના શીયાળ વિષે રાજાને મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. રાજાએ કહ્યું, દેવી ! મારા આ સાહસ કર્તવ્યથી આ જગતમાં મારે અપયશનો પટલ અને તારા દઢ શીયળથી શીયળ ગુણની ઉજજવળ યશપતાકા, નિરંતરને માટે આ દુનિયામાં ફરક્યા કરશે. કરૂણસમુદ્ર ગુરુમહારાજના કહેવાથી મને તારા સમાગમની આશા થઈ હતી અને તેથી જ હું મરણ પામ્યા નથી, કેમકે તેમ થવાથી તેને વળી બીજું દુઃખ થશે. આ ભયથી જ હું જીવતો રહ્યો છું. રાણીએ કહ્યું- ધન્ય છે તે નિર્મળ જ્ઞાનને ધારણ કરનાર પૂજ્ય -ગુરુવર્યને કે જેણે તમને શુદ્ધ બુદ્ધિ આપી. તે મહાનુભાવ સુની કયાં છે? મને બતાવો, તેમના દર્શનથી મારા આત્માને પવિત્ર કરું ઈત્યાદિ પરસ્પર દિલાસ આપતાં અને દિલગીરી જણાવતા તે નવીન સ્નેહગ્રંથીથી જોડાયેલાં દંપતીને રાગી ક્ષણવારની માફક સમાસ થઈ. સૂર્યોદય થતાં પિતાનાં પકથી નિવૃત્ત થઈ તે દંપતી (સ્ત્રી For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯) ભરથાર) અમીતતેજ ગુરુ પાસે આવી પહોંચ્યાં. ગુરુવય વંદના કરી ચિત સ્થાનકે બેઠાં. ગુરૂશ્રીએ પણ અવસરચિત શીયળગુણુની કોષતાવાળી ગંભીર દેશના આપી. सीलं कुलुन्नइकरं, सीलं जीवरस भूसणपवरं । સૌ પરમમોથ, સાંજે સજાવયા પૂરાં ।। ? || કુળની ઉન્નતિ કરનાર શીયળ છે, જીવનું ઉત્તમ ભૂષણ શીયળ છે, શીયળ પરમ પવિત્રતા છે, સમગ્ર આપત્તિનું હરણ કરનાર શીયળ છે. सीलं दुग्गइदलणं, सीलं दोहग्गकंद निद्दहणं । ક્ષત્રિમુનિમાળ, સારું ચિંતામાંળસમાળ । ૨ ।। દુતિનું લન કરનાર શીયળ છે, દૉર્ભાગ્યના કદને નિદહન. કરનાર શીયળ છે. દેવવિમાન તેને સ્વાધીન છે. ટૂંકામાં કહીએ તે શીયળ ચિંતામણીરત્ન સમાન છે. શીયળના પ્રભાવથી અગ્નિ થંભાય છે. વેતાળ અને વ્યાલને ભય દૂર થાય છે. સમુદ્ર તરી શકાય છે. પર્વતના શિખરથી પડતી નદી રાષ્ટ્રી શકાય છે. શીયળવાન મનુષ્યની આજ્ઞા દેવા પણ ઉઠાવે છે અને તેના ગુણૢાનું ગાન કરે છે. હે રાજન ! રાણી કળાવતીને નવીન ભુજી આવવાના બનાવ પ્રત્યક્ષ બન્યા છે તે શીયળને જ પ્રભાવ છે. આ શીયળરૂપ અગ્નિ જો સમ્યક્ત્વ ધર્મશ્રદ્ધાન)રૂપ પ્રબળ પવનની સહાય ગ્રહણ કરે તેા ધણા થડા જ વખતમાં કરૂપ ઈંધન( લાકડાં )ને બાળીને ભસ્મ કરે. તે ધર્મશ્રદ્ધાન રાગ, દ્વેષરહિત અરિહંતદેવ, પંચમહાવ્રતધારક નિગ્ર થ ગુરૂ અને કરુણાથી ભરપૂર ધ', આ ત્રણ તત્ત્વી અંગીકાર કરવાથી થાય છે. ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુના પ્રભાવને ઓળંગી જનાર ી ધર્મશ્રદ્ધાના સમગ્ર સુકૃતના આધારભૂત છે. પ્રત્યાદિ સમયેાચિત દેશના આપી ગુરુ શાંત થયા. For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) એ અવસરે હાથ જોડી નમ્રતાથી કળાવતીએ ગુરુરાજને પ્રશ્ન કર્યાં –પ્રભુ ! કયા કર્મના ઉદયી નિરપરાધી છતાં મારી ભુજાએ દાણી ગુરુમહારાજે કહ્યું-કલ્યાણી ! સાવધાન થઈ તારા પૂર્વજન્મ સાંભળ. પૂર્વે આ ભારતવર્ષમાં અવંતી દેશમાં લક્ષ્મીથી ભરપૂર અવતી નગરી હતી. તેમાં ચંદ્રતી માફક આનંદ આપનાર નરચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. ચંદ્રકળાની માફક ઉજ્વળ શીયળ ગુણુરૂપ કળાને ધારણ કરનાર ચંદ્રયશા નામની તેને રાણી હતી. તે રાજાની પાસે પુત્રથી પણ અધિક વ્હાલા એક રાજશુક (પાપટ) હતેા. તેનું વચનસાર નામ રાખ્યું હતું. નામ પ્રમાણે બુદ્ધિમાન અને ખાલવામાં તે ચાલાક હતા. મણિ તથા સુવણુ જડિત પાંજરામાં રાખી, ઉત્તમ ખાનપાનથી રાણી તેનુ પાલન કરતી હતી. રાણી તેને ઉત્તમ કાવ્યાદિ સંભળાવતી હતી. શુક તે કાવ્યાદિ તરત મેઢે ખેલી જતા હતા. આથી રાણીને પ્રેમ તે શુક પર એટલા બધા વચ્ચે હતા કે તે સિવાય ઘડીભર પણ રહી શકતી ન હતી. એક વખત શહેરની બહાર દેવરમણુ ઉધાનમાં, શિષ્યના પરિવાર સહિત સુત્રતાચા નામના આચાય આવી રહ્યા હતા. તેમને વંદન કરવા નિમિત્તે રાણી સહિત નરચંદ્ર રાજા આવ્યો. ગુરુને વંદન કરી ધમ-શ્રવણુ નિમિત્તે રાજા ગુરુ સન્મુખ બેઠા. ગુરુશ્રીએ ધમ ઉપદેશ આપવા શરૂ કર્યાં. સર્વ સુખનું મૂળ ધર્મો છે. દુઃખનું મૂળ કારણુ પાપ છે. જો તમે દુઃખથી ત્રાસ પામતા હા અને સુખતી પૃચ્છા કરતા હું તેા ધર્મ કરે તે ધર્મનું રહસ્ય એક સારભૂત વાથમાં જ હું તમને કહું હ્યુ કે, અSિET OF પકિ ન યાદ્ જાય જે કત્તમ પેાતાને પ્રતિકૂળ અનુભવાય, તે કવ્યુ ખીજાના સંબંધમાં કદાપિ ન કરવું' અર્થાત્ જો તમને દુઃખ વહાલુ' નથી લાગતું તેા, તમે પરને દુઃખ ન આપો. તમારી નિદા તમને ઠીક લાગતી નથી તેા પરની નિંદા તમે નહિ કરી, તમે પુરતી For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) મદદ ઈચછે તો બીજાને તમે મદદ આપે. તમે સુખ ઇચ્છે છે તે બીજાને સુખી કરે. ઈત્યાદિ ટૂંક પણ ગંભીર પરમાર્થવાળો ઉપદેશ શ્રવણુ કરી, ચંદ્રયશા રાણું સહિત રાજાએ દ્વાદશત્રતરૂપ ગૃહસ્થધમ અંગીકાર કર્યો. ગુરૂને નમસ્કાર કરી રાજા, રાણે શહેરમાં આવ્યાં અને સગ્ય રીતે ધર્મનું પાલન કરવા લાગયાં. ગુરૂ પણ અન્યત્ર વિહાર કરી ગયા. રાણી ચંદ્રયશા, અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વને દિવસે શુકને સાથે લઈ, જિનેશ્વરનાં દર્શન પૂજન કરવા નિમિતે મંદિર જતી હતી. ત્યાં વિધિપૂર્વક ચિત્યવંદન કરી, નવીન નવીન સ્તુતિઓ શુક પાસે બોલાવી ભગવાનની સ્તુતિ કરતી હતી. એક દિવસે કાર્યપ્રસંગને લઇ રાણ પ્રભુ દર્શનાર્થે જઈ ન શકી. નિરંતરના અભ્યાસને લઈ શુક પ્રભુદર્શ નને માટે ઉત્સુક થયો. કોઈ પ્રયોગથી પાંજરાથી બહાર નીકળી તે એક્લો જિનમંદિર આવે. પ્રત્યેક જિનબિંબને વંદના કરી, પરમ ભક્તિથી સ્તવના કરી તે પાછો રાણી પાસે આવ્યો. પોતાની રજા સિવાય શુકને અન્ય સ્થળે ગયે જાણી રાણીને ઘણે ગુસ્સો આવ્યો. પિતાના ધર્મને ભૂલી જઈ, ક્રોધાંધ રાણીએ બીચારા નિરપરાધી પિપટને નાના પ્રકારની તાડના તર્જના કરી, સહસા તેની બને પાંખને ભરડી નાંખી. થોડીવારે ક્રોધને નિશા શાંત થયો, રાણીને ઘણે પશ્ચાત્તાપ થયો, પિતાના કાર્યની નિંદા કરવા લાગી પણ તેથો બગડી વાત સુધરવાની તો ન હતી જ, પિતાની પાંખ કપાયાથી શુકરાજને ઘણું દુઃખ થયું. તેના મને મનમાં જ રહ્યા. તિર્યંચની ગતિ અને તેમાં વળી આવી પરાધીનતા તેને તે ધિક્કારવા લાગ્યો. શાણુ શુકે પાંખ કપાયા છતાં શુભ પરિણામને કપાવા ન દીધા, પૂર્વકર્મને દોષ આપી આવા કલીe કમ કાપવાને સાવધાન થયો. જિનેશ્વર ભગવાનના ધ્યાનમાં જ પાખની અસહ્ય વેદનાથી પોપટ મરણ પામ્યા. શુભ અધ્યવસાયવાળો શુક સૌધમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૨ ) પિતાના અકાર્યને પશ્ચાત્તાપ કરતી રાણે તે દિવસથી ધર્મક્રિયામાં વિશેષ સાવધાન થઈ શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધધર્મનું આરાધન કરી કાળક્રમે મરણ પામી, રાજા રણું બને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. નરચંદ્ર રાજાને છવ તે દેવલોકથી આવી અહીં શંખરાજાપણે ઉત્પન્ન થયે, રાણું ચંયશાને જીવતું પતે કળાવતી છે, અને વયણસાર પોપટને જીવ આ કળાવતીને પુત્ર જેનું નામ પૂર્ણકળશ રાખવામાં આવશે તે છે, પુન્યના ઉદયથી તે તમને સુખના કારણરૂપ થયો છે. કળાવતી! જિનદર્શન ઉપરના ( પોપટના નિમિત્તથી ઉત્પન્ન થયેલ) મત્સર ભાવથી અને પિપટની પાંખ કાપતાં પ્રાણાતિપાતવિરમણ વ્રતમાં ખલના પામવાથી આ તમારી ભુજાઓ પણ છે. આ અને પાછલા જન્મના નિર્મળ શિયળગુણથી લોકોને આશ્ચર્ય કરનાર કપાએલી ભુજાઓ પાછી નવીન પ્રાપ્ત થઈ છે. પૂર્વભવને સાંભળી રાજારાણું ભવભયથી ઉદિન થયાં. હાથ જોડી તેમણે ગુરુશ્રીને કહ્યું. પ્રભુ ! આ સંસારબંદીખાનાથી અમે વિરકત થયાં છીએ એટલે આ ચારિત્રનું શરણુ લેવાની અમારી પૂર્ણ ઇચ્છા છે તથાપિ આ બાળકુમાર રાજ્યધુરાને માટે અત્યારે તદ્દન અશકત છે એમ ધારી તેટલા વખતને માટે અમને ગૃહસ્થપણાને લાયક ગૃહસ્થ ધર્મ આપો. અવસરે શ્રમણધમ સ્વીકારીશું, ગુરુ મહારાજે પણ તેમની અત્યારની યોગ્યતા દેખી બનેને ગૃહસ્થ ધર્મ પ્રહણ કરાવ્યો. ગુરૂને નમસ્કાર કરો રાજા રાણીએ શહેરમાં પ્રવેશ કર્યો. ધર્મપ્રાપ્તિથી રાજા રાણી અને રાજારાણીની પ્રાપ્તિથી પ્રજાને અત્યંત આનંદ થયો. મંગલ સૂર્યના ઉદ્દામ શબ્દો દિગંત પર્વત ફેલાવા લાગ્યા. કવિ કહે છે-આ વાજિંત્રના શબ્દો ન હતા પણ શીયળિના પ્રબળ માહાસ્યને પડ વાજતો હતો. રાણીના શીયળ ગુણની પ્રશંસા કરતાં લોકોનાં ટોળાં રસ્તા પર ઉભાં હતાં. લેકને આનંદ ઉ. For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) ત્પન્ન કરતા રાજા રાણીએ મહેલમાં પ્રવેશ કર્યો. રાજાએ આખા શહેરમાં વધામણું કરાયું. ધ્વજા, પતાકાથી શહેર શણગારાયું. બંદીવાને છોડી મૂક્યા. ગરીબ અપંગ મનુષ્યોને દાન આપ્યું. રાજા મરણથી નિવૃત્ત થયા. રાણું મળી આવી. પાટવી કુમારને જન્મ થયો. આવા એકી સાથે ત્રણે આનંદથી શહેરની તવારીખમાં તે દિવસ સોનેરી અક્ષરોથી લખાયે. બારમે દિવસે કુમારનું પૂર્ણ કલશ નામ આપ્યું. ગિરિકંદરામાં ઉત્પન્ન થયેલા ચંપકની માફક નિરુપદ્રવપણે રાજકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો. આ બાજુ નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં કેટલાંક વર્ષો વ્ય તીત થયાં. રાજકુમાર વિન વય પામ્યો. રાજા રાણીને પ્રતિબંધ પામવાનો અવસર જાણું અમીતતેજ ગુરૂ પ્રામાનુગ્રામ વિહાર કરતાં દેવશરણુ ઉધાનમાં આવી ઉતર્યા. રાજારાણી સપરિવાર વંદન કરવા આવ્યાં. ગુરુશીએ ધર્મદેશના ને પ્રારંભ કર્યો. - રાજન ! માનવક્ષેત્ર, આર્યભૂમિ, મનુષ્યજન્મ, નિરોગી શરીર, વિચારશક્તિ, દેવગુરુને સમાગમ અને ધર્મશ્રદ્ધાન-આ એક એક સામગ્રી ક્રમે ક્રમે દુર્લભ છે. રત્નભૂમિની માફક આ દુર્લભ સામગ્રી તને મળી ચૂકી છે. રાનખાણમાંથી ચિંતામણી રનની માફક ચારિત્રરત્ન મેળવવું સુલભ છે, માટે રાજા જાગૃત થા, પ્રમાદ નિદ્રાનો ત્યાગ કર. આયુષ્ય અ૮૫ છે. વખત થોડો છે. વિને અનેક છે. વિલંબ કરવાને વખત નથી. - ઈત્યાદિ ગુરવાનું શ્રવણ થતાં રાજા જાગૃતિમાં આવ્યો. ચારિત્રાવરણું કર્મોએ માર્ગ આપે. મોહ ઓછો થશે. સંવિગ્ન થઈ રાજા શહેરમાં આવ્યું. પૂર્ણકલશ પુત્રને રાજ્યાભિષેક કરી અમીતતેજ ગુશ્રી પાસે રાજા, રાણું બન્નેએ ચારિત્ર ગ્રહણ કર્યું. નિર્મળ ચારિત્ર પાળી છેવટે શારીરિક તથા માનસિક સંખણું કરી બન્ને જણ ૧૩ For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૯૪) સૌધમ લેકે દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ઉત્તાત્તર સુખરૂપ ભા કરી સયમ આરાધી બન્ને જણુ નિર્વાણુ પદ પામ્યાં. શિયળ ગુણુના પ્રભાવવાળું કલાવતીનું ચરિત્ર સાંભળી ધણા લૈા શીયળ પાળવા માટે તત્પર થયા. વખત થઇ જવાથી દેશના બંધ થઇ. રીષભદત્ત, સુદર્શના, શાળવતી વિગેરે પ્રમાદ પામતાં ગુરુશ્રીના ચિરંજીવીપણાને જય ધ્વનિ કરતા, પોતપેાતાના ષટ્કમ માં લાગ્યાં. ગુરુ પણ પેાતાના આત્મકા માં લીન થયા. નિત્યની માફક દેવ, ગુસ્ના વંદન, પૂજન, ગુણુ. ફ્રીનમાં દિવસ વ્યતીત કરી, સૂર્યોદય પછી પાછાં ધર્મદેશના શ્રવણુ કરવા નિમિત્તે સર્વે હાજર થયાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવયે પણ ઉપકારવૃત્તિથી ધર્મોપદેશ શરૂ કર્યાં. **** પ્રકરણ ૨૮ મું. -** તપશ્ચરણ, जह लंघणेहि खिज्जंति रसविकारसम्भवा रोगा ॥ १ तह तिव्वतवेण धुवं कम्माई सुचिकणाई पि ॥ १ ॥ જેમ લંધન (લાંધણ ) કરવાથી રસવિકારના કારણુથી ઉત્પન્ન થયેલા રોગ નાશ પામે છે તેમ પ્રબળ તપશ્ચર્યાવડે ( તપવડે ) અત્યંત ચિકણાં કર્મો પશુ નિચે નાશ પામે છે. ખાદ્ય અને અત્યંતર એમ તપ એ પ્રકારે થાય છે. આદ્યુતપ ૧ ઉપવાસાદિ કરવા,૨ આછું ખાવું, ૩ ઘણી થોડી ચીજો ખાવી અથવા ઇચ્છાઓને ઓછી કરવી. ૪ ઘી, દૂધ, દહીં, તેલ, સાકહિંદ રસના ત્યાગ કરવા. ૫ કાયાને કષ્ટ થાય તેવા ધાર્મિક કામમાં જોડવી. For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) ૬ કષાય, ઈન્દ્રિય, મન, વચન, કાયાને યોગ અને સ્ત્રી મનુષ્યાદિકને સંયોગ આ સર્વ ઓછો કરવા. આ બાહ્યતપ કહેવાય છે. આ તપ સામાન્ય મનુષ્યો પણ કરી શકે છે તેમ લોકોના દેખવામાં પણ આવે છે માટે તેને બાહ્યતપ કહ્યો છે. અત્યંતર તપ ૧ પિતાથી કોઈ પાપ થઈ ગયું હોય તેનું ગુરુ. આદિ પાસે પ્રાયશ્ચિત્ત લેવું. ૨ ગુણવાનને વિનય કર. ૩ ગુણી મનુષ્યની વૈયાવચ્ચ–ભક્તિ કરવી. ૪ નવીન જ્ઞાન ભણવું. ભણેલાનું સ્મરણ કરવું. ૫ ધ્યાન કરવું. ૬ કાસગ કર યા શરીરાદિ ઉપરથી મમત્વ દૂર કરો યા રાગદ્વેષનો ત્યાગ કરે-આ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે. વૈધો જેમ ઔષધ કે મંત્રવડે ઝેરને દૂર કરે છે. ઉતારે છે તેમ તત્ર રસવાળાં ઝેર સમાન દુષ્ટ કર્મો આ બંને પ્રકારની તપશ્ચર્યા૩૫ મંત્ર કે ઔષધીથી દૂર થાય છે. હજારો વર્ષ પયત દુઃખ ભોગવીને નારકીના છ જેટલું કર્મ ખપાવે છે તેટલું કર્મ શુભભાવે એક ઉપવાસ કરીને મનુષ્ય ખપાવી શકે છે, અસંખ્ય ભનાં એકઠાં થયેલાં કર્મો તપશ્ચર્યા વિના ખપાવી શકાતાં નથી. શું દાવાનળ વિના મહાન અટવી બાળી શકાય છે? શાસ્ત્રમાં કહ્યું છે. सब्बासिपडीणं परिणामवसा उवकमो भणिओ ।। पायमनिकाइयाणं तवसा उ निकाइयाणपि ॥ १॥ પરિણામના વશથી સર્વ કર્મપ્રકૃતિઓનો ઉપક્રમ (ફેરફાર યા નાશ) શાસ્ત્રમાં કહ્યો છે, પણ તે પ્રાયે અનિકાચિત પ્રકૃતિ હોય તે જ, ત્યારે તપશ્ચર્યા કરવાથી તે નિકાચિત કર્મપ્રકૃતિઓને પણ ક્ષય થઈ શકે છે. જાતિ, કુળ, રૂ૫, બુદ્ધિ, વજન, અને લક્ષ્મીરહિત છતાં તીવ્ર તપશ્ચર્યા કરનારની (નંદીષેણની માફક) દેવો પણ ભકિત બહુમાનથી For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૬ ) સેવા કરે છે. ત્રણ જગતના દ તે ભેદનાર કદના પણુ તપશ્ર્વયા-વડે જ દૂરદૂર કરી શકાય છે. અશ્વદમન કરનારની માફ્ક ઇન્દ્રિયરૂપી ધેડાએ તપશ્ચર્યાથી જ૬મી શકાય છે. સુના પ્રકાશવડે જેમ અધકાર દૂર થાય છે તેમ તપશ્ચર્યાંથી નાના પ્રકારના ઉપદ્રા દૂર ચાય છે. કમ ક્ષય કરવા અર્થે પોતે તપશ્ચર્યા કરવી અને તપશ્ચર્યા કરનારની ભક્તિ કરવી. સતાષરૂપ મૂળ, ઉપશમરૂપ મજબૂત થડ, ઇન્દ્રિયજયરૂપ માટી શાખાઓ, અભયદાનરૂપ પાંદડાએ, શીયળરૂપ પ્રવાલવાળા, શ્રદ્ધારૂપ જળથી સિંચાયેલા, સુર, નરસુખરૂપ સુગંધી પુષ્પવાળા અને મેક્ષ-રૂપ મૂળવાળા તપરૂપ કલ્પવ્રુક્ષ સાક્ષાત્ આદર કરનારને હિતકારી ગાય છે. કહ્યું છે :~ दिव्वोसहि रसवायं नहगमण विसापहार कामगावी ॥ चितामणि कप्पतरु सिज्वंति तवप्पभवेण ॥ १ ॥ દિવ્ય ઔષધી, સુવરસ, ધાતુર્વાદ, આકાશગમન, વિષાપહાર કરનાર મંત્રાદિ, ક્રામધેનુ, ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ ત્યાદિ કુલ ભ વસ્તુઓ પણ તપશ્ચર્યાના પ્રભાવથી સિદ્ધ થાય છે-પ્રાપ્ત થાય છે. નિળ તપના પ્રભાવથી આ જન્મમાં અનેક લબ્ધિ સિદ્ધ થાય છે. પરલેાકમાં મુક્તિ થાય છે. રીત્તિ ઉભય લાકમાં ફેલાય છે. તપેાબળથી અનેક લબ્ધિ મેળવનાર, વિશ્વકુમાર મહામુનિએ ગુરુના કામ અર્થે લબ્ધિ ફારવી, તી ઉન્નતિ કરી મેાક્ષપદ પ્રાપ્ત કર્યું છે. વિષ્ણુકુમાર. હસ્તીનાપુરમાં પદ્મોત્તર રાજા રાજ્ય કરતા હતા. તેને જ્વાલ નામની પરમ બની પટ્ટરાણી હતી. સિંહસ્વપ્નસૂચિત ઉત્તમ લક્ષણવાળા વિશ્વકુમાર નામને તેને પ્રથમ પુત્ર થયે!. અનુક્રમે ચૌદ સ્વપ્ન સૂચિત મહાપદ્મ નામના બીજા ચક્રવર્તી કુમારને For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) જન્મ આપ્યો. નાના પ્રકારની કળાઓમાં પ્રવીણ થઈ અને કુમાર યુવાવસ્થા પામ્યા. વિષ્ણુકુમાર રવભાવથી જ વિષોથી પરામુખ અને રાજ્ય ગ્રહણ કરવામાં અનાદરવાળો હતો. આ કારણથી રાજાએ મહાપદ્યકુમારને યુવરાજપદે સ્થાપન કર્યો. એ અરસામાં અવંતિ નગરીમાં શ્રીવ રાજા રાજ્ય કરતો હતો. તેને નમુચી નામને પ્રધાન હતો. એક વખત મુનિસુવ્રત તથધિપતિના શિષ્ય સુવતાચાર્ય નામના આચાર્ય અનેક શિષ્યના પરિવારે નગરી બહાર ઉધાનમાં આવી ઉતર્યા. તેમને વંદન કરવા નિમિત્તે જતાં અનેક મનુષ્યને દેખી રાજાએ પ્રધાનને પૂછ્યું. આ સર્વ લોકો ક્યાં જાય છે ? તેણે કહ્યું-રાજન ! નગરના ઉધાનમાં કેટલાક શ્રમણે આવી રહ્યા છે. તેમને વંદન કરવા માટે આ સર્વ મૂઢ લેકો જાય છે. રાજાએ કહ્યું એમ કેમ ? તેઓ મૂઢ શા માટે ? હું પણ તે ગુરુ પાસે ધમં શ્રવણ નિમિત્તે જઈશ. પ્રધાને કહ્યું. નહિ મહારાજ ! તેઓ શું જાણે છે ? કાંઈ -નહિ, હું જ આપને અહીં ધર્મ સંભળાવું. રાજાએ કહ્યું. નહિં, નહિં, તે ગુરુ પાસે જ જઈશું. મંત્રીએ કહ્યું. આપની જેવી મરજી. ત્યાં જઈને આપ મધ્યસ્થભાવે રહેજે. વાદની અંદર તે સર્વ શ્રમણોને હું પરાજય કરીશ. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાની સાથે પ્રધાન ઉધાનમાં આવ્યું. મંત્રી ઉદ્ધતાઈથી ગુરૂશ્રીને ઉદ્દેશીને બોલ્યો. શું આજ વ્રતધારી છે કે ? ગુરુશ્રીએ ગંભીરતાથી કાંઈ પણ ઉત્તર ન આપે. પ્રધાન-બળદની માફક આ શું જાણે છે ? અર્થાત કાંઈ નહિ. “વગર પ્રોજને આવા કટાક્ષનાં વચને બોલતે જાણું આચાર્યશ્રીએ કહ્યું-પ્રધાન ! જે તમારી જીભને ખરજ આવતી હોય તે પ્રશ્ન કરે, તેને ઉત્તર હું આપું છું. આચાર્યશ્રીનું વચન પૂરું થતાં જ એક ક્ષુલ્લક (નાને શિષ્ય) For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) વચમાં બોલી ઊઠયો. અરે ગર્વિષ્ટ ! ગુરુમહારાજ તે તમને પ્રત્યુત્તર આપશે જ પણ મારા જેવા તેમના અનુચરે પણ તમારા પ્રશ્નને ઉત્તર આપવાને સમ પણ તમારા પ્રશ્નને ઉત્તર આપવાને સમર્થ છે, માટે તમે પૂર્વપક્ષ ગ્રહણ કરો. તેને ઉત્તર આપું છું. પ્રધાન તમે શ્રુતિથી બાહ્ય છે તેમજ અશુચિવાનું છે, તેથી તમારી સાથે મારા જેવાએ બેલવું પણ યોગ્ય નથી, તો વાદની તો વાત જ શી કરવી ? ક્ષુલ્લક-તમારી માન્યતાવાળાં શાસ્ત્રના આધારે જ અમે બ્રાહ્મણ છીએ. તેમજ પવિત્ર છીએ. હું તે જ બતાવી આપું છું. તમે સાવધાન થઈને સાંભળો. શાસ્ત્રમાં બ્રાહ્મણનું સ્વરૂપ શું કહ્યું છે ?' सत्यं ब्रह्म तपो ब्रह्म ब्रह्मथेंद्रियनिग्रहः॥ સર્જતા ત્રહ્મ ઇતરત્રહ્માસ્ત્રમi ? સત્ય બોલવું તે બ્રહ્મ છે. તપ કરે તે બ્રહ્મ છે. ઈદ્રિયોને નિગ્રહ કર તે બ્રહ્મ છે અને સર્વ ભૂત-પ્રાણીઓની દયા કરવી તે બ્રહ્મ છે. આ લક્ષણે જે મનુષ્યમાં હોય તે બ્રાહ્મણ છે. આ ચારે લક્ષણે અમારામાં છે માટે અમે જ બ્રાહ્મણ છીએ. (પવિત્રતાનું લક્ષણ તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે. ) पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणां ।। अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनं ।। १॥ છની હિંસા ન કરવી. ૧. સત્ય બોલવું ૨. ચેરી નહિં કરવી. ૩. સર્વ દ્રવ્યાદિને ત્યાગ કરે. ૪ અને બ્રહ્મચર્ય પાલન કરવું. ૫-આ પાંચ સર્વ ધર્મ આચરણ કરવાવાળાઓનાં પવિત્ર છે. આ પાંચ પવિત્ર અમારામાં લેવાથી અમે નિરંતર પવિત્ર છીએ. (બ્રાહ્મણની જાતિમાં જન્મે તેને જ બ્રાહ્મણ કહે તે કાંઈ નિયમ નથી) શાસ્ત્ર શું કહે છે? For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) ब्रह्मचर्य तपोयुक्ता समलेष्टु कांचनाः। सर्वभूतदयावतो ब्राह्मणाः सर्वजातिषु ॥ १ ॥ બ્રહ્મચર્ય પાળનાર, તપશ્ચરણ કરનાર, પથ્થર અને સુવર્ણમાં સમદષ્ટિવાળા અને સર્વ પ્રાણુઓની દયાવાળા મનુષ્ય સર્વ જાતિઓમાં બ્રાહ્મણ છે. અર્થાત આ પ્રમાણે વર્તન કરનાર ગમે તે જાતિમાં ઉત્પન્ન થયા હોય પણ તે બ્રાહ્મણ કહેવાય છે. (બ્રહ્મચર્ય સિવાય બ્રાહ્મણ શાને?) ब्रह्मचर्य भवेन्मूलं सर्वेषां धर्मचारिणां ॥ ब्रह्मचर्यस्य मंगे न व्रताः सर्वे निरर्थकाः ॥ १ ॥ ધર્માચરણ કરવાવાળા સર્વ દર્શનકારેનું મૂળ બ્રહ્મચર્ય છે. તે બ્રહ્મચર્ય ભંગ કરનાર મનુષ્યના સર્વ વ્રતો નિરર્થક છે. જેઓ મન, વચન, કાયાવડે પવિત્ર બ્રહ્મચર્ય પાળે છે તે દેવોને પણ પૂજ. નિક છે. તે જ પવિત્ર અને ઉત્તમ મંગળ સમાન છે. સારી રીતે રક્ષણ કરાયેલું બ્રહ્મચર્ય, સર્વ આચારમાં ઉત્તમ આચાર છે. સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત તે જ છે અને સર્વ ધ્યાનમાં ઉત્તમ ધ્યાન તે છે. કહ્યું છે કે शुचिर्भूमिगतं तोयं शुचिनारी पतिव्रता ॥ शुचिर्धर्मपरो राजा ब्रह्मचारी सदा शुचिः ।।१॥ જમીન પર પડેલું પાણી પવિત્ર છે. સ્ત્રી પ્રતિવ્રતા હોય તે પવિત્ર કહેવાય છે. ધર્મમાં તત્પર હોય તે રાજા પવિત્ર છે, પણ બ્રહ્મચારી તો નિરંતર પવિત્ર છે. સત્ય બેલવું, તપ કર, ઇદિને નિગ્રહ કરો અને સર્વ જીવોની દયા કરવી આ ચાર પવિત્ર પ્રથમ છે. અને પાણીથી શૌચ કરવું તે તો પાંચમું શૌચ છે. આ ચાર શૌચ વિના પાણીથી સ્નાન કરી પવિત્રતા માનવી તે નિરર્થક છે. કહ્યું છે કે – For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) नोदकक्लिनगात्रोऽपि स्नान इत्यभिधीयते ।। स स्नातो यो दमस्नातः स बाह्याभ्यंतरः शुचिः ॥१॥ પાણીથી ભીંજાયેલ શરીરવાળાને નાન કરેલો કહી શકાય નહિં, પણ જેણે ઈન્દ્રિયોને દમી છે, સ્વાધીન કરી છે, તે સ્નાન કરેલો કહી શકાય અને તે જ બાહ્ય તથા અત્યંતરથી પવિત્ર છે. ઈત્યાદિ શાસ્ત્ર યુક્ત, યુતિપૂર્વક સારભૂત વચને વડે, અનેક વિદ્વાનોની સન્મુખ. આ ક્ષુલ્લક શિષ્ય પ્રધાનને નિરુત્તર કરી દીધે. યુક્તાયુક્તનો વિચાર નહિં કરનાર પ્રધાન, નિરુત્તર થતાં રાજા તરફથી ઘણી લજજા પામે. તે અવસરે તો પોતાના મુકામ તરફ તે ચાલ્યો ગયો. પણ રાત્રી પડતાં સાધુઓને વધ કરવા માટે તે પાછો ઉધાનમાં આવ્યો. શાસનાધિષ્ટાત દેવીએ તેને ત્યાં જ થંભાવી દીધે. પ્રાત:કાળ થતાં રાજાપ્રમુખ સર્વ મનુષ્યએ તેને તેવી હાલતમાં દીઠે. દેવ પણ સત્યને સહાય આપે છે તે દેખી અનેક મનુષ્ય ધર્મને બોધ પામ્યા. રાજાએ પ્રધાનનું અપમાન કરી રાજ્યમાંથી કાઢી મૂકો. પૃથ્વીતળ પર ભમતાં ભમતાં તે હરિતનાપુરમાં આવ્યો. મહાપકુમારે તેને પ્રધાન તરીકે પોતાની પાસે રાખે. - એક વખત પિતાના રાજ્યની નજીકમાં રહેનાર સિંહબળ નામના કિલ્લાના બળવાળા રાજાએ મહાપદ્દમકુમારની દેખરેખવાળા દેશમાં લૂંટફાટ કરી ત્રાસ વર્તાવ્યો. મહાપમકુમારે તેને સ્વાધીન કરવા માટે નમુચી પ્રધાનને આદેશ આપ્યો. નમુચીએ તેને કિલ્લો તોડી નાખ્યું અને સિંહબાળને જીવતો પકડી મહાપમકુમારની આગળ લાવી મૂકો. મહાપદ્મકુમારે ખુશી થઈ નકુચીને કાંઈ પણ માગવા માટે જણાવ્યું. પ્રધાને જણાવ્યું–આ આપનું વચન હાલ આપની પાસે રાખે. મને જરૂર હશે તે અવસરે માંગીશ. કુમારે તેમ કરવાને ખુશી બતાવી. For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૧ ) એક દિવસે જ્વાળાદેવીએ રથયાત્રા નિમિત્તે એક થ બના વરાવ્યા, તે દેખી તેની ખીજી શાકય રાણી લક્ષ્મીદેવીએ બ્રહ્માના નિમિત્તે એક રથ બનાવરાજ્યેા. લક્ષ્મીદેવીએ રાજાને કહ્યું-શહેરની અંદર પહેલા મારા રથ કરવા જોઇએ. * જ્વાળાદેવીએ જણાવ્યું–જો મારા રથ પહેલા ન નીકળે તે મારે ભોજનને ત્યાગ કરવેશ. અન્ને રાણીઓમાં આવા વિવાદ થયેલા જાણી રાજાએ મધ્યસ્થપણે રહી, અને રથા શહેરમાં ક્રૂરતા અટકાવ્યા. પેાતાની માતાનું અપમાન થયેલુ જાણી મહાપદ્મકુમાર રાખથી રીસાઇ દેશાંતરમાં ચાલ્યેા ગયા. દેશાંતરમાં ફરતાં પૂર્વ સુકૃત્યના ઉદયથી અનેક વિધાધરાની રાજકન્યા પરણ્યા. ચૌદ રના પ્રાપ્ત થયાં. અનુક્રમે છ ખંડ પૃથ્વી સ્વાધીન કરી પાછા હસ્તીનાપુરમાં આવ્યેા. માતાપિતાને ધણું હષ થયે. એક દિવસે સુત્રતાચાય મુનિ ત્યાં આવી સમવસર્યા. પદ્માત્તર રાજા પરિવાર સહિત વંદન કરવા ગયા. વંદન કરી ધાવણુ નિમિત્તે આચાર્ય શ્રી સન્મુખ બેઠા. ગુરૂવર્ય પશુ સંસારસુખની ભાવી દુ:ખમયતા, અને આત્મિક સુખની સુખમયતા વિષે અસરકારક ઉપદેશ આપ્યા. ઉપદેશ શ્રવણુ કરી રાજા શહેરમાં આણ્યે. વિશ્વકુમારને ખેલાવી રાજ્ય ગ્રહણુ કરવા કહ્યું. ભવવાસથી વિરક્ત થયેલ વિશ્વકુમારે ચારિત્ર ગ્રહણુ કરવાના મનેરથા ગુાવ્યા. રાજાએ મહાપદ્મકુમારને રાજ્યાભિષેક કર્યાં. મહાપદ્મ રાજાએ પાતાના પિતા અને જ્યેષ્ઠ બંધુના મહાન આદરથી દીક્ષા-મહેશ્ર્વ કર્યાં. સુત્રતાચાર્ય સમીપે પદ્માત્તર રાજાએ વિકમાર સહિત ચારિત્ર ગ્રહણુ કર્યું. મહાપદ્મ રાજાએ ધણા મહેાવપૂર્ણાંક પોતાની માતા જ્વાળા દેવીના રથ સધ સાથે શહેરમાં ક્રન્ચે અને જૈન શાસનની ઉન્નતિ કરી. For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૦૨ ) પદ્માત્તર મુનિશ્રીએ ગુરૂ સાથે વિહાર કરતાં સમભાવમાં રહી વિશુદ્ધ આત્મકોણુિએ કમળ ખપાવી કેવળ જ્ઞાન ઉત્પન્ન કર્યું" અને થોડા જ વખતમાં નિર્વાણપદ મેળવ્યુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્સુકુમાર મહામુનિ પણ નિકાચિત કબધાને સ્વપ વખતમાં દૂર કરવા માટે શરીર પરથી નિરપેક્ષ બની તીવ્ર તપશ્ચરણ કરવા લાગ્યા. છઠ્ઠ અઠ્ઠમથી લઇ છ માસ પતતપશ્ચર્યામાં આગળ વધ્યા, કનકાવળી, રત્નાવળી, મુક્તાવળી ઈત્યાદિ વિચિત્ર પ્રકારના તપ કરતાં તેને નાના પ્રકારની લબ્ધિએ પ્રગટ થઇ. ગરૂડતી માફક આકાશમાં ગમન, દેવતી માક નાના પ્રકારનાં રૂપ ધારણ કરવાં, મેરુપવની માફક શરીરની વૃદ્ધિ કરવી, વજીનું પણ ચૂણુક કરવું ત્યાદિ અનેક લબ્ધિએ હોવા છતાં, તેનાથી નિરપેક્ષ બની, નિરાશસી થઈ નિરંતર ગુરુતી સાથે વિચરે છે. એક વખત તે આચાય શ્રીસુત્રતાચાય સાધુઓના સમુદાય સહિત હસ્તીનાપુરમાં ચામાસા નિમિત્તે આવી રહ્યા. તે અવસરે વિષ્ણુકુમારમુનિ ગુરુશ્રીની આજ્ઞા લઇ એકાંતવાસમાં શાંતિથી ધ્યાન કરવા નિમિત્તે આકાશમાર્ગે મેરૂપતની ચૂલા ઉપર ચેામાસું રહ્યા, સુત્રતાચાય ને હસ્તીનાપુરમાં રહેલા જાણી ક્ષુલ્લકે કરેલ અપમાંનને યાદ કરતાં ગૂઢ મશ્કરી નમુચીએ, રાજાએ આપેલા વરદાનની •માંગણી કરી. . રાજાએ કહ્યું-તને શાની જરૂર છે ? પ્રધાને કહ્યું”-કેટલાક દિવસ અને રાજ્ય આપે. મારે યજ્ઞ કરવા છે. પ્રધાનના દુષ્ટ અભિપ્રાયને નહિં જાણનાર રાજાએ, વચનથી ધાયેલ હાવાથી સહસા રાજ્ય આપવાનું કબૂલ કર્યું. રાજા અ ંતેઉરમાં જતે બેઠા. અને રાજ્યાસન પર નસુચી આવી રહ્યો. રાજ્યમાં તેની આજ્ઞા વર્તાણી. વધામણાં થયાં. સ વ નના ગુરુઓએ રાજાને For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૩) મીઠાં વચનથી વધાભ્યે. જૈન મુનિઓને નહિ. આળ્યા જાણી તેના પૂર્વના ક્રોધાગ્નિમાં આહુતી આપ્યા . ખરેખર થયું. તે મુનિની વસ્તીના દ્વાર આગળ આવ્યે અને ખેલવા લાગ્યું. અરે જૈન મુનિ ! તમે લેાકસ્થિતિને પણ જાણતા નથી અને મારી નિદા કરે છે!? આચાર્યશ્રીએ કહ્યું. અમે અતિથીઓને લેકિરીતિ પ્રમાણે વર્ષાપનાદિ કરવાનું મેગ્ય નથી. તેમ અમે કોઈની નિદા કરતા નથી. તેમાં રાજાદિકની તે કાઈપણ પ્રકારે નિદા ન કરવી, પશુ ઊલટુ તેઓનું ભલું ઇચ્છવું, એમ અમારા ધર્માચાર્યનુ ક્માન છે. ગુરૂનુ વચન નહિ સાંભળ્યુ તેમ કરી,. કાપાવેશથી નમુચી એલી ઊઠયા. મને તમારા ભલા ઈચ્છવાની કાંઈ દરકાર નથી. મારા દેશ મૂઠ્ઠી તમે અહીંથી ચાલ્યા નએ. જો સાત દિવસની અંદર કાઈ પણ મુનિને દેખીશ તા હું તેને જીવથી મારી નખાવીશ. આ પ્રમાણે આદેશ કરી નમુચી ત્યાંથી ચાલ્યેા ગયે. આ વાતની સંધને ખબર પડવાથી તેમણે નમુચી પાસે જઇ, મુનિઓના આચારાદિ વિષે જણાવી, પેાતાનું ફરમાન પાછું ફેરવવા જણાવ્યું. નમુચીએ તેમનેા અનાદર કરી રજા આપી. આચાર્યશ્રીએ ત્યાં ચાતુર્માસ રહેલા સ સ એલાવ્યા અને કહ્યું કે-મહામુનિ ની લબ્ધિ હાય તે શ્રમણુસંધના તમને રજા આપવામાં આવે છે. ચ્છાએ પ્રસંગ આવી પડ્યો છે. સમુદાયને ! જેએની પાસે કાઇ પણ પ્રકારરક્ષણને અર્થે અત્યારે ફારવવાની લબ્ધિક્ રવવાના અત્યારે અનિ મુનિઓએ વિચાર કરી જણાવ્યું'. પ્રભુ ! છ હજાર વર્ષથી તપશ્ચર્યા કરનાર અનેક લબ્ધિવાન મહામુનિ વિશ્વકુમાર આ કાર્યને માટે સમય છે. ગુરૂશ્રીએ કહ્યું-હા, ખરી વાત છે પણ તે તેા અત્યારે મેરૂપત -પર ધ્યાનમાં છે. તેને અહીં કાણું ખેલાવશે ? For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૪) એક મુનિએ નમ્રતાથી જણાવ્યું. પ્રભુ ! મેરૂપર્વત પર જવાનું મારામાં સામર્થ્ય છે પણ પાછા આવવાની શક્તિ મારામાં નથી. ગુરૂએ કહ્યું. વત્સ! તું જલદી ત્યાં જા, વિષ્ણુકુમાર તને અહીં પાછો લાવશે. ગુરૂને આદેશ થતાં જ તે મુનિ આકાશમાર્ગે મેરૂપર્વત પર જઈ પહે . મુનિને આવતાં દેખી, વિનુકુમાર વિચારવા લાગ્યો કે નિચે કોઈ મહાન વિપત્તિ સંધ સમુદાય પર આવી પડી છે, નહિંતર ચોમાસામાં સાધુ અહીં આવે નહિં. મુનિએ પણ વિષ્ણુકુમારને નમસ્કાર-વંદન કરી ગુરૂ સંબંધી કાર્ય નિવેદિત કર્યું. તે સાંભળતાં જ તે મુનિને સાથે લઇ, એક ક્ષણવારમાં વિનુકુમાર હસ્તીનાપુરમાં ગુરુ પાસે આવ્યા. ગુરુએ કહ્યું. વત્સ ! મુનિઓને માથે આ પ્રકારની વિપત્તિ આવી પડી છે. હું પોતે જ્ઞાની છે. આ ઠેકાણે જેમ એગ્ય લાગે તેમ કરવાની મારી આજ્ઞા છે. તે સાંભળી, ગુરુને નમન કરી, કેટલાંક સાધુ સાથે વિશ્વનુકુમાર રાજસભામાં આવ્યા. વિનુકુમારને જોતાં જ નમુચી સિવાય સામંત, મંત્રી સર્વ સભાજનોએ ઊભા થઈ નમસ્કાર કર્યો. વિષ્ણુકુમારે પોતાની મૃદુ વાણીથી નમુચીને ધર્મ સંભળાવ્યું અને છેવટમાં જણાવ્યું કે-રાજન ! આ મુનિઓ તમારા શહેરમાં ચાતુર્માસ રહ્યા છે. તેઓને રહેવા માટે રજા આપવી જોઈએ. ચોમાસામાં તેમને વિહાર કરે કલ્પત નથી. વળી પૂર્વના ભરત, સગરાદિ અનેક રાજાઓએ યુનિઓનું પૂજન યાને સન્માન કરેલું છે. શ્રમણોનું રક્ષણ કરવાથી તેમના કરેલા તપને ષષાંશ (છઠ્ઠો ભાગ) રાજાને મળે છે. જેમાસામાં ઝીણું છની ઉત્પત્તિ વિશેષ થવાથી, તેમની વિરાધના થવાના ભયથી તેઓ વિહાર કરતા નથી. વર્ષાકાળ પૂર્ણ થવાથી તેઓ પિતાની મેળે જ અન્ય સ્થળે ચાલ્યા જશે. ઇત્યાદિ મધુર વચ્છ For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૫) સમાયેા. પણ મિથ્યાત્વથી નાવર્ડ તે મુનિએ નયિને ધણું। આચ્છાદિત બુદ્ધિવાળા તેણે પેાતાના કદાચ ન જ મૂકયા. વિશેષમાં તેણે કહ્યું, પાપ, પુન્યમાં તમે સમજો. મને તમારા ષાંશની કાંઈ દરકાર નથી. મારા દેશ મૂઠ્ઠી હમણાં જ ચાલ્યા જાઓ. વિશ્વકુમારે કહ્યું. જો તમારી મરજી હોય તે। શહેરની બહાર ઉધાનમાં રહી વર્ષાકાળ સંબંધી અવશેષ દિવસે પૂર્ણ કરે. લાલ તેત્રા કરી નચી મેલ્યું. અરે ! વધારે કહેવા સાંભળવાની હું જરૂર ધારતા નથી. હું તેમને ગંધ પણુ સહન નહિ કરૂ વિતવ્યની ઈચ્છા હોય તા તત્કાળ મારા દેશ મૂઠ્ઠી ચાલ્યા જાઓ. નહિતર ચારની માફક તમે! સર્વાંતે હું મારી નાખીશ. નમુચીનાં છેવટનાં વચન સાંભળી વિશ્વકુમાર મુનિના ક્રોધઅગ્નિ સ્ફુરવા લાગ્યા. અરે ! મને રહેવા માટે તેા જગ્યા આપીશને? નમુચિએ કહ્યું-તને રહેવા માટે ત્રણ પગ રહી શકે તેટલી જગ્યા (રાજાને ભાઇ હોવાથી ) આપું છું. આ ત્રણુ પગથી બહાર નીકળ્યે તે તારા પણ પ્રાણુ તત્કાળ લેવામાં આવશે. ઠીક છે’ આ પ્રમાણે કહેતાંની સાથે જ વિષ્ણુકુમારે વક્રિય લબ્ધિશ્રી પેાતાનુ શરીર વધારવા માંડયું, પગના આધાતથી પદ્મતી માક મેદિનીને ક ંપાવતા, પ્રલયકાળના સમુદ્રની માફક સમુદ્રને ઉછાળતા, પગ ની પહેાળાથી સેતુબંધની માફક નદીઓનાં પાણીને પાછાં હઠાવતા, શરીરની ઉંચાથી જ્યાતિષચક્રને કાંકરાની માફક ફ્રેંકતા, વક્ષ્મીનાં શિખર (રાકડા)ની માફક પર્વતના શિખરને વિદારતા, સુર, અસુરને ભય ઉત્પન્ન કરતા મેરૂ પર્વત સમાન તે વૃદ્ધિ પામ્યા. નસુચિને પૃથ્વી પર પટકી, બહુ રૂપધારી, ત્રણ ભુવનને પણ ક્ષેાભ પમાડતા, પૂર્વ, પશ્ચિમ સમુદ્ર પર પગ મૂકી, તે મુનિ ઊભા રહ્યો. વિષ્ણુકુમાર મુનિના કાપથી ત્રણ ભુવનને ક્ષેાભ થયેન્ને જાણી, મુન્દ્ર મહારાજે તેને કેપ શાંત કરવા કેટલીક અપ્સરાઓને મેકલાવી. For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦૬) તે અસરાઓ વિનુકુમાર મુનિના કાન આગળ ઊભી રહી અતજ્ઞાનના રહસ્યવાળું, ગાંધાર સ્વરથી મધુર સ્વરે ગાન કરવા લાગી. कोहेण जिया दजति तहय मुजंति अप्पकन्जेसु ॥ इहयं परथ्थ नरए वचति अणंतदुहभरिए ॥ १ ॥ હે મુનિ ! ક્રોધ કરવાથી જ આ જન્મમાં ( ક્રોધથી) દગ્ધ થાય છે. તેમજ આત્મકાર્યમાં મુંઝાય છે. અન્ય જન્મમાં અનંત દુઃખથી ભરેલા નરકમાં જાય છે. जं अजियं चारितं देसूणाए वि पुषकोडीए ॥ तंपि कसाइयमिचो हारेइ नरो मुहुत्तेण ॥१॥ કાંઈક ઊણુ પૂર્વક્રોડ વર્ષો પર્યત પ્રયત્ન કરી મનુષ્યોએ જે ચારિત્રરૂપ ધન ઉપાર્જન કર્યું હોય છે તે પણ, કષાય માત્ર કરવાથી એક અંતમુહૂર્તમાં હારી જાય છે. પરિતાપ ઉત્પન્ન કરનાર, સર્વને ઉગ આપનાર, વૈરની પરંપરા વધારનાર અને ભવોભવમાં દારૂણ વિપાક આપનાર ક્રોધને તમે ત્યાગ કરે. હે મહર્ષિ ! જ્ઞાન, ધ્યાનને સર્વથા વિરોધી ક્રોધ સર્વથા ત્યાગ કરી ઉપબિત થા. અમારા પર ક્ષમા કર. મુનિએ ક્ષમાવાન હોય છે. આ પ્રમાણે ઉપશમ સારવાળાં વચનો બેલતાં વિદ્યાધરો, અસુરે અને કિન્નરીઓ વિગેરે તેની આગળ નૃત્ય કરતા જ્ઞાન કરવા લાગ્યા. એ વેળાએ ભયથી સંબ્રાંત થયેલ મહાપદ્મ રાજા ત્યાં આવ્યા. મસ્તકથી મુનિના પગને સ્પર્શ કરી ખમાવવા લાગ્યા. હે ભગવન ! નમુચી, દુર્મતિ, ક્રર અધ્યવસાયવાળે, સંઘને પ્રતિપક્ષી યાને વિરોધી છે તેની મને ખબર ન હતી. મેં શ્રી સંઘને મહાન અપરાધ કર્યો છે. ક્ષમા કરે. મારા પર પ્રસન્ન થાઓ. હું પણ તમારે સેવક છું. તમારે શરણે આવ્યો છું. હે નાથ ! આ For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૭) સુર અસુરાદિ સહિત ત્રણ ભુવન ભયથી કંપાયમાન થઈ, દીનપુખ બની રહ્યું છે તે આપ કેપને ઉપશમ કરો, ઉપશમ કરો. દેવ સંબંધી વચને સિવાયની આ સર્વની વિજ્ઞપ્તિ તે મુનિના શરીરની ઊંચાઈ આગળ નિરર્થક જેવી હતી, છતાં પગને સ્પર્શ થતો જાણું તેણે પિતાની દૃષ્ટિ નીચી કરી. પિતાના ચરણ આગળ આકુળવ્યાકુળ થતે ઉભેલો સંધ તેના જેવામાં આવ્યો. સંઘ તથા લોકોને જોતાં જ કરુણાસાગર મહાભાગ વિનુકુમાર મુનિ ઉપશાંત થઈ, પાછી વળેલી સમુદ્રની ભરતી સમાન સહજ સ્વરૂપે થઈ રહ્યા. શ્રી સંઘના અનુરોધથી તે પાપી નમુચીને મુનિએ જીવતો મૂકી દીધો, છતાં મહાપદ્મ રાજાએ તેને દેશપાર કર્યો. સમુદ્ર પર્વતની પૃથ્વી ત્રણ પગથી આક્રમણ કરી, તેથી વિશ્વનુકુમાર મુનિનું ત્રિવિક્રમ નામ દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યું. . આ પ્રમાણે જિનશાસનની ઉન્નતિ કરી, આલોચી, પ્રતિકમી, મહાત્મા વિષ્ણુકુમાર મુનિ ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. તીવ્ર તપશ્ચરણમાં ઉધમ કરી ઘણા વર્ષ શ્રમણપણું પાળ, વિમળ કેવળજ્ઞાન પામી, વિનુકુમાર શાશ્વતસ્થાન (મેક્ષ) પામ્યા. આ કિલષ્ટ કર્મ તોડવા માટે ઓછી વધુ સર્વને તપગુણની જરૂરીયાત છે. ધ્યાનાદિને સમાવેશ પણ તપોગુણમાં થાય છે, માટે તમારે પણ યથાશકિત તપશ્ચરણમાં પ્રયત્ન કરે. તપેગુણના વર્ણનવાળી ધર્મદેશના આપી વિજયકુમાર મુનિ મૌન રહ્યા. એટલે સભાના લોકોએ યથાશક્તિ તપશ્ચરણ કરવાને અભિગ્રહ લીધે. વખત ભરાઈ ગયો હોવાથી ગુરૂશ્રીના નામને વિજયઘોષ કરી ગુરુને નમન કરતાં લોકો પોતપોતાના કર્મમાં લાગી ગયાં. નિત્યની માફક આનંદમાં રાત્રિ પસાર કરી વિશેષ બેધ લેવાના જિજ્ઞાસુ સભાસદો પાછા પ્રાતઃકાળમાં ગુરુશ્રી સન્મુખ આવી બેઠા. For Private and Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૨૯ મું ભાવધર્મ तक्काविहूणो विजो लखणहीणोय पंडिओ लोए ॥ भावविह्वणो धम्मो तिभिवि गुरुई विडंबणया ॥१॥ इकोचिय सुहभावा होइ धुवं दाणसीलं तवहेउ । जं धम्मो मारविणा कस्सइ कझ्यावि न हु होइ ॥ २॥ તર્ક વિનાને વૈધ, વ્યાકરણ શાસ્ત્ર ભણ્યા વિનાને પંડિત અને ભાવ વિનાને ધર્મ- આ ત્રણે પણ, લેકમાં મહાન વિડંબન સમાન છે. એક શુભ ભાવ જ નિચે દાન, શીયળ અને તપનું કારણ છે કેમકે ભાવ વિનાને ધર્મ કોઈને કોઈ પણ વખત હોતો જ નથી. ભાવ સિવાય કેવળ દાન, શીયળ કે તપાદિનું ચિરકાળ પર્યત સેવન કર્યું હાય તથાપિ તે આવળના પુષ્પની માફક નિરર્થક છે. ભાવ સિવાયનું ઘણું કાળનું પણું ચારિત્ર, અજ્ઞાન તપની માફક અસાર છે. તે જ ભાવ સહિત હેય તો થોડા વખતમાં નિર્વાણપદ આપે છે. ભાવ શબ્દને સામાન્ય અર્થ વીતરાગ દેવના કહેલ વચન ઉપર શ્રદ્ધાન રાખવું યા તેને બરાબર સવારૂપ સમ્યકત્વ-એ થાય છે, તથાપિ બાર ભાવનાનુસારે વર્તન કરવું એ તેને વિશેષ અર્થ છે. પૌગલિક પદાર્થોની અનિત્યતા, કર્માધીન છની અશરણતા, સંસારની વિચિત્રતા, સુખ દુઃખાદિ ભેગવવામાં એકાકીપણું, ચૈતન્યની એક એકથી ભિન્ન સ્વભાવતા, શરીરની અશુચિતા, શુભાશુભ કર્મ અાગમનના કારણની વિચારણા, શુભાશુભ કર્મ રોકવાના ઉપાય, પૂર્વ For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૦૯) સત્તાગત કર્મ દૂર કરવાનાં કારણની ગષણ, દશ્યમાન લોકસ્વરૂપની વિચારણ, સમ્યફ શ્રદ્ધાન પ્રાપ્તિની દુર્લભતા અને તત્ત્વજ્ઞ ગુરુના સમાગમની વિષમતા, આ બાર ભાવનાઓ પ્રવચનના સારભૂત છે. પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ આચાર પાળનાર મુનિઓમાં આ ભાવનાઓ અવશ્ય હોય છે. ધર્મની આકાંક્ષાવાળા ગૃહસ્થાઓમાં પણ આંતરે આંતરે ક્ષણમાત્ર આ ભાવનાઓ હેાય છે. તે ભાવનાના બળથી ગૃહસ્થીઓને પણ સંખ્યાબંધ ભવેમાં સંચય કરેલાં અસંખ્ય કર્મોનો ક્ષય થાય છે, માટે ભવવાસના વિનાશ માટે અવશ્ય આ ભાવનાઓ વિચારવા એગ્ય છે. કહ્યું છે કે – अधणाण कओ दाणं, न तवो सीलं च मंदसत्ताणं ।। साहीणं सम्वेसि तु भावणा सुद्धहिययाणं ॥ १ ॥ નિર્ધન મનુષ્યો દાન ક્યાંથી આપે ? મંદ-હીન સત્વવાળા જીવોમાં તપશ્ચર્યા કે શિયળ કયાંથી હોય? ત્યારે ભાવના તે શુદ્ધ હદયવાળા સર્વ જીવોને (વિચારવાની) પોતાને સ્વાધીન છે. સમ્યક્ત્વ કે મેક્ષનું પરમ કારણ યાને બીજભૂત છે. તે પણ એક ભાવવ્રત છે. સિદ્ધાંતમાં આ વાત પ્રસિદ્ધ છે કે, જરાત્તિ ad. શુભ પરિણામ તે સમ્યકત્વ છે. નરક અને તિર્યંચ, દેવ અને માને, સુખી અને દુઃખી. આંધળાં અને બહેરાં. સામાન્ય રીતે સર્વ છાનાં પાપહરણ કરનાર ભાવના ધર્મ છે. સુદર્શના ! તેં પણ પૂર્વેના ભવમાં ભાવથી નિયમ પાળતાં. આ જન્મમાં ઉત્તમ કુળાદિથી લઈ ગુર્નાદિકને સંગ અને જાતિસ્મરણાદિ આત્મસાધનામાં ઉપયોગી સામગ્રી મેળવી છે. વધારે " भावणा भावियचित्तो सत्तो लंधितु सयल दुखाई॥ धम्मसुहं च लहई नरविक्रमनिवुव ॥ १ ॥ ૧૪ For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૦) ભાવનાના તીવ્ર પુટથી વાસિત ચિત્તવાળા જીવો, સમગ્ર દુઃખને ઓળંધી, નરવિક્રમ રાજાની માફક ધમ તથા સુખ પામે છે. નરવિકમ, આ ભારતવર્ષના કુરૂજંગલ દેશમાં, અમરાવતીની માફક શોભાવાળી જયંતિ નામની નગરી હતી. તે નગરીમાં સિંહની માફક અતુલ પરાક્રમી નરસિંહ રાજા રાજ્યશાસન કરતો હતો. તે રાજાને બીજા હૃદય સમાન પ્રેમ પાત્ર ચંપકમાલા નામની રાણી હતી. તેની સાથે સંસારવાસને અનુભવ કરતાં ઘણે કાળ સુખમાં વ્યતીત થયે. એક દિવસે પાછલી રાત્રીએ રાજા જાગૃત થશે. તે અવસરે કોઈ ભાગધને આ પ્રમાણે બોલતાં સાંભળે. નાના પ્રકારના વૈભવોનો અનુભવ કર્યો, વિષયવાસનાઓને વપ્ત કરી, પુત્રાદિ સંતતિ ઉત્પન્ન કરી અને શાખા, પ્રશાખારૂપ વંશની વૃદ્ધિ થઈ, છતાં પણ લાયક પુત્રને ગૃહનો ભાર આપીને હજી સુધી જેને ધર્મ કરવાની રૂચિ થતી નથી તેને નિર્વાણસુખ કયાંથી મળે ?” આ માગધનાં વચન સાંભળી, રાજા પુત્રરૂપ ચિંતાના સમુદ્રમાં ડૂબવા લાગ્યા. તે વિચારવા લાગ્યો. અહા જેને પ્રતિકાર (ઉપાય) ન થઈ શકે તેટલું બધું પ્રબળ અંતરાયકર્મ મને કેવું દુ:ખ આપે છે? અનેક રૂપ, લાવણ્યતાવાળી ભારે રાણીઓ હોવા છતાં એક પણું રાણુથી હજી સુધી પુત્રને લાભ મને મળ્યો નથી. પુત્ર સિવાય આ રાજ્યરિદ્ધિ કાને આપીને હું મારા આત્મકલ્યાણને માગ સાધું ? ઈત્યાદિ ચિંતામાં પાછલી રાત્રી પૂર્ણ કરો, પ્રાત:કાળના ષમ કરી રાજ સભામાં આવી બેઠે. અને બુદ્ધિમાન પ્રધાનાદિકને બોલાવી પુત્ર ચિંતા સંબંધી પિતાની હકીકત જણાવી. પ્રધાને કહ્યું- મહારાજા!શુભાશુભ કર્મના ઉદયથી ઈનિઝ વસ્તુની પ્રાપ્તિ કે વિગ થાય છે તથાપિ મનુષ્યને ઉધમની પણ જરૂર છે. આકાશમાંથી સ્વાભાવિક For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૧) પાણી પડે છે. તેમજ જમીન દવાની મહેનત કરવાથી પણ પાણી મેળવી શકાય છે, માટે પુત્ર ઉ૫તિ નિમિત્તે દેવનું આરાધન, ઔષધીથી સ્નાન, મૂળ-જડી-બુટ્ટી વિગેરેનું ભક્ષણ, અને અમુક વસ્તુનું પાન કરવું ઈત્યાદિ અનેક ઉપાય છે. તે કામે લગાડતાં કે ઉપાય કોઈ વખત કાર્ય સિદ્ધ કરનાર થઈ પડે છે અને કર્મની વિપરીતતાથી કઈ વખત પ્રયત્ન નિષ્ફળ પણ થાય છે. મહારાજા ! આપ પણ આ ઉપાયો કામે લગાડો-ઉપાય કરતાં કાર્ય સિદ્ધ ન થાય તો પછી મનુષ્યોને શું દોષ છે ? મહારાજા ! મેં સાંભળ્યું છે કે કોઈ શિવ નામનો ગી હમણાં કેટલાક દિવસથી આપણું શહેરમાં આવ્યો છે. તેણે પોતાના ચમત્કારિક વિજ્ઞાનથી લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. તેમ તે કેટલીક સામર્થતા પણ ધરાવે છે, તે પુત્ર ઉત્પત્તિ નિમિરો તેને કાંઈ પૂછવું જોઈએ. બીજા પ્રધાને પોતાનો અભિપ્રાય જણાવ્યો. રાજાએ આદરપૂર્વક તે યોગીને સભામાં બેલાવ્યો અને નમ્રતાથી પ્રશ્ન કર્યો કે,-સ્વામીજી! આપ ક્યાંથી આવે છે ? અને કઈ તરફ જવા ધારે છે ? યોગી--હું હમણું શ્રી પર્વતથી આવું છું અને ઉત્તરાપથમાં જાલંધર તરફ જવા ધારું છું. રાજા-અમને કાંઈપણ ચમત્કાર બતાવશે ? ગીએ તરત જ અગ્નિસ્થંભ કરવા પ્રમુખ કેટલાક પ્રયોગો કરી બતાવ્યા. રાજા–આ બાલક્રીડા જેવા પ્રયોગથી અમને સંતોષ થઈ શકે તેમ નથી. પુત્રપ્રાપ્તિ થઈ શકે તેવો કોઈ ઉપાય હોય તો બતાવે. ગી–-ઓહો ! તે કામ મને શું ગણતરીમાં છે? પણ મંત્રસિદ્ધિથી તે કામ થઈ શકે તેમ છે. મંત્રસિદ્ધિ માટે ઉત્તરસાધકની જરૂર અગત્યની છે. તે ઉત્તરસાધક તરીકે તમે થાઓ તે આ કામ જલ્દીથી સિદ્ધ થાય. For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૨) રાજાએ, પ્રબળ પુત્ર-ઈચ્છાથી સહસા તે કામ માથે લીધું. કાળી ચૌદશની રાત્રીએ તે કપાળી ભેગી સહિત રાજા ભયંકર સ્મશાનમાં દાખલ થયો. કપાળીએ એક મંડળ આળેખ્યું. સકલ કરણાદિ વિધાન કરી, સ્થિર આસને બેસી મંત્ર જપવો શરૂ કર્યો. રાજાને પિતાથી સે હાથ દૂર બેસવા ફરમાવ્યું અને બોલાવ્યા સિવાય પાસે ન આવવા આજ્ઞા કરી. રાજાએ તે પ્રમાણે તરત જ કર્યું. પણ ઉત્તરસાધકનું કામ તે પાસે જ જોઈએ છતાં મને આટલે દૂર બેસારવાનું કારણ શું ? એ શંકાથી સે હાથ દૂર ન બેસી રહેતાં રાજ ગીની પાછળ આવી, એગો શાને જાપ કરે છે તે સાંભળવા લાગ્યો. ન “દુર શાણા રત નતિ ” રાજાને મારૂં. રાજાનું બલિદાન આપું છું. વિગેરે શબ્દોને યોગીને જાપ કરતા જાણી, રાજાએ વિલંબ ન કરતાં તરતજ હુંકારવ કર્યો કે-અરે દુરાત્મા ! તું મને મારવા ધારે છે ? હમણાં જ તું સાવધાન થા. હવે હું તને છેડનાર નથી. તે શબ્દ સાંભળતાં જ કર ચિત્તવાળ કાળી કાપાનળથી પ્રજવલિત થશે. યમની બીજી જિદુવા સમાન, જમણા હાથમાં ખડગ લઈ રાજાને કહેવા લાગ્યો કે -અરે અધમ રાજા ! તું તારે મનુષ્યજન્મ સંભાળી લેજે. ઇત્યાદિ બોલતાં પ્રચંડ પરાક્રમવાળા બને જણું રૌદ્રપણે યુદ્ધ કરવા લાગ્યા. થોડા જ વખતમાં રાજાના પ્રબળ પ્રહારથી જર્જરિત થઈ યોગી જમીન પર પડશે. એ અવસરે નેઉરના શબ્દોથી ઝણઝણાટ કરતી અને શરીરની પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરતી એક દેવી રાજા પાસે પ્રગટ થઈ કહેવા લાગી. હે નરસિંહ રાજા ! ક્ષત્રિયના કુળને ક્ષય કરનાર આ ગી-કપાળીને તે માર્યો તે ઘણું સારું જ કર્યું છે. હું તારા પર તુષ્ટમાન થાઉં છું. મારા વરદાનથી તારે ઘેર એક પરાક્રમી પુત્રનો For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) જન્મ થશે, તેની નિશાની તરીકે તારી રાણી ગર્ભ ધારણ કરવાની રાત્રીએ ઉત્તમ ધ્વજાનું સ્વપ્ન દેખશે. રાજાએ હાથ જોડી દેવીનું -વચન સારૂ તેમ થાઓ, એમ બોલી હર્ષથી તેનું વચન અંગીકાર કર્યું. રાજાએ ફરી નમ્રતાથી કહ્યું-મહાદેવી ! આ પાળી ક્ષત્રીયોના વંશને ઉછેદ કરનાર કેવી રીતે ? તે આપ કૃપા કરી જણાવશો. દેવીએ કહ્યું. આ કપાલી પિતનપુર શહેરને વીરસેન નામનો રાજા હતા. તેના શત્રુ રાજા રણમલે આને રાજ્યથી પદભ્રષ્ટ કર્યો હતો. રાયે ભ્રષ્ટ થતાં ડગલે ડગલે પરાભવ પામતો તે પૃથ્વીતળ પર ભ્રમણ કરવા લાગ્યો. દુઃખથી કંટાળી તે એક વખત ભ્રગુપાત (પહાડ પરથી પડી આપઘાત કરવો તે) કરવા ગયા. ત્યાં રહેલા મહાકાલ નામના યોગાચાર્યો તેને દીઠે. મરણથી પાછો હઠાવી તેને આ કપાસિક દ્રત આપ્યું છે. પિતાના થયેલ પરાભવને બદલો લેવા માટે તેણે અનેક વાર ગુરુને વિનંતિ કરી, પિતાના મરણ સમયે તેણે રૈલોકયવિજય નામનો મંત્ર આ પાળીને આપે. અને એકસો આઠ રાજાના બલિદાન આપવાથી તે મંત્ર સિદ્ધ થશે વિગેરે વિધિ બતાવી આ દુષ્ટ વિધાના ઉપાસક આ કપાળીએ કલિંગ દિ અનેક દેશના રાજાઓને આવા જ બહાનાઓથી મારી નાંખ્યા છે. ઈત્યાદિ સર્વ વૃત્તાંત રાજાને જણાવી દેવી અદશ્ય થઈ ચાલી ગઈ દેવીનું દર્શન, પિતાને અજબ રીતે બચાવ, પાલીનું મરણ અને પુત્રનું વરદાન ઈત્યાદિ લાભથી હર્ષ પામતો રાજા શહેરમાં આ વ્યો. રાજા મહેલમાં આવીને પલંગ પર સૂતો કે, તરત જ રાણું ચંપકમાલ રાજા પાસે આવી, નમ્ર વચનોથી બલવા લાગી. અહે ! સુખીયાં મનુષ્ય શાંતિથી સુવે છે. રાજાએ કહ્યું. મુંદરી ! આ અવસરે આવવાનું શું પ્રજન ? વળી તારું હૃદય અત્યારે વિશેષ હર્ષવાળું જણાય છે, એ મારું કહેવું શું સત્ય છે ? For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૪). રાણુએ નમ્રતાથી ઉત્તર આપ્યો. સ્વામીનાથ ! અત્યારે આપની પાસે આવવાનું મારું પ્રોજન આપ શાંતિથી સાંભળશે, હું શાંતપણે સૂતી હતી તેવામાં મને એક સ્વમ આવ્યું છે. તે સ્વપ્નમાં સરલ, ઊંચે, કિંકણુઓના શબ્દવાળા, સર્વ જીવોને આનંદ આપનાર, મહામંગળકારી એક સુંદર ધ્વજ મારા જોવામાં આવ્યો છે. આ રવપ્ન આપને કહેવા આવી છું. આનું ફળ મને શું મળશે ? આ સ્વપ્ન સાંભળતાં જ દેવીનાં વચનને યાદ કરી, રાજા - નંદસમુદ્રમાં તરવા લાગ્યો, તેનાં રોમે રોમે વિકસિત થયા. સુંદરી ! આ સ્વપ્નના પ્રભાવથી આપણા કુળમાં ધ્વજ સમાન ઉત્તમ પુત્રની. પ્રાપ્તિ તમને થશે. તે પુત્ર મેટી પૃથ્વીને માલીક થશે. રાજાના સુખથી આવાં ઇષ્ટ વચન સાંભળી હર્ષિત થઈ રણુએ શુકનગ્રંથી બાંધી. અને પાછલી રાત્રી રાજની પાસે જ આનંદમાં ગુજારી. પ્રાતઃકાળ થતાં જ રાજાએ સ્વપ્ન પાઠકોને બેલાવી સ્વપ્નફળ પૂછયું. તેઓએ પણ તે જ ફળ બતાવ્યું. રાણુને વિશેષ આનંદ થયે. તે જ દિવસથી ગર્ભને ધારણ કરતી રાણે સુખમાં દિવસો પસાર કરવા લાગી. ત્રીજે મહિને થતાં રણને ગર્ભના પ્રભાવથી ડહેલા ઉત્પન્ન થયા. દેવનું પૂજન કરે, ગુરૂની ભક્તિ કરૂં, દાન આપું, છેને અભય દાન અપાવું, દુઃખી છને ઉદ્ધાર કરૂં. ધર્મશાસ્ત્રનું શ્રવણ. કરૂં. ઇત્યાદિ રાજાએ મનેરથથી અધિક સામગ્રી મેળવાવી આપી, સર્વ દોહલા પૂર્ણ કર્યા. સ્નેહી સ્વજનોને શુભ મને રથ વચ્ચે રાણીએ પણ દિવસે પુત્ર નો જન્મ આપે. હર્ષભેર દેડતી દાસીએ રાજાને પુત્રની વધામણી આપી. પુત્રજન્મની વધાઈથી સંતોષ પામેલા રાજાએ દાસીનું દાસીપણું દૂર કરી નાખી ઈચ્છાધિક પારિતોષિક દાન આપ્યું. આખા શહેરમાં વધામણું કરાવ્યું. ઘેર ઘેર આમ્ર અને ચંદનનાં તોરણે બંધાયાં. પૂર્ણ કળશે દ્વાર આગળ મૂકાયા. પંચરંગી ધ્વજાઓ ફરકવા For Private and Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૫) લાગી, આરંભના કાર્યો બંધ કરાયાં. કારાગૃહમાંથી બંદીવાને છેડી દેવામાં આવ્યા. વારાંગનાઓ નાચવા લાગી. સધવા સ્ત્રીઓ મંગલિક ગાવા લાગી, મંગલિકનાં વાછ વાગ્યાં. અક્ષતનાં પાત્ર રાજકારમાં જવા લાગ્યા. ઈત્યાદિ મહાવિભૂતિવાળો, રાજાના અને પ્રજાના હર્ષ વચ્ચે મહેચ્છવ શરૂ થયો. જ્ઞાતિ વગેરે પ્રીતિભોજન અને ગરીબોને આનંદી ભજન, વસ્ત્રાદિના સત્કારપૂર્વક એગ્ય દિવસે કુમારનું નરવિક્રમ નામ આપવામાં આવ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતો રાજકુમાર આઠ વર્ષને થયે એ અવસરે કાતિક શુક્લ પંચમી, ગુરૂવાર અને પુષ્ય નક્ષત્રે રાજાએ લેખાચાર્ય પાસે ભણવા કુમારને મૂક. ગુરૂની કૃપા, પિતાને દઢ પ્રયત્ન અને કર્મક્ષપશમના પ્રમાણુમાં, થોડા વખતમાં તે અનેક કળાને પારગામી થયા. લેખક, ધનુવિધા, ગાંધર્વકલા, પત્રધ, લેકવ્યવહાર, નરનારી, અશ્વ, હાથીપ્રમુખનાં લક્ષણ, ચિત્રકર્મ, મંત્રપ્રયાગ, પરચિત્ત ગ્રહણ અને શબ્દશાસ્ત્રાદિમાં તે પ્રવીણ થશે. મલ્લયુદ્ધમાં વિશેષ પ્રકારે તેણે પરિશ્રમ કર્યો હતો. એક વખત રાજસભામાં દેખાવા લાયક ઉત્તમ ગીત, નૃત્ય થઈ રહ્યાં હતાં. કુમાર રાજાની પાસે બેઠો હતો એ અવસરે છડીદારે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! હર્ષપુર શહેરના દેવસેન રાજાને દૂત આપના દર્શનાર્થે દ્વાર આગળ આવી ઊભો છે. તેને પ્રવેશ આપવા માટે આપની શી આજ્ઞા છે ? રાજા–તેને જલદી પ્રવેશ કરાવ. રાજાની આજ્ઞા થતાં દૂત સભામાં હાજર થયે, અને નમસ્કાર કરીને, નમ્રતાથી તે આ પ્રમાણે કહેવા લાગ્યો. મહારાજ! હું હર્ષપુરથી આવું છું, અને દેવસેને મહારાજાને દૂત છું. અમારા મહારાજા પાસે બે ઉત્તમ રત્ન છે. રૂ૫, ગુણમાં For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૬ ) અપ્સરાઓને પણ ઉપહાસ કરનાર એક કન્યારત્ન છે. અને ખીજું રત્ન પ્રતિસ્પર્ધી મત્લાને કાળમેધ સમાન કાળમેધ નામને મદ્ય છે. જેણે યુદ્ધમાં અનેક મત્લાના પરાભવ કર્યો છે. એક દિવસે નાના પ્રકારના અલંકારાથી અલંકૃત કરી, રાજ. માતાએ રાજકન્યાને પિતૃપાદવદન અથે સભામાં મેાકલાવી. પિતાને નમસ્કાર કરી રાજ્યકન્યા પિતાના ખેળામાં ખેડી, રાજકન્યાને દેખી રાજા વિચારમાં પડયા કે, નિશ્ચે પદ્માવતી રાણીએ કુંવરીના વરની ચિંતા માટે તેને મારી પાસે માકલાવી છે. કેટલેક વખત વિચાર કર્યાબાદ રાજાએ કુંવરીને કહ્યું-પુત્રી શીળમતી ! તને કેવા ગુણુવાલા પતિ ગમે છે? શુ ત્યાગી ? શૂરવીર ? વિદ્વાન ? કૃતન ? સુખી ? ગધવ કળામાં કુશળ ? પરાપકારો કે દયાળુ ? રાજાના આવે વિચિત્ર પ્રશ્ન સાંભળી લજ્જાથી કુંવરોએ નીચું મુખ કયું”. શરમાતી દષ્ટએ ધીમે શબ્દે કુંવરીએ જણાવ્યું પિતાજી ! જે આપશ્રીને ચેાગ્ય લાગે તે મને પ્રમાણુ છે. રાજાએ આગ્રહ કરી કહ્યું. એમ નહિ થાય. પુત્રી તારે પેાતાને જ કહેવુ પડશે, કેમકે તારે તે પતિ સાથે સ્નેહની ગઢથી જન્મ "ત જોડાવાનુ છે અને તે પ્રેમને નિર્વાહ કરવાના છે. પાછળથી પશ્ચાત્તાપ ન થાય તે માટે તારે તારી અભિપ્રાય જણાવવા જ જોઇએ. રાજાના ઘણા આગ્રહથી કુમારીએ જણાવ્યું–પિતાજી ! જો એમજ છેતેા, પૃથ્વી પર કેાથી આજપર્યંત પરાભવ નહિ પામેલ આ આપને કાળમેધ નામને મલ છે, તે મલ્લને જે કાષ્ઠ રાજકુમાર મલ યુદ્ધમાં જીતશે તે મારા પતિ થશે. બીજું હું વધારે આપને શું કહુ? કુમારીના વચનથી રાજાને નિશ્ચય થયે કે-આ પુત્રી ખળાનુ રાગિણી છે. તે ઠીક છે પણુ આ મલ્લે સર્વે ખળવ'ન રાજાઓને મદ્યયુદ્ધમાં પરાજય કર્યો છે. તેથી આ કુમારીને લાયક પતિ મળવા મુશ્કેલ છે. આ વિચાર કરતાં રાજાનુ` મુખ શ્યામ થઇ ગયુ. રાજાને ખેદ પામતા દેખી પ્રધાને કહ્યું-મહારાજા ! આપ ખેદ શામાટે ધરા છે For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૭) પરીક્ષા કર્યા સિવાયને હજી એક મહાપુરૂષ રહી ગયો છે. અને તે નરસિંહ રાજાને પુત્ર નરવિક્રમ છે કે જે બળ અને પુરૂષાર્થમાં એક અદ્વિતીય મલ ગણાય છે. આ સાંભળી રાજાને કાંઈક શાંતિ મળી. રાજાના નિર્દેશથી પ્રધાન પુરૂષોએ નરવિક્રમ કુમારને બોલાવવા માટે મને આપની પાસે મોકલાવ્યો છે. હવે આ સંબંધમાં આપની જેવી આજ્ઞા. દૂતનાં વચન સાંભળી નજીકમાં બેઠેલા કુમાર સન્મુખ રાજાએ જોયું. કુમારે રાજાને નમસ્કાર કરી જણાવ્યું. પિતાજી દેવના અનુભાવથી સર્વ સારૂં થશે. આપ આગળ વધારે શું કહું ? આપની ઇચ્છાને આધીન હું ત્યાં જવાને તૈયાર છું. રાજાએ ખાનગી સભા ભરી, પ્રધાન, સામંત અને નાગરિકોની સમ્મતિ માંગી કે કુમારને ત્યાં મોકલવો કે કેમ ? સર્વને અભિપ્રાય કુમારને મોકલવાનો જ આવ્યો એટલે રાજાએ સર્વ સામગ્રી તૈયાર કરી આનંદથી હર્ષપુર તરફ જવાને, ચતુરંગ સૈન્ય સાથે રાજકુમારને રવાના કર્યો. - રાજકુમાર નરવિક્રમના આવવાના સમાચાર સાંભળી, તેનો સત્કાર કરવા માટે રાજાએ યુવરાજને સામો મેક. રાજકુમાર આવી પહેચતાં ઉત્તમ દિવસે, સત્કારપૂર્વક તેને શહેરમાં પ્રવેશ કરાવ્યું અને સંપૂર્ણ અનુકૂળતાવાળી સામગ્રીવાળા મહેલમાં ઉતારો આપે. બીજે દિવસે રાજકુમાર નરવિક્રમની મુલાકાત લઈ રાજકુમારીની પ્રતિજ્ઞા વિષે રાજાએ તેને વાકેફ કર્યો. અને કાળમેઘ મલ્લનો મલ્લયુદ્ધમાં પરાજય કરી જયપતાકા ગ્રહણ કરવાપૂર્વક રાજકુમારીનું પ્રાણિગ્રહણ કરવા સૂચના કરી. રાજકુમારે તે વાત અંગીકાર કરી એટલે રાજાએ માઅખાડાની ભૂમિ માંચા પ્રમુખ બેઠકના સાહિત્યોથી સુશોભિત કરી. નગરલકો સાથે રાજા પિતાની બેઠક ઉપર આવી બેઠો. લોકોએ પિતાની બેઠક લીધી કે તરત જ કાળમેઘ અને નવિક્રમ કુમાર For Private and Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૮ ) અખાડામાં આવ્યા. નિવિડ કચ્છ બાંધી, કેશ પ્રમુખ સમેટી લઇ અને જણુ યુદ્ધ કરવાને સન્મુખ થયા. મજબૂત સંહનનવાળા અને દુષ શરીરવાળા રાજકુમારને જોતાં જ ખળવાન છતાં કાળમેશ્વ ક્ષેાભ પામી ગયા. તે વિચારવા લાગ્યા કે-આ રાજકુમાર રાજાને વ્હાલેા જમાઈ થવાના છે. તેમજ તે બળવાન છે. આ ઠેકાણે મારા જય થવાથી કે પરાજય થવાથી કાઇ પણ રીતે મારૂં કોય થવાનું નથી. આ પ્રમાણે ભય અને સંભ્રમથી તે મલનું હૃદય ત્યાં જ ફૂટી ગયું અને તરત જ મરણ પામ્યા. મલ્લ અખાડામાં રાજકુમારના વિજયને જયધેાષ થવા લાગ્યા. એ જ અવસરે બળશાળી રાજકુમારના કંઠમાં રાજકુમારીએ સ્નેહના પાશરૂપ વરમાળા સ્થાપન કરી અન્નેના યાગ સચેાગ થયા ઢાવાથી લેાકેા પણ સાધુવાદ ખેલવા લાગ્યા. ઉત્તમ દિવસે વર તથા કન્યાનું પાણિગ્રહણ થયું, દરેક મંગળ ફેરા વખતે લેાકેાને આશ્ચર્ય થાય તેટલું દાન રાજાએ વરન્યાને આપ્યું, કેટલાક દિવસ ત્યાં રહેવા ખાદ રાજકુમાર સસરાને પૂછીને પેાતાના દેશ તરફ જવાને તૈયાર થયા. પુત્રી પરના સ્નેહથી રાજાએ કુમારને ભલામણુ કરી કે-દેહની છાયાની માફક મારી પુત્રીને તમે કાષ્ઠ દિવસ એકલી ન મૂકશે, અને તેને ઓછું ન લાગે તેમ સાચવશે. કુમારે સભ્યતાથી ચેાગ્ય શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યા. દુઃસહ વિષેગથી તૂટતા સ્નેહ પાશવાળા રાજાએ રાજકુવરીને છેવટની હિતશિક્ષા આપતાં જણાવ્યું. વ્હાલી પુત્રી ! સગુણુ કે નિર્ગુણુ અપત્યે પર માતાપિતાના અપૂર્વ પ્રેમ હોય છે અને તેથી જ અપત્યના હિત માટે તને કાંઇ કહેવુ જોઇએ એમ ધારો અમે અમારી કજ બજાવીએ છીએ. તારે તે પ્રમાણે વત્તન કરી તારી ક્રૂરજ અજાવવી. For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૯ ) પુત્રી ! તું શીયળ ગુણથી ઉજ્જ્વળ છે છતાં પણ ઉજ્વળતામાં નિત્ય વધારી થાય તેમ તુ' વન કરજે. સાસુ, સસરાને વિનય નિત્ય કરજે, અગ્નિ પવિત્ર છે તથાપિ તેની અવજ્ઞા કરવાથી ( પગથી ચાંપવાથી ) સંતાપને (દાહને) માટે થાય છે, તેમ પવિત્ર શ્વસુર વર્ગ પણ વિનય કરવાથી કલેશદાયક થાય છે. તારા નામની માફક તારા શીયળ ગુણને કદી ન વિસરીશ. શીયળથી ભ્રષ્ટ થતાં બન્ને ભવથી ભ્રષ્ટ થવાય છે. તારા સ્વામીનાં દરેક કાય તું પોતે જાતે જ કરજે, તે કર વ પાસે ન કરાવીશ. તેમ કરવાથી તારા સ્નેહની દેરી ટૂંકી થશે. પતિને અનુકૂળ વતી ભક્તિ કરજે, નંદાદે વને નમસ્કાર કરજે. પતિથી વિરુદ્ધ વર્ગના મનુષ્ય સાથે સંભાષણુ પણ ન કરજે. સ પરિવારના લેાકેા સાથે પ્રીતિથી સંભાષણ પશુ ન કરજે. શે!કા ઉપર પશુ ખેદ ન કરૌશ, સાંસારિક સુખાભિલાષિણી કુલખાલિકાનું આ પ્રમાણેનું વન તે પતિનું ઉત્તમ વશીકરણ છે. ઈત્યાદિ હિતશિક્ષા આપ, કેટલેક દૂર જઇ, પુત્રીના ગુણેાનુ સ્મરણ કરતા દેવસેન રાજા રાણી સહિત ઉદાસીન ચહેરે પાછે ફર્યાં. રાજકુમાર પણ અખંડિત પ્રયાણે ચાલતાં, મયૂરની માફક રાહ જોઇ રહેલાં માતાપિતાને નવીન મેધની માફક આવી મળ્યેા. રાજાએ પ્રવેશ-મહાચ્છવ કર્યાં. નવાઢ રાણી સાથે માતાપિતાને પગે પડ્યો. રાજા, રાણીએ ઉત્તમ આશીર્વાદ આપ્યા. બીજે દિવસે સામ તાદિ રાજવ અને પ્રજાવર્ગની સભા ભરી, રાજાએ નરવિક્રમ કુમારને યુવરાજપદે સ્થાપન કર્યાં. નાના પ્રકારના વૈભવવાળા પાંચ ઇન્દ્રિયના સુખને અનુભવ કરતાં ધણા વખત નીકળી ગયા. એ અરસામાં રાણી શીળમતીએ કુસુમશેખર અને વિજયરોખર નામના બે કુમારના જન્મ આપ્યા, આ પુત્ર પિતામહ( બાપના બાપ )ને વિશેષ પ્રિય થયા. એક દિવસે આલાનસ્થંભનું ઉન્મૂલન કરી પટ્ટહાથી સ્વેચ્છાએ નગરમાં ફરવા લાગ્યુંા. શહેરમાં મોટા કાળાહળ મચી રહ્યો. રાજાએ તેને For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૦). - બીલકુલ પ્રહાર કર્યા સિવાય પકડવાની આજ્ઞા કરી. રાજાને આદેશ થતાં અનેક શુરવીર બુદ્ધિમાન મનુષ્યો તેને પકડવા દેડ્યા. પણ તેને પ્રહાર કર્યા સિવાય પકડવાની કોઈની હિમ્મત ચાલી નહિ. રસ્વતંત્રપણે નગરમાં ફરતાં જે દેખે તેને મારતે કે તેડતો અનેક અનર્થ કરવા લાગ્યો. તેટલામાં ગર્ભના ભારથી મંદપણે ચાલતી એક યુવાન બાળાને હાથીએ સુંઢમાં પકડી. તે સ્ત્રી પિકાર કરવા લાગી કે-હે તાત ! ભ્રાત ! રાજા ! આ દુછ હાથીથી મારે - રક્ષણ કરે. હા ! આ પૃથ્વી પર કોઈ વીરપુરુષ નથી કે આ નિર્દય - હાથીથી મારું રક્ષણ કરે. આ પ્રમાણે કરૂણુસ્વરે વિલાપ કરતી, ભયથી ત્રાસ પામતી, ભયબ્રાંત નેત્રવાળી અને મરણના મુખમાં સપડાયેલી સ્ત્રીને દૂરથી રાજકુમાર નરવિક્રમે દીઠી. આ બાળાના વિલાપને કે દુઃખને નહિં જોઈ શકતો રાજકુમાર તત્કાળ હાથીની આગળ આવી ઊભો રહ્યો અને હાથીને તર્જના કરી પિતા તરફ પ્રેર્યો. હાથી પાસેથી ખસી જવા નગરના ઘણા લોકોએ કુમારને સમજાવ્યો-પણ વીર, દયાળુ કુમાર તે નહિં ગણકારતાં, ઊંચે ઉછળી, સિદ્ધની માફક હાથીના મસ્તક પર જઈ બેઠે. અરે! કઈ અંકુશ લા–અંકુશ લાવે. એમ રાજકુમાર બોલે છે તેટલામાં તે સુંઢમાં ગ્રહણ કરેલી સ્ત્રીને હાથીએ મારી નાખવા માંડી. સ્ત્રીને છેડાવવાની દયાની લાગણીમાં રાજકુમાર પિતાની આજ્ઞા (માર્યા સિવાય વશ કરે) ભૂલી ગયે. પિતાની પાસે રહેલી મોટી છરી કાઢી, તે સ્ત્રીને બચાવ કરવા માટે હાથીનું કુંભસ્થળ ચીરી નાખ્યું. કુમારના પ્રહારથી તે બળવાન હાથી પણ અચેતનની માફક ત્યાં જ ઊભો રહ્યો. તેના મસ્તકમાંથી, પર્વતમાંથી વહન થતાં ઝરણાની માફક રુધિરનો પ્રવાહ વહેવા લાગ્યું. શુદ્ધ હૃદયવાળો રાજકુમાર હાથી પરથી નીચે ઉતર્યો. અને સુંદ્રા For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૧) દંડમાંથી તે સ્ત્રીને જીવતી છેડાવી એક બાજુ નિરુપદ્રવસ્થાને તેને મૂકી. આ અવસરે પૂર્વ જન્મમાં કરેલું કેઈ દારૂણકર્મ કુમારને ઉદય આવ્યું. તેને લઈ શુરવીરતાવાળા તથા દયાળુતાથી ભરપૂર આ કાર્યને અર્થ, રાજાના મનમાં વિપરીત પણે પરિણમ્યો, “હાથી કુમારે મારી નાખે.' આ સાંભળતાં જ રાજાના અધર કે પથી ફરકવા લાગ્યા. મુંજાની માફક વદન અને નેર લાલ થઈ આવ્યાં. ઘીથી સિંચાયેલા અગ્નિની માફક ક્રોધની જ્વાળાને વમતિ રાજા કુમારને કહેવા લાગ્યો. અરે કુળપાંસન, પાપકર્મી, મારી આજ્ઞા ઉલ્લંધનાર, દુરાત્મા મારી દષ્ટિથી તું દૂર થા. મારા પટ્ટ હાથીને તું કૃતાંત (યમ) છે. પિતાના જીવને જોખમમાં નાખી પરોપકાર કરનાર પિતાના પુરુષાર્થ ના બદલામાં રાજા તરફથી આ અન્યાયકારી જવાબ મળતાં,. મહાન પરાભવથી કુમારનું શરીર બળવા લાગ્યું. તે વિચારવા લાગ્યો કે-શું મારે પિતાશ્રીને વિનય કરી તેમને શાંત કરી અહીં રહેવું ? અથવા તેમ તો નહિ જ કરવું. પિતાનું વચન ઉલંધન કરી મારે અહીં રહેવું કઈ પણ રીતે યોગ્ય નથી. અહા ! આ પરાભવ કેમ સહન થઈ શકે ? પ્રજાના માટા ભાગના રક્ષણ માટે એક હાથીને મેં વધ કર્યો તેમાં ખોટું શું કર્યું ? જાણી જોઇને પિતાની આજ્ઞાન ભંગ મેં કર્યો નથી, છતાં મારા પર આટલો બધે પિતાશ્રીને કેપ? આવો તિરસ્કાર ? નહિં નહિં અહીં, એક ક્ષણ પણ મારે રહેવું યંગ્ય નથી. સાહસિક પુરુષે નિરાલંબન ગગન પર પરિભ્રમણ કરી શકે છે, પણ માની પુરુષો માનભંગને સહન નથી કરી શકતા. સાહસિક પુરૂષો ભીષણ સ્મશાનમાં પ્રજવળતા વન્ડિને મસ્તક પર ધારણ કરે છે પણ તે માની પુરુષો માનભંગને સહન નથી કરી શકતા. પિતાની . આજ્ઞાથી કાળકૂટ ઝેર ભક્ષણ કરવું કે તેવું જ કંઈ શુભાશુભ કાર્ય કરવું હું યોગ્ય ધારું છું પણ આ માનભંગ સહન કરે તે મને યોગ્ય નથી લાગતું. મરવું, પરદેશ ગમન કરવું કે બંધુરને ત્યાગ For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) કરે તે મને યોગ્ય છે, પણ માનભંગ થાય ત્યાં ક્ષણમાત્ર પણ મારે ન જ રહેવું. આ પ્રમાણે છેવટને નિશ્ચય કરી, પિતાના પરિજન સ્નેહી વર્ગને બોલાવી કુમારે કહ્યું. મારા વહાલા સ્વજનો અને સ્નેહિઓ ! પિતાના પરાભવથી કહો કે આજ્ઞાથી કહે, પણ અત્યારે હું આ દેશનો ત્યાગ કરૂં છું. અવસરે પાછા આવી હું તમને સંભાળીશ, માટે તમે સર્વે હાલ અહીં શાંતિથી રહેજે. લાંબા વખતના વિરહસયક કુમારના શબ્દો સાંભળી તેનો પરિવાર રડવા લાગ્યો. કુમારે તેમને ધીરજ આપી સબળ કારણ જણાવ્યું. પિતા, પુત્ર વચ્ચે અત્યારે કટોકટીને વખત જણાતાં પરિજનોએ થોડા વખતમાં સ્વાભાવિક ચૂપકી યાને શાંતિ પકડી. કુમારે શીયળમતિને જણાવ્યું પ્રિયતમા ! તું અત્યારે તારા પિતાને ઘેર જા. હું આ દેશને હાલ તે ત્યાગ કરૂં છું. ભાવી હશે ત્યારે આ દેશમાં મારું પાછું આગમન થશે. પતિનાં આવાં વચને સાંભળી દુસહ વિગદુઃખથી દુ:ખી થઈ પિતાના નેત્રમાંથી અશ્રુપ્રવાહને મૂકતી શીળમતિ કાંઈ બોલ્યાચાલ્યા સિવાય ઊભી રહી. પ્રિયા તું શા માટે રૂદન કરે છે. ? સંસારી મનુષ્યોને માથે આપદાઓ આવી પડે છે. તેમાં આશ્ચર્ય કે શોક શાને ? સુંદરી, ખરા પ્રસંગે વિવેકી મનુષ્યોએ ધીરજ રાખી વિવેકનો ઉપયોગ કરવો જોઈએ. શીળમતિન-મનવલ્લભ ! હું પૈર્યવાન છું અને મનને ધીરજ પણું આપું છું, પણ આપ મને આમ અકાળે મૂકીને જાઓ છો તે દુઃખ મારાથી સહન નથી થતું. વળી મારા પિતાએ આપને ભલામણ કરી હતી કે મારે એક જ પુત્રી છે. દેહની છાયાની માફક તેને કોઈ પણ ઠેકાણે એકલી ન મૂકશે.” આપે તે વચનની કબુલાત આપી છે, છતાં આપ મને મૂકીને કેમ જાઓ છે ? રાજકુમાર--સુંદરી ! મને તે વાત યાદ છે. પણ તું સુખમાં For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૩) ઉછરેલી છે. રસ્તાઓ વિકટ છે. પગે ચાલવું, ટાઢ, તાપ સુધા, તષા વિગેરે રસ્તામાં સહન કરવું જોઈએ, તે તારાથી કેમ બનશે ? શીળમતિ-પ્રાણનાથ ! આપ સાથે લેવાથી વિષમ માર્ગ પણ મને ઘર સમાન થશે પણ આપ સિવાય આ રાજમહેલો તે અટવી કે સ્મશાન સમાન મારે મન છે, ભિક્ષા પણ શુભકારી છે. પણ વ્યાધિવાળું શરીર દુઃખકારી છે તેમ આપની સાથે રહી દુ:ખ સહન કરવું તે સુખકારી છે પણ રાજમહેલમાં રહી આંતર દુઃખ વેઠવું તે ઠીક નથી. આપ મારી સાથે હશે તો, સસરાજીનું કે પિતાજીનું મને કોઈ પ્રયોજન નથી. વિદ્વાને ખરૂં સુખ તેને કહે છે કેમનને શાંતિ મળે છે. તે શાંતિ અને આપ સિવાય કોઇ સ્થળે મળનાર નથી. રાજકુમાર—પ્રિયા ! તમારો વિચાર સાથે આવવાનું છે તે જલદી તૈયાર થાઓ. આપણે અત્યારે જ અહીંથી નિકળી જઈએ. કોઈને કહેવા પૂછવાની જરૂર નથી. રાણી તરત જ પોતાના બન્ને નાના પુત્રોને સાથે લઈ કુમાર પાસે આવી ઊભી. રાજકુમાર તરત જ એક દિશાને ઉદેશીને તેઓ સાથે, શહેર છેડી જંગલ ભણું ચાલે ગયે. રસ્તામાં રાણું પિતાના મનમાં ચિંતા કરતી હતી. અહા ! કયાં રાજ્યનું ઉત્તમ સુખ ? સ્નેહીઓની પ્રસન્નતા ? અને ઉત્તમ ભેગોની નિકટતા ? સર્વ વસ્તુ એક કાળે નષ્ટ થઈ? શું વિધિનું વિલસિત? કર્મની કેવી વિષમતા ? રાજકુમાર દુઃખને બીલકુલ વિચાર નહિં કરતે તેમ મુખના ચહેરાને પણ નહિં બદલાવતો, વિખવાદ વિના પ્રસન્ન ચિત્ત આગળ ચાલ્યા જાય છે. કહ્યું છે કે वसणे विसायरहिया संपत्तीए अणुत्ता न हुँति । मरणे वि अणुधिग्गा साहससारा य सप्पुरिसा ॥ For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૪). સાહસને જ સારભૂત માનનારા સતપુરૂષો, કષ્ટ પડ્યાં વિખવાદ વિનાના,સંપત્તિમાં રાગ વિનાના અને મરણ વખતે ઉદ્યોગ વિનાના હેય છે. કુમારના જવા પછી જેમ સિંહ વિનાની ગુફા, રાજા વિનાની રાજધાની, ત્યાગ વિનાની લક્ષ્મી અને સમભાવ વિનાના મુનિની માફક સર્વગુણસંપન્ન હોવા છતાં જયંતિનગરી શોભારહિત જણાવા લાગી. કુમારનું અદ્ભુત સામર્થ્ય અને ઉત્તમ ગુણએ પ્રધાનમંડળના હદયમાં પ્રતિબંધ ઉત્પન્ન કર્યો. કુમારના દેશપાર થવાથી તેઓ પશ્ચાત્તાપરૂપી અગ્નિથી બળતા હોય તેમ તપવા લાગ્યા અને રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. મહારાજા ! અકાળે વજી દંડના પ્રકારની માફક, રાજકુમાર ઉપર દુસહ દંડ આપે કેમ કર્યો ? રાજકુમાર ઉપર આવે કેપ કરવો ન ઘટે. આપનું કરેલું કાર્ય યોગ્ય છે કે અયોગ્ય છે તે તો આપ જાણો. પણ અમે એટલું તો કહીએ છીએ કે અમને અજાણમાં રાખી, આપે કુમારને દેશપાર કર્યો છે તે કોઈપણ રીતે ચોગ્ય થયું નથી. એક નાનામાં નાના કાર્ય માટે આપ અમારી સલાહ લેતા હતા, છતાં આજે એક મોટા પહાડ જેવા મહાન કાર્યમાં અમને અજાણું રાખ્યા છે તે વાત અમને હૃદયમાં શલ્યની માફક સાલે છે. જ ખરેખર પ્રધાને રાજાનાં નેત્રે છે. આવા વિષમ કાર્યમાં અવશ્ય તેમની સલાહ લેવી જોઈએ.” આ દુર્લભ કુમાર રત્ન અમે નિર્ભાગ્યો કેવી રીતે પામીશું? કુમારરૂપ નિધાન દુર્દેવે આજે અમારા હાથમાંથી ખેંચી લીધું. અમારૂં સર્વસ્વ આજે નાશ પામ્યું. અમે આજે નિરાધાર થયા. અમે શું કરીએ અને કયાં જઈએ ? ઇત્યાદિ લાગણી ઉત્પન્ન કરનારાં પ્રધાનાદિનાં દીન વચન સાંભળી રાજાના વિચારે બદલાઈ ગયા. તેને કોપ શાંત થઈ ગયો. અને પુત્ર ઉપરનો પ્રેમ ઉછળી આવ્ય, પુત્ર વિયાગ તેના હૃદયમાં શલ્યની માફક For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૫) સાલવા લાગ્યા. એટલું જ નહિ પણ રાજા પોક મૂકી મેટ સ્વરે રડવા લાગ્યા. થોડા વખતમાં જ બેભાન થઈ રાજા સિંહાસન પરથી ઉછળી પૃથ્વી પર ઢળી પડ્યો. પ્રધાનએ નાના પ્રકારના શીતળ ઉપચાર કરી તેને શુદ્ધિમાં લાવ્યા શુદ્ધિમાં આવ્યા. પછી રાજા પિતે પુત્રવિયોગે ઘણું રડ અને પરિજનોને પણ રડાવ્યાં. ગુણાનુરાગી પ્રજા પણ રડી, કુમારની માતા ચ કિલતા પણ પુત્રવિગે દુ:ખણી થઈ નાના પ્રકારના વિલાપ કરવા લાગી. - વિવિધ પ્રકારના વિલાપ કરતા, રાજા, રાણું, પરિજન વિગેરેને ક્લિાસ આપી પ્રધાનમંડળે ઘણી મહેનતે શાંત કર્યા અને કુમારને પાછો લાવવા માટે ચારે બાજુ પુરૂષ દોડાવ્યા. આ બાજુ રાજકુમાર, શીળવતી અને બન્ને બાળકુમારને સાથે લઈ અખંડ પ્રમાણે આગળ ચાલવા લાગ્યો. અનુક્રમે ચાલતાં દશનપુર નામના બંદરે જઈ પહોંચ્યો. આ શહેર અનેક કેટીશ્વર ધનાઢવોથી ભરપૂર હતું. ત્યાંના લોકો મોટે ભાગે સુખી હતા. આ શહેરમાં કુમારની ઓળખાણવાળું કોઈ જણાતું ન હતું. વળી દ્રપાર્જન કરવાને પ્રસંગ કોઈ વખત પણુ આવેલો ન હોવાથી તે સંબંધી તેને કોઈ માહિતગારી ન હતી, શહેરની બહાર પાડલ નામના માળીને ઘેર કુમાર જઈ ચડે. આ માળી ભકિક સ્વભાવનો હતો. દુઃખી જીવોને દેખી તેના હદયમાં દયા ઉછળતી. તે ગુણાનુરાગી અને ઉપશાંત સ્વભાવનો હેવા સાથે પરોપકાર કરવામાં તત્પર રહેતે હતો. પિતાને ઘેર આવેલા દુઃખી મનુષ્યને દેખી તેણે તેને આદરસહકાર આપે. ઘણું સભ્યતાથી તેણે કહ્યું. તમે મારે ઘેર ખુશીથી રહે. કર્માધીન છોને વિન અવસ્થા આવી પડે છે. દુનિયામાં કોણ ૧૪ For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૬) દુખી થયું નથી ? મહાન પુરૂષને માથે દુખ આવે તેમાં કાંઇ આશ્ચર્ય નથી. કહ્યું છે કે चंदस्स खओ न हु तारयाण रिद्धीवि तस्स न हु ताण । - गरूयाण चडणपडणं इयराण पुग निच्च पडियत्ति ॥१॥ ચંદ્રને ક્ષય થાય છે પણ તારને ક્ષય થતું નથી. રિદ્ધિ પણ ચંદ્રને જ છે, તારાને તેવી રિદ્ધિ (પ્રકાશ) નથી. મહાન પુરૂષોને જ ચડવું પડવું થાય છે. બીજાઓ તે નિરંતર પડેલા જ છે. કુમાર, પત્ની, પુત્રો સાથે મળીને ઘેર જ રહ્યો. પિતાની પાસે જે આભરણુદિ દ્રવ્ય હતું તે ભેજનાદિ માટે કેટલાક દિવસ તો ચાહ્યું પણ આવક ન હોવાથી તે દ્રવ્ય ખૂટી જતાં કુમારને ઘણે ખેદ થયો. પાડલ માળીએ કહ્યું-ભાઈ ! વ્યવસાય કર્યા સિવાય દ્રવ્ય ક્યાં સુધી પહોંચે ? (ઉધમ કરવાની જરૂર છે.) દેવ કાંઈ વ્યવસાય કર્યા સિવાય મનુષ્યોને ઘેર દ્રવ્યને ઢગલો કરતો નથી. કુમારે કહ્યું. પાડલ, તારું કહેવું ખરું છે. તું મારે લાયક કઈ વ્યવસાય બતાવ કે ઉદરનિર્વાહ અથે હું તેમાં પ્રયત્ન કરું. માળીએ કહ્યું. મારા બગીચાની બાજુના ભાગમાંથી પુષ્પાદિક એકઠાં કરી બજારમાં જઈ વેચે, તેમાંથી તમારું ગુજરાન ચાલશે. તેના બદલામાં, જમીન સાફસુફ કરવામાં અને ઝાડને પાણી પાવામાં મને તમે મદદ કરજે. માળીએ પિતાની નજર કે સ્થિતિના પ્રમાણમાં કુમારને વ્યવસાય બતાવ્યો. કુમારને પણ પોતાના ઉદય કે વખતના પ્રમાણમાં આ લવસાય ઠીક લાગ્યો, અને તેથી તે પ્રમાણે કરવા કબૂલ કર્યું. ખરી વાત છે. મનુષ્યએ વખત ઓળખવો જોઈએ. કહ્યું છે કે For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૭) जह जह वाएइ विही नवनव भंगेही निहुरं पडह | धीरा पसन्नवयणा नच्चंति तहा तहा चेव ॥ १ ॥ નવા નવા ભેદોથી કે-વિવિધ પ્રકારે-જેમ જેમ વિધિ નિષ્ઠુરતા. ને પડતુ વાવે છે, તેમ તેમ, પ્રસન્ન મુખ રાખી ધીર પુષ નાચે છે અર્થાત્ અવસરઉચિત પ્રવૃત્તિ કરી લે છે. કુમાર પુષ્પ—ચન કરવાની કળામાં પ્રવીણ હોવાથી તે દિવસથી વિચિત્ર પ્રકારની માળા ગુંથવા લાગ્યા અને શીળમતી, રાજમાગે (બજારમાં) જપ્ત વેચી આવવા લાગી. રાણી સ્વભાવથી જ નિવિકાર દષ્ટિવાળી હતી તથાપિ તેણીના અદ્ભૂત સૌ તે દેખી લેક વિક્રારી થતા હતા. ખરી વાત છે કેસ સ્વભાવથી ઠં`ડા છે તથાપિ ત્રણ લેાકાને તપાવે છે. એક દિવસે દીપાંતરથી આવેલા દુહલ નામના વહાણવટીએ શીળમતીને દીઠી. જોતાં જ તે મદનબાણુથી પીડાવા લાગ્યા. તેણે રાણીને કહ્યું-ખાઇ ! તમારાં પુષ્પોની રચના કોઈ અપૂર્વ છે–તે સર્વે મને મૂલ્ય લઇ વેચાતાં આપો. જ્યાં સુધી મારે અહીં રહેવાનું છે. ત્યાં સુધી બીજા કોઇ સ્થળે તમે વેચવા ન જશે!, તમે જે ધન માંગશો, તે મૂલ્ય હું આ પુષ્પાનું આપીશ. ગરીખ ખીચારી ભાળી રાણી ધનલાભથી તેમજ મહેનતની ડાયર હાવાથી નિતર તે પુષ્પા તેને મૈં વેચાતાં આપવા લગી. પેાતાને દેશાંતર ઉપડી જવાને દિવસે, રાણીનું હરણુ કરવાના ઇરાદાથી તે પાપી કોષ્ટીએ રાણીને કહ્યું. આજે તમે સમુદ્રને કિનારે વહાણ ઉપર આવશે તેા ધણા સારા મૂલ્યથી તમારાં પુષ્પા ખપી જશે. સરલ હૃદયવાળી રાણી સરલ સ્વભાવે ત્યાં ગઇ. આ અવસરે સ વહાણા ઉપડવાની તૈયારીમાં હતાં. રાષ્ટ્રીએ પુષ્પ આપવા અને તેનુ મૂલ્ય લેવા માટે કિનારે રહી વહાણુ તરક્ For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૮ ) પિતાના શરીર સાથે હાથ લંબાવ્યા કે તરત જ તે વહાણવટીએરાણીને વહાણ ઉપર જોરથી ખેંચી લીધી. આ બાજુ તેનાં માણસોએ લાંગરે ઉઠાવી લીધાં અને સઢા ચડાવી દીધા. એટલે કાન પર્યત ખેંચીને મૂકેલા બાણની માફક ઝડપથી વહાણો અગાધ પાણીમાં ચાલવા લાગ્યા. અને થોડા વખતમાં તો કેટલાક જન સુધી સમુદ્ર ઉલ્લંઘી ગયાં. આ બાજુ રાજકુમાર પિતાની પ્રિયાની વાટ જોતે બેઠો હતો. અરે ! હજી સુધી તેણી કેમ ન આવી? નિરંતર તો પુષ્પ વેચી તરત આવે છે. આજે આટલું બધું મોડું કેમ થયું હશે ? વિગેરે વિચાર કરતાં ઘણે વખત નીકળી ગયો અને રાણી ન જ આવી ત્યારે તે તેની શોધ કરવા માટે નીકળ્યો. પુષ્પ વેચવાના સર્વ સ્થળે ફરી વળે પણ રાણેનો પત્તો ન લાગે ત્યારે પાછા આવી આ વૃતાંત માળીને જણાવ્યો. પરોપકારી માળીએ પણ શહેરની સર્વ બજારે તપાસી પણું રાણીની નિશાની સરખી ન મળો . ત્યારે પાડલે કહ્યું-ભાઈ! કદાચ નદીના સામે કિનારે તેણી ગઈ હોય તો તું ત્યાં જઈને તપાસ કર. માળીના વચનોથી કુમાર, નદીને સામે કિનારે તપાસ કરવા જવા તૈયાર થશે. એ અવસરે તેના બને કુમારે માતાના વિરહથી રડવા લાગ્યા. તે દેખી તેઓને સાથે લઈ નરવિક્રમ નદીના કિનારે આવ્યા. નદીમાં પાણી વિશેષ હેવાથી એક કુમારને આ કિનારે રાખી, એક કુમારને ઉપાડી તે સામે તરે ગયો. તેને ત્યાં મૂકી બીજા કુમારને લેવા માટે તે પાછો ફર્યો. તેવામાં પાપના ઉદયથી નદીમાં જોશબંધ પુર આવ્યું. પાણીના વધારે ખેંચાણુથી નદીના પુરમાં નરવિકમ તણાવા લાગે. આયુષ્ય બળવાન હોવાથી એક લાકડું તેના હાથમાં આવ્યું તેને વળગી તે નદીમાં તણાતો ચાલ્યો. ઘણે દૂર જવા પછી તે લાકડું એક સ્થળે ભરાઈ જવાથી અટકી ગયું. એટલે તે મૂકી દઈ નરવિક્રમ નદીમાંથી બહાર નીકળ્યો. બહાર આવી, એક For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) વૃક્ષની છાયા નીચે બેસી ખિન્ન હૃદયે, અશુભના ઉદયનો તથા વિધિવિલસિતને તે વિચાર કરવા લાગ્યો. ' અહા! કેટલી બધી વિધિની વિષમતા? જે વિચારમાં પણ ન આવે તેવાં અસહ્ય દુઃખ મારે માથે અચાનક લાવી નાખે છે. અરે કર્મો ! તમે મને થડા વખતમાં દેવરિદ્ધિને વિસ્તાર બતાવે છે, અને ક્ષણવારમાં શૂન્ય વેરાન તુલ્ય જંગલોમાં અથડાવો છે ? અહા ! માતાપિતાને વિયોગ? પ્રિયાને વિરહ પુત્રને વિહ? ખરેખર ભૂતના બલીની માફક વિધિએ મારા કુટુંબને સઘળી દિશાઓમાં છિન્નભિન્ન વિખેરી નાંખ્યું. અરે ! માતાપિતાના વિયાગથી કે પિયાના વિરહથી મારું હૃદય તેટલું બળતું નથી કે જેટલું તે નિરાધાર બાળકોને દુઃખદાયી સ્થિતિમાં મૂકવાથી બળે છે. ઓ વિષમ અને વિસંસ્થૂલ ચેષ્ટા કરાવનારી વિધિ ! તું જ મને રસ્તો બતાવ કે હવે હું શું કરું? અને કોને શરણે જાઉં ? - વિપરીત વિધિના વિયેગથી મહાન પુરૂષોને માથે પણ આફત આવી પડે છે તો મારા જેવા અનાજકીડાઓને માથે દુઃખ આવે તેમાં આશ્ચર્ય પાનું ? હે જીવ! દુ:ખ વખતે હિમ્મતની પૂર્ણ જરૂર છે, શેક, પશ્ચાસાપ કે નાહિમ્મતથી દુઃખ ઓછું થતું નથી. પણ ઊલટો દુઃખમાં વધારે થાય છે. હિમ્મતથી દુઃખના સમુદ્રો ઓળંગાય છે. હિમ્મતથી ગયેલી સ્થિતિ પાછી મેળવી શકાય છે. દુઃખ પોતાના સત્વની કટી છે. દુ;ખ પિતાના આત્મસામર્થ્યને બહાર ખેંચી લાવનાર સાણસી છે. દુઃખ કર્મને નાશ કરનાર છે. દુખી જીવની સ્થિતિનું ભાન કરાવનાર દુ;ખ છે. ધર્મનાં માર્ગને બતાવનાર દુખ છે. ટૂંકમાં આત્માની ખરી સ્થિતિને યા ધર્માધમના વિવેકને બતાવનાર દુઃખ છે, માટે હે આત્મન ! ખેદ નહિ કર. હીમ્મત લાવ. જે થાય તે સારાને માટે જ, એમ ધારી તારા પિતાના વિચારની લગામ, પૂર્વ કર્મને યા. વર્તમાન કાળને જ સોંપ. For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩૦) - ઈત્યાદિ વિચારત, વૈર્ય ધારણ કરી રાજકુમાર નરવિક્રમ ત્યાં બેઠો હતો. એ વખતમાં જયવર્ધન નગરને કીતિવર્મ રાજા અકસ્માત શૂળના રોગથી મરણ પામ્યો. આ રાજા અપુત્રી હોવાથી રાજ્ય પર કોઈ લાયક પુરૂષને સ્થાપન કરવા નિમિત્તે પ્રધાન પુરૂષોએ પાંચ દિવ્ય દેવાધિકિત શણગારી તૈયાર કર્યાહાથી, ઘોડા, ચામર, કલશ અને છત્ર-આ પાંચ દિવ્યો, આખા શહેરમાં ફરી, તહેરની બહાર વૃક્ષ તળે જ્યાં નરવિક્રમ કુમાર બેઠો હતો ત્યાં આવ્યાં. દૂરથી કુમારને દેખી હાથીએ ગંભીર નાદ કર્યો. તે સાંભળતાં જ રાજકુમાર ચમક્યો. તે કાંઈક વિચારમાં હતો. તેવામાં લીલાએ કરી જબાઈત (બગાસાં ખાતે) થતો, શાંત મુદ્રા ધારણ કરી હથી નજીક આવ્યો. તેની પાછળ, અશ્વ, ચામર, છત્ર અને કલશાદિ દેખી “આ વન હાથી નથી. પણ આમાં કાંઈક ગુપ્ત ભેદ છે.' ઇત્યાદિ વિચાર કરતા અને વિરહાનળથી તપેલા રાજકુમારને શાંત કરવાને માટે જ જાણે અમૃતનું સીંચન કરતો તેમ સુંઢાદંડમાં રહેલા નિર્મળ જળથી ભરેલા કુંભવડે હાથીએ કુમારનો અભિષેક કર્યો. અને ત્રણ પ્રદક્ષિણા કરી, શુંઢથી ઉપાડી પિતાના સ્કંધ ઉપર કુમારને બેસાર્યો. અશ્વ પણ નજીક આવી ત્રણ પ્રદક્ષિણા આપી, રોમાંચને વિકસિત કરતે, હર્ષથી હેખાવ કરી કુમારના મુખ તરફ જઈ રહ્યો. ચંદ્રબિંબની માફક ઉજવળ છત્ર વિકસિત થઈ કુમારના મસ્તક ઉપર આવી રહ્યું. ' વેત ચામર પણ ઉજ્વળ કાર્તિપુજની માફક નમ્ર થઈ બને બાજુ વિંજાવા લાગ્યાં. નવીન જળધરની મેઘનો) માફક શ્યામ હાથી ઉપર આરૂઢ થયેલ કુમાર, વિંધ્યાચળના પહાડ ઉપર આરૂઢ થયેલા સિંહ કિશોરની માફક શોભવા લાગે. આ બાજુ એગ્ય સ્વામી મળવાથી આનંદિત થયેલા પ્રધાન For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૧) મંડળે તારણ ધ્વજાપતાકાદિવટે શહેર શણગાયુ. શુભ મુદ્દો રાજમહેલમાં પ્રવેશ કરી રાજાએ સિંહાસન અલંકૃત કર્યું. મંગલિકનાં વાછ વાગવા લાગ્યાં. સામત વર્ગ આવી રાજાને પગે પડયો. પ્રજાવ ઉલટથી રાજ્યાભિષેક કર્યો, રાજકુમારના ગુણ અને પ્રતાપ આગળ વૈરીવર્ગને પણ નમવું પડયું. અનુકૂળ કર્મસંગે ફરી પણ નરવિક્રમ રાજ્યરિદ્ધિને મેળવી શકો. આવી રિદ્ધિ પામ્યા છતાં પુત્ર, પત્નીના વિયોગે તેનું હૃદય શાંત ન હતું. વિયોગ શલ્યની માફક હૃદયમાં સાલતો હતો. ખરી વાત છે. भुजउ जं वा तं वा परिहिज्जउ सुंदरं वं इपरं वा। हठेण जथ्थ जोगा तं चिय रज्ज व सग्गो वा ॥१॥ મનુષ્યોને ગમે તેવું સારું યા નઠારું ખાવાનું મળતું હોય, ગમે તેવાં સારાં યા નઠારાં વસ્ત્રો પહેરવા મળતાં હોય પણ જ્યાં ઈષ્ટ મનુષ્ય સાથે સંગ છે તે જ રાજ્ય યા સ્વર્ગ ગણાય છે. આ અવસરે સમતભદ્ર નામના આચાર્ય તે જ જયવર્ધનપુરના ઉધાનમાં આવી સમવસર્યા. આચાર્યશ્રી સ્વ-પરધર્મના સિદ્ધાંતમાં નિષ્ણાત હતા. છત્રીશ ગુણરૂ૫ રનના નિવાસ માટે રેહણાચળ સમાન હતા. મનના પ્રસરને ધણી ખૂબીથી રોકો હતે. ક્ષમાના નિવાસગૃહ સમાન હતા. માર્દવ ગુણથી માન સુભટને તેમણે પરાભવ કર્યો હતો. સરલતાથી માયાને જીતી હતી. લૌભરૂપ ખળપુરૂષ ને સંતોષબળથી પરાજય કર્યો હતો. તપે તેજથી તેમનું શરીર પ્રદીપ્ત થઈ રહ્યું હતું. સંયમરૂપ રસથી ઈદ્રિયરૂપ અશ્વોને દમીને તેમણે સ્વાધીન ર્યા હતા. પિતાના પવિત્ર આચરણાથી જગતને સ્વાધીનની માફક આજ્ઞાવતી કર્યું હતું. નિષ્ક્રયતાથી તેઓ અલંકૃત હતા. બ્રહ્મચર્ય ધારણ કરવાથી તેમનું શરીર પવિત્ર હતું. For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) દર્શન મિત્રની મદદથી જીવોના ચિત્ત-સંતાપને દૂર કરી, ધર્મદેશનારૂપ અમૃતના પ્રવાહથી મનુષ્યોના હૃદયને શાંતિ આપતા હતા. આવા ગુણવાન આચાર્યશ્રીનું આગમન જાણુ ભકિતભાવને ધારણ કરતા યોગ્ય જીવો, વંદન નિમિત્ત અને ધર્મશ્રવણ નિમિત્તે ગુઋી પાસે આવ્યા. રાજ નરવિક્રમ પણ પુત્ર. પત્નીની પ્રવૃત્તિ પૂછવા નિમિત્તે ગુરૂ પાસે આવ્યા. આચાર્યને નમસ્કાર કરી રાજાદિ એગ્ય સ્થળે બેઠા. કરૂણસમુદ્ર આચાર્યશ્રીએ પણ જીવોને ધર્મમાર્ગમાં જાગૃત કરવા નિમિત્તે ધર્મદેશના આપવાનો પ્રારંભ કર્યો. खणदिठनठविहवे खणपरियदृत विविहसुहृदुखे । खणसंयोगवियोगे नथ्थि सुहं किंपि संसारे ॥ १॥ હે મહાનુભાવો ! આ દુનિયાને વૈભવ ક્ષણમાત્ર સુખરૂપ દેખાવ આપી પાછો નષ્ટ થઈ જાય છે. ચાલ્યો જાય છે. એક ક્ષણ માત્ર જેટલા વખતમાં વિવિધ પ્રકારના સુખ, દુઃખ પરાવર્તન પામી જાય છે. ક્ષણે સંગી, વિયોગી વાતુવાળા સંસારમાં કાંઈ પણ વસ્તુતઃ સુખરૂપ નથી. આ જીવિતવ્ય, યુવાવસ્થા, લક્ષ્મી અને પ્રિય સંયોગાદિ સંસારી છોને જે જે પ્રિય છે, તે સર્વ પદાર્થ ક્ષણભંગુર છે. પવનથી પ્રેરાયેલા કુશાગ્ર ભાગ પર રહેલા જલબિંદુ સમાન જીવિતવ્ય ક્ષણસ્થાયી છે સૂર્યના કિરણથી તપેલાં સરસવના પુષ્પની માફક આ યુવાવસ્થા થડા વખતમાં કરમાઈ જશે. ઇદ્રધનુષ્યની માફક આ લક્ષ્મી સ્વ-૫ વખત માટે છે. આ સંયોગિક વૈભવ વિજળીના ચમકારા જે યા જેટલો છે, માટે પરમાર્થથી બંધવ તુલ્ય હિત કરનાર, અને દેવ, મનુષ્ય તથા મોક્ષસુખને આપનાર, વીતરાગના કહેલા શુદ્ધ ધર્મને તમે આદર કરે. તેમના કહ્યા મુજબ વર્તન કરવા પ્રયત્ન કરે. For Private and Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૩૩) ઇત્યાદિ ધાર્મિક ઉપદેશથી ઘણા વાસિત થયા. રાજા પણ તે મહામુનિને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા લાગ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir લધુકર્મી જીવે લઘુકર્મી જીવે। સવેગથી પ્રબળ જ્ઞાનાતિશય જાણી હે પ્રભુ ! પૂર્વ જન્મમાં મેં શુ' દુષ્કૃત કર્યું હતું કે જેથી માતા, પિતા, પુત્ર અને પત્ની સાથે વિયોગ થવાપૂર્વક નાના પ્રકારની વિડંબના હુ" પામ્યો. આચાય શ્રીએ કહ્યું. રાજન ! તીત્ર પરિણામે કરાયેલુ થેડુ પણ્ ક મહાન કડવા ફૂલ આપે છે. જીવે હસતાં હસતાં પણુ એવાં કિલષ્ટ કમ બાંધી લે છે કે તે રેવા છતાં પણ છૂટતાં નથી. પરસ્ત્રીગમન અને પરધનહરાદિ મહાન્ પાપ છે. તે પાપ સામાન્ય પરિણુામે પણ કરવામાં આવ્યાં હોય તે! પણ તોત્ર વિપાક આપે છે. હે રાજા ! તે અનાદરથી પણ મૂઢ હૃદયથી પૂર્વજન્મમાં જે અશુભ કંમ" કર્યું હતું, તેના આ તીવ્ર વિપાક તને ભેગવવા પડ્યો છે, જે હું તને કહું છું. શત્રુએથી નહિ પરાભવ પામેલી, ચંપાનગરીમાં સામ રાજા રાજ્ય કરતા હતા. બુદ્ધિમાં બૃહસ્પતિને જીતનાર, મતિસાગર નામે તેને પ્રધાન હતા. સામયદ્ર રાજાની સીમા ( રાજ્યની હદ ) પાસે જીસત નામના રાજાનું રાજ્ય હતું. અતિ તીવ્ર લેાભ જેમ ગુણસમૂહના નાશ કરે છે તેમ આ સીમાડાનેા રાન, સામચંદ્રના દેશને નાશ કરતા હતા. રાજા સામચંદ્ર તેનેા નિગ્રહ કરવાને સમથ હતા તથાપિ કાષ્ટ કારણથી તેની ઉપેક્ષા કરતા હતા. એક દિવસે વસંતઋતુના સમયમાં રાજાને જણાવવા નિમિત્ત પ્રધાને કહ્યું. મહારાજા ! બહાર ઉધાનમાં હય, ગજ, રથ અને યેદ્દાઓના સમુદાયથી પરિવરેલા વસત રાજા ( વસ’તઋતુ ) આવ્યે છે. આપને જેમ યેાગ્ય લાગે તે પ્રમાણે કરા. પ્રધાનના મુખથી આ શબ્દો સાંભળતાં જ સંગ્રામ કરવાને મહાન For Private and Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૪) ઉત્સાહ ધારણ કરતા રાજાએ, શત્રુઓના સમુદાયને કંપાવનારી ભેરી તત્કાળ વગડાવી. ભેરીનો શબ્દ સાંભળતાં જ સર્વ સભ્ય તૈયાર થઈ આવી મળ્યું. રાજા પણ ગજરૂઢ થઈ પ્રધાન સહિત જ્યાં આગળ ચાલે છે તેવામાં ઘણું ઝડપથી દોડતા આવતા એક પુરૂષ પ્રધાનને વધામણ આપી. પ્રધાન! ચક્રપુરના રાજા જયસેન પાસે રાજ્યકાર્ય માટે તમારા પુત્રને મોકલવામાં આવ્યો હતો તે કાર્ય સંપૂર્ણ કરીને અહીં આવે છે. આ વધામણથી પ્રધાન ખુશી થશે. વધામણું લાવનારને તુષ્ટિદાન આપી વિદાય કર્યો. પુત્ર ઘણા દિવસે આવતો હોવાથી તેને મળવાની ઉત્કંઠાથી પ્રધાને તેને મળવા જવા માટે રાજા પાસે રજા માગી. આ અવસરે પ્રધાનને વિલંબ કરતા દેખી રાજાને ઘણે ગુસ્સો આવ્યો. તે કૈધથી બેલી ઉઠશે. રથયાત્રામાં ભંગ કરવાવાળા તને તારા પુત્ર સાથે તાલ મેળાપ નહિં કરવા દેવામાં આવે, પણ શત્રુને વિજય કર્યા પછી તરત તેને મેળાપ કરવા દેવામાં આવશે. આ પ્રમાણે કહી પ્રધાનને સાથે લઈ રાજા ઉધાનમાં ગયે. વસંત રાજ દેખવામાં ન આવ્યો. રાજાને કપ ચડ. અરે પ્રધાન! તેં કહ્યું હતું કે-વસંતરાજા ઉધાનમાં આવ્યો છે તો અહીં કેમ કોઈ દેખાતું નથી ? પ્રધાને કહ્યું-દેવ ! આપ જુવે તે ખરા. આ આપની દષ્ટિ આગળ જ વસંત રાજા (વસંતઋતુ) વિલાસ કરી રહ્યો છે, કોયલના શબ્દવડે આંબારૂપ ગજેંદ્રો ગરવ કરી રહ્યા છે. નાના પ્રકારના તરૂઓના પુપરૂપ અશ્વ, ભ્રમરના ગુંજારવરૂપ હુંખારવ કરે છે. પલ્લરૂ૫ રથ શોભી રહ્યા છે. કેતકીનાં ઘાટાં નિકુંજોરૂપ યોદ્ધાઓ સજદ્ધ થઈ આપની સન્મુખ ઊભા છે. પ્રધાનની આ દિઅથ વચનરચનાથી રાજાને ઘણે સંતોષ થયા. રાજાએ કહ્યું-અરે પ્રધાન! તું જલદી જા. તારા પુત્રને મળી, શત્રુનો વિજય કરી પાછે જલદી આવજે, For Private and Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૫) રાજાનાં વચનાથી પ્રધાનને સતેાષ થયેા. આવતા પુત્રને સન્મુખ જઇ મળ્યેા. ત્યારપછી વસત રાજાને જીતી પાછે! નગરમાં આવ્યો. એક દિવસે રાજા ઉઘાન તરફ ફરવા જતા હતા. રસ્તામાં પોતાની હવેલીના ગેખમાં ખેડેલી વસ શ્રેણીની શ્રી સુલસા તેના દેખવામાં આવી. સુલસા ધણી રૂપવતી હતી. તેને દેખતાં જ રાજા તેના પર આસક્ત થયા. થે ડા વખત ઉધાનમાં ક્રીડા કરી, મનમાણુથી પીડાયેલા રાજા પાછા પેાતાના મહેલમાં આવ્યેા. સુલસાને મેળવવાને તેને એક ઉપાય ન મળ્યે ત્યારે વસુ ોળી ઉપર તેણે જ કલ ક મૂકર્યુ કે “ મારા શત્રુ સાથે તમારે લેવડદેવડ ચાલે છે અને રાજ્યવિરૂદ્ધ પ્રપંચ રચી છે. ” યાદિ અસત્ય આરેાપ મૂકી તે શ્રેષ્ઠીનું સ`સ્વ લૂંટી લીધું અને સુલસાને પોતાના અંતે ઉરમાં લાવી રાખી. પોતાની સ્ત્રીના વિયેાગથી અને ધનના નાશથી વસુશ્રેષ્ઠી ગાંડા થઈ ગયે. આ તરફ સુલસા સાથે વિષયસુખ ભોગવતાં રાજાને કેટલાક વખત વ્યતીત થયેા. એક દિવસે રાજા, સાતમી ભૂમિ ઉપર સુલસા સાથે વાર્તાવિનેાદ કરતા બેઠા હતા તેવામાં તે બન્નેની દૃષ્ટિ એક ઉન્મત્ત ( ધેલા ) માણુસ ઉપર પડી. આ માણુસનું શરીર ધૂળથી ખરડાએલું હતુ. મળથી મલિન હતું. વાળ વિખરાયેલા હતા. નાના નાના કકડાના સાંધાવાળું વસ્ત્ર પહેર્યુ હતું. ગળામાં તમાલપત્રની માળા પહેરી હતી. તે ગાતા હતેા, નાચતા હતા. થોડીવારમાં શેક કરતા હતા. વિના નિમિત્તે હસતા હતા. જેમ તેમ ખેલતા હતેા. કાર્યાકાના વિચાર વિના યથાઇચ્છાએ ચેષ્ટા કરતા હતા. આ પ્રમાણે ચેષ્ટા કરનાર માણસને દેખી સુલસાએ રાજાને કહ્યુંસ્વામી ! આપ આ માજીસને ઓળખે છે. ? For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૬) રાજાએ કહ્યું-નહિ. પ્રિયા, હુ' તેને આળખતેા નથી કે તે કાણુ છે? તને ખબર હોય તા તું કહે તે કાળુ છે? સુલસાએ કહ્યું. તમે જેનું સર્વસ્વ લઇ લીધું છે. અને હું પ્રથમ જેની પ્રત્ની છું તે મારા વિરહથી અને ધનના નાશથી ધેલેા થઇ ગયેલા વસુોષ્ઠી છે. અહા! તેની કેવી દશા થઇ છે ? સુલસાએ ઊંડા નિસાસા મૂ. સુલસાના કહેવાથી અને વસુશ્રેષ્ઠીની સ્થિતિ નજરે જોવાથી રાજા પોતાના કરેલ પાપને પશ્ચાત્તાપ કરતા, આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. હા ! હા ! મારાં આ પાપી કત્તવ્યને ધિક્કાર ચાખે. શરદ ઋતુના ચંદ્રની માફ્ક ઉજ્જવળ કુળને મેં કલંકિત કર્યું. શ્વેતીતિરૂપ મહેલને અપીરૂપ ધૂળથી મલિન કર્યા. સ્વજનેાનાં મુખ શ્યામ કર્યાં. ગુણુ-સમુદાયને હાથથી પકડીને બહાર કાઢી મૂકો. કલ્યાણના માર્ગ બંધ કર્યાં અને વ્યસનના દરવાજા ખુલ્લા મૂકયા. પરદારા અને પરધન હરણ કરવાથી નિશ્ચે સદ્ગતિનાં દ્વારા મારા માટે બંધ થયાં અને દુર્ગતિને કિલ્લે મજબૂત થયે।. હા ! હા ! ચાર પાપ કરનાર હુ` મારૂ મુખ બીજાને કેવી રીતે દેખાડું? આ વાત હું કેાની પાસે જને કરૂં? ઉભય લેાવિરુદ્ધ કાર્ય કરનાર આ નિર્ભાગ્યશેખરની શી ગતિ થશે? આ પ્રમાણે અકના પશ્ચાત્તાપ કરનાર રાજાને, વિશુદ્ધ પરિામે માલન વાસનામાંથી માગ કરી આપ્યા. વરાગ્ય રંગથી રંગાચેલા રાજાએ, મળતા ધરની માફક ગૃહસ્થાવાસને ત્યાગ કરી, ગુણુધર આચાય પાસે મારિત્ર લીધુ. ભવિતવ્યતાના નિયેાગે તત્કાળ તેના પર વીજળી પડી. વિશુદ્ધ પરિણામે મરણ પામી સૌધમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દૈવિક આનંદના ઉપભોગ કરી, તે સામચંદ્ર રાજાના જીવ-હે નરવિક્રમ રાજા ! તું પાતે અહીં ઉત્પન્ન થયે. પૂર્વ ભવમાં પરધન અને પરસ્ત્રીહરણાદિ જે પાપ કર્યુ હતું For Private and Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૭) તે કારણથી, તેના ફળરૂપે આ જન્મમાં તમને આવું દુખ સહન કરવું પડયું છે. પિતાનો પૂર્વભવ સાંભળતાં રાજા નરવિક્રમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પાછલે ભવ દીઠે. ગુરૂશ્રીને નમસ્કાર કરી તે બો –હે નાથ ! આ મારા કર્મો કેવા ઉપાયથી દૂર થઈ શકે? ગુરૂએ કહ્યું. હે રાજન ! દુય કમ દૂર કરવા માટે તપશ્ચર્યા સમર્થ છે. તપશ્ચર્યા બાર પ્રકારની છે. તેમાં પણ બાહ્ય તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે. અત્યંતર તપમાં પણ ધ્યાન શ્રેષ્ઠતર છે એમ તીર્થકરોએ કહ્યું છે, કેમકે ધ્યાનથી ઘણુ કાળનાં કિલષ્ટ કર્મોને પણ ક્ષય કરી શકાય છે. કહ્યું છે કે कम्ममसंखिज्जभव खवेइ अणुसमयमेव उत्तो। अन्नयरंमि जोगे जाणमि पुण विसेसेण ॥ બીજા ઉપાયોથી કમને ક્ષય થાય છે પણ ધ્યાનયોગમાં વિશેષ પ્રકારે કર્મક્ષય થાય છે. જે દરેક સમયે આત્મઉપયોગમાં ઉપયુક્ત યાને જાગૃત રહે છે, આ જીવ અસંખ્યાત ભનાં કરેલા કર્મને ક્ષય કરી શકે છે. આ ધ્યાનની શરૂઆત અનિત્યાદિ બાર ભાવનાના વિચારમાંથી થાય છે. એકેએક ભાવનાનો બેરીકાઈથી વિચાર કર, જેમકે અનિત્ય ભાવનાને વિચાર કરતાં આ દુનિયાનાં સર્વ પૌગલિક પદાથે અનિત્ય ભાસમાન થવાં જોઈએ. તાદશ સ્પર્શજ્ઞાનથી અનિત્યપણું અનુભવવું જોઈએ. ૧ અશરણુ ભાવનાને વિચાર કરતાં આત્મપ્રયત્ન સિવાય કોઈ પણ શરણભૂત યાને રક્ષણ કરનાર નથી તેમ ભાસવું જોઈએ. ૨ સંસારભાવનાને વિચાર કરતાં જન્મ, મરણ, સંગ, વિયેગ, સુખદુઃખ ઇત્યાદિ કારણેથી વિડંબનારૂપ અનુભવાતા સંસારવાસથી વિરકતતા આવવી જોઇએ. ૩ For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૮) એકત્વ ભાવનાના વિચાર કરતાં પોતે કાનેા નથી અને પોતાનું કાઇ નથી. સુખ, દુ:ખાદિકને યા જન્મ, મરણાદિકને કર્તા અને અનુભવ કરનાર પોતે જ છે. પ્રત્યાદિ કારણેાથી પાતે એકલા જ છે તે અનુભવ થવા જોઇએ. ૪ અન્યત્ર ભાવનાના વિચારથી દેહ-આત્માના ભિન્નભિન્ન અનુભવ થવા જોઇએ. ૫ અચિ ભાવનાના વિચારથી દેહ ઉપરથી દેહમમત્વ ભાવયાને સ્નેહભાવ ચાયા જવા જોઇએ. ૬ આશ્રવભાવનાના વિચારથી પુન્ય, પાપને આવવાનાં સવ કારણેા વારંવાર સ્મરણમાં આવવા જોઇએ, તે સાથે તેવી પ્રવૃત્તિમાં પ્રવેશ ન થાય તે માટે મેગ્યતાનુસાર સાવધાન રહેવું જોઇએ. ૭ સવરભાવનાના વિચારથી આવતા અને રાકવાના ઉપાયે સ્મૃતિમાં રહેવા જોઇએ અને તેવા પ્રયત્ન કરવા જોઇએ. ૮ નિરાભાવનાના વિચારથી-મિથ્યાય-અવિરતિ - કષાય-પ્રમાદ અને ગેગથી આવેલ કમ કાઢવા પ્રયત્ન કરવા જોઇએ. તે માટે વિશુદ્ધિના વધારા કરવેશ. ૯ લાકસ્વભાવ ભાવનાના વિચારચી-સ ંસારચક્રમાં પરિભ્રમણ કરનાર જીવાનાં ખરાબ આચરણ વિગેરે તથા પુન્યથી ભોગવાતા વૈભવ વિગેરે જાણી, ખેદ તથા આશ્રય થવુ ન જોઇએ. તેમજ ભવચક્રના પરિભ્રમણથી કટાળા આવે જોઇએ. ૧૦ આધિદુલભ ભાવનાના વિચારોથી અને ધર્માંમાં સહાયક દેવ, ગુર્વાદિના સંયોગની દુભિ પ્રાપ્તિના વિચારોથી અપ્રમત્ત દક્ષા પામી, જેમ બને તેમ ઉત્તમ સમાગ યા નિમિત્તા મેળવી, કર્મ-શત્રુઓના ક્ષય કરવા માટે તૈયાર થવુ' જોઇએ. ૧૧-૧૨ હું રાજન્ ! આ ભાવનાએના વિચારમાં ધણું ઊંડું રહરય રહેલુ છે. આત્મહિત ઈચ્છનાર જીવે જેમ જેમ તેના વિચારમાં ઊંડા For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૯), ઊતરશે તેમ તેમ તેને આત્મપરિણતિ વિશુદ્ધ થવાપૂર્વક ઘણું ફાયદાઓ થશે. આ ભાવનાના વિચારોથી પવિત્ર હૃદય થતાં, અને અપમત્તપણે ગુવાદિની સેવા કરતાં થોડા જ વખતમાં તમને તમારી પ્રિયા અને પુત્ર સાથે મેળાપ થશે. આ પ્રમાણે ગુરૂ તરફથી ધર્મોપદેશ સાંભળી રાજાએ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. અને આનંદ પામતો રાજ પિતાને મંદિર પાછો ફર્યો. તે દિવસથી રાજાએ ત્રિકાળ (ત્રણ વખત) જિનેશ્વરની પ્રતિભાજીનું પૂજન કરવું શરૂ કર્યું. ઉપગપૂર્વક બન્ને વખત આવશ્યક કરવા લાગ્યો. “ લીધેલ વતેમાં દિવસે અગર રત્રીએ કાંઈપણું અતિચારરૂપ દૂષણ લાગ્યું હોય તો તે સંભારીને માફી માંગવી ફરી તેમ ન કરવા દઢતા કરવી. આમ કરવાથી લીધેલ નિયમે દઢતાથી પળે છે, એટલું જ નહિં પણ તેમાં વધારો થાય છે. વ્રતધારીઓને આ આવશ્યક કિયા અવશ્ય કરવા યોગ્ય છે.” - રાજા સુપાત્રમાં દાન આપે છે. નિર્મળ શીયળ પાળે છે શકત્યનુસાર તપશ્ચર્યા કરે છે. પવિત્ર મનથી સ્વાધ્યાય કરે છે. બહુમાનપૂર્વક ગુરુના ચરણકમળ સેવે છે અને પાપને ભય રાખી નીતિથી રાજ્યનું પાલન કરે છે. પાછલી રાત્રીએ જાગૃત થઈ, મમવભાવને ત્યાગ કરાવનાર અને ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરાવનાર ભાવનાનો આ પ્રમાણે વિચાર કરે છે. હે જીવ! રૂ૫ યૌવન, ધન, સ્વજનાદિન સ્નેહ અને ઐશ્વર્યાદિ સ્વપ્ન–પ્રાપ્તિની માફક, સર્વ અનિત્ય છે અને ક્ષણભંગુર છે. પારધીવડે પાસમાં પકડાયેલાં હરિણની માફક, આ જીવનું રક્ષણ કરનાર સંસારમાં કોઈ નથી. પ્રિય માતા, પિતા, પુત્ર, સ્ત્રી, સ્વામિ-ધન-કુટુંબાદિ નામના જ સંબંધી યાને રક્ષક છે. ધર્મ સિવાય અન્ય કોઇથી રક્ષણ થઈ શતું નથી. For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) હે જીવ! રંગમંડપમાં નૃત્ય કરનાર પાત્રની માફક, આ જીવ પાત્ર નૃત્ય કરનાર ચૌદ રાજલોકરૂપ રંગમંડપમાં, રાજા, રંક, સધન, નિધન, સ્વામિ, સેવક ઈત્યાદિ વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી, કર્મ પરાધીન થઈ નૃત્ય કરી રહ્યો છે. આ જીવ એકલે જ જન્મે છે. મરે છે, સ્વકૃત કર્માનુસાર સુખ, દુ:ખને અનુભવ કરે છે. અને ધર્મ કરી પૂર્ણ સુખને અનુભવ પણ એકલો જ કરે છે. કોઈ કોઈનું ભલું કે બૂરું કરનાર તાત્વિક રીતે પિતા સિવાય અન્ય કોઈ નથી. આત્મા ચેતન્ય ગુણવાળે છે. શરીરાદિ પદાર્થોમાં તે ચૈતન્ય ગુણ નથી પણ જડ સ્વભાવ છે. હે આત્મન ! જ્ઞાન, દર્શનાદિ આત્મગુણ સિવાય જગતમાં બીજું તારું શું હોઈ શકે ? નવ દ્વારોથી મહાન દુર્ગધી મળને પ્રવાહ વહન થઈ રહ્યો છે. રાગના ઘરરૂપ આ દેહમાં પવિત્રતા તે શાની હેય? બુદ્ધિમાન જીવ તેમાં રાગ કેમ કરે ? ચીકાશ(સ્નેહ વાળા પદાર્થ ઉપર અનેક રીતે ધૂળ ચેટે છે. તેમજ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મેગારિરૂપ રાગ, દ્વેષની પરિણતિવાળા આશ્રવના કારણથી આ જીવ ઉપર કમેલ ચૂંટે છે તેથી સંસારમાં પરિભ્રમણ થાય છે. હે જીવ! આ કર્મરૂપ આશ્રવ ન આવે તે માટે તારે બહુ સાવચેતી રાખવી જોઈએ. ઘરનાં દ્વાર બંધ કર્યા હોય અથવા વહાણમાં પડેલા છિદ્રને બંધ કરવામાં આવ્યું હોય તો તેમાં ધૂળ કે પાણું પ્રવેશ કરતું નથી. તેવી રીતે હે આત્મન ! કર્મદા બંધ કરવારૂપ સંવરમાં તું તર રહીશ તે તારામાં પાપરૂપ ધૂળ કે પાણી પ્રવેશ નહિં કરે. અજ્ઞાનતાને આધીન રહી અનેક વર્ષો સુધી દુઃખ વેઠી યા–કષ્ટ કરી આ જીવ કર્મ ખપાવે છે. તેટલાં જ કર્મો આપયોગમાં જાગૃત રહેલા જ્ઞાની પુરૂષો એક ક્ષણે માત્રમાં ખપાવી શકે છે, માટે હે જીવ! તું આત્મ ઉપગમાં જાગ્રત થા. વિશુદ્ધ આત્મભાવમાં જ રમણ કર. For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૧) આ ચૌદ રાજલેાકમાં, એક વાળના અગ્રભાગ જેટલું પણ થળ ખાલી નથી કે જ્યાં આ જીવે જન્મ, મરણુ કરી તે સ્થળનેા સ્પ કર્યાં ન હોય. આમ છે છતાં હજી સસારવાસથી વિરકિત પામતા નથી એ મેટુ આશ્રય છે. ઘણા ઊંડા સમુદ્રમાં પડેલું ઉત્તમ રત્ન, જેમ ભ્રૂણી મહેનતે હાથ આવે છે, તેમ સૌંસારચક્રમાં પરિભ્રમણૢ કરતાં હે જીવ! સભ્ય*વધ શ્રદ્ધનરૂપ રત્ન, તને ઘણી મહેનતે આ વખતે હાથ આવ્યું છે તેા, હવે પ્રમાદ કરી તે રત્નને ગુમાવીશ નહિ, ગુણુરૂપ મણુિની ઉત્પત્તિમાં રેહશુાચળ સમાન, પ્રમાદરૂપ ગહેન વન ભાંગવામાં કરીદ્ર તુલ્ય, અને નિર્વાણુ ફળ માટે ઉત્તમ વૃક્ષ સમાન, આ દુનિયામાં સદ્ગુરુને સમાગમ ભાગ્યેજ મળી શકે છે તે મેળવ્યા છતાં હું જીવ ! હવે તું પ્રમાદી ન થા. ઇત્યાદિ ભાવનાના વિચારેાથી, નિરતર સંવેમમાં વૃદ્ધિ પામતે નરવિક્રમ રાજા, વિશુદ્ધ ગૃહસ્થ ધર્મને સુસમાધિએ પાલન કરતા હતા. આ તરફ્ નદીના કિનારા ઉપર રહેલા અને કુમારાની શી સ્થિતિ થઈ તે તરફ નજર કરીએ. નદીનાં પાણી ધીમે ધીમે ઉતરી ગયાં. એક કુમાર આ કિનારે અને બીજો કુમાર સામે કિનારે ઊભા હતા. માતાની ગવેષણા કરતાં પિતાના વિયેાગ થયા. આ બાળકુમારાના દુઃખના પાર ન રહ્યો. તેઓ ગમે તેમ રડે. અત્યારે તેને છાનુ રાખનાર કાણુ હતુ ? તેને ખાવાનું આપનાર કે પાલન કરનાર કાણુ રહ્યું ? તેનાં ભાવી કમ સિવાય કાઇ જ નહિ. ગમે તેવી વિષમ દશામાં પણ જીવેશતાં ભાગ્ય સાથે જ હોય છે. દરેક વેને તેને જ આધાર છે. ખીજા જવા કે મા, માપ વગેરે નિમિત્તમાત્ર છે. જન્મતાં જ મરણ પામેલ માતા, પિતાવાળા બાળકનુ કાણુ રક્ષણ કરે છે. ? કમ' જ. તેમજ મહાન રાજ્યારૂઢ પદ્મમાંથી નીચે કાણુ પટકે છે! ભાયજ શુભાશુભ કર્મની અજ ૧૬ For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૨ ) યખીભરેલી સ્થીતિ છે. મનુષ્યનાં સદ્ભાગ્ય ખીજાના હૃદયમાં પ્રવેશ કરી, તેને (પેાતાને) મદદ કરવાને પ્રેરે છે. આવું કોઈ પશુ ગુપ્ત મદદગાર હાય તેા તે પેાતાનાં શુભ ક્રમ` જ છે. તે જ સ` સ્થળે જવાનુ રક્ષણું કરે છે. નદીના કિનારા પર રહેલા કુમાર પાસે એક મનુષ્ય આવ્યેા. તેએની ભવ્ય આકૃતિ દેખી “ કઈ રાજકુમારી હોવા જોઇએ. તેનાં ઉત્તમ લક્ષણાથી જાણે નળ, કુખેરની જોડ હોય તેમ જણાય છે.’ ઋત્યાદિ વિચાર કરી, દુ:ખીઆઓને મદદ કરવાની પ્રબળ ઇચ્છાથી તે અન્ને ભાઇએ એક કિનારે એકઠા કર્યાં, અને ધણા સ્નેહથી તેને પાસેના ગેકુળમાં લઇ ગયેા, ગાકુળના માલિકને તેએનું દુ:ખી વૃત્તાંત નિવેદન કરી, તેના પાલન-પોષણ માટે તેણે બન્ને કુમારને ગોકુળ અધિપતિને સેાપ્યા. કુળના માલીક પણ પુત્ર વિનાના હતા. એટલે તેણે આ અને રાજકુમારને પેાતાની પત્નીને પુત્રપણે આપ્યા. ગાવાળથી તેના ઉપર પુત્રની સાપ્રેમ રાખી સ્નાન, વસ્ત્રાદિકની ચેાગ્ય વ્યવસ્થા કરવા લાગી. એક દિવસે ગાકુળને માલીક જયવર્ધનપુરમાં નરવિક્રમ રાજ પાસે ક્રાય પ્રસંગથી મળવા જવા માટે નીકળ્યેા. તે દેખી શહેર દેખવાની ઉત્કંઠાથી બન્ને કુમારી પણુ આગ્રહથી તેની સાથે ગયા, શહેરમાં આવી, રાજાની પાસે બેટથ્થુ મૂળ, નમસ્કાર કરી ગોકુળને માલિક ઊભા રહો. ગેાકુળના અધિપતિ પાસે ઉભેલા બન્ને બાળકાને દેખી રાજા અનિમેષ દષ્ટિએ તેઓના સન્મુખ જોઇ રહ્યો. કેટલાક વખત જવા પછી રાજાએ મન સાથે નિશ્ચય કર્યો કે આ બન્ને બાળકા મારા પુત્રે જ છે. મારૂં હૃદય તેમજ સાક્ષી આપે છે. રાજાએ વૃદ્ધ ગાવાળને પૂછ્યું. આ બન્ને પુત્રા એના છે? તેણે પણ યથાસ્થિત વૃત્તાંત કહી આપ્યું. તે સાંભળી રાજા, એકદમ For Private and Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૩) પુત્રોને ભેટી પડે છે. પોતાના ખેળામાં બેસારી મસ્તક પર ચુંબન કર્યું. રાજાના નેત્રમાંથી હર્ષના આંસુ છૂટવા લાગ્યાં. રડતા સ્વરે રાજાએ સભાના લોકોને કહ્યું. આ બને મારા પુત્ર છે. ગુરુની કૃપાથી આજે તે વિયેગી પુત્રને મેળાપ થયો છે. એમ કહી ગેકુળપતિને કુમારના રક્ષણ કરવાના બદલામાં ઘણે શિરપાવ આપી, માનપૂર્વક વિસર્જન કર્યો. બીજે દિવસે રાજકુમારોને સાથે લઈ રાજા ગુરૂ પાસે ગયો, અને પુત્રોને મેળાપ થવાના શુભ સમાચાર નિવેદિત કર્યા. ગુરૂએ કહ્યું-રાજન ! આ કાર્ય તે શું? પણ ધર્મના પ્રભાવથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે, થોડા દિવસમાં તમારી રાણીને પણ મેળાપ થશે. ધર્મને પ્રભાવ કલ્પવૃક્ષના મહાભ્યને પણ હઠાવે તે છે. - ધર્મ, દુઃખને દૂર કરે છે. સુખ મેળવી આપે છે. સમાધિ ઉત્પન્ન કરે છે. ઇચ્છિત વસ્તુ આપે છે અને વિપત્તિમાંથી બચાવ પગુ કરે છે. - ગુરુના વચનથી, તેમજ પ્રત્યક્ષ પુત્રરૂ૫ ફલપ્રાપ્તિથી, રાજાને ધર્મ ઉપરની શ્રદ્ધા મજબૂત થતી ચાલી. વિશેષ સંવેગ પામી ભાવનાની વિશુદ્ધિપૂર્વક, ગૃહસ્થ ધર્મમાં વધારે આદરવા થયે. ગુરૂને ન સ્કાર કરી રાજ પિતાના મહેલમાં ખાબે. હવે રાણી શીળમતીની સ્થિતિ શું થઈ તે તરફ નજર કરીએ. શીળમતીનું હરણ કરવા માટે દેહલ વણિકે તેણીને પિતાના વહાણ ઉપર ખેંચી લીધી. શીળમતીએ તેના પંજામાંથી છૂટવાનો ઘણે પ્રયત્ન કર્યો પણ તે સર્વ નિરર્થક છે. તેના હાથમાંથી છૂટી ન શકી એટલે તેણુએ વહાણમાં પડતું મૂકયું. મૂચ્છથી તેણીના નેત્રો મીંચાઈ ગયાં. સમુદ્રના શીતળ પવનથી કેટલીક વારે જાગ્રત થઈ. અતિ દુસહ વિરહદુઃખથી દુઃખી થઈ વિલાપ કરવા અને મદદ માગવા લાગી. હે મુકદેવતાઓ ? વહાણુધિષ્ઠાતા દેવીએ ! હે સજજનો ! For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૪). કોઈ પણ મારું રક્ષણ કરવા સમર્થ છે તો મારું હરણ કરનાર આ પાપીના હાથથી મને છોડાવે, હે પુત્રી વત્સલ પિતા ! સ્નેહી સસરા ! હદયવલ્લભ સ્વામી ! આ નિરાધાર સ્થિતિમાં આવી પડેલી તમારી વલ્લભાનું રક્ષણ કરે. રક્ષણ કરો. ઇત્યાદિ મટે સ્વરે વિલાપ કરતી રાણીને દેખી. હાથ જોડી નમસ્કાર કરતા કેહલ બોલવા લાગ્યા, એ સુંદરી ! તું રૂદન નહિ કર. મારી વિનંતિ તે તું સાંભળ. ક્ષણવાર તું સ્વસ્થ થા. મારા કહેવાને પરમાર્થ તું અવધારણ કર. હું તારે સેવક છું અને હું જ તારું રક્ષણ કરનાર છું. તું મારા પર પ્રસન્ન થા. આ સર્વ મીલ્કતની માલીકિણ તું જ થવાની છે. વિખવાદ નહિં કર. તારા આત્માને સમાધીમાં સ્થાપ. કામ અનિથી હું બળી રહ્યો છું, તેને તારા સભાગમથી તું શાંત કર. હે મૃગાક્ષી ! મારા પર કરુણા કરીને પણ આ મારી વિજ્ઞપ્તિ તું માન્ય કર. આ શબ્દો સાંભળતાં જ અબળા પણ સિંહણની માફક રૌદ્રસ્વરૂપ ધારણ કરી, ભયંકર ભ્રકુટી ચડાવી, કેપથી લાલ ને કરી, અધરને ફુરાવતી કઠોર શબ્દોથી શીળમતી બેલવા લાગી. અરે નિર્ધા નિણ? કલબ, નરાધમ, નિવિવેકી, ન, નિર્લજજ, નિર્ભાગ્યશેખર ! તું મારી દષ્ટિથી દૂર થા. અરે, અજ્ઞાની! તું તારા પિતાના સ્વભાવ આગળ મારા અંતઃકરણની મત આંકી શકયો નથી. નહિતર આવું કર્તવ્ય ન જ કરત. એક વાર તું બેલ્યો તે બે પણ હવે આવા શબ્દો તું ફરીને ન ઉચ્ચારીશ અને તારા આત્માને ધાર નરકના ખાડામાં ન નાંખીશ ઇત્યાદિ શીળમતીના નિભ્રંછણવાળા વાકથી દેહલ મૌનપણું લઈ એક બાજુ ઊભો રહ્યો. શીળવતી પણ પિતાની લોભવૃત્તિને ધિક્કારવા લાગી. હે પ્રભુ! હું કેવી ઠગાઈ છું. લોભવૃત્તિથી આ કપટી વણિકની કપટજાળ હું જાણું ન શકી! ખરેખર મને સ્વાધીન કરવાને માટે જ આ વિશેષ For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૫) દિવ્ય આપતા હતા. તે વાતની ખબર મને તે અત્યારે તેના કર્તવ્ય અને બોલવા પરથી જ પડી! હા ! હા ! લેભાંધ મનુષ્યો કેવી જાળમાં ફસાય છે? તેના પર કેવી વિપત્તિ આવે છે? ખરે, થયું તે ખરું પણું હવે મારે કેવી રીતે મારા શીયળનું રક્ષણ કરવું ? આ વિચારમાં તેણી -થોડે વખત શૂન્ય થઈ ઊભી રહી. કેટલીક વખત જવા બાદ પ્રબળ વિચાર-ચાને દઢ સંકલ્પ કરો તેણી એકદમ મટે સ્વરે બોલી ઉઠી. - “ આજ પર્યત મારું શીયળ નિર્મળ યાને દઢ હોય તો તે દેવ! અગર દાનવી સત્યને મદદ કરનારા પવિત્ર આત્માઓ! મને શીયળ પાળવામાં અવશ્ય મદદ આપે. હમણાં જ મદદ આપો. સત્યને આધારે જ પૃથ્વી ટકી રહી છે. મને હમણા જ મદદ મળવી જોઈએ.” આ પ્રમાણે એક ધ્યાને અને પવિત્ર હદયે શીળમતીનું બોલવું પૂર્ણ થતાં જ સમાધિષ્ઠાત દેવી પ્રગટ થઈ દેહલને કહેવા લાગી. એ મૂઢ! દુરાચારી! આ શીળમતીને બહેન સમાન ગણી, તેના પતિને પાછી સોંપીશ તે જ તારૂં જીવિતવ્ય છે, નહિંતર યાદ રાખ, હમણાં જ તારું બલિદાન કરી નાખું છું. આ પ્રમાણે આકાશમાંથી આવતાં દેવીનાં વાક, સાંભળતાં જ, ભયબ્રાંત થયેલે દેહલ-પોતાના પ્રાણ બચાવવા માટે શીળમતીના ચરણમાં નમી પડયો. તરત જ તેણીને બહેનપણે અંગીકાર કરી, દેવીનું વચન માન્ય કર્યું. તે દિવસથી શીળવતીને બહેન સમાન ગણી, ભજન. આચ્છાદનાદિકની ચિંતા યાને ખબર રાખવા લાગ્યા, દેહલ અનુક્રમે સમુદ્રમાર્ગે પિતાને ઈચ્છિત બંદરે પહે, ત્યાંથી વેપારમાં ઘણું દ્રવ્ય ઉપા ન કરી પાછો ફર્યો. વહાણે પોતાના દેશ તરફ હંકાર્યો પણ પવન પ્રતિકૂળ થતાં તે વહાણે જયવર્ધનપુરના બંદરે આવી પહોંચ્યાં. વહાણ ઊભા રાખી, મોટું ભેટયું લઈ, એછી દેહલ રાજાને જઈ મળે. રાજાએ પણ તેનું વિશેષ પ્રકારે ગીરવ કર્યું. દીપાંતરમાં બનેલી -દીઠેલી અને સાંભળેલી વિગેરે વાર્તાલાપમાં, રાજા તે શોષી સાથે For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૬) એટલો બધો આસક્ત થ હતો કે, રાત્રીનો એક પહેર વ્યતીત થઈ ગયો. છેવટે દેહલે રાજાને કહ્યું. સ્વામિન્ ! મારા વહાણમાં દિવ્ય ઘણું છે, માલીક સિવાય દ્રવ્યરક્ષણની ગરજ બીજાને તેટલી જ હેય તે સ્વાભાવિક છે માટે મને રજા આપે. હું પ્રભાતે પાછો આપની પાસે આવીશ. ભવિતવ્યતાના નિયોગથી રાજાએ સ્વાભાવિક છોછીને કહ્યું, તમે ચિંતા ન કરે. હું મારા પ્રતીતિવાળા માણસને તેનું રક્ષણ કરવા એકલું છું. અને તમે તો રાત્રિએ અહીં જ રહે. રાજાના આગ્રહથી શેકીએ તેમ કબૂલ કર્યું. એટલે રાજાએ પિતાની પ્રતીતિવાળા માણસને વહાણના રક્ષણ માટે મેકલ્યા. અનુકૂળ કર્મના કારણથી સમુદ્રમાં રહેલાં મોટાં વહાણ જેવાની ઈચ્છા રાજકુમારને થઈ. કુમારોએ હઠ લીધી કે–પિતાજી ! તે વહાણો જેવા જવા અમને આજ્ઞા આપો. કુમારના આગ્રહથી પિતાના માણસ સાથે બન્ને કુમારોને ત્યાં જેવા આજ્ઞા આપી. બને કુમારે સમુદ્રને કિનારે આવ્યા. આજુબાજુનાં વહાણે દેખ્યાં. અને સામાન્ય રીતે તપાસ્યાં. વખત ઘણે થઈ જવાથી રાત્રીએ ત્યાં જ સૂઈ રહેવાનો નિશ્ચય કરી, બન્ને કુમારે તે શ્રેષ્ઠીના મુખ્ય વહા ની પાસે નજીકમાં સુતા. - રાત્રીના ચોથા પહેરે નાનો ભાઈ જાગૃત થઈ મોટા ભાઈને કહેવા લાગ્યો. ભાઈ ! ઠંડી વિશેષ લાગે છે-હજી રાત્રી બાકી છે, તે એક આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવી સુંદર કથા કહે. જેથી પાછલી રાત્રી સુખે પસાર થાય. મેટાભાઈએ કહ્યું-બંધુ ! આશ્ચર્ય કરવાવાળું તે આપણું જ ચરિત્ર છે. તે જ તને સંભળાવું. બીજાનાં ચરિત્રે સાંભળવાથી શું ફાયદો છે ? નાનાભાઈએ તેમ કરવા હા કહી એટલે મોટા કુમારે પિતાની બનેલી હકીકત સર્વ જણાવી-જેમાં વડીલ પિતા તરફના For Private and Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૭) વા છે આટઆવી ને પૂર્ણ અપમાનથી રાજ્ય મૂકી દેશપાર થવું. પોતાની માતાનું ગુમ થવુ ત્યાંસુધી સર્વ હકીકત કહી સંભળાવી. દેશપાર થવાના વખતમાં નાને કુમાર બાળક હતો તેથી માતાની પૂર્વની સ્થિતિનું ભાન ન હતું. ત્યારપછીની હકીક્તથી તે માહિતગાર હતો. પિતાની પાછળની સ્થિતિને વૃત્તાંત સાંભળી નાના કુમારને ઘણું આશ્ચર્ય અને ખેદ થયે. " મોટા કુમારે કહ્યું. બંધુ ! આપણી માતાની શોધ કરવામાં પિતાશ્રીએ કાંઈ કચાશ રાખી નથી. તેની શોધ કરતાં તેઓ નદીમાં તણાઈ ગયા. આપણ બન્ને જુદે જુદે નદીના કિનારે રહ્યા. આપણું પર દયા લાવી ગોવાળીએ ઉછેરીને મોટા કર્યા. આપણા પિતાશ્રીને રાજ્ય મત્યું અને આપણે પણ પુન્ય સંયે ગે તેઓને જઈ ભળ્યા પણ હજી આપણાં માતાજી શીળમતીને ક્યાંય પર લાગતો નથી. તે જે આવે વખતે આવી મળે તે આપણને કેટલો આનંદ થાય ? દુઃખી કે વિયોગી મનુષ્યોને પૂર્ણ ઊંઘ ક્યાંથી હોય ? પાછલી રાત્રીની જાગૃત થયેલી શીળમતીએ, આપસમાં વાર્તાલાપ કરતા બન્ને કુમારનું વૃત્તાંત સાંભળ્યું કેમકે નજીકના વહાણમાં જ તે હતી. તેણુંના હર્ષને પાર ન રહ્યો. ગાય જેમ વિયેગી વાછડાને ભેટવા માટે દેડે છે તેમ, હર્ષઘેલી રાણી પિતાના વિયેગી પુત્રને જાણીને મળવા માટે ઉઠી. વહાણથી બહાર નીચે આવી. પુત્રોને દેખી રાણી બોલી ઉઠી. મારા વહાલા પુત્રો ! તમોને દુઃખમાં મૂકી ગુમ થયેલી તમારી નિર્માણી માતા આ રહી અને તે હું પોતે જ છું. હર્ષથી તમે તેના ખોળામાં આવી બેસે. પિતાની માતાના શબ્દો સાંભળતાં અને નજરે જોતાં, બન્ને કુમારે દોડીને માતાને ભેટી-વળગી પડયારાણુએ તેઓને ખેળામાં બેસારી, હર્ષ અને ખેદના આવેશથી ગળું કળું મઢી એટલું બધું રૂદન કર્યું કે કુમારે સહિત વહાણના લોકો રડવા લાગ્યાં. રાજાનાં માણસે ત્યાં જ હતાં. તેમણે રાણીને ઘણું સમજાવી. For Private and Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૮). બાઇસાહેબ! આ અવસર આપને માટે પૂર્ણ હર્ષને છે તો તે ઠેકાણે આપ ખેદ નહિં કરે–વિગેરે એ અવસરે કેટલાએક માણસે દેતા રાજા પાસે ગયાં, અને રાણું વહાણમાં હોવાની વધામણી આપી. રાજા તત્કાળ ત્યાં આવ્યા. રાજાના આનંદનો પાર ન રહ્યો. હર્ષથી તેના રોમ વિકસિત થઇ, આનંદ બહાર નીકળવા લાગ્યો. રાજા રાણીને ભેટી પડે અને હૃદયમાં ભરેલા દુ;ખ તથા વિયેગને, હર્ષ સુધારા બહાર કાઢયાં. રાજાએ શહેર શણગાર્યું. મોટા મહેચ્છવપૂર્વક રાણીને શહેરમાં પ્રવેશ થશે. રાણી એક હાથણું ઉપર બેઠી હતી. તેણીના શરીરનો ગૌર વર્ણ, કાળા મેઘ ઉપર રહેલી (સાથે રહેલી) વીજળીની માફક શોભતો હતો. અને કુમારે પાસે બેસી, રાણીને ચામર વિંઝતા હતા. લેકે દેવીની માફક રાણીને આશ્ચર્ય દષ્ટિથી નિહાળતા હતા. અહા! કર્મની કેવી વિચિત્ર રચના ! દુનિયામાં કેવી અનિશ્ચિત સ્થિતિ! ક્ષણમાં શોક અને ક્ષણમાં આનંદ! આ જ શુભાશુભ કર્મોને વિપાક. આ જ પુન્ય પાપનાં ફળ. ખરેખર વિચારવાનોએ જાગ્રત થવું જોઈએ, અને જીવન સુખમય બનાવવું જોઈએ. - રાજુટુંબમાં આનંદ છવાઈ રહ્યો. રાજાને જે આનંદ થશે હતા તે તો તે જ જાણતા હતા. રાજાએ સર્વ વૃત્તાંત જણાવવા રાણાને કહ્યું. રાણીએ ઉત્તરમાં જણાવ્યું પ્રથમ આ દેહલ વણિકને અભયદાન આપવાનું આપ વચન આપે એટલે હું બધું વૃત્તાંત જણાવું. રાજાએ તેમ કરવા હા કહી એટલે રાણુએ પિતાનું હરણ કરવું, દેવીનું આગમન, બહેનની માફક વર્તન કરવાનું કહેવું અને તે પ્રમાણે દેવલનું આજપર્યત પાળવાનું સર્વ વૃત્તાંત જણાવ્યું. સજાને દેહલ પર ગુસ્સો તે ઘણે આબે, પણ વચનથી બંધાચલ હવાથી, તેના સર્વસ્વ સાથે દેહલને દેશપાર કરી જીવતો મૂકી દીધો. તે દિવસથી રાજા, રાજ્યસુખને સુખ તરીકે માનવા લાગે. કેમકે હદયને નિવૃત્તિ તે જ પરમ સુખ છે. તે સિવાયનું સુખ પણ For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૯) દુ:ખરૂપ છે. કષ્ટ આબે ઉદિન ન થવું, વૈભવ મળવાથી અહંકારી ન થવું અને પ્રભુતા મળવાથી તુચછતા ન કરવી તે જ મહાન પુરૂષોનું ઉત્તમ વ્રત છે. રાજઅવસ્થામાં પણ વિરક્ત દશાએ કેટલાક દિવસ પર્યત નરવિક્રમ રાજાએ રાજ્યનું પાલન કર્યું. તે અરસામાં ભાવનાથી પવિત્ર શ્રાવકધર્મની ટોચ ઉપર તે રાજા પહોંચ્યો હતો. છેવટે સર્વથા વિરક્ત થઈ, સદ્દગુરુ પાસે નિર્મળ ચારિત્રધર્મ અંગીકાર કર્યો. વિશુદ્ધ ભાવે ચારિત્રનું આરાધન કરી, નરવિક્રમ રાજા મહેન્દ્ર કપમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં દેવિક પૈભવ ભોગવી, ત્યાંથી આવી વિદેહ ક્ષેત્રમાં ઉત્તમકુળ જન્મ પામે. યોગ્ય વયે ચારિત્ર લઈ, સર્વ કર્મને નાશ કરી, નરવિકમ નિર્વાણપદ પામે. આ પ્રમાણે મહાઅર્થવાળ પણ સંક્ષેપમાં ભાવનામય ધમ મેં તમને સંભળાવ્યો. ભાવના ધર્મ શાશ્વત સુખનું પરમ કારણ છે માટે વારંવાર તેમાં આદર કર. " સુદર્શના ! મનુષ્યનું આયુષ્ય સ્વલ્પ અને અનેક ઉપાધિથી - ભરપૂર છે. માટે ધર્મમાં આદર કરવા માટે ભાવી કાળની રાહ ન નેવી. ટૂંકામાં ચાર પ્રકારને ધર્મ તમારે લાયક મેં સંભળાવ્યો છે. વળી વિશેષમાં કહેવાનું એટલું છે કે-આ વિમળ નામને પહાડ સમુદ્રના કિલ્લાની વચમાં આવેલ છે. વળી વિશેષ પ્રકારે નિર્જન સ્થાન છે. આ રમણિક પ્રદેશ. દેવે, સિધ્ધ, યક્ષે અને વિદ્યાધરોને કીડા કરવાનાં સ્થાન સમાન છે. આ સ્થળે કાઈક ધર્મનું સ્થાન હોય તો કીડાદિમાં પ્રમાદી, દેવ, દાનવાદિને પણ કાંઈક જાગૃતિ આપવાનું કે આત્મિક કલ્યાણ કરવામાં સહાયક તરીકે નિમિત્ત થઈ શકે. તું ધર્મની જાણકાર છે. સંસારી જીવ નિમિત્તવાસી છે. નિમિત્ત પ્રમાણે પ્રવૃત્તિ કરનારા છે તે અહીં એક મુનિસુવ્રતસ્વામીનું જે મંદિરદેવાલય હેય તે અહીં આવનાર અનેક જીવોને શુભ આલંબનરૂપ થઈ શકે. થોડા વખત પણ તેઓ પોતાની જિંદગીને શુભ ભાગમાં વ્યય કરી શકે. ગૃહસ્થને ધન પામ્યાનું સાર્થકપણું આ જ છે For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૦) કે અનેક જીવેાને શુભ આલંબને મેળવી આપવાં. આ અસ્થિર દ્રવ્યથી જો ઘણા લાંબા વખત ચાલે તેટલુ, અને નિવૃત્તિના માર્ગીમાં સહાયક-મદદગાર થાય તેવુ ફળ મળી શકતુ હોય તેા પછી બુદ્ધિમાતાએ તેમ શા માટે ન કરવુ જોઈએ ? ગુરુમહારાજના ઉપદેશ અને આશયના વિચાર કરતાં સુદર્શનાને તે સ્થળે એક જિનમંદિર બાંધવું ઘણું જ ઉપયાગી જણાયું. તરતજ પેાતાની સાથે રહેલા સૂત્રધારાને મેલાવી નજીકમાં ચાગ્ય સ્થળે એક જિનમંદિર બાંધવા માટે આજ્ઞા આપી. પોતાના વહાણામાં સામગ્રી પૂરતી હતી. માણુસા પણ પૂરતાં હતાં. જૈનશાસ્ત્ર-નિપુણ્ રૂભદાસ કોષ્ટી સાથે જ હતા. પૈસાની કાંઇ ખોટ ન હતી, થોડા જ ક્વિસમાં એક ભવ્ય પ્રાસાદ તૈયાર થયે. મદિર બહાર એક ભય વાવ બનાવવામાં આવી. મદિર તૈયાર થતાં તેમાં મુનિસુવ્રતસ્વામી જીની પ્રતિમા સ્થાપન કરવામાં આવ્યાં. ધણી ભક્તિથી સ્નાત્રાદિ ઓચ્છવ કરી, સુદર્શનાએ સપરિવાર મુનિસુવ્રત તી કરતી પૂ કરી. મંદિર તૈયાર થતાં લાગેલા દિવસામાં સુદર્શના, શીળવતી વિગેરે યેાગ્ય છાએ મહાત્માશ્રી વિજયકુમાર મુનિ પાસેથી જૈનધમ સબંધી ધણું સૂક્ષ્મ જ્ઞાન સંપાદન કર્યું તેમજ વ્રત, નિયમાદિ. મેાગ્ય અભિગ્રહે ગ્રહણ કર્યાં. સુનિશ્રી વિજયકુમાર પણ આ પ્રમાણે અનેક જીવાને ચે.ગ્ય ઉપકાર કરી અર્થાત્ ધમ'માં જોડી આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. આ બાજુ શીળવી, સુદર્શન, રીષભદત્ત વિગેરે વિજયકુમાર સુનિને વંદન કરી વિમળ પર્વતથી નીચા ઉતર્યા અને પરિવારસહિત વહાણુમાં એસી ભરૂયચ્ચ તરફ પ્રયાણ કર્યુ. વિજયકુમાર મુનિ કના ક્ષય કરી, વળજ્ઞાન પામી, નિર્વાણપદ પામ્યાં. For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકરણ ૩૦ મું. **~~~~ ભરૂચચ્ચ અને ગરૂદન. ******~ Acharya Shri Kailassagarsuri Gyanmandir છઠ્ઠા પ્રકરણમાં ચંપકલતાએ, ચડવેગ મુનિને જે પ્રશ્ન કર્યાં હતા “ આ વિમળપત પર જનમદિર કોણે બધાવ્યું' ? બધાવવાનું કારણ શું? અને કેવા સ ંયોગામાં બંધાવ્યું હતું ” તે પ્રશ્નનું નિર:કરણ અહીં થઈ જાય છે. હવે બાકી રહેલુ સુદર્શનાનું ચરિત્ર-( ગિરનારના પહાડ પર રહેલ અપ્સરા ધનપાળ આળ કહે છે. અને ધનપાળ પેાતાની પત્નિ આગળ) કહે છે. સુદર્શનાનાં વહાણેા સમુદ્રમાં આગળ વધ્યાં અને જેમ ગીતાથ યુનિએ સંસારસમુદ્રને પાર ધણી ઝડપથી પામે છે, તેમ વહાણે ઝડપથી સમુદ્રના પાર પામી નદા નદીના ખારામાં પેઠાં. છત્ર અને ધ્વજાઓના ફડાટ ચામરા અને કિંકણીઓના અણુઝણાટ અને વાજીંત્રાના રણુરાટ કરતાં વધા કિનારાની નજીક આવવા લાગ્યાં. વાત્રાના શબ્દો સાંભળતાં જ નગરના લેાકા ભય પામ્યા, તેના મનમાં એમ ભ્રાંતિ થઈ કે–સીંહલદ્વીપને રાજા આપણા પર ચડી આવ્યા છે. જિતશત્રુ રાજાને પણ આજ વિચાર થયા, રાજએ તરત જ સેનાપતિને હુકમ આપ્યા. સેનાપતિ! ધેડાએ પખરા, ગજેંદ્રો તૈયાર કરા, સુભટાને સનદ્દબદ્ધ કરી. રણનાં વાજીંત્ર વગાડે. શસ્ત્રો સજ્જ કરા. રાજાને હુકમ થતાં જ સન્ય તૈયાર થયું. સૈન્યની સાથે રાળ લશ્કરી પોશાકમાં બંદર ઉપર આવી પહોંચ્યા. ર૭રસિક મહાએને બંદર ઉપર મહાન કોલાહલ મચી રહ્યો. For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) કિનારા પર સર્વ સૈન્ય તૈયાર થઈ ઊભેલું દેખી, રાજકુમારી સુદર્શનાએ રૂષભદત્તને પૂછયું-ભાઈ! આ કિનારા પર યુહના જે દેખાવ આપતું સૈન્ય કેમ ઊભું છે ? શ્રેણીએ કહ્યું- રાજકુમારી. આ સામે લશ્કરી પિશાકમાં સજ્જ થઈ ઊભેલો લાટ દેશનો રાજા જિતશત્રુ છે. તે ઘણે ધર્મિષ્ઠ પુરૂષ છે. ટૂંકામાં જ તેના ગુણનું વર્ણન કરતાં હું આપને કહું છું કે એક મહાપુરૂષની ગણત્રીમાં ગણાય છે. તમારા પિતા ચંદ્રોત્તર રાજાથી તે નિરંતર ભય પામતો રહે છે. તમારા વાજીંત્રના નાદથી તેણે એમ જાણેલું હોવું જોઈએ કે સિંહલદીપને રાજા આપણા પર ચડી આવ્યા છે અને તેથી સૈન્ય સાથે સંગ્રામ માટેની તૈયારી કરતા જણાય છે. સુદર્શનાએ જરા વિચાર કરી કહ્યું-ભાઈ! તમે જલ્દી કિનારે જાઓ અને અહીં મારું આગમન જે નિમિત્તે થયું છે તે રાજાને નિવેદિત કરે; નહિતર થોડી વારમાં અનર્થ થશે. રાજકુમારીની આજ્ઞા માન્ય કરી, તરતજ એક નાની હોડીમાં બેસી તેના ઉપર વહાણવટી વ્યાપારીને વાવટે ચઢાવી રીષભદત્ત જિતશત્રુ રાજા પાસે આવી પહો. દરથી રાજાને નમસ્કાર કરી રીષભદર રાજકુમારીના આવવાનું કારણ રાજાને જણાવે છે તેટલામાં વહાણે પણ બંદરમાં પહોંચ્યાં. નિર્યાસકોએ વહાણ ઊભાં રાખ્યાં, સઢ ઉતાર્યા અને નાંગરે નંખાયાં. નાના પ્રકારનાં મંગલિક કરવાપૂર્વક રાજકુમારી શીયળવતી સહિત નીચે ઉતરી અને પાલખીમાં બેસી જિતશત્રુ રાજા જ્યાં ઊભે હતો તે તરફ ચાલી. " કુમારી આવી પહોંચવા પહેલાં રીષભદત્તે ટૂંકામાં તેના આવવાનું પ્રયોજન કહી બતાવ્યું હતું. કુમારીનું આગમન જે નિમિત્તે થયું હતું તે જાણી રાજા ઘણે ખુશી થશે અને પોતાની સ્વધર્મી બહેન જાણી તેણીને ઘણે સત્કાર કર્યો. For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૩) સુદર્શના સાથે પોતાની પુત્રી શીળવતી હતી તેને દેખી લાંબા વખતના તેણીના વિયેાગથી દુઃખી થયેલા રાજા ધણા ષિત થયેા. સુદના અને શીળવતીએ પાલખીથી નીચાં ઉતરી રાજાને નમસ્કાર કર્યાં. રાજાએ પણ સામે! નમસ્કાર કરી ધ`સ્નેહ જણુાન્યેા. પાતાની ભાણેજી અને સુદના બન્નેને સુખશાંતિ પૂછવાપૂર્વક ધણી મમતાથી રાજાએ બન્નેને ખેાલાવ્યાં, એ અવસરે રીષભદત્તે રાજાને નમસ્કાર કરી કહ્યું--મહારાજા, સિ ંહલદીપના ચદ્રોત્તર રાજાએ મારી સાથે આપને જે કાંઈ સમાચાર કહેવરાવ્યા છે તે આપ ધ્યાન દઈ શ્રવણુ કરશેા. (મારા મુખથી આપના ઉત્તમ ગુણા સાંભળી તે રાજાએ આપના છતા ગુણુની સ્તુતિ કરી છે.) નિમાઁળ કુળમાં પેદા થયેલા, શીયળવાન તિવાન ગુણવાન ન્યાયી ધર્મધુરધર સમ્યકત્વવાન પૃથ્વીને વિષે તિલક સમાન મહારાજા જિતક્ષુ! હું વારંવાર અન્ય થના કરૂ છુ" કેમ મારી પુત્રી સુના મારા જીવિતવ્યથી પશુ . અધિક છે. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વજન્મમાં અનુભવેલાં દુઃખને દેખી સંસારવાસથી ભય પામેથી છે. ઋવિષયસુખને તેણીએ ત્યાગ કર્યો છે. પરમ સંવેગરસમાં નિમગ્ન છે અને મહાન શ્રદ્ધાથી ધમને અમે જ તમારા શહેરમાં આવે છે માટે હે ધર્મિષ્ઠ રાજા ! તેણીના સંબધક માં જેમ મેાગ્ય લાગે તેમ યેાગ્ય વર્તન કરશેા. ’ ઇત્યાદિ ચદ્રોત્તર રાજાને સદેશે સાથેવાહના મુખથી સાંભળી જિતશત્રુ રાજાએ કહ્યું –સાથ વાહ ! ઉપગાર કરનારના ઉપર ઉપકાર કરવા તે કાંઇ સત્પુરુષાનું લક્ષણુ નથી. પણ પ્રથમથી જ નિરપેક્ષ થઈ જે પહેલા ઉપકાર કરે છે . તે વીરપુરૂષો દુનિયામાં વિરલા છે. અને ખરેખર પરીપકારી પણ તે જ કહેવાય છે. ઉપકાર કરનાર ઉપર ઉપગાર કરવા તે ઊછીનું લખને પાધુ આપવા ખરેખર છે અને તે પ્રમાણે તે દુનિયાના મેઢા ભાગનું વન હોય છે જ. સિંહલદીપના અધિપતિ, મહાસત્વવાન અને ઉત્તમ પુરૂષ છે. For Private and Personal Use Only : Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૫૪) તેણે મારી ભાણેજીને (શીળવતીને) કુશળક્ષેમે અમને પાછી સોંપી છે, તો પ્રથમ ઉપકાર કરનાર સિંહલપતિને હું શું ઉપકાર કરું? આ મારી રાજ્યરિદ્ધિ સર્વ તેને સ્વાધીન કરે તો પણ તેના ઉપકાર આગળ થેડી જ છે, છતાં એક દિવસમાં અશ્વ જેટલું દડે અને હાથી બીજી બાજુ દડે તેટલું રાજ્ય રાજકુમારી સુદર્શનાને હું ભેટ તરીકે અપું છું. તેનો ઉપભોગ તે રાજકુમારી જ કરો. આ પ્રમાણે કહી રાજાએ પૂર્વ દિશા તરફ એક અશ્વ દોડાવ્ય અને દક્ષિણ દિશા તરફ સૂર્ય અરત થાય ત્યાંસુધી એક હાથીને દેડાવ્યો. સૂર્ય અસ્ત થતાં જ્યાં ઘડે ઊભે રહ્યો, ત્યાં રાજાએ ઘેટકપુર નામનું શહેર વસાવવા અને જ્યાં હાથી ઊભો રહ્યો ત્યાં હસ્તીપુર શહેર વસાવવા આજ્ઞા આપી અને ત્યાં સુધીની જમીનને ઉપભોગ કરવાને હક સુદર્શનાને આયે. આ હકમાં રાજાએ આઠ બંદર અને આઠ સે ગામ સુદર્શનને આપી, પિતાની સાધર્મિક વાત્સલ્યતા યાને સજજનતા બતાવી આપી. ચંદ્રોતર રાજાએ ભેટ મેકલાવેલ વહાણે સાર્થવાહે જિતશત્રુ રાજાને સે પ્યાં. પ્રવેશમછવ માટે રાજાએ શહેર શણગયું. નાના પ્રકારનાં વાજીના મધુર નાદ સાથે શહેરમાં પ્રવેશ થશે. સુદર્શનાએ પ્રથમ, પરમ ઉપકારી ગુરુને વંદન કરવાને પિતાને અભિપ્રાય રાજાને જણાવ્યું. તેણીની ઈચ્છાને આધીન થઈ સર્વ જનમંડળ તે તરફ ચાલ્યું. સુદર્શના કોણ છે? અહીં શા માટે આવી છે? આ વાત આખા શહેરમાં વીજળીની ઝડપે ફેલાણી. હજારો લોકોના ટોળાં તેણીને જેવા માટે મળ્યાં. રસ્તાઓ મનુષ્યોથી ખીચોખીચ ભરાઈ ગયા. " રસ્તામાં મળેલા લેકો તેની રતુતિ કરતા હતા. આપસમાં તેની જ વાર્તા કરતા હતા. કોઈ તેની અનુમોદના કરતા હતા. અહા ! ધન્ય છે આ રાજકુમારીને! પૂર્વજન્મમાં તો આ સમળી હતી, પણ For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૫) નવકારમંત્રના પ્રતાપથી તે રાજકુમારી થઈ છે અને આટલી બધી ઋદ્ધિ પામી છે. રાજકુમારીને દેખી તેના ચરિત્રથી અનેક જીવો બેધ પામતા હતા. નવકાર મંત્રને મહિમા પ્રગટ થતો હતે. મુનિએ પરમ ઉપકારી છે તેનું ભાન અનેક જીવોને થતું હતું. વિચારવાની છ આવા પ્રત્યક્ષ દાખલાથી મિથ્યાત્વ સ્વભાવને બદલાવતા હતા. ઉભાગે ચાલનારાઓ આ કુમારીના દષ્ટાંતથી સમાગે ચાલવાનો નિર્ણય કરતા હતા. ધર્મી મનુષ્ય ધર્મનું માહાતમ્ય દેખી ધર્મમાર્ગમાં વિશેષ પ્રયત્નવાન થતા હતા. આ પ્રમાણે અનેક જીવોને નિમિત્ત કારણ થઈ આંતરિક ઉપકાર કરતી સુદર્શના પૂર્વજન્મમાં દીઠેલા ઉધાન તરફ ચાલી. રાજા પ્રમુખ સર્વ પરિવાર સાથે જ હતા. કરંટ નામનું ઉધાન નર્મદા નદીના કિનારા પર આવેલું હતું, ઉદ્યાનમાં પહોંચતાં એક મજબૂત વડવૃક્ષ સુદર્શનાના દેખવામાં આવ્યું. આ વડવૃક્ષ અનેક પંખીઓની નિવાસભૂમિ સમાન હતા, તેની જડ જમીનમાં ઘણી ઊંડી ગયેલી હતી, અનેક શાખા પ્રચાખાઓ, ઘટાદાર પત્ર, વિસ્તારવાળો ઘેરા અને ઘાટી છાયાથી સુંદર દેખાવ સાથે અનેક જીવોને તે ઉપગારી હતા. પૂર્વે સભળીના ભાવમાં સુદશના આ વૃક્ષ પર રહેતી હતી. તે વૃક્ષને દેખી લાંબે નિસાસો મૂકી સુદર્શના ચિંતવવા લાગી. અહા ! કે દુરંત સંસાર ? અજ્ઞાનદશામાં બાંધેલ કર્મથી, નાના પ્રકારનાં શરીરે ધારણ કરી, સંસારી છે મારી માફક પરિભ્રમણ કર્યા જ કરે છે. હું પણ એક વખત આ અજ્ઞાની પંખીઓની જાતિમાં આ વડવૃક્ષ ઉપર રહેતી હતી ઇત્યાદિ વિચાર કરતી સુદના આગળ ચાલી. થોડે છેટે જતાં જ સાધુઓને ઉતરવાનું રહેવાનું થાન તેના દેખવામાં આવ્યું. આ ઠેકાણે તે સમળીનું મરણ થયું હતું તે સ્થાને દેખતા તેના વૈરાગ્યમાં વધારો થશે. ત્યાંથી થોડે આગળ ચાલતાં પિતાના ચોગ્ય સ્થાને બેઠેલા અનેક મુનિએ તેણીના દેખવામાં આવ્યા. કેટલાક મુનિઓ વીરાસન, પદ્માસન, નિદિધ્યાસન, ગોહિ For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૬) કાસન, ઉત્કટિકાસન, દંડાસન, વજાસન વિગેરે આસને બેસી ધ્યાન કરી રહ્યા હતા. કેટલાક મુનિઓ ઊભા ઊભા કાયોત્સર્ગ કરતા હતા. કેટલાએક આતાપના લેતા હતા. કેટલાએક મુનિઓ નિકાચિત દુર્જય કર્મ-શત્રુઓને હઠાવવા માટે છઠ્ઠ, અઠ્ઠમ, દસમ, દુવાલસ, અર્ધ માસ અને માસક્ષપણાદિ તપ કરી બેઠા હતા. કેટલાએક મુનિઓ ગુરુ પાસે સિદ્ધાંતની વાચના લેતા હતા. કેઈ સંશયવાળાં સ્થળની કે પૂછતા હતા. કેઈ ભૂલી ન જવાય માટે વારંવાર શ્રતનું પરાવર્તન-ગણવાનું કરતા હતા. કેટલાએક મુનિઓ અંતરંગ શત્રુઓ જે કામ, ક્રોધ, માન, માયા, લેભ, નિદ્રા, વિકથા, મોહ અને ઇક્રિયાદિના વિજય કરવાના વિચારમાં લીન થયેલા જણાતા હતા. કેટલાએક અસંયમકિયાથી બચવાના ઉપાય શોધતા હતા, તો કોઈ રામદૂષનો વિજય કરવાને ઉપાય બીજા મુનિઓને પૂછતા હતા. - કાંસાની માફક નિર્લેપ, શંખની ભાજક રાગથી નહિ રંગાયેલા, જીવની માફક અપ્રતિબદ્ધ, આકાશની માફક નિરાલંબન, શરદઋતુના જળની માફક નિર્મળ, કમળ પત્રની માફક વિષય પંકથી નિર્લેપ, કાચબાની માફક ઇન્દ્રિયને વિષાથી છુપાવનારા, ગંડીના શૃંગની માફક એકાકી, ભારંડની માફક અપ્રમત્ત, હાથીની માફક બલવાન, વૃષભની માફક ઉપાડેલ સંયમભારને નિર્વાહ કરનાર, સિંહની માફક પરીષહ પશુઓથી દુર્જય. મેરૂપર્વતની માફક અક્ષમ્પ, સમુન્ની માફક ગંભીર, ચંદ્રની માફક શીતળ-શાંત, સૂર્યની માફક તપતેજથી દેદીપ્યમાન, પક્ષીઓની માફક કુક્ષીશુંબલ, પૃથ્વીની માફક સુખ ખાદિ સર્વ સહન કરનાર અને અગ્નિની માફક કર્મઈધન બાળવામાં તત્પર. ઇત્યાદિ સિદ્ધાંતમાં કહેલી વિવિધ પ્રકારની ઉત્તમ ઉપમાને ધારણ કરનાર અનેક મુનિએ ત્યાં સુદર્શાનાના દેખવામાં આવ્યા. જ્ઞાન, ધ્યાન કરવામાં અશક્ત મુનિઓ બીજા ગુણવાન મુનિઓની યાત્યાદિ ભક્તિ કરી રહ્યા હતા. ઇત્યાદિ મુનિઓના પરિવારને દષ્ટિથી નિહાળતી, હાથથી નમસ્કાર કરતી અને મનથી પ્રમોદ પામતી સદ ના આગળ ચાલી. For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૭). ચંદ્રને દેખી જેમ સમુદ્ર ઉછળે છે, તેમ ગુણાનુરાગથી તેનું હૃદય ઉછળવા લાગ્યું. તેનું મન અનુદન કરવા લાગ્યું. અહા ! આ મુનિએ જ કૃતાર્થ છે. ધન્ય છે તેઓને. આ જ ભાગ્યવાન છો છે. આવા સદાચારવાળા મુનિઓ જ સંસાર તરી શકે છે. આવા મહાત્માઓ જ કર્મસુધાત દૂર કરી શકે છે. વિષયાભિલાષનો દારૂણ વિપાક આ મહાપુરૂષોએ જ જામ્યો છે. ઉપશમભાવના જલપ્રવાહ થો ક્રોધાગ્નિ આ મહાનુભાવોએ જ બુઝાવ્યું છે. સંસારરૂ૫ વિકટ ઝાડીવાળી અટકાવીને બાળવાને તેઓ જ દાવાનળ સરખા છે. કર્મ, સંતાનનું નિમંથન આમણે જ કર્યું છે. અહા ! આ કાર્ય પાછળ શરીરબળ પણ તેમણે શોષાયું છે. તેઓ શરીરે દુર્બળ છતાં, મોહ વૃક્ષનું ઉમૂલન કરવાને ગજેંદ્ર તુલ્ય પ્રૌઢ વિચારવાનું છે. સમગ્ર જંતુસંતાનનું પાલન કરવાને જેઓનું અંતઃકરણ કરુણામય થઈ રહ્યું છે, છતાં કંદર્પરૂપ હસ્તીના કુંભસ્થળનું વિદારણ કરવાને સિંહસમાન પરાક્રમવાળા છે. મન, વચન, શરીરના ગેનો નિરોધ કરવાવાળા છે, તથાપિ સંસારતાપથી તપેલાં પ્રાણિગને, ધર્મદેશના આપી, શાંત કરવા માટે તે યોગોનો સદ્ઘપયોગ કરે છે. ઉત્તગ પધરવાળી યુવતિઓને તેમણે ત્યાગ કરેલ છે તથાપિ તપલક્ષ્મી (સ્ત્રી) મેળવવાની તેઓ ગાઢ ઈચ્છાવાળા જણાય છે. અનેક રાજા, મહારાજાઓ, દેવ, દાન આ મહાત્માઓને નમસ્કાર કરે છે તથાપિ ઉત્કર્ષ–ગર્વ ન કરતાં સર્વ જીવોને તેઓ પોતાની માફક ગણે છે. આ મુનિઓએ કામને જીત્યો છે તથાપિ મેક્ષવધૂમાં તે વિશેષ સ્પૃહાવાળા જણાય છે, કેમકે આમિક પ્રયત્નથી સાધ્ય નિર્વાણ માટે તેઓ નિરંતર પ્રયત્ન કરતા હોય તેમ જણાય છે. તેમણે સર્વ સંગનો ત્યાગ કર્યો છે તથાપિ ચારિત્રધનનો તેઓ સંગ્રહ કરતા જ રહે છે. કુળ, બળ, રૂ૫, શ્રત, તપ, લાભ, ઐશ્વર્ય અને જ્ઞાનવાળા પિતે છે, તથાપિ તેના મદ ઉપર તે ગજેન્દ્ર પ્રત્યે કેશરીસિંહની માફક ગરવ કરતાં તૂટી પડે છે. For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૫૮ ) સાધુઓને નમન કરી સુદના આગળ ચાલી તેવામાં સ્વભાવથી જ વૈરભાવને ધારણ કરનાર પ્રાણિઓ, વેરભાવના ત્યાગ કરી એક સાથે શાંતપણે બેઠેલાં તેના દેખવામાં આવ્યાં. તેને દુખી રાજકુમારી મનમાં વિચારવા લાગી, અહા ! આવા તપસ્વીએ ! જેને તૃણુ અને મણિ, પથ્થર અને સેતુ, સુખ અને દુઃખ એ સવ ઉપર સમદ્રષ્ટિ છે. સ્પા સમભાવના પ્રભાવથી જ સ્વાભાવિક વૈવિરોધવાળાં પ્રાણિએ પાતાને વૈરભાવ મૂળ દે છે. કેટલા બધા સમભાવના પ્રભાવ ! આત્માની કેટલી અજાયબીવાળી શક્તિ ! અહા આજે જ મારે। જન્મ પવિત્ર થયે. હું આજેજ કૃતાર્થ થઈ. મારા જીવનમાં આજના દિવસ કાયમને માટે યાદગાર રહેશે. ત્યાદિ વિચાર કરતી સુના થેોડેક દૂર ગઇ. આગળ જઇને જીવે છે તે દેવગણથી ઘેરાચેલા ( વાટાયેલા) જોણે ઈંદ્ર જ હાય નહિ, અથવા તારાગણુથી પિરવલે! ચંદ્ર જ હોય નહિ. અથવા રાજ દોથી ઘેરાયેલા ચક્રવત્તિ જ હાય નહિ. તેવા અનેક મુનિ-વૃષભાથી અને જન-સમુદાયથી વિટાએલા, ધર્મોપદેશ આપતા જ્ઞાનભૂષણ નામના આચાર્ય મહારાજ સુદનાના દેખવામાં આવ્યાં. પ્રકરણ ૩૧ મું. * Acharya Shri Kailassagarsuri Gyanmandir સદભેાધ અને જ્ઞાનરત્ન ***** નિત ગુરૂરાજનાં દાન થતાં જ સુનાના રામરામ ઉલ્લાસ પામ્યા. હર્ષાથી ભીંજાતાં નેત્રે બહુમાન અને આદરપૂર્વક ગુરૂરાજ નીહાળી, જાતુ પૃથ્વી પર સ્થાપન કરી, હાય મસ્તક પર નોખી, મસ્તકથી ભૂમિતળ સ્પર્શી પંચાંગ પ્રણામપૂર્વક ગુરૂશ્રીને નમસ્કાર કર્યાં. For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૯) પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણું ગુરૂને કરી સુદર્શન તે મહાયુનિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી. - હે ભગવાન ! ચતુર્ગતિક સંસારપરિભ્રમણથી ભય પામતા અને શરણ જેને તમે શરણાગત વત્સલ છે. આપના પ્રસાદથી જ કલ્યાણના પરમ નિધાનને પામે છે. આપ જગત્ છને નિષ્કારણ બંધુ છે. ભવદુઃખહત ! આપના દર્શનથી છે જિનેશ્વરની આજ્ઞારૂપ શ્રદ્ધાન પામે છે, આપનાં દર્શનરૂપ અમૃતરસથી મારાં નેત્રો આજે સીંચાયાં છે, તેથી મારે જન્મ અને જીવિતવ્ય કૃતાર્થ થયું છે. ઈત્યાદિ ગંભીર સ્વરે સુદર્શના ગુરૂરાજની સ્તવન કરતી હતી. એ અવસરે આચાર્યશ્રી એ અવધિજ્ઞાનથી સુદર્શનને પાછલે જન્મ તપાસ્યો. અને સુદર્શનાએ ભવદુઃખનું નિર્દેશન કરનાર “ધર્મપ્રાપ્તિરૂ૫ આશીર્વાદ આપે. ગુરૂરાજ તરફથી આશીર્વાદ પામી, સુદર્શનાએ બીજા સર્વ સાધુઓને વંદન કર્યું. અને શ્રાવક શ્રાવિકાઓને પણ નમસ્કાર કર્યો. વંદન, નમસ્કાર કર્યા બાદ મન, વચન, કાયાના યોગોની એકાગ્રતા કરી ધર્મશ્રવણ નિમિત્ત, ગુરૂશ્રીના ચરણમાં દષ્ટિ સ્થાપન કરી, ચોગ્ય સ્થળે સર્વ પરિવાર સહિત સુદર્શના બેઠી. ગુરૂમહારાજે સુદર્શનાને ઉદ્દેશીને કહ્યું-ભદ્ર! પૂર્વ જન્મમાં તું સમળી હતી, અંત વેળાએ નમસ્કાર મંત્ર તથા નિયમોમાં આદર કરવાપૂર્વક મરણ પામી સિંહલદ્વીપમાં રાજપુત્રી પણે ઉત્પન્ન થઈ છે. તપ, સ્વાધ્યાયાદિ દુષ્કર કાર્ય કરનાર મુનિએમાંથી પણ કેટલાએક જ જાતિસ્મરણજ્ઞાન પામી શકે છે તે જાતિવમરણજ્ઞાન તે પ્રાપ્ત કર્યું છે, તે અંતવેળાએ આદર કરેલ નિયમને જ પ્રભાવ છે. નિયમ લીધા સિવાય જીવો, તપ કે ચરિત્ર જેવાં સ્વાભાવિક રીતે આચરણ કરે છે છતાં તેનું ફળ તેમને મળતું નથી, કેમકે વ્યાજે મૂક્યા સિવાય, કેવળ ઘરમાં પડી રહેલું દ્રવ્ય વૃદ્ધિ પામતું નથી. મનુષ્યોને તે દૂર રહો, તિર્યંચને પણ નિયમે, સમ્યક્ત્વપ્રાપ્તિમાં કારણરૂપ થાય છે. For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૦), દુનિયામાં જે અનુકૂળતા દેખાય છે તે નિયમને પ્રભાવ છે. જે મનુષ્યો વત, નિયમ વિનાનાં અસંતોષી થઈ રાત્રી, દિવસ ફર્યા કરે છે તેઓ સંતોષના સુખને નહિ જાણતાં હેવાથી અનેક દુઃખમય ગતિએમાં પરિભ્રમણ કરે છે, માટે ધર્મના અથી જીવોએ ધર્મના અંગ સરખા નિયમોને સ્વીકાર અવશ્ય કરે જોઈએ. નિયમ વિનાને અધર્મમાં પ્રવૃત્તિ કરનાર મનુષ્ય, પશુની ગણતીમાં ગણુ છે. સુદર્શન! જાતિ, રૂપ, બળ અને ઉત્તમ કુળાદિની સમૃદ્ધિવાળું તથા સમ્યફૂન્ય પ્રાપ્તિના કારણભૂત આ મનુષ્યપણું તમને પ્રાપ્ત થયું છે તે પણ નવકાર મંત્રના પ્રભાવથી જ. નમસ્કાર મંત્ર દેવ, મનુષ્યના ઉત્તમ સુખનું પરમ કારણ છે, સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને વહાણ તુલ્ય છે દુઃખીયાં, દુસ્થિત, વિપત્તિમાં સપડાયેલાં, ગ્રેડ, નક્ષત્રથી પીડાતાં, પિશાચ, વેતાળાદિથી રસાયેલાં, હાથી, સાંઢ, સિંહ, વરાહ, રીંછ અને સપદિ ક્રૂર તથા ઝેરી પ્રાણીઓના પંજામાં સપડાયેલા મનુષ્યોના બચાવ કરનાર તથા રક્ષણ કરનાર આ નમસ્કાર મહામંત્ર છે. વળી બાલ્યાવસ્થામાં જ જાતિસ્મરણ જ્ઞાનથી તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે તે જ્ઞાની પુરુષોની વચ ઉપર આદર યાને વિશ્વાસ રાખવાનું અથત તેમના કહ્યા મુજબ (છેવટની સ્થિતિમાં) વર્તન કરવાનું જ ફળ છે. જે ગામને રસ્તે જવું હોય તે ગામના રસ્તાના જાણકાર પુરૂષને તે ગામનો રસ્તો અવશ્ય પૂછવો જોઈએ. અને તેના ઉપર શ્રદ્ધાન રાખવું જોઈએ. તેમ કરવાથી જ જે ભાગ શ્રદ્ધાગમ્ય હોય તે અનુક્રમે પ્રયત્ન કરતાં અનુભવગમ્ય થાય છે. દરેક જીવો સુખના ઇચ્છુક છે. પરમ યાને તાત્ત્વિક સુખ મોક્ષમાં છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ નિર્વાણમાર્ગના યાને મેક્ષના ઘેરી રસ્તાઓ છે. જ્ઞાન, તીર્થકરોએ પાંચ પ્રકારે બતાવ્યું છે, અર્થાત જ્ઞાનના For Private and Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે જ છે જ % ૪ 5 ૦ o ૪ ૮૦ (૨૬૧) પાંચ ભેદ છે, મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. મતિજ્ઞાન, મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે. વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ. હા, અવાય. ધારણા, ૧ સ્પર્શ ઈદ્રિય. ૧ ૨ રસના ઈદ્રિય. ૧ ૩ ઘાણ ઈદ્રિય. જ ચક્ષુ ઇયિ. ૫ શ્રોત ઈદ્રિય. ૧ ૬ મન ઈય. • ૧ ૨ પાંચ ઈદ્રિય અને છ મનની સાથે વ્યંજનાગ્રહ, અર્થાવગ્રહ, હા, અવાય અને ધારણા એ પાંચને ગુણાકાર કરવાથી ત્રીશ થાય છે તેમાં ચક્ષુ પ્રિય અને મન એ બેને વસ્તુનો સ્પર્શ થયા વિના દૂરથી તે તે વસ્તુનો બોધ યાને જ્ઞાન થઈ શકે છે, માટે તેનો વ્યંજનઅવગ્રહ નથી તેથી અઠાવીસ ભેદ થાય છે. પાંચ ઈદ્રિય અને છ મનથી થતા વસ્તુના જ્ઞાન-બોધને મતિજ્ઞાન કહેવામાં આવે છે. ૧ વ્યંજનાવગ્રહ -ઈકિયે સાથે તે તે ઈદ્રિય વિષયના પુલોને સ્પર્શ છે તે વ્યંજનાવગ્રહ-સ્પર્શ ઈદ્રિય, રસના ઈદ્રિય, ઘાણ ઈદ્રિય અને ત ઇકિય સાથે સ્પર્શવાળાં, રસવાળા. ગંધવાળાં અને શબ્દનાં પુદગલોને અનુક્રમે સંબંધ થાય છે તે વ્યંજનાવગ્રહ, ઈદ્રિયના ભેદથી ચાર પ્રકારે છે. ચહ્યું અને મને દૂર રહેલા પિતાના વિષયોને અનુભવ, દૂર રહીને અર્થાત્ તેને સંબંધ કર્યા સિવાય કરે છે માટે તેને વ્યંજનાવગ્રહ થતો નથી. ૨ અર્થાવગ્રહ-સ્પર્શાધિ થવા પછી ચક્ષુથી દેખવા પછી અને સ્વમમાં એકલા મનથી જે અવ્યક્ત બંધ થાય છે, જેમ “આ For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) કાંઇક તે અર્થાવગ્રહ કહેવાય છે. જેમ કંઈક સ્પર્શ થયો, કાંઈક સ્વાદ આવ્યો, કાંઇક ગંધ આવ્ય, કાંઈક દેખાય છે, કાંઈક શબ્દ આબે અને કાંઇક વિચાર આવ્યો. ઈત્યાદિ અવ્યકત અપ્રગટ બેધને અર્થાવગ્રહ કહેવામાં આવે છે. ( ૩ ઈહા-વિચારણું. આ શું છે? તે માટે વિતર્ક કરવા તે હા કહેવાય છે. જેમ આ શાને સ્પર્શ થયે, સ્વાદ આવ્યો, ગંધ આવ્ય, દેખાયું કે સંભળાયું તેના સંબંધમાં જે વિચાર વિતર્ક કરવા તે હા, ૪ અવાય–તે તે વિષયને નિશ્ચય કરે તે અવાય, જેમકે આ તો પુરૂષ જ સ્પર્શ છે, બીજાનો નથી. લીંબુનો જ રસ છે, કેરીને નહિં. ગુલાબનો જ ગંધ છે, માલતીનો નહિ. આ તો મનુષ્ય છે, ઝાડ કે લાકડું નથી. ગાયને જ શબ્દ છે, બળદને નથી, આ વિચાર હતો, બીજે નહિં તે અપાય. ૫ ધારણ દેખેલા-સાંભળેલા, પશેલા, ખાધેલા, સુઘેલા અને વિચારેલા પદાર્થોને ધારી રાખવા તે ધારણ કહેવાય છે. જરૂર પડ્યું કે તેવી વસ્તુની સદસ્યતા દેખે અનુભવ્યું, તે તે ધારી રાખેલી વ તે વાદ આવવી તે ધારણથી થાય છે. આ ધારણા સંખ્યાતા કે અસંખ્યાતા કાળ પર્યત રહી શકે છે જાતિસ્મરણજ્ઞાન તે ધારણુને જ ભેદ છે. અર્થાવગ્રહ એક સમયને (બહુ બારીક વખત) છે. બાકીના ભેદ અંતમુહર્ત પ્રમાણુના છે તેટલા વખતમાં તે પિતાનું કાર્ય બજાવી કૃતાર્થ થાય છે. ધારણા ઘણા લાંબા વખત સુધી પણ ટકી રહે છે. મતિજ્ઞાન એક જીવને કાયમ બન્યું રહે તો છાસઠ સાગરોપમ. (એક સંજ્ઞા વિશેષ)થી કાંઈક વિશેષ વખત સુધી બન્યું રહે છે. અતિજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમથી પ્રગટ થાય છે. બીજાં પ્રાણિઓ કરતાં મનુષ્ય ઘણું આગળ વધેલાં છે. પંચ ઈક્રિય અને મનથી થતાં જ્ઞાનને, ક્ષયપશમ કોઈ ઇયિના ઉપઘાત For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૩ ) વાળા મનુષ્યને તથા પશુને બાદ કરતાં પ્રાયઃ સત્ર પંચેન્દ્રિયાને હાય છે. આ મતિજ્ઞાનવડે પાંચ ઇંદ્રિયના વિષયેડને મેધ અને નિશ્ચય કરવાથી જ કૃતાર્થ થવાનું નથી, પણ તેને સદ્ઉપયોગ કરવાથી જ તે જ્ઞાનપ્રાપ્તિની સફલતા છે. દરેક વસ્તુની પ્રાયઃ કાળી અને ધેળી એમ એ બાજુ ડાય છે. એટલે કાળી બાજુ તરફ ન ઢળતાં ધેાળી ભાજી તરફ વળવું તે જ્ઞાનનુ લક્ષણ છે. આંખ જોવાનું કામ કરશે જ. કાન સાંભળવાનું કામ કરશે જીભ સ્વાદ લેવાતું, નાક સુધવાનું, સ્પ ઇંદ્રિય ૫ પારખવાનું અને મન વિચાર કરવાનું કામ કરવાના જ તથાપિ કમબંધનની કાળી બાજુનું જ્ઞાન ધરાવનાર વિવેકી મનુષ્ય, પ્રયત્નથી તેને સારે ઉપયોગ પણ કરી શકે છે. વસ્તુ તેની તે જ હાય છે તથાપિ તેના ઉપયાગ કરનારની-વાપરનારની મેગ્યતા યાને લાયકાતના પ્રમાણમાં તે કાયદે કે ગેરકાયદે આપે છે. તરવાર પાસે રાખવાથી અને તેને ચાગ્ય રાતે વાપરી જાણુવાથી તેનાથી પેાતાને અચાવ થાય છે, અને તેને યાગ્ય રીતે વાવરી ન જાણવાથી પેાતાને પ્રાણ પણ તેનાથી જાય છે, આ જ રીતે મતિજ્ઞાનના સદ્ઉપયોગ કર્નાર કર્માં બંધનથી મુકાય છે ત્યારે તેનુનને દુરુપયોગ કરનાર કર્મી ચો બંધાય છે. આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વિના એકલુ` હતુ` નથી. કેઇ પેક્ષાએ તે કા` કરણુ ભાવરૂપે છે તથાપિ અને ચારી સાથે રહેનાર છે. શ્રુતજ્ઞાન સાંભળવાથી કે ભણુવાથી જે જ્ઞાન થાય તે ત સાપેક્ષ વૃત્તિએ તેના ચૌદ ભેદ છે. For Private and Personal Use Only જ્ઞાન છે. અક્ષરશ્રુત-કકારાદિ વ્યંજન આદિથી થતુ જ્ઞાન. અનક્ષરશ્રુત—મસ્તક લાવવું –હાથ હલાવવા ત્યાદિ સમસ્યાથી હા-ના-પ્રવૃત્તિ-નિવૃત્તિ વગેરેનું થતું નાન. Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૬૪) સંજ્ઞીશ્રુત—અતીત, અનાગત કાળ સંબંધી ચિંતન કરવાથી શક્તિ ધરાવનાર જવાનું જ્ઞાન. વાળુ જ્ઞાન. અસરીશ્રૃત—મન સિવાયના જીવાને ક્રિયાથી થતું નાન, સમ્યક્દ્ભુત ~ વસ્તુતત્વના યથાવસ્થિત સ્વરૂપનુ. જ્ઞાન. મિથ્યાશ્રુત-વસ્તુસ્વરૂપ યથાવસ્થિત ન જાણુવાવાળું પક્ષપાત આશ્રિત-આદિવાળું જ્ઞાન અનાદિશ્રુત-અનાદિ જ્ઞાન, સપ`વસીત શ્રુત—અંતવાળું જ્ઞાન, અપ વસીત શ્રુત—અતવિનાનું જ્ઞાન. મિશ્રત સત્રના સરખા રહેલું જ્ઞાન. Acharya Shri Kailassagarsuri Gyanmandir આળાવાવાળું દૃષ્ટિવાદમાં અગમિકશ્રુત—જેમાં સૂત્રના સરખા આળાવા નથી તે જ્ઞાન. અંગપ્રવિષ્ટ—ખાર અગ યાને દ્વાદશાંગીગત જ્ઞાન. અનંગપ્રવિષ્ટ—અગબહારનું ઉપાંગાદિ જ્ઞાન. મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનથી જુદું પાડવામાં આવે તેા (જુઓ કે સથા જુદું પડતું નથી) મતિજ્ઞાન સ્વઉપકારી છે ત્યારે શ્રુતજ્ઞાન સ્વ-પર બન્નેને ઉપકારી છે. મતિજ્ઞાન પ્રથમ અને શ્રુતજ્ઞાન પછી છે. જેથી ચેાગ્ય અર્થ જણુાય તે મતિ. ત્યારે જેથી અથવા જે સંભળાય તે શ્રુત. અર્થાત્ સાંભળવાથી થતા ોધ તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે ત્યારે શ્રુતજ્ઞાનના ચૌદભેદ છે. સાંભળવાથી શ્રતનાન ચાય છે ત્યારે બાકીની ઇંદ્રિયે! અને મનથી મતિજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાન, અક્ષરની આકૃતિવાળુ છે ત્યારે મતિજ્ઞાન આકૃતિ અને આકૃતિ વિનાનું પણ છે. આ પ્રમાણે મતિ, શ્રુતજ્ઞાન અન્ય।અન્ય જુદાં પડે છે પણ તેને એવે નિકટના સંબંધ છે કે એકના અભાવે બીજાને અભાવ થાય છે. અને એકની હૈયાતિમાં ખીજાતી હૈયાતિ છે, For Private and Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) આ શ્રુતજ્ઞાન સમ્યગદષ્ટિ જીવોને સમ્યજ્ઞાન તરીકે હેય છે અને બીજાઓને મિથ્યાજ્ઞાન તરીકે હોય છે, તળાવનું પાણી એક સરખું જ હેાય છે તથાપિ પાત્ર, કે મેગ્ય, અગ્યના પ્રમાણમાં તે જુદા જુદા રૂપે પરિણમે છે. જેમ તે પાણી ગાયના પેટમાં જવાથી દૂધ આદિપણે પરિણમશે, ત્યારે તે જ પાણી સર્પના પેટમાં કે તેવા જ ઝેરી યા કર પ્રાણીના પેટમાં જવાથી ઝેર કે કુરતાપણે પરિણમશે, તેમજ તા-સાંભળવાવાળાની યોગ્યતા અાગ્યતાના પ્રમાણમાં ગુર્વાદિ તરફથી કે સિદ્ધાંતાદિ તરફથી મળેલું જ્ઞાન, સમ્યફકૃતપણે કે મિથ્યાશ્રુતપણે પરિણમે છે. આ શ્રતજ્ઞાનની સ્થિતિ છાસઠ સાગરોપમથી કાંઇક અધિક છે. ત્યાર પછી તેથી વિશેષ જ્ઞાન પામે, અથવા પરિણામની અશુદ્ધિવડે તે દશામાંથી પતિત થઈ અજ્ઞાન દશ પામે છે, અવધિજ્ઞાન, ઈદ્રિયજ્ઞાનથી નિરપેક્ષ થઈ, અર્થાત ઇદ્રિની અપેક્ષા રાખ્યા વિના અમુક મર્યાદામાં અથવા સર્વ રૂપી દ્રવ્યનું, પ્રત્યક્ષ જ્ઞાન જે વડે થાય છે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક-એમ બે પ્રકાર અવધિજ્ઞાનના છે. પક્ષીઓમાં ઉડવાને સ્વભાવ જેમ પક્ષીનાં ભવ આશ્રીને સ્વાભાવિક છે. તેમ દેવ તથા નારકીઓને દેવ તથા નારકીના ભાવમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્વાભાવિક ભવનો ગુણ છે. જુઓ કે તેમને અવધિજ્ઞાન કર્મના ક્ષયોપશમથી જ થાય છે, તથાપિ ત્યાં ભવની મુખ્યતા છે. તે ભવના નિમિત્તે તેનો ક્ષયોપશમ તેમને થાય છે. મનુષ્યોને અવધિજ્ઞાન, પરિણામની વિશુદ્ધિરૂપ ગુણથી થાય છે. એટલે તેમને ગુણપ્રત્યય કહેવામાં આવે છે. બીજી અપેક્ષાએ અવધિજ્ઞાનના છ ભેદ છે. અનુગામિ. ૧. અનુગામી ૨, વર્ધમાન ૩, હીયમાન ૪, પ્રતિપાતિ. ૫ અપ્રતિપાતિ. ૬ નેત્રની માફક સ્થળાંતર કે For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૬) પ્રદેશાંતર જતાં જે જ્ઞાન સાથે આવે અર્થાત્ સર્વ સ્થળે તેની સ્થીતિના પ્રમાણમાં કાયમ ટકી રહે તે અનુગામિક અવધિજ્ઞાન. ૧ ક્ષેત્ર પ્રત્યયી ક્ષયોપશમને લીધે અન્ય સ્થળે સાથે ન આવે પણ તે જ સ્થળે મર્યાદાપર્યત ટકી રહે તે અનનુગામિક અવધિજ્ઞાન. ૨ પ્રશસ્ત અધ્યવસાયને લીધે, અગ્નિમાં નાંખેલા ઈધનની માફક પૂર્ણ સ્થિતિ પર્યત જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું રડે તે વર્ધમાન. ૩ વિશુદ્ધ પરિણામની અધિકતાથી પ્રથમ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય અને પછી તથવિધ ઉત્તમ સામગ્રીના અભાવે, પરિણામની હાનિથી હળવે હળવે ઓછું થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન. ૪ ઉત્પન્ન થયેલું જ્ઞાન. પરિણામની મલિનતાથી એક સાથે, સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપતિ અવધિજ્ઞાન. ૬ ઉત્પન્ન થયેલું જ્ઞાન પૂર્ણ સ્થિતિ મેળવી આપ્યા વિનાનું પાછું ન જાય તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન. ૬ આ સિવાય પરિણામની અને પ્રાપ્તિની તારતમ્યતાને લઇ અધિજ્ઞાનના અસંખ્યાતા ભેદ થઈ શકે છે. દેવ, નારકીઓને આ જ્ઞાનની મર્યાદા વધારામાં વધારે તેત્રીશ સાગરેપમની છે. ઓછામાં ઓછી દસ હજાર વર્ષની છે. મનુષ્ય, તિર્યંચને આશ્રી અનિયમિત રિથતિ છે. દેવ, નારીઓને તેમના આયુષ્યપર્યત આ જ્ઞાન બન્યું રહે છે. મનુષ્યાદિ માટે અનિયમિત છે. સમ્યગુદષ્ટિ વિનાના કેટલાક જીવોને આ ત્રણ જ્ઞાન કર્મની ક્ષપશમતાથી થાય છે. (પરિણામની વિચિત્ર સ્થિતિ છે) પણ તે મિથ્યા જ્ઞાન–વાને વિર્ભાગજ્ઞાન કહેવાય છે ઇંદ્રિયોની અપેક્ષા વિના તેઓ રૂપી પદાર્થો, દૂરનાં કે નજીકના જોઈ શકે છે. તથાપિ યથાર્થ રીતે, નિર્દોષ કે સ્પષ્ટ રીતે જાણે કે જોઈ શકતા નથી, આ અવધિજ્ઞાન પાંચ ઈદ્રિયવાળા સંસીને થઈ શકે છે. For Private and Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૭) મન-૫યવજ્ઞાન, મન:પર્યવજ્ઞાન એટલે સંસી પંચેદિય જીના મનના પુદ્ગલોને-મનપણે પરિણુમાવેલા પુદ્ગલોને જાણવાનું સામર્થ્ય. અઢીદ્વીપ, સમુદ્ર જેટલા વિશાળ ક્ષેત્રમાં રહેલા સંસીપચેન્દ્રિય જેના મનમાં રહેલા યાને મનપણે પરિણાવેલા પુદગલોને આ મન:પર્યવઝાની જોઈ શકે છે. મનના બારિક પુદ્ગલોને જ્ઞાન થવું તે પરિણામની વિશુદ્ધિને જ આભારી છે. અમિત (અપ્રમાદિ) દશાવાળા મુનિઓને આ જ્ઞાન થઈ શકે છે. મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. જુમતિ અને વિપુળમતિ. પહેલા કરતાં બીજો વિશેષ વિશુદ્ધ જઈ શકે છે. સામાન્યપણે મનના અધ્યવસાયને ગ્રહણ કરે તે રૂજુમતિ-અને દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવથી વિશેષ પરિણમન થયેલા તે-તે વસ્તુ સંબંધી ચિંતવેલાં મનનાં પુલોને જાણવા તે વિપુળમતિ. જેમકે રજુમતિવાળા માણસ આ મનુષ્ય અમુક વસ્તુ કે દ્રવ્ય ઘટ, પટાદિ ચિંતવ્યું છે. તેટલું સામાન્ય જાણું શકશે. ત્યારે વિપુળમતિવાળે–આ વતુ. આ ઠેકાણાની, આ કાળમાં પેદા થયેલી અને આવા રંગવાળી વિગેરે ચિંતવી છે તે સર્વ જાણી શકશે. આ જ્ઞાન જઘન્યથી અંતર્મદૂતં (બે ઘડી) પર્યત રહે છે. વિશેષમાં ઉત્કૃષ્ટ) પૂર્વ ફ્રોડ વર્ષ પર્યાત બન્યું રહે છે. તીર્થકર સિવાયના બીજા જીવોને આ જ્ઞાન અવધિજ્ઞાન થયા વિના પણ ઉત્પન્ન થઈ શકે છે. કેવળજ્ઞાન, કેવળજ્ઞાન એટલે પૂર્ણજ્ઞાન. તે જ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની સર્વ વસ્તુના સર્વ દ્રવ્ય, ગુણ અને પર્યાયને યથાવસ્થિત સ્વરૂપે જાણી શકાય છે. તે જ્ઞાન શાશ્વત છે અર્થાત આવ્યા પછી કાયમ બન્યું રહે છે. તેમાં ઇદ્રિય કે મનની બીલકુલ અપેક્ષા નથી. અર્થાત્ ઈદ્રિય કે મનની મદદ સિવાય સર્વ વસ્તુ જાણી જોઈ શકાય છે. તે જ્ઞાનમાં ભેદ નથી, તથાપિ અપેક્ષાએ ભવસ્થા, અભવ.. For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૮) સ્થા એવા ભેદે પાડવામાં આવ્યા છે, મનુષ્યના દેહમાં આત્મા રહે ત્યાં સુધીમાં ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનને ભવસ્થા કેવળજ્ઞાન કહે છે. માનવ દેહથી સર્વથા મુક્ત થતાં,નિર્વાણ પ્રાપ્ત થતાં તે જ્ઞાનને અન્નવસ્થા કેવળજ્ઞાન કહેવામાં આવે છે. પહેલાં ચાર જ્ઞાન, કર્મીના (જ્ઞાનાવરણીયના) ક્ષયે।પશમથી થાય છે અને કેવળજ્ઞાન તે કર્મના ક્ષયથી થાય છે. કર્મના ક્ષય કે ક્ષયે પશમ પરિણામની વિશુદ્ધતા કે શુભતા ઉપર આધાર રાખે છે. ક્ષયેાપશમ એટલે ઉદય આવેલુ કમ ક્ષય કરવું અને ઉદય નહિં આવેલ કમને રાખથી ઢાંકેલા-ઉભા કરેલા અગ્નિની માફક ઉપ શમાવવું-ખાવવું, એ માણસે આપસમાં કલેશ-કજીયા કરતા હાય, તેઓ કાઈની શરમથી-દામથી કે સમાવવાથી અમુક વખત સુધી ખેલ્યા વિના રહ્યા. તેએ ઉપરથી શાંત જણાય છે, તથાપિ અંદર ક્રોધાગ્નિ ખળતા હાવાથી અમુક વખત જવા ખાઃ પાછા અશાંત ચશે, લડશે, ખેલો; પણ તેઓને વાંધે પતાવી દીધા હોય, આપસમાં ક્ષમા માંગી હોય અને જે વસ્તુ નિમિત્તે અશાંત થયા હતા તે વસ્તુના નિમિત્તથી બન્ને જણુ નિરપેક્ષ બન્યા હોય તે! તે નિમિત્તે ફરી કલેશ થતા નથી-કેમકે નિમિત્તને જ અભાવ કરી દીધા છે. તેવી જ રીતે ઉદય આવનાર કને -ઉપલક વૈરાગથી, લોકલાજથી, ઉત્તમ નિમિત્તથી, આલંબનથી કે ગુર્વાદિના ઉપદેશથી દબાવ્યાં હોય તે। અમુક વખત માટે શાંતિ આપે છે. તે ઉત્તમ શાંતિમાંથી આભગુણુ ઝળકે છે, પ્રગટ થાય છે અને તે અધિજ્ઞાન કે મનઃપવજ્ઞાનરૂપે બહાર આવે છે, પણ સત્તામાં કર્મોના મેાટે જથ્થા અગ્નિની માફક હાય-ક્રોધતી માફ્ક બળતા હોય તે તે કયાંસુધી ઘ્વાયેલે! રહેશે ? સહજ નિમિત્ત મળતાં બહાર આવશે. અને ઉપશમભાવથી કે ક્ષયે પશુમ ભાવથી મેળવેલી શાંતિને દૂર કરી તે-તે કર્માં કરી પાછા પેાતાના પ્રભાવ દેખાડશે. પણ તે કર્માંને, વિવેકના વિચારથી, સ્વ-પરની (જડચૈતન્યની) વહેંચણુથી-અથવા આત્મ૫યાગનો તથી ક્ષય કરવામાં આવ્યાં For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૯) હય, જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવામાં આવ્યા હોય, ફરી કર્મોને સજીવન થવાનું નિમિત્ત રહેવા ન દીધું હોય તે કર્મને ક્ષય થાય છે. આ ક્ષયથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે. આ પાંચ જ્ઞાનમાં મૃતજ્ઞાન, સ્વ-પર ઉપકારી છે. બીજા ચાર જ્ઞાન મુંગા પ્રાણી જેવાં છે. અને શ્રુતજ્ઞાન બેલતા મનુષ્ય જેવું કેવળજ્ઞાની તીર્થકરો પણ શ્રતજ્ઞાનરૂપ શબ્દોથી બોલીને જ અન્યને ઉપદેશ આપી ઉપકાર કરે છે. કેટલાએક કેવળજ્ઞાનીઓ છતાં-ભાષાવર્ગણાનાં પુદ્ગલો (વાચા) ન હોવાથી, જાણવા છતાં બીજાને ઉપદેશ આપી ઉપકાર કરી શકતાં નથી, માટે શ્રુતજ્ઞાન પરમ ઉપકારી છે. સમળી જેવા તિર્યંચના ભાવમાંથી તારે ઉદ્ધાર કરનાર પણ મૃતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાનનું વારંવાર રટન કરવું જોઈએ. ગુરૂના ઉપદેશક વચનેનું સ્મરણ રાખો, બનતા પ્રયત્ને તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. શ્રુતજ્ઞાનનું વારંવાર રટન કરવાના અનેક ભવના અભ્યાસથી, શ્રેયાંસકુમારે જાતિસ્મરણ પામી, ગુરૂના અભાવવાળા વખતમાં અનેક જીવને ધર્મન-ધાનને રસ્તો બતાવ્યો હતો. શ્રેયાંસકુમાર, આ ભારતભૂમિ ઉપર યુગલિક ધર્મની સમાપ્તિ થતાં, પ્રથમ રાજ્યકર્તા તરીકે રીષભદેવજી થયા હતા. તે વખતના મનુષ્યોને આંતરિક કરુણાથી નીતિમાર્ગથી ભરપૂર વ્યવહાર માર્ગ બતાવી, આત્મિક માર્ગ બતાવવા માટે, પાછળની અવસ્થામાં, સ્વ–પર હિતકારી ચારિત્ર ભાગે તેમણે અંગીકાર કર્યો હતો. મૌનવ્રત ધારણ કરી, શરીરથી પણ નિરપેક્ષ બની, નાના પ્રકારના પરીષહને સહન કરતાં, આત્મધ્યાનમાં મગ્ન થઈ, પૃથ્વીતળપર વિચરવા લાગ્યા. તે વખતના લોકો ધનાઢય અને સુખી હતા. એટલે ભિક્ષાચરે કેવા હોય ? અને તેને ભિક્ષા કેવી રીતે આપવી ? તેનું તેમને ભાન ન હતું. For Private and Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૦ ) વ્યવહારિક સ` પ્રપંચે ત્યાગ કરનારના ભિક્ષાવૃત્તિ સિવાય અન્ય રસ્તા નથી. તેમ કરવામાં ન આવે તે બીજી અનેક ઉપાધિ પ્રગટ થવા સંભવ છે. ગમે તે આશ્રમમાં રહેતાં, શરીર પેતાના ધમ તેના ઉપર બજાવ્યા સિવાય રહેતે! નથી. એટલે આહારાદિની જરૂર પડે છે જ. ભિક્ષાને અર્થે પોતાને ઘેર આવેલા રીષભદેવજીને દેખી, ભેળાં પણ અજ્ઞાની મનુષ્યે વસ્ત્ર, ઘરેણાં, નહિ ખપે તેવી વસ્તુએ અને કન્યા પ્રમુખ આપવા આવતા હતા. પ્રભુ તેને અનાદર કરી અર્થાત્ લીધા સિવાય અન્યસ્થળે ચાલ્યા જતા હતા. જો પ્રભુએ ભિક્ષા માંગી હેાત તે તે લેકે જરૂર તેમને આપત પશુ પૂર્ણાંક આવી રીતે ભાગવવાનું નિર્માણુ હાવાથી તે પ્રભુ એ પેાતાના સંબંધમાં કાંઇપણ ખેલવા માટે મૌન લીધું હતું. આ પ્રમાણે આહાર વિના વિચરતાં એક વર્ષને અ ંતે સાકેતપુર શહેરની બહાર આવી, રાત્રીએ એક સ્થળે તે મહાપ્રભુ ધ્યાનમાં રહ્યા. તે શહેરમાં બાહુબલીને પુત્ર સામપ્રભ રાજ્ય કરતા હતા. તેને શ્રેયાંસકુમાર નામે પુત્ર હતા. તે કુમારને પાછલી રાત્રીએ સ્વમ આવ્યું કે, શ્યામવર્ણના મેરૂપર્યંતની ક્રાંતિ ઘણી શ્વાનતા પામી હતી, તેને મેં અમૃતના ભરેલા કળશથી નવરાવ્યે. (સાંગ્યે.) તરત જ તે પત વિશેષ પ્રકાર શૈાભવા લાગ્યા. તે જ રાત્રીએ સામભ( કુમારના પિતા ) સ્વપ્ન આવ્યું કેસૂર્યનાં કિરણો નીચાં પડતાં હતાં પણુ કોયાંસકુમારે તેને પાછાં સમાં જેડી દીધાં તેથી પાછે સુર્ય પૂર્વની માફક શેાલવા લાગ્યા. તે શહેરના આગેવાન ગૃહસ્થને તે જ રાત્રીએ સ્વપ્ન આવ્યું કે એક માણુસ મોટા સુભટ સાથે યુદ્દ કરતે હતા, તે કોયાંસકુમારની સહાયથી વિજય પામ્યા. પ્રભાતે સર્વે સભામાં એકઠા મળ્યા અને પેતપેાતાના સ્વપ્ન પરસ્પર જણાવ્યાં, પણ તેનું રહસ્ય કોઇ સમજી ન શકયુ ત્યારે સભા For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧ ) સદાએ કહ્યું. “ આ સ્વપ્નના પ્રભાવથી શ્રેયાંસકુમારને કાઈ મહાન લાભ થવા જોઈએ'' ત્યાદિ નિણૅય કરી મધ્યાહ્ન સમયે સા વિસર્જન થવાથી સૌ કોઇ પોતપેતાને મંદિરે આવ્યા. આ બાજુ રીષભદેવ પ્રભુ શિક્ષાને માટે મધ્યાહ્ન સમયે કરતાં ક્રૂરતાં કોયાંસકુમારનાં મંદિર તરફ આવ્યા. પ્રામાદના ઝરૂખામાં ખેડેલા કોયાંસકુમારે પોતાના પિતામહ-રીષભદેવ પ્રભુને દીઠા. પ્રભુને જોતાં તે ઊંડા વિચારમાં પડયા કે-આ મારા પિતામહના જેવા પુરૂષને મે' કાષ્ઠ વખત કાઈ સ્થળે દીઠા છે. આ વિયારણામાં પ્રવેશ કરતાં પૂર્વજન્મના પ્રબળ શ્રુતાભ્યાસથી સહેજ વખતમાં તે કુમારને જાતિસ્મરણુજ્ઞાન થયું. તે જ્ઞાનથી પાછળના અનેક ભા તેણે દીઠા, જાતિસ્મૃતિ અને શ્રુતજ્ઞાનના બળથી તેણે નિશ્ચય કર્યા કે આ પ્રથમ તીર્થો કર છે. વ્રત ગ્રહણુ કરી છદ્મસ્થાવસ્થામાં વિહાર કરતાં, મારા ભાગ્યદયથી ભિક્ષાને અર્થે મારે ઘેર આવે છે. કોયાંસકુમાર તરત જ મંદિરથી નીચા ઉતર્યા. પ્રભુજી પાસે જઈ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાગ પ્રણિપાતથી વંદન કર્યું". ભક્તિની અધિકતાથી પેાતાના કેશ કલાપવડે, કરજને દૂર કરતા હોય તેમ પ્રભુના પાદ પ્રમાર્જિત કર્યા. આનદાકાથી પાદનું પ્રક્ષાલન કરતાં પેાતાના અનેક ભવાનાં પાપ તેણે ધેર્જી નાંખ્યાં. પછી ખેડે। થઈ પ્રભુના સન્મુખ દેવાની માફક અનિમેષ દૃષ્ટિએ દેખી હર્ષામૃતનું પાન કરવા લાગ્યા. અને ચિંતવવા લાગ્યા કે-પ્રભુને હમણાં હું શું આપું ? એ અવસરે કેટલાક મનુષ્યેા સેલડીના રસના ઘડા ભરી કોયાંસકુમારને ભેટ આપવા આવ્યા હતા તે ધડે લઇ કોયાંસકુમારે પ્રભુને તે લેવા માટે વિનંતી કરી. પ્રભુએ હાથ પહોળા કર્યાં. કોયાંસકુમાર તેમાં રસ રેડવા લાગ્યા. પ્રભુ કરપાત્રી હોવાથી હાથમાંથી રસબિંદુએ નીચાં ન પડતાં પ્રદ્યુત શિખા વધતી હતી. આ પ્રમાણે ખાર માસને અંતે કોયાંસકુમારે સેલડીરસથી પ્રભુને પારણું કરાવ્યું. એ અવસરે દેવે ત્યાં આવ્યા. તેમણે સુગંધી પાણી, પુષ્પો અને દિવ્ય વચ્ચેની વૃષ્ટિ કરી For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૨) ગંભીર અને મધુર દુંદુભીનો નાદ કર્યો અને અહે દાન ! અહે દાન! વિગેરે શબ્દની ઉધોષણા કરી તે સ્થળે સાડીબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ વરસાવી. રીષભદેવજી પારણું કરી ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. દુંદુભીનાદ સાંભળી ત્યાં અનેક મનુષ્યો એકઠાં મળ્યાં. સોમપ્રભ રાજા પણ ત્યાં આવ્યા. રાજા પ્રમુખ બહુમાનપૂર્વક શ્રેયાંસ કુમારને પૂછવા લાગ્યા કે-કુમાર ! અમે પૂર્વે કઈ વખત આ પ્રમાણે દાન આપવાનું, દેખ્યું કે સાંભળ્યું નથી, તે તે વાતની તમને કેમ ખબર પડી ? શ્રેયાંસે કહ્યું. હું આ પ્રભુની સાથે આઠ 'ભવ સુધી રહેલો છું. જાતિસ્મરણજ્ઞાનથી મેં તે સર્વ જાણ્યું છે. લોકોએ કહ્યું. કુમાર ! તમે આ મહાપ્રભુની સાથે આઠ ભવ કયાં કેવી રીતે રહ્યા હતા. તે અમને કહેશો. કુમારે કહ્યું. હું તમને તે વાત જરા વિસ્તારથી સંભળાવું છું. ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં મંગલાવતી નામની વિજય (દેશ વિશેષ) છે. તેમાં નંદી નામનું સુંદર ગામ હતું. ત્યાં એક દરિદ્ર કુટુંબ રહેતું હતું. તે કુટુંબમાં છ પુત્રી ઉપર હું સાતમી પુત્રી ઉત્પન્ન થઈ હતી. નિર્ધન અને પુત્રી ઉપર અતિવાળા કુટુંબમાં મારું નામ પણ કોઈએ સ્થાપન ન કર્યું, છતાં લોકો મને નિર્નામિકા (નામ વગરની) કહી બોલાવતા હતા. પરાધીન અને દુઃખી સ્થિતિમાં મારૂં ઉછરવું થયું. કોઈ એક પર્વના દિવસે ધનાઢયોનાં બાળકોને સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને સારું સારું ખાતાં દેખી હું ઉતાવળી ઉતાવળી મારી મા પાસે ગઈ. અને તેને મેં કહ્યું. મા ! આજે સારું ખાવાને ઓચછવ છે. તમે આપણે ઘેર કરશો ! ભા, ક્રોધ કરી બેલી ઉઠી. અહા ! પાપણું, આજે હું તારો ઓચ્છવ કરૂં . ઘરમાં નથી એક દિવસનું ખાવાનું કે નથી પહેરવાનાં પૂરાં વસ્ત્ર અને તેને સારું સારું ખાવાનું જોવે છે. જા, For Private and Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૩) આ અંબરતિલક પહાડ રહ્યો. ત્યાં જઈ સારાં ફળો , અગર ઉપરથી પડીને મરી જા.” “ પહાડ સમી નજર કરી ધમાં માતાએ જવાબ આપ્યો. વહાલી પણ દુઃખથી દાઝેલી માતાનાં કઠેર વચને સાંભળી મને ઘણું દુ:ખ લાગ્યું, હું ઘરથી બહાર નીકળી દીન વદનવાળી, નિરાશ થયેલી અને રૂદન કરતી, લોકોની સાથે અંબરતિલક પહાડ ઉપર ગઈ. ભૂખ ઘણુ લાગી હતી. પહાડ પર ફળથી પાકેલું એક વૃક્ષ મારા દેખવામાં આવ્યું. નીચે પડેલાં પાકાં ફળ ખાઈ સુધા શાંત કરી. ત્યાંથી નજીકના ભાગમાં યુગંધરાચાર્ય નામના જૈનાચાર્ય મનુષ્યોની પર્ષદ આગળ ધર્મ કહેતા મારા દેખવામાં આવ્યા. તે આચાર્ય ચૌદ પૂર્વધર અને ચાર જ્ઞાની હતા. હું ત્યાં ગઈ. ગુરૂને દેખી મને જાણે આનંદ થયો. તેમને નમસ્કાર કરી, લોકેની પાછળ ધર્મ શ્રવણ કરવા માટે હું પણ બેઠી. ધર્મ કહી રહ્યા બાદ અવસર દેખી મેં આચાર્યશ્રીને પૂછયું. ભગવાન ! મારા જે કોઇ દુઃખી જીવ આ દુનિયા ઉપર હશે ? તે કૃપાળુ ગુરૂએ આદરપૂર્વક અને પ્રત્યુત્તર આ પતાં કહ્યું-ભદ્રે ! નિર્નામિકા ! તને દુઃખ કયાં છે ? વિચાર કરતાં આ વાતની તને ખાત્રી થશે કે “મને દુખ નથી' અર્થાત તારા કરતાં વિશેષ દુઃખી છો દુનિયા ઉપર અનેક છે અને તેનાં દુઃખ આગળ તારું દુઃખ કાંઈ પણ ગણત્રીમાં નથી. બાઈ ! શ્રોત્ર ઇદ્રિયના વિષયમાં આવતા સુંદર કે અસુંદર શબ્દો તું સાંભળી શકે છે સારાં કે નઠારાં રૂ૫, તું જોઈ શકે છે. સુરભી કે દુર્ગધી ગંધ તું જાણું શકે છે. ઇષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવ તને થઈ શકે છે. સારા ખરાબ સ્વાદની તેને ખબર પડે છે. લેકમાં પ્રકાશ કરવાવાળા ચંદ્ર, સૂર્ય, નક્ષત્રાદિકને અનુભવ તું લઈ શકે છે, સુધા, તૃષા, શીત, આતાપાદિકનો પ્રતીકાર તું જાણે છે અને પ્રયત્નથી તે આફતોને તું દૂર કરે છે. રહેવાને માટે તારે ઘર છે. અંધકાર દૂર ૧૮ For Private and Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૪) કરવા માટે તેને જ્યોતિને પ્રકાશ સ્વાધીન છે. પીવાને માટે પાણી મળે છે, ઈચ્છાનુસાર ફળાનો આસ્વાદ તું લે છે. તડકાથી છાયામાં બેસે છે. સુખે નિદ્રા લે છે. આ સર્વ બાબતમાં તું પરવશ નથી, માટે તને દુઃખ કયાં છે? દુઃખનો અનુભવ કર્યા સિવાય જેને બીજો કોઈ ઉપાય જ નથી, એવા અસહ્ય દુઃખને અનુભવ કરનાર છનાં દુઃખાનું હું તારી પાસ વર્ણન કરું છું, જે સાંભળતાં કઠોર હૃદયવાળા માણસના હૃદયમાં પણ કમકમાટી ઉત્પન્ન થાય છે. તે તું સાવધાન થઇને સાંભળ. સાતમી નરકમાં રહેલા નારકીઓ, ક્ષેત્રના ગુણથી-સ્થાનના કારહુથી નાના પ્રકારના દુઃખને અનુભવ કરે છે. અહી વધારામાં વધારે સુધા, તૃષા, ટાઢ, તાપ આદિની વેદના છે. જો ભગવે છે. તેના કરતાં તે નરકના સ્થળે ત્યાંનાં છ અનંતગુણી વધારે વેદનાનો અનુભવ કરે છે. ત્યાં નિરંતર ઘેર અંધકાર છે. પાંચ ઈદ્રિયનો વિષય તદન પ્રતિકૂળ યાને અશુભ છે. એક નિમિષમાત્ર વાર પણ તેમને નિદ્રા આવતી નથી. પગલે પગલે તેઓ ભયને યા દુખને અનુભવ કરે છે. વચલી ત્રણ નરકમાં અને અન્ય ઉદીરણા કરાયેલું દુઃખ, વિશેષ પ્રકારે આદિની ત્રણ નરકમાં ત્રણે પ્રકારનું દુખ છે. પરમાધામી દે પણ તેમને દુખ આપે છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલો વખત પણ નારકીના જીવનને સુખ નથી. નારકીએ કેવળ દુઃખને જ અનુભવ કરે છે. અનાથ, અશરણ-દીન, કરુણુ યા દયાસ્પદ આ છો, પરવશપણે દુસહ દુઃખને અનુભવ અસંખ્યાતા કાળપર્યત કરે છે. નિરંતર દુઃખમાં પચાવાય છે. આ તિર્ય –જનાવરોના સામી તે તું નજર કર, અહા ! કેવા આકર દુઃખને તે અનુભવ કરે છે? ટાઢ, તાપ, ક્ષુધા, તૃષા, વધ, બ ધન, તાડન, તજન, ભારવહન ઇત્યાદિ અનેક દુઃખને અનુભવ તેઓ પરાધીનપણે કરે છે તે માંહીલું તને કયું દુઃખ છે? For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૫) આવક રિદ્ધિવાન છોને દેખી તું પિતાને દુઃખીયારી માને છે પણ તને ખબર નથી, તે માંહીલા છે પણ કોઈ આધિથી, કઈ વ્યાધિથી તે કોઈ અન્ય પ્રકારની ઉપાધિથી દુઃખી છે. સામાન્ય મનુષ્યજાતિમાં તારા કરતાં ઘણું મનુ વિશેષ દુઃખી છે. માતંગ, મેતાર, ચંડાળ અને સ્વેચ્છાદિ નીચ જાતિઓમાં અનેક મનુષ્ય ઉત્પન્ન થાય છે. લોકો તેને તિરસ્કાર કરે છે. છીછીકાર કરે છે. સ્પર્શ કરતા નથી. આ લોકે પિતાના થતા પરાભવનું કેટલું બધું દુઃખ સહન કરે છે? તને તે માંહીલું દુઃખ ક્યાં છે? મૂખ, કાણુ, કોઢીઆ, મૂંગા, આંધળા, બહેરા, હંઠા, હાથ પગ -નાસિકાદિ અંગ છેદાયેલા મનુષ્ય અહીં જ નરક સરખું દુઃખ અનુભવે છે. પ્રબળ પાપકર્મના ઉદયવાળા જીવોને, તેનામાં દોષ ન હોય છતાં ખોટા દેષનો આરોપ મૂકી, રાજપુરૂષો તેને કારાગૃહ-બંદીખાનામાં નાખે છે. તેઓ વધ, બંધન, છેદન, ભેદન, ઉલંબન આદિ વિવિધ પ્રકારની દુસહ વિડંબનાએ સહન કરે છે. ઇષ્ટ વસ્તુના વિયોગવાળા, અનિષ્ટ વસ્તુના સંગવાળા અને દાસત્વાદિ દુઃખથી પીડાયેલા અને તેથી જ કંટાળેલા કેટલાએક મનુષ્પો જળ, અગ્નિ તથા વિષ, શસ્ત્રાદિકથી પિતાનો ઘાત કરે છે. ઈત્યાદિ તપાસ કરતાં કે વિચાર કરતાં તારાથી વિશેષ દુઃખ-વાળા સંખ્યાબંધ જીવો નજરે પડે છે. તેમ છતાં નિર્નામિકા ! તું તારા એકલા આત્માને જ દુઃખી કેમ માને છે ? તારે સુખી થવાની જ ઈચ્છા હોય તે તું ધર્મ કર. ધર્મના પસાયથી આ ભવ અને પરભવ એમ બને ભવ તારા સુખરૂપ થશે. આવાં શારીરિક કે માનસિક દુઃખનું ભાજન ફરી તું નહિ થઈશ. પિતાની શંકાનું સમાધાન કરનાર ગુરૂરાજનાં વયને સાંભળી હર્ષ પામેલી નિર્નામિકાએ કહ્યું. પૂજ્ય ગુરૂશ્રી ! જે હું ધર્મને ... હેલું તો મારાથી બની શકે તે ધર્મ કરવાનું આપ મને ફરમાવે. For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૬). ગુરૂરાજે પણ સમ્યફ જ્ઞાનપૂર્વક, ગૃહસ્થોનાં પાંચ અણુવ્રત ( અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિચનું પરિમાણ છે તેને બતાવ્યાં. નિર્નામિકાએ ઘણા હર્ષથી તે ગ્રહણ કર્યા. ગુરુને વંદન કરી લોકોની સાથે તે પિતાના ઘર તરફ ગઈ વિષયતૃષ્ણ ઓછી કરી નિર્દોષપણે તે લીધેલ વ્રતનું પાલન કરવા લાગી સાથે છઠ્ઠ, અમ, આદિ તપશ્ચરણ કરતી હતી, જ્ઞાનવૃદ્ધ પુરૂ ની સેવા કરી શ્રુત અભ્યાસમાં તેણે વધારો કર્યો, ધામિક આચરણાથી તે સુખી થઈ, સંતોષપૂર્વક વ્રતનું પાલન કરી છેવટે અણુ-- શણ ગ્રહણ કર્યું. એ અવસરે રીષભદેવજીને જીવ, ઇશાન દેવલોકમાં લલિતાંગ દેવપણે રહેલો હતો. તેની સ્વયંપ્રભાદેવી દેવ ભવમાંથી એવી ગયેલી હેવાથી તે શેક કરતો હતો. તે દેખી સ્વવંબુદ્ધ નામના તેના મિત્ર દેવે તેને કહ્યું. મિત્ર! શોક નહિં કર. આ નિર્નામિકા અણુસણુ અંગિ. કાર કરીને બેઠા છે. તેને તમારું રૂપ બતાવે. તે તમારું ધ્યાન મનમાં રાખીને, ધર્મપસાથે અહીં તમારી દેવીપણે ઉત્પન્ન થશે. તેણે તેમ કર્યું. તેના રૂપમાં મોહ પામેલી નિર્નામિકા ધર્મપ્રભાવથી, આ માનવ દેહ મૂકી, તે લલીતાંગદેવની સ્વયંપ્રભા નામની દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેમની સાથે દિવ્ય ભેગને ઉપભોગ કરી, દેવભવમાંથી આવી લલીતાંગને જીવ પૂર્વ વિદેહક્ષેત્રની પુંડરીગિણી નગરીમાં વજબંધ રાજાપણે ઉત્પન્ન થયો. અને સ્વયંપ્રભા દેવીને જીવ શ્રીમતી નામની તેમની રાણીપણે ઉત્પન્ન થયો. તે ભવ પછી ઉત્તરકુરુક્ષેત્રમાં બને જણ યુગલીયાંપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી સૌધર્મ દેવલોક બને દેવપણે ઉપજ્યાં, દેવલોકથી એવી પૂર્વવિદેહ ક્ષેત્રની પ્રભંકરા નગરીમાં બને મિત્રપણે ઉત્પન્ન થયાં. ત્યાં બીજા ચાર મિત્રે તેમને થયા. ઔષધા. દિકથી સાધુની સેવા કરી, વિશેષ ધર્મ ધ્યાનમાં મરણ પામી, બારમે દેવલોકે છએ, દેવ મિત્રપણે ઉત્પન્ન થયાં. દેવ આયુષ્ય પૂર્ણ કરી પુંડરિકગિરિ નગરીમાં શ્રી વજસેન તીર્થકર થવાના હતા તેમના વજનાભ પ્રમુખ For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૭) પાંચ પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં વજનાભ ચકવર્તી થયા. છઠ્ઠો તેમને સારથી થયો. છએ જણાએ વજસેન તીર્થંકર પાસે ચારિત્ર લીધુ તેમાં વજનાભ ચૌદપૂર્વી શકેવલી થયા. તેઓ આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા બાકીના પાંચે અગીયાર અંગનું જ્ઞાન સંપાદન કર્યું તેમાં છો સારથી સાધુ હતો તે જ્ઞાનમાં વિશેષ પ્રયત્ન કરતો હતો. વારંવાર મનન કરતા હતા. જ્ઞાનનું પરાવર્તન કરવું, ગણવું, અને શંકા પડે ત્યાં આચાર્યશ્રીને પૂછીને નિર્ણય કરી, તેમાં બીલકુલ પ્રમાણ કરતો ન હતો. એક દિવસે વજસેન તીર્થ કરના મુખથી તેણે સાંભળ્યું કે આ વજનાભ આચાર્યને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે. તેમનું નામ રીષભદેવજી થશે- વિગેરે. ત્યાર પછી ચૌદ લાખ પૂર્વ પર્યત ચારિત્ર પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે છએ છવો દેવપણે ઉત્પન થયા. તે લલીતાંગ દેવને જીવ હમણું રીષભદેવજી તીર્થકરપણે ઉત્પન્ન થયે છે. બીજા ચાર મિત્રે ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરપણે જન્મ પામ્યા છે. તથા નિર્નામિકોને જીવ હું અહીં શ્રેયાંસકુમારપગે જ . આ પ્રભુનાં દર્શનથી મને આજે જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વભવના શ્રતજ્ઞાનના બળથી આ સર્વ વિશેષ પ્રકારે મેં જાણવું છે. મહાનુભાવો ! તમે પણ તીર્થકરાદિને - સાધુઓને આ પ્રમાણે ( દોન આપે. ઇત્યાદિ શ્રેયાંસકુમારનો વૃત્તાંત જાણી લોકો કહેવા લાગ્યા. કુમાર ! ઘણું જ સારું થયું કે-અજ્ઞાનતાથી પશુની માફક પિતાની ઉદરપૂર્તિવાળી જિંદગી ગુજારતા અમોને તમે દાનને માર્ગ બતાવી જાગૃત કર્યા. રાજપુરૂષોએ કહ્યું. આજનાં ત્રણે સ્વપ્નને અર્થ અત્યારે પ્રગટ થયો તેના ફળ તરીકે શ્રેયાંસકુમારને જાતિસ્મરણ અને પ્રભુને દાન -આપવારૂપ મહાન લાભ થશે. ન હોત જ સ ઉદર For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૮ ) જે સ્થળે ઊભા રહી તે પ્રભુએ પારણુ કર્યું હતું તે ચરણાનુ કોઈ આક્રમણ ન કરે (તેના ઉપર પગ ન મૂકે) આ ઈરાદાથી તે ઠેકાણે શ્રેયાંસકુમારે રત્નમય પીઢ બનાવ્યું અને ભોજન વખતે તેનું નિત્ય પૂજન કરવા લાગ્યા. લેાકાએ પૂછ્યું આ શું છે ? તમે કાનું પૂજન કરે છે। ? કુમારે કહ્યું-અવસર્પિણી કાળમાં ધર્મની આદિ કરવાવાળા મહાપ્રભુનુ' તે આદિકર મંડળ છે, લેાકા પણ પોતાને ઘેર તે મહાપ્રભુના ચરણારવિંદના સ્થળે તેમજ કરી પૂજવા લાગ્યા. રીષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવા પછી, તે પ્રભુની પાસે કોયાંસકુમારે પ્રથમ દેશવરતિ ધર્મ ( ગૃહસ્થ ધર્મ ) અંગીકાર કર્યાં. ગૃહસ્થધમ ઘણા વખત પાળી અવસરે ચારિત્ર લીધું. પાંચ પ્રમાદરહિત સંયમ પાળી, ક્ષપકકોણુિ પર આરૂઢ થઇ, ધનધાતી ક`ના નાશ કરી કેવળજ્ઞાન પામ્યા. છેવટે સ ક ખપાવી શ્રેયાંસકુમાર નિર્વાણપદ પામ્યા. મહાપુરૂષ! કહે છે કે-મતિ,શ્રતજ્ઞાન જો કાયમ બન્યાં રહે તે! તે છત્ર સાત, આઠ ભવમાં નિર્વાણપદ પામે છે. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના બળથી જાતિસ્મરણ પામી કોર્યાંસકુમાર સ્વ-પરને ઓધ કરવાવાળા થયા. સમગ્ર શ્રુતજ્ઞાનને સાર પ્રથમ સામાયિક છે અને સામાયિકને સાર પાંચ નમસ્કાર છે. જ્ઞાન સાંભળવા પછી સમભાવ લાવે. અને સમભાવમાં આલંબન તરીકે આ પાંચ નમસ્કાર મંત્ર (અરિહંત, સિદ્ધ, આમ્રાય, ઉપાધ્યાય અને મુનિ ) લેવા. એટલે આ પાંચ મહાપુરૂષાની સ્થિતિને પામવું, તેમના સરખા થવું તે સમભાવને સાર છે. આ પાંચ પદમાં ઉત્કૃષ્ટ પદે રહેલા સિદ્ધ ભગવાન છે તેથી વિશેષ ઉચ્ચપદ નથી કે પ્રાસબ્ય નથી. આ ઉચ્ચપદ પ્રાપ્ત કરવામાં તે જ આલંબન છે, આત્માને વિશેષ સ્વભાવ સિદ્ધ દશામાં છે. છેવટ For Private and Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૯) આ દશા જ આલંબન કરવા યોગ્ય છે. આ પાંચે અવલંબનથી ધ્યાતા ધ્યેયરૂપે થાય છે. અને ક્રમે છેવટનું પ્રાપ્તવ્ય પ્રાપ્ત કરે છે. આમ હેવાથી આ નમસ્કારમંત્ર દ્વાદશાંગીના સારભૂત છે. સર્વ કાળમાં તે શાશ્વત સ્વરૂપ ગણાય છે. જેઓ અતીત કાળમાં મેક્ષે ગયા છે, વર્તમાન કાળમાં (કઈ પણ સ્થળેથો) મેક્ષે જાય છે. અને ભાવી કાળમાં મેક્ષે જશે, તે સર્વે આ મહામંત્રાધિરાજમાં રહેલા મહાપુરૂષનું આલંબન લઈને જ. આ પરમ મંત્ર છે. પરમ તત્વ છે. ત્રણ જગતને પવિત્ર કરનાર છે. શ્રત કેવળીઓ પણ પિતાની યોગ્યતાને લાયક આ પાંચ પદમાંહેલા મહાપુરુષનું જ સ્મરણ કરે છે. આ ચૌદપૂર્વના સારભૂત નવ કારમંત્ર જેમના મનમાં રહે છે, જેઓ તેમનું અવલંબન લે છે, તેમના જેવા થવાને પ્રયત્ન કરે છે તેમને સંસાર શું કરવાનું છે? સુદર્શના ! આ પ્રભાવિક પંચમંગલ મહામૃતસ્કંધનું ફળ તે પોતે પ્રત્યક્ષ અનુભવ્યું છે. હવે જ્ઞાન તરફ વધારે લક્ષ આપવાની જરૂર છે. જ્ઞાનથી પુન્ય, પાપ અને તેનાં કારણે જાણવામાં આવે છે. મનુ પુન્યમાં પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ જ્ઞાનથી જ કરી શકે છે. પુન્યમાં પ્રવૃત્તિ કરવાથી સ્વર્ગનાં અને પરંપરાએ અપવગનાં સુખ મળે છે. પાપથી નિવૃત્તિ પામતાં નારકી તિર્યંચાદિના દુઃખથી મૂકાવાનું થાય છે. જ્ઞાન નિર્વાણનું કારણ છે. ચાર ગતિના ફેરાનું નિવારણ કરનાર જ્ઞાન છે. ઉત્તમ મુનિએ પણ જ્ઞાન સિવાય કયારે પણ ઉત્તમ સુખ પામી શકતા નથી. સગપક્ષી છતાં જે જ્ઞાનવાન હોય તે જ દઢ સમ્યકત્વ પામી શકે છે. તીવ્ર તપશ્ચર્યા કરતાં અને સંયમ પાળવા છતાં, જ્ઞાન સિવાય સમ્યકત્વ મેળવી કે પામી શકાતું નથી. જિને ધર્મની દીક્ષા લઇને For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૦ ) પણ જ્ઞાનના અભાવે યતના, અયતનાને નહિ જાણનારા, પ્રવચનથી નિરપેક્ષ અતી સંસારઅટવીમાં પરિભ્રમણ કરે છે. વિવેક નાન સિવાય, અજ્ઞાની તીવ્ર તપશ્ચરણુ કરવા છતાં આંધળાની માફક દોડીને સંસાર પરિભ્રમરૂપ ખાડામાં જઇ પડે તેમાં કાંઇ આશ્ચય નથી. અનેક ભવાએ પણ દુભ જિંનેદ્ર દર્શન પામીને દેવ, મનુષ્ય અને નિર્વાણુસુખના પરમ કારણરૂપ 'નપ્રાપ્તિ માટે પ્રયત્નવાન્ થવુ જોઇએ. કહ્યું છે કે नाणं मोहमहंधयारलहरीसंहारमूरुगामा । नाणं दिदिट्टघडणासंकष्पकपदुमा नाणं दुज्जयकम् म कुंजरघ डापंचतपंचाणणा । नाणं जीव अजीववथ्थु विसरस्सा || || १ || મેહરૂપ મહાન્ અંધકારની લહરીએ( પંક્તિએ )ના સંહારનાશ કરવાને જ્ઞાન, સુર્યાય સરખું છે. દીડેલી અને નહિ દીઠેલી પૃ વસ્તુની પ્રાપ્તિ કરાવવામાં જ્ઞાન, સંકલ્પમાત્રથી પચ્છિત ફળ આપનાર કલ્પવૃક્ષસમાન છે. દુ ય કરૂપ હાથીઓની ઘટાઓને (સમૂહને) વિનાશ કરવામાં જ્ઞાન સિહંસમાન છે અને જીવ અવાદિ વસ્તુના વિસ્તારને દેખવા માટે જ્ઞાન અદ્રિતીય નેત્રસમાન છે. પરેપકારબુદ્ધિથી દેવાવાળાને અને સ્વાષકારબુદ્ધિથી ગ્રહણ કરનારને જ્ઞાન મેક્ષ-નગરીના દાતુલ્ય કુળ આપે છે. કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પેાતાની મેળે જ તેઓને આવી મળે છે. કેટલાક મહાત્માએ હાથમાં રહેલા મુક્તાફળ(મેાતી)ની મક્ક આ પૃથ્વીતાને દેખે છે. ગ્રહ, નક્ષત્ર, સ`, ચંદ્રાદિકના પરિમાણુને ધાતુવૃંદ, રસાયણુ શાસ્ત્રને, અ જનસિદ્ધિ આદિ સમગ્ર રિદ્ધિએને, જ્યાતિષ તથા નિમિત્તશાસ્ત્રને, ગારૂડી, પિશ્ચાય, શાીનિ પ્રમુખના મંત્રાને, કમની પરિણતીઓને, જીવાની ગતિ આગતિઓને, કાલની સખ્યાને, પહાડ, પૃથ્વી, સમુદ્ર, હ, નદી, વિમાન, દેવ અને સિદ્ધિ For Private and Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૧) વિગેરેના પરિમાણને જાણે છે ત્યારે મનુષ્યપણું સાધારણ છતાં કેટલાક મનુષ્યો આ માંહીલું કાંઈ પણ જાણુ શકતાં નથી તેનું કારણ શું? આ જાણપણાનું અને નહિ જાણવાનું કારણ જ્ઞાન અભ્યાસ કરેલો અને નહિ કરેલો, જ્ઞાનનું દાન અન્યને કરેલું અને નહિ કરેલું, જ્ઞાનમાં અન્યને મદદ આપેલી અને નહિ આપેલી તે જ છે. અહીં કોઈ શંકા કરે કે, જ્ઞાન કોને કહેવું? જ્ઞાનનો ખરા અર્થ શું? શું પૃથ્વીનું જ્ઞાન થવું ? સૂર્યચંદ્રની સંખ્યા કરવી? ધાતુ, રસાયણ અને અંજસિદ્ધિ આદિનું જાણપણું કરવું ? ભૂત, પિશાચાદિના મંત્ર સિદ્ધ કરવા? પહાડ, નદીઓ વિગેરેની ગણતરી કરવી કે જીવ, અછવાદિ ભાંગાએ ગણું કાઢવા તેને જ્ઞાન કહેવું ? મહાપુરૂષ તેના ઉત્તરમાં કહે છે કે-આત્માનું જ્ઞાન કરવું તે - જ્ઞાન છે. આત્મા કોને કહે ? તેનાં લક્ષણો જાણવાં, તેને નિશ્ચય કરે, તે કમથી બંધાયેલો છે? બંધાયે હેય તે શા કારણથી? તે મુક્ત થઈ શકે છે? થઈ શકે તો કેવાં નિમિત્તોથી ? વિગેરેનું જાણપણું કરવું અને પવિત્ર નિમિત્તો મેળવી આત્માને વિશુદ્ધ કરો. આ જ જ્ઞાન છે. આને માટે જ આ સર્વ વિસ્તાર છે. તે સિવાયનું જ્ઞાન તે આત્મવિશુદ્ધિ માટે નથી. આત્મજ્ઞાન તે જ જ્ઞાન કહી શકાય, તો પછી “જ્ઞાનીઓ આ - સર્વ પૃથ્વીને જાણે શકે છે “ ઇત્યાદિ પૂર્વે શા માટે બતાવ્યું? - આને પ્રત્યુત્તર આ પ્રમાણે છે. આત્માને જ્ઞાતત્વ (જાણવાપણું) ધર્મ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થતાં તે સર્વ પદાર્થો જાણી - શકશે જ. પણ તેથી એમ સમજવાનું કે કહેવાનું નથી કે આ સર્વ વસ્તુઓ જાણવી જ જોઈએ અથવા જાણવું તે આત્મજ્ઞાન છે. નિર્મળ અરિસામાં સામે રહેલી સર્વ વરતુઓ પ્રતિબિંબિત થશે યા દેખાઈ આવશે. તેમ નિર્મળ આત્મા તે સર્વ વસ્તુઓને જાણી શકશે, પણ મનુષ્યને મુખ્ય ઉદેશ આત્માને વિશુદ્ધ કરવાને અને જન્મ, For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૨ ) મરણુનાં સંકટોમાંથી મુક્ત થવાના જ છે. અને તેમ થવા માટે આત્મજ્ઞાન જ કર્ત્તવ્ય છે. વળી આત્મસાધન કરનોરા સર્વ જીવે કાંઇ એક સરખી લાયકાતવાળા હાતા નથી. તેને લઇને તે સર્વે આત્મવિશુદ્ધિમાં પ્રવેશ કરી શકતા નથી. તેને મલિન વિચારોથી કે અશુભ ક્રિયાએથી ચાવવા અથવા પાછા હટાવવા માટે પ્રથમ અભ્યાસમાં શુભ વિચારા કે આચરણાવાળા ગયા વિગેરેના અભ્યાસ કરાવવામાં આવે છે. તેમાં પાપવૃત્તિઓને રોકવાના મુખ્ય ઉદ્દેશ હોય છે. નમસ્કારમંત્રાદિના જાપ પ્રમુખ શુભ આલ બને, પુન્યાદિની પુષ્ટિ માટે છે, અને તે પણુ અમુક હદ સુધી ઉપયેાગી છે. પૃથ્વી, પહાડ, નદી, દ્રષ, વિમાન અને જીવાદિની ગણતરીવાળાં શાસ્ત્ર, અશુભ ધ્યાનથી ખચવામાં વખતના વ્યય કરવા માટે છે. યેાગ્યતા સિવાય ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ ન થાય અને વચી મધ્યમ સ્થિતિ સ્વીકારવામાં ન આવે તે ઉભયભ્રષ્ટ થવા જેવું થાય છે માટે અશુભ ધ્યાનથી બચવા સારુ અને ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરવા સારૂ યેાગ્યતાના પ્રમાણમાં મધ્ય સ્થિતિ સ્વીકારવી તે ચેાગ્ય છે. તેમજ પૃથ્વી, પહાડાદિનું જ્ઞાન લેાકસસ્થાન ભાવનાના વિચાર માટે પણ છે, અને તેના પણ હેતુ એ છે કે-આ સર્વ નાની દૃષ્ટસ્થળે આ જીવે પરિભ્રમણ કર્યું છે. જન્મ, મરણા કર્યાં છે, હવે તેનાથી બચાવ કરવા જોઇએ. વિગેરે મધ્યમ વિચાર માટે તે શાસ્ત્રા જાણુવાનાં છે. “ હાથમાં રહેલા મેાતીની માફક આ સવ પૃથ્વીતળ જ્યાતિષ, મંત્ર વિગેરે કાર્યં મહાત્મા જાણી શકે છે ” એમ પૂર્વે કહેવામાં આવ્યું. તેનું કારણ દુનિયામાં અતિશાયિક તરીકે જ્યાતિષ, રસાચણુ અને મત્રાદિ શાસ્ત્ર મનાય છે. તે પણુ શસ્ત્ર, પૂર્વાપર વિરોધ વિના સંપૂ રીતે મહાત્માએ જાણી શકે છે. એ અતિશાાયકપણું અતાવવાના જ હેતુ છે. પશુ તેથી તે જ કત્ત બ્ય, જાણપણુ` કે જ્ઞાન છે એમ માનવાનું નથી. ખરા જ્ઞાન તરીકે આત્મજ્ઞાન કરવું' તે જ મુખ્ય For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૩) જ્ઞાન છે. જેમાં નિરંતર અપૂર્વ આત્મજ્ઞાન ગ્રહણ કરે છે. તે જ્ઞાન પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. તેઓ જિનેન્દ્રપદ પામે છે ત્યારે જે. પરમાર્થ બુદ્ધિથી બીજાઓને આત્મજ્ઞાન કહે છે, આપે છે તેઓને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય તેમાં આશ્ચર્ય જ શાનું? જે જ્ઞાન ભણવાવાળાને, અનાજ, પાણું, વસ્ત્ર અને પુસ્તકાદિની મદદ આપે છે. તે પણ જ્ઞાનદાનને વિભાગ કહેવાય છે. દિવસમાં એક પદ જેટલું પણ જ્ઞાન શીખી શકાતું હોય અથવા પનર દિવસે એક કલાક જેટલું જ્ઞાન શીખી શકાતું હોય તથાપિ જ્ઞાન ભણવાનો પ્રયત્ન મૂક ન જોઈએ. અજ્ઞાની છે અર્થાત . થોડી બુદ્ધિવાળા-જ્ઞાનના પ્રબળ આવરણવાળા છ પણ જ્ઞાન ભણવામાં આદરપૂર્વક પ્રયત્ન કરે તો માસતુસ જેવા મુનિઓની માફક છેવટે પૂર્ણ જ્ઞાન પણ મેળવી શકે છે ત્યારે વિશેષ બુદ્ધિવાળા છે માટે તો શું કહેવું ? આ પ્રમાણે જ્ઞાનરત્નનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવવામાં આવ્યું છે પણ તે મેળવવા માટે પૂરતા પ્રયત્નની જરૂર છે. વખત વિશેષ થઈ જવાથી બીજા દર્શનચારિત્રાદિ રત્નના સ્વરૂપ માટે આગળ ઉપર કહેવાનું રાખી ગુરૂમહારાજે પોતાનો ઉપદેશ સમાપ્ત કર્યો. એટલે જિતશત્રુ રાજા, સુદર્શના, શીળવતી, સાર્થવાહ વિગેરે સર્વ રાજમંડળ ગુરૂને નમસ્કાર કરી ગુરૂપદેશનું સ્મરણ કરતાં ત્યાંથી રાજમહેલ તરફ પાછાં ફર્યા. સદના અને શીળવતીને રહેવા માટે રાજા જિતશત્રુએ પિતાનો સંપૂર્ણ સામગ્રીવા મહેલ આવે. સુદર્શના સપરિવાર ત્યાં આવી રહી. તેની સર્વ વ્યવસ્થા રાજાએ પિતે પિતાના માણહારા કરાવી આપી. - દેવદર્શન, ગુરૂદર્શન, ધર્મશ્રવણ, સુપાત્ર દાન, સ્વધર્મીવાત્સલ્ય, દીનજનેનો ઉદ્ધારાદિ નાના પ્રકારનાં ઉત્તમ કર્તવ્ય કરવાને પૂર્ણ પ્રસંગ તેને અહીં આવી મળે, For Private and Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૮૪) સુપાત્રમાં દાન આપી સુદર્શનાએ ભજન ક્યું. ધર્મક્રિયા અને જ્ઞાનચર્યામાં દિવસ પસાર કરી બીજે દિવસે ગુરૂશ્રીનાં દર્શન અને ધર્મ શ્રવણ નિમિત્તો સુદર્શન શીળવતી સાથે પોતાના પરિવાર સહિત કોરેટ ઉધાનમાં જ્ઞાનભૂષણ ગુરૂ પાસે આવી. * મનુષ્યને જન્મ મરણના દુઃખથી મુક્ત થવામાં પરમ કારણભૂત ગુરુશ્રીએ કરણબુદ્ધિથી ધર્મોપદેશ આપવો શરૂ કર્યો, પ્રકરણ ૩૨ મું. સમ્યમ્ દર્શન-બીજું રત્ન દર્શનમોહનીય કર્મની તેમજ ચારિત્ર મોહનીય કર્મની અમુક પ્રકૃતિભેદ)ના-ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થયેલો ( અમુક અંશે) આત્મસ્વભાવ યા આત્મગુણ તેને સમ્યગૂ દર્શન, સમ્યકત્વ કે તવશ્રદ્ધા કહે છે. આ સમ્યકત્વ બીજું રત્ન છે. જ્ઞાનથી સમ્યફ રીતે ત યા પદાર્થો જાણું શકાય છે. અને દર્શનથી તેને ચેકસ નિર્ણય થઈ કહાન કરાય છે. જેમકે આ જીવ-અજીવ જડ ચેતન્ય પદાર્થોનું સ્વરૂપ પૂર્વાપર વિરોધરહિત આ પ્રમાણે જ છે. દર્શનમોહનીય કર્મની સમ્યકત્વમોહની, મિત્રમેહની અને મિથ્યાત્વમોહનીય નામની ત્રણ પ્રકૃતિને સર્વથા ક્ષય થવાથી આ સમ્યગ દર્શન વિશુદ્ધસ્વભાવે પ્રગટ થાય છે. - મોહનીય કર્મની આ ત્રણે પ્રકૃતિઓ મિથ્યાત્વ સ્વરૂપ છે છતાં, એક એકથી વિશુદ્ધતામાં વિશેષ વિશેષાર હોવાથી તેના ત્રણે ભેદો જુદા જુદા કહેવામાં આવ્યા છે. નહિંતર આત્માના વિશુદ્ધ ગુણને For Private and Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૫) (શ્રદ્ધાનને) રાકવાને સ્વભાવ ત્રણેમાં છે. દષ્ટાંત તરીકે જેમ વાદળામાં ગાઢ તદન ઢંકાયેલા હોય તે ઠેકાણે મિથ્યાત્વમેહનીય. ધાં મેલાં વાદળાં અને અરધાં ધળાં વાદળામાં ઢંકાયેલા હૈ.” તે મિશ્રા માહનીય અને તદન ઉજવળ વાદળામાં ` ઢંકાયેલે હૈય તે ઠેકાણે સમ્યકત્વ મેાહનીય. આ સ્થળે સૂ`ને આત્માના અમુક ગુણુ ઠેકાણે ગણુત્રે, તેને આવરણ કરનાર આ મિથ્યાત્વ માહનીયને વાદળાં સમાન ગણુ, આ મેાહનીય કમ પ્રકૃતિના સ્વભાવને લઇને આત્માદિ પદાર્થો ઉપર યથ ` નિ યવાળું તત્ત્વમહાન જીવાને થતુ નથી. આ ક્રમ પ્રકૃતિરૂપ વાદળાંને હટાવી શકાય છે. તેમ કરવાના ઉપાય છે. જેમ જેમ ક્રોધ, માન, માયા અને લેાભની પ્રબળતાને મદ, મંતર, મતમ કરવામાં આવે છે, સત્સંગના સમાગમ મેળવવામાં આવે છે. મધ્યસ્થ દૃષ્ટિ રાખી વિના પક્ષપાતે વસ્તુત્વને વિચાર કરવામાં આવે છે અને મનને કલુષતા વિનાનું વિશુદ્ધ રાખવામાં આવે છે તેમ તેમ આ સમ્યગ્દર્શન ગુણ વિશુદ્ધ-વિશુદ્ધતર રૂપે પ્રગટ થતા ચાલે છે. ઉપાધી ભેદથી યા અપેક્ષાથી આ સમ્યક્ કાહાનના અનેક ભેદો થઇ શકે છે. તે સમાં તત્ત્વનું શ્રદ્ધાન થવું ‘ એ સામાન્ય અ છે. યાને મુખ્ય ભેદ છે. તે પહેલા પ્રકાર છે. કાઈના ઉપદેશ સિવાય-સ્વાભાવિક, પેાતાની મેળે જ પરિણામની વિશુદ્ધિ મેળવતાં સમ્યગ્ દર્શન ગુણુ પ્રગટ થાય છે. તેમજ ગુૉદિકના ઉપદેશદ્વારા વિદ્ધિ મેળવતાં પણ આ ગુણુ પ્રગટ થાય છે. આમ એ ભેદ તે શ્રદ્ધાનના ગણાય છે. ક્ષયિક, ક્ષાયેાપમિક અને ઔપમિક-એમ તે શ્રદ્ધાનન. ત્રણ ભેદ કહેવામાં આવે છે. દન મેહનીય કર્મોની ત્રણે પ્રકૃતિના પુદ્દગલાને, સદાને માટે સર્વથા આત્મપ્રદેશ સાથેને વિયેગ થા (છૂટું થવું) તે ક્ષાયક For Private and Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યફ દ્વાન કહેવાય છે. આ શ્રદ્ધાનની શરૂઆત ચોથા ગુણસ્થાનક થી છે. આઠમા ગુણસ્થાનકે ક્ષેપકોણિ (કમ ખપાવવા માટેની પરિણામની વિશુદ્ધિરૂપ ધારા)માં પ્રવેશ કરતાં, આ સમ્યફ શ્રદ્ધાન પિતાનું ખરેખર સામર્થ્ય પ્રગટ દેખાડે છે. છેવટે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરાવે છે. એટલે જેવું જાણ્યું, જે નિશ્ચય કર્યો, તે જ અનુભવ કરાવવામાં નિમિત્તભૂત બને છે. - આ શ્રદ્ધાન પ્રાપ્ત કરવામાં અનંતાનુબંધી કષાયને સર્વથા નાશ કરવો પડે છે. અનંતાનુબંધી આ નામ પ્રમાણે જ તે કષાય(ક્રોધ, માન, માયા, લોભ )માં ગુણ રહેલા છે. અનંત-અનુબંધ (રસ) કરાય-બંધાય–જેનાથી–જે કરવાથી તે અનંતાનુબંધી.” આ કષાયની મદદથી યા સામર્થ્યથી, આત્મા અનંત કાળપર્યત સંસાર પરિભ્રમણ કરે તેટલો કમને બંધ કરે છે અથવા આ ચાર કષાયની મદદથી આત્મા અનંતકર્મનાં દલીયાં એકઠાં કરે છે, માટે અનંતાનુ-બંધી, અથવા જે કષાયની સહાયથી જીવને પૌલિક સુખ સંબંધી અનંત ઇચ્છાઓ લંબાયેલી હેય (થાય) છે તે અનંતાનુબંધી. આત્મગુણનું કે આત્મસુખનું ખરું ભાન થતાં આ ઈચ્છાએના તંતુએ તૂટી જાય છે. પગલિક સુખપણે ભાસતું નથી. એટલે આત્માના અનંત સામર્થ્યને પ્રવાહ આજપર્યત જે નીચે (પુગલ તરફ) વહન થતો હતો તેને પાછો વાળી તે પ્રવાહ કેવળ આત્મભાવ તરફ જ વહન કરાવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય જવાથી જ પ્રગટ થાય છે. વિશેષ એટલે છે કે આવાં પરિણામ થવા પહેલા આવતા જન્મમાટે આયુષ્યને બંધ નિકાચીત કર્યો હોય તો તે જન્મને માટે તે વિશેષ આગળ વધી શકતો નથી. આ પરિણામથી એકંદર ઘણું જ ફાયદે છે, પણ પૂર્વે કહ્યા મુજબ પૂર્ણ જ્ઞાન, તે, આ જન્મમાં પામી શકતો નથી. તેમજ પાછો કદાચ મિથ્યાત્વ મેહનયનો પ્રબળ ઉદય થાય તે ફરી અનંતાનુબંધી કષાયને બંધ પણ તે કરે છે. ક્ષય થયેલી અનંતાનુબંધીની પ્રકૃતિઓ પણ પાછી ઉદ For Private and Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૭) વલના પામે છે. (બળે છે.) આમ થવાનું કારણ મિથ્યાત્વરૂપ બીજ હજી સત્તામાં કાયમ રહેલું છે તે જ છે. આગામી જન્મ માટે નું આયુષ્ય બાંધ્યું હોય અને પરિણામની વિશુદ્ધિથી તે કદાચ શ્રેણિ આરૂઢ થાય છે, તે સમ્યકત્વમોહનીય, મિત્ર મોહનીય અને મિથ્યાત્વમોહનીય ત્રણેને ક્ષય કરે છે અને મરણ પામી દેવલોકમાં જાય છે. સાતે પ્રકૃતિને ક્ષય કરનાર તે ત્રણ અથવા ચાર ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. આવતા જન્મનું આયુષ્ય નાહ બાંધનાર અને સાત પ્રકૃતિને ક્ષય કરનાર શ્રેણિ આરૂઢ થઈ, નપુંસકદિ આઠ પ્રકૃતિ. સ્ત્રી વેદઆદિ છ પ્રકૃતિ, પુરૂષદ. અને સંજવલન ક્રોધાદિ ખપાવે. તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અંતરાય અને મેહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિઓને ખપાવી. (ઘાતી કર્મને ખપાવી), કેવળજ્ઞાન ઉત્પન્ન કરે. આ ક્ષાયિક સમ્યકત્વ (વિશુદ્ધ પરિણામવાળી સ્થિતિ આવ્યા પછી પાછું જતું નથી. ક્ષયિક સમ્યકત્વની પ્રાપ્તિથી છેવટની સ્થિતિ પર્યંતના ગુણે અનુક્રમે પ્રકટ થાય છે. આ ક્ષયોપશમ સમ્યકતવ, ઉદય આવેલ મેહનીય કર્મસંબંધી મિથ્યાત્વ પ્રકૃતિને વેદીને ક્ષય કરે અને ઉદય નહિં આવેલી મિયાત્વ પ્રકૃતિને પરિણામની વિશુહિથી ઉપશમ કરે તે, (મિશ્રભાવને પામેલું અને વર્તમાન કાળે વેદાતું) ક્ષયોપશમ સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યકૃત્વમાં એટલો ગુણ રહેલે છે યા એવી શુભતા રહેલી છે કે જે 'આ સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલાં આવતા જન્મનું આયુષ્ય ન બાંધ્યું હોય અને તે સમ્યક્ત્વ આ ભવ માટે કાયમ ટકી રહે તો વૈમાનિક દેવ સિવાય બીજી ગતિમાં છે, તે ભવમાંથી ન જાય. આ શુદ્ધતા સામાન્ય રીતે ટકી રહે તે એકીસાથે છાસઠ સાગરેપમ (આમાં આ શાપશમ સાલન પામેલું અને For Private and Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૮) ધણો લાંબે વખતનો સમાવેશ થાય છે ) સુધી ટકી રહે છે. ઓછામાં ઓછો વખત અંતર્મદત્ત જેટલો છે. આ સમ્યકૂવામાં પણ કષાયની મંદતા અને પરિમાણની વિશુદ્ધ તાની તો જરૂર છે જ, છતાં ક્ષાયક કરતાં આમાં વિશુદ્ધતા ઓછી હોય છે. આ સમ્યક્ત્વની પરાકાઇ પછી (છેલ્લી વિશુદ્ધિમાંથી) ક્ષાયક સમ્યક્ત્વ પ્રગટ થાય છે, આ સમ્યક્ત્વ અસંખ્યાતી વાર આવે છે અને જાય છે. ઉપશમ સમ્યકત્વ પૂર્વે કહેલી મોહનીય કર્મની સાત પ્રકૃતિઓને (રાખથી ભારેલા અગ્નિની માફક) ઉપશમાવવી ( વર્તમાન કાળમાં અંતમ્હૂર્ત જેટલા વખતપર્યત પ્રદેશથી કે વિપાકથી નહિ વેદવી) તેને ઉપશમ સમ્યક્ત્ર કહે છે. પરમઉપશમ (શાંત યાને સ્થિર) ભાવમાં રહેતાં આ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વ પ્રાપ્તિનો ક્રમ એ છે કે-અનંત કાળથી નાના પ્રકારની નિઓમાં પરિભ્રમણ કરતાં ભવિતવ્યતાના નિયોગથી કે કર્મપરિણતિના નિયોગથી સંપિચેંદ્રિયપણું મેળવી શકાય છે. જેમ પહાડ પરથી પડતી નદીમાં કેટલાએક બેડોળ પથ્થરો, અથડાઈ પછડાઈને ગળાકાર બની જાય છે તેમજ શુભ પરિણતીના ચોગે આયુષ્ય સિવાયના સાતે કર્મની સ્થિતિ કોડાકોડી સાગરેપમની અંદર પાપમના અસંખ્યાતમે ભાગે ઓછી કરે છે. આટલી વિશુદ્ધિએ આગળ ચડતાં–આ ઠેકાણે તે જીવને રાગ દ્વેષની નિબિડગ્રંથી આગળ આવીને ઊભી રહે છે. આ ગ્રંથીને ભેધા સિવાય તેનાથી આગળ વધી શકાતું નથી. અર્થાત જે વિશુદ્ધિના જોરથી તેઓ અહીં સુધી-આ સ્થિતિ સુધી આવી પહોંચે છે તેથી વિશેષ વિશુદ્ધિની હવે તેમને આગળ વધવામાં જરૂર પડે છે. તે સિવાય તેઓથી આગળ વધી શકાતું નથી. તે વિશુદ્ધિ એ જ કે રાગ, દ્વેષની એાછાશ કરવી. For Private and Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૯) ઉપર જણાવેલી વિશુદ્ધિ પ ત તે અનેક વે અનેક વાર આવી શકે છે, પણ હવે આગળ માટે વિશુદ્ધિમાં એકદમ મેટા ફેરફાર કરવા જોઇએ તેવા મોટા ફેરફાર જે જીવા કરી શકતા નથી, તેઓ ત્યાં ( તે સ્થિતિમાં ) લાંખા વખત રહે છે. કેટલાક જીવા પરિામની મલિનતામાં વધારા કરી ( કર્મની સ્થિતિમાં વધારા કરી ), ત્યાંથી પાછા પડે છે. તેવાઓને આભમા કાણુ થઇ પડે છે. કાઈ લાયક જીવ પરિણામની વિશુદ્ધતાથી આ રાગદ્વેષની ગ્રંથી(ગાંઠ)ને ભેદી નાંખી આગળ વધે છે. અને અમુક વખત પયંત તે પરિણામથી પાછા ન જ હઠવારૂપ અનિવ્રુતિકરણ (પરિણામની સ્થિતિ કે વિશુદ્ધિ વિશેષ )થી ઉપક્ષમ સમ્યકૃત્વ પામે છે. આ સમ્યકૃત્વ અપૌદ્ગલિક યાને અરૂપી છે તેમ હેાવાનું કારણુ એ છે -તેમાં ( તેટલા વખત માટે) મિથ્યાત્વનાં પુદ્દગલે વિપાકથી કે પ્રદેશથી પણ વેદવામાં આવતાં નથી. જેમ ઉખર જમીનને પામી વનમાં લાગેલ દાવાનળ શાંત થાય છે તેમ પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વ શાંત થતાં આત્મશાંતિ પ્રગટ થાય છે. મીણુાવાળા કાદ્રવાને પ્રયોગથી વિશુદ્ધ કરવામાં આવે છે, તેમાંથી કેટલેાક ભાગ તદન શુદ્ધ થાય છે, કેટલાએક અવિશુદ્ધ થાય છે, અને કેટલાએક તદ્દન મેલા રહે છે. એવી રીતે અ ંત કાળ પછી પરિણામવિસેષથી ઉપશમાવેલા (સત્તામાં રહેલા ) મિથ્યન ત્રણ ભાગ કરવામાં આવે છે. તેમાં એક વિશુદ્ધ, ખીજો અશુદ્ધ અને ત્રીજો તદ્ન અશુદ્ધ. પૂર્વે જેણે અદ્ભુ હું કાળ પર્યંત મિથ્યાત્વના ઉપશમ કર્યા હતેા, તે તેટલા વખત પછી, જો આ ( પરિણુ! મની તારતમ્યતાથી ) શુદ્ધ પુંજના અનુભવ કરે ( વેદે) તે તેને ક્ષયાપશમ સભ્યપૂર્વ પ્રાપ્ત થાય છે. અવિશુદ્ધ મિથ્યાત્વના પુદ્દગલ વેદે તેવા અધ્યવસાયને તે ૧૯ For Private and Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુભવ કરે તેં તેને મિત્ર સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અને તદ્દન મલિન પુદગલ દવા જેવાં અશુદ્ધ પરિણામ-યા-અધ્યવસાયને અનુભવ કરે તો તે મિથ્યાત્વમાં પ્રવેશ કરે છે અર્થાત તે મિથ્યાત્વ પામે છે. આ મિથ્યાત્વમાં આવતાં તેની પૂર્વની વિશુદ્ધિ ચાલી જાય છે અર્થાત તેની વિશુદ્ધિ ઉપર મલિનતા ફરી વળે છે, છતાં તેણે એક વાર વિશુદ્ધિને અનુભવ કરેલ હોવાથી તે વધારામાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન (કાળનું ભાપવિશેષ) કાળથી વિશેષ વખત સંસારમાં પર્યટન કરતા નથી. તેટલા વખતમાં ફરી પાછી પૂર્વની વિશુદ્ધિ મેળવીને તે નિર્વાણપદ અવશ્ય મેળવે છે. આ ત્રણે સમ્યકત્વ ઓછામાં ઓછા અંતમુહૂર્ત જેટલો વખત બન્યાં રહે છે. ઉપશમ સમક્તિ એક જવને પાંચ વાર આવે છે. ક્ષયપશમ અસંખ્યાતી વાર આવે છે અને ક્ષાયક સમ્યક્ત્વ એક વાર આવે છે અને તે પાછું કોઈ વખત જતું નથી. * ક્ષયોપશમ, કેળાયેલા પાણી સરખું મલિન છે. ઉપશમ નીચે બેઠેલા મેલવાળું નિર્મળ છે અને ક્ષયિક કેવળ નિર્મળ છે. પરિણામની વિશુહિથી નિર્મળ ક્ષાયક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર પામી માસુદેવાજી નિવાણપદ પામ્યાં. તેવી જ રીતે સર્વ એ આત્મગુણ પ્રગટ કરવા માટે વિશુદ્ધિ મેળવવી જોઈએ. માદેવાજી આ ભારતભૂમિ ઉપર એક વખત એ હતો કે, જ્યાં યુગલિક મનુષ્યનું જ સામ્રાજ્ય હતું. તે લકે ઘણું ભોળાં અને સરલ સ્વભાવનાં હતાં. લોભ કે મમત્વ ભાવ ઘણું જ ઓછો હતે. અત્યારના વખતના મનુષ્યમાં વિષય-કષાયની જે હદ ઓળંગાઈ ગયેલી જોવામાં આવે છે તેના હજારના ભાગે પણ તે વખતના જીવમાં વિષય કષાયની તીવ્રતા જણાતી ન હતી. તે વખતનાં વૃક્ષો (કલ્પવૃક્ષે) એટલાં ફળદ્રુપ હતો કે, તેમને ખેતીવાડીની ગરજ ન હતી. તે વૃક્ષમાંથી જ પહેરવાનાં વસ્ત્રો, ખાવા માટેનાં વાસ અને પ્રકાશ For Private and Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૧ ) મેળવી શકતા થઇ શકે તે† વસ્તુ તે હતા. કલ્પવૃક્ષનાં કળાથી શરીરને નિર્વાહ ચાલતા હતા. લેાભ વિશેષ ન હોવાથી હથિયાર આંધવાની તેને જરૂર પડતી ન હતી. તેમજ સવે સ ંતાષી હોવાથી વ્યવહાર પ્રપંચની જાળવાળી લેખિનીની પણ તેઓને જરૂરિયાત ન હતી. આવે વખત આ ભારતભૂમિ ઉપર ઘણુ લાંબા કાળ પત ચાલ્યેા, જેની એક દરે સંખ્યા અઢાર કડાકાડી સાગરોપમ જેટલી મેટી હતી. આ અરસામાં તેમાં પાપવૃત્તિ તેમજ ધર્મવૃત્તિ અને નહિ" જેવી જ હતી. આયુષ્યના છેલ્લા ભાગમાં તેમની સ્ત્રી એક પુત્ર, પુત્રીના યુગલને જન્મ આપતી હતી. તે યુગલનું અમુક ટુકા વખત સુધી પાલન-પાષણ કરી, અને દંપતી મરણ પામી દેવભૂમિમાં જઈ વસતાં હતાં. યુગલપણે ઉત્પન્ન ચયેલ પુત્ર, પુત્રી આપસમાં સ્ત્રીપુરુષને વ્યવહાર ચલાવતા હતા. વિવાહ સંબંધી નીતિ તેએ!માં ખીલકુલ ન હતી. તેમાં અકાળ મરણુ પણ થતાં ન હતાં અને એક જ સ્ત્રી-પુરૂષ આપસમાં સ ંતાષથી સ ંસારનિર્વાહ કરતા હતા. વખતના વહેવા સાથે તેમાં રાગદ્વેષની સ્થિતિ વૃદ્ધિ પામવા લાગી. તે વખતના લેાકાની બુદ્દિળના પ્રમાણુમાં કાંઇક અધિક બુદ્ધિવાળા તેઓના રાજા તરીકે મનાતા હતા. રાદિ અધિકારીપણ પશુ તે યુગલિકાના ધણા પાછલા વખતમાં જ ઉત્પન્ન થયું હતું. તે પહેલાં તે લાકા તદ્દન સ્વતંત્ર હતા, તેમ તેઓને તેવી જરૂરીયાત પણ ન હતી. જેમ જેમ રાગદ્વેષની અધિકતા થતી ચાલી તેમ તેમ કલ્પવૃક્ષામાંથી મેળવી શકાતા આહારાદિ પણુ ઓછાં નીપજવા મળવા લાગ્યાં. સાધના ઓછાં થતાં લાભ વધ્યા અને લાભ વધતાં તેમાંથી ક્રોષના જન્મ થયે।. ક્રાધ થતાં આપસમાં લડવા લાગ્યાં. તેમના સમા ધાન માટે તે વખતના બુદ્ધિમાન મનુષ્યે રાખ તરીકેનું પદ સ્વીકારી For Private and Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) યોગ્ય વ્યવસ્થા કરવી શરૂ કરી. અપરાધીને દંડ આપવા માટે હા ! અથવા અરે ! શબ્દનો પ્રયોગ તે વખતના અપરાધીને સખત શિક્ષા માટે યોગ્ય નિવડ. “હા ! તેં આ શું કર્યું?” આટલા શબ્દથી પિતાને મહાન શિક્ષા થઈ તેમ તેઓ સમજતા હતા. કેટલાક વખત જવા બાદ તે શિક્ષા ઓછી ગણાવા લાગી. તેને અનાદર. કરી લે કો અપરાધ વિશેષ કરવા લાગ્યા. ત્યારે મેટી શિક્ષા તરીકે, મા ! આ શબ્દ વાપર શરૂ કર્યો. “ફરી આવું કદી ન કરશો ” કાળક્રમે જ્યારે લોકો, આ નીતિને પણ ન ગણકારવા લાગ્યા ત્યારે ઉત્કૃષ્ટ શિક્ષા તરીકે ધિક્કાર” શબ્દ યોજાયે. આમ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધ હા, મા અને ધિક્કાર. આ દંડ નીતિ વપરાતી હતી. આ અરસામાં તે યુગલિકામાં નાભી રાજા અને મારૂદેવાજીનું યુગલ ઉત્પન્ન થયું. તેમના વખતમાં યુગલિકાની સ્થિતિમાં વિશેષ ફેરફાર થતો રહ્યો. તેમણે રીષભદેવજી અને સુમંગલાના યુગ્મ(જેડલા) ને જન્મ આપ્યો. આ જન્મ યુગલિક રિવાજથી રિપરીત હતો, કેમકે યુગલિકો પોતાના મરણની છેલ્લી અવસ્થામાં પુત્ર પુત્રીના યુગ્મને જન્મ આપતા હતા ત્યારે આ રીષભદેવજીના પ્રસંગમાં તેથી વિપરીત બન્યું હતું. અર્થાત યુવાવસ્થામાં જ મારૂદેવાજીએ રીષભદેવજીને જન્મ આપ્યો હતે. ' ' . ' - રીષભદેવજી પાછલા જન્મના પૂર્ણ સંસ્કારી, મહાન યોગી હતા, તેથી પાછલા અનેક જન્મના જ્ઞાન સાથે (અવધિજ્ઞાન સહિત) તેમને જન્મ થયો હતો. આ જ્ઞાનબળથી તેમણે યુગ. લિકની અજ્ઞાન દશામાં મોટો ફેરફાર કરી, તેઓને યોગ્ય યાને લાયક બનાવ્યા. - તે વખતમાં કલ્પવૃક્ષોમાંથી મળતા ખેરાક વિગેરે પાક બંધ થયો હતો. લોકે ભૂખે મરતા હતા. સહજસાજ પાક થતો તે બળવાન લોકો લઈ જતા અને નબળા દુઃખી થતા હતા. આ યુલિકોના દુઃખને રીષભદેવજીએ અંત આણ્યો. For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) આસપાસમાં વૃક્ષે ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયા. આ અગ્નિ પાસેથી કેવી રીતે કામ લેવું ? અનાજ કેમ પેદા કરવું? અને પકાવવું વિગેરે ક્રિયાઓમાં, રીષભદેવજીએ લોકોને માહિતગાર કર્યા. તે વખતના વિદ્યમાન લોકોમાં, જ્ઞાનબળે સર્વથી અધિક રીષભદેવજીને જાણ, યુગલિકેએ તેમના પગના જમણું અંગૂઠા ઉપર પાણી રેડી, રાજ્યાભિષેક કરી પિતાના રાજાપણે સ્થાપન કર્યા. રીષભદેવજીએ પિતાની બુદ્ધિબળથી નીતિને માર્ગ સ્થાપન કર્યો. ભૂખે મરતા અને દુઃખી થતાં લોકોને તે, તે જાતના એગ્ય ઉપાય બતાવી સુખી કર્યા, બહેન ભાઈને આપસમાં થતો વિવાહ તેમણે બંધ કર્યો. ટૂંકામાં કહીએ તે આ ભારતભૂમિ ઉપરથી અજ્ઞાનતા દૂર કરવાને મજબૂત પાયે તેમણે નાખે. આ વ્યવહારનીતિ સ્થાપવામાં અને તેને અમલમાં મૂકાવવાના પ્રયાસમાં તેમને ઘણે વખત વ્યતીત કરે પો . આ અરસામાં તેમને બે સ્ત્રીઓથી સે પુત્રો અને બે પુત્રીઓની સંતતી થઈ હતી, તે સર્વને તેમણે અનેક કળામાં કુશળ કર્યા હતાં. સ્ત્રીઓમાં જ્ઞાનને ફેલા કરવા માટે પોતાની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને સ્ત્રીધર્મને એગ્ય તમામ કળાઓમાં પ્રવીણ કરી. આ પ્રમાણે નીતિથી ભરપૂર વ્યવહારમા સ્થાપન કરી, આભજિંદગી ઉચ્ચ સ્થિતિમાં લાવવાની ઇચ્છાથી ભરતાદિ સે પુત્રોને રાજય વહેચી આપી પોતે પ્રમાણપણું (ત્યાગમાર્ગ) અંગીકાર કર્યું. - વ્યવહાર માર્ગ ભલે સુખરૂપ થાઓ તથાપિ આત્માની ઉચ્ચ સ્થિતિ માટે તો પરમાર્થ માર્ગની જરૂર છે જ. નીતિમાર્ગથી લેકે વ્યવહારમાગમાં સુખી થાય છે પણ આત્મભાવમાં તે સુખી નથી જબ તેઓને જન્મ મરણના ફેરાઓ કરવા પડે છે જ. સંયોગ વિયોગ દુઃખરૂપ અનુભવાય છે અને શારીરિક કે માનસિક પીડાઓ ત્રાસ આપે છે જ, આ સર્વ શાંતિ આત્માની ઉચ્ચદશામાં થાય છે. તે ઉચ્ચકક્ષા For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૪) વ્યવહારિક પ્રપ ચેાથી અલગ થયાવિના સંભવતી નથી. વ્યવહારમા -- માં લેાકાને સુખી કર્યો કે લેાકેા સુખી થયા, પણ તે ચેડા વખતને માટે જ-તેથી કાંઇ નિરંતરનું સુખ તેા નથી જ, આત્મજ્ઞાન તે જ સત્ય માર્ગ છે. ખરા પરમા મરણુને શાંત કરનાર, અધિયાધિને પીટાડનાર શાંતિ આપનાર તે સિવાય કોઇ અન્ય માર્ગ નથી. તે જ છે. જન્મ અને નિરંતરની " આ શાંતિ યા આત્મિક માર્ગ પૈાતે અનુભવ્યેા હાય તે જ ખીજાને અનુભવાવી શકાય છે. કહેવત છે કે કૂવામાં હોય તે જ અવાડામાં આવે ! પેતાને ઉચ્ચ રિગતિમાં આવવા અને પારપ્રાથિક કરૂણાથી અન્યને તેવી સ્થિતિમાં લાવવા રીષભદેવજીએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યાં, ત્યાગી થઈ નિર્જન પ્રદેશમાં રહી આત્મધ્યાન કરવા લાગ્યો. વિવિધ પ્રકારે આત્મવિચારણા, ઇન્દ્રિયસંયમ, મનેાનિગ્રહ, શુદ્ધ ધ્યેયનું ધ્યાન અને તેમાં જ લીનતા વિગેરે આત્મસાધન કરતાં તેમને એક હજાર હર્ષ વ્યતીત થયાં. For Private and Personal Use Only આત્મિકચર્યામાં રહેતા, દુષ્કર તપ કરતા, શરીરથી નિરપેક્ષ અતી ધાર પરીષહે સહન કરતા, જગત્ પ્રભુને દેખી, સરલ વભાવવાળી પણ પુત્રપ્રેમથી ગાઢ "ધાયેલી સ્નેહાળ માતા (માદેવાજી) ઘણું! કરવા ખેદ લાગી. તે ચેધારાં આંસુએ રડવા લાગી. અરે ! મારા પુત્ર અંતર સામાન્ય લેાકની માફક નિર'તર તાપ, શરદી, ક્ષુધા, તાર્દિકનાં દુ:ખને અનુભવ કરે છે. તે જ ગલમાં એકલા કરે છે. કાની સાથે ખેાલતેા નથી. ઘેાડા પણુ વખત ' સુતા નથી. વિવિધ પ્રકારનાં આસને બેસી રાત્રિદિવસ કાંઇક વિચાર કરતા રહે છે. રસ્તે ચાલતાં તે થાકી જતા હશે પણુ વાહન ઉપર બેસતા નથી. ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપમાં પણ તે શીતળ જળમાં સ્નાન કરતા નથી. પગમાં તે કાંઈ પહેરતા નથી. કાંટા અને કાંકરાવાળા માર્ગે પશુ તે ખુલ્લે પગે કરે છે. ત્રણ જગત્ત્ને પૂજનિક, જગતમાં અગ્રગણ્ય મારા પુત્રને હુ કયારે દેખીશ ? Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) ઈત્યાદિ તેનાં દુઃખને યાદ કરી, રૂદન કરતી અને સુરતી પુત્ર વિગી માતા, નવા જળધરની માફક આંસુનાં પાણીથી પૃથ્વીતીને સીંચતી હતી. જેમાં વરસાદને અંતે ઘરે ઉપર લલી છાયા(સેવાલ) આવી જાય છે તેમ રૂદન કરતી માતાની આંખે નીલી (ઝાંખ) આવી ગઈ. ભરતરાજા જ્યારે મારૂવાજીને નમસ્કાર કરવા આવતો હતો ત્યારે હાથથી તેને સ્પર્શ, તેઓ તેને એ આપી કહેતા હતા કેબેટા ! તું તે દૈવિક વૈભવવાળા રાજ્યને ઉપભેગ કરે છે પણ જરા આ તરફ નજર તો કર. આ મારો પુત્ર રીષભ કેટલું દુઃખ સહન કરે છે. ? મારો પુત્ર છે એટલે મને તો મમતા આવે, પણ ત્યારે તે જન્મદાતા છે, એટલે પિતાના ત્રણમાંથી મુકત થવું એ ખરે. ખર દુકપ્રતિકાર છે; છતાં તું આટલે બધે નિશ્ચિત કેમ દેખાય છે ? અલ્પ યાને તુચ્છ રાજ્યવૈભવમાં તું હિત કેમ થઈ રહ્યો છે? સૈલેકય બંધવ તુલ્ય તારા પિતાની તું ખબર કેમ લેતા નથી ? ઇત્યાદિ પિતામહી (બાપની માતા) તરફના ઓળંભા સાંભળી ભરત રાજાએ નમ્રતાથી કહ્યું. માતાજી ! આપ જે કહે છે તે સત્ય છે, પણ આ બાબતને પરમાર્થ આપ શ્રાવણુ કરશો ? માતાજીએ કહ્યું. તું શું કહેવા માંગે છે તે બેલ. - ભરતે કહ્યું. મારા પિતાશ્રી પાસે જે ઋદ્ધિ અને સુખ છે તેવી ઋદ્ધિ કે સુખ બીજા કોઈ પાસે નથી. મારા પિતાશ્રી પાસે ત્રણ રત્નો છે (જ્ઞાન, દર્શન, ચારિત્ર.) એક એક રત્ન એવાં તો અમૂલ્ય છે કે આ લોકનું સુખ ઇચ્છનાર યાને પગલિક સુખની ઇચ્છા રાખનાર દુનિયાના છો આગળ તેની કીંમત થઈ શકે તેમ નથી. માતુશ્રી ! રાજરાજેશ્વર કે ઇદ્ર પ્રમુખને પણ તે સુખ નથી કે જે સુખ, આ દુનિયામાં રહેલા રાગદ્વેષ વિનાના યુનિઓ-મહાત્માઓ. અનુભવે છે. આ ઉત્તમ સુખ મારા પિતાશ્રી પાસે છે. માજી ! ખેદ નહિ કરે. મારા પિતાશ્રીના સુખની પરાકાષ્ઠાને સૂર્ય જયારે પૂર્ણ For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૬) પ્રગટ થશે ત્યારે હુ આપશ્રીને બતાવીશ. ત્યારે જ આપ નિશ્ચય કરી શકશા કે—તેઓ દુ:ખી હતા કે અમે (હુ) દુ:ખી (તુ) છીએ, ત્યાદિ વિવિધ પ્રકારે ભરતે, માતાને દિલાસા આપ્યા પણ તે૫ના મેાહ એ ન થયા. તેઓના આક્રંદમાં કે શાકમાં વિશેષ ફેરક્રૂર ન થયે।. અહા ! શું મેહતુ' જોર ? તદ્ભવમાક્ષગામાં પણ કેવાં માહથી મુઝાય છે ? જીવે ભરત નમસ્કાર કરી પેાતાને કામે લાગ્યા. આ બાજુ રીષભદેવજીએ એક હજાર વર્ષ જેટલા લાંખા વખત પત પૃથ્વીતળ પર વિહાર કરતાં જ્ઞાન, ધ્યાન, તપશ્ચરણુ ત્યાદિ શુભ અને શુદ્ધ ગૈાગે મહાકલીટ કર્યાં ખપાવી દીધાં. એક દિવસે તે મહાપ્રભુ વિનતા નગરીના શાખાપુર વિશેષ પુરિમતાલ નગરના શંકટમુખ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ન્યગ્રાધ વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં રહ્યા. અઠ્ઠમને તપ કર્યાં હતા, તે દિવસ ફ્રાગણુ વદ અગીયારસનેા હતેા. આ દિવસે ધ્યાનની છેવટની સ્થિતિમાં તે મહાપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવાએ સમવસરણુ બનાવ્યુ. ભગવાન પૂર્વ સન્મુખ સમવસર. હ્યુમાં બિરાજમાન થયા. ઉધાનપાલકે ભરતરાજને વધામણી આપી. ભરતરાજા ચતુરંગ સૈન્ય તૈયાર કરી, પટ્ટહસ્તી શણુગરી, મરૂદેવાજી પાસે આવ્યે અને આનંદથી કહેવા લાગ્યા-માતાજી ! પધારો. આપના પુત્રની ઋદ્ધિ હવે હું આપને બતાવુ. તેઓને કેવળજ્ઞાન થયું છે. દવેએ સમવસરણ રચ્યું છે. પુત્રદર્શનની વાતથી માતે આનંદ થયા. જયકુંજર હાથી ઉપર એસી માતાજી, પુત્ર દનાયે ભરત સાથે સમવસરણ તરફ ચાયાં. રસ્તામાં ભરતરાજા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર સબંધી ત્રણ રત્નની સમજુતી આપતા હતા. અનુક્રમે સમવસરણુની નજીક આવી પહોંચ્યાં. ભરતે કહ્યું-અમ્મા ! આ આકાશ તરફ્ નજર કરે. આ કિટ્ટાણીઓના મધુર શબ્દો સભળાય છે તે જગત્પ્રભુને નમસ્કાર For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૯૭ ) તે, કરવા આવતા દેવેનાં વિમાન સબંધી છે. મીઠાશવાળા આ જે શબ્દ સભળાય છે ધર્મોપદેશ આપતા આપના પુત્રને છે. મારૂદેવાજી ધ્યાન આપી તે શબ્દો Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતથી પણ અધિક ચેાજનગામી વાણીવડે સાંભળવા લાગ્યા. એ અવ સરે ભગવાન આ પ્રમાણે કહેતા હતા. भयवं च साहइ तथा सव्वोवि जिओ ममत्तदोसेण । बंधे मोहणीयं कम्मं तो ममइ भवममियं ॥ | १ || सम्मत्त संजुओ पुण जइ मुयह ममत्तमखिलभवेसु । तो मुयह जहन्नपए अंतमुहुतेण भवभावं ||२|| એ અવસરે ભગવાન કહેતા હતા કે- જીવા મમત્વના દોષથી ૨ાહનીય ક્રમ આંધે છે. તેથી મહાન સંસારમાં પરિભમણું કરે છે. પણ જો તે જ જીવા વસ્તુતત્ત્વના ગ્રહણુ ત્યાગરૂપ યથાવસ્થિતતત્ત્વમાં પૂર્ણ શ્રદ્ધાન રાખી, સર્વ પદાર્થોં ઉપરથી મમત્વને! ત્યાગ કરે તે ઓછામાં ઓછા અત દૂત્ત જેટલા સ્વપ વખતમાં સંસારવાસથી મુક્ત થાય છે. ત્યાદિ દેવાદિ પષદામાં ધર્મોપદેશ આપતા તે મહાપ્રભુનાં વચન સાંભળી માદેવાજી, જેમ વરસાદ વરસી રહ્યા પછી, વનસ્પતીનાં ધરા મેટાં મેટાં પાણીનાં બિંદુએ મૂકે છે તેમ, હના આવેશમાં નેત્રમાંથી આંસુનાં બિંદુએ મૂકવા લાગ્યાં. ઉત્તમ ધ્યાનયોગથી જેમ કમાઁ નિજૅરી જાય છે તેમ, અશ્રુના વહેતા પ્રવાહથી તેમની આંખ આડે આવેલાં પાળા નીકળી ગયાં. પડળા દૂર થતાં દ્રવ્ય, ભાવ અને પ્રકારે નિળ નેત્રવાળી માદેવા માતા, ભરતે કહેલી સવ ીના પ્રત્યક્ષ જોવા લાગ્યાં. તે દેખતાં તેમના આનંદના પારન રહ્યો. પુત્રપ્રેમ વિકપ્રેમમાં બદલાઈ ગયા. રીષભદેવજીની દૃશ્ય મૂત્તિ પુત્ર તરીકે નહિ પણ એક મહાપ્રભુ તરીકે અનુભવવા ભાગી. તે ચિંતવવા લાગ્યાં. અહા! આ જ મહાપ્રભુ લેાકમાં મંગળ છે. તે જ ઉત્તમ છે. અનાયાને નાથ તરીકે. આ જ શરણ્ય છે. આ જ પરમાત્મા, For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra " www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૮) પરમગુરૂ અને પરમ તત્વ છે. હા ! હા! મારી કેટલી બધી અજ્ઞાનતા આવા મહાપ્રભુ અશરણુશરણ્યને હું... આજ પર્યંત ન ઓળખી શકી. પામર જીવાની માફક કેવળ મે... તેમના ઉપર પુત્ર જેવા જ પ્રેમ કર્યો. આધ્યાન કરી કમ ધન જ કર્યાં. આવા મહાન્ પ્રભુ ઉપર તારકબુદ્ધિના જ પ્રેમ હાવા જોએ. અહા ! તે પ્રભુ શું કહે છે? “મમત્વ દોષથી જ જવા મેાહનીય કમ બંધન કરી અપાર સૉંસારસમુદ્રમાં પરિભ્રમણ કરે છે ' મરેખર તે વાક્ય મને જ લાગુ પડે છે. મમત્વ ભાવથી મે મહાન મેાહનીય કમ ખાંધ્યુ છે. હવેથી તે પ્રભુ ઉપર પુત્રરાગ નહિ પણ તાય તારકભાવ રાખવે યાગ્ય છે. વળી તેઓ કહે છે. 3 સમ્યક્ત્વ સહિત જે જીવ, સર્વ પદાર્થો ઉપરથી મત્વ ભાવના ત્યાગ કરે તે તકેંદૂતમાં ભવપાશથી મુકાય છે” મારે પણ સંસાર કે કખ ધનથી સુકાવુ છે, તેા પ્રથમ સમ્યક્ત્વ આદરવુ જોઇએ. સમૂહ એટલે હાન, કાના ઉપર શ્રદ્ધાન ? તે મહાપ્રભુનાં વચને ઉપર, તેનાં વચના ઉપર તે તે શ્રૃધ્ધાન છે જ. તે જે કહે છે તે સત્ય જ છે, વ્યવહાર ભાગમાં પણ તેણે લેાકાને સુખી કર્યા છે અને પરમાથ માથી તાત્વિક રીતે જીવાને સુખી કરવા A નિામો તેમણે આ ધાર કષ્ટ આયુ હતું. તેઓ પૂ જ્ઞાની થયા છે. એટલે આંતર કરુણાર્થો સુખ કરવા નિમિત્તે સર્વ જીવાને તે તાત્ત્વિક ઉપદેશ આપે છે, તે તેવા પરમ ઉપગારી મહાપુરુષનું વચન અસત્ય કે અનાદરણીય કેમ હાય ? નજ હોય. આ પ્રમાણે વિચારદષ્ટિથી માદેવાજીએ પુત્રસ્નેહને લાવી, સાચા ધર્મો સ્નેહ યાને તારક સ્નેહ તે પ્રભુ ઉપર કર્યાં. તેમના વચન ઉપર ખરા અંતઃકરણથી પરમાથ દૃષ્ટિનુ* કહાન ચેટિયુ'. તેઓ કહે છે તે સત્ય જ છે કે, જીવા મમત્વ ભાવથી જ માહનીય ક્રમ આપે છે અને પછી સ'સારપરિભ્રમણ કરે છે એ વયનેાનુ સ્પર્ધા જ્ઞાનથી તાત્વિક શાન થયું. હવે તેઓ બીજા વાક્યને વિચાર કરવા લાગ્યાં કે, “ સ For Private and Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૯) ઉપરથી મમત્વનો ત્યાગ કરનાર અંતર્મુહૂર્તમાં ભવપાશથી મૂકાય છે. મારે પણ સર્વ પદાર્થ ઉપરથી મમત્વભાવ મૂકી દેવો જોઈએ. મને કયાં કયાં કોના કોના ઉપર મમત્વ ભાવ છે ? તે મારે શોધી કાઢવું. આમ નિર્ણય કરી તેની ગવેષણમાં તેમણે પ્રવેશ કર્યો. તપાસ કરતાં કરતાં પુત્ર ઉપર, કુટુંબ ઉપર, મહેલાદિ ઉપર, શરીર ઉપર અને શુભાશુભ કામે ઉપર જ્યાં જ્યાં મમત્વ હતો, જ્યાં જ્યાં મારાપણું માનેલું હતું તે સર્વ ઉપરથી મમત્વ ભાવ અને મારાપણું વિવેક જ્ઞાનથી કાઢી નાખ્યું. મન વિશ્રાંતિ પામ્યું. અપૂર્વ આનંદ થશે. પરમશાંતિ અનુભવવાથી આભા કર્મબોજાથી હલકે થયો હોય તેમ જણાયું. આ શાંતિનો અખંડ પ્રવાહ આગળ લંબાય. શરીરનું ભાન છૂટી ગયું. પ્રભુ ઉપરનો તારક સનેહ, પણ ગમે. છેવટે તમય ભાવ પામતાં. આત્મામાં લય પામ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેયની ત્રિપુટી છૂટી ગઈ. પરમ સમાધિવાળી ક્ષપકશ્રેણિમાં કર્મનું ચૂરણ કરી ધ્યેયસ્વરૂપ થઈ રહ્યાં અર્થાત કેવળજ્ઞાન પામ્યાં. આયુષ્ય પણ સાથે જ પૂર્ણ થયું. હાથીના રધ ઉપર રહ્યાં છતાં જ નિર્વાણ પદ પામ્યાં. આ અવસર્પિણ કાળમાં મારુદેવાજી પ્રથમ સિદ્ધ થયાં. સમવસરણમાં રહેલા દે ત્યાં આવ્યા. તેમણે તેમના પવિત્ર દેહને ક્ષીર સમુદ્રમાં-જળશરણ (પ્રવાહિત) કર્યું. * છાયા, આતપની માફક હર્ષ વિષાદ કરતે ભરતરાજ સમવસરણુમાં આવ્યો. પ્રભુને વંદન કરી ચગ્ય સ્થાનકે બેઠે. પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. આ સંસાર અટવીમાં મહાન, અંધકારવાળા મોહ રાત્રી વ્યાપી રહી છે. તેમાં આ સર્વ જીવલોક અજ્ઞાન નિદ્રામાં મુદ્રિત થઈ ગયું (સુઈ ગયું છે. તે અટવીમાં ચાર બાજુ પ્રમાદરૂપ દાવાનળ સળગી ઉઠયો છે. ક્રોધ, માન, માયા, લોભાદિ પ્રચંડ વાયુ પુર જેસમાં ફુકાઈ રહ્યો છે. આ પ્રબળ વાયુથી વૃદ્ધિ પામતો પ્રમાદ: અમિ, આ ગાઢ નિદ્રામાં ઘોરતાં જીવોનાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૦) અમૂલ્ય રત્નો બાળીને ભસ્મીભૂત કરે છે. હે માનવેા ! જાગૃત થા, જાગૃત થાઓ. આ ભયંકર દાવાનળથી પેાતાના જાનમાલના બચાવ કરવા મારા કહેલા ઉપાય તમે સાંભળેા અને તરત કામે લગાડા, નિમ મતા-રૂપ સૂર્યના પ્રકાશને મેળવી જ્ઞાનભાવમાં જાગૃત થાએ. સંયમયાગરૂપ અગાધ સમુદ્રમાંથી ઉપશમ ભાવરૂપ પાણી ખે’ચી કાઢી, તેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રને સીંચન કરો. બળતા પ્રમાદરૂપ અગ્નિને અપ્રમત્ત ભાવરૂપ ભગીરથ પ્રયત્ને બુઝાવી નાંખો. તેમ કરવાથી અવશ્ય તમને, શાશ્વત, નિરૂપવિત, સ્થિર અને સથી ઉત્કૃષ્ટ આત્મસુખ પ્રાપ્ત થશે, ઇત્યાદિ આત્મસંયમસૂચક મહાપ્રભુની ધર્માદેશના સાંભળી ભરત રાજાના પુત્ર રીષભસેન જેનુ' નું નામ પુંડરીક છે તેણે સંસારવાસથી વિરક્ત -ચઇ તે પ્રભુ પાસે ચારિત્ર લીધું. ખીજા પણ ભરતના પાંચસેા પુત્ર અને સાતમે પુત્રના પુત્રા વિગેરેએ ચારિત્ર ગ્રહણુ કર્યું. પુત્રી બ્રાહ્મી સાધ્વી થઈ. શ્રેયાંસકુમાર, ભરતાદિ શ્રાવક થયા અને સુંદરી પ્રમુખ શ્રાવિકા થઇ તેમણે ગૃહસ્થ ધમ ને લાયક વ્રત, નિયમા ગ્રહણ કર્યાં. આ પ્રમાણે શ્રી સંધની સ્થાપના કરી, અન્ય જીવાને પ્રતિષ આપવા તે મહાપ્રભુ અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ ભારતવર્ષમાં ધતુ બીજ ૨ાપી, અનેક જીવાને પ્રતિખાધી તેએ મેક્ષે ગયા મારુદેવાજીનું ચરિત્ર આશ્ચય ઉત્પન્ન કરનાર છે. પૂના કાષ્ટ પશુ જન્મમાં કાઈ પણુ વખત ધમા નહિ પામવા છતાં તે સહજ ઉપદેશથી નિમ`ળ સમ્યક્ત્વ પામ્યાં. અને તત્કાળ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થતાં પૂનાન મેળવી નિર્વાણુ પદ પામ્યાં. મારૂદેવાજી ઘેાડા વખતમાં પણ ત્રણે જાતનાં સમ્યક્ત્વ પામ્યાં હતાં. પ્રભુનાં વચને ઉપર શ્રહ્લાન થવારૂપ પરિણામ (વિશુદ્ધિ) થતાં ક્ષયાપશન સમ્યક્ત્વ, ઉપશાંત દશામાં ઉપશમ સમ્યક્ત્વ અને આત્માની લીન દશામાં ક્ક્ષાયક સમ્યક્ત્વ તેમને થયું હતું. આ મારુદેવાજીના ચરિત્રમાંથી, સુદેશના તમને ધણુ' શીખવાનું છે. તેમની વિશુદ્ધતાનું કાણુ પ્રભુ ઉપરતે ધાર્મિક સ્નેહ હતા, તેથી For Private and Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૧) આગળ વધવામાં તેમના સવિયારાની પ્રબળતા હતી. સવિયારેાની પ્રભુળતાથી મનુષ્યે! ધણી ઝડપથી આગળ વધી શકે છે. આ ત્રણ ભેદ સિવાય ખીજા પણ સમકિતના અનેક ભેદ છે. સમકિતને! ત્યાગ કરતા હોય-સભ્યશ્રદ્ધાનથી ભ્રષ્ટ થતા હય, તે અવસરે મીષ્ટ ભાજન કર્યા પછી તેનું વમન કરનાર મનુષ્યની માફક સહજ આનંદ થાડે વખત હોય તેને આસ્વાદાન સમકિત કહે છે. ક્ષયેાપશમ સમકિત પૂર્ણ કરી ક્ષાયક સમકિતની પ્રાપ્તિ પહેલાના સમયે અર્થાત્ ક્ષયે।પશમની છેલ્લી હદ છેલ્લા પુગલે વેદવારૂપ, તે વેદક સમકિત કહેવાય છે. તેમજ નિસર્ગ રૂચી, ઉપદેશરૂચી. અજ્ઞાનરૂચી,સુત્રરૂચી, ખીજરૂચી, અભિગમચી, વિસ્તારી, ક્રિયારૂસી, સક્ષેપચી, ધ રૂચી, તથા રેચક, દીપક, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ યાદિ-આ સર્વ ભેદ અપેક્ષાએ સમકિતના છે, તથાપિ તે સના ભાવા, તાનુ શ્રદ્ધાન થવું, તેનાથી જુદા પડી શકતા નથી. ઉપાધિ ભેદથી તેના ભેદે કલ્પવામાં આવ્યા છે. જુદા જુદા રસ્તેથી પણ સત્ય શ્રદ્ધાન કે નાન કરવુ તે સર્રના મુખ્ય ઉદ્દેશ છે. આ શુદ્ધ કહાનવાળા જીવે દેવલેાકમાં જાય છે. કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વ કાયમ ટકી રહે તે સાત આઠું ભવથી વધારે વખત તે સંસારમાં રહેતા નથી, તેટલા વખતમાં નિર્વાણ પામે છે. ‘વિષય કષાયની મંદતા અને અંતઃકરણની નિભળતા તે સમક્તિનું કારણું છે. આ નિળતાને અટકાવનાર યા નિળતાને નાશ કરનાર મિથ્યાત્વ છે. For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકરણ ૩૩ મું. →*~R Acharya Shri Kailassagarsuri Gyanmandir મિથ્યાત્વ–નરસુંદરરાજા. ~~~ अभिग्गहियमणाभिग्गहं च तह अभिनिवेसियं चेत्र । संसइयमणाभेागं मिच्छत्तं पंचहा होइ ॥ १ ॥ અભિહિક, અભિવ્રુહિક, અભિનિવેશિક, શયિક, અને અનાભાગિક, આ પાંચ પ્રકારના મિથ્યાત્વ છે. તત્ત્વાતત્ત્વનો વિચાર કર્યા સિવાય તે જે ધમ માનતા હાય, વંશપર પરાથી જે ધમ ચચેા આવતા હોય તે જ ધર્મ સત્ય અને બીજા ધમ જૂહી. આવી ઔધિક માન્યતાને અભિગ્રહિક મિથ્યાત્વ રહે છે. સર્વ ધર્મો સાચા. સત્યાસતને નિય કે વિચાર ન કરતાં સ ધર્મને એક સરખા (સત્યતામાં) ગણુવા. અસત્યને પણ સત્ય ગણવા. સત્યના નિણૂયમાં ઉદાસીન વૃત્તિ યા અજ્ઞાનના તે અનભિહિક. સત્ય ધર્મને જાણુવા છતાં, કદાગ્રહના કારણથી પેાતાની અસત્ય માન્યતાને વળગી રહેવું. સત્યને અંગીકાર ન કરવા પણ જાણવા છતાં અસત્યને પાષિત કરવું' તે અભિનિવેશિક મિથ્યાત્વ. મોટે ભાગે સત્ય સમજાયું હાય તથાપિ બુદ્ધિની દુબ ળતાથી, એછાશથી કાઇ કાષ્ટ સ્થળે શાંકા રહે-તે સયિક મિથ્યાત્વ. ધર્માંધના વિચાર કરવાનું જેમાં સામર્થ્ય નથી, અથવા ધર્માંધ તરફ લક્ષ જ ન આપવું, ધર્મને માટે કેવળ અજ્ઞાન દશામાં રહેવું અથવા તદ્દન અજ્ઞાનમય જિંદગી ગુજારનાર એક ક્રિયાદિ જીવે માં અનાભગિક મિથ્યાત્વ હાય છે. આ પાંચ મિથ્યાત્વ આત્માની વિશુદ્ધતાને દબાવનાર છે. મિથ્યા For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૩) વનો ત્યાગ કરી સત્યનો આદર કરે. સત્યનો આદર નહિં કરનારા મિથ્યાદષ્ટિ જ નાના પ્રકારની ક્રિયાઓ કરે, તપશ્ચર્યા કરે અને સ્વજન, કુટુંબ, ગૃહાદિ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે તથાપિ તે કદાપિ મેક્ષ મેળવી શકતા નથી. મિથ્યાત્વ ઝેરથી પણ વધારે દુઃખરૂપ છે. તેમાં આસક્ત થયેલા જીવો, દુઃખની પરંપરા પામે છે. તે મિથ્યાત્વને ત્યાગ કરનાર નરસુંદર રાજાની માફક આત્માનંદ પણ મેળવી શકે છે. પૂર્વે કાંતિપુરીમાં નરસુંદર રાજા રાજ્ય કરતો હતો. તે કલીસ્ટ અધ્યવસાયવાળે, મિથ્યાત્વી નાસ્તિકવાદી હતો. મિથ્યાત્વનું ઉમૂલન કરનાર, જીવાજીવ તત્વમાં પ્રવીણ, બુદ્ધિજે નિધાન સુમતિ નામને તેને પ્રધાન હતા. - ચંડપુર શહેરમાં ચંદસેન નામને, નરસુંદર રાજાને સામંત રાજા રહેતા હતા. નરસુંદર રાજાની સેવા કરવાથી તે વિશેષ કંટાળ્યો હતો. નાના પ્રકારની મંત્ર, તંત્રાદિ મલિન વિદ્યામાં કુશળ, પિતાના આળમિત્ર યોગીને બેલાવી, નરસુંદર રાજાને કોઈપણ પ્રગથી મારી નાખવાની તેણે પ્રાર્થના કરી. યોગીએ કહ્યું- શાંત થા. હું તારો મનોરથ બનતા પ્રયત્ન પૂર્ણ કરીશ. યોગીનો વચનેથી ચંડસેન ઘણે ખુશી થશે. હર્ષાવેશમાં પિતાના શરીર પરનાં તમામ અલંકારે તેને આપી દીધાં. યોગી કાંઈક આડંબર કરી કાંતિપુરમાં આવ્યો. ગામબહાર જાહેર સ્થળે ઉતારે કરી, મંત્ર, તંત્રાદિ પ્રયોગથી લોકોને ખુશી કરવા લાગ્યો. આ વાતની રાજાને ખબર પડતાં, યોગીને તેણે પિતાની પાસે બેલા. મેગી રાજસભામાં આવ્યું. રાજાએ આસન અપાવ્યું. શાંત ચિત્તે તે આસન પર બેઠે. રાજાએ વિનયથી કહ્યું. યોગીરાજ ! તમારું આગમન કયાંથી થયું છે? યોગીએ કહ્યું. રાજન ! યોગી પુરૂષે ઉપર તમારી વિશેષ ભક્તિ છે એમ સાંભળી, ગિરનારના પહાડ ઉપરથી હું ખાસ તમારા માટે આવ્યો છું. For Private and Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૪) રાજા–એવી કોઈ તાત્કાલિક દિવ્ય શક્તિ તમારી પાસે છે કે, જે અમે અહીં જોઈ શકીએ ? એગી –રાજન ! મારી પાસે ઘણી દિવ્ય શક્તિઓ છે. કહે તે દિવસે રાત્રી બનાવું. રાત્રીએ દિવસ બનાવું. પૃથ્વી પરથી પહાડે ઉપાડી લઉં. આકાશમાંથી ગ્રહ, નક્ષત્રોને નીચા પાડું. સમુદ્ર તરી જાઉં. પાણું થંભી લઉં. દુર્વાર પરચક્રને રકું. એવું કોઈ સામર્થ નથી કે જે મારાથી અસાધ્ય હાય. નર્મદ નામના પ્રધાને કહ્યું. અહે ! ગીરાજ, તમે તો ઘણે ગરવ કરે છે, અરે ! પહાડ ઉઠાવવાનું કે નક્ષત્રે નીચા પાડવાનું કાંઈ કામ નથી. મારી સ્ત્રી રીસાઈને કોઈ સ્થળે ચાલી ગઈ છે. તેના સિવાય મારું ભુવન જ નહિ પણ આખું જગત હું શુન્ય જોઉં છું.. તેને જે તમે હમણાં જ અહીં લાવી આપે તે તમારી બીજી શક્તિ પણ માનવામાં આવે. અન્યથા ફેગટ ટાઢા પહોરના તડાકા મારવાથી શું ફાયદો ? પ્રધાનના શબ્દો સાંભળતાં જ યોગીએ તે સ્ત્રી ઉપર આકર્ષણ વિધ ચલાવી. ચેડા જ વખતમાં સભા કોના દેખતાં, શરીરનું મંડન કરતી, સુગંધી તેલથી લેપાયેલા હાથવાળી તે સ્ત્રીને સભામાં લાવી મૂકી. તે દેખી આનંદથી પ્રધાન યોગીની શક્તિ પર નાચવા લાગ્યો. રાજાને વિશેષ આશ્ચર્ય થયું. રાજા–યોગીરાજ કાળને વંચી શકાય (ભરણ ન થાય ) તે કોઈ ઉપાય તમે જાણે છે ? રાજા–હા. ઘણું સારી રીતે જાણું છું પણ અમુક વખત પર્યત મારી દીક્ષા ગ્રહણ કરે તો તે બતાવી શકાશે. - રાજાએ મરણથી બચવા માટે તેના કહેવા પ્રમાણે પ્રયોગ શરૂ કર્યો. હા ? હા ! કેટલી બધી અજ્ઞાન દશા ? દેવ, દેન, ઉપેકો, ચક્રવર્તીઓ અને તીર્થકર વિગેરે કાઈ પણ આ દેહમાં સ્થિર રહ્યા For Private and Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૫) નથી. આ દેહમાં સ્થિર રહેવા પ્રયત્ન કર્યો નથી. પ્રયત્ન કરનાર મનુ. એ વિજય મેળવ્યો નથી. છેવટમાં વિદેહ દશામાં જ શાશ્વત સ્થાન પામ્યા છે ચયાપચય ધર્મવાળું, સડન, પડન, વિધ્વંસન સ્વભાવવાળું અને અશુચિ પદાર્થથી ભરેલું આ શરીર. શાશ્વત કેમ રહી શકે ? તે આ મિથ્યાત્વથી મેહિત બુદ્ધિવાળા રાજાને ખબર ન પડી. ગીએ કહ્યું, રાજા ? આ શરીરમાંથી બાર આંગુળ પ્રમાણે પવન બહાર નીકળે છે, અને દશ આંગુળ અંદર પેસે છે. તેને વિપરીત કરવામાં આવે તો કાળને વાંચી શકાય છે, રાજાને તેના વચન પર વિશ્વાસ બેઠે, તે વિચારવા લાગ્યા. જરૂર આ પ્રયોગથી કાળ વંચી શકાશે. આ શરીરમાં કાયમ રહીશું અને ઇચ્છાનુસાર વિષપભોગ કરીશું. જેનાં નેત્રે અજ્ઞાનતિમિરથી ઢંકાયેલાં છે, જીવહિંસાદિ પાપના રસ્તાઓ જેને ખુલ્લા છે. જેઓ પરલોકથી પરહબુખ થયા છે. તેઓ આ દેહમાં તે કાયમ જ રહી શકે, પણ પરલોકમાં (પવિત્ર આચરથી મેળવી શકાતી) ઉત્તમ ગતિને પણ ન જ પામી શકે. વિશ્વાસુ રાજા તેના કહ્યા મુજબ ચાલવા લાગ્યો. અવસર દેખી રાજાને મદિરામાં તીવ્ર ઝેર આપી તે પાપી પેગી કઈ સ્થળે નાસી ગ. ઉગ્રવિષના આવેશથી રાજાની ચેતના થોડા વખતમાં જ નષ્ટપ્રાય થઈ. રાજ્યમાં હાહાકાર વર્તાઈ રહ્યો. પ્રધ નાદિ રાજમંડળે વિષ વાળવા માટે પ્રતીતિવાળ અનેક મંત્રવાદીઓને બોલાવ્યા. બનતા પ્રયત્ન તેઓએ વિષવાળનના પ્રયોગ ચલાવ્યા પણ તે સર્વ પ્રયોગ વિરાગી પૂરૂષો પર તરૂણીઓના કટાક્ષની માફક નિષ્ફળ નિવડ્યા. પ્રધાનો નિરાશ થયા, નગરના લેકે ખેદ પામ્યા. અંતે ઉરમાં આક્રમના શબ્દ ઉછળવા લાગ્યા. રાજાને મરણ પામ્યો જાણી. તેના શબને શિબિકામાં મૂકી સ્મશાનમાં લાવ્યા. ચંદનના ઈધનની ચિતા રચી. રાજાના શરીરને તેમાં મૂકવામાં ૨૦ For Private and Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૬) આવ્યું. તેટલામાં સહસા રાજાના શરીરમાં ચેતના આવી. રાજાએ નેત્ર ઉઘાડયાં અને ચિતામાંથી બેઠે થઈ નીચે ઉતર્યો. પ્રધાન આ શું! ચિતા શા માટે? અને આ લોકે કેમ એકઠા થયા છે? રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. મહારાજ! તે દુષ્ટ યોગી આપને ઝેર આપી નાશી ગયો. ઝેર ઉતારવાના પ્રયોગ સર્વ નિષ્ફળ નિવડયા. આપને મરણ પામ્યા જાણ શરીરને છેવટને સંસ્કાર કરવા સ્મશાનમાં લાવ્યા હતા. અને આ સર્વ પ્રયત્ન તે માટે જ છે, પ્રધાને સભ્યતાથી જવાબ આપ્યો. ' કોઈ વનમાંથી આવતા ઉત્તમ પવનના પ્રયોગથી આપ નિર્વિષ થયા છે એમ મારું માનવું છે. બાકી આમાં સત્ય શું છે તે તો જ્ઞાની પુરૂષો જાણે. પહેલાં જ્ઞાની મુનિ પાસેથી મેં આ વાત સાંભળી હતી કે તપના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિવન મુનિના શરીરને સ્પર્શને આવેલો પવન, વ્યાધિવાળા મનુષ્યને સ્પશે તો તે વ્યાધિરહિત થાય છે. અને ઝેરની અસરવાળો મનુષ્ય નિર્વિષ થાય છે. આપના સંબંધમાં કદાચ તેમ બન્યું હોય તો તે બનવા મેગ્ય છે. સુમતિ પ્રધાને પોતાની તર્કશકિત દોડાવી.” રાજાએ નિર્ણય કરવા માટે સુભટને હુકમ કર્યો કે, ઉપરની બાજુ જઈને તપાસ કરે છે, કોઈ સ્થળે ત્યાં કોઈ લબ્ધિવાન મહાત્મા છે ? સુભટ તપાસ કરી થોડી વારમાં જ પાછા ફર્યા અને રાજાને કહેવા લાગ્યા. આપના પુષ્પકરંડ ઉધાનમાં અનેક લબ્ધિસંપન્ન, મુનિગણથી પરિવરેલા શશીકભાચાર્ય કેવળજ્ઞાની આજે જ સમવસર્યા આવી રહ્યા) છે. દેવો અને દાનવે તેમની સેવા કરી રહ્યા છે પ્રધાન! ખરેખર મારા નિર્વિષ થવામાં તે મહાપુરૂષનો જ પ્રભાવ છે. ચાલો આપણે ત્યાં જઈએ. રાજાએ હર્ષાવેશથી જણાવ્યું. “ જેવી આપની આજ્ઞા અને ઈછા ” પ્રધાને નમ્રતાથી સમ્મતિ જણાવી. For Private and Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૭) સપરિવાર રાજા મુનિ પાસે ગયે ગુરૂને નમસ્કાર કરી તેમની સન્મુખ બેઠે. દુંદુભીની માફક ઉદાભસ્વરે ગુરુશ્રીએ ધર્મદેશના આપવી શરુ કરી. ઉત્તમ કર્મ સંબધે દુર્લભ મનુષ્યજન્મ તમને મળ્યો છે. આ વિનાશી માનવદેહની મદદથી, ઉભયલોક હિતકર ધર્મ, તમારે શકયાનુસાર કરી લેવો જોઈએ. ગુરુનું આ વચન પૂર્ણ થતાં જ રાજા બોલી ઉઠશે. મહારાજા ! પાંચ ભૂતથી અધિક આ દેહમાં કાંઈ પણ દેખાતું નથી તો પછી પરલોકમાં જવાવાળો આત્મા કેમ સંભવે ? અને પરલોકમાં જવા વળે જ કઈ નથી. તો પછી ધર્મક્રિયા કોને માટે કરવી ! ગુરુશ્રીએ ઉત્તર આપે. પાંચ ભૂતથી અધિક જૂદે આમાં ન હેય તે પછી હું સુખી છું-હું દુઃખી છું, આ હિતકર છે. આ હિતકારી છે. એવું જાણનાર કોણ છે! આ જ્ઞાન કોને થાય છે ? વળી અમે દીઠું, સાંભળ્યું, સુંઠું, ખાધું, અને સ્પર્યું, અમે વિચાર્યું. ઈયાદિ સર્વે એક કર્તાના કરેલા વિકલ્પ કેમ સંભવી શકે ? " પહેલાં આંખથી જોયું હતું, પછી આંખ ફુટી ગઈ તે દેખેલ વિષયની સ્મૃતિ-સ્મરણ રાખનાર કોણ! જરૂર ઈદ્રિયથી ભિન્ન આત્મા ભાન જ પડશે ઈત્યાદિયુતિ યુકત વચનોથી છવ, અજીવ, પુન્ય, પાપ, બંધ, મોક્ષ વગેરે તનું રાજાને શ્રદ્ધાન થયું. રાજાએ કહ્યું અહા! હેમુનિનાથ! મિથ્યાત્વરૂપ મદિરાથી ઉન્મત્ત થઈ આજ સુધીમાં મેં અનેક છેને નાશ કર્યો છે. સત્ય બોલવામાં, પરધન હરણ કરવામાં, પરસ્ત્રીગમનમાં અને પરિગ્રહ ઉપરના મમત્વમાં મેં કોઈપણ જાતની ઓછાશ રાખી નથી. મદિરા માંસ વિગેરે અભક્ષ વસ્તુનું ભક્ષણ મેં અહોનિશ કર્યું છે. હે કૃપાળુ મુનિ ! હું વધારે શું કહું.? દુનિયામાં એવું કેઈ પાપ નથી કે જે પાપ મેં નહિ કર્યું હાય. આપના વચનામૃતોથી મારું મિથ્યાત્વ વિષ નષ્ટ થયું છે. પણ For Private and Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) મારા મનમાં એક જ વિચાર આવે છે કે કુળકમથી ચાલતા આવેલા નાસ્તિકવાદનો હું કેમ ત્યાગ કરું? ગુરૂએ કહ્યું રાજન્ ! વિવેકી મનુષ્યોને તેને ત્યાગ કરવો કાંઇ પણ મુશ્કેલ નથી. વંશપરંપરાથી ચાલતો આવેલો દરિદ્રપણાનો કે વ્યાધિને શું મનુષ્યો ત્યાગ નથી કરતા! અવશ્ય કરે છેજ. હે રાજ! જે તું આ નાસ્તિકવાદને ત્યાગ જાણવા છતાં પણ નહિં કરે છે, પિલા કદાગ્રહી ભૂખ વણિકની માફક તું પણ દુખી જ થઈશ. રાજા–પ્રભુ! તે મૂર્ખ વણિક કેવી રીતે દુઃખી થયો? ગુરૂએ કહ્યું. રાજા! સાવધાન થઈને સાંભળ. કેટલાએક વણિક ધન કમાવા નિમિત્તે પરદેશ જતા હતા. તે લોઢાની ખાણ તેમના દેખવામાં આવી. તેઓએ ઊપાડી શકાયું તેટલું લોઢું ઊપાડયું. આગળ ચાલતાં રૂપાની ખાણ દેખી. એટલે ઊપાડેલું લોઢું ફેંજ, દઈ તે ખાણમાંથી રૂ૫ ઊપાડી લીધુ. આગળ ચાલતાં સોનાની ખાણ તેમના દેખવામાં આવી. એટલે રૂપું ફેકી દઈ ઊપાડાય તેટલું સોનું ઉપાડી લીધું છેવટે તેમને રત્નની ખાણ મળી આવી, ત્યારે સોનું મૂકી દઈ રને ભરી લીધાં. આ સમુદાયમાં એક મૂખ અને કદાગ્રહી વણિક હતા. તેણે આ સર્વ પ્રસંગમાં પ્રથમ ઊપાડેલ લેઢાને ત્યાગ ન જ કર્યો. તેના મિત્રએ તેને ઘણું સમજાવ્યું. પણ તે કદાગ્રહી ઊલટ તેઓને ઠપકો આપવા લાગ્યો કે તમે અનવસ્થિત પરિણામવાળા છે. અંગકાર કરેલ વસ્વને નિર્વાહ બરોબર કરવો જોઈએ. સારું દેખી ઇતરનો ત્યાગ કરી યોગ્ય નથી વિગેરે. આટલા દિવસ મહેનત કરી ઉપાડેલું લોઢું હું કેમ ફેંકી દઉં! ઈત્યાદિ કહી તે લોઢું ઊપાડી બીજા વણિકો સાથે તે પોતાના શહેરમાં આવ્યું. અન્ય વણિકોએ રન વેચી નાંખ્યા તેઓ ઘણું ધનાઢય થયા. તે દ્રવ્યથી વિવિધ પ્રકારે ઈદ્રિયજય સુખને ઉપભોગ કરવા લાગ્યા. પેલા કદાગ્રહી વણિકે લોઢું વેચ્યું તેની સ્વલ્પ કીમત For Private and Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૯ ). આવી. તે નિરંતરને માટે દુઃખી જ રહ્યો. પિતાના મિત્રોને આનંદ કરતા દેખી પિતાના કદાગ્રહ માટે તેને ઘણે પશ્ચાત્તાપ થયો. પણ તે નિરર્થક જ હતો કેમકે તેથી તેને દ્રવ્ય ન જ મળ્યું તેમ હે રાજા ! આ નાસ્તિકવાદને તું ત્યાગ નહિં કરે તો પૂર્વની માફક આ વખતે પણ દુસહ દુઃખની પરંપરા જ ભોગવીશ. રાજાએ કહ્યું. ગુરૂરાજ!મેં પૂવે કેવી રીતે અને કયાં દુઃસહ દુઃખને અનુભવ કર્યો છે. જેથી આપ એમ જણ છો ? ગુરૂએ કહ્યું. રાજન ! સાવધાન થઈને સાંભળ. પૂર્વે નવાગામ નામના ગામમાં એક કુલપુત્ર રહેતા હતા. તે દૃઢ મિથ્યાત્વી હતો. અધમ હલયા નીચ કાર્યમાં તેનું મન નિત્ય આસકત રહેતું હતું. તેમ તે મહાન કદાગ્રહી હતો. તેનું નામ અજુન હતું. જીવાજીવાદિ તત્વને જાણનાર દઢ સમ્યત્વવાન અને મુનિઓની સેવા કરવામાં નીતિવાળો સુકર નામનો તેને મિત્ર હતો. અનેકસિદ્ધાંતના પારગામી, સુધર્મ નામના આચાર્ય ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે ગામ આવ્યા. સુહ કરે મધુર વચને અર્જુનને કહ્યું. મિત્ર ! ચાલ ગુરુશ્રી પાસે જઈએ અને આગમનું (ધર્મનું) રહસ્ય સાંભળીએ ત્યા સમજીએ. આલસ્યાદિ દોષથી આ અલભ્ય વસ્તુનો લાભ કેટલાએક મનુષ્ય લઈ શક્તા નથી. આલસ્ય, મોહ, અવજ્ઞા, માન, ક્રોધ, પ્રમાદ, કૃપતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહળ અને ક્રીડા આ સર્વ કારણોને પરાધીન થઈ, દુર્લભ્ય મનુષ્યપણું મળવા છતાં, સંસારનો વિસ્તાર કરનાર ધર્મ શ્રવણને લાભ મનુષ્યો મેળવી કે પામી શકતા નથી. મિત્ર ! આ ધમકવણુ પાપના ! જરૂ૫ પહાડને છેદવા માટે વજ સમાન છે. ક્રોધરૂપ અગ્નિને બુઝવવામાં નિરદ (મધ) સમાન છે. જડતારૂપ અંધકારને હઠાવવાને સૂર્ય સદ્શ છે. કલ્યાણરૂપ વૃક્ષોને વૃદ્ધિ પમાડવામાં પાણીની નિક સમાન છે. અને મિથ્યાત્વરૂપ સર્પના સંહાર માટે ગરૂડ સમાન છે માટે અવશ્ય ધર્મ કરવું જ જોઈએ. For Private and Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) અને કહ્યું. મિત્ર ! આગમનું સ્વરૂપ મેં જાણ્યું. ધૂર્ત પુરૂષોએ કરેલાં કાચ્ચે કાળાંતરે આગમરૂપ-સિદ્ધાંતરૂપ ગણાય છે. આ જવાબ સાંભળી સુહંકરે વિચાર કર્યો કે, આ માણસ આગમ શ્રવણ કરવાને અયોગ્ય છે. તેની ઉપેક્ષા કરી સુહંકર, સુધમ ગુરૂ પાસે આવી ધર્મ શ્રવણ કરવા લાગ્યો. ધર્મદેશનાથી વૈરાગ્ય પામી પુત્રને ગૃહનો ભાર શેંપી ગુરૂ પાસે તેણે ચારિત્ર લીધું. પ્રવજ્યાનું પાલન કરી તે સદ્ગતિનું ભાજન થશે. આગમની હીલના કરવાથી અજુને ઘણું અશુભ કર્મ બાંધ્યું. ધર્મ સિવાયની અજ્ઞાનમય જિંદગીમાં સારાં કર્તવ્ય કર્યા વિના અનેક પાપ ઉપાર્જન કરી, અજુન કાળાંતરે મરણ પામી એ જ ગામમાં બકરાપણે ઉત્પન્ન થયું. તેના પુત્રે જ તેને વેચાતો લીધે, અને વ્યવહારિક કાર્ય પ્રસંગે તેને મારવામાં આવ્યો. ત્યાં મહાન દુઃખ અનુભવી મરીને કુંભારને ઘેર ગર્દભ(ગધેડા પણે ઉત્પન્ન થયો. ત્યાં શીત, તાપ, સુધા, તૃષા આદિ નાના પ્રકારનાં દુ:ખનો અનુભવ કરતાં કેટલક કાળ ગયે. એક દિવસે તેના પર વિશેષ ભાર લાદવામાં આવ્યા હતો. આ ભાર ઉઠાવી ન શકવાથી તે પડી ગયો અને વાસણ ફુટી ગયાં. કુંભારે ક્રોધ કરી ગધેડાને પ્રહાર કર્યો. વિશેષ મારથી મરણ પામી, શુકર(ભુ)પણે ઉપજે. તે ભવમાં શીકારી કુતરાએ તેને મારી નાખે. મરણ પામી ઉટપણે ઉત્પન્ન થયો. ત્યાં ઘણે બોજો ઉપાડવાથી ખિન્ન થયા. નદીને કિનારે ચડતાં બોજા સહિત પડી ગયો. હાડકાં ભાંગી ગયાં. વિરમ બૂમો પાડતાં દુઃસહ પીડાએ મરણ પામી, ગેબર ગામમાં ધન વણિકને ઘેર મુંગા પુત્રપણે ઉત્પન્ન થયો. અવિવેકી માણસે તેને ચિડાવવા લાગ્યા પોતાના મુંગા જીવિતવ્ય ઉપરથી ઉગ પામી, કુવામાં પડી તેણે આપઘાત કર્યો. ત્યાંથી મરણ પામી નંદિગામમાં એક કારની દાસીને પેટે પુત્રપણે ઉપન્ન થયો. એક દિવસ મદિરાપાન કરીને ઉન્મત્ત થયો હતો. સ્વપરના દરને ભૂલી જઈ, પિતાના ઠાકરને અસભ્ય વચને કહેવા લાગે. ઠાકોર For Private and Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૧) ક્રોધથી તેની જીભ કાપી નાખી. અત્યંત પીડા થવાથી વિરસ સ્વરે રોવા લાગે. કેવળ દયાપાત્ર, ભૂમિ પર આમતેમ આળોટતો અને પુરતો હતે એ અવસરે એક અતિશયીક જ્ઞાની મુનિ ત્યાં થઈને જતા હતા. તેમણે તેને મધુર શબ્દ કહ્યું. ભદ્ર! આ દુસહ દુઃખથી આકંદ શા માટે કરે છે? તેં પોતે જ આ દુઃખ ઉત્પન કર્યું છે. તેનું જ આ ફળ છે. તે ભગવ્યા સિવાય તારો છૂટકે થવાનું નથી. યાદ કર. અર્જુનના ભવમાં આગમની નિંદા તેં કરી હતી, તેનાં ફળરૂપ બકર, ગધેડે, શુર, ઉંટ, મુંગે અને દાસીના પુત્ર પણે ઉત્પન્ન થઈ આ દુઃખનો અનુભવ તું કરે છે. મિથ્યાત્વના મેહથી મૂઢબની તે તે ગહન ભવમાં તું ભમ્યો છે અને છેદન, ભેદન આદિ દુઃખ તું પામે છે. આ પ્રમાણે તે મહાત્માના મુખથી પૂર્વભવ સાંભળી તેની વિચારણામાં લીન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આગમની નિંદા કરવાનો અને ધર્મને અનાદર કરવાને તેને ઘણે પશ્ચાત્તાપ થયો. મુનિને પગે પડી તે પોતાની નિંદા કરવા લાગ્યો. છેવટની આ સ્થિતિમાં મુનિનાં દર્શનથી પરિણામની કાંઈક શુદ્ધિ અને પાપને પશ્ચાતાપ થવાથી. તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. શુભ પરિણામે મરણ પામી તે અર્જુનને જીવ હે નરસુંદર રાજા ! તું પોતે અહીં ઉત્પન્ન થયો છે, પૂર્વ ભવના અભ્યાસથી નાસ્તિકવાદમાં તેને વિશેષ પ્રીતિ છે. નરસુંદર રાજા પોતાના પૂર્વ ભવો સાંભળી જાતિસ્મરણ પામ્યો. તરતજ કદાચ મૂકી દઈ, નાસ્તિકપણને ત્યાગ કરી, સમ્યકત્વપૂર્વક ગૃહસ્થધમ બતાવવા માટે ગુરૂકીને આગ્રહ કર્યો ગુરૂએ કહ્યું. રાજન ! દુર રાગાદિ શત્રુઓને સદા સર્વથા વિજય કરનાર દેવને દેવપણે અંગિકાર કર. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણને ધારણ કરનાર, મેલપંથના સાધક ગુરૂને ગુઋણે માન. અને કરૂણરસથી ભરપૂર, સર્વ જીવોનું આત્મહિત ઈચ્છનાર ધર્મને ધર્મપણે ગ્રહણ કર. જીવાદિ નવ તત્વોને જાણું. ભાવથી સત્તા સમ્ય For Private and Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૨ ) કૃત્વની પ્રાપ્તિ થાય છે. દેવનું શુદ્ધ આલબન, ગુરૂને ધથી થતુ શુદ્ધ આચરણુ. આ ત્રણે આત્મગુણુ મહાન્ નિમિત્ત હોવાથી એ ત્રણે ઉપરના શ્રદ્ધાનને વામાં આવે છે. નિશ્ચય સમ્યકૃત્ય તે કષાયની માઁ કર્મની ક્ષયે! પશમતા થવી તે જ છે. એટલે અમુક દરજ્જે આત્મ ગુણુ પ્રગટ થવા તે જ છે. તથાપિ તેમાં દેવ, ગુરૂ, ધર્મનું આલબત નિમિત્તકારણ છે તેવી જ રીતે જીવ, અજીવાદે નવ તત્વને સહ્રવાતે સમ્યકૃત્વ છે, તે પણ નિમિત્તકારણુ છે. આ નવ તત્વનુ કાહાન કષાયાનિી પરણતી મંદ થતાં તેવી મેગ્ધત આવતાં થઈ શકે છે. ‘આગમ ગુણુ અકષાયતા' આ જ ધમ છે. અને એજ આત્મગુણુ છે. આ એકષાયા થવામાં તમને વિચાર, તત્વનું જ્ઞાન, તત્વેનુ શ્રાદ્ધાન વિગેરે નિમિત્તો છે. For Private and Personal Use Only સદુપદેશ અને પ્રગટ રવામાં સમ્યક્ત્વ કહેપરિણતી અને હે રાજન્ ! જેના મનરૂપ આકાશમાં સમ્યકૃત્વને સૂર્પાદય સ્ફુરી રહ્યો છે, તેએની પાસે કુમતિયા-મિથ્યાત્વરૂ૫ ઘુવડા બીલકુલ આવી શકતાં નથી. મિથ્યાત્વરૂપ પ્રબલ અગ્નિને બુઝાવવા માટે જેએની પાસે સત્વરૂપ જલધર ( મેષ ) છે, તે એને આત્મશાંતિવાળું નિર્વાણુપદ પામવું દુર્લભ નથી. આ પ્રમાણે ગુરૂ તરફથી ઉત્તમ ખેાધ સાંભળી રાજાએ સમ્યક્રૂત્વ સહિત ગૃહસ્થનાં ત્રતા અંગીકાર કર્યાં રાજાને ધર્મમાં દદ કરવા નિમિત્તે ગુરૂશ્રીએ ક્રી કહ્યું. રાજન્! તમને ખબર જ હશે કે-જ્યાં સુધી મૂલમાંથી વ્યાધિ ન જાય ત્યાં સુધી એકનું એક આધ અનેકવાર લેવામાં આવે છે. તેમજ ધશિક્ષા પણ વાર વાર લેવા યેાગ્ય છે. તેથી કંટાળા લાવવાને નથી. હું તમને ફરી પણ કહુ છુ કે-માતા, પિતા, ધન, સ્વજન, બધ્રુવ` અને સવાના સમુદાય તે તાત્વિક સુખ આપવાને સમર્થ નથી કે જે સુખ સમ્યકત્વમાં દૃઢ થવાથી મળે છે. નજર ફેરવતાં હજારો મુગટબધ રાજાએ હાથ જોડે છે. તેવુ ચક્રવૃત્તિ પદ મેળવવુ' સુલભ છે પશુ Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૩) આ સમકૂવ તેથી પણ વિશેષ દુર્લભ છે. મનમાં વિચાર કરવાની સાથે જ સમગ્ર ઈષ્ટ પદાર્થો આવીને હાજર થાય છે. એવું અમર (દેવ) પદ મેળવવું સુલભ છે. તેવા અમરના સમુદાય જેના ચરણરવિંદમાં નમે છે તેવું ઈદ્રપદ મેળવવું તે પણ સુલભ છે પણ સમ્યવિરત્ન મેળવવું તે દુર્લભ છે. ધન્ય પુરૂષે જ આ સમ્યક્ત્વ પામે છે. અને નિરતિચારપણે પાળનાર તેનાથી પણ વિશેષ ધન્યતમ છે. ઉપસર્ગ જેવા પ્રસંગે ધર્મમાં અડગ રહેનાર વીરપુરૂષ જ હોય છે, માટે હે રાજન ! કપાસ અને ચિંતામણિના માહાત્મ્યને હઠાવનાર આ સમકુવરત્નને પામીને તું પ્રમાદી ન થતાં, નિરંતર નિશ્ચલપણે તેનું પાલન કરજે. રાજાએ કહ્યું. ગુરૂરાજ ! આપની આજ્ઞા મસ્તક પર ચડાવું છું આ પ્રમાણે કહી ગુરૂને નમસ્કાર કરી, પિતાને કૃતાર્થ માન મંત્રિમંડળ સહિત રાજા શહેર તરફ પાછો ફર્યો. ગુરૂરાજ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કરી ગયા. આ વાત તે નિર્વિવાદ છે કે, ઉત્તમ નિમિત્તોથી જીવે ગુણવાન બને છે. હજારે જીવોને જન લેનાર આજ નાસ્તિકવાદી રાજા ગુરૂના ઉત્તમ સમાગમથી ગુણવાન થયો. તે નિરંતર અપૂર્વ જ્ઞાનમાં વધારે કરે છે. જ્ઞાનીઓને ઉપષ્ટભ (મદદ) આપે છે. દીન, અનાથ જીવોને ઉદ્ધાર કરે છે. સાત ક્ષેત્રોમાં જરૂરીયાતવાળા પ્રસંગે માં દ્રવ્ય ખરચે છે. પોતાના દેશમાં અમારો પડ૯ ફેરવે છે. ઊંચતતા પ્રમાણે શીયળ પાળે છે. યથાશકિત તપશ્ચરણ કરે છે. અને નાના પ્રકારના ઉત્તમ મને વાળી સદ્દભાવનાઓ ભાવે છે. આ પ્રમાણે નાસ્તિક સ્વભાવને પણ ધર્માત્મા બનેલે રાજા આત્મ-ઉંજવળતા કરવામાં આગળ વધતો જાય છે. એક વખત વનપાળ કે, નરસુંદર રાજાને વધામણી આપી કે-મહારાજા ! આપણા ઉધાનમાં શશીકભાચાર્ય આવીને ઉત્તર્યા છે. વધામણી લાવનારને પ્રીતિદાન આપી, હર્ષાવેશથી પુલકિત અંગવાળે રાજા, ઘણું પરિવાર સાથે ગુરૂને વંદન કરવા ગયે. ભકિતથી For Private and Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૪) નમસ્કાર કરી, રાજ પેાતાને ઉચિત સ્થાનકે ગુરૂસન્મુખ ધાવણ નિમિત્તે બેઠો. ગુરૂએ પણ ગંભીર સ્વરે ધર્મોપદેશ આપા શરૂ કર્યો. આ સંસાર સમુદ્રના સરખા છે. તેમાં જન્મ, મરણુરૂપ અગાધ પાણી ભર્યું છે. ઇર્ષા, દ્વેષ, મત્સરરૂપ અનેક મચ્છ, કચ્છાદિ જલચર જીવે ઉક્ળી રહ્યા છે. ક્રોધરૂપ વડવાનળઅગ્નિની જવાળાએ સળગી રહી છે. માનરૂપ દુ`મ પહાડા-મેટા ખડકા સમુદ્રના વચમાં આવી રહ્યાં છે. માયારૂપ વેલીએના વિતાના સમૂšt) જાળરૂપે પથરાઈ રહ્યા છે. ચારે બાજુ ઊંડા મૂળ ધાલી લેાભરૂપ પાતાળકળશા એ વ્યાપી રહ્યા છે. મેહરૂપ આવર્તા ( ભમરીઓ-વમળા ) પેતાના સપાટામાં આવેલી વસ્તુઓને (વેાતા) સંહાર (આત્મગુણુનેા નાશ) કરી રહી છે. અજ્ઞાનરૂપ પવનથી પ્રેરાયેલા સંયે!ગ વિયેાગરૂપ તરંગા ઉછળી રહ્યા છે. હે ભવ્ય જીવ! ! આ દુસ્તર સંસારસમુદ્ર તરવાન! તમારી પૃચ્છા હોય તે! ચારેત્રરૂપ પ્રવણુ(વહાણુ)ને તમે આશ્રય કરા. આ ચારિત્રરૂપ વહાણુ શુદ્ધભાવરૂપ મેટાં પાટીયાંનું બનેલું છે. સદન ( સમ્યકૂલ) રૂપ મજબૂત બંધને થી( પટ્ટાએથી ) જડાયેલું છે. સંવરરૂપ પુરણીથી ( છિદ્રમંત્ર કરવાની વસ્તુઓથી ) આાવરૂપ છિદ્રો મજબૂતાથી પુરેલાં છે. વૈરાગ્યરૂપ સિદ્ધા સરલ રસ્તા ઉપર, તપરૂપ પવનના ઝપાટાથી ધણી ઝડપથી ચાલી રહ્યું છે. જ્ઞાનરૂપ કપ્તાને ધણી ખારીકાઇથી તેનુ રક્ષણ કરે છે. આ વહાણને આશ્રય કરનાર, ભષ્ય જીવરૂપે મુસાફા, લા મેડા વખતમાં સંસારસમુદ્રના પાર પામી માક્ષરૂપ ઇચ્છિત બંદરે જઈ પહોંચે છે. ઇત્યાદિ ગુરૂમુખથી સ`સારસમુદ્ર તરવાને મેધ પામી, સસારને પાર પારવાની ઈચ્છાવાળા રાજા, સગર્ગથી ર'ગામ ગુરૂશ્રીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. મહારાજા ! આપનું કહેવુ' સત્ય છે. સંસાર દુસ્તર For Private and Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૫) છે છતાં ઉદ્યમથી સાધ્ય છે, રાજ્યને સ્વસ્થ કરી હુ આપની પાસે ચારિત્રરૂપ જહાજ (વહાણુ) અંગીકાર કરીશ. ગુરૂએ ઉત્તર આપ્યા. રાજન ! થેડે પશુ અંધ ન કરીશ. વખત પ્રતિ ગુરૂની આજ્ઞા શીર પર ચડાવી રાજા સહષ શહેરમાં અવ્યા. મંત્રી, સામતાદિ સર્વ રાજ્યમંડળને ખેલાવી, તેઓને પેાતાના ચારિત્ર લેવાને અભિપ્રાય જણુાવી, અમરસેન કુમારને રાજ્યાભિષેક કર્યાં. પછી તરતજ મેટા આડંબરસહિત નરસુંદર રાજાએં અનેક સામત, મંત્રી પ્રમુખ સંતે શશીપ્રભાચાય સમીપે ચારિત્ર લીધું. ગુરૂમહારાજે, ચારિત્ર મા`માં કેમ ચાલવું, કેમ બેસવું, કૅમ ખેલવુ વિગેરે શિક્ષા આપી. जयं चरे जयं चिठे जयं आसे जयं सण | जयं भुजतो मा संतो पावकम्मं न बंधइ ॥ १ ॥ હે મહાનુભાવે ! યતન પૂર્વક ચાલે, યતાનાપૂર્વક ઉભા રહે. યતના પૂર્વક એસે,યતના પૂર્ણાંક સુવે, યતનાપૂર્વક આહાર કરે. અને યતનાપૂર્વક લેા. આ સર્વાં સ્થળે યુતના (સાવધાનતા) પૂર્વક પ્રવૃત્તિ કરતાં જીવ પાપકમ બધતા નથી. વિગેરે. ગુરૂશ્રી તરફથી ઉપદેશ પામી, તે પ્રમાણે સ` ક્રિયાએ કરતાં વળી ગુરૂ, ગ્લાન, બાળ, વૃદ્ધ પ્રમુખ મુનિઓની વૈયાવૃત્ય કરતાં તે નરસુંઘર મુનિએ, જ્ઞાનમાં તેમજ આત્મગુણુમાં મહાન્ વૃદ્ધિ કરી. ગુરૂકૃપા અને આત્મવીથી તે મહામુનિ શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રને પારગામી થયે. ગુરૂશ્રીએ આચાય પદને યાગ્ય જાણી પોતાના પદ પર (આચા સ્થાને) સ્થાપિત કર્યાં, મિથ્યાત્વ તિમિર મંડળના સંહાર માટે દિનર્માણ ( મૂ ) તુલ્ય થઇ, અનેક ભવ્ય વેને પ્રતિખાષિત કર્યાં, અનેક શિષ્યાના સમુદાય ઉત્પન્ન કરી, યેાગ્ય શિષ્યને પેાતાના પદ પર સ્થાપિત કરી For Private and Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૬) છેવટે અણુસણુ કરી આ નરસુંદર આચાર્યં સર્વાસિદ્ધ વિમાનમાં એકાવતારી દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં સર્વાં કને ક્ષય કરી નિર્વાણુદ્ધ પામશે-મેક્ષે જશે. સુના ! મિથ્યાત્વકળના અન્વય વ્યતિરેષ્ઠી દૃષ્ટાંત રૂપે નરસુંદર રાજાનું દૃષ્ટાંત તમને સમ્યકવની દૃઢતા માટે સભળાવવામાં આવ્યું છે. આ દૃષ્ટાંતમાંથી વિદેશી મનુષ્યાએ પેાતાની યાગ્યતાનુસાર ઉત્તમ ગુણ્ણા અંગીકાંર કરવા વિશેષમાં એટલુ કહેવાનું છે કે, કદાચ પ્રબળ માહાધ્યધી ચારિત્ર ન લઈ શકાય કે ન પળી શકે તે પશુ સમ્યકત્વ તે દૃઢ પાળવું જ કહ્યું છે કે~~भट्टेण चरित्ताओ सुट्टयरं दंसणं महेयव्वं सिज्जंति चरणरहिया दंसणरहिया न सिज्जति ॥ १ ॥ ચારિત્રથી ભ્રષ્ટ થતાં, સમ્યકૃતને સારી રીતે ગ્રહણ કરી રાખવુ. ચારિત્રવના (દ્રવ્યચરિત્રવિના પરિણામની વિશુદ્ધિરૂપ ભાવચારિત્રથી) જીવા સિદ્ધ થાય છે પણ સમ્યકત્વ વિનાના સિદ્ધ થતા નથી. સમ્યગ્દર્શનરૂપ ખીજા રત્નનું સ્વરૂપ પૂર્ણ થતાં ગુરૂમહારાજે ધર્મોપદેશને ઉપસ ંહાર કર્યાં. એટલે સુદના વિગેરે ગુરૂમહારાજને નમસ્કાર કરી પેતાના મહેલમાં આવ્યાં અન્ય લાકા પોતપોતાને સ્થાને ગયાં. સુદ નાના આનંદના પાર ન રહ્યો, દેવપૂજન આદિ પોતાનાં કવ્યકમ કરી ભોજન કર્યા બાદ સુદર્શનાએ પોતાની વમાતા કમ ળાતે ખેલાવી કહ્યું-ધાવમાતા ! તમે હવે સી`હુલ પ જલદી જાએ ત્યાં જઈ મારાં વહાલાં સ્નેહી માતા, પિતા, બંધુઓને મારી કુશળપ્રવૃત્તિના સમાચાર તરત આપે. સ્નેહી માતા, પિતા મારા વિરહથી સુરતાં હશે અગર ચિંતા કરતા હશે, તેને તમે ધીરજ આપજો અને સમ્યકત્વને સ્થિર કરનાર મુનિએનાં દર્શન અને તેમને! કહેશે! એપ વિશેષ પ્રકારે તેમને સંભળાવજો, તે સાથે અહીંના મહારાજા જિતશત્રુએ મરી કરેલી ખાત્રી ભક્તિ વિષે સવિસ્તર જણાવશો. મારી અમ્મા ! શીળવતી For Private and Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૧૭ ) ની મારા તરફની અખંડ લાગણી વિષે કહેવું ભૂલશે નહિ', અને તેઓ મારા તરફતી કાંઇ પણ ચિંતા ન કરે તે વિષે તમને કાંઇ પણ ભલામણ કરવાની જરૂર હુ જોતી નથી, કારણુ તમે પોતે વિચક્ષણુ અને અવસરને એળખનાર છે, ત્યાદિ ભલામણ સાથે રાજકુમારીના આદેશ થતાં જ કમળા, કુમારીને નમસ્કાર કરી એક જહાજ ઉપર ચડી બેઠી અને સીંહલદીપ તરફ રવાના થઇ. *** Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૩૪ મું. **** સમ્યકચારિત્ર ત્રીજું રત્ન, +33 સદ્ગુરૂના સમાગમને લાભ લઈ સુદર્શનાએ ધર્મોપદેશ સાંભળ વાનું ચાલું રાખ્યું. ગુરૂશ્રીએ પણ યેાગ્ય જીવ જાણી પાપકારબુદ્ધિએ ધર્મોપદેશ આપવાની કૃપા કરી. चिरसंचियकम्मचयस्स रित्तकरणाओहोइचारितं तं अत्तनाणमइयं तं नाणं दंसणं चरणं ઘણા લાંબા વખતનાં સચિતક સમુહને ખાલી કરતુ. હાવાથી તે ચારિત્ર કહેવાય છે. અર્થાત્ જેનાથી કસમુહને! નાશ થાય છે. તેવી પ્રવૃત્તિ યા નિવૃત્તને ચારિત્ર કહેવામાં આવે છે. આત્મજ્ઞાનમય થવુ તે ચારિત્ર છે. આત્માજ જ્ઞાન, દર્શન અને ચારિત્ર મય છે. સુદશના સાવઘ સપાપ યેોગથી ( મન, વચન, કાયાવર્ડ) ત્રિવિધ ત્રિવિધ (કરવા કરાવવા અનુમેદવારૂપે ) યાવત્ જીવપયત પાછા હઠવુ. વિરમવુ તે સામાન્ય રીતે એક પ્રકારનુ ચારિત્ર કહેવાય છે. વિશેષ પ્રકારે તે ચારિત્રના પાંચ ભેદે છે તે આ પ્રમાણે છે. For Private and Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪. યથાખ્યાત. પુ. (૩૧૮) સામાયિક ૧. છેદે ચર્ચાપના ૨, પરિહારવિશુદ્ધિ ૩. સુક્ષ્મ સપરાય Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાયિક ચારિત્રના બે ભેદ છે એક થોડા વખતનું અને ખીજું યાવતજીવપ 'તનું જેને શ્ર્વરીક અને યાવતિ ન નથી. એળખાવવામાં આવે છે. પેહેલા છેલ્લા તીર્થંકરના મુનિએને વરીક સામા યક જધન્યથી સાત દિવસનુ હાય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે. મધ્યમતીર્થંકરના તથા મહાવિદેહક્ષેત્રના યુનિએને એક યાવત્ કથીત સામાયિક હૈય છે તે જધન્યથી અંતરમુત્ત પ્રમાણે અને ઉત્કૃષ્ટથી દેશ ઊણાં પૂર્વ કે.ડી વ પ ત હેય છે. હદેપસ્થાનિક ચારિત્ર એ પ્રકારનુ હોય છે. અતિચારવાળુ અને અતિચાર વિનાનું અતિયાર ન લાગ્યું! હેય છતાં પણુ છ માસ પછી જે ઉપસ્થાપના કરવામાં (મૂળ વ્રત ઉચરાવવામાં) આવે છે. તેને અને ત્યાર પછીના અતિચાર વિનાના ચારિત્રને નિરતિચાર ચારિત્ર કહે છે. મુળ ગુણમાં અતિયાર લગાડનારનું ચારિત્ર સાતિયાર ગણાય છે. વળી નિરતિચાર ચારિત્રવાળા પણુ રષભદેવજીના તથા પાર્શ્વનાથ પ્રભુના સાધુએને, અન્ય તીર્થમાં ( અજીતનાથ અનેવીરપ્રભુના તી માં સંક્રમણ કરતાં છેદેોપસ્થાપની ચારિત્ર હોય છે. ત્રીજું ચારિત્ર પરિહારવિશુદ્ધ નામનું છે. તેના બે ભેદ છે. એક નિવિશ્યમાન અને ખીજી' નિર્વિષ્ટકાય, તે ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરનારા નિવિમાન કહેવાય છે. અને તે ક્રિયાને પાર પામેલા નિવિ ટકાય કહેવાય છે. આ બાબતમાં આવે! સંપ્રદાય છે કે, નવ સાધુએ આ ચારિત્રની ક્રિયામાં પ્રવેશ કરે છે. ચાર સાધુએ! તે તપકરણાદિ ક્રિયા કરે છે. ચાર સાધુએ તેમેની સેવા ભકિતમાં રહે છે. અને એક કલ્પસ્થીત વાચનાચાય થાય છે. ક્રિયા કરનારા જધન્યમાં એક ઉપવાસ, મધ્યમ તપમાં છે ઉપવાસ અને ઉત્કૃષ્ટ તપમાં અઠમ ( ત્રણ ઉપવ!સ) ઉનાળા, શીયાળે! અને ચોમાસામાં અનુક્રમે કરે છે. પારણે આંબિલના તપ કરે છે. અન્ય પાંચ સાધુએ For Private and Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૯) નિર'તર આંબિલ તપ કરે છે. તે ક્રિયા પૂર્ણ થતાં સેવા કરવાવાળા ક્રિયામાં પ્રવેશ કરે છે. ક્રિયા કરવાવાળા તેની સેવા કરે છે. તેની ક્રિયા પૂર્ણ થતાં એક વાચનાચાય થાય છે. વાચનાચાય ક્રિયા કરે છે. બીજાએ સેવા કરે છે. આ પ્રમાણે ક્રિયા, તપશ્ચરણુ શ્રુતનું અધ્ય ચન વિગેરે અપ્રમત્તપણે અઢાર માસપત કરવામાં આવે છે. આ ચરિત્રને પરિહાર વિશુદ્ધિ કહે છે. ચોથું. સુક્ષમસ પરાયચારિત્ર તે એ પ્રકારનું છે. વિશુદ્ઘમાન અને સંકિલશ્યમાન ઉપશમયા ક્ષેપકકોણિપર (વિશુદ્ધ પરિણામ વિશેષ) આરૂઢ થતાં વિશુદ્ધમાન સુક્ષ્મ સંપરાય હોય છે. અને ઉપશમોજીથી પડતાં સક્લિસ્યમાન હેાય છે. સર્વ કષાયને ઉમશ્ચમ કરતાંયાં ક્ષય કરતાં દશમે ગુરુસ્થાને સુક્ષ્મ લેબને ઉદય હાય તે સિવાયના કષાયને ઉદય ન હોય તેવી વિશુદ્ધ સ્થીતિ અંતરમુર્હુત પ્રમાણ કાળની હેાય છે. તેને સુક્ષ્મસ'પરાય ચારિત્ર કહે છે. પાંચમું યથાખ્યાતચારિત્ર તે બે પ્રકારે છે. કષાયના ઉપશમ વાળું અને કષાયના ક્ષયવાળુ, ઉપશમવાળું અંતરયુહુત` રહે છે ત્યાર પછી તે પરિણામથી પતિત થવાય છે. કષાયના ક્ષયવાળુ યયાખ્યાત છેવટે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. મનુષ્યદેહઆશ્રીને ઉત્કૃષ્ટથી તે દેશણુાં ( કાંઇક એ છા ) પૂર્વ ક્રાડ વર્ષ પર્યંત હોય છે. સામાયિક અને દેશવિરતિ ચારિત્ર અસંખ્યાતિવાર આવે છે. ખરૂં ચારિત્ર જેને સ્પ હોય તે આઠ ભવમાં સસારને! પાર પામે છે. દ્રવ્ય શ્રુત અનતવાર આવે છે. શ્રત સામાયિક, સમષ્ઠિત સામાયિક અને દેશિવતિસામાન્ યિક. આ ત્રણે એક ભવનાં એ હારથી નવ હજારવાર આવે જાય છે. વિરતિ ચારિત્રનુ` આકણું વિકણું~એક ભવમાં બસેાથી નવસે:વાર થાય છે. અથવા મૂલગુણુ અને ઉત્તર ગુણરૂપ ચારિત્ર એ પ્રકારે છે. પાંચ મહાવત અહિંસા-સત્ય અૌય, બ્રહ્મશ્ચય અને પરિગ્રહના ત્યાગ અ For Private and Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) મૂલ ગુણ કહેવાય છે અને પડિલેહણા પ્રમાજનાદિ ઉત્તરગુણે કહેવાય છે. અથવા ચરણ સિત્તરી કરણસિત્તરી (કિયા)રૂપ ચારિત્ર બે પ્રકારે કહેવાય છે. वयसमणधम्मसंजम वेयावचं च बंभ गुत्तीओ नाणाइतियं तवकोह निग्गहाई चरणमेयं १ વ્રત ૫. યતિધર્મ ૧૦. વૈયાવચ્ચ ૧૦. સંયમ ૧૭. બ્રહ્મથર્ય ૯, મને ગુપ્તિ 1. વચનગુપ્તિ ૧. કાયમુર્તિ ૧. જ્ઞાન ૧. દર્શન ૧. ચરિત્ર ૧. તપ ૧૨, ક્રોધને નિગ્રહ ૧, આચરણસિત્તરી કહેવાય છે. पिंडविसाहीसमिई भावणा पडिमाइ इंदिय निराहो पडिलेहण गुत्तीण अभिग्गहे चेत्र करणं तु १ પિંડવિશુદ્ધિ. ૪ સમિતિ. ૫ ભાવના. ૧૨ પ્રતિમા. ૧૨ ઇંદિઅને નિરોધ. ૫ પડિલેહણા. ૨૫ ગુપ્તિ. ૩ અભિગ્રહ , આ કરણ સિત્તરી ક્રિયાના સિત્તેર ભેદ કહેવાય છે. આ બંને ચારિત્રના ભેદ છે. અથવા પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિ તે ચરિત્ર કહેવાય છે. રસ્તે જોઈને ચાલવું. કઈ પણ જીવની પિતાના શરીરવડે હિંસા ન થાય ૧ સાવધ સદોષ ભાષા ન બોલવી, ૨ શરીરના નિર્વાહ અર્થે આહારાદિ નિર્દોષ લેવા. ૩ લેવું કેવું હોય તે પુંજી પ્રમાઈને કરવું ૪ ત્યાગ કરવા લાયક વસ્તુનો, જીવાકુળભૂમિ ન હોય તેવી નિર્દોષ જગ્યાએ ત્યાગ કરે. ૫ આ પાંચ સમિતિ કહેવાય છે. મનથી ખરાબ સદોષ સપાપ વિચાર ન કરવા. પણ ઉત્તમ આલંબનમાં મનને નિયોજીત કરવું. ૧ પ્રિય પશ્ય. હિતકારી અને ઉપયોગ જેટલું જ બોલવું અથવા અમુક વખત માટે સર્વથા બલવું બંધ કરવું. ૨ આત્મધ્યાનાદિ સત્કાર્યમાં શરીરને જવું અથવા હલન ચલનાદિ બંધ કરવું. ૩ આ મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયમુતિ એ ત્રણ ગુણિ છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન બતાવેલા ચારિત્રના સર્વ ભેદને મુખ્ય ઉદ્દેશ-સપાપ-સાવધ યોગને ત્યાગ કર અને આત્મભાવમાં For Private and Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૧) લીન થવું તે જ છે. તે પ્રમાણે સર્વથા વર્તન કરવાનું કાર્ય સમભાવમાં ભાવિતાત્મા મુનિઓ-ત્યાગીએ કરી શકે છે. ગૃહસ્થઘર્મમાં રહેલા મનુષ્ય અમુક અંશથી (દેશથી) તે પ્રમાણે વર્તન કરી શકે છે. એટલે ગૃહસ્થોને દેશવિરતિ–દેશચારિત્ર કહેવાય છે. જ્ઞાન અને શ્રદ્ધાન બને હેય તથાપિ ચારિત્ર (ચરણ-આચરણ) સિવાય કર્મને ક્ષય થઈ શકતું નથી. વૈદ ગમે તેટલે દવા ઔષધાદિકને જાણકાર હેય પણ ઔષધરૂપ ક્રિયાનું સેવન કર્યા વિના તે શું એકલા જાણપણથી નિરોગી બની શકશે ? નહિં જ કેવળજ્ઞાન હેય અને ક્ષાયક દર્શન હેય તથાપિ સર્વ સંવર આવ્યા સિવાય કેવલી પણ નિર્વાણ પામતા નથી. પગનિરોધરૂપ સર્વ સંવરની છેવટે તેમને પણ જરૂરીયાત પડે છે, માટે એકલા જ્ઞાન, શ્રદ્ધાનથી સંતોષ ન પામતાં સાથે ચારિત્રની પણ આવશ્યકતા છે એ ચેકકસ સમજવું. જન્મથી લઈ ધર્મશ્રદ્ધાન વિનાનો અને સાવધ કાર્યમાં આસકત થયેલ મહાબલ રાજા, છેવટની થડા વખતની પણ સ્થિતિમાં વિશુદ્ધ ચારિત્રની મદદથી સદ્દગતિને પામે. મહાબળ રાજા. આ જબૂદીપના અવર વિદેહક્ષેત્રમાં વિક્ષાર અને ગંધમાદન પર્વતની પાસે ગંધીલાવતી નામની વિજય (મેટ દેશ) છે. તે વિજયમાં દેને ક્રીડા કરવાને રવર્ગ સરખે વૈતાઢય પહાડ શોભી રહ્યો છે. તે વિજયમાં ગંધાર નામના વિશાળ દેશ છે. આ દેશ રિદ્ધિસમૃદ્ધિથી ભરપૂર છે. તેમાં ગંધસમૃદ્ધ નામનું શહેર હતું. તે શહેરમાં શતબળ રાજાને પુત્ર અતિબળ રાજા રાજ્ય કરતો હતો. તેને મહાબળ નામને કુમાર હતો. પિતાને મરણ પછી મહાબળ રાજા રાજ્યાસિન પર બેઠે. તે મહાપરાક્રમી હતો. વિધાધર રાજાઓ પણ તેની સેવા કરતા હતા. રાજ્યનું પાલન કરતાં ઘણાં વર્ષો વહી ગયાં. તેટલા લાંબા વખતમાં તેના તરફથી કરાયેલાં કર્તવ્ય બીલકુલ ૨૧ For Private and Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૨) પ્રશંસાપાત્ર ન હતાં. ઇચ્છાનુસાર પાંચ ઇંદ્રિયનાં સુખને વૈભવ તે ભોગવતા હતા, તે ઇંદ્રિયાને પરાધીન હતા. ભક્ષ્યાભક્ષ્યના વિવેક તેને ખીલકુલ ન હુા. પાંચ પ્રકારના પ્રમાદમાં તે હૂખ્યા હતા. પરિચડ એક કરવા અને વિવિધ પ્રકારના આરંભે કરવા તે ઇચ્છા તેની પ્રશ્નળ હતી, નિરંતર તે અકામાં પ્રવૃત્તિ કરનાર હતા. સત્યાસત્યના-ક થાકના નિય કરવા, સદાચરણ રાખવાં, પાપકાર કરવે, આત્માને ઉચ્ચ સ્થિતિમાં સ્થાપન કરવા તથા મનુષ્ય સુખ દુ:ખને અનુભવ શા કારણને લઇને કરે છે? દરેક સુખી શા માટે થતા નથી ? આ વિષમ વિચિત્રતાનું કારણ શું? મનેાવાંછિત પ્રાપ્તિ સતે શ! માર્ટ થતી નથી? વિગેરેના વિચાર કરવાનું ભાન તેને ખીલકુલ ન હતું. કેવળ વિષય, કષાયને આધીન થઈ તે આ જિંદગી પૂરી કરતા હતેા. ટૂંકામાં ધ' શી ચીજ છે તે વાતની તેને પરવા ન હતી. આ રાજાને બાલમિત્ર સ્વયં બુદ્ધ નામનેા પ્રધાન છે. તેનું અંત કરણુ જિનેશ્વરના વચનામૃતાથી સિંચાયેલુ હતું. રાળનું હિત કરવામાં તેની પ્રબળ ઈચ્છા જાગૃત રહેતી હતી. રાજ્યનાં દરેક કાર્યોમાં પૂછવા યેાગ્ય ખીજો પશુ ભિન્નાોત નામના પ્રધાન હતા. એક દિવસ મહાબળ રાજા સભા ભરીને બેઠા હતા. સન્મુખ ક્રિષ્ય નાટક સરખું નાટક થઈ રહ્યું હતું. આજુબાજુ તેને પરિવાર ખેડે હતેા. નૃત્ય દેખવામાં રાળ લીન થઇ ગયા હતા. એ અવસરે અકસ્માત્ સ્વયં બુદ્ધ પ્રધાન રાજાની પાસે આવી, હાથ જોડીને આ પ્રમાણે વિનવવા લ ગ્યા. મહારાજા ! આ ગીત સર્વ વિલાપ સરખાં છે. આ નૃત્ય એક વિડંબના માત્ર છે. આ આભરણા કેવળ ભારભૂત છે અને આ કામવાસના, કેવળ દુ.ખનું જ કારણ છે. આ બળમિત્ર પ્રધાન ઉપર રાાને ઘણા સ્નેહ હતા, પણ આનંદમાં લીન થયેલા રાજાના આનંદને બીંગ કરનાર આ પ્રાનનાં વચન સાંભળી રાજા કાપાયમાન થઇ ગયા. રાજાએ કહ્યું. અરે For Private and Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૩) મિત્ર! આ તું શું બોલ્યો ? આવાં વિત–મિથ્યા વચનો બોલવાની તને અત્યારે જરૂર થી પડી? તું નિરંતર પ્રિય બેલનાર છે ત્યારે શું અજાણતાં આ અપ્રિય વચન તારાથી બેલાયાં છે ? આ ગીત, શ્રાવણઇન્દ્રિયને અમૃત સમાન છે. આ નૃત્ય નેત્રને મહેચ્છવરૂપ છે. આભરણે શરીરની શોભા છે અને કામવાસના સર્વદા સુખદાયી છે. પ્રધાને નમ્રતાથી પણ મજબૂતાઈથી કહ્યું. મહારાજ ! હું જરા માત્ર અસત્ય બોલતા નથી અને આપને અપ્રિય પણ કહેતા નથી. મારું કહેવું કેવી રીતે સત્ય છે કે, હું આપશ્રીને નિતિ કરૂં છું. આપ સાંભળશે. એક ચતુર યુવાન સ્ત્રીનો પતિ પરદેશ ગયો હતો. આ સ્ત્રી પતિપ્રેમમાં આસક્ત થયેલી હતી. પતિના વિયોગે વિરહાનળથી યા કામદાવાનળથી દગ્ધ થઈ બીચારો કરૂણ સ્વરે ગાયન કરતી હતી. આ સ્ત્રીનું ગાયન વિચારવાન વિવેકી પુરૂષોને વિલાપપક્ષમાં અનુભવાશે કે નહિં? કેમકે ગીતનું ઉત્પત્તિસ્થાન, કે માર્મિક સૂચન નથી જ ભરપૂર છે. તેમ છે રાજન જેનું પહેલું કે છેલ્લું પરિણામ દુ:ખરૂપ હેય તે સુખરૂપ કેમ મણાય ? એક મનુષ્ય ઘેલો થઈ ગયો છે. તે પોતાની વિસંસ્થૂલ સ્થિતિમાં નાચતા કૂદતે આમતેમ ફર્યા કરે છે. આ તેનું નાચવું, કૂદવું વિવેકી મનુષ્યને વિડંબના સમાન અનિષ્ટ નહિં લાગે ? લાગશે જ, તેમ મેહથી ઘેલા થઈ નૃત્ય કરનારાઓના અને જેનારાઓના ભાવી પરિણામ ઉપર વિચાર કરતાં આ નૃત્ય કેવળ વિર્ડ બનાતુલ્ય જ છે. ભૂષણની ભ્રાંતિથી કોઈએ ગળામાં પથ્થર લટકાવ્યા હોય તે જેમ બજારૂપ છે તેમ પરમાર્થ દષ્ટિએ વિચાર કરતાં આ સર્વ આભરણે ભારમાં પથ્થર સરખા બેજા કરનારા જ છે. કિપાકનાં ફલો દેખીતાં સુંદર, સ્વાદે મધુર છે. પણ તેને વિપાક ભયંકર પરિણામવાળો છે. તેમ સર્વ કામભાગે દેખીતાં અને ઉપભોગ કરવામાં સુખરૂપ અનુભવાય છે પણ પરિણામે દુ ખરૂપ છે. For Private and Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૪). હે રાજા ! કામ શલ્યતુલ્ય છે, કામ વિષતુલ્ય છે અને કામ ઝેરી સર્પસમાન છે. કામની પ્રાર્થના-ઇચછા કરવાવાળા વિના જને દુર્ગતિમાં જાય છે. શુભાશુભ પાંચ ઈદ્રિયના વિષયોમાં રાચનારા અને દ્રય કરનારાઓ, સંયોગ વિયેગથી ઉત્પન્ન થતાં અનંત દુઃખ પામે છે, માટે હે રાજન ! પરમાર્થથી દુઃખરૂપ અને દુખના કારણભૂત વિષયસુખને ત્યાગ કરી, પરલેકહિતકારી ધર્મમાં ઉદ્યમાન થાઓ. રાજાએ કહ્યું-મિત્ર પ્રધાન ! આટલા દિવસ તું મારા હિતસ્વી થઈને આજે તું શા માટે મારું અહિત કરે છે ? અનાગત-નહિં દીઠેલા સુખને માટે વર્તમાનકાળમાં મળેલા સુખનો ત્યાગ કરાવે તે જ મારું અહિત છે. પિતાને અવસર મળ્યો જાણી, રાજાની ઈચ્છાનુસાર ચાલનાર સંભિન્નત્રોત નામને પ્રધાન રાજાની તરફેણ કરી બોલવા લાગ્યો. મહારાજા! આ સ્વયં બુદ્ધ ભાયાવી છે. તે આપને મળેલા સુખનો ત્યાગ કરાવી શીયાળની માફક નહિં મળેલા સુખને પ્રયત્ન કરાવી પાછળથી પશ્ચાતાપ કરાવશે. રાજાએ કહ્યું શીયાળને પાછળથી કેવી રીતે પશ્ચાત્તાપ થયો ? પ્રધાને કહ્યું-એક શીયાળ પાસે, ખાવા સારૂ તેના મોઢામાં માંસની પસી હતી. નદીકિનારે ફરતા એક મચ્છ તેના દેખવામાં આવ્યો. તે મેળવવા માટે માંસનો પીંડ જમીન પર મૂકી તેની તરફ દેડયો. તેને આવતો દેખી મચ્છ જલદી દેડી નદીમાં જઈ પડ. પેલો માંસનો પિંડ સમર્થી ઉપાડી ગઈ. શીયાળ બન્નેથી ભ્રષ્ટ થશે. પાસે મળેલું મૂકી બીજું લેવાની આશાથી ઉભયથી ભ્રષ્ટ થતાં તેને ઘણે પશ્ચાત્તાપ થશે, તેમ હે ભદ્ર સ્વયં બુદ્ધ ! શીયાળની માફક રાજાને તમે ઉભયભ્રષ્ટ કરી મહાન પશ્ચાતાપ કરાવશો. સ્વયં બુદ્ધે કહ્યું. પ્રધાન ! તમારું કહેવું સ્વાર્થ સાધવામાં તપર વેશ્યાના હાવભાવ સરખું છે, તે કયો બુદ્ધિમાન મનુષ્ય માન્ય કરશે? પૂ અનેક ધીર પુરૂષોએ આ ધન, સ્વજન, રાજ્યાદિકને અનિત્ય For Private and Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૫) જાણી ભાગને ત્યગ કરી પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. સ્વામીનું હિત કરવુ તે સેવકની ફરજ છે, નહિ કે પોતાના સ્વા માટે તેમા ભવ ભગાડવે. સભિન્નઐાત જરી ક્રોધ કરો એલી ઉઠયા. ય્બુદ્ધ ! ખરેખર તમે મૂર્ખ છે, કેમકે અવસર વિનાને રાજાને એધ આપે છે. બધાં મનુષ્યા જાણે છે કે મરવું અવશ્ય છે જ. શું મરણુ આવ્યા પહેલાં સ્મશાનમાં જઇને વુ જોઈએ ? આકાશ પડી જવાના ભયથી ( પડતા આકાશને અટકાવવાના ઇરાદાથી જેમ ટીટેડી પણ યા રાખીને સૂત્રે છે તેમ) તમે પણ સ્વામીના હિતનેા ડાળ ઘાલેા છે, વૃદ્ધાવસ્થા આવી હોય અને ક્રમે મરણ પણુ નજીક આવ્યું. હૈય ત્યારે ચક્રિયા કરી પરણેાકનુ હિત કરવું' તે તે શાભતું ગણ્ય. તમે તે આવી યુવાવસ્થામાં ધન કરે તેવી બૂમા પાડી રહ્યા છે, તે તમારું કહેવું કે માન્ય કરશે ? સ્વયં બુધ્ધે કરુણાદષ્ટિથી કહ્યું-સભિન્નશ્રોત ! જરા વિચાર તે કરે. તમે બુદ્ધિમાન છે!, આપસમાં યુદ્ધ લાગ્યુ' હાય, ખણખણાટ અને દુઋણુાટની સુસવાટીયુ કરતાં સામા તરફથી ભાલાં બાણુ અને તીરને! વરસાદ વરસતા હાય તે અવસરે, બુદ્ધિમાન અને નિપુણ શિક્ષક હેય તથાપિ નવીન ાથી, ઘેાડા અને સુભટાને દમીને કે કેળવીને, યુદ્ધને લાયક ઉપયોગી કેવી રીતે બનાવી શકશે ? અર્થાત્ ન જ અનાવી શકે. ધરમાં અગ્નિ લાગ્યું. હૈય અને શ્વરનું સર્વસ્વ માલ-મીલ્કત આગમાં બળતું હોય એ અવસરે નવીન કૂશ ખાદી, પાણી કાઢી, ધર બુઝાવી મીલ્કતનું રક્ષણૢ કરવાનું કામ બુદ્ધિમાન મનુષ્ય પણ રી શકશે કે ? નહિ જ. પરબળ આવી ચડયું હોય, ચારે બાજુથી નગરના કિલ્લાને ધ થઈ ગયા હોય એ અવસરે હુશિયાર મનુષ્ય હેય તાપણુ તત્કાળ પૂરતા જથ્થામાં અનાજ, ઇંત્રણ, પાણી વિગેરેને સંગ્રહ કરી શકશે For Private and Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) કે ? નહીં જ. પણ આ સર્વ વાતની ખબર પહેલાંથી જ માલુમ હેય અને પહેલાંથી જ સર્વ સામગ્રી તૈયાર કરી રાખી હોય તો તેવા અણીના પ્રસંગે તે પિતાનું કાર્ય સાધવાને સમર્થ થઈ શકશે. તેવી જ રીતે પારલૌકિક કાર્ય માટે, મરણ અવસર આવ્યા પહેલાં જે મનુષ્ય સર્વ તૈયારીઓ નથી કરી રાખતો, તે મનુષ્ય છેલ્લી ઘડીના અવસરે ધન, સ્વજન, રાજ્ય, ગૃહ, દેહાદિકના મેહમાં મુંઝાઈ તેનાથી અલગ થઈ શકતા નથી. તેને મમત્વભાવ ઓછો થતો નથી. એટલું જ નહિ. પણ પહેલાથી જ મમત્વભાવ કે જે હભાવ ઓછો કરેલ ન હોવાથી છેવટની સ્થિતિમાં મેહભાવ વૃદ્ધિ પામે છે. હાલાને વિગ વિશેષ સાલે છે. વિષયતૃષ્ણા છેદાતી નથી. વિવિધ મનોરથો મનમાં ખડા થાય છે. છેવટની વિયોગથી વળવળતી સ્થિતિમાં તપાવેલા લોઢાના ગેળા ઉપર નાંખવામાં આવેલા પશુના બિંદુની માફક ધર્મનું કે આત્મસાધનનું નામનિશાન પણ યાદ રહેતું નથી. કઈ યાદ કરાવે તો પણ મેહ તથા અજ્ઞાનની પ્રબળતા આગળ તે ઊભું રહેવા પણ પામતું નથી. તેને બદલે દૂર રહેલા અને નહિં યાદ કરાવેલા પણ, સ્ત્રી, પુત્ર, ધન, કુટુંબ વિગેરે જ યાદ આવે છે. આવા અનેક મેહ કે દુઃખથી તપેલા મનુ છેવટની સ્થિતિએ ધર્મસાધન કેવી રીતે કરી શકશે ? મરણ જીવનના કટોકટીના યુદ્ધપ્રસંગે તપ તપવાને, શીયળ પાળવાને, ધ્યાન કરવાને, સમાધિ રાખવાને શું તે સમર્થ થશે ? નહિં જ. મન, વચન, શરીરના વ્યાપાર મંદ પડયા પછી જ પરલેકહિત કેવી રીતે કરી શકશે ? વિષયમાં આસકત થયેલા જીવ, હાથીના કવરમાં ગૃદ્ધિ (આસકિત) પામેલા કાગડાની માફક સંસાર સમુદ્રમાં ડૂબી મરે છે. આ ગ્રંષ્મ ઋતુના વખતમાં પહાડની વિષમ નદી ઉતરતાં એક હાથી કિનારા ઉપર ઘણી જ ખરાબ રીતે પડી ગયા. તેનું શરીર જીર્ણ હેવાથી તેમજ વિષમ રીતે પડવાથી ભાંગી ગયું અને તે ત્યાં For Private and Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૭) જ મરણ પામે. તેનું માંસ ખાવા માટે એક શીયાળીઆએ તેનાં અપાન (ગુદા) દ્વારમાં છિદ્ધ પાડયું. માંસના અથી કાગડાઓ ત્યાં આવ્યા અને અપાનપદેશમાં પિસી માંસ ખાવા લાગ્યા. તાપના કારણથી તે અપાનાર સંકેચાઈ ગયું. કેટલાએક કાગડાએ અંદર રહી ગયા. છેડા વખતમાં વરસાદ થયો અને તે કલેવર નદીમાં તણાઈને નજીકમાં રહેલા સમુદ્રમાં જઈ મળ્યું. પાણીથી ભીંજાયેલ હાથીના કલેવરનું અપાનદ્વાર ખુલ્લું થયું. કાગડાઓ બહાર નીકળ્યા. ચારે બાજુ નજર કરે છે તે કિનારે દેખાશે નહિ. ઊડી ઊડીને થાકતાં પાછા તે કલેવર પર બેસવા લાગ્યા તેટલામાં તે કલેવરને એક જોરાવર છ સમુદ્રમાં ખેંચી ગયો. તે સાથે કાગડાઓ પણ ડૂબીને મરણને શરણ થયા. આ દષ્ટાંતને ઉપનય-ભાવાર્થ સાંભળીને વિચાર કરશો. કાગડાને ઠેકાણે આ સંસારી , હાથીના શરીરમાં પ્રવેશ કરે છે, સંસારી જીવેનું મનુષ્યના ભવમાં આવવું. કાગડાઓને હાથીના માંસને ઉપયોગ કરે છે, અને વિષયસુખનો ઉપભોગ. જેમ તે અપાનદ્વારને નિરોધ થયો તેમ છેને વિષયસુખનો પ્રતિબધ થયે. (તેના સિવાય ન ચાલે તે આગ્રહ થ તે) જેમ વર્ષાઋતુ તેમ જીવોને મરણકાળ. જેમ કાગડાઓનું હાથીના કલેવરથી બહાર નીકળવું તેમ જીવોનું પરલોકમાં જવું. જેમ તે કલેવરમાં આસક્ત થયેલા કાગડાઓ .અશરણપણે સમુદ્રમાં ડૂબી મરણ પામ્યા તેમ મનુષ્યદેહ સંબંધી વિષયના ઉપભેગમાં આસક્ત થયેલા સંસારી છો અશરણુણે ધર્મના આલંબન વિના-ભવસાદમાં ડૂબી મરણું પામે છે. અર્થાત વારંવાર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. આ સંસારી જેમાં કેઇ વિવેકી, બુદ્ધિમાન જીવ, તુચ્છ અને અસાર વિષયસુખનો ત્યાગ કરી તપ-સંયમ આદિ આત્મધર્મમાં પ્રયત્ન કરે તો તે વારંવાર જન્મ, મરણ કરતો નથી; પણ સંસારને પાર પામી શાશ્વત સુખ પામે છે. For Private and Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૮) જે મનુષ્ય પોતે વિષયસુખમાં આસક્ત થઈ, બીજાને પણ ઉદીરણું કરાવી મેહની વૃદ્ધિ કરાવે છે. તે મનુષ્ય લાંબે રીતે પાથેય (ખાવાનું ભોજન) વિનાના પયિક(વટેમાર્ગ)ની માફક પુન્યરૂપ પાથેય સિવાય દુઃખી થાય છે. - હે રાજન ! આપ પણ તુચ્છ વિષયસુખની લાલસામાં, ઘણા વખતના લાંબા સુખથી જંબુક( શીયાળ)ની માફક ન ચૂકશેભ્રષ્ટ ન થશો, એવી આપ પ્રત્યે મારી પ્રાર્થના છે. રાજાએ કહ્યું. સ્વલ્પ સુખ માટે, લાંબા સુખથી જંબુક કેવી રીતે ભ્રષ્ટ થશે ? પ્રધાને કહ્યું. એક અટવીના મધ્ય ભાગમાં વૃક્ષોની ગીચ ઝાડી હતી. તે ઝાડીમાં હથિયાર સહિત એક બિલ ફરતે હતો. દૂરથી આવતો એક હાથી તેના દેખવામાં આવ્યા. ભિલ હાથીને દેખી તરત પાછો ફર્યો અને એક વિષમ ઢોળાવવાળા પ્રદેશ પર ચડી ગ. ઊંચી ભૂમિ ઉપર ઉભા રહી એક તીણ બાણ હાથીના ઉપર છેડયું. આ બાણ હાથીના મથાનમાં લાગવાથી એક જ પ્રકારે તે હાથી તૂટેલા ગિરિના શિખરની માફક જમીન પર તૂટી પડશે. હજી પણ તે હાથી જીવતે છે એમ ધારી તેનાં દાંત અને મોતી લેવાની ઈચ્છાથી, ધનુષ્ય નીચું મૂકી, માથમાં પરશુ લઈ હાથીને કાપવા લાગ્યો. તે સ્થળે એક સપનું દર હતું. હાથીના પડવાથી સર્ષ થેડે દબાયો હતો. તેને સખત પીડા થયેલી ન હોવાથી તે હજી જીવતો હતે. કેધ અને પીડાથી ચીડાયેલા સર્વે, તે ભિલ્લને એવા જોસથી હુંબ માર્યો કે તેના ઝેરની પ્રબળ અસરથી ભિલ્લ ત્યાં જ મરણ પામ્યો અને સપ પણ ડીવારે મરણને શરણ થયો. એ અવસરે એક શીયાળ ત્યાં થઈને જતો હતો. માંસરસની લોલુપતાણી તે ખુશી થતો થતો ત્યાં આવ્યું. તે જીવતો છે કે મારી ગમે છે તેને નિશ્ચય કરવા માટે બે ત્રણ વાર નજીક આવી પાછો ફર્યો. છેવટે તે ત્રણે મરી ગયેલ છે તેને તેણે નિર્ણય કર્યો. પણ લેભની ગતિ વિચિત્ર છે તેથી તે ચિંતવવા લાગ્યું કે–આ મનુષ્ય અને For Private and Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૯) • હાથી મારા વિત પ`ત પહેોંચે તેટલે ખોરાક મારા માટે છે. તે તે મારે જ ખાવાના છે ને ? આ ધનુષ્ય ઉપર બાંધેલી ચામડાની દ્વારી છે તે હમણુ! ખાઇ લઉ ઈત્યાદિ વિચાર કરી ધનુષ્યની કેટી ઉપર બાંધેલી ચામડાની દેરી તે ખાવા લાગ્યા. તે દેરી તૂટતાં જ ધનુષ્ય ઉપર ચડાવેલી છવા ( દોરી ) એકદમ તૂરી, અને તેથી ધનુષ્યને ભાગ તાળુપ્રદેશમાં એવા જોરથી વાગ્યા કે તે શીયાળ તત્કાળ ત્યાં જ સરણ ૫ મ્યા. હા! હા! અજ્ઞાનથી અંધ થયેલા અને આર્ત્ત, રૌદ્ર ધ્યાનને પરાધીન થયેલા જીવા કાંઈ જુદું જ ચિંતવે છે. અને વિધિનુ વિશ્વસિત ( પૂર્વજન્મકમ) કાંઇ જુદુ જ કરે છે. अनं गयस्स हियए अन्नं वाहस्स संधियसरस्स । अनं कुल्हय हियए अनं हियए कयंतस्स ॥ १ ॥ હાથીના હૃદયમાં કાંઈ જુદા જ વિચાર હતા. બાણુ સાંધવાવાળા વ્યાધ ( ભિલ્લ)ના મનેરથા જુદા જ હતા. શીયાળના હૃદયમાં તેથી જુદું જ હતું. ત્યારે કૃતાંતના હૃદયમાં તેથી પણ જુદું જ હતુ. અર્થાત્ કૃતાંતે તેનાથી જુદું જ કર્યું.. હે રાજન્! તે નિષુદ્ધિ લુબ્ધ જબુકે થોડા ખારાકને માટે– ધણા લાંબા વખત ચાલે તેટલા ખારાકના ત્યાગ કર્યા તેા ઉભયથી ભ્રષ્ટ થઇ મરણ પામ્યા. તેવી જ રીતે આ અતિમૂખ જી, અલ્પ વિષયસુખની ઈચ્છા કરતા પરલાક સંબંધી મહાન સુખ આ શીયાળની માફક હારી જાય છે. . વળી હે મદ્યારાજા! આપે કહ્યું કે પરલેાકનું સુખ અદૃષ્ટ છે. ક્રાણું દીઠું છે. ? વિગેરે ! તે સંબંધમાં આપ શ્રવણુ કરશે. તે આપણે જોયેલુ છે. આપને યાદ હશે કે કુમાર અવસ્થામાં આપણે આકાશમાર્ગ, નંદનવન નામના દેવ ઉદ્યાનમાં રમવા માટે ગયા હતા ત્યાં એક મહદ્ધિક દેવ આપણા દેખવામાં આવ્યા હતા. તેને દેખી મરણુ For Private and Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૦) ના ભયથી આપણે પાછા હઠયા હતા. તેટલામાં તે દેવ સૌમ્ય આકૃતિ ધારણ કરી આપણી પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. મહાબળ ! હું તારો શતબળ નામનો પિતામહ (પિતાના પિતા) છું. ઉત્તમ ચારિત્ર પાળીને લાંતક નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે છું. પુત્ર! તું પણ સંયમનિયમમાં ઉજમાળ થજે. અમૃતતુલ્ય જિનવચનોથી તારા આત્માને ભાવિત કરજે. શ્રદ્ધાળુ હૃદયના, પ્રમાદવિનાના અને સંયમ માર્ગમાં કામ કરનારા આ પદને પામી શકે છે. પ્રયત્નથી તું પણ આ પદ પામી શકીશ.” આ પ્રમાણે કહીને તમાલદલની માફક શ્યામલ આકાશતળને પ્રદ્યોતિત કરતો તે દેવ ત્યાંથી આકાશમાર્ગે ચાલ્યો ગયે. મહારાજા! આ વાત તમે દીઠી છે, સાંભળી છે અને અનુભવી છે. તે વાત જે તમને યાદ હોય તે પરલોક છે, તેની શ્રદ્ધા તમે શા માટે નથી કરતા? ' રાજાએ કહ્યું. ભદ્ર સ્વયં બુદ્ધ ! તે વાત મને યાદ આવે છે. પરલોક છે. હમણાં તે વાતનું દઢ શ્રદ્ધાન કરું છું, તેમાં મને બીલકુલ શંકા નથી. રાજાના આ શબ્દોથી તે પરોપકારી સ્વામીભકત પ્રધાનને ઘણો આનંદ થયો. તે અવસરને જાણ હોવાથી અવસર આવ્યો જાણે તેણે ફરી રાજાને કહ્યું-રાજ! વંશપરંપરાથી સાંભળેલું અને ધમધર્મના ફળને પ્રગટ કરનારું, તમારા પૂર્વજોનું વિવેકવાળું કર્તવ્ય હું આપને સંભળાવું છું. આમાંથી આપને જાણવાનું કે શીખવાનું ઘણું મળી આવશે. આ જ નગરમાં રાજ્ય કરનારા તમારા પૂર્વજોમાં પૂર્વે કુરચંદ્ર નામને રાજા થયો હતો. તેને કુરુમતિ નામની રાણી હતી. માતા, પિતાને પૂર્ણ ભકત હરિશ્ચંદ્ર નામનો તેમને એક પુત્ર થયા. રાજા તકવાદના શાસ્ત્રમાં પ્રવીણ હતે. For Private and Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૧) નાસ્તિકવાદ # તે લેાકેાને કહેતા હતા કે, “ જીવ નથી, પુન્ય નથી, પાપ નથી અને પરલેાક પણ નથી. ખરવષાણુ (ગધેડાના શીંગડાં )તી માક, જીવઆદિ પ્રત્યક્ષ દેખાતાં નથી. જે આ જગતમાં પ્રત્યક્ષગાયર થઈ શકે છે. તે ચાર ભૂત જ છે અને તે ઇંદ્રિયાથી ગ્રાહ્ય થઈ શકે છે, ચેતના એ જીવતા ધર્મ નથી. તે તે પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ આ ચાર ભૃતાના ધર્મ છે. મધ્યના અંગેથી-( જુદી જુદી વસ્તુ એકત્ર કરવાથી ) જેમ મંદિરની શક્તિ પ્રગટ થાય છે તેમ આ ભૂત!ના સમુદાયથી ચેતનાશકિત પ્રગટ થાય છે, માટે પ્રત્યક્ષગાયર ન હોવાથી જીવ, પુન્ય-પાપા છેજ નહિ. પ્રત્યક્ષને વિષય ન હેાવાથી તે જીવાદિ અનુમાનથી પણ સાધ્ય કરી શકાય નહિ કેમકે કાણુ વાર તે વસ્તુ પ્રત્યક્ષ દેખાયેલી હોય તે તે વસ્તુના સંબંધમાં અનુમાન થઇ શકે. તેમજ સુકૃતનુ ફળ દેવલેટક અને પાપના ફળરૂપ નરકગતિ પણ નથી. વળી જીવને! જ અભાવ હૈ:વાથી કર્તાપણું અને ભક્તાપણું પણ ન જ સંભવે. ઇંદ્રિયાના સમુદાય તે જીવ થા જીવવું. અને તે ભૂતનુ વિખરાઈ જવું તે મરણુ. વત મરજીની કલ્પનાએ! મૂઢ માણુસેની કરેલી છે. એક તલતલ જેટલુ શરીરને છેવા છતાં પણ જીવ દેખાતે નથી, શરીરને જ છંદ થાય છે. માટે હિંસ્ય હિંસક (હિ ંસા કરવા લાયક અને હિંસા કરનાર) કાષ્ટ ન હોવાથી હિંસા પણ છે જ નહિ.... લેકાને ઠગવા માટે મૂઢ પુરુષોએ નાના પ્રકારની ક્રિયાઓતી કલ્પનાએ કરી છે. જે જીવ વિધમાન હેય તા આ સ કલ્પનાએ સંભવી ! શકે. પણું જીવ જ નથી। પછી આ સત્ર કલ્પના, ગામ વિના સીની કલ્પના કરવાની માફક હાંસીને પાત્ર છે. તપશ્ચર્યા કરવી તે શરીરને શાસાવવાનુ છે અને સંયમ કરવા તે ભેગી વંચાવાનુ છે. સક્રિયાએ નિરક છે માટે હે બુદ્ધિમાન લો કા ! વિષયાદિને ત્યાગ કરવા અને વિવિધ પ્રકારની ક્રિયાએ કરવ For Private and Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૨) તે એક જાતના કદાગ્રહ છે. સારૂં સારૂં ખા, પાન કરો અને સ્વેચ્છાએ આચરણ કરે. જળદુની માફક ચંચળ સ’સારમાં ભક્ષ્યાભક્ષ્યના વિવેકની કાંઈ જરૂર નથી. આ પ્રમણે લેાકેાને કહી પાતે પેાતાને તેમજ લેાકેને સાવધ સપાપ કા માં પ્રેરણા કરતા કુચંદ્ર રાજા રાજ્યનું પાલન કરતા હતા. અનેક જીવનાં વધ કરવામાં પ્રવૃત્તિ કરતાં તે નિર્દય રાજાએ ભારે કરે નાંખી રાંક પ્રજાને ધણી રીબાવી, ઉદ્ય પુન્ય પાપનાં ફળ તત્કાળ મળે છે. આ ન્યાયથી તેની છેવટની સ્થિતિમાં તેને મહાન અસાતાના ઉદય થયેા. પાંચ ઈંદ્રિયના વિષયે પ્રતિકૂળ થયા. શ્રુતિને મધુરતા આપનાર ગીતે ખર અને ઉંટના શબ્દ સરખાં વિરમ સંભળાવા લાગ્યાં. સુદર રૂપ વિકરાળ અને ખીભિત્સ દેખાવા લાગ્યા. કપુર, અગુરૂ આદિ સુગંધી પદાર્થો અત્યંત પુતિગધ જેવાં લાગતાં. સ્વાષ્ટિ ચીત્તે લીંબડાથી પણ અધિક કટુક અનુભવાતી. પટકુલ દુહસતુલી ગ્રમુખ કામળ સ્પર્શ કાંટાંની સેજ સમાન તેને લાગતા. ગેશી ચંદનને। રસ અગ્નિના કણીયાની માફક તે વેદતે હતા. ટૂંકામાં કહીએ તે આવી રીતે પ્રતિકૂળ ઇંદ્રિયવિષયાને અનુભવતા રાત્રિ ક્રિમ પાડાની મક આરડતાં તે દિવસે પસાર કરવા લાગ્યા. તે ઊછળી ઊછળીને વેદનાની અધિકતાથી પૃથ્વી પર પડતા. પેાતાને હાથે મસ્તક કૂટતા તથા પાસે એસવાવાળા મનુષ્યાને પણ ભય અને કરૂણુા ઉત્પન્ન કરાવતા હતા. તેનાં આવા દુ:ખમય જીવનથી લજ્જા પામી, કુરુમંતિ દેવી અને હારશ્ચંદ્રકુમાર તેને ગુપ્ત સ્થળે રાખી તેની પ્રતિચર્યા કરતા હતાં. મહાન્ દુઃખથી પરભવ પામે કુદ્ર રાજા આ જિંદગીમાં જ નરક · સરખાં દુ:ખને અનુભવ કરી મરણ પામે!, હરિશ્ચંદ્ર કુમારે તેનાં ઉત્તરકા કર્યા. પિતાની આવી ભયંકર અને વલવલતી સ્થિતિ દેખી કુમાર ત્રણે ઊદાસીન થયે, લેાકેાના વિશેષ આગ્રહથી જ તે રાજ્યાસન પર બેઠો. પિતાનું મરણુ સાંભળતાં તે વિચાર કરવા થાગ્યા કે, ખરેખર પુન્યપાપના ક્ળેા છે જ. આ પ્રત્યય મેં પ્રત્યક્ષ દીઠે છે. For Private and Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૩) ખીલકુલ પાપ નહિ" કરૂં. તે દિવસથી તે રાન આખા ગધારદેશનુ રાજ્ય ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યા. અન્યાયભરેલા કરે! પ્રા ઉપરથી કાઢો નાંખ્યા અને જેમ બને તેમ પ્રજાને સુખી કરવા લાગ્યું. હરિશ્ચંદ્ર રાજાએ, ધર્માંશ્રદ્દાળુ ભાળમિત્ર સુબુદ્ધિ નામના ક્ષત્રિય પુત્રને ખેલાવીને કહ્યુ મિત્ર ! આજથી હું તને એક જ કામ ઉપર ખબર રાખવાની તારી નિમણુક કરૂં છું, અને તે એ જ છે કે કાપ પણ ઠેકાણે કાંઇ પશુ ધર્મ સંધી વાત તારા સાંભળવામાં આવે અથવા કાર્દ ધર્મકથન કરનાર તારા દેખવામાં આવે તે! તે વાત તરત આવીને મને નિવેદિત કરવી. પાપનાં પ્રત્યક્ષ ફળ દેખનાર હરિશ્ચંદ્ર રાજા જાગૃતિમાં આવ્યે. તેનુ વલણ ધર્માંને રસ્તે જ દેરાયેલું હતું. તે પેાતાનું જીવન ધમય કરવાને ઇચ્છા હતા. તેને માટે તે કામ ઉપર અર્થાત્ ધર્મમાં જાગૃતિ આણવા માટે પોતાના મિત્રને તેણે રડ્યા હતા. આમ ઉતિની પૃચ્છા રાખનારા વ્યવસાયી· યા-પ્રમાદી મનુષ્યાએ આ પ્રમાણે કરવું તે સર્વ પ્રકારે ચેાગ્ય છે. સુબુદ્ધિએ રાજાનુ' કહેવુ' વિનયપૂર્વક અંગીકાર કર્યું, તે દિવસથી ધર્મ સંબંધી કાંઈપણ્ વાત સાંભળતે, તે તરતજ રાજાતે કહી આપતા. એટલું જ નહિં પણ તેવા શુદ્ધ ધર્મોપદેશક મહાત્માએની તપાસમાં પણ તે કરતા હતા. સુબુદ્ધિનાં વચનેા, પરમશ્રદ્ધાળુ થઇને રા સતેા હતે. એક દિવસ શહેરની બહાર દેવએ કા પ્રકાશ અને મહિમા દેખી રાજાએ પૂછ્યું, મિત્ર ! આ પ્રકાશ અને મહાચ્છવ શ માટે કરાય છે? તે સુબુદ્ધિએ તપાસ કરી કહ્યું. શહેરની બહાર એક મુનિને કેવ જ્ઞાન ઉત્પન્ન થયુ છે. દેવે તેમના મહિમા-મહેચ્છવ કરે છે. તે સાંભળી રાજાનું મન હી પ્રક્રુલ્લિત થયું. મિત્રને સાથે લઇ રાજા કેવળી ભગવંતને વંદન કરવા માટે ગયે. ભક્તિથી નમસ્કાર કરી For Private and Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪). રાજા ગુરૂ સન્મુખ ધર્મશ્રવણનિમિત્તે બેઠે. એગ્ય જીવ જાણી તાનીએ ધર્મદેશના આપવાનો પ્રારંભ કર્યો હે ભવ્ય જીવો ! આ આત્મા યા જવ અનાદિ અનંત છે. અનાદિ કાળથી કર્મ સંયુત છે. વિવિધ પ્રકારના દુઃખદવથી સંતપ્ત - થઈ, ચાર ગતિરૂપ ભવમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણની શાંતિ માટે જ્ઞાનાદિ સામગ્રી મેળવી, સમ્યફ પ્રકારે જ્ઞાન કહાન, અને આચરણ કરતાં કર્મને સર્વથા ક્ષય કરી શકે છે. અને તેથી અક્ષય, શાશ્વત સુખવાળું મોક્ષ મેળવી શકે છે. વિગેરે, ધર્મદેશના સાંભળી તત્ત્વજ્ઞાનના પરમાર્થને જાણી, શ્રદ્ધા, સંવેગમાં તત્પર થયેલા રાજાએ ગુરૂશ્રીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. ગુરૂરાજ ! દેનાં પ્રત્યક્ષ દર્શનથી અને આપની અમેઘ દેશના થી મને ચેકસ નિર્ણય થાય છે કે પરલોક છે તે ભારે પિતા નાસ્તિકવાદને સ્વીકાર કરનાર મરીને જ્યાં ઉત્પન્ન થયે, તે આપ કૃપા કરીને મને જણાવશો કેમકે તેની પરલોકમાં હયાતિ તે જ નાસ્તિકવાદનો નાશ કરનારી છે. ગુરૂશ્રીએ કહ્યું. તમારા પિતા છેવટની સ્થિતિમાં આજંદ કરતા કૃષ્ણસ્થામાં–રૌદ્રપરિણામે મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયો છે, આસ્તિક વાદ, હે રાજન ! તેની માન્યતા એ હતી કે જવ નથી, પુન્ય નથી, પાપ નથી, પરલોક નથી વિગેરે ભૂલભરેલી હતી. જીવ અવશ્ય છે જ. જેમ શેષ પદાર્થ પિતપોતાના સ્વરૂપે રહેલા છે તેમ જીવ, જીવના સ્વરૂપે રહેલો છે. તે ચેતના લક્ષણવાન છવ, અરૂપી હોવાથી જ્ઞાનદષ્ટિવાળાને પ્રત્યક્ષ છે. જ્ઞાનદષ્ટિ સિવાયના છે, જ્ઞાન, દર્શનાદિ ગુણોથી તે અમૂર્ત જીવને, જાણી શકે છે. ભાવ પ્રત્યય અને અનુમાનથી, છદ્મસ્થ છો તે જીવને જાણવાને સમથ થાય છે. જેમકે, હું છું, હું સુખી છું, હું દુઃખી છું, આ અહે પ્રત્યય હું એવી પ્રતીતિ દરેક આત્માને જીવના અસ્તિત્વ સંબંધમાં સ્વાનુભવસિદ્ધ છે. For Private and Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૫). મેં સાંભળ્યું. મેં દેખ્યું. મેં સુંધ્યું. મેં ખાધું. મેં સ્પર્યું મેં સંભાળ્યું. ઈત્યાદિ ભાવ પ્રત્ય-પ્રતીતિઓ જેને થાય તે પોતે જ જીવ છે. શ્રવણ (કાન) આદિ ઇદ્રિયો કાંઈ જાણકાર નથી કે તે જાણું શકે ? જીવના જવા પછી પણ તે ઈદ્રિ બની રહે છે, છતાં તે અવસરે તે અહં પ્રત્યય-હું છું વિગેરે કાંઈ પણ થતો નથી અથવા શરીરમાં જીવ વિધમાન હોય ત્યારે પણ છવની ઉપયોગ વિનાની સ્થિતિમાં ઈદ્રિય વિદ્યમાન છે છતાં, તેઓ કાંઈ સાંભળી કે દેખીને અહં પ્રત્યય કરી શકતી નથી. આથી ચક્કસ નિર્ણય થાય છે કે, સાંભળવાનું કે દેખાવા વિગેરેનું જ્ઞાન જેને થાય છે તે જ્ઞાતા-જીવ આ ઇદ્રિ કરતાં કોઈ જુદો જ છે. વળી ચૈતન્ય ભૂતાનો ધર્મ નથી પણ જીવને ધમ છે, કેમકે ભૂતે અવેદક છે. જ્ઞાનશક્તિ ધરાવનાર નથી. અર્થાત જડ છે, જેના એક અંશમાં વેદક ( જ્ઞાપક ) સ્વભાવ નથી તેના સમુદાયમાંથી પણ તે સ્વભાવ ક્યાંથી પ્રગટ થશે ? જેમ તલના દાણામાં તેલને અંશ છે તો તલને સમુદાય એકઠું કરતાં તેમાંથી તેલ બહાર આવે છે- કઢાય છે ) પણ રેતીના કણિયામાં તેમનો અંશ નથી તો લાખ રેતીના કણ એકઠા કરતાં પણ તેમાંથી એક પણ તેલનું બિંદુ નહિં જ નીકળે. તેમ ભૂતના અંશમાં ( પૃથ્વી, પાણી, વાયુ, આકાશમાં ) જ્ઞાન શક્તિ નથી તે તેના સમુદાયમાંથી તે શકિત કેવી રીતે પેદા થશે ? મદિરાના એક એક અંગમાં તેવી થોડી માદક શકિત રહેલી છે તો તે અંગે વિશેષ એકઠાં થતાં તેમાંથી વિશેષ માદકરૂપે શકિત બહાર આવે છે તેમ ભૂતોમાં તેવી જ્ઞાતત્વશકિત નથી માટે તે સમુદાય એકઠા મળતાં પણ તેમાંથી જીવરૂપે તે શકિત બહાર આવતી નથી. આથી કહેવાને આશય એ છે કે આત્મા, ભૂતોથી વ્યતિરિક્ત સ્વતંત્રપણે જુદો છે પણ તે ભૂતોને ધર્મ નથી. આ પ્રમાણે આ દેહમાં જીવ અનુભવસિદ્ધ જણાય છે. તેમજ For Private and Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૬) બીજાના દેહમાં અનુમાનથી જાણું શકાય છે. કેમકે સુખ, દુઃખ, જ્ઞાનાદિ સર્વમાં સાધારણ છે. અર્થાત સુખ, દુઃખ જ્ઞાન આ સર્વને એક સરખું થઈ શકે છે. એટલે દેહમાં ચૈતન્ય હોય ત્યાં સુધી સર્વે સુખ, દુઃખનો અનુભવ કરી શકે છે. . વળી દુનિયાના જીવોનું વિચિત્રપણું; જેમકે, કેટલાક સુખ દુઃખી, કુલીન, રાજા, શ્રેણી, સાર્થવાહ, સેનાપતિ, એશ્વર્યવાન, વિનીત, રૂપવાન, સુભગ, ધીર, સુસ્વરા, વિચક્ષણ વિગેરે જણાય છે. ત્યારે કેટલાએક તેનાથી વિપરીત દુઃખથી સંતપ્ત થયેલા છ દેખાય છે. જેમકે, કાણુ, આંધળા, બહેરા, મૂંગા, પાંગળા, કુરૂપા, દાસ, શ્રેષ્ય, દ્રમ, દરિદ્ર, દુર્ભાગ, ખળ, નીચ, મૂર્ખ, ક્રૂર, કુછી અને વિરહાદિ દુઃખથી વિધુરિત વિગેરે. આવા સુખ, દુઃખમય તારતમ્ય યુગના ભેદથી અનંત ભેદભય જેનું વિચિત્રપણું નિર્નિમિત્ત (નિમિત્ત વિનાનું) કે ઈ પણ વખત ન જ હોઈ શકે. અંકુરાને ઉદ્દગમ-ઉત્પત્તિ પાણી, પૃથ્વી વિગેરે કારણે સિવાય સંભવતો નથી. તેમ કારણ સિવાય કોઇ પણ વખત કાર્યની નિષ્પત્તિ હોય જ નહિ, તે કારણ આ જ ભવ સંબંધી હોય તેવો કાંઈ નિયમો નથી. વૃક્ષના મૂળમાં પાણી સિંચતાં–તેના કાર્યરૂપ પત્ર અને ફળો વૃક્ષના અગ્રભાગ ઉપર જણાય છે. તેવી જ રીતે પરલોકમાં કરાયેલું કર્મ આ જન્મમાં પણ ફળ આપે છે - પહેલું કારણ અને પછી કાય. કારણ પછી કાર્ય બનતાં થોડું ઘણું પણ વચમાં અંતર હોવું જોઈએ. આ વાયથી ગર્ભવાસમાં આવવારૂપ કાર્યનું કોઈ પણ કારણ હોવું જોઈએ. અને તે કારણ ગર્ભાવામાં આવ્યા પહેલાના વખતમાં બનેલું હોવું જોઈએ. આ રીતે અન્ય જન્મ-પુનર્જન્મ હવાને નિર્ણય થાય છે. જે નિમિત્તને પામી આ જીવે પૂર્વજન્મમાં સુકૃત કે દુષ્કત કર્યું છે તે જવનું જ કરેલું છે, કેમકે કર્તાના અભાવે કમ બની શકે જ નહિ. આ હેતુથી કર્તા તરીકે જીવ જ સિદ્ધ થાય છે. For Private and Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૭) ક્ષયરૂપ માક્ષ પણ છે જીવાને દયાથી પુન્ય થાય છે અને જીવે તે ધાત કરવાથી પાપ થાય છે. કેમકે જેવુ" વાળ્યું હોય તેવું જ લણાય છે; માટે જીવ છે, પુન્ય છે, પાપ છે અને પરલેક પણ છે. તે સર્વ હોવાથી તપ, સયમાદિ ક્રિયા નિરર્થંક નથી. અશેષ ક અને તે મેક્ષ વિશિષ્ટ તપ, સયમથી સાધ્ય થઈ શકે છે. રાજા હરિશ્ચંદ્ર ! જીવ અપૌદ્ગલિક છે. કર્મો સર્વે પુદ્ગલરૂપ છે. જીવ અને કમ, દૂધ અને પાણીનો માફક એકમેક થઇ રહ્યા છે. શરીરમાં રહેàા છત્ર શરીર પ્રમાણ છે. ઇલિકાતિએ અન્ય જન્મમાં જતા જીવ લેાકને અસંખ્યાતમે ભાગે ગણાય છે. શરીરને ત્યાગ કરી સિદ્ધમાં ગયેલા જીવા છેલ્લા ભવના શરીરના ત્રીજા ભાગની આત્મપ્રદેશની અવગાહનાવાળા હોય છે. તે લેાકના અગ્રભાગે રહે છે. તેને અનંત જ્ઞાન, અનત દર્શન, અનંત આનંદ અને અનંત વી` આ અનંત ચતુષ્ક હોય છે. આ અક્ષરીરી સિદ્ધ જીવાને કાઇ પણુ પ્રકારની ક્રિયા નથી. તેઓ શાશ્વતભાવે આત્માનય ત્યાં રહે છે. . સંસારી જીવા, કષાય, યેાગાદિ નિમિત્તે સુખ, દુ:ખ ઉત્પન્ન કરે છે. જેમ કુંભાર માટી, દંડ, ચક્ર, ચિવર આદિ સામગ્રીથી ધટરૂપ કાર બનાવે છે તેમ સંસારી જીવાને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ચૈાગાદિ નિમિત્તો કાયમ હોવાથી સુખ,દુઃખરૂપ કાર્યો ઉત્પન્ન કરે છે. સંસારી જીવે તે કર્મના અનુભવ કરે છે. કરેલ કમના ભેગવ્યા સિવાય નાશ નથી. નહિં કરેલ કને! ઉપભોગ કરવા પડતા નથી, જો કરવા પડતા હેય તેા પછી મોક્ષના જીવને પણ સુખ, દુઃખ વેઠવાં જ પડે અને જો તેમ થતુ હેય તે। અનવસ્થાષ આવે અર્થાત્ ધર્માંધમ વ્યવસ્થા વિસ’સ્થૂલ થઇ પડે. પણુ તેમ નથી. કરેલ ક્રમ જ ભાગવવાં પડે છે. દુનિયાના સર્વ પદાથૅ નિત્યાનિત્યરૂપ છે અને તેમ કહેવામાં અપેક્ષા રાખવામાં આવી છે. દરેક પદાર્થમાં ઉત્પત્તિ, સ્થિતિ અને ૨ For Private and Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૮) વિનાશ આ ત્રિપુટી (ત્રણ ભાગ) લાગુ પડે છે. તે આ પ્રમાણે છે એક સોનાનું કુંડલ હતું તેને ભાંગી નાંખી તેને મુગટ બના છે. પૂર્વે કહેલી અપેક્ષા અહીં પ્રગટ સમજાશે. આ ઠેકાણે કુંડળને નાશ થયો, મુગટની ઉત્પત્તિ થઈ. બસે સ્થળે સેનું કવ્ય કાયમ રહ્યું. આ જ પ્રમાણે દરેક પ્રદાર્થમાં આ ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યયની અપેક્ષાએ સમજી લેવી. આ જીવદય માટે ઉત્પત્તિ, સ્થિતિ અને (નાશ)ની સમજણ આ પ્રમાણે છે. પૂર્વજન્મના મનુષ્યાદિ પર્યાયને નાશ. આ ભવના પર્યાયની ઉપત્તિ અને જીવદ્રવ્યની બને સ્થળે કાયમ સ્થિતિ હયાતી રહેવી, આ પ્રમાણે સર્વ દ્રવ્યોમાં નિયાનિત્યની અપેક્ષા સમજવા યોગ્ય છે. દરેક વસ્તુ, દ્રવ્યની અપેક્ષાઓ નિત્ય છે. (કાયમ છે). પર્યાયની અપેક્ષાએ અનિન્ય છે દ્રવ્યમાંથી પર્યાયોને આવિર્ભાવ તિભાવ થયા કરે છે. આ અપેક્ષાએ દરેક પદાર્થોમાં નિત્યાનિત્યપણું રહેલું છે. જીવોમાં મોટાનાનાપણું કાંઈ નથી, સર્વ સરખા છે. મોટા શરીરવાળા યા નાના શરીરવાળા છવાના આત્મપદેશ એક સરખા (અસંખ્યાતા) છે. તેમાં સંકોચરિકોચ ધર્મ રહેલો હોવાથી દીવાની પ્રજાની માફક સ્થાન યા ભાજનના પ્રમાણમાં પ્રકાશ (વેદન) કરે છે. જેમ એક દી ઘરમાં ખુલ્લો મૂકયો હોય તે ઘરના પ્રમાણ જેટલા વિસ્તારમાં પ્રકાશ આપશે. તે જ દીપક ઉપર એક ભાજન ઢાંકવામાં આવે તો તે વિસ્તારવા પ્રકાશ એક નાના ભાજનમાં પણ ગઠવાઈને રહે છે. તેમજ હાથી જેવું મોટું શરીર પામતાં આત્મપ્રદેશે તે શરીરના સર્વ ભાગમાં પ્રસરી રહે છે. અને તે જ જીવને કુયુવા જેવડું નાનું શરીર મળે છે તે તેટલા શરીરમાં પણ સમાવેશ કરીને રહે છે. દષ્ટાંત એકદેશી હેય છે તેથી દષ્ટાંતના દરેક ધર્મો દાર્શતિકને લાગુ પાડવાનો પ્રયાસ ન કર. અશરીરી સિદ્ધના છ કરતાં શરીરવાળા સંસારી જીવો અનંતગુણુ છે, રવ-પરપર્યાયની અપેક્ષાએ દરેક પદાર્થો અનંત ધર્મશાળા છે. For Private and Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૯) પ્રમાદવડે કે કષાયિત પરિણામે-પાંચ ઇકિય, શક્તિ અને આયુષ્યાદિ પ્રાણુને નાશ કરે કે વર્તમાન શરીરથી જીવને જુદો કરે તેનું નામ હિંસા છે. અને તે જીવનું મરણ કહેવાય છે. આ પ્રમાણે સંક્ષેપમાં જીવનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. હે રાજન ! આ પ્રમાણે વિચાર કરતાં નાસ્તિકવાદ સર્વથા અન્ય ચોગ્ય અને અહિતકારી છે. તેનો ત્યાગ કરી વિવેકપૂર્વક સતક્રિયામાં આદર કરે એ નિરંતરને માટે સુખનો માર્ગ છે. કેવળી ભગવાનના મુખથી પિતાના પિતાનું દારૂણ દુર્ગતિમાં જવાપણું સાંભળી, તેમજ નાસ્તિકવાદનાં કડવાં ફલ જાણુ હરિશ્ચંદ્ર રાજ સંસારમાંથી વિરક્ત થયે. ગુરુને નમસ્કાર કરી પિતાને મંદિરે આવી પુત્રને રાજ્યાભિષેક કર્યો. સુબુદ્ધિને કહ્યું-હું હમણુ ગુરૂમહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ. તમે મારા પુત્રને મારી માફક ધર્મો પદેશ આપજે. સુબુદ્ધિએ કહ્યું. મહારાજ ! હું આપની સાથે જ ચારિત્ર લઈશ, ધર્મ સાંભળ્યાનું ફળ વિરતિ જ છે. મારામાં કેવળ “પરોપદેશે પાંડિત્યં” નથી. આપના કુમારને મ ર પુત્ર ધર્મોપદેશ આપી જાગૃત રાખશે. રાજાએ તે વાત માન્ય રાખી. રાજા અને પ્રધાને બળતા ગૃહની માફક રાજ્યવાસને ત્યાગ કરી, વૈરાગ્યથી ચારિત્ર લીધું. ગુરૂરાજની સેવામાં તત્પર રહી, ચિરકાલ સંયમ સામ્રાજ્ય પાલન કરતાં અષ્ટ કર્મને ક્ષય કરી અને મહાત્માઓ નિર્વાણપદ પામ્યા. મહારાજા મહાબળ! આ રાજા પછી તમારા વંશમાં પ્રચંડ પરાક્રમી દંડ રાજા થયો. તેને સૂર્યની માફક પ્રતાપી મણિમાલી પુત્ર થ. આ દંડ રાજા પુત્ર, સ્ત્રી, ધનાદિકમાં ઘણી મૂછ રાખતો હતો. ધર્મથી પરભુખ રહી તેણે પિતાનું જીવન મમત્વભાવમાં પૂર્ણ કર્યું. મરણ ૫ મી તે પિતાના શ્રીગ્રહમાં ( ખજાની ઉપર ) અજગરપણે ઉત્પન્ન થશે. તે શ્રીગૃહમાં જે કોઈ પ્રવેશ કરતું તેને તે અજગર મારી For Private and Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૦) નાંખતા હતા. એક દિવસે તે શ્રીગૃહમાં મણિમાલીએ પ્રવેશ કર્યાં. અજગરે તેને દીઠે, દેખતાં જ તે અજગર સ્તબ્ધ થઇ ગયા. પૂર્વભવના પુત્રને દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયુ. શાંત દષ્ટિ કરી પુત્ર તરફ સ્નેહાળ દૃષ્ટિથી તે અજગર દેખવા લાગ્યા. અજગરની આવી સ્થિતિ દેખી મણિમાલી વિચારવા લાગ્યા. નિશ્ચે આ અજગર અમારે! પૂર્વ જન્મને કાઇ સ્નેહી મરીતે ઉત્પન્ન થયે છે. એ અવસરે કઇ અતિશય જ્ઞાની મુનિ ત્યાં આવ્યાં. તેમને પૂછી પોતાના સંશય દૂર કર્યાં. સ` તેજ પેાતાના પિતા છે. એમ જાણી પિતૃવત્સલતાથી ગુરૂશ્રીના કહેવા મુજબ તેને ધમ સંભળાવ્યેા. તે અજગર અણુસણુ વિધિએ મરણ પામો. સ્વ માં દેવપણે ઉત્પન્ન થયા. તે દેવે સ્વર્ગમાંથી અહીં આવી મણિમાલીને એક સુંદર દ્વાર આપ્યા. વંશપર પરાથી ચાલતા આવેલા તે હાર આપના કંઠસ્થળમાં રહી દિશાઓને પ્રકાશિત કરી રહ્યો છે, તે જ છે. હરિશ્ચંદ્રના વશમાં અનેક રાજા થઈ ગયા છે. તેના વશમાં અત્યારે આપ વિધમાન રાજા છે. ધર્મોપદેશક સુબુદ્ધિમત્રીના વંશપરંપરામાં હું ( સ્વયં બુદ્ધ ) ઉત્પન્ન થયા છું. આટલા કાળપ ત અનચ્છિન્ન વંશપર‘પરાએ ધર્મોપદેશકને વ્યાપાર અમારે અને ધ શ્રવણુ કરવાને વ્યાપાર આપને ચાલ્યેા આવ્યે છે. રાજન! આજે વગર પ્રસ્તાવે ધર્માંપદેશ સબંધી જાગૃતિ કરવાનું જે મે' એકદ્દમ સાહસ કર્યુ છે તેમાં વિલંબ ન કરી શકાય તેવુ પ્રબળ કારણુ છે. તે કારણ આપ સાવધાન યને સાંભળજો. મહારાજા ! આજે હું આકાશમાર્ગે નંદનવનમાં ગયેા હતેા. એક સુંદર વૃક્ષ નીચે બેઠેલા એ ચારણશ્રમણ મુનિએ ત્યાં મારા દેખવામાં આવ્યા. તેમનાં નામે આદિત્યયશા અને અમિતતેજ હતા. સાક્ષાત મૂર્ત્તિમાન ધમ જ હોય નહિ તેમ આતિશાયિક જ્ઞાનસ’પન્ન તે હત!. ભક્તિભાવથી વન કરી મેં તેઓશ્રીને પ્રશ્ન કર્યો કે, ભગવન્ ! મહાબળ રાજાનુ આયુષ્ય કેટલુ' બાકી છે! તેએએ ઉપ For Private and Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૧) ,' ચેાગ મૂઠ્ઠી નિČય કરી કહ્યું. ભદ્ર સ્વયં બુદ્ધ ! તારા રાજાનું આયુષ્ય એક મહીનાનુ બાકી રહ્યું છે: આ સાંભળતાં જ ત્યાં ન શકાતાં સભ્રાંત થઈ હું' તરતજ આપની પાસે આવ્યે છું. હષ્ટીકત આ પ્રમાણે છે, તે હે રાજા ! જેમ બને તેમ પારલૌકિક હિત જલ્દી કરી હયે.. “ એક મહિનાનું આયુષ્ય ખાદી છે. '' આ શબ્દો સ્વયં બુદ્ધુના મુખથી સાંભળતાં જ રાજા શૂન્ય થઈ ગયેા. તેના મુખની લાવણ્યતા ઊડી ગઇ, વિષાદથી શરીરની ક્રાંતિ વિચ્છાદિત થઈ ગઈ. તેનાં નેત્રા આંસુથી ભરાઇ આવ્યાં. હૃદય શેકાનળથી અળવા લાગ્યું. પાણીથી ભરેલ! માટીના કાચા ઘડાની માફક તેનુ શરીર ગળવા લાગ્યું. મરણભયથી તેનુ શરીર કપવા માંડયું, આત્માને તે અધન્ય માનવા લાગ્યા. આવી સ્થિતિમાં રાજા સિંહાસનથી બેઠા થયા અને હાથ જોડી સ્વયં બુદ્ધના ચરણમાં તેણે પેાતાનું શરીર નમાવી દીધું. ગદ્ગદ્ સ્વરે રાજા માલવા લાગ્યા. હા ! હા ! સ્વયંબુદ્ધ, મારૂં' શું થશે? વિષયકષાયાદિ પાપપ્રĒત્તમાં મારૂં બધું આયુષ્ય નિર་ક ગયું. ચાર પ્રકારને ધમ મેં ન કર્યાં, અરિહંતાદિ ચાર શરણાં મેં ન લીધાં અને ચાર ગતિના અંત મેં ન કર્યાં. હા ! હા ! હું મનુષ્યજન્મ હારી ગયે।, સ્વયં બુદ્ધ ! આટલા ચેડા આયુષ્યમાં હવે હું ધર્માં કેવી રીતે કરી શકું? હૈ પરાપકારી! તું મને રસ્તા બતાવ. રસ્તા ખતાવ. આ પાપીને ઉદ્ધાર થાય તે રસ્તા બતાવ. સ્વયંબુદ્ધે ધીરજ આપતાં કહ્યું, મહારાજા ! નિર્ભય થાએ. થી ધારણ કરી, ધન્ય છે આપને કે આ વખતે પણ આપની ધર્મ તરફ આટલી બધી લાગણી છે. ધણાં ભવનાં સંચિત કર્મો પણ ચરિત્ર ગ્રહણ કરવાથી થેાડા વખતમાં ખપાવી શકાય છે. ધણા લાંબા વખતથી સંચય કરાવેલાં લાકડાંઓને શું અગ્નિ થે।ડા વખતમાં નથી બાળી શકતા ? બાળી શકે જ છે. એક દિવસ પણ જો આ જીવ ચારિત્ર ગ્રહણ કરી તેમાં તન્મય થઈ રહે તે માક્ષ પણ મેળવી શકે છે For Private and Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ર) જેટલા વખતથી અરે ! અપાવી કદાચ તેવી તીવ્ર ભાવનાના અભાવે મેક્ષ ન પામી શકે તથાપિ વિમાની કે દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતો નથી. અરે એક દિવસ તે દૂર રહે પણ એક મુહૂર્ત જેટલા વખતના ચારિત્રમાં પણ અનેક ભનાં પાપે ખપાવી શકાય છે. દ્રવ્યચાત્રિ સિવાય પરિણામની વિશુદ્ધતાથી ભાવ ચારિત્ર પણ પામી શકાય છે. અને અંતર્મુહૂર્તમાં અનેક ભવોનાં કર્મો ખપાવવાં તે ભાવચારિત્રથી જ ખપાવાય છે. ભાવચારિત્રનું એટલું બધું બળ છે કે એણે આરઢ. થયેલાની વિશુદ્ધિમાં આ દુનિયાના છનાં કર્મ નાખવામાં આવે તો પણ તે બળીને ભસ્મીભૂત થાય છે. જુઓ કે તેમ બનતું નથી કારણ કે જો પિતાનાં કર્મ પિતે જ ભોગવે છે. છતાં આત્મબળની વિશુદ્ધિનું સામર્થ્ય હું આપને કહું છું કે તે હદથી વધારે છે ચારિત્ર સિવાય એકલાં જ્ઞાન, દર્શન ક્ષણમાત્રમાં મોક્ષપદ આપતાં નથી. અને ચારિત્ર સહિત જ્ઞાન, દર્શન ક્ષણ માત્રમાં મેક્ષ, પદ આપે છે. જ્ઞાન, દર્શનની સાથે ચારિત્ર હેય અગર ન પણ હોય, પણ જે ચારિત્ર હેય તો જ્ઞાન, દર્શન અવશ્ય હોય છે. હે રાજન ! તમે ધન્યભાગ્ય છે કે હજી એક મહિના જેટલું લાંબું આયુષ્ય ધરાવો છે, માટે હવે તે નિર્વિધનપણે જેમ બને તેમ ઝડપથી આત્મસાધનમાં ઉજમાળ થાઓ. પ્રધાને વિવિધ પ્રકારે હિમ્મત આપવાથી રાજાને સંતોષ થયો. પુત્રને રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વાધીન કર્યું. જિનભુવનમાં અeહિક મછવ શરૂ કરાવ્યો. રાજાએ છેવટની સંથારાપ્રવજ્યાં અંગીકાર કરી એટલે એક સ્થળે બેસી પાંચ મહાવ્રત અંગીકાર કર્યા, થાવત છવાયત આહારનો ત્યાગ કર્યો. તે સ્થાનથી અમુક કારણ કે હદ સિવાય ઉઠવું, બેસવું કે હરવું ફરવું બંધ કર્યું. સર્વ મમત્વને ત્યાગ કર્યો. સર્વ પ્રકારની આશાઓને વિસારી મૂકી. અહંકારને પણ મૂકી દીધો. કેવળ ધર્મધ્યાનમાં જ લીન રહેવાને દઢ નિશ્ચય કર્યો. સિદ્ધાંતનું For Private and Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩૪૩) શ્રવણુ કરતાં તેના સંવેગ રસમાં વધારો થયે।. પૂર્વ મહર્ષિ એનાં જીવનચરિત્રનાં સ્મરણુથી તે વધારે ઉત્તેજિત થયે. શત્રુ, મિત્ર પર સમભાવ આપે, સંસારની અસારતા ભાવતાં અમૃતરસથી સિંચાયાની માફક શાંતિમાં વધારે થયે।. પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં એક મહિનાને અંતે આ ફાની દેહ અને દુનિયાંના ત્યાગ કરી, ઇશાન દેવલાકની રણુક દેવભૂમિમાં લલિતાંગદેવ નામના દેવપણે તે ઉત્પન્ન થયે!. આ માનજિંદગીમાં એક મહિના પયંત આચરણ કરેલા ધર્મના પ્રસાદથી તે દિવ્ય સુખ પામ્યા. નર, સુરનાં ક્રિષ્ય સુખને અનુભવ કરતાં તે મહાબળ આઠમે ભવે નાભી રાજાને ઘેર રીષભદેવપણે જન્મ પામેા. તીર્થકર પદ ભાગવી, અનેક જીવાને ઉદ્દાર કરી છેવટે શાશ્વત સ્થાન પામ્યા. Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મથી માંડી સુકૃતના લેશને પશુ નહિં કરનાર મહાબળ રાજા, છેવટના સ્વલ્પ કાળના ચારિત્ર આચરણુથી સદ્ગતિને પામ્યા. સુદના ! આ દાંત પરથી એ સમજવાનું છે કે વસ્તુતત્ત્વને જાણીને, તેના પર દૃઢ શ્રદ્ધાન કરીને પણ યથાશક્તિ તે પ્રમાણે વન કરવું જોઇએ. વન કરવાથી જ ચેડા વખતમાં પણ ઉત્તમ લાભ મેળવી શકાય છે. પ્રકરણ ૩૫ મું. —— જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે સાથે જોઇએ जा तिथ्थेसर सासणे कुपलया नाणंति तं वुच्चए । जायेव रूई अव विमला सहमणं तं पूणो ॥ For Private and Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૪) चारित्तं तु हविज्जत विरमणं सावजजोगेहिं जं । एअमो रयणतिगं सित्रफलं गिन्देह सच्चे अणा ॥१॥ તીર્થંકરપ્રણીત સિદ્ધાંતમાં કુશળતા, તેને જ્ઞાન કહે છે. તે જ વીતરાગના વચનમાં અતિશય નિર્મળ રુચિ (શ્રદ્ધા-ઈચ્છા) તે સદર્શન કહેવાય છે. સાવધ ( સપાપ ) ચોથી વિરમવું તે ચારિત્ર છે. તે ભવ્ય ! સચેતને મોક્ષફળ આપનાર આ ત્રણ રત્નોનું તમે ગ્રહણ કરો. हयं नाणं कियाहीणं, हया अनाणीएत किया । पासंतो पंगुलो दृड्डो, धावमाणेा अ अंधओ ।। १ ।। ક્રિયા વિનાનું જ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનીઓની (જ્ઞાન વિનાની ) ક્રિયા હણાયેલી છે. દેખતાં છતાં પાંગલો બળી મુઓ ત્યારે આંધળો દોડવાથી મરણ પામ્યો. - જાણવા પ્રમાણે વર્તન નહિં કરનારા જ્ઞાનીઓને પણ સદ્ગતિની પ્રાપ્તિ દુર્લભ છે. દાવાનળ નજીક આવ્યો છે તેનામાં બાળવાના ગુણ છે તે બાળી નાખશે. ઇત્યાદિ જાણવા છતાં અને નજરે દેખવા છતાં પણ પાંગળે માણસ દાવાનળમાં બળીને મરણ પામે છે. પાંગળા સમાન ચાલવાની ક્રિયા ન કરનારા ( ઉત્તમ આચરણરૂપ ચારિત્ર ક્રિયા ન પાળનારાઓ ) એકલા જાણપણાથી ફાયદે મેળવી શક્તા નથી, તેવી જ રીતે વનમાં લાગેલા દાવાનળથી બચવા માટે એક આંધળો માણસ આમતેમ દેડવારૂપ ક્રિયા કરી રહ્યો છે. પણ આંખે દેતો ન હોવાથી દાવાનળ કઈ બાજુ છે અને મારે તેમાંથી બચવા માટે કયા રસ્તા તરફ થઈને જવું ? તે ન જાણુ હોવાથી તે પણ દાવાનળથી બચી શકતા નથી. આ દષ્ટાંતે તવાતત્ત્વને જાણુવારૂપ અને આશ્રાવને રોકવાના તથા કર્મને નિર્જરવાના જ્ઞાનને નહિં જાણતાં-એટલે જ્ઞાન વિનાના આંધળાઓ-એકલી ક્રિયા કરવારૂપ પ્રવૃત્તિ કરનારાઓ તે પણ ભવડાવાનળને પાર પામી શકતા નથી. For Private and Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૫) જેમ આંધળે મનુષ્ય દેખતા પાંગળા મનુષ્યના ખંભા ઉપર બેસી વન દાવાનળને પાર પામી શકે છે તેમ આંધળી ક્રિયા પાંગળારૂ૫ દેખતા જ્ઞાનની મદદથી, ભવ વનદાહને પાર પામે છે. જ્ઞાન પ્રકાશક છે, સંયમ આવતાં કર્મને રોકનાર છે અને ધ્યાનાદિ તપ પૂર્વ કર્મને કાઢી નાંખનાર છે. આ ત્રણેના એક સાથેના ગથી વીતરાગ દેવોએ મેક્ષ થવાનું કહ્યું છે. ચારિત્ર વિનાનું જ્ઞાન, શ્રદ્ધા વિના મુનિવેશનું ગ્રહણ અને સંયમ વિનાને તપ એ નિર્વાણ કાર્યમાં નિષ્ફળતા પામે છે. સદાચરણની મુખ્યતાવાળું જ્ઞાન, શ્રદ્ધાન સહિત યુનિવેશનું ગ્રહણ અને સંયમ સહિત કરાતો તપ, આ ત્રણથી ભવને ક્ષય થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્નને એકીસાથે ધારણ કરનાર મનુષ્યો દુર્લભ છે. આ ત્રણે રત્નનું સાથે આરાધન કરનાર જીર્ણવૃષભની માફક, ક્રમે, મનુષ્ય, દેવ અને મોક્ષનાં સુખ પામે છે. જીણું વૃષભ, આ ભારતવર્ષમાં ક્ષેમકુશળતાના પ્રચુર કારણોથી ભરપૂર ક્ષેમપુરી નામની નગરી હતી. તે નગરીમાં ન્યાય અને વિનયાદિ ગુણોમાં પ્રવીણ નયદત્ત નામને શ્રેષ્ઠ રહેતો હતો. શીયલ આદિ ગુણોથી પતિને આનંદ આપનાર વસુનંદા નામની તેને પત્ની હતી. ધનદત અને વસુદત્ત નામના તેમને બે પુત્રો હતા. ચેક પુત્ર ગુણવાન હતા, નાને પુત્ર વિદ્વાનોમાં માન પામવા યોગ્ય હતો છતાં તેમાં માનપણાને કાંઈક અવગુણ હતે. વક્રસ્વભાવવાળો વામદેવ નામનો વિક, તે શ્રેણી પુત્રીને બાલમિત્ર હતો. તે શહેરમાં સમુદ્રદત્ત નામને ધનાઢય શ્રેણી રહેતો હતો. તેને ગુણવતી નામની ગુણવાન પુત્રી હતી. આ પુત્રીને વિવાહ નયદત્ત શેઠના પુત્ર ધનદત્તની સાથે, ગુણવતીના પિતાએ અનેક જન સમક્ષ મહાન ગૌરવથી કર્યો હતે. તે શહેરમાં લક્ષ્મીવાન, ગુણવાન અને રૂપવાન શ્રીકાંત નામ For Private and Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૬) ના શ્રેષ્ઠપુત્ર રહેતેા હતેા. તેના ઉત્તમ ગુણેાથી રજિત થઈ સમુદ્રદરો, ધનદત્ત સાથેને વિવાહ તેડીને શ્રીકાંતની સાથે ગુણવતીને પર-સુાવી દીધી. આ વાતની ખબર વિપ્ર વામદેવને મળી. તેણે પેાતાના બાળમિત્ર વસુદત્તને કહ્યું, હા ! હા ! મિત્ર. જો તે ખરા. સમુદ્રદત્તો કેટલુ અધું અકાર્ય કર્યું છે? તેણે પોતાની પુત્રી, ઘણી પ્રાનાથી તારા મેાટા ભાઇને આપી હતી; વચનથી ભ્રષ્ટ થયેલા તે ધીઠ મનુષ્યે હમણાં તે પુત્રીને શ્રીકાંત સાથે પરણાવી દીધી છે. ઈત્યાદિ વચનરૂપ ધણાંઆયી વસુદત્તના કાપાગ્નિ પ્રજ્વલિત થયા, સ્વાભાવિક રીતે પણુ તે અભિમાની તેા હતેા જ, તેમાં આ વિપ્ર ઉકેરનાર મળ્યું. તેણે વામદેવને કહ્યું. મિત્ર ! હું શ્રીકાંતની ખબર લઇશ. દુનિયામાં અવજ્ઞા થવી તેના સમાન મનુષ્યને જીવતા ખાળનાર ખીશું કયું દુ:ખ ? તેનું જીવવુ તે ન જીવવા બરાબર છે. જનનીને કલેશ આપનાર તેવાં મનુષ્યેાને જન્મ દુનિયા ઉપર ખાજા સમાન છે. આ અપમાન હું સહન નહિ કરું. જરૂર તેનું વેર લઈશ. ક્રાવો અધ થયેલા વસુદો, અવસર મળતાં જ શ્રીકાંત ઉપર જોથી ખડ્ગના પ્રહાર કર્યાં, શ્રીકાંતે પણ તરત જ તેના ઉપર તરવારના પ્રહાર કર્યાં. આ પ્રમાણે તે ગુવતીને માટે અત્યારથી વેરના અંકુરા છુટયેા, તે અંકુરાએ આગળ વધતાં, સીતાજી માટે રાવણુ અને રામચંદ્રના યુદ્ધો કરાવવારૂપ ભયંકર વૃક્ષનું રૂપ પકડયું, For Private and Personal Use Only થઇ ખડ્ગના તીવ્ર પ્રહારથી અન્યઅન્ય બન્ને જણાં ધાયલ આત્` ધ્યાને મરણ પામી વનમાં મૃગપણે ઉત્પન્ન થયા. પતિના મરણથી ગુણવતીને ઘણા શાક થયેા. શાક કરતી પુત્રીને તેના પિતાએ દિલાસા આપી સમજાવી કે, પુત્રી ! તું ખેદ નહિ કર. આ સર્વ પાપનાં ફળ છે. તું ધમ કર. થયું તે ન થવાનુ` નથી. ક્રની અધિકતાથી યા વિષમતાથી તે ધર્માંમાં ઉમાળ ન થઇ. Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૭ ) એટલું જ નહિ પણ ગુણવાન ઉપર દ્વેષ ધારણ કરતી ધર્મની નિંદા કરવા લાગી, વૈધનદુઃખથી દૂગ્ધ થઇ, થાડા જ વખતમાં આત્ત ધ્યાને મરણ પામી, ભવિતવ્યતાના નિયેાગે તેજ વનમાં હરિણીપણે ઉત્પન્ન થઇ. તે હરિણીને દેખી તેને મેળવવા માટે પેલા બે મૃગા આપસમાં લડવા લાગ્યા. લડતાં લડતાં અન્તે મૃગે મરણ પામી એક ગામમાં પાડાપણે ઉત્પન્ન થયા, હરણી પણ તેના ધ્યાનમાં–વિચારમાં મરણુ પામી તે જ ગામમાં મહિષી ભેંસ પણે ઉત્પન્ન થઈ. અહા ! કની ગતિ ! આ જ મહિષી માટે આપસમાં યુદ્ધ કરતા અન્ને પાડા। મરણ પામી, વનમાં મરે!ન્મત્ત હાથીપણે બન્ને ઉત્પન્ન થયા. મહિષી પણ મરણ પામી કયેાગે તે જ વનમાં હાથણીપણે ઉત્પન્ન થઇ. વરના કારણથી આ પ્રમાણે ત્રણે જણાંએ વિચના ભવમાં નાના પ્રકારનાં દુખા સહન કરતાં હતાં. આ તરફ ધનદત્તને પેાતાના ભાઈ અને શ્રીકાંતને મરણુ પામ્યા જાણી મહાન રાગ્ય ઉત્પન્ન થયા. વૈરાગ્ય અને ઉદાસીનતાની ધૂનમાં એકદમ ગામ છેાડી દઇ તે દેશાંતરમાં ચાલ્યે ગયે. પૃથ્વીતળ પર પારભ્રમણ કરતાં તે રાજપુરપાટઝુમાં આવી પહેચ્યા. રત્રીએ એક સ્થળે કેટલાએક મુનિએ તેન! દેખવા માં આવ્યા. નદત્ત સુધા, તૃષાથી પીડાતેા હતા. તેની પાસે આવિકાનું સાધન કંઇ પણું ન હતું. મુનિના આચારને નહિં જાણનારા ધનદો મુનિ પાસે ભોજનની પ્રાર્થના કરી. મુનિએ એ ય ચિત્તો જણાવ્યું. મહાભાગ્ય ! સાધુએ નિ:સંગ વૃત્તિવાળા હોવાથી, અને નિર્દેષ ભિક્ષાવૃત્તિ ક્રરતા હેાવાથી, તેમતી પાસે દિવસે પણ આહારાદિ વધારે હતેા નથી તેા રાત્રીએ તેમની પાસે ભજન કર્યાંથી જ હેય ? રાત્રીએ ભાજન કરવું તે સર્વ મનુષ્યે। માટે અયેાગ્ય છે. અમે પશુ રાત્રીએ ભજન કરતા નથી. ચ ચક્ષુવાળા જીવાને નહિ દેખી શકાય તેવા સૂક્ષ્મ જીવે, રાત્રીએ વિશેષ હોવાથી તેના રક્ષણને For Private and Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૮) માટે તેમજ પિતાના બચાવ માટે મનુષ્યોએ રાત્રિભોજન ન કરવું જોઈએ. રાત્રે ભોજનમાં નાંખી, જૂ, કીડી, કરોળીયાની લાળ પ્રમુખ આવી જાય તે વમન, જળોદર, બુદ્ધિનો નાશ અને કોઢ પ્રમુખ રોગો ઉત્પન્ન થાય છે. દુઃખી કે સુખી મનુષ્યોને ધર્મ અર્થે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ધર્મથી મનુષ્ય સુખી થાય છે. ધનથી ધર્મ થાય તેમ કાંઈ નથી. ધર્મનાં સાધને મન, વચન અને શરીર. આ ત્રણ મુખ્ય છે, માટે હે મહાનુભાવ ! તું ધર્મ સાધન કર. તારું સર્વ દુઃખ દૂર થશે તારા આત્માને શાંતિ મળશે. ઈત્યાદિ કહીને મુનિઓએ તેને ગૃહસ્થોને લાયક ધર્મ સંભળાવ્યો. ધર્મ સાંભળી, ભવિષ્યની સારી આશા માટે ધનદ ગૃહસ્થના બાર વ્રત અંગીકાર કર્યા. ગૃહસ્થ ધર્મનું સારી રીતે પાલન કરીને, ધનદત્ત સમાધિપૂર્વક મરણ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. આ ભારતવર્ષના રત્નપુર શહેરમાં મેટ્રપ્રભ નામને કી રહેતો હતો. તે ધનદત્તને જીવ. સૌધર્મદેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરો, મેરૂપભ કોકીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ પંકજમુખ રાખવામાં આવ્યું. થોડા જ વખતમાં તે અનેક કળાઓમાં પ્રવિણ થયે. બાલ્યાવસ્થામાં જ સદ્દગુરુના સંયોગે જીવાદિ તત્વનું જ્ઞાન તેણે મેળવ્યું હતું. બાલ્યાવસ્થામાં દઢ સંસ્કારથી તે વિશેષ પ્રકારે પરોપકારી અને દયાળુ થશે. વખતના વહેવા સાથે ઉદય સૌભાગ્ય અને રૂપલાવણ્યતાવાળી યુવાન વયે પામે. એક દિવસ કેટલાએક મિત્રોને સાથે લઈ, અશ્વ ખેલાવવા નિમિત્તે શહેરની બહાર આવેલા નંદનવન તરફ ગયો. અશ્વ ખેલાવતાં નજીક પ્રદેશમાં જરાથી જ જરિત દેલવાળો એક જીર્ણવૃષભ તેના દેખવામાં આવ્યા. આ અતિ દુબળ હતો. તેના શરીરની ધાતુ ક્ષીણ થયેલી હતી. શરીરમાં હાડકાં અને ચામડી બે વિશેષ દેખાતા હતા. તેનું For Private and Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૯) મુખ વિકૃતિવાળું-વિરૂપ લાગતું હતું. નેત્રમાંથી પાણી અને પીતા વહન થતા હતા. મૂત્રથી તેનું શરીર લેપાયેલું હતું. અનિચ્છાએ પણ ગુદાદ્વારથી છાણ નીકળી જતું હતું. જમીન ઉપર તે પગ તડફડાવતે હતો. શરીર તદ્દન નિસ્તેજ થઈ ગયું હતું. શ્વાસ મુખમાંથી ઉછળતો હતા. શરીર તૂટતું હતું. દાંત પડી ગયા હતા અને હઠ લટક્તા, હતા. આવી સ્થિતિવાળા બળદને દેખી પંકજમુખ વૈરાગ્ય પામી ચિંતવવા લાગ્યા, ' અરે આ બળદનું બલ ક્યાં ગયું? તેનું રૂપ, તેનું લાવણ્ય, તેને ઘેર ગજરવ વિગેરે નાશ પામ્યાં? હા ! હા! કેવી ક્ષણભંગુરતા ? દરેક દેહધારીની આવી સ્થિતિ થવાની જ. આવી સ્થિતિ ન થાય તે પહેલાં દરેક મનુષ્યોએ જાગૃત થવું જ જોઈએ. તે વાત પછી, પણ આ બળદ અત્યારે મરવા પડે છે, તે મરણ ન પામે તે પહેલાં હું તેને કાંઈ પણ ઉપકાર કરે. ઇત્યાદિ વિચાર કરતા તે બુદ્ધિમાન તરત જ અશ્વ પરથી નીચે ઉતર્યો. કઠગત પ્રાણવાળા તે બળદના કાન પાસે મુખ રાખી મધુર સ્વરે શુદ્ધ વર્ણવાળા નમસ્કાર મંત્રને ઉચ્ચાર કરવા લાગ્યા. જ્યાં સુધી બળદના શરીરમાં જીવ હતો ત્યાં સુધી તે તેને નમસ્કારમંત્ર સંભળાવત જ રહ્યો. શાંત પણે તે સાંભળતાં, અશુભ ધ્યાનથી તે બાળકનું મન દૂર રહ્યું. અમૃતની માફક તેના મધુર શાબ્દનું કરુંજલીથી પાન કરતો હોય તેમ તે જણાત હતા, સમગ્ર શ્રુતજ્ઞાનના સારભૂત નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં તે બળદ. મરણ પામે. શુભ થાને તે જ શહેરના સપ્તચ્છદ રાજાની શ્રીમતી રાણીની કુક્ષીએ તે બળદનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. રાણીને વૃષભનું સ્વપ્ન આવ્યું. અનેક ઉત્તમ દેહદ ઉત્પન્ન થયા. છેવટે રાજા, રાણના ઉત્તમ મનોરથ વચ્ચે પુત્રને જન્મ થા. મોટા મહેચ્છવ પૂર્વક જન્મોત્સવ થયે. સ્વપ્નાનુસાર તેનું વૃષભધ્વજ નામ સ્થાપન કરવામાં આવ્યું. ધાવમાતાએથી પાલન કરાતો શરદઋતુના ચંદ્રની માફક નવીન રૂપ, લાવણ્ય, કાંતિએ વૃદ્ધિ પામવા લાગ્યા, For Private and Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૦) કુમારની આઠ વર્ષની ઉમર થતાં, રાજાએ વિદ્યા, કળા વિગેરેનું પઠન કરાવવું શરૂ કરાવ્યું. પુન્યોદયથી થોડા વખતમાં સમગ્ર કળાને પારગામી થયો. અનુક્રમે તરૂણીઓના નેત્રરૂપ ભ્રમરને કૈરવ તુલ્ય લાવયતાની લક્ષ્મીવાળું યૌવનવય પામ્યું. એક દિવસે અનેક પુરૂષને સાથે લઈ રાજકુમાર અશ્વારૂઢ થઈ નંદનવન તરફ ફરવા નીકળે. વનમાં સ્વેચ્છાએ આમતેમ ફરતાં અને ક્રીડા કરતાં જે સ્થળે પેલે જીણું વૃષભ રહેતે હવે, તે સ્થળે રાજકુમાર આવ્યો. તે સ્થળ ઘણા વખતનું પરિચિત હોય તેમ લાગવા થી તે ચિંતવવા લાગે કે આ પ્રદેશ કઈ પણ વખત મારે જોયેલું હોય તેમ મને લાગે છે. ઈવાહિવિચારણા કરતાં તે કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. - આ ઠેકાણે હું રહેતો હતો. આ ઠેકાણે પાણી પીતે હતો. આ સ્થળે ખાતો. આ સ્થળે સૂતા. આ ઠેકાણે હું ફરતો હતો. આ સર્વ મારું ચરિત્ર અને સાંભરે છે. પણ મારા પરમ બધવતુલ્ય, ભરણઅવસરે જેણે મને નમસ્કારમંત્ર સંભળાવ્યો હતો તે કેમ યાદ નથી આવતો ! જેના પ્રભાવથી જન્મભરમાં કાંઈ પણ સુકૃતને લેશ પણ નહિં કરનાર હું, જેમ શેર (દરિદ્ર પુરૂષ) નિધાન પામે તેમ આ રાજ્યલક્ષ્મી પામ્યો . તે મારો પરમ ઉપગારી, મારે પરમ ગુરૂ કોણ હતો ? તે માટે સર્વથા પૂજવા લાગ્યા છે. માનવા યોગ્ય છે. તેના જાણ્યા સિવાય, તેનું પૂજન કર્યા સિવાય હું કેવી રીતે ઋણરહિત થઈ શકીશ (દેવામાંથી છૂટીશ ?) અહા ! તે જ ઉત્તમ પુરૂષ છે કે વગર પ્રાજને અને વિના ઉપગાર કર્યો જે ઉપગાર કરે છે. ઉપગાર કર્યા છતાં પણ ઉપગારી. એના બદલામાં જે પ્રત્યુપકાર કરતા નથી તેવા મારા જેવાની શી ગતિ થશે ? કઈ પણ પ્રકારે પૂર્વજન્મના મારા ગુરુને ઓળખીને આ રાજ્યલક્ષ્મી તેને આપું તો જ મારા મનને શાંતિ થાય. આ પ્રમાણે વિચાર કરતા રાજકુમાર પિતાનું મંદિર આવ્યા અને પોતાના પિતાને For Private and Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૧) પૂર્વ જન્મના વૃતાંતથી વાકેફ કર્યો. રાજાએ તેને ધીરજ આપી. પુત્ર ! ઉત્સુકતયા તારા ચરિત્રને ચિત્રમાં આળેખવાથી તારે ધર્મગુરૂ જલ્દી ઓળખી કઢાશે યા શોધી શકાશે. રાજાના આદેશ પ્રમાણે નંદનવનમાં એક મહાન જૈન મંદિર બાંધવામાં આવ્યું. તે મંદિરમાં ઓળખાતાં ચિત્રામણને થાને છેવટની સ્થિતિમાં પડેલા જીર્ણ વૃષભનું ચિત્ર દોરવામાં (અળખવામાં આવ્યું. તેની પાસે ઉભેલા એક મનુષ્ય નમસ્કાર મંત્ર તેને સંભળાવે છે. ઈત્યાદિ પૂર્વજન્મના સંપૂર્ણ ઇતિહાસનું સયક સુંદર ચિત્ર તે મંદિરમાં ચિતરવામાં આવ્યું. રાજકુમારે પિતાના માણસોને હુકમ કર્યો કે-આ ચિત્ર દેખીને કોઈપણ માણસ કેઈને પ્રશ્ન કરે કે, આ ચિત્ર કેણે બનાવરાવ્યું છે ? શા ઉપરથી બનાવ્યું છે? વિગેરે. તે તે મનુષ્યને ત્યાં રોકી તેના સમાચાર તરત જ મને આપવા. ઈત્યાદિ સચના કરી રાજકુમાર પિતાના કાર્યમાં લાગ્યો. એક વખત કોકોપુત્ર પંકજમુખ તે જિનભૂવનમાં ભગવાનના દર્શન કરવા નિમિત્તે આજે. દર્શન કર્યા બાદ આ ચિત્ર નિહાળતા તેને ઘણું આશ્ચર્ય લાગ્યું. તેણે ત્યાં રહેલા રાજપુરૂષને પૂછયું. ભાઈઓ ! આ ચિત્ર કોના કહેવાથી અને શા ઉપરથી આલેખવામાં આવ્યું છે ? આ પ્રશ્નનો ઉત્તર ન આપતા તેને ત્યાં જ રોકી, રાજપુરૂષોએ કુમારને સમાચાર આવ્યા. કુમાર તરતજ ત્યાં આવ્યો. એછીપુત્રને નેહથી આલિંગન આપી, રાજકુમારે પોતાનું સર્વ વૃત્તાંત તેની આગળ નિવેદિત કર્યું. છેવટે જણાવ્યું–હ પરમગુરૂ ! તમારા પ્રસાદથી જ આ સર્વ સંપદા મને મળી છે. આ રાજ્ય, આ પરિજન, દેશ, ભંડાર વિગેરે તમારે આધીન છે, મને જે કરવાલાયક હોય તે કરવાને આદેશ આપ For Private and Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩પ૨) વિદન નિમિત્તે માં જણાના આનંદ નમસ્કાર કરી તે પંકજમુખે કહ્યું. રાજકુમાર ! મને તે વસ્તુની કાંઈ જરૂર નથી. તને જે ફાયદો થયો છે તેમાં હું નિમિત્તકારણું છું. અને તેટલા પૂરતા મારા પર પગારી જીવનને કૃતાર્થ માનું છું. તું સદાચારમાં રહી, ધર્મપરાયણ થા. તે જ જવાને હું ઇચ્છું છું, અને એ જ મારે આદેશ છે. આ અવસરે ધર્મચિ નામના અણગાર ત્યાં દેવવંદન નિમિત્તે આવ્યા તેમને દેખી બને જણાના આનંદનો પાર ન રહ્યો. ગુરૂશ્રીને નમસ્કાર કરી તેઓશ્રી પાસે ધર્મશ્રવણ કરવા નિમિત્તે બને જણ બેઠા. ગુરૂશ્રીએ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મોક્ષનું કારણ છે. તે વિષે ધર્મદેશના આપતાં જણાવ્યું. સંપૂર્ણ શ્રતજ્ઞાન તે જ્ઞાન છે. તેનું કહાન તે સદર્શન છે. સર્વ સાવધ વ્યાપારને (ક્રિયાનો ત્યાગ કરવો તે ચારિત્ર છે. નિર્વાણુ સાધનમાં ત્રણેની સાથે જરૂર છે. એકલા જ્ઞાનથી, એકલા શ્રદ્ધાનથી કે એકલા ચારિત્રથી કાર્યની પૂર્ણાહુતી થતી નથી. જેઓ નિર્વાણપદ પામ્યા છે તેઓ આ ત્રણે રતનને સંવેદ કરીનેઅનુભવીને જ પામ્યા છે. ઇત્યાદિ દેશના સાંભળી તેઓએ સમ્યક્ત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં દ્વાદશ વ્રત અંગીકાર કર્યા. ગુરૂશ્રીને નમસ્કાર, કરી આનંદ પામતા બન્ને જણ પિતાને મંદિરે ગયા. કુમારને રાજ્ય લાયક જાણી રાજાએ રાજ્યાભિષેક કર્યો અને પોતે આત્મપરાયણ થયે. વૃષભધ્વજ કુમાર રાજા થયા એટલે પદ્મમુખને બહુમાનપૂર્વક યુવરાજ પદવી આપી. પરસ્પર પ્રીતિપૂર્વક બન્ને જણ રાજ્યપાલન કરવા લાગ્યા. રાજ્યપ્રપંચમાં પણ તેઓ ધર્મધ્યાનમાં જાગૃત રહેતા હતા. આયુષ્યને ભરોસો નથી તેમ ધારી દિવસને અમુક ભાગ ધર્મધ્યાન નિમિત્તે નિર્ણત કર્યો હતો અને તે પ્રમાણે બને જણાઓ વર્તન કરતા હતા, For Private and Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૩ ) જ્ઞાનકાળે ભણવું. વિનયપૂર્વક, બહુમાનસહિત, તપશ્ચરણુ સાથે ત્યાદિ આઠ ગુણપૂર્વક, અ અતિચાર રહિત તે અપૂર્વ જ્ઞાન ભણતા હતા. ખીજાને ભણાવતા-યા ભણવાને પ્રેરતા હતા અને ભણનારાઓને મદદ આપતા હતા. પ્રાતઃ, મધ્યાહ્ન અને સંધ્યા વખતે ત્રિકાળ જિનેશ્વરનુ પૂજન કરતા હતા. અને નિઃશક્તિાદિ ગુણ સહિત-મેફની માફક નિષ્ત્રક ૫પણે સમ્યક્ત્વ નતુ તે પાલન કરતા હતા. અન્યને પણુ ધમ માં દૃઢ કરતા હતા. નિરતિચારણે ખાર ત્રતાપ શ્રાવક યાગ્રહસ્થધમ નું પાલન કરતા તેમજ બળ, વીય ને ગાપવ્યા સિવાય નિરંતર તપશ્ચરણુ કરતા હતા. ત્રણુ પ્રકારનું દાન, ત્રિકરણ શુધ્ધે શિયળ અને સ ંવેગ, નિવેદ પ્રગટ થાય તેવી વિશુદ્ધ ભાવનાઓ ભાવતા હતા. આ પ્રમાણે દેશથી પણ સમ્યક્ પ્રકારે રત્નત્રયનું પાલન કરતાં અવસાન ( મરણ) વખત આવતાં બન્ને જણાએ અણુસણુ લીધુ. એક માસપયત અણુસણુ આરાધી, શુભ ભાવે માનવ ને ત્યાગ કરી ઈશાન ડેવલેાકમાં ઇંદ્રની સામાન્ય ઋદ્ધિવાળા દેવપણે બન્ને ઉત્પન્ન થયા. પૂર્વભવાપાર્જિત સુકૃતાનુસાર મે સાગરોપમ જેટલા લાંબા આયુષ્યમાં વિયાગીપણે જૈવિક વૈભવના તેઓએ અનુભવ કર્યાં. વૃષભધ્વજના ધ્વ તે દેવ ભવથી વી, આ ભાતવ માં આવેલી કિષ્કિંધપુરીમાં સુગ્રીવ વિધાધરાધિપતિપણે ઉત્પન્ન થયેા. એ અવસરે મધ્યમ ખંડમાં અપેાધ્યા નગરી હતી તેમાં ક્ષ્વાકુ વંશના દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેને અપરાજિતા નામે રાણી હતી. પકજ્રમુખ દેવના જીવ્ર ખીજા દેવલેાકથી નીકળી તે રાણીની કુક્ષીમાં ચાર ઉત્તમ સ્વપ્રસુચિત પુત્રપણે ઉપન્ન થયે!, શુભ લગ્ન તેને જન્મ થયા. જનપદવાસી લેાકાને તેના જન્મો ૨૩ For Private and Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૪ ) ધણા આનદ થયા. તેનુ' પદ્મ ( રામચંદ્ર ) નામ રાખવામાં આવ્યુ . તે આઠમા ખળભદ્રપણે પ્રગટ થયે. પૂર્વે વર્ણન કરવામાં આવેલા ધનદત્તના જીવ અનેક તિય ચેાના ભવમાં ભ્રમણ કરી સુકૃતના ઉદયે તે પદ્મના લઘુ બાંધવ લમણુ. પણે જન્મ પામે. શ્રીકાંતાને જીવ, તે પણ અનેક તિ યાદિ ભવામાં ભમી સુક઼તના કારણુથી સ્ત્રી-લેલુખી રાવણપણે ઉત્પન્ન થયું. ગુણવતીને જીવ પણ અનેક ભવેામાં ભ્રમણ કરી જનક રાજાને ઘેર બનટી( સીતા ) નામે પુત્રીપણે. ઉપન્ન થઇ. તેનુ પાણિ ગ્રહણુ પદ્મ ( રામચંદ્રજી ) સાથે થયું. રાવણે જાનૠતું ( સીતાનું) હરણ કર્યું, તેને માટે જગપ્રસિદ્ધ ભયંકર યુદ્ધ થયું. તેમાં લક્ષ્મણુને હાથે રાત્રણ માર્યા ગયા. સુગ્રીવ વિધાધર સાથે પદ્મને વિશેષ પ્રીતિ થ. આ રાવણુ સાથેન! યુદ્ધમાં રામચંદ્રને તેના તરફથી અમૂલ્ય મદદ મળી હતી. પૂ જન્મના સ્નેહી ગુરુ શિષ્યા, ત્યારપછી જુદા ન પડતાં સાથે ` રહી ઘણા વખતપર્યંત રાજ્યલક્ષ્મીનું પાલન કર્યું. વખતના વહેવા સાથે ભવવાસથી વિરક્ત થઈ સુગ્રીવે સદ્ગુરુ સમીપે ચારિત્ર લીધું. રામચંદ્રે પશુ પોતાના લઘુ બધવ લક્ષ્મણનાં વિયેાગે ચારિત્ર લીધું. તે બન્ને જણાએ તે ભવમાં જ્ઞાન, દશ ન, ચારિત્રનુ` એવી રીતે પાલન કર્યું-આરાધન કર્યુ કે, સ કર્મીને ક્ષય કરી તે જ ભવમાં નિર્વાણુપદ પામ્યા. ( આ ઠેકાણે સુગ્રીવ અને રામચંદ્રનું ચરિત્ર ધણું જ ટુ કાણુમાં આપવામાં આવ્યું છે. તેના વિસ્તાર લખતાં એક જુદું પુસ્તક થઇ શકે, માટે વિશેષ જાણવાની કચ્છ વાળાએ પ્વરિત્ર વાંચી લેવુ. ) રત્નત્રયના આરાધન ઉપર જીવૃષભનુ દષ્ટાંત સાંભળી, તે ત્રણના આરાધન માટે, આત્મહિતચિ ંતકાએ ઉજમાળ થવું, જેથી જન્મ, મરણુના દુ.ખથી છૂટીને પરમ શાંતિ અનુભવાશે. For Private and Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) રત્નત્રયનું આરાધન કરનાર યા કરવા ઈચ્છા કરનાર જીવોએ ગુણાનુરાગી થવું. ગુણ જોવાની ટેવ કે ગુણ લેવાની ટેવ પાડવી. જે ગુણ મેળવવાની ઈચ્છા હોય તે ગુણને ધારણ કરવાવાળા મહાપુરૂષની સેવા કરવી. તેમની આજ્ઞા માન્ય કરવી. તેમનું બહુમાન કરવું. ત્યાગી વર્ગને દાન આપવું. તેમના સહવાસમાં–સોબતમાં આવવું ગુણ અને ગુણુઓનું સ્મરણ કરવું. આ પ્રમાણે તેમાં તન્મયતા–તપરાયણ થતાં તે જ ગુણવાન પોતે થઈ શકાય છે. તીર્થનું મૂળ મુનિઓ છે. તેઓને અશન-પાન-વસ્ત્રાદિ આપતાં ચારિત્ર પાળવામાં કે શરીર ટકાવી રાખવામાં અવછંભ(આધાર)ભૂત થવાય છે. તેઓ જ્ઞાન-ધ્યાનમાં વધારો કરે છે. અન્યને ઉપદેશ આપે છે. આવી રીતે તીર્થની ઉન્નતિ કરે છે. તેમને આપેલું દાન તીર્થ ઉન્નતિમાં કારણભૂત છે. કેવળ જ્ઞાનીઓના વિરહ કાળમાં પરમ ઉપગાર કરનાર મુનિઓ છે, આર્ય ક્ષેત્રમાં ધર્મની ધુરા તેઓએ ટકાવી રાખી છે. ધર્મનું રક્ષણ તેઓએ જ કર્યું છે. વિષમ કાળમાં શુભગતિને માર્ગ તેઓને આધારે જ ખુલ્લો રહેલો છે. ચરમ તીર્થંકર મહાવીર દેવે પણ, પાછલા ભવમાં-મુનિઓને દાન આપવાથી અને તેમની પાસેથી ધર્મ શ્રવણું કરવાથી જ સમક્તિ પ્રાપ્ત કર્યું હતું. મહાનુભાવો ! ધર્મનાં ચાર અંગ મેળવવા ઘણું મુશ્કેલ છે. મનુષ્યપણું, ધર્મનું શ્રવણ, ધર્મશ્રદ્ધાન અને તે પ્રમાણે ઉત્તમ વર્તન. આ દુર્લભ અંગે પણ પ્રયત્નથી સુલભ યાને સુસિદ્ધ થઈ શકે છે. ચુલગ, પાસા વિગેરે દશ દષ્ટાંતે દુર્લભ માનવ જિંદગી પામીને, સુકત કરી તેને અવશ્ય સફળ કરવી જોઈએ. સુદર્શન નલીની પુત્ર પર રહેલા જલબિંદુની માફક, જ્યાં સુધી આ જીવિતવ્ય ઉડી ગયું નથી, કરકર્ણની માફક ચંચળ લક્ષ્મી ચપળતા પામી નથી અને ગિરિ-સરિતાના ચપળ પ્રવાહની For Private and Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૩૫૬) માફક તારૂણ્ય અવસ્થા વિલય નથી પામી તે પહેલાં આ શરીર અને દ્રવ્યથી તમારે ઉત્તમ કન્યે કરી લેવાં જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનભૂવન બનાવવાં, જિનપ્રતિમા ભરાવવાં, સધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-ચતુર્વિધ સંધની પૂજા (મેગ્યતાનુસાર) કરવી અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી. આ સાત સુક્ષેત્રા છે. આ સાત ક્ષેત્રામાં ભાવપૂર્વક થોડું પણ ધનરૂપ બીજ વાવવામાં આવ્યું હોય તે તે મહાન્ ફળ આપે છે. પરંપરાએ મેાક્ષ પશુ મેળવી શકાય છે. જિનભ્રુવન, જિનબિંબ, પુસ્તક, યાત્રા, સ્નાત્ર મહેાવ, જ્ઞાન અને દાનાદિ આપવાં કરવાં વિગેરે ગૃહસ્થના ધમ છે. ભવ્ય જીવેાતે તે કાર્યાનેા આદર કરવા ચેાગ્ય છે. તેમાં વળી વળ ધાંથી ગૃહસ્થાએ તા વિશેષ પ્રકારે આદરવા ચૈાગ્ય છે. આ અશ્રાવશેષ તી છે. અહી મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ થયેલું છે. આ સમવસરણની જગ્યાએ એક જિનભુવન હોય તેા તે તીર્થની શોભામાં વિશેષ વધારા થાય. +33+ પ્રકરણ ૩૬ મું. *** અભાવમેધ તી. સુદર્શનાએ ગુરૂશ્રીને પ્રશ્ન કર્યા-પ્રભુ ! અશ્વાવષેધ તીર્થની ઉત્પત્તિ આપ સમજાવશો. ગુરૂશ્રીએ કહ્યું. સુદના ! અભાવમેધ તીની ઉત્પત્તિ હુ તને સંભળાવું છું. જિનમંદિર ધાવવાથી એધી ( સભક્તિ ) સુલભ થાય છે. ” આ સબંધ તેવા જ સયેાગેાવાળા છે. તું સાવધાન થષ્ટને શ્રવણુ કર. For Private and Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૭) ભારતવર્ષના મધ્ય ખંડમાં પૂર્વ દિશા તરફ સર્વ દેશમાં તિલક સમાન ભગધદેશ શોભી રહ્યો છે. ગંગા નદીના શીતળ પ્રવાહવાળા કિનારાની અપૂર્વ શોભા મનુષ્યને આહાદિત કરી રહી હતી. સ્થળે સ્થળે આવેલાં અનેક તળાવ અને પુષ્કરણા (વાવ) પથિકોને વિશ્રાંતિ આપી રહ્યાં હતાં. દૈવિક ઋદ્ધિથી ભરપૂર તે દેશને જોતાં, તેના વૈભવ માટે, ધમાં આળસુ મનુષ્યો પણ પ્રયત્ન કરતાં હતાં. તે દેશમાં રાજગૃહી નામની નગરી હતી. તેમાં આવેલાં ઊંયા શિખરવાળા જિનભૂવન પર પુરાયમાન થતી વૈજયંતી( ધ્વજા ) ધ્વજના છે. રૂપ હાથથી, મનુષ્યોને સત્ય સુખ માટે આગ્રહ કરીને ઓલાવતી હોય તેમ આંદલિત થઈ રહી હતી તે નગરીમાં શત્રુઓને પરાભવ કરનાર અને સદાચરણુઓને આઝાય આપનાર પ્રચંડ ભેજવાળો સુમિત્ર રાજા રાજ્ય કરતો હતો. રવજનને સંતોષ આપનારી અને જેના નામસ્મરણથી પણ ઉપસર્ગ, મારી, ચૌરાદિ ઉપદ્ર શાંત થાય તેવી મહાસતી પદ્માવતી નામની તે રાજાને રાણું હતી. ભવ્ય જીવોના ભવદુઃખને હરનાર મુનિસુરત તીર્થાધિપતિને જીવ પ્રાણાંત કપથી દેવ-આયુષ્ય પૂર્ણ કરી, શ્રાવણ શુકલ પૂર્ણિમાને દિવસે, પદ્માવતી રાણીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયો કલ્યાણના નિધાન સરખા તે પ્રભુને જેઠ કૃષ્ણ અષ્ટમીને દિવસે જન્મ થયો. દિકુમારીઓ વડે જન્મકર્મ કરાયા પછી, છાદિ દેવોએ મેરૂ પર્વત ઉપર પ્રભુને લઈ જઈ સ્નાત્રાદિ જન્મ મહેચ્છવ કર્યો. સાડાસાત હજાર વર્ષ બાળ અવસ્થામાં પસાર કરી, રાજ્ય પામી પન્નર હજાર વર્ષપર્યંત ન્યાયથી પ્રજાનું પાલન કર્યું. અવધ જ્ઞાનથી દીક્ષાનો અવસર જાણી, તૃણની માફક રાજ્યસુખને ત્યાગ કરી, ફાલ્યુત શુકલ દ્વાદશીને દિવસે નીલગુફા નામના ઉધાનમાં, ઇંદ્રાદિ દેવોના હર્ષનાદ વચ્ચે તે મહાપ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લીધા બાદ અગીયાર માસપર્યત For Private and Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૮ ) આત્મધ્યાનમાં નિમગ્ન રહી, ાતિકને નાશ કર્યાં. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવાએ કેવળજ્ઞાનને મહિમા કર્યો. અનુક્રમે વિહાર કરતાં તે મહાપ્રભુ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાં અનેક જીવ ને ધમના માગમાં ચાલનારા પથિકા બનાવ્યા. એ અવસરે પેતાના પૂર્વ ભવને મિત્ર, ભરૂઅય્ય શહેરમાં અશ્વપણે ઉત્પન્ન થયેલેા દિવ્ય જ્ઞાનથી તેમના દેખવામાં આવ્યે. તેનું આયુષ્ય અલ્પ જાણી, તેને પ્રતિધવાને સમય નિકટ જણાતાં તે કૃપાળુ દેવ એક રાત્રીમાં સાઠ યેાજન ચાલી ભરૂચમાં આવ્યા. સમવસરણુ બનાખ્યુ. મળેલી પદાની આગળ, સમવસરણુમાં બેસી તે પ્રભુએ ધમ દેશના આપવી શરૂ કરી. એ આ અવસરે તે પ્રભુથી પ્રતિમધ પામેલા ત્રીશ હમ્બર સાધુ અને પચાશ હજાર સાધ્વીએ તેમના શિષ્યવમાં હતા, તે મુનિસુવ્રતસ્વામી તીથંકરને સમવસરેલા ( આવ્યા ) જાણી તે શહેરને ।। જીતશત્રુરાજા, ભુને વંદન કરવા નિમિત્તે તે જ અશ્વ ઉપર એસાંતે ( જેને પ્રતિખાધ આપવા તે પ્રભુ પધાર્યાં છે તે જ અશ્વ ઉપર મેસીને ) આગ્યે. અશ્વથી ઉતરી, સચિત્ત વસ્તુ-ત્યાગાદિ વિધિપૂર્વક સમવસરણમાં પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા આપી, ભક્તિપૂર્વક વદુન કરી, ઉચિત સ્થળે ધર્મ શ્રવણુ કરવા નિમિત્તે રાન્ત ખેડા. એ અવસરે ચાલતા ધર્મોપદેશમાં તે મહાપ્રભુએ જણાવ્યું કેजो कारिज्जह जिगहरं जिणाणं जियरागदोसमोहाणं || सो पावे अन्न मवे सुलहं धम्मवररयणं ।। १ ।। રાગ, દ્વેષ, મેહતેા વિજય કરનાર જિનેશ્વરતુ' જે મનુષ્યા જિનગૃહ ( મંદિર ) કરાવે છે તે અન્ય જન્મમાં ધણી સુલભતાર્થી ઉત્તમ ધમરત્વ પામે છે “ તીર્થંકરની દેશનાશક્તિનું સામર્થ્ય અદ્ભુત હોય છે. તે અ For Private and Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . ST 11 ROSA A 25 GOOOOooom શ્રી મુનિસુવ્રતસ્વામીની દેશનાથી અશ્વને થયેલ જાતિસ્મરણ જ્ઞાન ) Faso 3 WE PSM 28 w BE is 9. For Private and Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૯) લૌકિક શક્તિ યા અતિશયન! માહ!મ્યો આજીભાજી એક યેાજન જેટલા વિસ્તારમાં રહેલા જીવે સાંભળી શકે છે. પશુએ પણુ પોતપેાતાનો ભાષામાં તીથંકરના કહેવાને આશ્ચય સમજી શકે છે.'' જ “ જિનમંદિર બનાવવાથી અન્ય જન્મમાં ધર્મપ્રાપ્તિ સુલભતાથી થાય છે” તીય કર મુખથી નીકળેલુ આ વચન સાંભળતાં જ તે અશ્ર્વ (ધાડા) છાપેાહ-વિચારણા કરવા લાગ્યા. વિચારણાની તીક્ષ્ણ પ્રભુાલિકામાં તેને જાતિસ્મરણુ નાન થયું. જાતિસ્મરણ થતાં જ તેનાં અવયવ-શરીરને ભાગ હર્ષોથી ઉલ્લાસ પામ્યા. નેત્રા વિકસિત થયાં. તે પોતાના હું બીજાને જણાવતા હેય તેમ ખુરના અગ્રભાગથી વારવાર જમીન ખખ્તુતે, ગભીર સ્વરે હેવારવ કરવા લાગ્યા, તીય કર પાસેની ભૂમિકા મનુષ્યાદિથી સંકુલ ( વ્યાપ્ત ) હતી, તથાપિ તે અશ્વ નિઃશંક અને નિર્ભયપણે મુનિસુવ્રતસ્વામી પાસે આણ્યે. ત્રણ પ્રદ ક્ષિણા કરી વારંવાર નમસ્કાર કરવા લાગ્યું. આ પ્રમાણે અશ્વને હ અને તેની ક્રિયા-પ્રવૃત્તિ દેખા જિતશત્રુ રાજા હર્ષ, વિસ્મયથી તે મહાપ્રભુને નમસ્કાર કરી પૂછવા લાગ્યા. હે પ્રભુ! તીર્થંકરના વચનેથી તિર્યંચે ખેધ પામે તે વિષે મને કાંઈ આશ્ચર્ય થતું નથી, પણ આ અશ્વને આટલે બધા હ્ર થાય છે એ જ મતે આશ્ચર્ય થાય છે. આપ તેના હતું કારણુ અમે તે જણાવશે. મુનિસુવ્રતસ્વામીએ કહ્યું. રાજન્! આ અશ્વને હર્ષી, સકા રણ છે. તે તું સાંભળવું છું'. આ ભારતવષ માં પદ્મનીખંડ નામનુ પ્રસિદ્ધં શહેર હતું. તેમાં જિનધર્મ માં કુશળ જિનલમ નામને કોકી રહેતેા હતે., તે જ શહેરમાં વિખ્યાતિ પામેàા સાગરદત્ત નામના અનેક કુટુબતા માલિક ધનાઢય રહેતેા હતે., સાગરદત્તમાં દક્ષિણ્યતા અને ધ્યાળુતાના ગુણે! વિશેષ દેખવામાં આવતા હતા. જિનધમની સાથે For Private and Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૦) તેને મિત્રતા હતી. તેની સોબતથી વીતરાગ ધમ ઉપર તેની સહેજે લાગણી થઇ હતી. દાન અને વિનયની લાગણી તેનામાં વિશેષ પ્રગટી નીકળી હતી. તે સાગરદત્તે તે જ શહેરમાં પૂવે એક શિવાયતન (શિવનું મંદિર) બંધાવ્યું હતું. તેની પૂજા નિમિત્તો કેટલુંક દ્રવ્ય આપી શૈવભકતોને રાખ્યા હતા. એક દિવસે તે શ્રેષ્ઠી પિતાના મિત્ર જિનધર્મ સાથે મુનિએની પાસે ગયો. તેમને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. એ અવસરે ગુશ્રી ધર્મોપદેશ આપતા હતા. તેમાં ગૃહરાને લાયક દાનાદિ ધર્મનું વર્ણન કર્યા પછી, “જો ફિ નિગદ' જે માણસ રાગ દ્વેષ મોહાદિરહિત વીતરાગદેવનું મંદિર બંધાવે છે, તે મનુષને અન્ય જન્મમાં પણ ધર્મપ્રાપ્તિ સુલભ થાય છે. વિગેરે ગૃહસ્થ ધર્મ સંબંધી વર્ણન કર્યું. તે સાંભળી, તે વચનોની વારંવાર રટના કરતા સાગરદત્ત શ્રેણી વિચાર કરવા લાગ્યા કે-આ મંદિર બંધાવવાનું કામ તે હું કરી શકું તેમ છું. તે સામર્થ્ય મારામાં છે. મંદિરમાં દર્શન કરી, શુભભાવના ભાવી કે સ્તવના કરી અનેક જી પિતાના આત્માને શુભ માર્ગમાં જોડે તો તેનું નિમિત્ત કારણ તો હું જ થાઉં ને ? તેમાંથી મને ફાયદો કે લાભ તો મળે જ, કારણ કે કરેલું કાર્ય નિષ્ફળ હોતું નથી. વળી મહાપુરૂષો ઉપર ગુણાનુરાગ પણ કર્યો કહેવાય અને આ ગુણાનુરાગીપણાથી તે તે ધાર્મિક ગુણેની પ્ર પ્તિ પણ સુલભ જ થાય ઈત્યાદિ વિચાર કરતો અને પિતાને ધન્ય મનતે છોછી ઘેર આવ્યો. પિતાના મિત્રની સલાહ લઈ તેના કહેવા -માણે તેણે એક રમણિક જિનમંદિર બંધાવ્યું, અને તે મંદિરમાં જિનબિંબનું પ્રતિષ્ઠાન કરાવ્યું. થોડા વખત પછી સમસ્ત મુસ્થિત જનને કાર્થના કરનાર શિશિર ઋતુની (શીયાળાની) શરૂઆત થઈ, જેમાં મચકુંદના પુષે પ્રફુલ્લિત થઈ રહ્યા હતાં. હિમાલયને સ્પર્શીને આવતે ઠંડો પવન વહન થઈ રહ્યો હતો. ઘણી ટાઢથી ઠરી ગયેલાં ગરીબ મનુષ્યોના બાળકે For Private and Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૧) કડકડાટ કરતાં દાંતવીણુા વગાડી રહ્યાં હતાં. શીતની અધિકતાથી કમલીનીનાં વતા મ્લાનિ પામ્યાં હતાં. હેમંત ઋતુમાં પડતાં તુસારના કણાની મદદથી પાણી પણ જામી ગયાં હતાં. આ અવસરે તે શિવાયતનના પૂજક શૈવાએ, સાગરદત્ત કોકીને શિવલિ ંગના પૂજન માટે લાવ્યે. કોષી ત્યાં આવ્યેા. શિવપૂજનની તૈયારી કરતા હતા તેવામાં શિવાયતનમાં રહેલા ઘી ઉપર કેટલીક ઘીમેલા ચડી ગયેલી અને કેટલીક આજુબાજું ભમતી તે પૂજારીએના દેખવામાં આવી. તે સર્વ ઘીમેલેાને તે શૈવભકત પુકાએ પગેથી મસલીને મારી નાખી. તે ઘીમેલેાને મારતાં દેખી સાગરદત્ત કોકી ખેલી ઉઠયા. હા ! હા ! તમે મહાભાની ગણનામાં ગણાએ છે, છતાં આવા નિર્દોષ જીવેને મારી નાખવા એ શું તમને યેાગ્ય છે? તમારામાં જીવદયા કર્યાં છે? શ્રેષ્ઠીનાં આ વચને સાંભળી તેએ છોકી સન્મુખ હોઠ કકડાવતા નિષ્ઠુર વયના ખેલવા લાગ્યા. હા ! હા ! જરૂર અમે તેને મારી નાંખીશુ. તમારા જેવા કાઈ ધમી દીઠા નથી. ધડીકમાં અહીં અને ઘડીકમાં તહીં માથું માર્યા કરેા છે. એક ધમ ઉપર ઊઠે, અહીંથી ફોગટ કષ્ટ કરવા અહી` શા માટે પ્રમાણે તે શૈવભક્તોના અસમંજસ વચનેાથી દુખાયું. પરાભવથી વિધુર ચિત્તવાળા શ્રેણી ત્યાંથી ઉઠી ઘેર આવ્યેા. તે વિચારવા લાગ્યા કે, મારે હવે શું કરવુ? આ ધર્મો સત્ય હશે કે તે ધર્મ સત્ય હશે? આમ વિચારનાં વમળમાં અથડાતા શ્રેષ્ટી એકે વાતને નિશ્ચય ન કરી શકયા. સં યિત મિથ્યાલી થઇ પોતાના થયેલા અપમાનથી આર્ત્ત ધ્યાન કરતાં તે મરણ પામ્યેા. મરણ પામી તિય ચની યાનિમાં તિય ચપણે ઉત્પન્ન થયેા. કહ્યું છે કે ન For Private and Personal Use Only આસ્થા તેા છે નહિ. આ આવે છે? શેઠનુ મન अद्वेण तिरियजोणी सद्दझाणेण गम्मए नरयं ॥ धम्मेण देवलेायं सुकझाणेण निव्वाणं ॥ १ ॥ આત્ત ધ્યાનથી તિર્યંચ મેનિમાં ઉત્પન્ન થવાય છે. રૌદ્રધ્યાન Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૨) વડે નરકમાં જવાય છે. ધર્મધ્યાનવડે દેવલોકની પ્રાપ્તિ અને શુકલ ધ્યાનવડે નિર્વાણ પ્રાપ્ત થાય છે. આધ્યાનમાં મરણ પામેલે સાગરદત્ત, ભયંકર ભવસમુદ્રમાં અનેક ભવો ભમીને હે રાજન ! હમણાં તે તમારા પટ્ટપણે ઉત્પન્ન થાય છે. તેના મિત્ર જિનધર્મને જીવ હું છું. તે અમુક ભવમાં ભારે મિત્ર હતો. તેનું આયુષ્ય અત્યારે થોડું બાકી છે એમ ધારી તેને પ્રતિબોધવાને અવસર જાણી, અહીં મારું આગમન થયું છે. જે જિનેશ્વરનું મંદિર કરાવે” ઈત્યાદિ વચનો સાંભળી પૂર્વ ભવન અભ્યાસવાળાં તે વચનોથી તેને જાતિસ્મરણ થયું છે. પૂર્વના ભવોનું સ્મરણ થતાં તે ભવવાથી વિરક્ત થયો છે. તેને સમ્યકત્વ પરિણમ્યું છે. તેનું જ્ઞાન થયું છે. મારા વચનરૂપ અમૃતથી સિંચાયેલો આ અશ્વ આટલો બધો પ્રમેદ પામે છે. તે મહાપ્રભુનાં વચનો સાંભળી રાજાને ઘણે હર્ષ થયા. અવે પણ તે પ્રભુ પાસે અણુસણું અંગીકાર કર્યું. રાજા પણ પરિવાર સહિત ઘણું હર્ષથી નિરંતર તેને મહેચ્છવ કરવા લાગ્યું. અશ્વ પણ આત્મભાવમાં સાવધાન થયે, વારંવાર તે મહાપ્રભુનું મુખ જેવા લાગ્યા. ઉ૯લસિત કર્ણપટથી પ્રભુનાં વચનામૃત સાંભળવા લાગ્યો, ઇત્યાદિ શુભ ભાવમાં અવશેષ પન્નર દિવસનું આયુષ્ય પૂર્ણ કરી પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં તે અશ્વ મરણ પામી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવપ ઉત્પન્ન થયે. દેવ થવા પછી તરત જ અવધિજ્ઞાનના પ્રયોગથી તેણે પિતાનો અશ્વને પાછલો ભવ દઠે. જિનેશ્વરને કરેલો મહાન ઉપગાર સ્મરણ થતાં તે તત્કાળ મહાપ્રભુ પાસે આવ્યા. આવતાં જ નાના પ્રકારના મણિ, રત્ન, કનક, પુષ્પાદિની વૃષ્ટિ કરી તે પ્રભુના ચરણારવિંદમાં નમી પડે. ભકિતભાવની લાગણીપૂર્વક, વીણા, વેણુ, મૃદંગ વિગેરે દિવ્ય વાજીવડે, ઉત્તમ ગીત, નૃત્ય કરી તે પ્રભુની આ પ્રમાણે For Private and Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૩) સ્તુતિ કરવા લાગ્યા...હે ભગવન ! સંસાર સમુદ્ર તરવા માટે આપ યાનપાત્ર (વહાણ) સમાન છે. સંસારદુઃખથી ત્રાસ પામેલા જીવોને તમે શરણાગત વત્સલ છે. હે પ્રભુ! તમારા જેવા આંતર રોગને દૂર કરનાર મહાન વૈધ દુનિયામાં તાં, આ જન્માંધ–અજ્ઞાનાં મનુષ્યો દુનિયામાં શા માટે અથડાયા કરે છે ? હે મહાપ્રભુ! આપના બધ વચનોનું પાન કરતાં અવ જેવું તિર્યચપણું મૂકી, હું હમણાં દેવપણે ઉત્પન્ન થયો છું. હે નાથ ! જેમ દેવપણું આપ્યું તેમ અપવર્ગ(મોક્ષ) પણ આપવાની મારા પર કૃપા કરે. ઈત્યાદિ વિવિધ પ્રકારે પ્રભુની રતુતિ કરી પોતાના આત્માને કૃતાર્થ માનતો તે દેવ પોતાને સ્થાને ગયે. ભગવન મુનિસુવ્રતસ્વામી પણ ભરૂયચ્ચમાં કેટલાક દિવસ રહી, અનેક જીવોને પ્રતિબંધ આપી અન્ય સ્થળે વિહાર કરી ગયા. સાડા સાત હજાર વર્ષપર્યત પૃથ્વીતળ પર વિચરી અનેક જીવને ઉદ્ધાર કરી, જેઠ માસની કૃષ્ણ નવમીને દિવસે સમેતશિખરના પહાડ પર નિર્વાણ પામ્યા. આ માનસુવ્રતસ્વામીના પાંચ કલ્યાણકોને દિવસે જે મનુષ્ય ઉપવાસ, આંબિલ, નિવી અને એકાસણું પ્રમુખ તપ કરીને, મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનું પૂજન કરી આત્માને ધર્મધ્યાનથી વાસિત કરતે વિચરે છે, તેનાં વિવિધ પ્રકારનાં સેંકડે વિદને દૂર થાય છે. અનુક્રમે નર, સુરસુખ પામી આત્મિક સુખ પામે છે. મુનિસુવ્રતસ્વામીએ અહીં અશ્વને પ્રતિબોધ આપે તે દિવસથી ભરૂચ્ચેનું અધાવાબાધ તીર્થ પ્રખ્યાતિ પામ્યું છે. - સુદર્શન ! જિનેશ્વરનાં ચરણકમળથી અલંકૃત થયેલું હોવાથી આ શહેર પવિત્ર ગણાય છે. અહીં આવેલા અધમ છે પણ નિમિત યોગે સહેલાઈથી સમ્યક્ત્વ પામી શકે છે. કમળ, વજ, કલશ અને ચક્રાદિકથી અલંકૃત જિનેશ્વરના For Private and Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૪) ચરણે જે ભૂમિ ઉપર સ્થાપન થયેલા હોય અથવા સ્થાપન કરવામાં આવ્યાં હોય તે ભૂમિ પણ વિચારવાનોને ઉત્તમ પ્રવૃત્તિમાં નિમિત્તભૂત થાય છે. આ જ કારણથી ભરત રાજાએ અષ્ટાપદ અને શત્રુંજયાદિ પર્વતો પર જિનમંદિર બંધાવ્યાં હતાં. જિનભૂવન, બિંબપૂજા યાત્રા, બલી અને સ્નાત્ર મહેચ્છવાદિક, તે ભાવસ્તવનું કારણ છે. સૌમ્ય, શાંત, વીતરાગ મુદ્રાસૂચક જિનબિંબને દેખતાં અધમી છે પણ વિચારષ્ટિએ બે ધિબીજ પામે છે. સુદર્શના ! વૈતાઢય પહાડ પર જિનમુદ્રાના દર્શન અને પૂજનથી તે પોતે પણ બોધિબીજ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રમાણે પરલોકના સાધનભૂત કાવ્યોને ઉપદેશ સંક્ષેપમાં મેં તને કહી સંભળાવે છે. હવે છેલ્લો ઉપદેશ જિનભુવન અને બિંબ પૂજન વિધિને તને સંભળાવું છું, તેનું શ્રવણ કર. ગકરણ ૩૭ મું. જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ. આ આઠ ગુણ સહિત જેમ મનુષ્ય હેય તેમને જિનભુવન અને જિનબિંબ બનાવવાનો અધિકાર છે. જાતિવાન ૧, કુલવાન. ૨, દ્રવ્યવાન. ૩, ગુરૂ વિનય કરનાર. ૪, સ્વજનોને માનનીય. ૫, ભક્તિવાન. ૬, રાગાદિ દેશોનો ત્યાગ કરનાર. ૭ અને ઉદારદિલ, ઉદારતાવાન ૮-આ આઠ ગુણમાંથી કદાચ મધ્યમ ગુણવ ન હોય તે પણ કદાચિત ચાલી શકે. પણ જઘન્ય ગુણવાળા મનુષ્યો પ્રતિમાજી કે મંદિર બંધાવવાને લાયક યા એગ્ય નથી કેમકે તેથી તે પ્રતિમાજી કે મંદિર ઉપર બીજા મનુષ્યોને આદરભાવ થતો નથી. એટલે અનાદરણીયતાદિ અનેક દોષ ઉત્પન્ન થવા સંભવ છે. For Private and Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૫) સુદર્શના તું આ સર્વ ગુણસંપન્ન છે, માટે જિનમંદિર બંધાવવાનો તને અધિકાર છે. આ સમવસરણની ભૂમિને સ્થાને તે મંદિર બંધાવવું તને યોગ્ય છે. જિનેશ્વરનાં ચરણકમળના સ્પર્શથી આ સમવસરણની ભૂમિકા પવિત્ર છે તો પણ જ્ઞાનીઓએ કહેલું છે કે મંદિર બંધાવતાં પ્રથમ વિધિપૂર્વક મંગળ કરવું જોઈએ. ઉત્તમ કાર્યો વિધિપૂર્વક કરવાથી મહાન ફળ આપે છે. વિધિ વિનાનાં ઉત્તમ કાર્યો તાદળ ફળ આપતાં નથી. તીર્થ કરે કૃત્યકૃત્ય થાય છે. તેમને કરવાનું કાંઇ પણ બાકી હેતું નથી કારણ દેવ પણ જેમની આજ્ઞા માન્ય કરે છે અને પૂજન કરે છે એટલે વિધિ ન કરવાથી તેમને કાંઈ લાભ કે નુકસાન નથી, તથાપિ તીર્થની ઉન્નતિ કરવા માટે જિનભવન બંધાવવામાં વિધિ કરવી જોઈએ. પ્રથમ જિનમંદિરના પ્રારંભમાં દિશિ દેવતાઓ( દિપાળે ) ની પૂજા કરવી, યાચકોને દાન આપવું, સ્વજનેનું સન્માન કરવું અને નગરના લોકોને ખુશ કરવા. જિનમંદિર બંધાવવા માટે જોઈતા પથ્થર આદિનિમિત્ત જ્ઞાનપૂર્વક અને વિશેષ મૂલ્ય આપીને લાવવા. સામા વેચનારનું દિલ દુખાવી એછી કીંમત આપી ન લાવવા. તે પણ ત્રસ જીવેની વિરાધના ન થાય તેમ યતનાપૂર્વક લાવવ લેવા જોઈએ; કેમકે આ ધર્મ અર્થે આરંભ છે તેથી દરેક કાર્ય યતનાપૂર્વક કરવું જોઈએ. ભૂમિમાં રહેલા શલ્યાદિ દોષ (વાસ્તુશાસ્ત્રાદિકમાં કહેલા છેષ ) દૂર કરવા. ત્યાર પછી જ તે ભૂમિ ઉપર મંદિર બંધાવવુંઆ પ્રમાણે કરવા થી તે મંદિર સદાને માટે ઘણું પ્રભાવિત થાય છે. વિજ્ઞાની ( સલાટ-કડીયાદિ ) તથા કામ કરવાવાળા મજૂર, નોકરચાકરાદિકને અવસરે દાન આપી સતોષિત રાખવા તેથી તેઓ મંદિર બંધાવનારનું ભલું ઇચ્છતા લાગણીથી અને સ તેષથી કામ કરે છે, તે મંદિરમાં મુનિસુવ્રતસ્વામીનું બિંબ વીશ ધનુષ્ય પ્રમાણનું મરત મણિમય બનાવવું. તેમના પ્રમાણ પ્રમાણે બનાવતાં તે બિંબ સાક્ષાત જાણે તે પ્રભુને જોતા હોઈએ તેમ જેનાર મનુષ્યને આનંદ For Private and Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્પન્ન કરી તેમના ગુણગણુને સ્મરણ કરવાનું નિમિત્તભૂત થાય છે શાસનની પ્રભાવના માટે, ઉન્નતિ માટે જે મનુષ્ય જિનમંદિર બંધાવે છે તે મનુષ્યો દેવવિમાનમાં ઉત્પન્ન થાય છે. સૌમ્ય, સ્થિર, વિશાળ અને પાપહર જિનબિંબ બનાવનાર અમર અસરાઓથી પર છત દૈવિક ભ ભોગવે છે. પવિત્ર થઈ મનને નિર્મળ કરી જે મનુષ્ય સુગંધી પુષ્પોથી ભક્તિપૂર્વક જિનેશ્વર દેવની પૂજા કરે છે તે દિવ્ય પુષ્પમાલાથી અલંકૃત થઈ દેવકમાં વસે છે. જિનેશ્વરનાં દર્શન-યાત્રા અને તેમની આગળ શુભ ભાવથી ત્યાદિ પોતે કરે, બીજાને ઉપદેશ આપી કરાવે અથવા તેમ કરનારની અનમેદના કરે–પ્રશંસા કરે તથા પોતે પણ તે મહાપ્રભુની–પ્રભુના ગુણની સ્તુતિ કરે તો તે પોતે પણ અમર રમણુઓથી પૂજાય છેસ્તવના કરાય છે. ભંગાર, આરતિ, કળશ, ધૂપધાણું, શંખ અને જયઘંટાદિ જિનમંદિરમાં આપવાથી તે મહર્દિક દેવ થાય છે. નિધન મનુષ્ય પણ પરિણામની નિમળતા યા પવિત્રતાપૂર્વક જિનબિંબનું પ્રમાર્જન કરી, જિનેશ્વરની સ્તવના કરે, ગાયન કરે, ત્ય કરે, કરનારાઓની અનુમોદના કરે તો તે મનુષ્ય પણ પરમ બેધિને (સમ્યકત્વને) પામી, અમર, નર સંબંધી વૈભવ ભગવો નિયમાં સાત, આઠ ભવમાં નિર્વાણ પામે છે; માટે આ સર્વ કર્તવ્ય ભક્તિપૂર્વક શકયાનુસાર યતનાથી વિશુદ્ધ પરિણામે કરવાં. સુદના ! આ સર્વ કર્તવ્યો તારે સ્વાધીન છે કે જે કર્તવ્યો મેં તને અનુક્રમે બતાવ્યાં છે. તે સર્વ કર્તવ્ય વિવિપૂર્વક જે તું કરીશ તે તેનાં ફળે પરં પરાએ તને મોક્ષ પયંત પ્રાપ્ત થશે. સાનભાનું ગુરુનો ઉપદેશ સાંભળી સુદર્શનના આનંદને પાર ન For Private and Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૭) રહ્યો. “હું ભરૂચ જઈશ. અને ત્યાં એક સુંદર જિનમંદિર બંધાવીશ” એવી પિતાની પ્રથમ જ ભાવના હતી. તેમાં ગુરૂશ્રીના ઉપદેશનું પોષણ મળ્યું. સમવસરણની ભૂમિ ઉપર ગુરૂશ્રીએ કહેલી વિધિપૂર્વક એક વિશાળ મંદિર બંધાવવું, એ પિતાને વિચાર નક્કી કરી, ગુરૂશ્રીને નમસ્કાર કરી, સુદર્શન, શીળતી વિગેરે ત્યાંથી ઉઠડ્યા. રસ્તામાં ગુરૂશ્રીના ઉપદેશનું મનન કરતાં તેઓ જિતશત્રુ રાજાએ આપેલા મહેલમાં આવ્યાં. ભોજનાદિ કરી, ધર્મધ્યાન કરવાપૂર્વક આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. ગુરૂછી પણ પિતાનો ક૯૫ (માસિક૯૫ વિહાર ભર્યાદા ) પૂર્ણ થતાં અન્ય સ્થળે વિહાર કરી ગયા. -- - પ્રકરણ ૩૮ મું. સમળીવિહાર અને આજ્ઞાપત્ર રાજકુમારીના હૃદયમાં ગુરૂશ્રીને ઉપદેશ રમણ કરી રહ્યો હતો. ધર્મગુરૂને અપૂર્વ ઉપગાર કેઈ પણ ભવમાં તેનાથી ભુલાય તેમ ન હતો. સમળી જેવા તિયચના ભવમાંથી રાજકુમારી જેવા મનુષ્ય ભવમાં આવવાનું કોઈપણ ઉત્તમ નિમિત્ત હેમંતે તે કૃપાળુ ગુરૂશ્રી જ હતા. સુદર્શનાએ આ આખી માનવ જિંદગી જ ધર્મ પાછળ અર્પણ કરી હતી તો ક્ષણભંગુર દ્રવ્યની અપેક્ષા તેને ક્યાંથી હોય? ગુરૂશ્રીનો ઉપદેશ મસ્તક પર ચડાવી શુભ દિવસે જિનમંદિર બાંધવાનો તેણે નિશ્ચય કર્યો. શુભ દિવસે શ્રીસંધાને પોતાને ત્યાં બોલાવી, આદરસત્કાર કરવારૂ૫ તેમનું પૂજન કર્યું. શહેરના લોકોને સત્કાર કર્યો. સૂત્રધાર(કારો For Private and Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૮) ગર )ની દ્રવ્ય અણુરૂપ દ્રવ્યપૂજા કરી. વિનયથી તે કારીગરને રાજકુમારીએ અભ્યના કરી કે-આ મારી લક્ષ્મી તારે સ્વાધીન કરું છું. તારી ઉત્તમ કારીગરીના અને તારા ઉત્તમ ડહાપણના ઉપયોગ કરી તારે એવું સુંદર જિનમંદિર ખાંધવું, બનાવવુ` કે તેને દેખીને દેવા પશુ તેન! ગુણુÝીર્તન કરવામાં તત્પર થાય. જૈન વિધિમાં નિપુણુ આ રીષભદત્ત શ્રાવક તને સહાયક તરીકે સોંપું છું કેમકે સહાયક સિવાયુ સમિહિત કાય થતુ” નથી. કોષ્ટી રીષભદત્તને સુદર્શનાએ જણાવ્યુ. ભદ્ર! તમે જૈનધમ માં નિપુણ છે, તેાપણુ અતઃકરણની લાગણીથી ધરીને હું તમને કહું કેજે પ્રમાણે જે વિધિએ ગુરૂષીએ જિનમંદિર બંધાવવાનુ` કહ્યું હતું તેજ વિાધ પ્રમાણે યતનાપૂર્વક ગ્મા મંદિર ધાવો. તેમાં જરા પણ ફેરફાર ન થાય. તેને માટે જોઈતા દ્રવ્યની આપણી પાસે કાંઠ એક્ષ નથી. રીષભદો તથા સત્રધારેવિનયપૂર્વક તેનાં વચનેા અંગીકાર કર્યાં. સુદર્શનાના આદેશ મળતાં જ રીષભદત્ત કારીગરીને સાથે લખ સમવસરણની ભૂમિ તરફ્ ગયા. મંદિર બંધાવવાની ભૂમિના નિય કરી, નિમિત્ત અને પરીક્ષાપૂર્વક, ઉત્તમ મુહૂતૅ શુદ્ધ ભૂમિ ઉપર સૂત્રધારે જિનમંદિરને પ્રારંભ કર્યાં. જિનમંદિર બાંધવાની શરૂઆત થઇ તે દિવસથી સુદશ નાએ ત્યાં રહેલા જિનમ`દિરમાં વિશેષ પ્રકારે સ્નાત્ર, પુજા વિગેરે મ’ગલિક કબ્યા કરવાં-કરાવવાં શરૂ કર્યાં. દીન દુ:ખીયાં જીવાને દાન આપવા માંડયું. સંધની પૂજા કરવા માંડી, વ્યાધિમી વિધુર મનુષ્યેાને ઔષધ આપવા માંડયા. પેાતાનો માલીકીવાળાં ગામેમાં અમારી પદ વગદ્મવ્યા અને ધર્માર્થી યાગ્ય જીવને જોતી મદદ આપવી શરૂ કરી. કારીગરને વિવિધ પ્રકારના ભક્ષ્ય ભાજન, તમેાળ, પુષ્પ અને વસ્ત્રાદિ આપવા લાગી અને તેના ઉત્સાહમાં વધારા થાય તે માટે For Private and Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૯) તેમના એગ્ય કાર્યની પ્રશંસા કરી શાસ્ત્રમાં કહ્યું છે કે – धम्मकज्जे निबद्ध मुल्लसतहवि विसे सेण ॥ अहि ययरं दायव्यं जेण पसंसेइ सव्वोवि ॥१॥ ધમકાર્યમાં, કામ કરનારાઓને જે મૂલ્ય આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હોય તે મૂલ્યથી પણ વિશેષ પ્રકારે વધારે ધન તેઓને આપવું. તેમ કરવાથી તેઓ સર્વે પણ અથવા અન્ય સર્વ મનુષ્ય તે કાર્યની પ્રશંસા કરે. ધર્મની પ્રશંસા કરાવવી તે પણ એક જાતનો ધર્મ છે યાધર્મનું કારણ છે. પ્રશંસા ધર્મ કઇએ ક્યારે પણ કોઈ પ્રકારે દૂષિત ન કરો. જ્યાં આવી ભાવદયા છે ત્યાં શાશ્વત સુખ રહેલું છે. આ પ્રમાણે અનેક કારીગરોથી તૈયાર થતું મંદિર-મહાન ઊંચા શિખરે સહિત છ માસમાં તૈયાર થયું. આ મંદિરનાં તળીયાને ભાગ સ્ફટિકની શિલ્લાઓથી બાંધવામાં આવ્યો હતો. રાજકુમારીના સભ્ય. ફત્વની માફક તે તળિયાંને ભાગ મજબૂત અને થિર હતો. તે તળી. થાંની જમીન એક ગાઉ જેટલા વિસ્તારમાં રોક્વામાં તથા બાંધવામાં આવી હતી, તે મંદિર સાત મજલાનું બાંધવામાં આવ્યું હતું. મંદિરની ચારે બાજુ ફરતો કિલે બાંધી લેવામાં આવ્યો હતો, આ કિલ્લામાં સ્ફટિકની શિલ્લાઓ નાખવામાં આવી હતી. ઉત્તરના સન્મુખ સુવર્ણનું તોરણ કરવામાં આવ્યું હતું. સોનાના પાટા (ચીપ) અને મણિ રત્ન જડેલાં તે મંદિરનાં દારો બનાવવામાં આવ્યાં હતાં. તે દ્વારા લોઢાની મજબુત અલાએ (ભગળો)થી સંયમિત કરવામાં આવ્યાં હતાં મંદિરના પગથાઓમાં પણ સુવર્ણ, મણિ અને રત્નો જડવામાં આવ્યાં હતાં. રત્નજડિત સુવર્ણમય સંખ્યાબંધ સ્થંભે તે મંદિર ટેકાવવા માટે મૂકવામાં આવ્યા હતા. રૂપ, સૌભાગ્યના ગર્વને ધારણ કરતી સીલબંકાઓ (પૂત્તલી એ) તે સ્થભ ઉપર ૨૪ For Private and Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૦) ગોઠવવામાં આવી હતી. આકાશના માર્ગમાં આવી ઊભેલાં તે મંદિરના શિખરોમાં ચંદ્રકાંત અને સૂર્યકાંત મણીરત્નો જડવામાં આવ્યાં હતાં. તેની પ્રભાથી સૂર્ય ચંદ્રની પ્રજાને પરાભવ થતો હોય તેમ જણાતું હતું. શિખરના અગ્ર ભાગ ઉપર રત્નજડિત સુવર્ણને કળશ સ્થાપવામાં આવ્યો હતો સુવર્ણના દંડવાળો વેત વજપદ ( ધ્વજાદંડ) શિખર ઉપર ફરકતો. ઉલ્લાસ પામતો-દુનિયાની બીજી અન્ય મનહરતાને નિષેધ કરતો હેય નહિં તેમ ભાસ આપતો. ટૂંકામાં કહીએ તે સાક્ષાત્ દેવવિમાન હેય નહિં તેવું જિનમંદિર તૈયાર થયું. - તે મંદિરમાં બિરાજમાન કરવા માટે વીશ ધનુષ્ય પ્રમાણની (આ ધનુષ્ય માપની સંજ્ઞા અત્યારના મનુષ્યોના શરીર પ્રમાણે ગણાવામાં આવી છે. નહિંતર પોતાની અપેક્ષા છે તે સાડા ત્રણ હાથ જેટલું શરીર ગણી શકાય ) મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા મરકત રત્નભય બનાવવામાં આવી હતી. તે પ્રતિમાનાં નેત્રો કમલદલ જેવાં મનહર શોભતાં હતાં. અષ્ટમીના ચંદ્રની માફક વિશાળ ભાળસ્થળ શોભી રહ્યું હતું. પકવ બિંબ જેવા એજ પુટ, સરલ નાસિકા, સૌમ્ય મુદ્રા અને પૂર્ણ ચંદ્ર જેવું મુખકમળ શોભા આપતું હતું. પ્રતિમાજીના અંગની કાંતિ અભૂત હતી. પદ્માસને બેઠેલ સ્થિતિમાં તે આકૃતિ હતી. દરિયુગ્મ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિતમાં હતું. જગતુજીના સંતાપને નાશ કરનાર, વીતરાગમુદ્રાસયક, શુદ્ધ આત્મસ્થિતિનું ભાન કરાવનારી તે મૂર્તિ હતી. મુખ્ય મંદિરની ચારે બાજુ એવીશ તીર્થકરના ચોવીશ મંદિરે બાંધવામાં આવ્યાં હતાં. ઉચત પ્રમાણુવાળી, તીર્થકરોના જુદા જુદા વણ અનુસાર તેમાં પ્રતિમાજીએ સ્થાપન કરવામાં આવ્યાં હતાં. તે મંદિરની પ્રતિષ્ઠા કરવાના અવસરે ચતુર્વિધ સંઘને નિમંત્રણ કરવામાં આવી હતી. દશ દિવસપર્યંત જિતશત્રુ રાજાએ પોતાના સવ માં અમારી પડતું વજા હતો. નાના પ્રકારનાં ભ જન, For Private and Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૧) ખાધ, બલી, પુષ્પ, ફળ, અક્ષત અને જવઆદિ પ્રતિષ્ઠાપન વિધિમાં ઉપયોગી વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી હતી. તેમજ સર્વ આધ્યાદિ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પ્રતિષ્ટાપન મહેચ્છવ પ્રસંગે શુદ્ધ જાતિ કુળમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મચારી સંપૂર્ણ અંગવાળા અને વેત વસ્ત્ર ધારણ કરવાવાળા જિનદર્શનમાં કુશળ ઉત્તમ બત્રીશ શ્રાવકોને ઇદ્ધ બનાવવામાં આવ્યા હતા. ઉત્તમ શણગારવાળી કુલીન સુવાસણ આઠ સ્ત્રીઓના મસ્તક ઉપર સુવર્ણ કળશ સ્થાપન કરી મંગલિક શબ્દો બોલતી ઊભી રાખવામાં આવી હતી. સ્તુતિપ્રદાન (સ્તુતિ કરવી) મંત્રજાસ જિનાદિનું અદૃવાહન દિગબંધન નેત્રમીલન ( અંજન સલાકા) અને દેશના. આ અધિકાર ગુરુવર્ગને છે તે પ્રમાણે ઉત્તમ લગ્ન આવતાં જ ગુરુશ્રીએ પિતાનું કાર્ય શરૂ કર્યું. આ પ્રતિષ્ઠાના અવસરે ગાંધર્વો મધુર સ્વરે જિન ગુણનું ગાન કરી રહ્યા હતા. વિવિધ પ્રકારનાં વાજંત્ર વાગી રહ્યાં હતાં. સુરવધુની માફક સુંદર રમણુઓ નત્ય કરી રહી હતી, જય જય શબ્દને ગંભીર ઘેડ થઈ રહ્યો હતો અનેક પ્રકારે દાન અપાતું હતું. આવા મહાનું મોહત્સવપૂર્વક રાજકુમારી સુદર્શનાએ સદ્ગુરુ પાસે મુનિસુવ્રત સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ટનું કાર્ય પૂર્ણ થતાં, વિધિપૂર્વક સ્નાન કરી સુદર્શનાએ મુનિસુવ્રતસ્વામીની પુષ્પ, આભરણ, વસ્ત્ર, બળી (નૈવેદ) અને સ્તુતિ આદિ પાંચ પ્રકારે પૂજા કરી. સુગંધી બાવનાચંદન, કેશર, કરતુરી એ આદિના દવે (રસે) કરી તે પ્રભુના શરીરે વિલેપન કર્યું. રાજપુત્રી એ ઈન્દ્રનીલ, વૈર્ય અને મરકત રત્ન ની માફક નીલો, ઉજવળ, ચંદ્રની માફક દીપતો સુંદર મુગટ મુનિસુવ્રતસ્વામીને મસ્તક પર ચડાવ્યો. અંધકારને દૂર કરનાર વિવિધ પ્રકારના રત્નોના કિરણવાળું તિલક ભગવાનના ભાળસ્થળ પર સ્થાપિત કર્યું. મેરુપર્વતના પૂર્વ, પશ્ચિમ ભાગ પર રહેલા ચંદ્ર સૂર્યની માફક For Private and Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૨) પ્રકાશ કરતાં, માણિક્ય જડેલાં કુંડળો જિનેશ્વરના કપોળ મૂલ આગળ સ્થાપવામાં આવ્યાં. જગતગુરૂની નિર્મળ કાતિના કંદની માફક ઉજવળ મોતીઓને હાર વિશાળ હૃદયપદ પર પહેરાવવામાં આવ્યું. સકળ જગજંતુઓનું હિત કરનાર જિનેશ્વરના વક્ષસ્થળમાં રાજપુત્રીએ સ્થાપન કરેલું શ્રીવ પુજના પંજની માફક શોભતું હતું. ત્રણ ભુવનના રૂપને જીતનાર ભુવનનાથના બાહુ યુગલ ઉપર રાજકુમારીએ સ્થાપન કરેલ કેયુર યુગલ સુર, નરના પ્રત્યક્ષ સુખની માફક શોભતું હતું. મંદાર, બકુલ, ચંપક, પાડળ, ભચકુંદ, સતપત્ર, કુંદ, માલતી, ગુલાબ, મેગરે, જાણ, જુઈ, કેતકી પ્રમુખનાં સુગંધી પુષ્પની માલા, પ્રભુના કંઠસ્થળમાં આરોપણ કરી. આ પ્રમાણે રાજકુમારી તે પ્રભુની ત્રિકાળ પૂજા કરવા લાગી. જિનેશ્વરની આગળ ધૂપ નિમિત્તે બળતા અગર, કર્યુંરાદિ, તેમાંથી નીકળતો ધૂમ તે જાણે રાજપુત્રીને પાપ પુંજ બળતો હોય તેમ જણાતે હતો. કંસાલ, કાહલ, મૃદંગ, ઝાલર, ભંભા, માદળ, પણવ, શંખ, નંદી વગેરે જિનેશ્વર આગળ વગાડતા વાજીંત્રના શબ્દ જાણે રાજકુમારોના જયને પડહ દુનિયામાં વાગતો હોય તેમ કવિઓ અનુમાન કરતા હતા. સુદર્શનાએ જિનેશ્વરની આગળ ગીત, નૃત્યાદિ ભક્તિ કરવા માટે, રતિના રૂપને જીતે તેવી સ્વરૂપમાન, સ્ત્રીઓની ચોસઠ કળાને જાણનારી, નવ પ્રકારના રસથી પુલકિત અંગવાળી અને ધન, કનકાદિ સમૃદ્ધિ પાત્ર અનેક વિલાસણ એ પિતાની પાસે રાખી. રાજકુમારીએ, દુઃખિયાં, દુઃસ્થિત મનુષ્ય માટે અનેક પ્રકારનાં ભજનની સામગ્રીવાળી અનેક દાનશાળાઓ ચાલુ કરી. સ્વધર્મીઓ માટે દાનશાળા, ઔષધશાળા અને ધર્મશાળાઓ બંધાવી. મુનિઓને ભકિત પૂર્વક નિર્દોષ આહાર. સુપાત્ર બુદ્ધિથી પિતાને હાથે આપવા લાગી. For Private and Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૩ ) ત્રણ જગમાં સારભૂત અંગેાપગાદિ તત્ત્વનાં અનેક પુસ્તકા વ્યક્તિથી લખાવ્યાં. આ પ્રમાણે વિવેકવાળી સુદ નાએ પેાતાના દ્રવ્યને સાતે ક્ષેત્રમાં અખંડ પરિણામે છૂટથી વ્યય કર્યાં. અશોક, બકુલ, ચંપક, પાઙલ અને મદારાદિ વૃક્ષેાની ધટાવાળુ અને સર્વ ઋતુઓનાં પુષ્પાવાળુ એક સુંદર ઉદ્યાન જિનાયતનતે માટે આપ્યું. ઇત્યાદિ સર્વ કબ્યાથી સંપૂર્ણ જિનમંદિર બંધાવો-મનાવી તેમાં નીચે પ્રમાણે પ્રશસ્તિ લખવામાં આવી. પરમ ભક્તિથી નમન કરતા ઇંદ્રાદ્રિ દેવેના મુગટના મણિએથી જેના ચરણા સંકૃિત થઇ રહ્યા છે. તથા ભકિતરસના આવેશમાં દેવેદ્રો જેએની વિવિધ ભગીથી સ્તુતિ કરી રહ્યા છે તે શ્રીમાનમુનિ સુવ્રત સ્વામી વશમા તીર્થાધિપતિ તમારૂં રક્ષણુ કરેા. મેક્ષનગરના દ્વાર ખેલવામાં મદદ કરનાર આ શકુનિકાવિહાર (સમળી મંદિર ) સ સ્થળે પ્રસિદ્ધિ પામેલા અને વંદનીય છે. જિનેશ્વરના વચનામૃાની દેવાએ પણ અનેકવાર સ્તુતિ કરી છે. તે મહાપ્રભુની વાણી અમને શ્રુતજ્ઞાનરૂપ દિવ્ય તેÀા આપેા. એક, બે, ત્રણુ, ચાર, પાંચ કે છ ખંડના અધિપતિ રાજા, મહારાજાએ અથવા એકાદિ ગામના અધિપતિ ઠાકર તમે મારું વચન સાંભળે. હું ધૃતપુન્યે ! પરેાપકાર પ્રવીણા ! કુલીના ! ભવભયથી ભય પામેલાએ ! હું તમને એક વિજ્ઞપ્તિ કરૂ છું કે, કમળનીના પત્ર ઉપર રહેલા જળબિંદુની માફક વિતઅને ચપળ જાણી અથવા શરદ ઋતુના અત્રપટળાની માફક સંપપત્તને ક્ષશુભગુર જાણી તમે જિનધમ કરવામાં સાવધાન થાઓ. હું સિંહલદ્વીપના અધિપતિ શ્રીમાન શિલામેધ નરાધિપતિની પુત્રી કુમારી સુદ'ના છું. મને પૂર્વ પાછલા જન્મનું જ્ઞાન થયું છે. તેનાથી પૂર્વજન્મમાં વિવિધ પ્રકારના અનુભવેલાં દુખાનું સ્મરણુ મને For Private and Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૪) થયું છે. તે જોઈને હું સ`સારવાસથી વિરકત બની છું. મારા પૂજ્ય પિતાની આજ્ઞા લઈને મારા પૂર્વ જન્મના નિવાસવાળા ભયચ્ચ શહેરમાં આવીને આ જિનાયતન-જિનમંદિર મે. અધાવ્યુ છે. શ્રીમાન લાદેશ ધિપતિ સમુદ્રના કિનારાપયત અને નર્મદા નદીના તટઉપર જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. તેના કલ્યાણકારી વિજયવાન રાજ્યમાં મેં આ મંદિર બંધાવ્યુ` છે. તે રાજાએ જ મને સ્વધર્મી જાણીને એક દિવસમાં અશ્વ અને હાથી જેટલી જમીન ઉપર દોડી જઈ શકે તેટલી જમીન ક્ષીશ તરીકે આપી છે. તે ગ્રામાદિકને ઉપયેામ હું આ પ્રમાણે કરું છું. શ્રીમાન્ મુનિસુવ્રતસ્વામી અધિષ્ટિત આ શકુનિકાવિહારના નિભાવ અને રક્ષણ અર્થે, તેમજ મારાં અનાવેલાં દરેક દાનશાળાદિ ખાતાઓના નિભાવ અને રક્ષણાયે આઠસે। ગ્રામ, આઠ ખંદર અને આઠ કિલ્લાવાળા ગામેાની ઉપજ હું સાંપું છું. તેની મર્યાદા પૂવદેશા તર ધેટ કગધપુર પ ત છે. અને દક્ષિણ દિશા તરફ હસ્તીમુ ડંકપુર સુધી છે. આ સવ હું અણુ કરી દઉં છું. તે પ્રમાણે પાલન કરજો આ પૃથ્વી પર અનેક રાજા થઇ ગયા છે અને હજી પણ થશે. આ પૃથ્વી કાષ્ઠની સ થે ગઇ નથી અને જવાની પણ નથી. આ ધરાધીશપણુ લક્ષ્મી અને વિતવ્ય સર્વાં ચપળ છે. કીર્ત્તિ અમર છે. આ અસાર શરીરથી પરેાપકાર કરવા તે જ કોષ્ટ છે. આ પ્રમાણે ભકિતથી બનાવેલા શકુનિકાવિહારમાં સુદર્શનાએ શિલાલેખ બનાવરાવી તે મંદિરમાં પથ્થર ઉપર મજબૂત બેસાડવામાં આવ્યા. ( છેવટે લખવામાં આવ્યુ` કે ) જિનધર્મી મહારાજાએ જ્યાં સુધી આ પૃથ્વીને ઉપભાગ કરે (તે પૃથ્વી પર રાજ્ય કરે) ત્યાં સુધી સંસારના ઉચ્છેદ કરનાર અર્થાત્ સંસારને પાર પમાડનાર આ તીર્થ વિજયમા ન રહે. For Private and Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૩૯ મું. સુદર્શનનું ધર્મમય જીવન અને દેવભૂમિમાં ગમન. મંદિર પૂર્ણ થયા પછી સંદશના નિરંતર ભકિતથી આદરપૂર્વક પ્રભુનું પૂજન કરતી હતી. ત્રિકાળ સ્નાત્ર અને અર્ચનમાં દિવસનો મેટો ભાગ પસાર કરતી હતી. તેમજ સુપાત્રમાં દાન આપતાં દિવસે પસાર કરતી હતી. બીજા ધર્મકાર્યોમાં શિથિલ આદરવાળી અને મંદિરમાં જ લીન થયેલી સુદર્શનાને દેખી શીલવતીએ આદરથી સુદર્શનાને કહ્યું. પુત્રી ! જુઓ કે જિનમંદિર ઉપયોગી છે, છતાં મંદિર કરતાં જિનેશ્વરેએ તપ સંયમને અધિક કહ્યો છે. આ દેહ ક્ષણભંગુર છે તેમાંથી શાશ્વત સુખના કારણરૂપ, આ દેહથી તપ, સંયમાદિ કરી લેવાં એટલું જ સારભૂત છે. ધર્મનું મૂલ દયા છે. દયાનું મૂલ તપ છે. તપનું મૂલ જ્ઞાન છે. અર્થાત દયાથી ત૫ અધિક છે. તપથી જ્ઞાન અધિક છે જ્ઞાનથી નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવી જોઈએ. માટે સુદર્શના ? આપણને હવે તપ કરવો તે એગ્ય છે. જ્ઞાનીએ પણ આ પ્રમાણે જ કહે છે. कचणमणि सोवाणं थंम सह रसूसियं सुचनातलं। जो कारिज जिणहरं तओवितव संयमो अहिओ ॥१॥ સેના અને મણિના પગથીયાવાળું, સુવર્ણના તળીયાવાળું અને હજારે ભાની ઊંચાઈવાળું જે મનુષ્ય જિનમંદિર બંધાવે તેના કરતાં પણ તપ, સંયમનું ફળ અધિક છે. સુદર્શનાએ વિનયથી કહ્યું. અંબા ! જે એમ જ છે તો For Private and Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૬). આપણે ગુરૂશ્રીએ બતાવેલ તપ શરૂ કરીએ. આપનું કહેવું સત્ય છે. જીવિતવ્ય અને યૌવન ચંચળ યાને અનિત્ય છે. આપણે કો તપ કરીશું ? શીળવતીએ કહ્યું પુત્રી ! સર્વાંગસુંદર તપ કરવાને માટે વિચાર છે. સુદર્શનાએ કહ્યું. તે તપ કેવી રીતે થાય ? શીળવતીએ કહ્યું. અજવાળા પક્ષમાં એકાંતરે ઉપવાસ કરવા. પારણે આંબિલ કરવું. નિરંતર જિનેશ્વરનું પૂજન કરવું. આ તપ ચૈત્ર માસમાં શરૂ કરે જોઈએ. છેવટે તપ પૂર્ણ થતાં એક મોટી પૂજા કરી, મુનિઓને દાન આપવું. દુઃખીયાઓને મદદ આપવી વિગેરે વિધિ છે. સુદર્શન અને શીળવતી બન્ને જણાએ તે તપ શરૂ કર્યો. જિનપૂજન, સુપાત્રદાન, પરોપકાર અને તપશ્ચરણાદિ શુભ ભાવમાં તે તપ પૂર્ણ થયે તરત જ અંધારા પક્ષમાં નિરૂજ સીંહ ત૫ શરૂ કર્યો. જેમાં પૂર્વોકત તપશ્ચર્યા સહિત, ગ્લાનીમુનિ, શ્રાવકો અને કેઈપણ રેગી મનુષ્યને-જીને ઔષધાદિ આપી નિરોગી કરવાનું પણ કામ કરવાનું હતું. તે તપ પણ પૂર્ણ થયા. ત્યાર પછી પરમભૂષણ તપ શરૂ કર્યો. આ તપમાં એકાંતરે ઉપવાસ, પારણે આંબિલ-આવાં બત્રીશ આંબિલ જેમાં આવે છે તે તપ, વિધિપૂર્વક પૂર્ણ થયો. ત્યાર પછી બીજા પણ દિક્ષા કલ્યાણિક તપ, નિર્વાણ તપ. કર્મસડન તપ. રત્નાવલી તપ. મુકતાવલી તપ. ભદ્ર, મહાભદ્ર-સર્વતોભદ્ર. ઈત્યાદિ વિવિધ પ્રકારના તપ કરતાં સુદર્શન અને શીળવતીને સાઠ વર્ષ નીકળી ગયા. એક દિવસે સુદર્શના પિતાના ભુવનમાં સીંહાસન ઊપર શાંત પણે વિચારમાં નિમગ્ન થઈ હતી, તેવામાં તેની એક બહેનપણી ઉતાવતી ઊતાવળી તેની પાસે આવી આદરપૂર્વક કહેવા લાગી. સ્વામીની ! વધામણું આપું છું. આપના માતા, પિતાની કુશળ પ્રવૃત્તિ કહેનારી સિંહલદ્વીપથી ધાવમાતા કમળા આવી પહોંચી છે. તે વાત કરે છે તેવામાં કમળા પણ ત્યાં આવી પહોંચી. રાજકુમારીના ચરણમાં ન For Private and Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૭) મીને સિંહલદીપ સંબંધી કુશળ સમાચારાદિ સર્વે કહેવા લાગી. સ્વામિની ! આપના પૂજ્ય પિતાશ્રીએ, આપની કુશળ પ્રવૃત્તિ પૂછી છે અને ઇચ્છા છે. મુનિઓને કુશળતા ચાહી છે અને આપના સમ્યફ શ્રદ્ધાનની પણ કુશળતા પૂછી છે. આના વિયોગથી અને ધર્મના સુંદર બેધરી આત્મકલ્યાણ માટે આપના બંધુ વસંતસેનને રાજ્ય સોંપી આપના માતુશી તથા પિતાશ્રીએ ચારિત્ર અંગીકાર કર્યું છે. તેમજ તેઓની સાથે તમારા સર્વ બંધુઓએ (વસંતસેન વિના) ચારિત્ર લીધું છે. પિતાના માતા, પિતા અને બંધુઓને ધર્મમાગે યાજાયેલાં અને ચારિત્ર લીધેલાં જાણ, સુદર્શનાના આનંદનો પાર ન રહ્યો. સિંહલદીપ તરફ નજર કરી સુદર્શનાએ તેઓ સર્વને પંચાગ નમસ્કાર કર્યો.” કમલાએ આગળ ચલાવ્યું. આપના જ્યેષ્ટ બંધુએ મારી સાથે કહેવરાવ્યું છે કે મારાં લધુ બહેનને કહેશે કે, ભવાંતરમાં પણ મને ધર્મબોધ આપી જાગૃત કરે. તેવી જ રીતે ધર્મસંબંધી બોધ આપવા માટે પદ્મા નામથી તમારી ધાવમાતા અને વાસવદત્ત નામના તેના પુત્રે પણ વિજ્ઞપ્તિ કરી છે. ચતુર રાજકુમારી, કમલાના મુખથી આનંદના સંદેશા સાથે આ સંદેશ સાંભળી ( નિમિત્તજ્ઞાનથી) ચેતી ગઈ કે, પિતાને દેહાંત (મરણ) હવે નજીક સંભવે છે. કેમકે જિન વચનનાં સારભૂત રહસ્યો તેના હૃદયમાં રમી રહ્યાં હતાં. ઉપભ્રત્યાદિ ભાવિ સચક નિમિત્તોને તે જિનવચનથી જાણતી હતી, “ભવાંતરમાં અમને પ્રતિબંધ કરજે.” હાલા મનુષ્યના ભલે આ સ્વાભાવિક શબ્દ હેય તથાપિ તે શબ્દો ભવાંતર જવાના તરતના પ્રયાણને સૂચક છે. નહિંતર પહેલું કોણ જશે? તે નિર્ણય સિવાય આ વાક્ય સ્નેહીઓના મુખમાંથી કેમ નીકળે? - તેમજ સિદ્ધાંતના વચનથી પણ તેણે પિતાના આયુષ્યને નિર્ણય કર્યો. સિદ્ધાંતમાં કહ્યું છે. (વ્યવહાર-સૂત્ર સંબંધી ગાથા.) For Private and Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૮) भूकन्न घोस नासा तारा जिहाण अणुवलंभंमि । नव, पंच, सत्त, तिनिय एगं चदिणं भवेजीयं । १॥ धुव चकं तहति पयं अरुंधई जो नियइ पुणो । विवरीयं माइ हरं छम्मासे होइ जीयंसे ॥ २ ॥ ભ્રમણ (ભ્રકુટી) ૧. કાનમાં અંગુઠો કે આંગળી નાખવાથી જે શબ્દો અંદર સંભળાય છે તે. ૨. નાસિકાને અગ્ર ભાગ. ૩. આંખની કઢી-તારા બીજાની આંખમાં જતાં પોતાની આંખ ન દેખાય તેઅથવા પાણી-આરસી વિગેરેમાં મુખ જોતાં આંખની કીકીઓ ન દેખાય છે. ૪. અને બહાર કાઢતાં પોતાની જીભ (જીભનું ટેરવું) ન દેખાય ૫. તો નવ. ૧ પાંચ ર સાત ૩ ત્રણ. ૪ અને એક દિવસે. ૫ અનુક્રમે તે મનુષ્યનું મરણ થાય. એટલે ભ્રકુટી ન દેખાય તો નવ દિવસે. ૧. કાનના શબ્દ ન સંભળાય તો પાંચ દિવસે, ૨. નાકની ડાંડી અગ્ર ન ભાગ દેખાય તો સાત દિવસે. ૩. આંખની કીકી ન દેખાય તો ત્રણ દિવસે. ૪ અને જીભ ન દેખાય તો એક દિવસે તે મનુષ્યનું મરણ થાય ૧ તેમજ ધ્રુવ ચક્ર ૧. ત્રિપદ ૨. અરૂંધતિ ૩ અને ભાત પદ ૪. આચાર વિપરીત દેખાડવામાં આવે છે તેનું આયુષ્ય છ માસનું બાકી રહું સમજવું. ૨ “સ્વદય શાસ્ત્રમાં ધ્રુવને નાસિકાને અગ્ર ભાગ. (કેટલાક ધ્રુના તારાને પણ ગણે છે કહે છે કે-ધ્રુને તારે જે ઉત્તર દિશામાં ઊગે છે તે ન દેખાય તો છ મહિને મરણ થાય) ત્રિપદને બદલે વિનુપદ. વિનુપદ એટલે આંખની કીકી, અથવા ત્રિપદને બદલે રિપથો હોય તો આકાશગંગા એવો અર્થ થવા સંભવ છે. આકાશમાં ધોળા પ્રકાશવાળી ઝાંખી લાંબી ને વાંકીચૂંકી પંકિત-હાર જેવામાં આવે તેમને ત્રિપથા કહેતા હોય તેમ સમજવામાં આવે છે. અરૂંધતી એટલે જીભ-અને માતષદ યા-મામંડળ એટલે ભ્રકુટી કહે છે તે પાઠ આ પ્રમાણે છે– For Private and Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૯) अरुंधती ध्रुवं चैव विष्णो स्त्रीणि पदानिच । क्षीणायुषो न पश्यंति चतुर्थ मातृ मंडलं ॥१॥ મહંધતી મલે ઝિદ્દા ધ્રુવં નાશા પુતે . तारा विष्णुपदं प्रोक्तं भ्रवः स्यान्मात मंडलम् ॥२॥ આને ભાવાર્થ ઉપર લખવામાં આવ્યો છે તે જ છે. ઇત્યાદિ પૂર્વોકત શાસ્ત્ર અને નિમિત્તોથી પિતાનું આયુષ્ય નજી.. કમાંજ પૂર્ણ થતું જાણું, રાજકુમારીએ શહેરના લોકોને તેમજ પિતાના પરિવારના મનુષ્યોને પિતાને પાસે બેલાવી સર્વજીને ખમાવ્યા. પિતાથી જાણતા કે અજાણતાં કોઈ પણ જીવને દુઃખ થયું હોય, અપરાધ કર્યો હોય તે સર્વ ની પાસે પોતાના અપરાધની માફી માગી ક્ષમા માગી. મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં અષ્ટાબ્લિકા મહેચ્છવ શરૂ કરા બો. મુનિઓને તથા અનાથોને વિશેષ પ્રકારે દાન આપવાં શરૂ કર્યા. મંદિરમાં આવી, જિનેશ્વરને નમસ્કાર કરી, એકત્વ ભાવનાની પ્રબળતાથી પિતાના આત્માને નિઃસંગ બનાવ્યો. હાથ જોડી મુનિસુવ્રતસ્વામીની તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી– ત્રિભુવન પ્રદીપ! સુરેદ્રનતચરણ! ભવજલધિયાનપાત્ર! નિષ્ક રણબંધુ! અનાથનાનાથ ! દેવાધિદેવ! મુનિસુવ્રત સ્વામી! તું જયવાન રહે. જયવાન રહે. હે દેવ ! હું તારી આગળ છેલ્લી વિજ્ઞપ્તિ કરું છું. જન્મ, જરા, મરણરૂપ મહાન. કલોથી ભીષણ, આભવ સમુદ્રમાં ઉત્તમ મનુષ્ય જન્મ મેળવવો તે તારી પ્રસન્નતા કે કૃપાનું જ પરિણામ છે. ઓગણોતેર કડાકડી સાગરોપમથી અધિક પ્રમાણે મેહનીય કર્મની સ્થિતિ ખપાવીએ ત્યારે જ તારી સેવા કરવાને વખત મળે છે. તે પણ તારી પ્રસન્નતાથી જ તે નાથ! જ્યાં સુધી હું નિર્વાણ ન પામું ત્યાં સુધી દરેક જન્મમાં તારું દર્શન, તારૂં શ્રદ્ધાન અને તારી આજ્ઞાનું પાલન કરવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થવું જ જોઈએ. હે શરણાગત વત્સલ ! નિરંતર તારે મારા હાયમાં નિવાસ કરવો જ જોઈએ. તને હદયથી એક ક્ષણ પણ ન વિસારૂ, For Private and Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૦) તે અખંડ આત્મઉપયોગ મારો થવો જ જોઈએ. હે કૃપાળુ દેવ ! ફરીને જન્મ; ભરણ કરવાં ન પડે તેવી ગ્યતા–ચા સમાણ્ય-યામદદ તું મને આપ. આપ પ્રત્યે મારી આ છેવટની અંતિમ યાચના છે. ઇત્યાદિ અરિહંતદેવને નમસ્કાર કરી રાજકુમારીએ સિદ્ધ" ભગવાન આચાર્યશ્રી ઉપાધ્યાયજી અને કૃપાળુ મુનિઓને ભાવથી નમસ્કાર કર્યો. આ જિંદગીમાં મન, વચન અને શરીરથી કાંઈ દુષ્કૃત્ય થયું હેય તે સર્વે રાજકુમારએ અળવ્યું. તેની ક્ષમા માગી કષાયને વિજય કર્યો. ઈછાઓને નિરોધ કર્યો એવી રીતે આ જન્મ સંબંધી પાપસ્થાનકો આળોવી અન્ય જન્મના કરેલાં પાપને પશ્ચાત્તાપ કરતી રાજકુમારી આ પ્રમાણે બોલવા લાગી. અનંત સંસારમાં અનેક નિએમાં અને અનેક ના સમાગમમાં-સંબંધમાં કે સહવાસમાં આવતાં મારા તરફથી, પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ, વનસ્પતિ અને નાના મોટા ત્રસ જીવની કઈ પણ ગે, ક વા કરાવવા અને અનુમે દન કરવા રૂપે વિરાધના થઈ હોય તે સર્વ છે, કૃપા કરી માર અપરાધ ક્ષમા કરો. તેમજ હું પણ સર્વ જીવોને ક્ષમા આપું છું. સર્વ જીવો મારી મિત્ર છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી. રાગદ્વેષાદિ અત્યંતર ગ્રંથને, અને સજીવ, નિજીવ આદિ બાહ્ય ગ્રંથીનો સર્વથા આ શકિતરૂપે અત્યારે હું ત્યાગ કરું છું. આ શરીર હવે થોડા વખતમાં પડવાનું છે. એટલે આ દેહમાં જીવ રહે ત્યાં સુધી ચારે પ્રકારના આહારાદિનો ત્યાગ કરું છું. અર્થાત તે તરફથી મારું મને ખેંચી લઉં છું. તેમજ જીવનના આધારભૂત આ દેહની શુશ્રુષાદિ કરવારૂપ મારા ઉપગને નિવવું છું. જ્ઞાન, દર્શન, ચારિત્રમય એક મારે આત્મા તે જ નિરંતરને સાથી છે. સંસારનાં કે દુઃખનાં કારણ રૂ૫ તે સિવાયના સર્વ સંયોગ, સંબંધે કે બંધનેને વિરાગ ભાવે હું ત્યાગ કરું છું. સમ્યક્ત્વ, શ્રત For Private and Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૧) અને સર્વ વિરતિરૂપ ત્રણ પ્રકારના સામાયિકો હું અંગીકાર કરું છું. અરિહંતાદિ ચાર પ્રકારનાં શરણે ગ્રહણ કરું છું. અરિહંતનું શરણ ૧ રાગ, દ્વેષ, કષાય અને દુર્જય વિષયાદિ શત્રુઓને જેણે નાશ કર્યો છે, તે અરિહંતનું મને શરણ છે. ભવરૂપ મળીવડે, રાગદ્વેષરૂપ પાણીથી સીચાઈ (પષણ પામી, જેને કર્મરૂપ બીજે પ્રોહિત થતાં (ઊગતાં) નથી, તે અરૂદ્ધતા મને શરણભૂત થાઓ, દેવેંદ્ર, નાગે, નરેંદ્ર, ચંદ્ર અને ખેચરેદ્રો વડે કરાતી પૂજાને જેઓ લાયક છે. મેક્ષગમન કરવાને જેઓ (5) તૈયાર છે તે અરહંતનું મને શરણ હે. સિદ્ધ ભગવાનનું શરણ, ૨ પુન્ય, પાપાદિ સર્વને અનિત્ય જાણ, તેઓને ક્ષય કરી, જેઓએ અનંત જ્ઞાનમય પરમપદ પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ પરમાત્મા મને શરણભૂત થાઓ. - સાધુઓનું શરણ ૩ ઉત્તમ જ્ઞાનને અભ્યાસ કરનાર, પવિત્ર ક્રિયાનું પાલન કરનાર, સમિતિ ગુપ્તિ-અથવા પ્રવૃત્તિ, નિવૃત્તિ રૂપ સંયમમાં પ્રયત્ન કરનાર અને શત્રુ મિમાં સમદષ્ટિ રાખનાર મહામુનિઓનું મને શરણ હે. ધર્મનું શરણ ૪ પાંચ આશ્રવ (પાપને આવવાના રસ્તાઓ)ને નિરોધ, પાંચ ઈકિયાને નિગ્રહ અને ચાર પ્રકારના કષાયને વિજય કરવાની આજ્ઞાવાળા કેવળજ્ઞાની કથિત ધર્મનું મને શરણ થાઓ. રાજકુમારી સુદર્શન, આ પ્રમાણે ચાર શરણ ગ્રહણ કરી, ઉત્તમ કાનું અનુમોદન કરવા લાગી. પ્રથમ તેણે આ જિદગીની અંદર પિતાથી બનેલા અનેક ધાર્મિક કર્તવ્યનું સ્મરણ કર્યું. પછી તે તે ઉત્તમ કાર્યમાં વ્યતીત થયેલા પિતાને વખતન, મન, વચનને, શરીરને અને દ્રવ્યનો સદ્દઉપયોગ થાય છે તેમ માની; પિતાને કૃતાર્થ For Private and Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૨ ) માનતી તેની અનુમેદના કરવા લાગી. તેમજ આ જિંદગીની અંદર પોતાની કાંણુ અકા-કે કાઇ જીવને નુકસાન-કે દુ:ખી કરવા રૂપ કાંઇપણુ પાપ બન્યુ હતુ તેને યાદ કરી તેને પશ્ચાતાપ કર્યો. અઢાર પાપસ્થાનકના ત્યાગ કર્યું. ટૂંકામાં કહીએ તેા જાણુતાં કે અજાણુતાં બનેલાં પાપના પશ્ચાત્તાપ, નિ દ, ગાઁ વિગેરે કરી, ફરી ન થાય તે માટે દૃઢતા કરી, આત્માને સમભાવમાં રથાપિત કર્યાં. આ પ્રમાણે આભમાવમાં ામૃત થયેલી રાજપુત્રી સુદર્શનાએ, ફાગણ સુદ્ઘ પણ માને દિવસે અણુસણુ અંગીકાર કર્યુ. ઉનાળાની શરૂઆત તે વખતશજ થઇ ચૂકી હતી. દુનની માફક સૂર્યનાં કિરણા અધિક તાપ આપતાં હતાં. કુર સ્વભાવના રાાતી માફ્ક સા સ્વભાવ આ વખતે વિશેષ દુઃસહુ હતે. ભઠીના અગ્નિની માફક લુની ગરમ જ્વાળા દુનિયા પર ફેલાતી હતી, છતાં જિનવચનરૂપ શીતળ ગાશી` ચંદનથી સિંચન કરતી સુદર્શના, અણુસણુને અમૃત્તના પાન સમાન માનતા હતા. સુદના પર અધિક સ્નેહવાળી, અત્યારે તેની માતાને ઠેકાણે ગણાતી શીળવતી પણ નિરંતર તેની પાસે જ બેસીને મધુર સ્વરે અમૃતની માફ્ક સિદ્ધાંત શ્રવણુ કરાવતી હતી. અને વારંવાર આત્મ ભાવમાં તથા ધર્મ ધ્યાનમાં જાગૃત રહેવાને પ્રેરણા કરતી હતી. સુદર્શના પણ વૃદ્ધિ પામતા સંવેગે પૉંચપરમેષ્ટિ મહામંત્રનુ` સ્મરણુ કરતાં વૈશાખ શુકલ પંચમીને દિવસે આ માનવ દેહ ત્યાગ કરી, નિત્ય એઓચ્છવ સરખા ઇશાન દેવલેાકમાં, મહર્દિક દેવપણે ઉત્પન્ન થઇ જ્યાં અમર અપ્સરાઓથી ઘેરાયેલી, દેવ, દેવીએ તેની સ્તુનિ કરતી હતી. સુદર્શના મરણુ' પછી શીળવતીને ઘણું દુઃખ લાગ્યું. લાંબા વખતના ધાર્મિક સહવાસીના વિયેાગે તેનું શરીર બળવા લાગ્યુ. રાજવૈભવો અકારા થઇ પડયા. એક ધડીપણુ તે સ્થળે રહેવું તે તેને અસહ્યું દુ:ખ સમાન લાગતું હતું. શાણી શીલવતીએ તરતજ સ સંગને! ત્યાગ કરી ગુરૂશ્રી પાસે ચાત્રિ ગ્રહણ કર્યું. ગુરૂશ્રીએ દિક્ષિત For Private and Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૩) કરી પ્રવર્તની સાધ્વીને સોંપી. તેમની સાથે વિહાર કરતાં સિદ્ધાંતનું પઠન અને વિવિધ પ્રકારે તષચરણ કરવા લાગી. સમળી વિહાર ઉપરના મહાન ભક્તિરાગથી પ્રાયે તે ભરયચ્ચ શહેરની આજુબાજુના વિભાગોમાં વિહાર કરતી હતી. કેટલાક વખત પર્યત નિર્દોષ ચરિત્રવાળી, વિવિધ પ્રકારના તપ તપી છેવટે તેણે સુદર્શનને માર્ગ લીધે અર્થાત અણુસણ ગ્રહણ કર્યું, શુભભાવે અણસણ પાળી, સ માધિપૂર્વક કાળ, કરી, ઈશાન દેવલોકમાં સુદર્શના દેવીની પાસે અનેક દેવ, દેવીઓના પરિવારવાળી મહર્ષિક દેવીપણે ઉત્પન્ન થઈ. પૂર્વ સંગતવાળાં તેઓ બને ત્યાં, અવિયોગીપણે દેવસુખને અનુભવ કરવા લાગ્યાં મેક્ષાથી મનુષ્યોને દેવભૂમિમાં જઈ વસવું તે, લાંબે રસ્તે પંથ કરનાર મનુષ્યને રસતે ચાલતાં ધર્મશાળામાં વિશ્રાંતિ લેવા બેસવા બરબર છે. દેવભવને, કાર્યસિદ્ધિરૂપે તેઓ માનતા નથી. જેને આત્મિક સુખનો અનુભવ મેળવવો છે સત્ય સુખ જ જોઈએ છે. જન્મ મરણને દૂર કરવાં છે તે મહાનુભાવ, દેવલોકમાં પણ તદ્દત પ્રમાદી, આળસુ કે વિષય સુખના લાલચુ બનતા નથી. તે સુખમાં આસક્ત થવાથી તેઓને અધ:પાત થાય છે. સમ્યગજ્ઞાન નષ્ટ થાય છે અને ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આ જ કારણથી જાગૃત સ્થિતિવાળી અને સંસાર સુખની વિષમતાના અનુભવવાળી તે બન્ને દેવીઓએ, દેવભવમાં પણ પોતાનું અગ્રગમનવ ળું પ્રયાણ યથાયોગ્ય ચાલુ જ રાખ્યું હતું. અવિરતિના ઉદયથી અને દેવગતિના સ્વભાવથી તેઓ ત્યાં ચારિત્ર લઈ શકે તેમ તે ન હતું તથાપિ શુભક્રિયા છે, જેનાથી આગામીકાળે જે રસ્તામાં પ્રવેસ કરવાને છે તે રસ્તે નિષ્કટક થઈ સુખાળો થાય તે તેઓને સ્વાધીન હતી. એટલે તે રસ્તો તે બન્ને દેવીઓ એ તરત જ રવીકારી લીધે હતે.. દેવભવમાં તેઓએ પોતાને ચાલુ ક્રમ આ પ્રમાણે રાખ્યો હતે. કદાચિત તેઓ સપરિવાર નદીવરકોપે જતા, હતાં જ્યાં અનેક શાશ્વત For Private and Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૪) જનમંદિરો છે ત્યાં જઈ અષ્ટાબ્લિકા મહેચ્છવ કરતાં હતાં. કેક વખત વિદેહ ભૂમિમાં વિચરતા શ્રીમાન સીમંધરસ્વામી પાસે ધર્મદેશના સાં. ભળવા જતાં હતાં. કોઈ વખત તીર્થકરોનાં જન્મ કલ્યાણિક, કેવળ જ્ઞાનકલ્યાણિક કે નિર્વાણ કલ્યાણિક વિગેરે સ્થળે જતાં હતાં. અને ભરૂયમાં તે અનેક વખત સમળીવિહારમાં મુનિસુવ્રતસ્વામીને વંદના કરવા આવતાં હતાં. ત્યાં આવી સર્વ થિી ભરપૂર, કલ્પવૃક્ષાદિકનાં ઉત્તમ પુષ્પોની માલાદિકથી જિનેવરની પૂજા કરી, ભકિતભાવથી નૃત્ય કરતા, મધુર અને મનહર શબ્દ વડે ગાયન-સ્તુતિપૂર્વક ગુણગ્રામ કરતાં હતાં. ઇત્યાદિ દેવ, ગુરુનું પૂજન, ભકિત, ધર્મશ્રવણ અને પરોપકારાદિ કવ્યમાં તત્પર થયેલી બને દેવીઓ આનંદમાં દિવસે પસાર કરતી હતી. પ્રકરણ ૪૦ મું. આપનું આગમન આંહી કયાંથી થયું છે! સુદર્શનની કથા ઘણું લાંબી લંબાયેલી હોવાથી ચાલતે પ્રસંગ ભૂલાઈ ન જવાય તે માટે અહી ફરી સ્મૃતિમાં લાવવામાં આવે છે ધનપાળ પોતાનાં પત્ની આગળ આ વૃત્તાંત કહે છે. કિન્નરીએ ગિરનાર પહાડ ઉપર આ સર્વ પ્રબંબ ધનપાળને સંભળાવે છે. વિમળાપર્વત ઉપર ચંડવેગ વિનાઘર મુનિ, ચંપકલતાની આગળ આ સર્વ વૃત્તાંત કહે છે. ચંપકલતા અને ચંપકલતા ઉપર મોહિત થયેલે મસેન રાજા, લતાના અંતને (પછવાડે છુપાઈ) કહીને આ સર્વ વૃત્તાંત સાંભળે છે. આ મંદિર આ પર્વત પર કોણે અને કેવા પ્રસંગમાં બંધાવ્યું!” આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સુદર્શન અને શીળવતીનું જીવનચરિત્ર કહેવા For Private and Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org " (૩૮૫) માં આવ્યું. હવે ચંપકલતાના બીજા પ્રશ્નને પ્રત્યુત્તર ચડવેગ યુનિ આપે છે. આપનું આગમન અહીં ક્યાંથી થયું છે ? ' મારું આગમન આ પર્વત ઉપર કર્યાથી થયું છે તે પ્રશ્નતે ઉત્તર હુ આપુ છું. ચપકલતા ! તું સાવધાન થઇને સાંભળ મુનિસુવ્રતટવાની તી કરના નિર્વાણુ પછી, ગણુધરા અને મુનિએએ ધર્મોપદેશ આપી, જૈનદન પ્રકાશિત કરતાં, ક્રમે છ લાખ વર્ષ વ્યતીત થયાં, એ અવસરે નમિનાથ તીર્થંકર ઉત્પન્ન થયાં. તેઓ દસ હજાર વપર્યંત આ દુનિયા ઉપર ધખેધ આપી નિર્વાણુ પામ્યા. તેમનુ તી પાંચ લાખ વર્ષ પર્યંત ચાલ્યું. એ અવસરે આ ભારત ભૂમિ ઉપર તેમનાથ નામના બાવીશમા તીર્થાધિપતિ થયા. તે એક હજાર વ પ ત ધર્મનું પ્રગટીકરણ કરી નિર્વાણુ પામ્યા. તેમનુ તીથ યા શાસન ત્યાસી હાર અને સાડાસાતસા વ પ ત ચાલ્યુ. તે અવસરે આ ભૂમિ ઉપર યાનાય તેવીશમા તીથ કરનેા જન્મ થયે. તેએએસે વર્ષ પર્યંત આ ભૂમિ પર રહી અનેક જીવાને પ્રતિષેાધી મોક્ષગમન કર્યું, તેમનું શાસન અઢીમે વર્ષ પ`ત ચાલ્યું. ત્યાર પછી અહેાંતર વના આયુષ્ય પ્રમાણુવાળા મહાવીરદેવને! જન્મ થયા. જેએ દ્રુમણાં ભવ્ય જીવેાને ધર્માંપદેશ આપી નિર્વાણુ પામ્યા છે. તે સમળી વિહારને બનાવ્યા હમણાં કાંઈક ઊણા ખાર લાખ વર્ષ થવા આવ્યાં છે અર્થાત્ ( ૧૧,૯૪,૯૭૨ ) ૧૧ થયાં છે. આ જ પણ તે પવિત્ર તીમાં મુનિએ! નિર્વાણુપદનું સાધન કરે છે. આ અવસર્પિણી કાળમાં પણ તે તીને! મહિમા દેવા કરી રહ્યા છે. સાંપ્રતકાળમાં શ્રીમાન મહાવીરદેવ હમાં નિર્વાણુ પામ્યા છે. છેલ્લા તીર્થાધિપતિનું શાસન અત્યારે પ્રવર્તી રહ્યું છે. પ્રસંગેાપાત આટલી હકીકત જણુાવ્યા પુછી, અહી` મારૂ` આગમન કયાંથી થયુ છે? તે વિશે હવે હું તમને જણાવું છું. ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૬) ભદ્રે ! રાજકુમારી સુદર્શન માતપિતાને નમસ્કાર કરી, સિંહલ. દીપથી જ્યારે ભરૂયર્ચામાં આવી, ત્યાર પછી તેની ધાવમાતા કમલા ભયથી પાછી સિંહલદ્વીપમાં આવી ત્યારે સુદર્શના આગળ મુનિશ્રીએ જે ધર્મોપદેશ આપ્યો હતો તે તેમને કહી સંભળાવતાં તથા સુદર્શનના પૂર્વભવ સંબંધી ચરિત્રનું સ્મરણ કરતાં આખા રાજકુટુંબમાં વિશેષ પ્રકારે વિરકતભાવ ઉત્પન્ન થયે. આત્મસાધન કરવાને તૈયાર થયેલા સિંહલેશ્વરે ઘણું આજીજી કરી વસંતસેન નામના સર્વથી લઘુ પુત્રને રાજ્યાભિષેક કર્યો, કારણ કે તે પણ પોતાની લધુ બેનનું ચરિત્ર સાંભળી વિરકત દશા પામ્યો હતો. પદ્મા નામની બીજી ધાવમાતાના પુત્રને સહાયક તરીકે અને માતાની માફક પડ્યા ધાવમાતાને તે કુમારની પાસે મૂકીને ચંદ્રગુપ્ત (સિંહલદીપના રાજાએ રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી, કુટુંબ સહિત સુદર્શનાના નિમિત્તથી વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. તેઓ સર્વે ઉગ્ર તપશ્ચરણ કરતાં આ માનવદેહને ત્યાગ કરી દેવભૂમિમાં દેવપણે ઉત્પન્ન થયા. વસંતસેન સિંહલદ્વીપમાં રાજ્ય કરતું હતું. તેણે પણ અવસરે રાજયલમનો ત્યાગ કરી ચારિત્ર લીધું, પણ ચારિત્રમાં દૂષણ લગાડી કાંઈક વિરાધના કરી, મરણ પામી ભૂવનપતિદેવની નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયે. તે ભૂવનપતિદેવનું આયુષ્ય પૂર્ણ કરી, આ જન્મમાં વતાવ્ય પહાડની દક્ષિણશ્રેણિ ઉપર આવેલા ચંદ્રરથનગરમાં ચંડવેગ નામના વિદ્યાધર રાજપણે ઉત્પન્ન થયા. ઉત્તમ રૂપ, લક્ષણાદિ ધારણ કરતે અનુક્રમે યૌવન અવસ્થા પામે. એક દિવસ ક્રીડા કરતાં કરતાં તે ભરૂચ્ચનગર તરફ જઈ ચડ. ત્યાં રહેલા સમળીવિહાર ચત્યમાં કિન્નર, ગંધર્વ અને યક્ષ પ્રમુખની દેવીએનું મધુર ગાન સાંભળી તે, તે મંદિરમાં ગયો. એ અવસરે મંગળાચરણ બલી, પુષ્પવૃષ્ટિ કરતાં દેવાંગનાઓએ દેવાધિદેવ આગળ ગંભીર અર્થની સ્તુતિવાળું ગાયન શરૂ કર્યું હતું. સાથે સાથે ભકિતભાવતી આધકતાથી અમર વધુએ નૃત્ય પણ કરતી હતી. તે પ્રસંગની પૂર્ણ For Private and Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૭ ) હુતી થવાના અવસરે તે સમુદાયમાંથી એક તરૂણી ઉચ્ચ સ્વરે આ પ્રમાણે ખેલવા લાગી. जा सुरसेलसहिय कुलपव्वय गवणि तवेइ दिणपरो सूर, गहनखत्ततारागणसोहीओ नह परिभमई ससहरो || ता सरयमयंकमुत्ताहलखीरोदहिजलुज्जल्ला, देवी सुदरिसाइ सुरनारिहिं गिज्जओ कित्तिनिम्मला ||१|| કુલપ તેાની સાથે મેરૂપર્યંત જ્યાં સુધી આ દુનિયા પર કાયમ છે, સૂર્ય આકાશતળમાં તપી રહ્યો છે, ગ્રહ, નક્ષત્ર અને તારાગણાથી સુશોભિત ચંદ્ર આકાશમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી, શરદ ઋતુના ચંદ્ર સમાન, મુક્તાફળ (મેાતી ) સમાન, અથવા ક્ષીરસમુદ્રના જળસમાન દેવી સુનાની ઉજ્વળ અને નિમળ પ્રીત્તિનું સુરનારીએ ગાન કરશે. એ અવસરે પરના મનેાભાવ જાણવામાં પ્રવિષ્ણુતા ધરાવનારી, દેવી સુદનાના સંકેત કરવાથી, અન્ય દેવી આ પ્રમાણે ખેલવા લાગીससुरासुरंभि लाए पिछ्छइ मोहस्स विलसिये जम्हा | विसयहलालसा मिच्छातिमिरपडलं तरियनयणा ॥ १ ॥ पिता विन पिछ्छंति के विहियमप्पणो महामूढा । अहवा कित्तियमेयं पमाय महरा परवसाणं || ૨ || અહા ! સુર, અસુર સહિત આ લેાકમાં મેહતું ( કેવુ) વિલસિત દેખાય છે? કેટલાએક મહામૂઢ, વિષયસુખની લાલસાવાળા અને મિથ્યાત્વ અંધકારના પડલથી આચ્છાદિત નેત્રવાળા જીવે, દેખતા છતાં પણ પેાતાનું હિત દેખતા નથી. અથવા પ્રમાદરૂપ મંદિરપાનથી પરવશ થયેલા જીવાતું આ અજ્ઞાન કેટલા માત્ર છે ? અર્થાત્ થે ુ જ છે. સુદ ના દેવીના સકેતથી બીજી દેવી આ પ્રમાણે ખેલવા લાગી For Private and Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૮ ) किंपि न चुज्जं जं इह चणरागदोसवसगं जिया || पुण पुण वि भणिज्जंग वि केइ हियमत्तणो नहि मुणंति ॥ अहवा कित्तियमेयं घणचिकणनिविडकम्माणं | બહેન ! નિવિડ રાગ દૂષને આધીન થયેલા કેટલાએક જીવે, વારવાર કહેવા છતાં પણુ આત્માનું હિત જાણુતા કે સમજતા નથી. તેમાં કાંઈ આશ્ચય નથી. અથવા ગાઢ, નિબિડ, ચિકણા કર્મવાળા જીવનું આ અજ્ઞાન કેટલામાત્ર છે. અર્થાત્ તેમાં ભારેકર્મી છવામાં અધુ સંભવે છે. "} ત્યાદિ વિવિધ પ્રકારના એળભાવાળાં તે અપ્સરાંગ્માનાં વચને સાંભળી તે ચંડવેગ વિદ્યાધર વિચારમાં પડયા કે શુ? આ મહાપ્રભુ અરિહંત દેવ અને આ દેવીએ, અપ્સરાએ પૂર્વે કેપણ સ્થળે મે જોયાં છે? અથવા કાઈ પણુ સ્થળે સાંભળ્યાં છે ? વળી આ અપ્સરાએ આ પ્રમાણે શા માટે કહ્યુ કે “ મિથ્ય! માહથી માહિત થયેલા નિવિડ કવાળા કેટલાએક જીવા પેાતાનુ હિત જાણતા નથી વિગેરે ' ઇત્યાદિ વિચાર કરતા ચાંડવેગને પ્રતિખાંધ કરવા માટે સુદના એ કહ્યું. હું ભાઈ ! આત્મહિતકારી મારાં વચને તરફ તું ધ્યાન આપ, ‘· બહેન, મતે પ્રતિોષ આપજો ” આ તારાં વચને તું યાદ કરી, હમણાં જાગૃત થા. ખેાધ પામ. પૂČજન્મમાં તુ સિ ંહલદીપના રાજાને પુત્ર હતા. તારૂ નામ વસતસેન હતું. તે' કમળા ધાવમાતા સાથે કહેવરાવ્યું હતું કે-અવસરે મને પ્રતિષેાધ આપજો. તારા ભૂવનંતિ દેવને એક (વિમાનિક દેશની અપેક્ષાએ ) નાના ભવ પૂર્ણ થતાં તુ અહીં વિદ્યાધરપણે ઉત્પન્ન થયે! છે. હું તારી નાની બહેન સુદના-ઇશાન દેવલેાકની મહહિક દેવી છું. સુદર્શોના દેવીનાં વચને સબંધી છાપેાહ કરતાં ચડવેગને જાતિસ્મરણુ ઉત્પન્ન થયું. પૂર્વના ભવા દેખતાં જ તે એટલી ઉઠયા. હુ‘ કૃતાર્થ થયા, હું કૃતા' થયું. બહેન ! સંસારરૂપ કૂવામાં પડતાં તે મારા For Private and Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૯). “ઉદ્ધાર કર્યો. બહેને જે તે તારા જેવી જ હેજે. સ્નેહીઓ હે તો તારાં જેવાં જ હજો વહાલાંઓને મેળાપ હે તો તારા જેવાંઓને જ હેજો. સ્નેહીઓ, વહાલાઓ કે બહેને તે જ કે ત્રિવિધ તાપથી તપેલાં સ્નેહીઓને ઉદ્ધાર કરે. શું વિષયની ખાડમાં નાખનારાં સ્નેહીઓ કહેવાય કે ? નહિં જ. તેઓ ખરેખર અહિત કરનારાં, ભવોભવમાં રેલાવનાર ગુપ્ત શત્રુઓ છે. બહેન ! જેમ તેં મને જાગૃત કર્યો, તેમ ધમ પણ તું જ બતાવ-સંભળાવ. આ અવસરે ભવ્ય જીને પ્રતિબોધ આપતા વીરપ્રભુ. શત્રુંજય પર્વત પર આવી સમવસર્યા હતા. વીરભુને વિહાર અવધિજ્ઞાનથી જાણું ચંડ વેગને સાથે લઈ સુદર્શના દેવી પરિવાર સહિત ત્યાં ગઈ. ત્રણ પ્રદક્ષિણા કરી ભકિતપૂર્વક તેઓ વીર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યાં. હે નાથ ! શરણાગતવત્સલ ! કૃપાળુ દેવ ! ભવભયથી ત્રાસ પામતા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર ! તું આ જગતમાં જયવંત રહે. દુર્ગતિનાં દ્વાર બંધ કરનાર અને મોક્ષનાં દ્વાર ખુલ્લાં કરનાર, નિર્વાણ નગરના માર્ગમાં પ્રદીપ તુલ્ય તું જ છે. હે પ્રભુ ! અમારા પર તું એ અનુગ્રહ કર કે, સંસાર પરિભ્રમણ બંધ કરી અમે સદાને માટે પરમ શાંતિમાં રહીએ. ઇત્યાદિ સ્તુતિ કરી, સર્વે યથાયોગ્ય સ્થાને બેસી, તે મહાપ્રભુના મુખથી નીકળતી ધર્મદેશના સાંભળવા લાગ્યા. વીરભગવાને તેઓને કહ્યું. મહાનુભાવો ! આ માનવજ દગો ચુલા અને પાસા પ્રમુખ દશ દષ્ટાંતે પ્રાપ્ત થવી દુર્લભ છે. તે તમારામાંથી ચંડ વેગને મળી ચૂકી છે. જ્ઞાનમય યાને વિવેકવાળી જિંદગી વિશેષ દુર્લન છે. તે મેળવીને સમ્યમ્ દર્શન દિ આત્મગુણ પ્રગટ કરી, નિરંતરના માટે જન્મ, મરણને જલાંજલી આપવી જોઈએ. સમ્ય દર્શન પ્રાપ્ત થવા છતાં, પ્રમાદી છો તેને અનાદર કરી વિષયાદિકમાં આસન બને છે. તેનું પરિણામ અનંતકાળપર્યત સંસારચક્રમાં For Private and Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૦) પર્યટન કરવારૂપ અત્યંત દુઃખમય આવે છે. આત્મા જ પોતાનો મિત્ર અને શત્રુ છે. સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરતાં મિત્રની માફક સુખરૂપ નિવડે છે અને અસતમાર્ગ તરફ ગમન કરતાં શત્રુની માફક દુઃખદાયી નિવડે છે. દુર્ગુણોને ત્યાગ કરી આત્મગુણમાં આદર કરો. તમારે સુખી થવું જ છે તે પછી સત્ય કાર્ય કરવા માટે ભાવીકાળની વાટ શા માટે જુવો છો ? આત્માને ઊંચી સ્થિતિમાં લાવી સુખી થવું હોય તે આ ગુણો અવશ્ય તમે મેળવે. જિનેશ્વરોએ કહેલા છવાછવાદિ પદાર્થોના નિત્યનિત્યપણાનો નિશ્ચય કરી, આત્માની અસ્તિતા (હૈયાતિ) માટે નિઃશંક બનો અર્થાત્ આત્મા અવશ્ય છે તે બાબતમાં શંકા ન કરે. ૧. વિવિધ દુઃખી. થતાં પ્રાણીઓને દેખી, દ્રવ્ય, ભાવ કરુણદષ્ટિ વડે તેઓને ઉપકાર કરો. તેઓનાં દુઃખ એાછાં થાય તેમ તેઓને યથાશક્તિ મદદ આપો. ૨. દેવ, માનવ, તિર્યંચ અને નરક, આ ચારે ગતિઓમાં ઓછું કે વધારે પણ દુઃખ છે જ. તે દુઃખથી ઉદ્વેજીત થાઓ અને તે દુઃખ શાંત કરવા માટે ધર્મકાર્યમાં ઉધમ કરે. ૩. દેવ, મનુષ્યનાં ઉત્તમ સુખ પણ અનિત્ય અને વિયેગશીલ છે, પરિણામ દુઃખરૂપ છે તેમ જાણી તે સુખની ઉપેક્ષા કરી, નિત્ય, શાશ્વત, આનંદમય નિર્વાણસુખની અભિલાષા રાખે. ૪. રાગ દ્વેષની વિભાવ પરિણતિથી ઉત્પન્ન થતા કર્મવિપાક દુખમય છે, તેનાથી મહાન અનિષ્ટ દુઃખ વેદવાં પડે છે. એમ જાણ કઈ વખત અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં રાગ, દ્વેષ યા હર્ષ, શેક ન કરે. દોષપાત્ર છ પર પણ દયા-અનુકંપા કરે. તેમ ન રહે તે ઉપેક્ષા કરો. ૫. ગુણ મનુષ્યોને દેખી ગુણનુરાગથી તમારે આનંદિત થવું. સ્વધર્મીઓનું વિશેષ પ્રકારે હિત કરવું. સર્વ જવે ઉપર કરણા-બુદ્ધિ રાખવી. અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, વિરા અને બહુશ્રુતાદિક સાથે વિનયપૂર્વક બહુમાનની લાગણીથી જેવું અને વર્તવું. યૌવન, લક્ષ્મી આદિને ક્ષણભંગુર જાણું બનતા પ્રયત્ન તેને સદુપયોગ કરે For Private and Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) સમ્યક્ શ્રદ્ધાનના રક્ષણાર્થે આઠ અતિચાર દૂર કરી આઠ ગુણ ધારણ કરવા. જીવાદિ પદાર્થોને હેય, ય, ઉપાદેય બુદ્ધિથી યથાશ્ય જે સડે છે તે, માતાના દૂધની માફક નિ:શંકપણે આત્મગુણરૂપ શરીરનું પોષણ કરે છે, મિથ્યા આડંબરીઓના કષ્ટકર્માદિ બાહ્ય આડબરોને દેખી તેમની પાસે સત્ય છે તેમ ધારી દોડી જવું ન જોઈએ. પણ તેમનાં વર્તન અને વચનોને બુદ્ધિની કટી ઉપર ચડાવી પરીક્ષા કરવી જોઈએ. ધર્મનું ફળ મળશે કે કેમ ? આ સંદેહ કરે યોગ્ય નથી. વ્યવહારનાં નાનાંમોટાં દરેક કાર્યનાં ફળ મળે છે તો પછી નિઃસ્પૃહભાવે કરાતા ધર્મનું ફળ કેમ નહિં મળે ? જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મધર્મમાં પ્રયત્ન કરનાર એગ્ય જીવને દેખી તેની પ્રશંસા કરવી. બનતા પ્રયને તેમની અગવડતા દૂર કરી તેમના ધાર્મિક જીવનમાં સરલતા કરી આપવી. આમ કરીને તે તે ધાર્મિક કાર્યને ઉત્સાહમાં અન્યને વૃદ્ધિ કરી આપવી, આત્મધર્મથી પતિત થતાં જેને હિતોપદેશ આપી પાછા તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવા. નહિં કે તેનાં દ્ધિા દેખી તેને ધર્મથી ભ્રષ્ટ કરવા કે પોતે ધર્મથી ભ્રષ્ટ થવું. રાજીમતી જેવી સુશીલ અબળાએ ચારિત્રથી બષ્ટ થતા-પતિત થતા રથનેમીને હિતોપદેશ આપી સ્થિર કર્યો હતે. આ પ્રમાણે ધર્મથી પતિત થતાનું રક્ષણ કરવું. વ્યવહારમાર્ગમાં સીદાતા, દુખી થતા એક ધર્મ પાળનાર સ્વધર્મ બંધુઓને એ રીતે આશ્રય આપી આગળ વધારવા. ભરત રાજાએ શ્રાવકને મદદ આપી હતી. બાહુબલીએ પૂર્વજન્મમાં મુનિઓને મદદ કરી હતી. આ મદદ આપવાથી તેઓ, સ્વપકલ્યાણ કરી સુખી થયા હતા. આનું નામ સ્વામીવચ્છલ કહેવાય છે શીયળના ઉત્કટ પ્રભાવથી સુભદ્રાએ શાસનની ઉન્નતિરૂપ પ્રભાવના કરી હતી. તેવી રીતે અન્ય કોઈપણ જ્ઞાનાદિ અદ્દભૂત ગુણથી ધર્મને પ્રભાવ વિતરિત કરો, તેથી અનેક જીવોને ધમની પ્રાપ્તિ થાય છે, પ્રભાવના ધર્મપ્રાપ્તિનું નિમિત્તકારણ છે. આ ગુણથી વિભૂષિત આભાઓ સ્વ૯૫ વખતમાં સંસારને પાર For Private and Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) પામે છે. સફદ્ધાન નિશ્ચય કરવા માટે મિથ્યાત્વ પણ જાણવું જોઈએ. દોષ જાણ્યા સિવાય ગુણને સંગ્રહ કેવી રીતે કરી શકાય ? લાખો ભો ભમતાં પણ જે દુઃખે મેળવી શકાય તેવું નિર્મળ સમ્યકત્વ પામીને કેટલાએક મૂઢ પ્રાણીઓ વ્યંતર, ગ્રહ, ગોત્ર દેવતા અને પિતએ વિગેરેનું તાર્ય, તાર્યક બુદ્ધિથી કે સુખાદિ પ્રાપ્તિની આશાથી, પૂજન વિગેરે કરી સમ્યફવરત્ન હારી જાય છે. પોતાની શક્તિ છતાં શ્રી શ્રમણ સંધને માથે આવેલા દુઃખની ઉપેક્ષા કરવી નહિ. તેમ કરવાથી-ગુણીઓને મદદ કરવામાં શકિત ગોપવવાથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અથવા નવીન ગુણ મેળવી શકાતો નથી. જે કુટુંબને માલીક મિથ્યાત્વ અંગીકાર કરે છે યા દુરાચરણમાં પ્રવૃત્તિ કરે છે. તે પોતાની નિશ્રામાં રહેલા પોતાના આખા વંશને સંસાર સમુદ્રમાં ફેંકી દેવાનું કરે છે, કારણ કે તેના વંશમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને મોટે ભાગે તેને પગલે પ્રાયે ચાલે છે. અગ્નિ, ઝેર અને સર્વાદિ કર પ્રાણીઓ પણ તેવા દેશે કે તેવું નુકશાન નથી કરતા કે જેવા દોષો નુકશાન કે દુઃખ, મિથ્યાત્વના આદરવાથી મનુષ્યને અનુભવવાં પડે છે. મિથ્યાત્વથી મૂઢ થયેલા લોકો ચાર ગતિમાં છેદન, ભેદન, તાડન, તર્જનાદિ વિવિધ પ્રકારનાં દુઃખને અનુભવ કરે છે. આ જ કારણથી સમ્યવરનના શુદ્ધિ માટે, સુમતિમાં પ્રતિકૂળ મિથ્યાત્વને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે. મોક્ષનું એક અંગ છે, એક અંગથી સંપૂર્ણ કાર્યસિદ્ધિ થતી નથી, માટે સમ્યકત્વ મેળવ્યા પછી સર્વ સંગના ત્યાગરૂપ ચારિત્ર યાને સર્વવિરતિ અંગીકાર કરવી જોઈએ. સર્વસંગ-ત્યાગ કરવાથી જ સંપૂર્ણ કર્મને ત્યાગ બની શકે છે. સર્વસંગ-ત્યાગ મહાસત્યવાન જીવ જ કરી શકે છે. ચંડવેગ ! તું ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલો છે. મહાસવાન, છે. પુન્ય પાપને જાણનાર છે. સંસારના સ્વભાવને તને અનુભવ છે. જાતિસ્મરણજ્ઞાન તને થએલું છે. પૂર્વ જન્મ સંબંધી સુખ દુખને For Private and Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) તને અનુભવ છે, માટે કડવાં વિપાક આપનાર વિશ્વાસનો ત્યાગ કરી ઉત્તમ યા પ્રબળ સત્યવાન મનુષ્યને લાયક ચારિત્ર ગ્રહણ કરવું તે તને એગ્ય છે. તેમ કરવાથી જ આ તારી માનવજિંદગી સફળ થશે. ભગવાન મહાવીરદેવના ઉપદેશથી ચંડવેગ પ્રતિબોધ પામે અને તરત જ વીર પરમાત્મા પાસે તેણે ચારિત્રને સ્વીકાર કર્યો. દેવી સુદર્શન, પિતાના ભાઈને ચારિત્ર ગ્રહણ કરાવવારૂપ ઉત્તમ રીતે પ્રતિબોધ અપાવી, હર્ષ પામતી સપરિવાર ઇશાન દેવલોકમાં ગઈ. ચંડવેગ મુનિને વર પરમાત્માએ ઉત્તમ શિક્ષા આપી. મહીનુભાવ ! તમારે નિરંતર અપ્રમત્તપણે રહેવું. છ જવનિકાયના સર્વ છરોનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. ઉપગપૂર્વક સમિતિ, ગુપ્તિનું પાલન કરવું. ખગની ધારની માફક તિક્ષણ પાંચ મહાવ્રતનું પાલન કરવું. નિરંતર જ્ઞાન, દર્શન, ચારિત્રમાં વૃદ્ધિ કરવી. સત્ર, અર્થમાંથી સાર-તત્વ ગ્રહણ કરવું. ધર્મમાર્ગમાં આત્મશક્તિ બીલકુલ ન છુપાવવી. સત્તર પ્રકારે સંયમનું પાલન કરવું. અઢાર પ્રકારે સુવિશુદ્ધ બ્રહ્મચર્યમુસિ ધારણ કરવી, દુઃસહ પરિસહ સહન કરવી. શરીરના નિર્વાહ અર્થે બેંતાલીશ દેષરહિત આહાર લે. ગુરૂકુળવાસમાં નિત્ય વસવું. ઇંદ્રિયરૂપ ઘોડાઓને સારી રીતે દમને વશ રાખવા. રાગ, દ્વેષાદિ સુભટનો વિજય કરે. પરિણામની વિશુદ્ધિરૂપ શ્રેણિ પર આરૂઢ થઈ યથાખ્યાત ચારિત્ર મેળવવું. અપશસ્ત કૃષ્ણાદિ લેશ્યાઓનો ત્યાગ કરે. શુકલાદિ પ્રશસ્ત લેગ્યામાં વૃદ્ધિ કરવી. મેહનો ત્યાગ કરવો. આd, રૌદ્ર ધ્યાન પાસે પણ આવવા ન દેવાં. ધર્મધ્યાન તથા શુલધ્યાનમાં પ્રવેશ કરે. આ પ્રતિબદ્ધ થવું. શરીર ઉપર પણ મમત્વભાવ ન રાખો. છેવટે પંડિત ભરણે મરણ પામી જન્મમરણના ફેરાથી નિત્યને માટે મુક્ત થવું. ઇત્યાદિ મહાવીર પ્રભુના મુખથી હિતશિક્ષા પામી તે મુનિ પિતાના આત્માને કૃતાર્થ માનતા પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે For Private and Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૯૪ ) વિશુદ્ધ પરિણામે તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તપ, સાદિ પાંચ પ્રકારની તુલનાએ પેાતાના આત્માની તુલના કરી, પ્રભુની આજ્ઞા થી અનુક્રમે એકવિહારીપણુ અંગીકાર કર્યું. •• Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૪૧ મું. +33 હુ અહીં શા માટે આન્યા છુ? • ચડવેગ મુનિએ ચપકલતાને ઉદ્દેશીને કહ્યું. ચંપકલતા ! હું અહી` શા માટે આવ્યે! છું ? આ તારા મનના પ્રશ્નને! પ્રત્યુત્તર આપવે! ચે!ગ્ય ધારી હું તને કહું છુ કે-અવધિજ્ઞાનથી તને વિમળ પર્વત પર આવેલી જાણી તને પ્રતિષેધ આપવા માટે અહીં મારું આગમન થયુ છે. સિંહલદ્વીપના રાજાએ જ્યારે ચારિત્ર લીધું તે અવસરે જે પદ્મા ધાવમાતાને મારી ( વસંતસેન ) પાસે મૂકી ગયા હતા, તે પદ્મા ધાવમાતા મરણુ પામીને, આટલા વખત સંસારમાં પરિભ્રમણ કરી હુમાં પાટલીપુત્ર નગરના જય રાજાની જયશ્રી પટ્ટરાણીની કુક્ષીએ ચંપકલતા નામની પુત્રીપણે તે ઉત્પન્ન થષ્ટ છે, જે તું પોતે જ છે. ચંદ્રની માફક પૂર્ણ કળાવાળી તારા વિવાહ માટે તારા પિતાએ અનેક વરતી ગદ્વેષણા કરી, પણ છેવટે મહુસેન રાજાનુ' ચિત્રપટ્ટ દેખી તને વિશેષ પ્રેમ ઉત્પન્ન થયા. તેથી પ્રધાનદ્વારા તારા પિતાએ, મહુસેન રાજાને તારું પાણિગ્રહણ કરવાનું આમત્રણ કરાવ્યું. તે રાજા તારા પિતાના આતંત્રને માન આપી, પાંચ વહાણુ લઇને વિવાહ માટે આવતે। હતેા. રસ્તામાં ઘ્વની પ્રતિકૂળતાથી વઠ્ઠાણુ ભાંગી For Private and Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) ગયું. એક દૂતના મુખથી આ વૃત્તાંત તારા પિતાએ સાંભળ્યું. તેને બહુ ખેદ છે, તેથી વિશેષ ખેદ તને થશે. ભવિષ્યના વહાલા પતિની આવી દશા થયેલી જાણું તું વિયથી વિરક્ત થઈ. પણ તારો અંતરને ખેદ શાંત ન થયું. આ અવસરે વિમાનમાં બેસી દેવી સુદર્શના આકાશમાગે તારા મહેલ પાસે થઈ પસાર થતી હતી. તેટલામાં અગાશીમાં ઝરતી અને શેક કરતી તારા ઉપર તેની દૃષ્ટિ પડી. જ્ઞાનદષ્ટિથી તેણે તારે પૂર્વજન્મ જાણી લીધે. ધાવમાતાને પ્રતિબોધ આપ એમ ચિતરી તેણે તને તીર્થાટન તીર્થનમન કરવા નિમિત્તે આકાશગમન થઈ શકે તેવી એક પાદુકાની જોડી આપી, જેને મહિમા તને સમજાવવામાં આવ્યો છે. હમણાં તું અહીં મુનિસુવ્રતસ્વામીને ( પ્રતિમાજીને) વંદન કરવા આવી છે. સમ્યગદર્શનથી ભ્રષ્ટ થયેલાં મનુષ્યો ભયંકર ભવસમુદ્રમાં પરિ. ભ્રમણ કરે છે. ચંપકલતા ! તું પણ ધર્મશ્રદ્ધાન અને ઉત્તમ આચરણ વિના આમ અનવસ્થિત સ્થિતિમાં પરિભ્રમણ કરે છે. કાંઈક સુકૃતના કારણથી તને ફરી પણ માનવજિંદગી મળી છે. પ્રમાદ કરી તેને નિષ્ફળ કરવી તે કઈ પણ રીતે યોગ્ય નથી. પૂર્વ જન્મને સ્મરણ કરાવી આપનાર મુનિરાજનાં વચનની મદદથી વિચારશક્તિવાળી ચંપક્ષતાને જાતિસમરણ જ્ઞાન થયું. પૂર્વના બે દીઠા. સંસારની વિષમતા દેખતાં મોહ ઓછો થશે. વૈરાગ્યને અવકાશ મળે. ચંપકલતાએ ગુરુજીને પ્રશ્ન કર્યો કૃપાનાથ ! પૂર્વ જન્મનો મારો પુત્ર વાસવદત્ત હમણાં ફાં ઉત્પન્ન થાય છે? અને હાલ ક્યાં છે ? ગુરૂશ્રીએ કહ્યું. ચંપકલતા ! ધર્માદ શુભ કર્તવ્ય કર્યા સિવાય મરણ પામી આટલે વખત તિર્યચ, મનુષ્યાદિ હલકા ભવોમાં તેણે પરિભ્રમણ કર્યું છે. ગયા જન્મમાં કાંઈક વિશેષ સુકૃત કરી હમણાં તે મલયાચલના ઘરમાન મલિયનગરીમાં મહસેન રાજાપણે ઉત્પન્ન થયા છે, જેની છબીને (ચિત્રપદને) દેખી તને સ્નેહ ઉત્પન્ન થયે For Private and Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) - હતો. અને જેની સાથે તારું લગ્ન થનાર હતું તે મહસેન તારે પૂર્વ જન્મને પુત્ર છે. તારું પાણિગ્રહણ કરવા આવતાં દેવગે તેનું વહાણ ભાંગી ગયું છે અને તેથી હમણાં તે આ પહાડ ઉપર આવ્યો છે. તૃષાથી તેનું મુખ શોષાતું હતું. આ વાવમાંથી તેણે પાણી પીધું. તે અવસરે મંદિરની બહાર રહેલી તારી પાદુકા દેખી તેને વિ ચાર આવ્યો કે આ ૫ દુકાન માલિક કોણ હશે? તેની શોધ કરવા માટે તે મંદિર પાસે આવ્યો. ત્યાં તારું રૂપ દેખી તે તારા પર વિશેષ માહિત થયો છે. હમણાં તે આપણે સંવાદ સાંભળતે અને તારું રૂપ જો આ કિંકિધી વૃક્ષાદિ લતાઓના આંતરે ગુપ્તપણે ઊભો રહ્યો છે. તારી ઇચ્છા હોય તો તે તારા પૂર્વજન્મના પુત્રને જઈને દેખ યા ભળીને શાંતિ પામ. ચંડવેગ ગુરુશ્રીએ કહેલું પિતાનું ચરિત્ર સાંભળી મેઘની ધારાથી - હણાયેલ એળ(એક જાતનો કીડ)ની માફક મહાન લજાથી પતાનું મુખ નીચું રાખી, મહસેન ગુરૂશ્રી પાસે આવ્યા અને ગુરૂરાજના ચરણારવિંદમાં પડયો. ગુરૂએ કહેલા પાછલા જન્મ સંબંધી ઉહાપોહ કરતાં તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું. રાજા ઘણી નમ્રતાથી ગુરૂને કહેવા લાગે. હે પરમ ઉપગારી ! જ્ઞાનદિવાકર ! નિંદનિક કાર્ય સન્મુખ થયેલો, અને તેથી જ ભાવી દુર્ગતમાં જઈ પડવાને, તેવા પાપથી. આ પાપી જીવન આપે ઉદ્ધાર કર્યો છે. તે ફરી પણ વિશેષ ઉપગાર કરી, સંસારચક્રમાં પરિભ્રમણ કરવું ન પડે તેવી રીતે આપ મારો ઉદ્ધાર કરો, નિષ્કારણ પોપકારી મહાત્માઓ, આ દુનિયાના સવંછના પરમ બધુતુલ્ય છે. - ગુરૂશ્રીએ કહ્યું. ભદ્ર ! મેહધકારથી વ્યાકુળ નેત્રવાળા, કામાંધ મનુષ્ય માટે, એવું કહ્યું અકાય દુનિયામાં નથી કે તેઓ ન કરે ? તેવા જીવો ખરેખર દયાપાત્ર છેઘન, નિવિ, કઠિણ કર્મદેષરૂપ મજબૂત રજજુના પાશથી બંધાયેલા મનુષ્ય કોઈ વખત પુત્રને પણ For Private and Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૭ ) પુત્રપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્ર થાય છે. પુત્ર પિતા થાય છે. માતા સ્ત્રી થાય છે. સ્ત્રી માતા થાય છે. સ્ત્રી મેન થાય છે. પુત્રી થાય છે. પુત્રી સ્ત્રી થાય છે. મિત્ર શત્રુ થાય છે. શત્રુ મિત્ર થાય છે. વૈીબંધુ ચાય છે. મધવ વેરી થાય છે. નેકર રાજા થાય છે. રા નેાકર થાય. છે માટે હે રાજા ! વિષાદ નદ્ધિ કર. અજ્ઞાનદોષથી આવું અકાય. મનુષ્યાથી થઈ જય છે તેમાં કાંઈ નવાઈ નથી. હમણાં વળી કલિકાળની શરૂઆત થઈ ચૂકી છે. મનુષ્યેાના હૃદયે। કલિકાળના કલંક પકથી કલુષિત થયાં છે. અજ્ઞાનઅધકારથી વિવેકનેત્રા આચ્છાદિત થયાં છે. જીવ મેહથી માહિત થયા છે. દ રૂપ સર્પથી ડસાયેલા છે. મિથ્યાત્વરૂપ વિષમ વિષથી ઘેરાય છે. ક્રોધાશિથી બળી રહ્યા છે. માનગિરિથી દબાયેલા છે. માયારૂપ વિષવલ્લીના પવનથી વિષુરિત થયા છે. ધનમાં આસક્તિરૂપ અતુચ્છ મૂર્છામાં મુદ્રિત થયા છે. લાભ સમુદ્રમાં ડૂબ્યા છે. ક્રૂર કુચાહરૂપ ચાહથી ગ્રસીત થયેલા છે. આ વાત રમષ્ક્રિય વિષયાભિલાષના આવત્ત'માં પરિભ્રમણુ. કરે છે. દુષ્ટ અભિનિવેશ અને ક્લિષ્ટ પરિણામમાં ખુંચ્યા છે. આવા રૌદ્ર કલિકાળમાં પ્રાણીએ! અકાય તરફ પ્રવૃત્તિ કરે તે શું આશ્રયજનક છે? અર્થાત્ નથી જ. સન્નિપાતિક જ્વરવાળાને દઉં, દૂધનુ પાન અહિતકર છે. પિત્ત વરવાળાને અગ્નિ કે તાપનું સેવન અહિતકારી છે તેમ આ ઇંદ્રિયજન્મ વિષયે। આત્મહિતના ઇચ્છકને અહિતકારી છે. વિષયસુખ અતિ વિરસ છે. પામાની ખરજ માફ્ક વર્ત્તમાનકાળે સુખ આપે છે . પણ તેનું પરિણુામ દારૂ છે, ક્રિપાક તરુનાં મૂળાની માફક વિષયસ'ગનું પરિામ દુ:ખમય જ આવે છે. સેકડગમે ભવાની પરંપરામાં દુ:ખના હેતુરૂપ થાય છે માટે તેને ત્યાગ કરી આત્મગુણુ પ્રગટ કરવે જોઇએ. મહુસેન ! વસા, માંસ, રુધિર, મૂત્ર, વિષ્ટા, શુક્ર અને દુર્ગંધી મળેાના સમુદાયથી આ શરીર ભરપૂર છે. ચર્મ અને હાડથી ભરેલું છે સ્નાયુથી વીંટાયેલુ છે. પ્રતિદિન શુશ્રુષા કરવાથી જ શોભા આપે For Private and Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૮ ) છે. ચમારના કુંડ સરખા આ દેહમાંથી બળ અને ધિરદ વહન થઈ રહ્યાં છે. આ જુસનીય દેહમાં પણ મૂઢ મનુષ્યો રતિ પામે છે. એ કેટલું બધું શેચનીય છે ? મનુષ્યો જેમાં ઉત્પન્ન થયા છે, જેનું પાન કરીને વૃદ્ધિ પામ્યા છે તેમાં જ પાછા આસકત બની સિત કરે છે. અહો ! કેટલું બધું શોચનીય ! જીવની આવી પ્રવૃત્તિ તે સાથે અવસપિણ કાળની શરૂઆત તે વિશેષ દુઃખનું કારણ છે. અવસર્પિણી કલિકાળ હમણું અવસર્પિણી કાળ પ્રવર્તે છે. તે દૂષમ કાળના નિમિત્ત દિષથી પ્રાયે કરી ઘણાં મનુષ્યો મૂઢ અજ્ઞાની છે. પ્રમાદમદિરાથી અત્યંત ઉન્મત્ત થઈ રહ્યા છે. કૂડકપટથી ભરપૂર છે. અકાર્યમાં આસકત છે. કુશલોની સોબત કરવાવાળા જીવે છે. કર્યા ગુણને ઓળવીને કૃતધનો બને છે. ચપળ ચિત્ત વિશેષ ધરાવે છે. પ્રબળતર ક્ષમાપ્રધાન મુનિઓ પણ બીજમાત્ર રહેલા છે. ઘણા છેડા જ મનુષ્યો દઢ સમ્યક્ત્વવાન હશે. વિરનિ દુઃખે આદરવા કે પાળવા એગ્ય છે. ગુરુવિનય ઘણે થોડે જ દેખાય છે. લોકોમાં મિત્રીભાવ કારણ પૂરતો જ છે. સ્વજનોને વ્યવહાર પણ લેભગ્રસ્ત છે. ધન સ.ધનના ઉપાયે પણ ઘણાં સાવધ, કપટ અને કલેશથી ભરપૂર છે. પિતા પુત્ર દિ સ્વજનો પણ આપસમાં અવિશ્વાસની નજરથી જુવે છે. રાજાઓ અન્યાય કરી ક્રૂર સ્વભાવના, કુટિલતાથી ભરપૂર અને પિશાચની માફક છિદ્ર જોનારા રહ્યા છે. પૂર્તા, વિશ્વાસઘાતીઓ અને ગ્રંથી ભેદવાવાળા કાપવાવાળાનું જોર વૃદ્ધિ પામ્યું છે. ઉચ્ચાટન, સ્થંભન, મોહનાદિ કરવાવાળા પા પી છો વિશેષ જોવામાં આવે છે. લૂંટારા, ચોરો અને વિશેષ કર(રાજવેરા)ના ભારથી લોકે દુઃખી અવસ્થામાં આવી પડયા છે. ઔષધીઓ, સેલડી અને ગાયોમાંથી મળતો રસ(દૂધ) વિગેરે ઓછા થઈ ગયો છે. બુદ્ધિની પ્રબળતા ઓછી થઈ છે. મંત્રવિધાઓનો પ્રભાવ હતબળ થયો છે. મનુષ્યના આયુષ્ય સ્વલ્પ થયાં છે. શારીરિક બળની હાનિ થતી જાય છે. સ્નેહમાં સ્વાર્થ અને ચંચ. For Private and Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૯) ળતાએ પ્રવેશ કર્યો છે, કુલીને માં પણ કુશીલતાને પ્રવેશ થયો છે. સારભૂત ફૂલ, ફળ, પલવાળી વનસ્પતિ સ્વલ્પ દેખાય છે. વરસાદ જોઈએ તે વરસ નથી. અનાજ થોડું પાકે છે, વારંવાર દુષ્કાળ આવી પડે છે. લોકોમાં રોગને વધારો થયો છે. આ ભયંકર કવિકાળ આજકાલ વર્તાઈ રહ્યો છે. આ કલિકાળને, અતિ જડતાવાળા વર્ષાકાળની શોભા દૂર કરનાર અને જડતાની વૃદ્ધિ કરનાર શિશિર ઋતુની, કે પ્રચંડકર કિરણેથી પ્રજાને સંતાપ કરનાર ગ્રીષ્મ ઋતુની, જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે, કેમકે વિનયહીન, નિર્લજ્જ, દુરશીલ, ગુરુવર્ગને પ્રતિપક્ષી અને અન્યાયમાં તત્પર મનુષ્યને મોટે ભાગે આ કલિકાળમાં જણાય છે. આવા ભયંકર કલિકાળમાં ગુણેને સમુદાય ગળી જાય છે અને ધર્મબુદ્ધિને દૂર કરી લેક પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. મહાવીર દેવના નિર્વાણુને હજી છેડા જ વર્ષો થયાં છે. તેટલા વખતમાં આ વિષમ કાળની સ્થિતિમાં મહાન ફેરફાર થઈ ગયા છે. એટલું છતાં કેટલાએક યોગ્ય છે, ન્યાયથી ઉત્પન્ન કરેલા દ્રવ્યનો સદ્વ્યય કરનાર જોવામાં આવે છે. ન્યાયપાજિત દ્રવ્યમાંથી ભકિતપૂર્વક જિનમંદિરે બંધાવે છે. સંસારથી ભય પામનારા છ શ્રેયાર્થે આજ પણ જિનબિંબ ભરાવે છે. વિવિધ પ્રકારે પૂજ, સ્નાત્ર, યાત્રા, મહેચ્છવાદિ તીર્થોન્નતિ કરે છે. મુનિઓને અનેક પ્રકારે દાન આપે છે. કાળને દોષ કેટલેક પ્રકારે દેખાય પણ છે. તથા સર્વથા આ કાળમાં લોકો ભ્રષ્ટ થયા છે અને ધર્માદિ નથી જ તેમ તે ન જ કહી શકાય, કેમકે ભવભયથી ભય પામનાર કેટલાએક છે આજ પણ પુત્ર, કલત્ર અને રાજ્યાદિ ઋદ્ધિને ત્યાગ કરી ચારિત્ર લે છે. કદાગ્રહને મૂકી યથાશક્તિ આગમ પ્રમાણે બુન, ચારિત્રમાં પ્રયત્ન કરી રહ્યા છે. આજ પણ અંગીકાર કરેલ પ્રતિજ્ઞાને પાર પામનાર અનેક મહાપુરુષો જોવામાં આવે છે. તપથી શરીરને શાષવનાર, સ્વલ્પ કષાયવાળા અને જિતેંદ્રિય મુનિઓ આજ પશું જોવામાં આવે છે. વ્રતસંપન, For Private and Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૦) છ જીવનકાયનું રક્ષણ કરનાર, દયાળુ, ક્ષમાવાન, તપસ્વી, શીયળવાન, નિયમધારી ઇત્યાદિ અનેક સગુણસંપન્ન મહાત્માઓ દેખાય છે, કેવળ દુષમકાળને દોષ આપી, ધર્મમાં શિથિલ થવું ન જોઈએ. આજ પણ ધર્મ જગતમાં વિજયવંત છે. - વિશેષ એટલો છે કે, મનુષ્યએ પ્રથમ પોતાના આત્માની તુલના કરીને કોઈપણ સાહસ કરવું જોઈએ. બાકી ધર્મક્રિયાઓ તે છેવટમાં પાંચમા આરાને અંતે થનાર દુપસહસર પર્યત અનવચ્છિન્ન ચાલનાર છે. દૂષમકાળમાં પણ સારી રીતે આચરણ કરેલા તપ, સંયમાદિથી એકાવતારીપણું પણ મેળવી શકાય છે. મહસેન ! જો સારી રીતે વિચાર કરીશ તો જરૂર આ મનુષ્યનું બળ અને જીવિત, ગ્રીષ્મઋતુના ઉષ્ણ તાપથી આક્રમિત થયેલાં કમળ દેહવાળાં પંખીઓની સમાન જલદી નાશ પામે તેવું જણાશે. વિધુતલતાની માફક ચપળ અને ક્ષણવારમાં દષ્ટનણ સરખી સંપત્તિ યા લક્ષ્મી લાગશે. કદલીગભ સમાન આ અસાર દેહ અનેક પ્રકારના વ્યાધિના ઘરસમાન જણાશે. પહાડ પરથી વહન થતી સરિતાના (નદીના પ્રવાહતુલ્ય અતિશય તરલ યૌવન અવસ્થા, શરદઋતુના અબ્રટિલતુલ્ય સંપત્તિ, ઈન્દ્રધનુષની માફક ડે વખત ટકી રહેનારી લાવણ્યતા, પ્રિયસમાગમનું સ્વપ્ન સમાન સુખ, હાથીના કાન સમાન બળની ચપળતા, કુશાગ્ર પર રહેલા જળબિંદુ સમાન અધર્યની સાહ્યબી, પવનથી આંદલિત કરાતા ધ્વજ પટ્ટની માફક શરીરની ક્ષણભંગુરતા, વૃક્ષ પર આવી વસેલા પક્ષીઓના નિવાસતુલ્ય કુટુંબવાસની સહજ વિયેગશીળતા, અને વ્યવહારીના રીણસમાન કુટુંબનું પોષણ ઇત્યાદિ સર્વવસ્તુઓનો અનુભવ વિચાર દષ્ટિથી જોતાં) તને અસાર અને અશાશ્વત અનુભવાશે તેમજ મુખ મધુર હાઈ પરિણામે દારૂણ જણાશે. અને છે પણ તેમજ તો આ દુઃખદાયી વિષયસુખનો ત્યાગ કરે તે તમને આત્મય માટે એગ્ય છે. For Private and Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૧) સમુદ્ર અનેક સરિતાઓના નીરથી પૂર્ણ થતું નથી. ગમે તેટલાં ઈધણુઓ હેમવામાં આવે તથાપિ અગ્નિ શાંત થતો નથી. તેમ આ વિષયોને અનેક વાર ઉપભોગ લીધે હાથ તથાપિ આ જીવની તેનાથી તપ્તિ થતી નથી, તેનાથી શાંતિ મળતી નથી. પણ કોઈ વખત જાણે તે વિવ ન મળ્યા હોય તેમ અતિ અભિલાષાથી નિર્લજી થઈને વારંવાર તે તરફ મનુષ્યો પ્રવૃત્તિ કરે છે. હિતકારી વચને નહિં સાંભળનાર બહેરો જ છે, અકાર્યમાં આસક્ત પુરૂષ દેખતાં છતાં જન્માંધ છે. જરૂરીયાતી પ્રસંગે મન પકડનાર મુંગે છે. તેમજ ધર્મમાં ઉધમ નહિ કરનાર પગે ચાલવા છતાં પાંગળો જ છે. કેમકે તે પિતાના ઇષ્ટ-સુખ દાયક સ્થળે પહોંચી શકવાને નથી. - મહસેન ! દુનિયાના વિષયની અસારતા તને બરાબર સમજાઈ હેય અને દુર્લભ માનવજિંદગીને સફળ કરી નિરંતરને માટે સુખી થવાની તારી પ્રબળ ઈચ્છા હોય તો, તારે ચારિત્ર ગ્રહણ કરવું અગ્ય છે. યાદિ વિવિધ પ્રકારે ચંડસન મુનિની ધર્મદેશના સાંભળી જાતિસ્મરણધારક મહસેન રાજા સંસાવાસથી વિરકત થયે. અને તે જ સશુની સમીપે, તત્કાળ તેણે ચારિત્રને સ્વીકાર કર્યો. નવીન મુનિને ઉત્સાહ પમાડવા અને ધર્મશિક્ષા આપવા ગુરુએ કહ્યું. મહાભાગ્ય ધન્ય છે તમને. મનુષ્યભવનું ઉત્તમ ફળ તમે ગ્રહણ કર્યું છે. આ પ્રમણ ધર્મમાં સાવધાનતાથી વર્તન કરવાનું છે. તેથી જ આત્મધર્મ પ્રકટ થશે. આ પ્રમાણુ ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે અર્થાત આ ધર્મમાં આ પ્રમાણે તમારે વિશેષ પ્રકારે વર્તન કરવું. આ ક્ષમા-દુખ આપનાર કે નિંદા કરનાર પાપી મનુષ્યથી પિતાને પરાભવ થતો દેખી તમારે આ પ્રમાણે વિચારવું કે “આ મારાં કરેલ ફર્મનું જ ફળ છે. સમપરિણામે સહન કરતાં મારાં કર્મની નિર્જરા થશે.” ઇત્યાદિ વિચાર કરી, ક્રોધ ન કરતાં કે શિક્ષા આપવાનું For Private and Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૨) સામર્થ છતાં તેને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડતાં, શાંત પરિણામે સહન કરવું તે ઉત્તમ ક્ષમા ધર્મ છે. માર્દવતા-પિતે ગુણવાન છતાં, તે ગુણોને મદ ન કર, અહંકાર કે ગર્વ કરવાથી તે ગુણે ચાલ્યા જાય છે. તેનું ફળ મળતું નથી. તેમ અન્યનું અપમાન કે અવિનય ન કરવો. પણ ગુણાનુરાગી થઈ ગુણવાનું બહુમાન કરવું. - સરલતા–સર્વ કર્તવ્યમાં-કાર્યમાં કુશળ છતાં સર્વ ઠેકાણે બાળકની માફક સરલતાથી વર્તન કરવું. પણ કાર્યકુશળતા ગુણને માયા, કપટ, છળ કે પ્રપંચાદિ કાર્યમાં દુરુપયોગ ન કર. નિલભતા-ગરીબ કે ધનાઢ્ય સર્વના ઉપર સરખી દષ્ટિ રાખવી. આત્મામાં સર્વશક્તિ કે સર્વ વસ્તપ્રાપ્તિનું સામર્થ્ય છે. ખરૂં સુખ આત્મગુણથી જ મળે છે, એમ ધારી આત્મગુણમાં જ સંતુષ્ટ થઈ, દુનિયાની કોઈ પણ પૌલિક વસ્તુની અપેક્ષા ન રાખવી. ત૫-છ પ્રકારનો બાહ્ય તથા છ પ્રકારનો અત્યંતર એમ બાર પ્રકારના તપ કરવામાં નિરંતર પ્રયત્ન રાખવે. તે તપ ગ્લાનિપણે એટલે વેઠરૂપે નહિ, તેમજ કોઈ વસ્તુની અપેક્ષા માટે નહિં પણ કેવળ કર્મ ક્ષય કરવાની લાગણીથી જ કર. * સંયમ-સર્વ જીવોને આત્મસમાન ગણું, પિતાની માફક સર્વ છાનું રક્ષણ કરવું. મારશો તો ભરાશો '' આ મહાવાકયને યાદ રાખી વર્તન કરવું તેમજ ઇષ્ટાનિષ્ટ વસ્તુને પામી તેમાં રાગ, દ્વેષ કે હર્ષશોક કરવારૂપ ઇન્દ્રિયોને છૂટી ન મૂકતાં યથાયોગ્ય ઇદ્રિ દમન કરવી. સત્ય-સર્વ સ્થળે પ્રિય, પથ્ય અને સત્ય વચન બેલિવું. કઈ વિકટ પ્રસંગમાં મનપણું ધારણ કરવું અને વિકથાદિ કથાઓને ત્યાગ કરવો. - શૌચ-મન, વચન, શરીરથી કોઈપણ અકાર્યનો વિચાર, ઉચ્ચાર કે વર્તન ન થાય તે માટે વિશેષ ઉપયોગ રાખવો. બાહ્ય પવિત્રતાથી અતરપવિત્રતા ઉત્તમ અને ત્યાગના ભૂષણપ છે. તેમજ આહાર, For Private and Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૩) -વસ્ત્ર, પાત્ર અને શવ્યા–મુકામ એ ચારે શાક્ત વિધિએ નિર્દોષ હેય તેનું આસેવન કરવું. અકિંચન વિવિધ પ્રકારને જે પરિગ્રહ કહેવાય છે તે સને ત્યાગ કરે. ધર્મોપકરણો તે પણ મમત્વ ભાવ વિના ધર્મના પરંભ (આધાર) માટે જરૂર જેટલાં જ અર્થાત મર્યાદા પ્રમાણે રાખવાં. બ્રહ્મચર્ય-દારિક મનુષ્ય અને તિર્યંચ સંબંધી, ક્રિય દેવ સંબંધી આ બંને પ્રકારના વિષયને મન, વચન, શરીરથી કરવા, કરાવવા અને અનુદન કરવારૂપે ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે. મહસેન મુનિ ! પ્રમાદને ત્યાગ કરી, આ દશ પ્રકારને શ્રમણ ધર્મ તમે યાવત છવપર્યત પાળજે. શાશ્વત સુખ-પ્રાપ્તિની તમારી અભિલાષા આ અનુક્રમે વર્તન કરવાથી પૂર્ણ થશે. ગુરુમુખથી ધર્મશિક્ષા સાંભળી, મલસેન મુનિએ હાથ જોડી નમ્રતાથી તે શિક્ષાને સ્વીકાર કરી, પિતાને આનંદ પ્રદર્શિત કર્યો, ગુશ્રીના મુખથી સુદર્શના, વિજયકુમાર, શીળવતી, ચંગ અને મહસેન આદિ ઉત્તમ મનુષ્યનાં સંવેગ ઉત્પન્ન કરનાર અનેક ચરિત્રે સાંભળી ચંપકલતા સંવેગ પામી, પૂર્વજન્મના પિતાના પુત્ર અથવા આ જન્મના વચનથી અંગીકાર કરેલ પતિના મેળાપથી અને તેના ચારિત્ર આદરવાથી વિશેષ પ્રકારે ચંપકલતાને આનંદ અને વૈરાગ્ય થયો પણ ધાત્રી સ્નેહ દુખે મરી શકાય તે તેને ભાસ્યો. સુદર્શના દેવી ઉપર મોહ તેનાથી મૂકાયો નહિ અને તેથી ચારિત્ર લેવામાં તેને ઉત્સાહ ન વળે. ખરી વાત છે. મોહને પડદો ભેદાયા સિવાય આત્મપ્રકાશનાં દર્શન ન જ થાય. પિતાને કૃતાર્થ માનતી ચંપક્વતા ગુરૂવર્યને તથા મહસેન મુનિને નમસ્કાર કરી પૂર્વજન્મના સુદર્શનાના બનાવરાવેલા સમળીવિહાર નામના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં દર્શન કરવા અર્થે પાદુકા પર આરૂઢ થઈ વિમળ પર્વતથી આકાશમાર્ગે ભરૂચ્ચ તરફ ચાલી ગઈ. For Private and Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૪) ચડવેગ અને મહુસેન અને શ્રમસિંહ ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ચંડવેગ તે। વિધાધર જ હતા. મહુસૈન મુનિને આકાશ. ગમન વિધા આપવાથી સમુદ્ર ઉલ્લંધન તેમેને વિષમ ન થયું. ખર વાત છે જેઓને ભીષણુ સ’સારસમુદ્ર તરવા દુસ્તર ન થયા, તેઓને આ સમુદ્ર તરવે! અશકય ક્યાંથી હાય ? મહુસેન મુનિ અનુક્રમે શ્રુતસાગરના પારગામી થયા. છઠ્ઠ અર્જુ માદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં, ધણા વખત પ``ત પૃથ્વીતલ પર વિચરી છેવટની સ્થિતિમાં સિદ્ધાંતાનુસાર તેમણે સલેખણા અંગીકાર કરી, મે માસનું અણુશણુ આરાધી. શુકલલેશ્યાએ આત્મ-ધ્યાનમાં રમણુ કરતાં તે બન્ને મુનિઓએ આ ક્ષણુંભ'ગુર માનવરહના ત્યાગ કર્યાં અને સવ દેવભુવનેાથી ઉથ્થતમ અનુત્તર વિમાનની દેવભૂમિ અલંકૃત કરી. *** Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૪૨ મું, ** કિન્નરીના પશ્ચાત્તાપ. સુદર્શના દેવીને યાદ કરતી અને શ્રી મુનિસુવ્રતસ્વામીનું પૂજન કરતી ચંપકમાલા પેાતાના દિવસ આનંદમાં પસાર કરવા લાગી. ભરૂયચ્ચમાં સુદના દેવીનુ આગમન વારંવાર થતું હતું. તેના મેળાપચી અને પૂર્વ જન્મના ધાત્રીનેહથી સુના પર તે એટલી બધી પ્રીતિ રાખતી હતી કે તેના સ્નેહને લઇ પેાતાનું આત્મસાધન કરવું" પણ તે ( ચંપકમાલા ) ભૂલી ગઇ. દેવદર્શન, પૂજન જેટલી શુભ ક્રિયા તા ચાલુ રાખી હતી, તથાપિ શીળવતાની માફક સંયમમાગ તે ગ્રહણ ન કરી શકી. For Private and Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૫) અહા ! મેહનું કેટલું બધું જોર? જેને લઇને સંસારથી વિરતતા ભોગવનાર જાતિસ્મરણ જ્ઞાનધારક પણ આ પ્રમાણે મુંઝાય છે તો અન્ય અજ્ઞાની જનો માટે તે કહેવું જ શું? કેટલાંએક નિમિત્તે કારણથી પિતાનું આયુષ્ય અલ્પ જાણી (મરણ નજીક આવેલું જાણું) ચંપકલતા આ પ્રમાણે ચિંતવવા લાગી. “ આ જિનપૂજારૂપ ધર્મક્રિયાનું ભવાંતરમાં બદલે આપનાર કાંઈ પણ ફળ મળતું હોય તે તે પુન્યના પ્રભાવથી આ સમળીવિહાર તીર્થમાં દેવીપણે મારું ઉત્પન્ન થવાપણું થજે, જેથી સુદર્શના દેવીને મને વારંવાર મેળાપ થાય.” અહા ! અવિવેકીતા ? મોતનું કેટલું બધું પ્રબળ જોર ? ઇચ્છિત ફળ આપનાર જિનપૂજન અને માનવ જિંદગી તેને આ ઉપગ? કરેલ કર્તવ્ય અવશ્ય ફળ આપવાનાં જ છે તે પછી આવું નિયાણું કરવાની શી જરૂર ? ધર્મક્રિયા કરીને ફળ માંગવારૂપ નિયાણું કરવાની વારંવાર જ્ઞાની પુરૂષો મન કરે છે. એટલું જ નહિ પણ આશંસાપૂર્વક ધર્મક્રિયા કરવાની મનાઈ પણ કરે છે. નિરીહભાવે ક્રિયા કરો. જેવું જોઈએ તેવું મળી આવશે. પણ લાખોની મહેનત કરી કેડીની માંગણી શા માટે કરવી ? ખેડૂતે અનાજ માટે જ બી વાવે છે તથાપિ ઘાસ, ચારો વિગેરે સ્વાભાવિક જ થાય છે. તેને માટે પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે કર્મક્ષય કરવાના મુખ્ય ઉદ્દેશથી જ ક્રિયા કરવી જોઈએ, તો પછી ઘાસ-ચારાની માફક દુનિયાના ઇચ્છિત સંગે સ્વાભાવિક જ મળી આવશે. મહાપુરૂષે કહે છે કેસત્તામાં રહેલું કર્મ વિપાકે ભોગવવા લાયક જ્યાં સુધી રહેલું છે ત્યાં રસધી તે ભોગવ્યા સિવાય તમને જોર કરીને કઈ પણ મોક્ષમાં લઈ જનાર કે સ્વાભાવિક મેક્ષમાં જઈ પડે તેમ નથી જ તો પછી દુનિયાંના સ્વલ્પ સુખના ઉપભોગ માટે મોક્ષસુખથી તમે શા માટે કરો છે ? કે તેવી ઉત્તમ ધાર્મિક ક્રિયા કરીને પૌદ્ગલિક સુખની કે અનુકૂળ સંયોગેની કાં માંગણી કરે છે ? જ્યારે તમે આ દુનિયાના સર્વ For Private and Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૬) સુખથી નિરપેક્ષ બનશે, તેનાથી તમને કંટાળો આવશે, પાસે આવ્યા છતાં તે સગાને ફેંકી દેવાને ઇચ્છશે અને કોઈ પણું કાળમાં તે સુખ વૈભવની તમને ઈચ્છા નહિં જ થાય એવી જ્યારે તમારી દશાપ્રગટ થશે ત્યારે જ તમને મહાન આત્મિક સુખવાળું મેક્ષ મળશે. આ પ્રમાણે નિર્ણિત છે તે પછી આ માયિક પ્રપંચથી ભરેલા, સંગ, વિયોગવાળા સંબંધની કે આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપૂર દુનિયાના સુખની ઇચ્છા ન કરે. તે તો સ્વાભાવિક જ મળી આવશે. મૂળ ઉદ્દે કર્મક્ષયને જ લક્ષમાં રાખી કાંઈ પણ શુભ ક્રિયા કરે. પરિણામ સારું જ આવશે. રાજપુત્ર ચંપકલતાએ નિયાણું કરી આયુષ્ય પૂર્ણ થતાં આ દેહને ત્યાગ કર્યો. જિનપૂજાદિ પુન્ય કર્મના સંયોગે અને કરેલ નિયાણાના હેતુથી કિન્નર જાતિના વ્યંતર દેવનિકાયમાં કિન્નરીપણે ઉત્પન થઈ, અંતમુહૂર્તમાં પર્યાતિભાવને પામી અહીં ઉત્પન્ન જવાનું કારણ તપાસતાં અવધિજ્ઞાનના બળથી પિતાને પાછો જન્મ દીઠે. તીર્થ પરના સ્નેહથી તે ભરૂચમાં આવી, મુનિસુવ્રતસ્વામીની મહાન વિભૂતિએ પુષ્પાદિથી વિવિધ પ્રકારે પૂજા કરવા લાગી. તીર્થ ઉપરના મે હથી ભારતવર્ષમાં તીર્થાધિષ્ઠાત પણે ભોગવવા લાગી. આજે ગિરનારના પહાડ ઉપર નેમનાથ પ્રભુને વંદન કરવા નિમિત્તે મારૂં અહીં આગમન થયું છે. તે ચંપકલતા અને તેનાથી પાછલા ભવની ધાવમાતાનો જીવ તે હું જ કિનારી છું. સ્વધર્મી બંધુ ! પદ્મા ધાત્રીના ભવથી મારું સવિસ્તર કથાનક મેં તને (મિત્ર સહિતને) સંભળાવી આપ્યું છે. તે તો મારું ચરિત્ર પૂછયું હતું, પણ સુદર્શનાના સંબંધ સાથે મારું ચરિત્ર ગુંથાયેલું હોવાથી પ્રસંગોપાત રાજપુત્રી સુદર્શના દેવીનું ચરિત્ર પણ મેં તમને જણાવ્યું છે. મને ખેદ માત્ર એટલો જ છે કે,-સુદર્શના દેવીના મોહથી હું મારા મનુષ્યપણાથી ભ્રષ્ટ થઈ છું. જે મનુ જિંદગીમાં મેક્ષ, પર્યંતનાં સાધને મનુષ્યો કરી શકે છે તેવા ઉત્તમ માનવભવમાં હું For Private and Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) કાંઈ કરી શકી નથી. હા ! હા ! મેહની પણ હદ હેવી જોઈએ. તીર્થમાં મેહ રાખવો તેની પણ હદ છે. હું ધારત તો માનવ જિંદગીમાં ઘણું કરી શકત, કારણ કે મને ત્યાં પૂર્વ જન્મનું જ્ઞાન થયું હતું. સંસાર:પરથી વિરક્તતા આવેલી હતી. જોઈએ તે ગુર્નાદિકને સમાગમ મળ્યો હતો. કોઈ પ્રકારને પ્રપંચ કે વ્યવસાય પણ મને ન હતા. શરીર પણ નિરોગી હતું. આવી વિવિધ પ્રકારની પૂર્ણ સામગ્રી હેવા છતાં હું મારું આત્મસાધન ન કરી શકી અને આ દેવની હલકી કિનરની જાતિમાં આમ તેમ ફરું છું આ ઠેકાણે મારા મનને દિલાસો આપવાનું કે શાંતિ માનવાનું કારણ એક જ છે કે તીર્થનાં દર્શન કરી, તેનું રક્ષણ કરી, ધમ મનુષ્યોનાં વિદને દૂર કરી આ જિંદગી સફળ કરવી. તેના પ્રભાવથી ઉત્તરોત્તર મારી આમિક સ્થિતિમાં યા નિર્મળતામાં વધારો થશે અને એક વખત એ પણ આવશે કે હું મારા આત્માનું સામ્રાજ્ય પણ મેળવી શકીશ. ભાઈ ધનપાળ ? તું ધર્માથી છે. ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. જિનેશ્વરના કહેલ ધર્મમાં તારે આદર કરે, જેથી મારી માફક પશ્ચાત્તાપ કરવાને વખત તને ન આવે. ધર્મથી સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય છે. મનવાંછિત સુખ પણ ધર્મથી જ મળે છે. ધર્મ કરનાર મનુષ્ય છુપી રીતે કદાચ પહાડની ગુફામાં જઈ બેસે તો ત્યાં પણ તેને મને ભિષ્ટ પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણું સરખું છતાં ધમધર્મનું ફળ (સુખદુ:ખ) પ્રાણિઓ પ્રત્યક્ષ અનુભવતાં નજરે પડે છે. ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ પુરૂષને ઘેર કેટલાએક રૂપ, ગુણ સહિત જન્મ પામે છે ત્યારે બીજાઓ દુર્ભાગ્યતાથી કલંકિત દુઃખીયા પાપી કુળમાં ઉત્પન થાય છે. કેટલાએક કપુર, કસ્તુરીકાદ પારમળથી મઘમઘતા સુંદર રાજમંદિરોમાં રહે છે ત્યારે બીજાઓ માટીથી ભરપૂર જર્જરિત ભીતિવાળાં દુગંધિત ઝુંપડાઓમાં રહે છે. કેટલાએક વિવિધ પ્રકારે દાન આપી પછી ભેજન કરે છે ત્યારે કેટલાએક For Private and Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૮) જીવે અન્યની આગળ પ્રાર્થના કરવા છતાં પણ પેટ પૂરતું અનાજ પામતા નથી. દુપૂર ઉદર-પૂરણાર્થે ત્રિ-દિવસ કાર્યો કરવાં પડે છે અને ધનેશ્વરના ચરણ પણ મર્દન કરવા તથા દેવા પડે છે. આ અધર્મનું કારણ નથી? છે જ. ભિક્ષાવૃત્તિ અથે ફરતા મનુષ્યો પિતાના અદાન (પણ) ગુણને અને ધનાઢયે નાદાન ગુણને પ્રગટપણે જણાવે છે તેઓ પિતાના આ ચરિત્ર ઉપરથી બીજાઓને એમ સૂચવે છે કે આ અમારા અન્ય જન્મના અદાન યા લેબી- પણ ગુણને સમજીને તમે દાન આપવાનું ચાલુ કરે, પુન્યવાન છો આ જન્મ પયંત દેવ, ગુરુનું મરણ અને પૂજન કરે છે ત્યારે નિર્ભાગ્ય મનુષ્ય સેવાવૃત્તિ કરવાવડે આ જિંદગી પયંત માલીકની ધનાઢયની સેવા ઉઠાવે છે. ખરેખર ભૂત્ય વૃત્તિ એ શ્વાન વૃત્તિ સરખી છે. કેટલાએક મનુષ્ય દશાંગ કે અષ્ટાંગ ધુપાદિની સુગંધવાળી ચિત્રશાળાઓમાં નિવાસ કરે છે ત્યારે કેટલાએક પરના દ્વાર ઉપર કપધુમ્રથી અંધ થઈ પરાણે નિવાસ પામે છે. અમુક મનુષ્ય ચંદન કુકમાદિકથી શરીરની શોભામાં વધારે કરતા લીલામાં દિવસે પસાર કરે છે ત્યારે અન્ય અશુચિથી ખરડાયેલા મલિન શરીર ધારણ કરતા વસ્ત્ર વિનાની જિંદગી ગુજારે છે. કેટલાએક શતપત્રાદિ પુના પરિભળવાળી સુખશયામાં શયન કરે છે ત્યારે અન્ય પરાળના ધાસમાં અથવા અનેક વસ્ત્રના કકડાઓથી બનાવેલી દુગંધિત કંથાઓમાં દુ:ખે નિદ્રા લે છે. કેટલાએક શિશિર ઋતુમાં ઊનનાં અનેક ગરમ ખાવરણે એઢિી એ રાત્રી પસાર કરે છે ત્યારે બીજા હાથરૂપ પાવરણથી શરીર ડીને (બાંધીને) દાંત-વીણા વગાડતા દુઃખે રાત્રિ પસાર કરે છે. કેટલાએક ગ્રીષ્મઋતુમાં જલા ચંદનનું શરીર વિલેપન કરી શાંતિ અનુભવે છે ત્યારે અન્ય મેટો બેજે (ભાર) ઉપાડી ઉઘાડે પગે પ્રીમતુના પ્રખર તાપમાં આમતેમ ફર્યા કરે છે. કેટલાએક મહેલના ઝરૂખામાં બેસી નેહી મનુષ્યો સાથે વર્ષાઋતુની અલૌકિક લીલાનું નિરીક્ષણ કરે છે ત્યારે અન્ય કાદવથી ખરડાયેલા પગે જ For Private and Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૯) વિના વષદમાં ભિંજાતાં આમતેમ થયા કરે છે. કેટલાક યુવાન યુવતિઓના હાવભાવ સાથે પ્રકૃલ્લિત મને આનંદની ક્રીડા કરે છે ત્યારે અન્ય કંકાસ કરનારી સ્ત્રીના દુર્વચનોની કલેશિત થઈ તેનાથી છૂટો થવા માટે આ ધ્યાન કરે છે. કેટલાએક માથે છત્રને ધારણ કરાવતા નેકરથી નેકી પોકરાવ વતા યથેચ્છાએ ફરે છે ત્યારે અન્ય મનુષ્ય તેના જ ઉપાડેલા બેજાના ભારથી ગાત્ર (શરીર) સંકુચિત કરી તેની પાછળ દોડયા જાય છે. કેટલાએક કપૂર, કુંકુમ, કસ્તુરી, અગર આદિને કર્યાવિક્રય કરે છે ત્યારે અન્ય ધૂળ ધોવાને વ્યાપાર કરે છે. કેટલાક મણિ, રતાદિને સહજ હાથની સંજ્ઞાઓ વ્યાપાર કરે છે ત્યારે અન્ય લોઢાં પ્રમુખને કાપવા કુપવાને વ્યાપાર કરે છે. કેટલાએક સત્યમાં તત્પર રહી નિર્દોષ વસ્ત્રાદિને વ્યાપાર કરે છે ત્યારે કેટલાએક ક્રૂરતર પરિણામના કારણભૂત ખર કર્માદિકને વ્યાપાર કરી દિવસે પૂરા કરે છે. કેટલાએક નિત્ય નવીન વચ્ચે પહેરી ઉતરેલાં જૂનાં વસ્ત્ર દાનમાં આપે છે ત્યારે અન્ય રસ્તામાં પડેલા લોકોએ ફેંકી દીધેલા કકડાઓ એકઠા કરી તેનાં વસ્ત્ર પહેરે છે. કેટલાએક આભૂષણથી શરીરની શોભા કરે છે ત્યારે અન્ય શરીરમાં પડેલાં ત્રણે (છિદ્રો) ઢાંકવા પાટા બાંધે છે. કેટલાએક સ્વેચ્છાનુસાર વન, ઉધાન, કાનનાદિકમાં ફરે છે ત્યારે અન્ય પગમાં લોઢાની બેડી પહેરી બંધીખાનામાં સંડે વાઈ રહે છે. કેટલાએક અનેક મનુષ્યને વલભ થઈ તેઓ તરફથી માન પામે છે ત્યારે કેટલાએક પિતાના જ દુર્ગુણોથી લોકો તરફથી પગલે પગલે અપમાન પામે છે. કેટલાંએક સુવિનીત, સ્વજનાદિ પરિવાર સંયુકત સુખી દેખાય છે ત્યારે અન્ય ઈષ્ટ વિયાગ અને અનિષ્ટ સંગથી નિરંતર દુઃખ અનુભવે છે. પુન્યાનુબંધી પુન્યના ઉદયથી કેટલાએક બને ભવમાં સુખી હોય છે ત્યારે ૫.પાનુબંધી પાપના ઉદયથી કેટલાએકના બને ભો અથવા અનેક ભવે દુઃખમય જ હોય છે. પુન્યવાન અને ભવિષ્યમાં તેને માટે પ્રયત્ન કરનારા નિરંતર સુખમાં જ રહે છે ત્યારે પાપ કર For Private and Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૦). નારા અને ભવિષ્યમાં પણ તેવા જ મલિન પરિણમવાળા નિરંતર :ખીયા જ રહે છે. કેટલાએક તૃણની માફક રાજ્યાદિકને ત્યાગ કરી સંયમ ગ્રહણ કરે છે ત્યારે વિશેષ મોહથી મેહિત બુદ્ધિવાળા એક ભાંગ્યા તૂટયા ભિક્ષાપાત્રને પણ ત્યાગ કરી શકતા નથી. કેટલાએક અન્ય જીવોને પ્રતિબોધ આપી ધર્મની સન્મુખ કરે છે ત્યારે કેટલાએક પાપમાં આસક્ત પોતાના આત્માને પણ વારી શકતા નથી. ધનપાળ ! આ સર્વ શું સૂચવે છે? હું તે ચોક્કસ કહું છું કે આ સર્વ ધર્માધર્મનું ફળ પ્રત્યક્ષ દેખાવ આપે છે. જેમ આ પુન્ય, પાપનું ફળ મનુષ્યભવમાં અનુભવાય છે તેમજ દેવ, તિર્યંચ અને નારક ભૂમિમાં પણ વિવિધ પ્રકારે તે ફળ રહેલું છે. વિશેષ એટલો છે કેદેવો વિષયમાં આસકત છે, નરકીઓ વિવિધ દુઃખથી સંત છે. તિય. ચોમાં પ્રાયે કર્તવ્યાકોને વિવેક નથી ત્યારે વિચાર કરતાં એકલા મનુષ્યમાં જ જોઈએ તેવી સાનુકૂળ ધર્મ-સામગ્રીને સદ્દભાવ અને કર્તવ્યપરાયણતા રહેલી છે. ખરેખર તે જ મનુષ્યોને જન્મ કૃતાર્થ છે કે દુર્લભ સામગ્રી મેળવીને, દઢ સમ્યકત્વપૂર્વક ચતુર્વિધ ધર્મમાં પ્રયત્ન કરે છે. પ્રકરણ ૪૩ મું. ધનપાળ અને કિન્નરીને સંવાદ ધર્માધર્મના પ્રત્યક્ષ ફળ. ધનપાળ-આપનું કહેવું સર્વ યથાર્થ છે. ધર્માધર્મનાં ફળો પ્રત્યક્ષ અનુભવાય છે. કિન્નરી–ધમધર્મનાં ફળ સંબંધી ગુરૂત્રએ એક વખત મને સુંદર દષ્ટાંત સમજાવ્યું હતું. For Private and Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૧) અને ફાયદો અળસી ધનપાળ–તે મને સંભળાવશો? આજના તમારા સમાગમથી. મને ઘણે આનંદ અને ફાયદો થયો છે. કિન્નરી-હા, તે હું તમને સંભળાવીશ. પિતે કદાચ કર્મોદયથી કે આળસથી ન કરી શકીએ, તથાપિ તેવા સારા કાર્યમાં બીજાને પ્રેરણા કરવાથી કે ઉત્સાહિત કરતાં રહેનારને અવશ્ય લાભ જ થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે-પરિણામની સમતા થાય તો કરનાર, કરાવનાર અને અનુદન કરનારને સરખું ફળ છે. હું તે દષ્ટાંત સંભળાવું છું. તમે સાવધાન થઈને સાંભળશો. કિન્ની-આ ભારતવર્ષમાં આમલકપા નામની પ્રખ્યાત નગરી છે. તેના ઈશાન ખૂણામાં સર્વ ઋતુઓનાં પુષ્પ, ફળની સમૃદ્ધિવાળું તથા પંખીગણને હર્ષ આપનાર કાષ્ઠનાગ નામનું ઉધાન આવી રહેલું છે. - જેના વક્ષસ્થળમાં જયલક્ષ્મી આવી વસી છે એ પ્રબળ પ્રતાપી જયઘોષ રાજા તે નગરીનું શાસન કરતો હતો. તેને જય'વળી નામની પટ્ટરાણી હતી. મારું એમ ધારવું છે કે તેની અભૂતરૂ૫ લાવણ્યતાથી શરમણીઓ હેય તેમ અપ્સરાઓ કોઈ વખત જ આ દુનિયાના છ ની દષ્ટિએ પડે છે. તે નગરીમાં ન્યાય, વિવેક અને પરોપકારમાં પ્રવીણ ઋદ્ધિમાન. સુનંદનામને શ્રાવક વસતો હતો. નિર્મળ શીળગુણને ધારણ કરનારી તથા ધર્મકમમાં પ્રતિવાળી ધારણ નામની તેને પત્ની હતી. તેની કુક્ષીથી અગીયાર પુત્ર થયા. એક દિવસે અનેક શિષ્યના સમુદાય સાથે પાર્શ્વનાથ ભગવાન તે કેષ્ઠક ઉધાનમાં આવીને રહ્યા હતા. મેઘને ગરવ સાંભળી હર્ષાવેશમાં જેમ મયૂર નૃત્ય કરે છે તેમ તે મહાપ્રભુનું આગમન સાંભળી જયષ રાજાનું મન આનદથી નૃત્ય કરવા લાગ્યું. તે મહાપ્રભુના પાદારવિંદ નમન કરવા અને ઉપદેશામૃતનું પાન કરવા, મે ટા પરિવાર સહિત રાજા ગમે. એ અવસરે સુનંદ પ્રમુખ નગરલકો પણ ત્યાં આવ્યા. For Private and Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૨) ત્રણ પ્રદક્ષિણા પૂર્વક નમન કરી સવે ઉચિત સ્થળે બેઠા. મોગ્ય જીવોને ઉપગાર કરવા તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. મહાનુભાવે ! મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, આરોગ્ય શરીર, પાંચ ઈદ્રિયની પટુતા અને ધર્મોપદેશક ગુવદિ દુર્લભ સામગ્રી તમને એગ્ય અવસરે મળી આવી છે; માટે આત્મધર્મ પ્રગટ કરવામાં પ્રમાદ ન કરે. માનવજિંદગી ટૂંકી અને ક્ષણભંગુર છે. પરિણામની વિશુદ્ધતા સિવાય કમળ દૂર થતું નથી. કર્મમળ દૂર થયા સિવાય આત્મધર્મ પ્રગટ ન થાય અને તે સિવાય સત્ય સુખ ક્યાંથી મળે ? - સત્ય સુખ સિવાય જન્મ મરણને ભય આપનાર ત્રાસ છે ન થાય માટે જાગૃત થાઓ, ભાવનિદ્રાનો ત્યાગ કરે, આયુષ્ય થોડું છે, વખત ચાલ્યો જાય છે. એ અવસરે ભુવનગુરૂને નમસ્કાર કરીને સુનંદોછી આ પ્રમાણે બોલવા લાગ્યો-કૃપાળુ દેવ! આ૫ જે કહે છે તે સત્ય છે. મારે એક સંદેહ આપ દૂર કરશે અને તેથી તેમાંથી અમને જાણવાનું, આદરવાનું કે ત્યાગ કરવાનું ઘણું મળી આવશે. પ્રભુ! મારે અગીયાર પુત્ર છે. જિનેશ્વરનું નામ વારંવાર યાદ આવે આ હેતુથી પુત્રનાં નામે રીષભથી શ્રેયાંસ પર્યત રાખવામાં આવ્યાં છે. આ સર્વે એક જ માતાપિતાથી ઉત્પન્ન થયેલા સગા " ભાઈઓ છે. સરખી રીતે આદરપૂર્વક તેઓનું રક્ષણ કરવામાં આવ્યું છે અર્થાત્ સરખી રીતે ઉછેરવામાં આવ્યા છે છતાં આમાંથી છ પુત્રે ના આચરણ વિલક્ષણ-જુદાં જુદાં જોવામાં આવે છે. મે પુત્ર શરીરે કદરૂપ છે. બીજો પુત્ર કમળની માફક સુગંધી શ્વાસ નિશ્વાસવાળો છે. ત્રીજો પુત્ર ધનને નાશ કરનાર યા હરણ કરનાર છે. ચોથો સૌભાગ્યવાન છે. પાંચમો અતિશય ધીઠ છે. છો પુત્ર થે ડી મહેનતે ઘણું દ્રવ્ય કમાય છે. સાતમો પુત્ર પ્રતિક્ષણે ભૂખે થાય છે. આઠમે મૃદુ અને ઘણું બેડું બેલનાર છે. નવેમ ઘણા ચપળ સ્વભાવને, દશમે પરિમિત ચાલવાવાનો અને કોઈ વખત For Private and Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૩) વિપત્તિ પામતો નથી. અગીયારમો પુત્ર સપા૫કાર્યને અત્યંત ત્યાગ કરનાર છે છતાં ત્યાગ, ભોગ અને વિવિધ પ્રકારના ધનાનેિ લાભ સંપાદન કરી શકતો નથી. પ્રભુ આ મારા દરેક પુત્રે ભિન્ન સ્વભાવવાળા શામાટે? અર્થાત પૂર્વજન્મના ક્યા કયા કર્મના ઉદયથી ? તે આપ કૃપા કરી જણાવશે. જગતને ધવ ભગવાને કહ્યું. આ મગધદેશની કામંદીનગરીમાં લક્ષ્મીપુંજ નામને શ્રેણી રહેતે હતો. તેને શીળવતી નામની ગુણીયલ સ્ત્રી હતી. અનેક ગુણવાન છતાં પુત્રસંતતિના ગુણથી તે રહિત હતી. પુત્રની ઉદાસીનતામાં ઘેરાયેલી શીળવતીને તેના સ્વામીએ દિલાસો આપતાં કહ્યું. વલભા ! પૂર્વકૃત કર્મ અલંધનીય છે. તેવા કોઈ પ્રબળ કારણથી આપણે ઘેર પુત્રાદિ સંતતિ નથી. કર્મની આગળ બળવાન પુરૂષોને પણ પ્રસંગે નમવું પડે છે, માટે તું શાંત થા. શ્રેણીનું કહેવું નહિ માનતાં તે વિશેષ ખેર કરવા લાગી. પુત્રપ્રાપ્તિ નિમિત્તે અનેક દેવ, દેવીઓ પાસે યાચના અને માનતા તેણે શરૂ કરી. એક વર્ષ પર્યત એક એક દેવની; એવી રીતે અગીયાર વર્ષ પર્વત મહાન વિભૂતિપૂર્વક અગીગાર દેવ, દેવીઓનું તેણે પૂજન કર્યું. મહાન કલેશ સહન કરવા સાથે દ્રવ્યને પણ વ્યય કર્યો, છતાં એક પણ પુત્રાદિની પ્રાપ્તિ ન જ થઈ, એક દિવસે ધમધષ મુનિના બે શિષ્ય તેને ઘેર આહારાદિની મિક્ષથે આવી ચડયા. શીળવતીએ તેઓને ઘણે આદર-સત્કાર કર્યો. નમસ્કાર કરી છેવટે તેણે પિતાને સાથે જણાવ્યો કે-ભગવન ! મને પુત્રાદિ સંતતિની પ્રાપ્તિ થશે કે ? અથવા કેવી રીતે પુત્રદિ સંતતિ થાય તેને ઉપાય બતાવશે? શિષ્યોએ કહ્યું ભદ્ર! ભિક્ષાથે ગૃહસ્થને ઘેર આવેલા મુનિઓએ તે કાર્ય સિવાય બીજું કાંઇપણ બેલવું રોગ્ય નથી. ગુરૂમહારાજની તેવી પ્રબળ આજ્ઞા છે માટે તે સબંધમાં અમે તમને કોઇપણ ઉત્તર આપી શકીશું નહિ. વિશેષમાં અમારા For Private and Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૪) ગુરૂશ્રી સ્વ-પરસમયના જાણુ છે, દ્રવ્ય, ક્ષેત્રાદિને જાણનાર છે અને કાર્યકાર્યને વિચાર કરવામાં વિચક્ષણ છે મુનિઓના આશયને ભાસ શીળવતીને એ થશે કે તેઓ પિતે કાંઈપણ બેલવાને ખુશી નથી પણ આ વાતનો ખુલાસે તેમના ગુરૂશ્રી આપી શકશે. ભિક્ષાર્થે આવેલા તે મુનિઓને નિર્દોષ, ક૯૫નીય આહારદિ -શીળવતીએ આપ્યાં. તે લઈ તેઓ ચાલતા થયા. બીજે દિવસે પરિ. વાર સહિત શીળવતી ગુરૂશ્રી પાસે ગઈ અને નમસ્કાર કરી તે જ પ્રશ્ન ગુરૂને પૂછો. ખરી વાત છે. અર્થી દેને જોતા નથી. ગુરૂએ કહ્યું. ભદ્ર ! સાવધ યોગને ત્યાગ કરનાર મુનિએ જે કે પર ઉપકારી હોય છે તથાપિ પાપકારી આદેશ ઉપદેશ કરો તે તેમને અકલ્પનીય છે અર્થાત કરવા યોગ્ય નથી. જેમાં જીવોને કલામણું થાય, અથવા જીવોને નાશ થાય તેવાં નક્ષત્ર, સ્વમ, યોગ, નિમિત્ત, મંત્ર અને ઔષધાદિક સંબંધી કાંઈ પણ ગૃહસ્થને કહેવું તે સાધુધર્મની મર્યાદા બહારની વાત છે. અર્થાત સાધુની મર્યાદાનું ઉલ્લંઘન કરાવનારી વાત છે. પણ ભદ્રે ! તારા દુઃખનું નિઈલન થાય તેવે સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રમય હું તને ધમ બતાવું છું, જેનાથી મનવાંછિત સી. સુખની પ્રાપ્તિ થશે. - રાગ, દ્રષ, મોહ, અજ્ઞાનાદિ દેવ રાહત હોય તે દેવ કહેવાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્રિ ધારણ કરનાર ઉત્તમ ગુરુઓ મનાય છે, જેમાં જીવ અજીવ આદિ પદાર્થસમૂહની હેય, શેય, ઉપાદેયરૂપે સમજ આપવામાં આવે છે, તે આત્મ વિશુદ્ધિ કરનાર ધમ છે. આ ત્રણેનું સમ્યફ શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ કહેવાય છે. હવે હું તને ગૃહસ્થ ધર્મ બતાવું છું. ' * ૧. સ્થૂળ (મોટા) પ્રાણ વધો ત્યાગ કરવો. ૨ અસત્ય ન બોલવું. ચોરી ન કરવી જ પરપુરૂષને ત્યાગ કરવો. ૫ ધન ધાન્યાદિ. - For Private and Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૫) પરિગ્રહનું ઇચછાનુસાર પરિમાણ કરવું. ૬ સંસાર વ્યવહારના પ્રસંગે દશે દિશાઓ તરફ જવા આવવાનો નિયમ રાખવો. છ માંસ, મદિરાદિ અભક્ષ્ય અનંતકાયાદિ વસ્તુઓના ભોગ ઉપભોગને ત્યાગ કરે, ગ્ય વસ્તુઓના ભેગ-ઉપભોગને નિયમ રાખ. ૮ વિના, પ્રજને આત્મા કર્મથી દંડાય-બંધાય તેવાં પાપદેશાદિ ન કરવા. ૯ - છામાં ઓછું દિવસમાં બે ઘડી પર્યત ધર્મધ્યાનમાં–સમભાવમાં લીન રહેવાને નિયમ ગ્રહણ કરે. ૧૦ દિશાના નિયમ આદિનું ઓછું પ્રોજન હોય ત્યારે વિશેષ પ્રકારે સંકોચ કર. ૧૧ આત્મગુણને વિશેષ પિષણ મળે તેવા પર્વદિવસે આહારાદિના ત્યાગ કરવારૂપે પૈષધ કરવા. ૧૨ અતિથિઓને દાન આપવું.. ભવવાસથી વિરક્તતા મેળવી અર્થાત સંતોષપૂર્વક આ બાર વ્રત નિર્દોષ ગુહસ્થ ધર્મનું જેઓ પાલન કરે છે તેઓ દેવ, માનવ સંબંધી સુખ ભોગવી અંતે નિર્વાણપદ પામે છે. ગુરૂ મહારાજ તરફથી ધર્મ ઉપદેશ શ્રવણ કરી, શીળવતી તે ગ્રહણ કરવાને તૈયાર થઈ. શંકાઓનું સમાધાન પૂછતાં તેણે ગુરૂને પ્રશ્ન કર્યો કે મારાથી હવે પછી કુળદેવીની પૂજા થઈ શકે કે કેમ? - ગુરુશ્રીએ કહ્યું. નિર્વાણ સુખના કારણુતવ્ય જિનેંદ્ર દેવનું પૂજન કરીને હવે પછી બીજા સામાન્ય દેવની પૂજા કાણ કરશે ? કલ્પવૃક્ષ પાગ્યા પછી એરંડાની ઈચ્છા કોણ કરે? સુકૃત અને દુષ્કૃત પિતાનાં જ કરેલાં છે. તેનાં ફળો પણ પિતાને જ ભોગવવાનાં છે. શુભ ઉદય હોય એ વખતે ઇદ્ર પણ તેનું બુરું કરવાને સમર્થ નથી તો પછી કુળદેવીનું શું ગજું છે? અને પાપને ઉદય હેાય તે વખતે એક હલકામાં હલકે મનુષ્ય કે પ્રાણું પણ નુકશાન પહોચાડે છે ત્યારે રક્ષણ કરનાર કઈ પણ નથી, માટે સુખ દુઃખ એ શુભાશુભ કર્મ ઉપર આધાર રાખે છે તે પછી અન્ય દેવ, દેવી વિગેરે આપણને શું ફાયદો કે ગેરફાયદો કરનાર છે? કાંઈ જ નહિં. સુકૃત કે દુષ્કૃતનો અનુભવ કરવો આપણે સ્વાધીન છે, તે પછી પુત્રને મોહ પણ નિરર્થક For Private and Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૬) છે. આપણું કર્મથી અધિક કઈ પણ આપી કે લઈ શકવાના નથી. અનંત સંસારમાં કેણ પુત્રપણે નથી ઉત્પન્ન થયા ? અથવા કયા ભ. વમાં પુત્ર ઉત્પન્ન નથી થયા ? અનેક વાર પુત્રે ઉત્પન્ન થયા છે. તેઓ તરફથી તમને શું ફાયદો મળે છે? આ ભવમાં જ આપત્તિમાં આવી પડેલા માતા, પિતાઓને ઉદ્ધાર તેઓ કરી શકતા નથી તે પછી અન્ય જન્મમાં ગયેલાં માતા, પિતાઓને તે ઉપગાર કરશે આ વાત કોણ માની શકે તેમ છે? ધર્મ જ બને કે અનેક ભવમાં વાંછિત આપવાને સમર્થ છે. માટે ભલી બાઈ ! ધર્મ માટે જ તું નિરંતર ઉધમવાન રહેજે. ચિંતામણી કેકલ્પવૃક્ષથી પણ અધિક ફળદાતા આ ધર્મથી એવું કોઈ પણ કાર્ય નથી કે તે સિહ ન થાય અર્થાત સર્વ કાર્ય સિદ્ધ થશે. ગુરૂના વચનામૃતથી સંતોષ પામેલી શીળવતી દ્વાદશવતરૂપ ગૃહસ્થધર્મ અંગીકાર કરી, ગુરૂને નમસ્કાર કરી પિતાને ઘેર આવી. લક્ષ્મીપુંજ છોછી-પિતાના પતિ) આગળ પોતે અંગીકાર કરેલ ગૃહDધર્મ કહી સંભળાવ્યું. એજીએ તેને ઉત્સાહિત કરવા માટે કહ્યું. પ્રિયા! તું કુતપુન્ય છે. ધનભાગ્ય છે તને કે સંસારથી ઉદ્ધાર કરનાર આત્મિક ધર્મ કરવાની તારી ઈચ્છા થઈ. મનુષ્યની કે દેવેંદની રીહિ મળવી સુલભ છે પણ જિનેશ્વરને કહેલ ધામ મળ દુલભ છે. પ્રિયાં આ ધર્મ પામીને તું ક્ષણભર તેને આદર કરવામાં પ્રસાદી ન થઈ પણ ચિંતામણની માફક સાવચેતીથી તે ધર્મનું પાલન થી રક્ષણ કરજે. પિતાના પ્રિય પતિ તરફથી ધર્મની લાગણીને ઉત્તેજિત કરનાર ઉત્સાહિત વચનો સાંભળી શીળવતી ઘણી ખુશી થઈ, શ્રેષ્ઠીનું વચન આદરપૂર્વક અંગીકાર કર્યું. તે દિવસથી બન્ને દંપતી, પ્રતિદિન ત્રિકાળ દેવપૂજન કરવા લાગ્યા. બને સંધ્યાએ આવશ્યક કરવું શરૂ કર્યું. દાન અને સ્વધામવાત્સલ્યતા કરતાં ગૃહસ્થ ધર્મનું વિશેષ પ્રકારે પિષણ કરતાં જ રહ્યાં. જમીન બિનજરને જાય છે અને For Private and Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૭) શીળવતીએ કુળદેવીનુ પૂજન કરવું અધ કર્યું" તે દેખી કુળદેવી તેના પર વિશેષ કાપાયમાન થઇ, રાત્રીએ પ્રગટ થઇ તે કુળદેવી શીળવતીને આ પ્રમાણે કહેવા લાગી. આ પાપી ! ૬૪, પીઠ, તુ મારી પૂજા કેમ કરતી નથી ? હવે તને હું જીવતી મૂકવાની નથી, આ પ્રમાણે ખેલતાંજ હાથમાં ભયંકર કરવાળ ધારણ કરતા અને અટ્ઠહાસ્ય કરતાં વેતાલે તેના ઉપર મૂકયા, ખીજી તરફથી હાથમાં રૌદ્ર તિ ક્રા નચાવતી ડાકણીએ પ્રગટ કરી. અન્ય તરફથી શ્યામવર્ણીવાળા, ચપળ જિા ધારણુ કરતા, ફૅટાટોપ કરી પુત્કાર મૂકતા ભીષણુ સર્પા પ્રગટ કર્યાં. અતિ કુટિલ અને કઠીણુ દાઢાવાળા, તીક્ષ્ણ નખ અને લાલ નેત્રવાળા, વિક્રાળ સુખ કરતા સિંહા તેની સન્મુખ મૂકયા. આ સર્વે ચારે બાજુથી સમકાળે શીલવતીને ભય યાને ત્રાસ આપવા લાગ્યા. તાડના, તના અને પ્રલયકાળના મેધસમાન ગજા રવ કરવા લાગ્યા, તેાપણુ દૃઢાં તે ક્ષેાભાયમાન ન થઇ; પ એકાગ્ર મનથી પ'ચપરમેષ્ટિમંત્રનું સ્મરણ કરતી ખેસી રહી. તે દેખી દેવીને વિશેષ કાપ થયેા. ક્રી પણ તેણે શીળવતીને કહ્યું. તુ મને હજી પણ નમસ્કાર કરે તેા હુ' તને મૂઠ્ઠી ઉં. જો તેમ નહિ કરે તે! તું મહાન અનય પામીશ. શીળવતીએ કહ્યું. ભદ્રે ! તુ' ફેગટ ખેદ પામે છે. એક દેવાધિદેવ વીતરાગને મૂઠ્ઠીને અન્ય દેવને હું નમસ્કાર નહિ જ કરૂ, તેનુ સ્મરણુ, તેની સ્તવના અને તેનું પૂજન પશુ નહિ જ કરૂં. આ મારા નિશ્ચય છે. હવે તને જેમ રૂચે તેમ કર. મરણુથી અધિક દુ:ખ તુ શું આપવાની છે ? અંગીકાર કરેલ કાર્યોને નિર્વાહ કરતાં મરણુ થશે તેા તે પણ મારા અભ્યુદયને જ માટે છે. હમણાં પણ તે સ`જ્ઞતું જ સ્મરણુ હુ' કરી રહી છું. દેવીએ કહ્યું. એ દુ:શિક્ષિત ! હજી પણ તું મને આવે જ ઉત્તર આપે છે? લે, તારા કર્માંનુ ફળ હું જ તને આપું છું. આ ૨૭ For Private and Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૮) પ્રમાણે બોલતી કુપિત થયેલી દેવીએ, રૂદન કરતા તેના પતિને તેની આગળ લાવી તેના દેખતાં જ મારી નાંખે. ઘરમાં જે સારભૂત લક્ષ્મી હતી તે સર્વ લુંટાવી દીધી–અપહરણ કરી લીધી. છેવટે શીળવતીને ત્યાંથી ઊપાડીને સિંહ, વાઘ, વરૂ ઇત્યાદિ હિંસક પ્રાણુંઓના ભયંકર શબ્દવાળા વનમાં ફેંકી દીધી. હાથમાં લઈ દેવી ત્યાં પણ તેને બીવરાવવા લાગી, અને કહેવા લાગી કે હજી પણ મને નમસ્કાર કર, નહિંતર તારા ઇષ્ટદેવને યાદ કર. શાળવતીએ કહ્યું. દેવી ! તારે જોઈએ તેમ કર. મને પૂછવાની તને કાંઈ જરૂર નથી. જેમ તેમ મરવું તે. છે જ, તે પછી પતાપ શાને ? धीरेण वि मरियव्यं काउरिसेण वि अवस्स मरियध्वं । दुन्हँपि मरियवं, वरं खु घिरतेग मरिउ ॥१॥ ધીર મનુષ્યોને પણ મરવું છે અને કાયર પુને પણ અવશ્ય મરવું છે. બન્ને જણને પણ મરવું તે છે જ, તે ધીરપણે ભરવું તે જ નિચે ઉત્તમ છે. આ પ્રમાણે પિતાનો નિશ્ચય દેવીને જણાવી સાહસિકના નિધાન સરખી શીળવતી પોતાના મનને સંબોધવા લાગી. હે જીવ! મિથ્યાવને આધીન થઈ ફરી આવા ક્રૂર પરિણામવાળા અને નિર્દય મનના દેવમાં દેવબુદ્ધિ ન કરીશ. મિથ્યાત્વ કે અજ્ઞાન દશામાં કરેલ કમને જ આ વિપાક છે. સમભાવે સહન કરતાં તે કર્મો આ દેવીની મદદથી નિકરી શકાશે. આ અવરે કુળદેવી, જ્ઞાનથી તેના દઢ નિશ્ચયવાળા માનસિક વિચારને જાણી શાંત થઇ, તેના પ્રબળ સત્વવાળા પરાક્રમથી તુષ્ટમાન થઈ દેવીએ સર્વ ઉપદ્રવ દૂર કર્યા. અને તે શીળવતીના ગુણની સ્તુતિ યાને પ્રશંસા કરતી આ પ્રમાણે કહેવા લાગી. સુતનું ! ધમમાં સ્થિરતા જોઈએ તે તે તારા જેવી જ હેવી એ સર્વ ઉ આ મ તારા જેવી ૧ For Private and Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) જોઈએ. તારા અનધિ સતવડે વેચાયેલી હું દાસીની માફક તારા માટે થઈ છું. મારા લાયક કાંઈ પણ કાર્ય જણાવ. દેવીને-શાંત થયેલી જાણી શીળવતીએ કહ્યું. દેવી ! મને આ ધર્મ પ્રાપ્ત થયો છે, તેથી હું હવે મારામાં કોઈપણ ઓછાશ માનતી નથી, અર્થાત મને કેઈપણું પ્રકારની ઈચ્છા હવે થતી નથી, છતાં આ લેક અને પરલોકમાં હિતકારી સમ્યફલમાં તમે સ્થિર થાઓ એ જ મારી દૃઢ ઇચ્છા છે. ' દેવીએ કહ્યું-ધર્મશીલા ! તમારું કહેવું મને પ્રમાણ છે. તે દેવાધિદેવની આજ્ઞા હું મસ્તક પર ચડાવું છું, પણ તમે મારી પાસે કાંઈ પણ માંગે. શીલવતીએ કહ્યું. જે એમ જ છે તે તમે મને ધર્મકાર્યમાં મદદ કરજો. દેવીએ કહ્યું-જે દેવે પણ ચલાયમાન કરી ન શકે આવી ધર્મમાં તમારી પ્રબળ દઢતા છે. તેથી ત્રણ લોક પણ તમને મદદગાર છે તો મારા જેવી એલ્પ સત્વવાળી દેવી તમને ધર્મમાં શું સહાય આપી શકે ? ધર્મ શીલા! આ અગીયાર ગુટિકાઓ હું તમને આપું છું તે અનુક્રમે ખાવાથી તમને સુખદાયી પુત્રસંતતિ થશે, માટે તે ગુટિકાઓ ગ્રહણ કર. દેવીએ તેના ભૂતકાળના મનોરથ પ્રમાણે ઉપકાર કરવા ઈચ્છા જણાવી. શીળવતીએ તે ગુટિકાઓ લેવાની બીલકુલ ઈચ્છા પણ ન કરી અહા! કેટલું બધું આશ્ચર્ય? કેટલો બધે સંતોષ ? ધર્મને કે અદ્દભૂત મહિમા જે બાઈએ પુત્રપ્રાપ્તિ નિમિત્તે અગીયાર વર્ષ પર્યત તપ કર્યો હતો, અનેક માનતા માની હતી, જેને માટે રાત્રી દિવસ તડફડની સુખે નિદ્રા પણ લેતી ન હતી, જે મનોરથ પૂર્ણ કરવાને શરીરને પણ સુકાવી નાંખ્યું હતું તે સ્ત્રી, આજે પુત્રઉત્પત્તિ માટેની દેવી તરફથી મળતી ગુટિકાને ઈચ્છતી પણ નથી. બલિહારી For Private and Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૦) ધમની છે. ધર્મ પણ તેને જ પરિણા કહી શકાય. ધમ પણ તે જ કહી શકાય કે જેની પ્રાપ્તિથી અપૂર્વ સંતોષ પ્રાપ્ત થાય. ઘણે આગ્રહ કરી તે ગુટિકાઓ તેની ઇચ્છા સિવાય તેના વજના છેડે બાંધી, નમસ્કાર કરી દેવી અદશ્ય થઈ ગઈ શીળવતીનું વિન દૂર થયું. તેને પતિ કાયમ જ હતું. તેની રિદ્ધિ તેમજ હતી. આ તો દૈવિક માયા. તેને ધર્મથી ચલિત કરવા માટે જ નેત્રદેવીએ દેષ કે ઇર્ષાથી આ પ્રમાણે બતાવ્યું હતું. શીળવતીએ આ સર્વ વૃત્તાંત પિતાના સ્વામીને કહી સંભળાવ્યું. તેણે કહ્યું-પ્રિયા ! આ ગુટિકાઓ અનુક્રમે એક એક ખાવાથી તેને અનુક્રમે અગિયાર પુત્રો થશે. શીલવતીએ કહ્યું- હવામીનાથ ! જેટલો પુત્ર સાથેને સંગ તેટલો જ કર્મને બંધ છે. દુ:ખ પણ તેટલું જ છે, માટે હે નાથ ! ગુટિકાથી સયું. જે આત્માને ઉદ્ધાર થાય તે ધર્મ મળે છે તો પછી પુત્રની શી જરૂર છે? શ્રેષિએ કહ્યું પ્રિયા! એમ જ છે, તથાપિ આ લોકસ્થિતિ સાચવવાની જરૂર છે. પુત્ર વિનો દાયાદી અને રાજા પ્રમુખ ધનના માલીક થાય છે. ગ્લાન અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં પુત્રો વિના શરીરની સંભાળ કોણ કરે? ઘરના બંધાવેલ મંદિરમાં પુત્ર વિના સારસંભાળ કે પૂજાશાંતિ વગેર કોણ કરશે? રિદ્ધિથી સમૃદ્ધિવાન છતાં પુત્ર વિના તેનું નામ કોણ જાણશે ? માટે હે સુંદરી ! મારા આગ્રહથી આ ગુટિકાઓ તારે અનુક્રમે ખાવી. | મોહ અને વિચારધર્મમાં કેટલી તારતમ્યતા ? જે પુરુષ એક દિવસ પુત્રપ્રાપ્તિ માટે શોક કરતી પ્રિયાને દિલાસે આપતો હતો, તે પુરુષને આજે તે સ્ત્રી ઉલટી સમજાવે છે. ખરેખર નિરંતર ડું પણ ચાલનાર મનુષ્ય આગળ વધે છે ત્યારે ઝડપથી ચાલનાર પણ કોઈ વખત તેટલું વધી શકતો નથી. તેમજ આત્મવિચારમાં નિત્ય આગળ વધનાર એક વખત તેની ટોચ ઉપર જઈ શકે છે, પણ એક વખત ઝડપથી આગળ વધી પાછળથી મંદ પ્રયત્ન કરનાર તેટલું વધી For Private and Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) શકતો નથી. તે વાત આ દંપતીના વિચારથી સ્પષ્ટ સમજાઈ શકાય છે શ્રેષિના આગ્રહથી શીળવતીએ તેનું કહેવું માન્ય કયુ"તે ખરે પણ તે વિચારવા લાગી કે આટલી ઉમરે અગીયાર વખત પ્રતિ થાય, તેનાં અસહ્ય દુખ સહન કરવો પડે, ધર્મક્રિયામાં પણ વિશ્વ થાય, માટે એકી સાથે આ અગિયારે ગુટિકા ખાઈ જવી જેથી એ ઉત્તમ ગુણવાન પુત્ર થાય. આ ઇરાદાથી તેણે એકી સાથે અગીઆર ગુટિકા ખાધી. ભાવિનિયોગ અને દિવ્ય પ્રભાવથી એકી સાથે અગીયાર ગર્ભ તેના ઉદરમાં ઉત્પન્ન થયા. જેમ જેમ તે ગર્ભો વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ તેના ઉદરમાં વ્યથા વધવા લાગી. જ્યારે તેની વિદના અસહ્ય થઈ પડી ત્યારે તેણે નેત્રદેવીને યાદ કરી. યાદ કરતાં ગુણાનુરાગી દેવી હાજર થઈ. દેવી શક્તિથી તેની વેદના દૂર કરી તે અદશ્ય થઈ ગઈ. ગર્ભના અનુભવથી પ્રશસ્ત દેહદ ઉત્પન્ન થયા. છેવટે પ્રસૂતિસમયે ઉત્તમ દિવ્ય રૂપ-ધારક અગિયાર પુત્રોને જન્મ થશે. લક્ષ્મીપુંજ છીએ હર્ષાવેશથી મોટું વધામણું કર્યું. તે પુત્રોનાં મે ધાર ઉપર રાખવામાં આવ્યાં. ધાવમાતાની સહાયથી ઉછરીને ક્રમે તે પુત્ર આઠ વર્ષના થયા. પિતાએ ભણાવવા માટે અધ્યાપકને સેપ્યા. લેખકાદિ વિવિધ કળાઓમાં તેઓ ચેડા જ વખતમાં પ્રવીણ થયા. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાએ લાયક સ્થળે લાયક કન્યાએ સાથે તેઓને પરણાવ્યા અને યોગ્યતાનુસાર જુદા જુદા વ્યાપારમાં નિયજિત કર્યા. ધન ઉપાર્જન કરવામાં એકાગ્ર ચિત્તવાળા પુત્રોને જાણી, ભવિષ્યને વિચાર કરનારી હિતચિંતક પ્રેમાળ માતાએ, એક દિવસે સર્વ પુત્રોને પોતાની પાસે બેલાવી જણાવ્યું કે-પુત્રે ! જેમ તમે ધન ઉપાર્જન કરવામાં પ્રયત્નવાન થયા છે તેમ, સમગ્ર પુરુષાર્થના મૂલ કારણભૂત ધર્મ દ્રવ્ય ઉપાર્જન કરવામાં થોડો પણ પ્રયત્ન કેમ કરતા નથી ?ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. રૂ૫, બલ, લાવણ્ય, પ્રવર સૌભાગ્ય અને મનવાંછિત કાય પણ ધર્મ કરવાથી જ પ્રાપ્ત થાય છે. આ ધર્મની પ્રાપ્તિ પ્રતિદિન For Private and Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) જિનેશ્વરનું પૂજન, નમન કરવાથી, તપસ્વીઓની સેવા કરવાથી, સિદ્ધાંતનું (ધર્મશાસ્ત્રનું) શ્રવણ કરવાથી, અપૂર્વ તત્વજ્ઞાનના શાસ્ત્ર ભણવાથી, તણા પ્રશમ, સંવેગપૂર્વક મન, ઈદિને સંયમ કરવાથી થાય છે. પુત્ર ! આ કાર્યમાં તમે પ્રયત્ન કરે. * માતાના માયાળુ વચને સાંભળી ધનદેવાદિ પુત્રોએ નમ્રતાથી કહ્યું. માતાજી ! કર્તવ્યાકર્તવ્ય સંબંધી આપ અમને નહિં કહે તે બીજું કશું કહેશે? પ્રેમાળ માતા પણ પુત્રોને ખરા હિતની ઉપેક્ષા કરે તો જરૂર તે પુત્રો ભવફૂપમાં ડૂબી મરવાના જ, આપ અમારા હિત માટે કહે છે. આપનું વચન અમારે શિરસાવંઘ છે. આપ જે આજ્ઞા કરો તે આ, આપના બાળકો ઉઠાવવાને તૈયાર છે. વિનય ભરેલાં પુત્રનાં વચન સાંભળી માતા ઘણુ ખુશી થઈ. પિતાના પતિની પાસે જઈ, પુત્રના હિત માટે તે આ પ્રમાણે કહેવા લાગી. સ્વામીનાથ ! પૂર્વ સુકૃતના કારણથી ગૃહસ્થાવાસના ફળરૂપ આપણે ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ છે. ભેગાદિના સાધનો આ ભવ માટે ઉપગારી છે, પણ પુત્રોના બને ભવ સુખરૂપ નીવડે તે માટે તેઓને ધમમા પણ જવા જોઈએ. આપણે જે એક જિનમંદિર બંધાવ્યું છે તે તેની પૂજાદિ કરવામાં તત્પર થઈ, આ પુ ધર્મના માર્ગમાં કાયમ બન્યા રહે. ( શ્રેણીને તે વાત યોગ્ય લાગી. પત્નીનું કહેવું માન્ય કરી, તે શહેરના રાજાની અનુમતિ લઈ ઊંચા શિખરવાળું એક જિનમંદિર થોડા વખતમાં તૈયાર કરાવ્યું. તે મંદિરમાં શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમાજી સ્થાપન કરવામાં આવ્યાં. પ્રતિષ્ઠાન વખતે સંઘભકિત, અમારી પડહ અને યાચકોને ધન આપવા વિગેરે કાર્યો કરવામાં આવ્યાં હતાં. - ગૃહવાસમાં રહેલા ગૃહસ્થનું આ શુભ કર્તવ્ય છે. આથી ઉત્તરો પર આગળ વધતાં આત્મઉજ્વળતા થાય છે. પિતાના જન્મનું કે જીવિતવ્યનું સદુપયોગીપણું કરવા નિમિત્તે પુત્રાદિ સહિત કી નિરંતર ' For Private and Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૩) 0 t / તે મંદિરમાં જિનપૂજન અર્ચનાદિ ભકિત કરવા લાગ્યો. . ૧ નિર્માલ્ય દૂર કરવાં. ૨ પુષે લાવવાં અને ચડાવવાં, ૩ પૂજા કરવી. ૪ ધૂપ કરે, ૫ આરતિ ઉતારવી ૬ અંને કા બેલવાં– આ છે કાર્ય માં છ પુત્રોને જવ માં આવ્યા હતા. બે પુત્રો ચામર ઢાળતા હતા. બે પુત્રો વાજીંત્ર વગાડતા હતા. શેઠ અને વડીલ પુત્ર હવણ-સ્નાત્ર કરતા હતા. ત્યારે શીળવતી અભિષેકાદિ પ્રસંગે જ્યાં જ્યાં સ્તુતિ કરવાની કે બેલવાની હોય ત્યાં ત્યાં તે બોલતી હતી. આ પ્રમાણે શુભ કાર્યમાં આસકત થયેલ કુટુંબ સહિત તે શ્રેણીના દિવસે સુખમાં પસાર થવા લાગ્યા. એક દિવસે તે કાકંદ નગરીના ઉદ્યાનમાં મુનિચંદ્ર નામના કેવલજ્ઞાની આવીને સમવસર્યા. તેમને નમન કરવા નિમિત્તે તે છી સહિત નગર લોકો આવ્યા. વિધિપૂર્વક વંદન કરી ધર્મદેશના સાંભવવા માટે સર્વ લો કે બેઠ. એ અવસરે શીળવતીએ કેવળજ્ઞાની મુને પ્રશ્ન કર્યો કે ભગવન! પૂર્વ જન્મમાં મેં એવું શું કર્મ ઉપર જન કર્યું હતું કે અનેક ઉપાયો કરવા છતાં મને અધિક પુત્રપ્રાપ્તિ ન થઈ, અને ત્યાર પછી ઇચ્છા ન કરવા છતાં પણ અદ્ધિક પુત્રપ્રાપ્તિ થઈ ? વળી અનાયાસે ધર્મની પ્રાપ્તિ પણ મને થઇ તેનું કારણ શું?. જ્ઞાનીએ કહ્યું. કંચનપુરમાં ધનવતી નામની કર્મ કરી ઘણી ગરીબ અવસ્થાવાળી એક સ્ત્રી રહેતી હતી. તે જ નગરમાં એક ધનાઢયે ગૃહસ્થની લક્ષ્મીવતી નામની સ્ત્રી રહેતી હતી. તેની પાસે અગીયાર રત્ન જડેલો એક સુંદર હાર હતું. તે હાર તેની ગંદલતથી ઘર બહાર કોઈ સ્થળે પડી ગયો. તે હાર ધનવતીના દેખવામાં આવ્યા. પરદ્રવ્યમાં લુખ્ય આશયવાળી ધનવતીએ તે હાર લઈ પોતાના ઘરના ખૂણામાં ગુપ્તપણે છુપાવી રાખે. , લક્ષ્મીવતી પિતાને હાર ખાવાયેલો જાણ, તેની ચિંતાનું દુઃખથી બેભાન થઈ પડી. પિકાર કરતી દુઃખતી. થઈ તે હાર શોધવા અને રડવા લાગી. હાર કેઈ, પણ સ્થળેથી હાથ ન લાગે ત્યારે કંઠ મે For Private and Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૪) કળે! મૂકી રડતાં કુસુમ, તમેાળ અને ભાજનને ત્યાગ કર્યાં. આવી રીતે અગીયાર ધડીપર્યંત સસ્વને નાશ થયે! હાય તેમ દુ:ખી ચઇ રહી. હારના વિયાગથી આવી સ્થિતિમાં આવી પડેલી લક્ષ્મીવતીને જાણી ધનવતીને પશ્ચાત્તાપ થયે. તેણે તેની પાસે આવી કહ્યું-એન ! તારા હાર મને મળી આવ્યેા (જડયા ) છે. ધેા, આહાર. એમ કહી તે હાર તેને આપ્યા. હાર મળ્યાથી લક્ષ્મીતી ધણી ખુશી થઈ. ધનવતીને આગ્રહ કરી તેની ખક્ષીસ તરીકે અગીઆર દિનાર ( રૂપિઆ ) આપ્યા. ધન ઉપરના મમત્વભાવથી કેટલાં જીવે! દુ:ખી થાય છે. તેને વિચાર કરતાં, ધનવતીને હવેથી પરદ્રત્ર્ય ન લેવાના દૃઢ નિશ્ચય થયા. લક્ષ્મીવતીએ ધણા આગ્રઢથી આપેલા અગીયાર દિનાર, તે પણ તેણે પાતાના ઉપયોગમાં ન વાપરતાં તે દ્રવ્યો તેણીએ જિનેશ્વર ભગવાનની મેટી પૂજા કરાવી. શુભભાવે તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. માધિખીજ ઉત્પન્ન કર્યું. ક્રમે મરણ પામી તે ધનવતી તે તું અહીં શીલવતીપણે ઉત્પન્ન થઇ છે. પૂર્વભવમાં દ્વાર લેવાથી ઉત્પન્ન થયેલા દુષ્કૃતના સાથી, અગીયાર વર્ષ પર્યંત તને પુત્ર માટે કલેશ સહન કરવા પડયા હતા. જિનપૂજાના પુન્ય, પ્રમાવી તમને પુત્રાદિની સંપત્તિ મળી આવી છે. અને નિશ્ચળ સમ્યકૃત્વ ગુણુવાળાં ગૃહસ્થયમની પ્રાપ્તિપણુ જિનપૂજાના શુભભાવથી જ ૨૪ છે તે લક્ષ્મીવતી મરણુ પામીને તારી કુલદેવીપણે ઉત્પન્ન થઈ છે. તે હાર છુપાવવાના કવિપાકથી આ સવ ઉપસ વિગેરે તે દેવીએ તને કર્યા છે. ઇત્યાદિ પેાતાના પૂર્વજન્મના વૃત્તાંત સાંભળી શુભભાવે શીળવતીને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. ગુરૂશ્રીના કહેવા મુજબ તેણે પાતાના પાàા જન્મ દીઠે. શીળવતી ખાલી ઊઠી: અહા ! થેાડા પ અશુભકર્માંના કેટલેા ખધા વિષાક ? ગુરુએ કહ્યું. ભદ્ર ! જન્મ For Private and Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૫) પરિણામે પણ કરેલ અશુભ કર્મના વિપાક વેાને દશગણુા ભાગવવા પડે છે. કહ્યું છે કે वहमारण अभक्खाण दाण परघण विलेावणाईण । सव्वजनो उदओ दसगुणिओ इक सिकयाणं ॥ १ ॥ तिव्वयरे उपओसे सय गुणिओ सयसहस्स के डिगुणो । hasthiडिगुणो वा हृज्ज विवागो बहुतरे। वा ॥ २ ॥ જીવતા વધારવા, જીવને મારવા જૂઠ્ઠું આળ (કલક ) આપવું, અન્યનું ધન છુપાવવું, હરણ કરવું-ઋત્યાદિ એક વાર કરાયેલા સ જધન્ય ( મંદ પરિણામવાળા ) કર્મના વિપાક દશગણા ઉય આવે છે. પણ જો તે કામે ધાં તીવ્ર દ્વેષવાળા આશયથી કરવામાં આવ્યાં હોય તેા તે કમના વિપાક સેગુણા, લાખણુશેા, કરાડગુણા કે કાડાકાગુણે થાય છે. અથવા તેનાથી પણ વિશેષ અધિક વિપાક ઉડ્ડય આવે છે. આ પ્રમાણે કર્મોનાં વિષમ વિપાક જાણી ભવભયથી યા દુઃખથી ભય પામેલા ભવ્ય જીવાએ પરધન-અપહરણાદિ વિરુદ્ધ કાય કોઇ પશુ વખત કરવું' ન જોઇએ. આ પ્રમાણે ગુરુરાજના સુખથી ધર્મોપદેશ અને પૂર્વજન્મનુ વૃત્તાંત સાંભળી લક્ષ્મીપુંજ ોષીએ કહ્યું, કૃપાળુ દેવ ! આ મારા પુત્રાને ગૃહસ્થષમ સભળાવશે. For Private and Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૪૪ મું. --- ગૃહસ્થધર્મનાં ખાર વ્રત તથા અગીયાર પ્રતિમા, ગુરૂશ્રીએ કહ્યું. ધમતુ મૂળ સમ્યકૂલ છે. તે પ્રાપ્ત થયાથી પાંચ અણુત્રતા, ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતે રૂપ બાર પ્રકારના ગૃહસ્થધમ અંગીકાર કરી શકાય છે. આ સમ્યફૂલ મૂલ ૧, દ્વાર ૨, પ્રતિષ્ઠાન ૩, આધાર ૪, ભાજન ત્ર અને વિધાન ૐ સમાન ગણવામાં યા કહેવામાં આવે છે. જેમ વૃક્ષનુ મૂળ દૃઢ હોય તે તે વૃક્ષ ટકી રહે છે અને ફળ, પત્રાદિની સંપત્તિ તેને પ્રાપ્ત થાય છે તેમ ધવૃક્ષનું મૂળ આ સભ્યકત્વ દૃઢ હોય તે! ધણા ઘેાડા વખતમાં મેાક્ષરૂપ કળા મેળવી શકાય છે. ૧ શહેરના દ્વાર-દરવાજો ડાય તે તેમાં સુખે પ્રવેશ તથા નિગમ થઇ શકે છે. તેમ ધમપુરી યાને નિર્વાણુનગરીના દ્વારનુષ્ય સમ્યક્ત્વ છે. તે દરવાજો હોય તે! ધપુરીમાં સહેલાઇથી પ્રવેશ થાં શકે છે. ૨ માયેા મજબૂત હોય તો પ્રાસાદ, મહેલ કે મંદિર ધણેા વખત ટકી રહે છે. તેમ ધમરૂપ મહેલના સમ્યક્ત્વરૂપ પાયા મજબૂત ડાય તે ધમ મહેલ લાંભા વખત ટકી રહે છે. ૩ પૃથ્વી સર્વ ભૂતાનાં પ્રાણિએના આધારભૂત છે. તેમ જ્ઞાન, ચારિત્રાદિ આત્મગુણાતા આધ ર આ સમ્યક્ત્વ છે. તે હેય તા જ ચારિત્ર ટકી શકે છે. જ વિવિધ પ્રકારના રસ ભાજનમાં રહી શકે છે. ભાજનના અભાવે તે રસ ઢાળાઇ જાય છે, તેમ સભ્યસ્વરૂપ વજ્રના ભાજનમાં વિરતિધર્માંરૂપ રસ બન્યે! રહે છે. સમ્યક્ત્વ વિના વિરતિરસ ઢળાઇ જાય છે પ. નિધાન સિવાય રત્નાના જથ્થા મળતા કે રહેતા નથી. તેમ મૂળ ઉત્તર ગુણારૂપ રત્નાના અક્ષય નિધાન સમ્યક્ત્વ છે. એટલે સમ્યક્ત્વ For Private and Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૭ ) રત્ન સિવાય મૂળ, ઉત્તર ગુરૂપ રતા હતાં નથી. ૬ દેવ, ગુરુ અને ધમ પરંતુ તાત્વિક શ્રાહાન તે સમ્યકૃત્વ છે. રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન રહિત પરમાત્મા અરિહતદેવ તે દેવ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર આચારવાળા ગુરૂએ, તે ગુરૂ છે, અને જીવ જીવાદિ પદાર્યાના હય, જ્ઞેય, ઉપાદેયક્ષ વિશુદ્ધ પરણામ તે વીતરાગ દેવસ્થિત ધર્મ તે ધમ છે, આ પ્રમાણે વ્યવહારથી સમ્યક્ત્વ અંગિકાર કર્યા પછી, વિશુદ્ધ કાનવાળા જીવે ગૃહસ્થનને યોગ્ય દશ( બાર) ત્રના ગ્રહણુ કરે છે. તે આ પ્રમાણે છે . સ્થૂળ પ્રાણાતિપ વિરમણ, પહેલા વ્રતમાં- નિરપરાધી ત્રસ જીવેને મન, વચન, કાયાએ કર સકલ્પીને યાવત્ જીપ ત મારવા નહિ અને મરાવવા પણ {હું. આ પ્રમાણે દ્વિવિધ, ત્રિવિધ પશુ નિયમ લેવા યા પાળવું તે ગૃહસ્થેાનુ પહેલુ વ્રત છે. ૧ સ્થૂળ મૃવાવ દવિરમણું, કન્યા, ગાય, ભૂમિ, ન્યાસાપહાર (થાપણ એળવવી ) અને જૂડી સાક્ષી ભરવ.-આ પાંચ મેટાં જૂઠાં-અસત્ય ન છે!લવાં. કન્યા અને ગાયના ગ્રંથ 'મનુષ્ય કે કાઇ પણુ પશુન જાનવરનાં સંબંધમાં અસત્ય ન મેલવનું સમજવુ'. લેકે માં વિશેષ નિદાલાયક હેવાથી આ પાંચને અન્ય ગણવામાં આવ્યાં છે, તેથી મીન પણ અસત્ય બનતાં સુધી ન ખેલવાં. પૂર્વની માફક દ્વિવિધ આ વ્રતનું યાવત્ જીવપયત યા ઇચ્છાનુસાર પાલન કરવુ.ર સ્થૂળ અદત્તદાનવિરમણુ, સ્થૂળ એટલે માટી મોટી વસ્તુએ અર્થાત્ લેકે જેતે વ્યવહારમાં ચારીરૂપ ગણે છે તે સજીવ કે નિવ વસ્તુ તે વસ્તુન માલીકે આપ્યા સિવાય લેવી નહિ. આમાં ખાંતર પાડવુ, તાળું તેાડવું, ગાંઠ કાપવી, વાટ લૂટી વિગેરેને સમાવેશ થાય છે. ૩ સ્થૂળ મૈથુનવિરમણુ, પુરૂષે એ પરસ્ત્રીને ત્યાગ કરવે અને સ્ત્ર એએ પરપુરૂષને ત્યાગ કરવે, સ્વદારા કે વપતિમાં સ તેજ રાખવા, For Private and Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૮) તિથિ આદિ પ દિવસે વના પણ સતાષ કરવા તે પૂર્વની માફક દ્વિવિધ ત્રિવિધ ઈચ્છાનુસાર ગૃહસ્થનું ચોથું વ્રત છે. ૪ સ્થૂળ પરિગ્રહવિરમણુ, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ ( ગૃહ, જમીન આદિ) સેાનું, રૂપું, ધરની સામાન્ય પરચુરણ મીલ્કત, પશુ અને દાસ દાસી તેનું ઇચ્છાનુસાર પરિમાણુ રાખવું. તે ઈચ્છા પ્રમાણુથી પુન્યસમૈગે અધિક પ્રાપ્તિ થાય તેા સન્માર્ગે તેના સદ્વ્યય કરવા તે પાંચમું વ્રત. ૫ દ્વિવિરમણુ. ઉત્તર, દક્ષિણુ, પૂર્વ, પશ્ચિમ, ઊર્ધ્વ, અધ-એમ - દિશાઓમાં કે દશે દિશાઓમાં સસારવ્યાપારાયે જવા આવવાના ઇચ્છાનુસાર ાનયમ રાખવે. વર્ષા ઋતુમાં અને ત્યાં સુધી વ્યાપારાદિ પ્રસંગે બહાર ન જવુ. વિગેરે આશ્રવના નિરોધ માટે આ વિરમણુ વ્રત અંગીકાર કરવું હું ભાગાભાગવિરમણુ. એક વાર ઉપભાગમાં આવે તે ભેગ, સાજન, પુષ્પાદિ વારંવાર ઉપભાગમાં આવે તે ઉપભાગ શય્યા, વસ્ત્ર, ભૂષણુ, સ્ત્રી આદિ, તે બન્નેનું પૃચ્છાનુસાર પરિમાણુ કરવ્રું, ભેજનમાં આવીશ અભક્ષ્ય અનંતકાય કે જેની અંદર મધ, માખણુ, દારૂ, માંસ, ત્રસજંતુ મિશ્રિતરસ, જમીન, અનંતકાય, ભેળ અથાણાં અને રાત્રિભોજન આદિના સમાવેશ થાય છે તેને ત્યાગ કરવા. ક આશ્રીને ભોગપભાગ વ્રતમાં, ઇંગાળા કરાવવા પ્રમુખ પત્તર કાઁદાનના ત્યાગ કરવા તેમજ કાટવાળ, ફોજદાર, કસાઇખાના વિગેરેનું ઉપરીપણુ... ઇત્યાદિ કર પરિણામના કારણભૂત અધિકારીને "ત્યાગ કરવારૂપ સાતમું વ્રત પાળવું. ૭ અન`દ ડવિરમણુ. અપધ્યાન ૧, પ્રમાદાચરિત ૨, પાપાપદેશ ૩ અને હિંસાનાં ઉપકરણે। ભંગ્યા આપવાં ૪ અનંદંડ ચાર પ્રકારે કહેવાય છે. આત રૌદ્રધ્યાનવ !]કરવા, જેમકે હું સર્વાંને માલીક થાઊઁ. For Private and Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૯) મારા શત્રુઓનો સંહાર થાઓ વિગેરે તે અપધ્યાન અનર્થદંડ. ૧ - સ્ત્રીઓની શુભાશુભ વિષયવાળી કથા. દેશ સંબંધી કથા. ભજનના ભલા બૂરા સંબંધી વાતો અને રાજા સંબંધી કે રાજ્ય સંબંધી વિનાપ્રોજનની વાત કરવી, જળમાં ક્રીડા કરવી, ઘી તેલ આદિ રસવાળા પદાર્થોનાં ભાજને ખુલ્લો મૂકવાં જનાવરોનાં યુદ્ધ દેખવાં કે આપસમાં લડાવવા વિગેરે પ્રમાદાચરણ અનર્થદંડ કહેવાય છે. ૨ દાક્ષિણ્યતા ન પહોંચે તેવા બીનજરૂરી સ્થળે ક્ષેત્ર ખેડે, બળદેને દમન કરો, અમુક વૃક્ષાદિ કાપી નાખે, અમુકને ફાંસી આપ વિગેરે પાપને ઉપદેશ આપવો તે પાપોપદેશ અનર્થદંડ. ૩ સગાં, વહાલા કુટુંબીઓ કે. પાડે શીએ જ્યાં પિતાને દાક્ષિણ્યતા પહેચે છે, જેની પાસેથી લેવડદેવડ કરવી પડે છે તેવા દાક્ષિણ્યતાના સ્થાનને મૂકી શસ્ત્ર, અગ્નિ, યંત્ર, મુશળ. વગરે જેનાથી જીવની હિંસા થવાનો સંભવ છે તેવાં ઉપકરણે ભાગ્યાં આપવાં તે હિંસપ્રદાન અનર્થદંડ છે. (દાક્ષિણ્યતાવાળા સ્થાને તે તે વસ્તુ આપ્યા સિવાય ગૃહસ્થોને વ્યવહાર ચાલવો મુશ્કેલીવાળે થઈ પડે છે, માટે દાક્ષિણ્યા વિના એમ કહેવામાં આવ્યું છે. ) ૪ આ ચારે પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરવો તે આઠમું વ્રત છે. ૮. સામાયિક. જેમાં સમભાવને-આત્મવિશુદ્ધિને લાભ થાય તેને સામાયિક કહે છે. સાવધ-સપાપ મન, વચન, કાયાના વ્યાપારનેક્રિયાને ત્યાગ કરી, તે ત્રણે પગને નિર્વધ આત્મચિંતન આદિ ધર્મ ધ્યાનમાં જવા તે નિયમિત વખતનું કર્તાય છે. એક દિવસમાં ઓછામાં ઓછા બે ઘડપર્યત સામાયિકમાં નિરંતર વખત લેવું જોઈએ. ૯ દિશાવકાશિક–એક દિવસ માટે અથવા એકાદ પહેર માટે પૂર્વે અંગીકાર કરેલ દિશાના નિયમને સંક્ષેપ કરે તે દિશાવાશિક વ્રત કહેવાય છે. આ વ્રતમાં ઉપલક્ષણથી બીજે ગેપમેગાદિ વ્રતને For Private and Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૦ ) સક્ષેપ કરાય છે. ચૌદ નિયમ ધારવાના સમાવેશ પણ આ વ્રતમાં ચાય છે. ૧૦ પૌષધ વ્રત, જે ક્રિયા કે આચરણથી આત્માના ગુણનુ' પેષણ ચાય તે પૌષધ કહેવાય છે. આ પૌષધ આહારને ત્યાગ, શરીરની શુદ્ધાને ત્યાગ, અબ્રહ્મચ ને! (મથુનને⟩ત્યાગ અને સંસારી વ્ય.પારાદિ ક્રિયાની ત્યાગ એમ ચાર પ્રકારે થાય છે. આહારને ત્યાગ દેશયી કે સર્વથા એ પ્રકારે બતી શકે છે. આ પૈષધને! વખત ચાર પહેાર, આઠ પહેાર કે તેથી પણ વધારે વખત ઈચ્છાનુસાર રખાય છે. પ્રાયે પતે -દિવસે વિશેષ કરવા મેગ્ય છે. અતિથિસ વિભાગ-પૌષધને પારણે મુનિઓને દાન આપી પછી પારણુ કરવુ તે અતિથિસવિભાગવ્રત કહેવાય છે. ઉપલક્ષણથી અતિથિ, ત્યાગી યુનિએ તેને દાન આપવુ તે અતિથિસવિમાગ કહેવાય છે. ૧૨. ગૃહસ્થાને આ ખાર ત્રતા, ગૃહસ્થામમાં લેવા અને પાળવા ચૈાગ્ય છે. આ ખાર કે તેમાંથી એકદિ વ્રત, પેતાની શકયનુંસાર લેનાર અને પાલન કરનારને દેશિવરતિવાન કહેવાય છે. કર્મના ક્ષયાપશમથી યોગ્યતાને-લાયકતાને પ્રાપ્ત થયેલા જીવા આ વ્રત સાંભળે છે, સહે છે, લે છે અને નિરતિચારપણે પાલન કરે છે. તે મનુષ્યે! સર્વવિરતિપ્રધાન સયમમાગ શીઘ્ર પામી શકે છે. ઉત્તમ કુળ, જાતિ, રૂપ, આગ્યાદિ મેળવી, ચારિત્રનું આરાધન કરવાથી સાત, આઠ ભવમાં તે જીવા મેક્ષ પણ મેળવે છે. હું મહાનુભાવે ! જો આ વ્રત સર્વ લેવાને તમે સમથ' ન હૈ એકએક વ્રતને પણુ તમે અંગીકાર કરે જેથી તમારા માનવજન્મ સફળ થશે. આ પ્રમાણે કેવળજ્ઞાની ભગવાનને ઉપદેશ સાંભળી ધનદેશિ દશ પુત્રાએ પહેલેથી અનુક્રમે એક એક વ્રત ગ્રણ્ યુ, અને ધનહરી નામના અગીયારમા પુત્રે છેલ્લાં બે ત્રા લાધાં. સમ્યકત્વ અને વ્રત For Private and Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) લઈને તે સર્વે પુત્રે પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. લક્ષ્મીપુંજ અને શીળવતીએ સંસારવાસથી વિરકત થઈ, કમર ગિરિને ભેદવાને વજ સમાન તે સદગુરુસમીપે ચારિત્ર લીધું. ગુરુરાજને નમસ્કાર કરી તે સર્વ પુત્રે પોતાને ઘેર આવ્યા. ગુરૂરાજ અન્ય સ્થળે વિહાર કરી ગયા. લક્ષ્મીપુંજ સાધુ અને શીળવતી સાધ્વી કર્મને ક્ષય કરી નિર્વાણપદ પામ્યાં. તે લક્ષમીપુજના પુત્રએ, પરસ્પર પ્રતિપૂર્વ ત્રણ વર્ગનું સા“ધન કરતાં કેટલાએક કાળ વ્યતીત કર્યો. તે અરસામાં વૈભવઉપાર્જન કરવામાં અને પુત્રાદિસંતતિના સમાગમમાં, કેટલાએક પુત્રએ લીધેલ વ્રત ખંડિત કર્યા ત્યારે કેટલાકોએ આવી વ્યવહારપંચની જાળમાં પણ લીધેલ વ્રતનું બરાબર પાલન કર્યું. વિરતિ પાળનારા અને નહિં પાળનારાએ પિતાના કર્તવ્યના પ્રમાણમાં. દેવ, મનુષ્ય, તિર્યમાં અથાગ્ય, દુઃખાદિને અનુભવ કર્યો. સુનંદો ! તે અગીયાર પુત્ર દેવગે તમારી ધારણી સ્ત્રીની કુક્ષીએ અહીં ઉત્પન્ન થયા છે. પૂર્વજન્મમાં કરેલ સુકૃત અને દુષ્કૃતના કારણથી પરસ્પર થયેલ વિસદશપણું તે હું તમને સમજાવું છું. તમારા વડીલ પુત્રે વ્રત લઈને એક જનાવર માર્યું હતું, તે છવહિંસાના દેષથી યા વ્રતભંગના દોષથી તમારો પુત્ર કુરૂપ શરીરવાળો થ છે. ત્રીજા પુત્રે, લોભથી ધન માટે મિત્રનો દ્રોહ કર્યો હતો. તે વ્રતભંગના દેષથી તેના હાથમાં થોડું પણ દ્રવ્ય સ્થિર વાસ કરીને રહેતું નથી. પાંચમા પુત્રે, લોભથી પાંચમા વ્રતનું ખંડન કર્યું હતું. તે વ્રતભંગના દોષથી ધન ઉપાર્જન કરવામાં તે નિરંતર આકુળવ્યાકુળ રહે છે. સાતમા પુત્રે, નિવાઈદ્રિયની લંપટતાથી ભગોપભોગ વતને ભંગ કર્યો હતો. તે દોષથી તે તિર્યંચમાં ઉત્પન્ન થયે હતે. For Private and Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૨) અહીં પણ તેને વારંવાર ભૂખ લાગે છે, ખાવાની પ્રબળ અશક્તિનું આ પરિણામ છે. નવમા પુષ્ય, સામાયિકવત લઈ, સામાયિકમાં અનાદિ યોગને નિરોધ કર્યો નથી. તે વ્રત વિરાધનાનું ફળ, તેનામાં ઘણું ચપળતા છે. અગીયારમે પુત્ર, પૌષધમાં તે સાવધ-સપાપગને પરિહારી હતો, પણ બારમું વ્રત પાળ્યા સિવાય તેણે ભોજન કર્યું હતું. તે કારણુથી સૌભાગ્યવાન છતાં લાભ મેળવવાને કે સુખદાઈ વસ્તુને ઉપભોગ કરવાને તે સમર્થ નથી. ખરી વાત છે, આપ્યા સિવાય લાભની પ્રાપ્તિ ફક્યાંથી હોય ? બાકીના પુત્રએ પિતાના લીધેલ નિયમ બરોબર પાળ્યા હતા, અને તેથી જ તે તે પ્રકારના સુખ વૈભવના ભક્તા થયા છે. સત્ય વ્રત પાળનાર પુત્ર, સુગંધી શ્વાસોશ્વાસવાળો અને સર્વ રીતે સુખી છે. એ પુત્ર, ચતુર્થ વ્રત પાલન કરવાથી પ્રવરરૂપ, બળ, લાવય અને સૈભાગ્યવાન થયું છે. ત્રણ, સ્થાવર ઓનું હિતચિંતન કરતા, છઠ્ઠી વ્રતનું અખંડ પાલન કરનાર છઠ્ઠો પુત્ર, દેશાંતર જવા સિવાય ઘેર બેઠાં પણ ઘણું ધન પેદા કરે છે, તે છઠું વ્રત પાલન કરવાને જ પ્રભાવ છે. આઠમા વ્રતનું પાલન કરનાર આઠમે પુત્ર, નિવઘ કાર્યમાં સજજ થઈ, નિર્દોષ બેલતાં સર્વ લોકોને સુખકારી થયેલ છે. તે આઠમા વ્રતનું ફળ છે. દશમા પુત્ર દેશાવકાશિક વ્રતનું પાલન કરેલું છે તેથી તે લેશમાત્ર પણ આપદાનું ભાજન થયો નથી. હે કાન ! આ પ્રમાણે તમારા પુત્રના વિસદશ (ભિન્ન ભિન્ન) પણાને હેતુભૂત-વ્રત સંબંધી પાલન કરવું અને ન કરવું તે વૃત્તાંત તમને સંક્ષેપમાં કહી સંભળાવ્યો છે, પાર્શ્વનાથ ભગવાનના મુખથી પિતાને વૃત્તાંત સાંભળી રૂષભદત્ત પ્રમુખ અગીયારે પુત્રે ઊહાપોહ કરતાં જાતિસ્મરણ પામ્યા. ભગવાને જેમ કહ્યું હતું તેમજ તેઓએ પિતાનો પાછલા જન્મે અનુભવ્યા, For Private and Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૩) જાયાદેખ્યા. ફરી તે પુત્રએ ભગવાનને વિજ્ઞપ્તિ કરી. કૃપાળુ દેવ ! આ દુતર ભવજળનિધિથી અમારે કેવી રીતે પાર પામવો? જિનેશ્વરે કહ્યું, મહાનુભાવે ! સંસારસમુદ્ર તરવા માટે દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે રસ્તાઓ છે. તેને તમે યથાશક્તિ સ્વીકાર કરો. તેની મદદથી તમે નિર્વાણપદ મેળવી શકશે. - જિનેશ્વરના વચનામૃતોથી સીંચાયેલ તે પુત્રો સંગ રંગથી વાસિત થયા. માતા, પિતા પાસે ચારિત્ર ગ્રહણ કરવાને પિતાને અભિપ્રાય તેઓએ જણાવ્યું. પરમ ઉપગારી માતા પિતા ! અમને તત્ત્વને બોધ થયો છે. અનંત ભવભ્રમણથી તપ્ત થયેલા અમે બાવનાચંદનરૂપ પાર્શ્વનાથ પ્રભુના ચરણારવિંદની નિરંતર સેવા કરવાને ઇચ્છીએ છીએ. આ ધન, ભૂવન, સ્વજન અને વિષય ઉપભોગની ઇચ્છાથી અમે નિવૃત્ત થયા છીએ. જગતજીનું ભાવદયાથી પાલન કરનાર આ મહાપ્રભુનું અમે શરણ લઈએ છીએ. અમારું અંતર તે તરફ પ્રેરાય છે, તો ચિરકાળના પ્રણયને (સ્નેહન ) મૂકી ચારિત્ર લેવા માટે અમને આજ્ઞા આપો. શ્રાવકની અગિયાર મહિમા दंसण क्य सामाहय पोसह पडिमा अबंभसचित्ते । आरंभ पेसि उदिठवजए समणभूए य । १ ॥ માતા, પિતાએ કહ્યું પુત્રો ! તમારું કહેવું ખરેખર સત્ય છે. આત્મય કરવું તે અવશ્ય જરૂરનું છે, પણ જયાં સુધી અમે આ દેહમાં રહ્યા છીએ ત્યાં સુધી તમે ગૃહસ્થ મ અગીકાર કરો, અને આ દેહથી અમે જ્યારે મુક્ત થઈએ ત્યારે તમને જેમ જેમ લાગે તેમ કરજો. અત્યારે અમારી પૂર્ણ વૃદ્ધાવસ્થા છે. આવી સ્ટિમાં અમારે ચારિત્ર લેવું અને પાળવું તે અશક્ય જેવું છે તેમ પુત્ર For Private and Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૪) (સવાય નિરાધારપણે ઘેર રહેવુ. તે પશુ અલૈગ્ય છે, માટે પુત્ર! અમારૂં કહેવું હાલ માન્ય કરી ગૃહસ્થધમ અંગીકાર કરી. ઉપગારી માતા, પિતાનાં આ વચન સાંભળી, તેમના કહેવાના આશયનું પરિણામ વિચારી પુત્રાએ તેમનુ કહેવુંમાન્ય કર્યું. તે સર્વે પાપ્રભુ પાસે આવી કહેવા લાગ્યા, પ્રભુ ! દેશવિરતિથી ઉપર અને સ`વિરતિથી નીચે, સંસારમાં રહીને કરી શકીએ તેવા કાઈ પણ રસ્તે છે? કૃપાળુ દેવે કહ્યું. હું મહાનુભાવે ! ગૃહસ્થાશ્રમમાં રહી ગૃહસ્થાને કરવા લાયક અગીયાર પડિયાએ। ( અભિગ્રહવિશેષ ) છે. ગૃહસ્થ અવસ્થામાં તે ઉત્કૃષ્ટ વ્રતરૂપ ગણાય છે. તે આ પ્રમાણે છે દર્શન. ૧ વ્રત. ૨ સામાયિક. ૩ પૌષધ. ૪ ક્રાયેાસં. ૫ બ્રહ્મત્યાગ. ૬ સચિત્તત્યાગ. ૭ આરભાગ, ૮ પ્રેષ્ટત્યાગ, ૯ ઉદ્દિષ્ટત્યાગ ૧૦ શ્રમભૂત. ૧૧ આ અગીયાર પડિમા છે. દર્શન પ્રતિમા, રાજાભિયાગ આદિ છ આગાર (રાજાના આગ્રહથી. સત્તુદાય, ગણુના આગ્રહથી, બળવાનના અગ્રહથી એટલે જોરજુલમથી, દેવના આગ્રહથી. ગુરુ-પૂજ્ય વન! આગ્રહુથી અને આજીવિકા ચાલી ન શકે તેવા કારણુથી નિષેધ વસ્તુ કે કાનુ આચરણ કરવુ પડે છે તે છ આગાર કહેવાય છે. ) પણ ખુલ્લા ન ર. ખતાં, શક: િશયરહિત, નિરતિચારપણે એક માસપ`ત. નિશ્ચળ દૃઢ સમ્યફૂલ પાળવું તે દર્શન પ્રતિમા, ૧ વ્રત પ્રતિમા-કિત શુદ્ધ સમ્યગ્ દર્શનસહિત, નિરતિચારપણે ગૃહસ્થનાં ખાર ત્રતા, એ માસ ત પાળવાં. તે વ્રત પ્રતિમા, ૨ સામાયિક પ્રતિમા, બીછ પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, નિરતિચારણે વિશેષમાં બે વખત, ત્રણ માસપ`ત સામાયિક કરવી. તે ત્રીજી સામાયિક પ્રતિમા. ૩ પૌષધ પ્રતિમા, ત્રીજી પ્રતિમાની સર્વ ક્રિય! સહિત, વિશેષમાં For Private and Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૫) પતિથીએ ચારે પ્રકારને પિષધ, ચાર મહિના પયંત નિરતિચારપણે કરે તે પૌષધ પ્રતિમા. ૪ કાન્સગ પ્રતિમા.ચેથી પ્રતિમાની સર્વક્રિયા સહિત પર્વ તિથીની રાત્રીએ ચતુષ્પથાદિ (ચાર માર્ગવાળા સ્થળે) સ્થાને કાથો સર્ગમાં રહી શુભ ધ્યાન કરવું. આ ક્રિયા પાંચ માસ સુધી કરવી તે પાંચમી પ્રતિમા. ૫ અબ્રહ્મત્યાગ પ્રતિમા પાંચમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, છ માસપર્યત નિરતિચાર પવિત્ર બ્રહ્મચર્ય પાળવું તે અબ્રહ્મત્યાગ રૂપ છઠ્ઠી પ્રતિમા. ૬ સચિત્તયાગ. છઠ્ઠી પ્રતિમાની સર્વક્રિયા સહિત, સાત માસ પર્યત સચિત્ત (સજીવ વનસ્પતિ આદિ) વસ્તુને ત્યાગ, તેમજ રાત્રીભોજનને સર્વથા ત્યાગ કરવો તે સચિત્તત્યાગ સાતમી પ્રતિમા. ૭ આરંભત્યાગ પ્રતિમા–સાતમી પ્રતિમાની સર્વક્રિયા સહિત આઠ મહિના પર્વત, પિતે કોઈ પણ જાતને આરંભ ન કરે તે આરંભત્યાગ આઠમી પ્રતિમા. ૮ પ્રેગ્યઆરંભત્યાગ, આઠમી પ્રતિમાની સર્વક્રિયા સહિત, નવ માસ પર્વત બીજા કોઈ પણ નેકર, ચાકરાદિ પાસે (પણ) આરંભ કરાવવો નહિં તે પ્રેગ્યઆરંભત્યાગ. નવમી પ્રતિમા. ૯ ઊંધિષ્ટયાગ, નવમી પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, દશ માસ પર્યત માથે સુરમુંડ(સર્વથા મુંડન) કરાવે અથવા શિખા (ચોટલી) ધારણ કરતાં પિતાને નિમિત્તે તૈયાર થયેલો આહારપાણ આદિન ગ્રહણ કરતાં (નિર્દોષ આહારાદિ ગ્રહણ કરતાં) અંગીકાર કરેલ નિયમોનું સમ્યક્ પાલન કરે તે ઉદિષ્ટયાગ પ્રતિમા. ૧૦ અમણભૂત. પૂર્વ નીજી ક્રિયા સહિત, અગીયાર માસ પર્વત, સાધુનો વેશ રજોહરણ, પાત્ર પ્રમુખ ગ્રહણ કરી, માથે લોચ અથવા લૂરમુંડ કરાવી, મમત્વ રહિત થઈ સ્વજનાદિકના ગૃહમાંથી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી આહારાદિ ગ્રહણ કરી પિતાને નિર્વાહ કરે. ગૃહસ્થને For Private and Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૬) ઘેર ભાજન લેવા જતાં ( પ્રતિમાત્ર!સવાય આવકાય મિન્નાં ક્ષેતિ પ્રતિમા અંગીકાર કરેલ શ્રાવકને ભિક્ષા આપો.' આ પ્રમાણે કહી ઊભા રહે, તે ભિક્ષા આપે તે યાગ્ય ભિક્ષા લઈ પૌષધશાળામાં આવી ભાજન કરે .વિગેરે, પાળવાની છે. આ પ્રમાણે અગીયાર પ્રતિમા આ પ્રતિમા પાળવા માટેનું જે કાળજ્ઞાન બતાવ્યું છે તે ઉત્કૃષ્ટ છે. જધન્યથી એક એક પ્રતિમા અતપુ દત્ત પ્રમાણે પણ છે. આટલેા જધન્ય વખત મરણુની તૈયારી હોય તેઓને અથવા દિક્ષા થીધા અગાઉ જેને અભિપ્રાય પ્રતિમા વહન કરવાના છે તેને મટે છે. આ પ્રમાણે ગૃહાવાસમાં પેાતાના આત્માની તુલના કરી કેટલાએક ચારિત્ર ગ્રહણ કરે છે. અને કેટલાએક સ્વજનાર્દિકના મેહથી ફરી પાછા ગૃહસ્થાવાસમાં જઇ વસે છે, અને પાતાની શક્તિ અનુસાર ઉત્તમ આચાર પાળે છે. આ અનુષ્ઠાન શ્રાવકના સવ ધમ અનુષ્ઠાનમાં, મુગટમાં રત્ન સમાન ઉત્કૃષ્ટ છે. ગૃહાવાસમાં જ આ અનુષ્ઠાન કરીને જેએ દુષ્ટ યાત્ર અંગીકાર કરે છે તે પછી દુ:સહુ પરિષહેણ આવી પડતાં ચારિત્રથી કે શુભ પરિણામથી પતિત કે ચલિત થતા નો, આવા દુર કાર્યમાં ધીર પુરૂષા જ આનંદિત થઇ રહે છે. અને ભાગ્યવાન ધન્ય પુરૂષાજ આ પ્રસ્તુત કાને પાર પામી શકે છે. પરમપદની સોંપત્તિ તેવા પ્રબળ પુરૂષોના હસ્તકમળમાં જ છે. રૈદ્ર સંસારને ઉચ્છેદ તેવા પુરૂષો જ કરી શકે છે. લેય રણુ ગણુમાં તેવા વીર પુરૂષ! વિજ્યપતાકા મેળવે છે કે જેઓએ આ અનુષ્ટાન કરવાપૂર્વક શ્રમધર્મ ગ્રહણુ. કરેલે છે. આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી, જધેર રાજા, જયાવલી રાણી સહિત પ્રતિષેાધ પામ્યા. તેઓએ સભ્યત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં દ્વાદશ તે ગ્રડણ કર્યાં. તે સાથે એવા અભિગ્રહ લીધે કે- હું For Private and Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૭) નિરંતર ત્રણ પ્રકારે, ત્રિકાળ, ત્રિજગપૂજ્ય ગુરુની પૂજા કરીશ. આ પ્રમાણે નિયમ અંગીકાર કરી, તે રાજાએ નિર્દોષપણે તે વ્રતનું પાલન કર્યું. છેવટની સ્થિતિમાં અણુસણ કરી પરમેષ્ટી મંત્રનું સ્મરણ કરતાં દેહને ત્યાગ કરી સનકુમાર દેવલોકમાં તે રાજા દેવપણે ઉત્પન્ન થયે. સુનંદ શ્રેણીના અગિયારે પુત્રે, ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ઘેર આવ્યા. જિનેશ્વર પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. સુનંદષ્ટિ, શ્રાવક ધર્મનું પાલન કરી, આયુષ પૂર્ણ થતાં, ધારણી પત્ની સાથે દેવલોકમાં ગયો. રૂષભ દિ અગિયારે એક પુત્રએ, ગૃહવાસમાં રહી શ્રાવકની અગીયાર પડિભાઓ શરૂ કરી નિર્વિધનપણે તે સર્વે પ્રતિમાઓ પૂર્ણ કરી. માતા પિતાનું દેવભૂમિમાં ગમન થવાથી પિતે પોતાની ફરજ માંથી મુકત થયેલા સમજી સંવેગ રંગમાં નિમગ્ન થઈ, કુટુંબને બાર પોતાના પુત્રને સોંપી ગુરુશ્રી પાસે ચારિત્રમાર્ગ અંગીકાર કર્યો. ગ્રહણ, આસેવનારૂપ બે પ્રકારની શિક્ષા ગુરુશ્રી તરફથી મેળવી તેઓ સર્વે તીવ્ર તપશ્ચરણમાં આસક્ત થયા. ગુરૂરાજની આજ્ઞાપૂર્વક ઘણે વખત ચારિત્ર પાબ્લે, મોહને ઉપશમા. ઉપશમ સમ્યકુત્વથી પવિત્ર ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયા. અગીયાર અંગને ધારણ કરનારા તેઓ અગીયારમેં ગુણઠાણે જઈ પહોંચ્યા. આયુષ્ય ત્યાં જ પૂર્ણ થતાં આ દેહ મૂકી દઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવ. તારીપણે અગીયારે કલ્પાતીત દેવપણે ઉત્પન્ન થયા. તેત્રીશ સાગરે પમ પ્રમાણે તે દેવ-આવાસમાં રહી ઘણું જ પાતળા-સ્વલ્પ કષાયવાળા તેઓ મહાવિદેહ આવાસમાં જન્મ પામી, સર્વથા વિદેહ થશે અર્થાત નિર્વાણ પામશે ધમ ધર્મનું પ્રત્યક્ષ ફળ આ પ્રમાણે અનેક છો અનુભવે છે. કિન્નરીએ સાંભળેલ ઇતિહાસ ધનપાળને કહી સંભળાએ. ત્વિયા તે કચરણમાં For Private and Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૪૫ મું. કિન્નરીની વિદાયગીરી અને આભાર. કિન્નરીએ કહ્યું-ભાઈ ધનપાળ! તું પણ દઢ સમ્યક્ત્વવાન થઇ ધર્મમાં સાવધાન થા. સ્વાધીન યાને સ્વતંત્ર માનવજન્મ પામી જેણે પ્રબળ પ્રયનથી ધર્મસેવન કર્યું નથી, તેણે પોતાને જન્મ ખરેખર વિબનારૂપે જ પસાર કર્યો છે. ભાઈ! તારી માફક અને સ્વતંત્ર મનુષ્યજન્મ મ હ પણ નિયાણુના દેષથી સ્વર્ગપવર્ગ સુખને હારી જઈ આ કિન્નરીના પદને પામી છું. ધી! ધી! મારા જેવા બહુલકર્મી જી ચંદ્રકાંત જેવા ઉત્તમ મણથી ચળકતા કાંકરા ખરીદે છે. જૈનધર્મ જેવા વિશાળ ધર્મને પામી મારા જેવા મૂઢ જીવો નિયાણ કરે છે. તેઓ એક કાંકણું માટે કરડે ની કીમત યાને મીલકત હારી જાય છે. જિનેંધર્મમાં સંપૂર્ણ ભકિત એ દુઃખને નાશ કરનારી છે. દુર્ગા નામની એક એ કેવળ ભકિતભાવથી દેવપણું સુપ્રાપ્ત થાને સહજ પ્રાપ્ત કર્યું હતું. મારા જેવા ચંચળ ચિત્તવાળા છ દુર્લભ માનવ જન્મ પામીને પણ તુચ્છ સુખની આશાને આધીન થઈ તે જન્મ નિરર્થક કરે છે. ત્યારે આસનસિદ્ધિ સુખ પામવાળા, પરિત્ત સંસારવાળા છે સર્વ ગુણ સહિત પૂણ ધર્મ આરાધના કરી શકે છે. બુદ્ધિ, વિવેક, વિનય, જિતેં દિયતા, ગંભીરતા, ઉપશાંતતા, નિશ્ચય વ્યવહારનિપુણતા, દેવ ગુરુ, શ્રત ઉપર પૂર્ણ ભકિત, હિત, મિત વચન બેલનાર, ધીર અને શંકાદિ દોષ રહિત જીવો ધર્મરત્નની પ્રાપ્તિને લાયક છે. પ્રિયા ! ઈત્યાદિ કિનારીનાં વચન સાંભળી મારો મિત્ર ધર્મ પાળ પ્રતિબધ પામ્યા. નેમનાથ પ્રભુને નમસ્કાર કરી તેણે ઘણુ For Private and Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૯ ) હ પૂર્વક સમ્યક્ત્વ સહિત દ્વાદશત્રતરૂપ ગૃહસ્થ ધમ અંગીકાર કર્યાં. (ધનપાળ પેાતાની પત્નીને કહે છે. ) ધનપાળે ગૃહસ્થ ધમ અગીકાર કરવાથી, તે કિન્નરીને ધણા આન' થયા. તેણે કહ્યું ધનપાળ ! તું તે। દઢ સમ્યકૂવાન છે. તને કાંઇ ધ જાગૃતિ માટે વિશેષ ભલામણ કરવાની જરૂર નથી, તથાપિ આ માનવર્જિગી પામીને જો પ્રમાદમાં પડી તે રસ્તે ભુલી ગયે તે પછી મારી માફક તને પશ્ચાત્તાપ કરવા પડશે, માટે ભાઈ ! તને છેવટની એ જ ભલામણ કરૂં છું કેતું તારું લક્ષ યાને કષ્ય કદી ન ભૂલીશ. તે પૂછેલુ અને નહિ" પૂછેલું સવ વૃત્તાંત મેં તારી આગળ કહી સંભળાવ્યુ છે. હમણુાં અહીંથી હુ` ભરૂચ નગરમાં સમળીવિહાર છે ત્યાં જઈશ, કારણ કે ગીત, નૃત્યાદિ પ્રભુભક્તિ કરવાના મારા નિત્યના સમય થઇ ચૂકયા છે. ધનપાળે કહ્યું. હું તમારા મોટા આભાર યાને ઉપકાર માનુ છુ, તમારા સમાગમથી આજે મને અહીં મેટા લાભ થયેા છે. યાત્રાએ આવવાના મહાન્ હેતુ તમારા સમાગમકી આજે વિશેષ પ્રકારે ફળીભૂત થયા છે. ખરેખર યાત્રાથૈ જવામાં આ પણુ, મહાન હેતુ સમાયેલા છે કે ત્યાં તેવાં નિવૃત્તિના સ્થળે અનેક મહાપુરૂષોને કે સત્તમાગમને! સંગ થાય છે, તેમના સમાગમથી આત્મવિચારણા જાગૃત થાય છે. આત્મવિશુદ્ધિ માટેના પરસ્પર એક બીજા પાસેથી વિચારાનો લે-દે થાય છે. અને મહાપુરૂષ તરફથી તત્ સંબંધી વિશેષ જાગૃતિ સાથે મૂળમાગ મળી આવે છે. યાને સમ્યક્ શ્રદ્ધાનાદિની પ્રાપ્તિ થાય છે. કેટલાએક મનુષ્યે! યાત્રાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે. પાંચ દશ મિત્રા મળ) આવાં યાત્રાને સ્થાને કરવા કે સડેલ કરવા નીકળી પડે છે. યાત્રાને ક્હાને મે જશેાખ ઉડાવવી, સારા સારા રસ–કસવાળાં ભાજન જમવાં, જનાવરાને ત્રાસ આપતાં ગાડીયેાડા ઉપર કરવુ, ઈચ્છાનુઅમનચમન ઉડાડવાં, ગુરૂદન તે ભાગ્યેજ કરવાનાં, તીય સ્થાનમાં સદ્ગુરૂએ છે કે નહિ ? તેની ભાગ્યેજ શેાધ કરવી. સાર For Private and Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૦). કદાચ તેવી ખબર હોય તે પણ ભાગ્યે જ. તેવા સમાગમને લાભ લેવાને.-જે આ પ્રમાણે યાત્રા નિમિત્તે જઈને વર્તન કરવામાં આવે તો, આવી તીર્થોની લાંબી સફર વિચારવાન તત્વજ્ઞાની ગુરૂના સમાગમ સિવાય, કે ઉત્તમ વિચારવાન સત્સમાગમ સિવાય સફળ કેવી રીતે થાય તે વિચારવા જેવું છે. તેઓને તીર્થયાત્રાને મુખ્ય ઉદ્દેશ ધ્યાનમાં ન હોવાથી તેમજ તેવી ... પ્રકૃત્તિ ન હોવાથી તીર્થયાત્રાને લાભ મળી શકતું નથી. ' ધમ બહેન ! મને આજે તમારા સમાગમથી આત્મધર્મમાં વિશેષ જાગૃતિ આવી છે. મારા મિત્રને પણ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં વ્રત અંગીકાર કરવાનું તમારા નિમિત્તથી જ બન્યું છે. મહાશય ! ફરી પણ હું તમારે મહાન આભાર માનું છું અને પાછો અનેક વાર તમારો સમાગમ થાય એમ ઈચ્છું છું. મારાં વચનો સાંભળી, પિતાના વ્યતીત થયેલા વખતને ઉપયોગી થયેલે સમજી, પિતાની માયાળુ દષ્ટિ અમારા તરફ ફેંકી અર્થાત તેની પિતાની ખુશી જાહેર કરી, તે કિન્નરી પોતાના ઈચ્છિત સ્થાને જવાને આકાશમાગે ઊંચી ઊડાડા વખતમાં અદ્રશ્ય થઈ ગઈ. - પ્રિયા ! તેમના જેવા બાદ અમે બંને મિત્રોએ બહારના ભાગમાં આનંદમાં રાત્રી પસાર કરી. પ્રાત:કાળે જાગૃત થતાં ફરી નેમ નાથ પ્રભુના મંદિરમાં જઈ, દર્શન, સ્તુતિ વિગેરે કરી, અમે પહાડ પરથી નીચા ઉતર્યા, અનુક્રમે અહીં આવી પહોંચ્યા. પ્રિયા ! તે મને જે પ્રશ્ન કર્યો હતો કે, “ ગિરનારના પહાડ ઉપર આજે નિરીઓ યુનિગણની સ્તવના કરી રહી છેવિગેરે, તે સર્વ વૃત્તાંત આજે તારા પૂછવાથી તારી આગળ મેં વિસ્તારથી કહી સંભળાવ્યો છે. પોતાના પતિના મુખથી ગિરનાર સંબંધી અનુભવ અને પ્રસંગોપાત સુદર્શનાદિને ઈતિહાસ સંભાળી ધનશ્રીએ કહ્યું. સ્વામીનાથ ! આપને કહેલો વૃતાંત સાંભળી હું ધણી ખુશ થઈ છું. આપ મિત્ર સહિત ગિરનાર પર અનેક વાર યાત્રાર્થે ગયા છે, તે શું મને એક વાર એ માતઃ કાળે ચી નીચી ઉતરમાં જ For Private and Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૧) પણ તે તીનાં દર્શીન માટે નહિં લઇ જાએ! ? સામાન્ય રીતે તીથૅયાત્રાએ જવાના મારા વિચારો હતા જ, તેમાં પશુ આપે નજરે જોયેલી ગિરનાર તી સધી જે જે હકીકત મને સંભળાવી છે તે સાંભળતાં વિશેષ વિશેષ પ્રકારે તે તીની યાત્રા માટે માર્ મન ઉત્કંઠિત થઈ રહ્યું છે, તેા જરૂર આપ મને કુટુંબસહિત તે તીથની યાત્રા કરાવશે. મને આશા છે કે-આપ અમારી ઇચ્છાને નિરાશ નહિ જ કરી, ધનપાળે કહ્યું. પ્રિયા! અવશ્ય હું તમને તીથની યાત્રા રાવોશ, મારે એવા વિચાર છે કે-ગિરનારજીને સ'ધ કાઢીને આપણે ત્યાં યાત્રાથે સધ સાથે જવું, સધ લઇ જવાને! મારા વિચાર એટલા માટે છે કે, સ્વતંત્ર અને પૈસાપાત્ર લેાકેા તા તો યાત્રાંતે લાભ સ્વાભાવિક પેાતાની મેળે લઇ શકશે જ. પણ જેએ પરાધીન સ્થિતિમાં છે, પૈસાની સ્થિતિમાં ગરીબ અવસ્થા ભોગવે છે. તેવા મનુષ્યેા અન્યની મદદ સિયાય તે તીર્થની યાત્રા નહિ' કરી શકે. તેઓને તીર્થયાત્રામાં મહ આપવાથી માટે! લાભ થાય છે. તીર્થાટનમાં ગૃહસ્થાવાસના પ્ર ચિક આરંભ સમારંભયી કે કત્ત બ્યાથી માટે ભાગે વિરામ પામવાનું હોવાથી, તપશ્ચરણુ, બ્રહ્મચર્ય, ધાવણું, દેવપૂજન વિગેરે ધર્મક્રિયાએ ધણી શાંતિથી અને સહેલાઈથી મનુષ્યેા કરી શકે છે. તીથમાં નિર્વાણુ પામેલા મહાપુરૂષોનાં જીવનચરિત્રનું સ્મરણ કરે છે. અહી તે મહાપ્રભુનું દીક્ષા કલ્યાથુિક, અહીં કવળ કલ્યાણિક, અહીં નિર્વાણુ કલ્યાણિક વિગેરે વિગેરે યાદ કરતાં, તે તે ભૂમિને સ્પર્શી કરતાં તે તે વિશુદ્ધ ભાવેનુ સ્મરણ કરતાં કે તેથી આગળ વધી પરિષ્ટ્રામની વિશુદ્ધિથી તે તે ભાવેાના વસંવેદન અનુભવ કરતાં મનુષ્યે શુા અશુભ કર્મોને નિર્જી શકે છે. મહાપુરુષ મુનિઓ વિગેરેના સમાગમથી, તેઓની ધર્મદેશના શ્રાવણુ કરવાથો આત્મભાવને વિશુદ્ધ કરી શકે છે. કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ તીય ભૂમિકાએ મહાત્ પુરૂષાનાં વનચરિત્ર યાદ કરવાનું કે તેમના For Private and Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૨) મહાભારત પ્રયત્નનું અનુકરણ કરવાનું એક મહાન નિમિત્ત છે. એ અવસરે પરિણામની વિશુદ્ધિ કઈ જુદા જ પ્રકારની થાય છે. આ સર્વ કાયદાએ તીર્થયાત્રાથી થાય છે. અને તે ફાયદાઓ સર્વ ઇિ પિતાની મેળે લઈ શક્તા ન હોવાથી સંધસમુદાયથી તેવા વ્ય જીને આ કાયદાઓ મેળવી શકવા સંભવ છે, માટે ગિરનારજીના સંધ સાથે. આપણે તીર્થયાત્રાએ જઈશું. તે માટે તમે આનંદમાં રહો. તમારા સર્વ મનોરથે પૂર્ણ થશે. સંધ માટે હું અત્યારથી જ સર્વ સામગ્રી તૈયાર કરાવું છું. આ પ્રમાણે પોતાની પત્ની ધનશ્રીને દિલાસો આપી થાને ઉત્સાહિત કરી, ધનપાળે ગિરનારજીના સંધની તૈયારી કરવા માંડી પ્રકરણ ૪૬ મું, ગિરનારજીને સંઘ અને પૂર્ણાહુતી ગરીબથી તવંગરપર્યતના સર્વ લોકોને સંઘમાં આવવા માટે નિ મંત્રણા કરવામાં આવી. ગિરનારની યાત્રા અર્થે સંખ્યાબંધ મનુષ્ય તૈયાર થયા. શુભ મુહ શ્રી સંધ સાથે મિત્રાદિ વર્ગ સહિત ધનપાળે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્થાને સ્થાને આવતાં જિનચેનું તેઓ પૂજન કરતા હતા. કોઈ સ્થળે મુનિ મહાત્માનાં દર્શન થતાં તે સર્વ લોકે તેનાં દર્શન કરતાં અને ધર્મદેશના શ્રવણ કરતા હતા. ઠેકાણે ઠેકાણે સ્વામીવચ્છ થતા હતા. કરુણાબુદ્ધિથી દુઃખી મનુભ્યોને મદદ અપાતી હતી. મહાત્માપુરૂષોની સુપાત્રબુદ્ધિથી ભકિત કરાતી હતી. દુખી સ્વધામ બંધુઓનું ઉત્સાહથી ગૌરવ કરવામાં આવતું અને બનતા પ્રયને આંતર લાગણથી તેઓનાં દુઃખ દૂર કરાતાં હતાં. સ્થળે સ્થળે ઉદારતાના ગુણથી યાચકના મનોરથ પૂર્ણ થતા For Private and Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૩ ) હતાં. સંધને મેટે ભાગ એક વખત આહાર કરનાર, પગે ચાલનાર, જમીન પર સુનાર, સચિત્તનો ત્યાગ કરનાર અને તેટલા દિવસોને માટે બ્રહ્મચર્ય પાળનાર હતે. રાત્રી અને દિવસો આનંદમાં પસાર કરતાં અને જેને શાસનની પ્રભાવના યાંને ઉન્નતિ કરો શ્રી સંધ ગિરનાર પહાડની તળેટીમાં આવી પહોંચ્યો. સુગંધી પુષ્પથી વાસિત થયેલાં શીતળ જળના પ્રવાહવાળાં ઝરણાથી, મદ ઝરતા ગજેંદ્રની માફક ગિરનારને પહાડ શોભી રહ્યો હતો. તે પહાડના ઉપર અને આજુબાજુ જ બીર, જાંબુ, આમ, અંબાડ, આંબલી, કદંબ, ખજુર દ્રાક્ષ, દાડિમ, પુગી, નાલીપેર, પુન્નાગ, નાગ, ચંપક, અશોક. અંકુલ, બકુલ, તિલક, તાલ, હિંતાલ, પ્રિયાળ, કરમાલ, માલાતિ, કેતકી, વિચિકીલ, કરણું, મંદાર એલા, લવિંગ, નાગકેશર, કંકોલાદિ સર્વ ઋતુઓનાં વૃક્ષોવાળા, નંદન વનની માફક રમણિક બગીચાઓ, આરામો નજરે પડતા હતા. હંસ, સારસ, કાયલાદિ સુંદર પક્ષીઓના કલરવવાળા અનેક સહસ્ત્ર ગ્ર વને પથિકને આરામ આપી રહ્યાં હતાં. આકાશના અગ્ર ભાગ પર આવી લાગેલાં ઊંચા શિખરવાળો રૈવતાચળ, શ્યામવર્ણવાળા અંજનગિરિ સરખે, અને આકાશને ટકાવી રાખવાને જાણે એક સ્થંભ ઊભો કરેલો હોય તેઓ સુંદર દેખાવ આપતો હતો. - તળેટીના નજીકના ભાગમાં સંઘને પડાવ નાખવામાં આવ્યા. વાહનાદિ સર્વ ત્યાં જ રાખી, ઉપયોગી સામગ્રી સાથે લઈ, સંધ ગિરનારના પહાડ પર ચડવા લાગ્યો. અનુક્રમે નેમિનાથ ભગવાન બાલબ્રહ્મચારી બાવીસમા તીર્થંકરના મુખ્ય મંદિર આગળ સવે આવી પહેચ્યા. મુખ્ય મંદિર સ્વચ્છતામાં અને ઉજ્વળતામાં ચંદ્રની શ્વેત ચાંદની સાથે સ્પર્ધા કરતું હોય તેવું ઉલ્લસિત જણાતું હતું. એક વાર પહાડની ટેકરી ઉપર, તેમાં વળી ઊંચા શિખરવાળું હેવાથી તે મુખ્ય મંદિર કૈલાસ પર્વતને એક ભવ્ય શિખરની માફક શોભતું For Private and Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતું. પહાડની સ્પામતા સાથે મળેલી વનસ્પતિની હરિતતાને લઈ , મંદિરના શિખર પર આજુબાજુ નાની નાની અને વચમાં મેટા વિભાગમાં ધ્વજાઓ બાંધેલી હેવાથી, સંસાર સમુદ્રમાં મુસાફરી કરતા અનેક સઢે ચડાવેલા જહાજ( વહાણ )ની માફક, તે મંદિરને રળીયામણે દેખાવ મનુષ્યોના નેત્ર તથા મનનું આકર્ષણ કરતો હતો. જય જયના માંગલિક શબ્દો બોલતો શ્રીસંધ મુખ્ય મંદિરમાં આવે. ને મનાથ પ્રભુની મુખમુદ્રા નિહાળતાં જ અતિ ઉઠિત હૃદયવાળા શ્રી સંધે, હાથ જોડી પિતાનાં મસ્તકો તેમના તરફ નમાવી દીધાં. થોડા વખત સુધી અનિમેષદષ્ટિએ સર્વે પ્રભુના મુખકમળ સામું જોઈ રહ્યા, તે પ્રભુની મૂતિ સિદ્ધાસનને આકારે બેઠેલી હતી. નેત્રની દષ્ટિ નાસિકાના અગ્ર પર સ્થાપન કરેલી હતી. મુખમુદ્રા શાંત રસમાં નિમન હતી. તેમના હાથ કે અંકમાં ( ખોળામાં ) કે પાસે, સ્ત્રી, શસ્ત્રાદિ વિકારી ચીજે કાંઈ પણ ન હતી. પલહઠી( પલાંઠી )ના ભાગ ઉપર પદ્માસન મુદ્રામાં તેમનાં હાથે ચત્તા રહેતા હતા. સર્વ વિભાવ ઉપાધિથી રહિત, આત્માનંદમાં નિમગ્ન તે પ્રભુની શાંત મૂતિ જાણે લોકોને ખવાવ ળાને એમ જણાવતી હેય નહિં કે, “ જે તમારે પૂર્ણ આત્માનંદ લેવો હેય, નિરંતરને માટે જન્મ, મરણને જલજલી આપવી હોય અને અનંત ચતુષ્ટયમય આત્માનું કેવળ સામ્રાજ્ય અનુભવવું હોય તે અહીં આવે. આ સ્થિતિ તપાસે અને તેવા થવા માટે તમે પ્રયત્ન કરે, તો જરૂર મારા જેવા આત્મસ્વરૂપ થઈ રહેશે.” તે બાળબ્રહ્મચારી મહાપ્રભુની શાંત મૂર્તિને, અનિમિષ દષ્ટિએ જેતે શ્રીસંધ, છેડે વખત; એકાગ્રતામાં પ્રવેશ કરેલા નિશ્ચી ગાત્રવાળા ગીની સ્થિતિને અનુભવતા હોય તેમ દેખાતો હતો. થોડા વખતની તેવી આનંદિત સ્થિતિ અનુભવી ભક્તિરસથી સમુઘનિત વદનવાળા શ્રીસ ધે તે મહાપ્રભુની કરતી ત્રણ પ્રદક્ષિણા કરી. હર્ષાવેશથી For Private and Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) તિમભિ આ કરી, પતિના બળ પર વિકસિત રોમાંચ ધારણ કરતા અને હર્ષાશ્રુને વરસાવતા શ્રીસંઘે રે પ્રભુને પંચાંગ પ્રણામ કર્યો. વારંવાર તે પ્રભુનું મુખારવિંદ જોતાં, નમસ્કાર કરતાં, એકાગ્ર ચિત્તથી તે પ્રભુને અદ્દભૂત ગુણનું ચિંતન કરવા લાગ્યા. કેટલાએક સુંદર સ્તુગિર્ભિત કાવ્યોથી સ્તવવા લાગ્યા. પૂજન કરવાની પ્રબળ ઈચ્છાવાળે સંધને મેટો ભાગ, સ્નાન કરી, પવિત્ર થઈ, શ્વેત વસ્ત્રો પહેરી, ગજંદકુંડમાંથી સ્વચ્છ પાણીના કળશ ભરી લાવ્યા. કેટલાએક કુંકુમ મિશ્રિત કર્પરાદિ સુગંધી પદાર્થો પૂજન, અર્ચન માટે ઘસવા લાગ્યા. વાજિ ના પ્રબળ નાદ સાથે સ્નાત્ર મહેચ્છવ- વિણ કરવાનું કામ શરૂ થયું. તેમનાથ પ્રભુના બિંબ ઉપર —વણ કર્યા પછી, ગશીર્ષ ચંદનાદિ સુગંધી પદાર્થોનું વિલેપન કરવામાં આવ્યું. અંગુષ્ટ પ્રમુખ અંગે પૂજન કરવામાં આવ્યું. અને છેવટે મણું, મુક્તાફળાદિનાં આભૂષણે અને સુગંધી પુષ્પની માળા ચડાવવામાં આવી. પ્રભુ સમગ્ર મંગલિકના ગૃહ સમાન છે એમ સૂચવવા માટે વેતા શાળી(ખા)થી અષ્ટ મંગલિક આળેખવામાં આવ્યાં. ચાર વાંકી પાંખડીઓવાળો સાથીઓ કરવામાં આવ્યું. સાથીઆના ઉપરના ભાગ ઉપર ત્રણ ઢગલીઓ કરવામાં આવી અને તેના ઉપરના ભાગ પર સિદ્ધશિલાના જે આકાર કરવામાં આવ્યું. આ સાથીઓ કરતી વખતે એવી ભાવનાથી મન વાસિત કરવામાં આવતું હતું કે હે પ્રભુ ! આ સાથીઆની ચાર વાંકી પાંખડીઓ સમાન ચાર ગતિ વક્ર યાને દુખદા છે તેને તું દૂર કર. અને આ ત્રણ ઢગલીઓ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર અમને તું આપ તથા છેવટે આ સિદ્ધશિલા ઉપર નિર્વાણ સ્થાનમાં અમારે નિવાસ થાય તેમ તું કર. આ અમારી મનોગત ભાવનાને પ્રગટ કરવાને માટે આ બા આકારમાં અમે આપની સમક્ષ આ મનોગત ભાવનાનું ચિત્ર આલેખ્યું છે. આગળ ચાલતાં તે પ્રભુની પાસે પુષ્પ અને ફળે મૂકવામાં આવ્યાં. તે વખતની ભગત ભાવના એવી હતી કે-આ પુષ્પની For Private and Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૬) -સુગંધીની માફક અમારૂં શીયળાદિ સદાચરણ નિરંતરને માટે સુગંધિત રહે. તેમાં અતિચાર કે દોષરૂપ દુધતા બીલકુલ પ્રાપ્ત ન થાઓ. ફળ મૂકવાની સંભાવના એવી હતી કે-હે પ્રભુ ! સર્વ કર્મના નાશરૂ૫ આત્મસ્વરૂપ એ જ ઉત્તમ ફળ અમને આપે. - પ્રભુના ઉત્તમ ગુણની સુગંધને તથા આત્મજ્ઞાનના પ્રકાશને કોની આગળ પ્રગટ કરતા હોય તેમ તે પ્રભુની પાસે ધૂપ અને દીપક પ્રગટાવવામાં આવ્યાં. જગતના છત્ર તુલ્ય, જગતના ઢાંકણ તુલ્ય, મેહને પરાજય કરી વિજયધ્વજ ફરકાવનાર જગતના સ્વામી, જગત પૂજ્ય. ઇત્યાદિ માનસિક સદ્દભાવનાઓને સદ્ભાવરૂપે કરતાં શ્રી સંઘે પ્રભુના મસ્તક પર છત્ર ચડાવ્યું. ચંદવાઓ બાંધ્યાં. શિખર પર ધ્વજ આરોપણ કરી. ચામરોથી વિંઝયા. અને આરતિ પ્રમુખ ઉતારી છેવટે ધનપાળાદિ શ્રીસંધ, તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હે બબબ્રહ્મચારી ! દેવાધિદેવ, અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્યવાન તમને અમે નમસ્કાર કરીએ છીએ. મોહનિદ્રામાંથી જગતને જાગૃત કરનાર, આત્મિક માર્ગ બતાવી જમત જીવોને નિર્ભય કરનાર અને જન્મ, મરણાદિ અનંત દુઃખથી મુક્ત કરનાર તું જ છે. હે દેવ ! તેં પિતે જ જીણુતણની માફક રાજ વૈભવ અને સુશીલ રાજકુમારી રામતીના ત્યાગ કરી, સંયમમાર્ગ ગ્રહણ કરો યાદવ વંશને ઉજ્વળ કર્યો છે. તેવી જ રીતે આત્મબોધ કે જ્ઞાનના પ્રકાશથી અમારા અંતરને તમે ઉજ્વળ કરે. હે દેવ ! આ સર્વ ભુવનને જીતનાર દુર્ધર કામરૂપ ગજેંદ્રના કુંભસ્થળનું વિદ્યારણ કરવાને તે સિંહ સમાન આચરણ કર્યું છે. તે, પરૂપ દાવાનળથી કમવન બાળી નાખ્યું છે. તે તુરત પાપવલ્લીઓનો ઉછેદ કરી, આત્મગુણરૂપ કઃપવૃક્ષના આરામને પોષણ આપવામાં અમૃતની નીક સમાન આચરણ કર્યું છે. પ્રચંડ કષાય નલથી સતત જીવસમૂહને શાંત કરવાને ધમ દેશનારૂપ જળધરની આ દુનિયા પર તે અમૂલ્ય વૃષ્ટિ કરી છે. નિર્મમવરૂપ વજથી મોહપર્વતને તે વિનાશ કર્યો છે. સર્વ For Private and Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાપાનુગામી વાણીવડે તે અનેક જીવોને તત્વજ્ઞાન આપ્યું છે. મનુષ્ય તે શું? પણ તિય વિગેરે પણ તારી વાણીથી બેધા પામ્યા છે. નિવણ માર્ગને રસ્તામાં વાયુથી નહિ બુઝાય તેવી દીપિકા (દીવા) સમાન તારી વાણું જ અખંડ પ્રકાશ આપી રસ્તો બતાવનારી છે. પ્રબળ મિથ્યાત્વાંધકારને દૂર કરવાને સુય સમાન તારી વાણી જ સમર્થ છે. પ્રભુ ! ક્ષમા, નમ્રતા, સરલતા, સંતેષાદિ ગુણરૂપ રત્નોને તું જ રત્નાકર છે. દુઃખસમૂહથી ભરેલા નારકી જીના નિવાસવાળા નરકાવાસનાં દ્વાર બંધ કરવાને તારી વાણી જ અર્ગલા (ભગળ )નું કામ કરે છે યા ગરજ સારે છે. સંસાર સમુદ્રમાં બુડતાં પ્રાણીઓને તારા જીવનચરિત્રનું અનુકરણ જ જહાજતુલ છે. હે કર્મ પરિણામ મહારાજનો પરાભવ કરનાર ! બાવીસમા તીર્થાધિનાથ નેમનાથ પ્રભુ તું ચિરકાળ પર્યત જગત્ જીવોનો તારક થા. હે મહાપ્રભુ! સદ્ભાવનાવાળી અમારી તારા પ્રત્યે છેવટની એ જ યાચના છે કે-જ્યાં સુધી અમે નિર્વાણ પદને પામીએ ત્યાં સુધી દરેક ભવમાં યાને દરેક ક્ષણમાં તમારા આત્મિક ગુણોનું અમને અખંડ સ્મરણ રહે. આ પ્રમાણે ધનપાળાદિએ સ્તુતિ કરી રહ્યા બાદ ભકિતના આવેશમાં ધર્મપાળ ફરી પણ તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવાધિદેવ ! પ્રભુત જનવત્સલ, મનોવાંછિતપ્રદાતા આ રૈવતાચળના પહાડ પર તારા આજે ફરીને મને દર્શન થયાં છે. તારા સુખદ દર્શનથી તપ, સંયમમાં પ્રયત્ન કરનારની માફક અતિ દુઃખદ પણ રસ્તાને પરિશ્રમ આજે મને સુખાવહ થયો છે. હે નાથ ! તારાં દર્શનથી મારું હૃદય હર્ષિત થાય છે, કપિલ વિકસિત થાય છે, ત્યારે નેત્રો હર્ષાવેશથી રહે છે. ગાઁદ્રપદ કુંડના જળની માફક તારું દર્શન આંતરમળને દૂર કરે છે. (તે જળ તો બાઘ મળ દૂર કરે છે.) તૃષ્ણારૂપ તુષાને નાશ કરે છે અને કર્મસંતાપના તાપને અપહરણ કરે છે, અહીં આપનું દીક્ષા કલ્યાણિક થયું છે. આ સ્થળે કેવળ જ્ઞાનકલ્યાણક થયું છે. પિલા પ્રદેશમાં નિર્વાણ કલ્યાણક થયું For Private and Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૮ ) છે. ઈત્યાદિ વિચાર કરતાં અને તે પવિત્ર પ્રદેશેને નિહાળતાં આ પતાચળના તે તે પ્રદેશે હૃદયને આહ્લાદ ઉત્પન્ન કરી શાંતિ અર્પે છે. હે સ્વામી! તમારે મહિમા કરનારી અભાજીના શિખર પર રહેલી માઁબિકા દેવીને જોતાં મન-મસિહાન્ના ભગવાનની ભકિત કરવાવાળી આ દેવી છે. એ વિચાર આવતાં તેને ધન્યવાદ આપતાં હૃદય ગુણાનુરાગી થઈ હુ પામે છે. આપની આજ્ઞાપૂર્વક આ પહાડ ઉપર તપ સંયમ કરનાર શાંબ પ્રદ્યુમ્નાદિ મુનિવરને તેમના ગુણાનુ અનુમાદન કરવાપૂર્વક હું નમકાર કરૂ છું. હું નાથ! આજે તને નમસ્કાર કરવાથી અમારા માનવ જન્મ, વિત, યૌવન, જ્ઞાન, વિજ્ઞાન અને લક્ષ્મી એ સર્વાંનું ફળ મને આજે જ મળી ચૂકયુ છે. હું દેવેદ્રોથી વર્દિત તેમનાથ પ્રભુ! કુંકવન કાપવાને તીક્ષ્ણ ધારવાળા ચક્ર તૂલ્ય અમૃતના અંજન સર્દેશ કરી પણ તારૂ દર્શન મને પ્રાપ્ત થો. ત્યાદિ સ્તુતિ કરી સર્વ સંધ મદિરની બહાર આવ્યે, એ અવસરે ભુવનભાનુ નામના ધર્મગુરૂ ત્યાં ધમપાળના દેખવામાં આવ્યા તેમને નમસ્કાર કરી ધર્મદેશના સાંભળી શરીરની અસારતા અને આયુષ્યની ક્ષગુલગુર સ્થિતિ જાણી સંસારવાસથી વિરકત થયેલા ધર્માંપાળે ત્યાં જ તે ગુરૂશ્રી પાસે ચારિત્ર ગ્રહણુ કયુ અને પ્રતિબંધના ભયથી તરતજ અન્ય રથળે તે ગુરૂશ્રી સાથે વિહાર કરી ગયા. નિર્દોષ ચારિત્રવાળા ધર્માંપાળ સોંધમ દેવોકમાં દેવપણે ઉત્પન્ન થયે। અને ત્યાંથી ચ્યવી માનવદેહ પામી નિર્વાણ પામશે. પોતાના મિત્ર ધર્મ પાળના ચારિત્ર ગ્રહણુથી ધનપાળને વૈરાગ્ય પણ વૃદ્ધિ પામ્યા, ગિરનારના પહાડ પર અાન્ડિકા મહેચ્છવ આઠ દિવસ સુધી કરવામાં આવ્યેા. વિવિધ પ્રકારની પ્રભુભકિત સત્પુમાગમ, આત્મવિચારાદિ ધકત્ત બ્યામાં આનદ કરતે સંધ ત્યાં અષ્ટાન્તિકા મહેચ્છવ પૂણુ થતાં તેમનાથ ભુતે નમકાર કરી, ધનપાળ સધસહિત વારવાર પાછું વળીવળીને જોતા પહાડથી નીચે ઉતર્યો. For Private and Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯) શ્વેતાનુ વય ત્યાં જ મરી શરીરમાત્રથી ધનથી સાથે સધ હિત ધનમાળ પાછા હીરણ્યપુરમાં આવી પહોંચ્યા. આ પ્રમાણે તીર્થાત યાને ગ્રાસનઉન્નતિ કરી, ધનપાળ ધનથી સહિત સ્વગ ભૂમિમાં જઇ વસ્યા. ત્યાં ઘણા કાળપયત દિવ્ય વૈભવને અનુભવ *ી ( શુભકમ ખપાવી) માનવજન્મ પામી નિર્વાણપદ પામશે. અહીં" સુદના પ્રમુખ ઉત્તમ જીવેાનું ચરિત્ર પૂરૂં થાય છે. ઉત્તમ ગુણાનુ', 'અનુમાન અને અનુકરણ થઇ” કરી) કહેવાવાળા અને સાંભળવાવાળા યાને વાંચવાવાળાના ભવભયના ઉચ્છેદ થા ચિત્રવાલ ગચ્છમાં મડનભૂત ભુવનચંદ્ર ગુરુ થયા હતા. તેમના શિષ્ય દેવભદ્ર મુનિ હતા. તેમના ચરણુના સેવક જગચંદ્રસૂરિ હતા, તેમને દેવેદ્રસૂરિ તથા વિજયચંદ્રસૂરિ એ શિષ્યા હતા. આ પ્રમ`ધ માગધી ભાષામાં શ્રીમાન દેવેદ્રસૂરિએ લખ્યા છે. परमथ्या बहुवरणा दोगच्चहरा सुवालंकारा | सुनिद्दिव्य कहा ऐसा नंदन्ड विबुहस्सिया सुइरं ॥१॥ ॥ ઘણા ધનવાળી—( વિવિધ પ્રકારના અવાળા ) લશુા રતાવાળી ( જ્ઞાન, દર્શીન, ચારિત્રાદિ અથવા પવિત્ર આચરણુવાળા પુરુષ કે સ્ત્ર એના ચરિત્રારૂપ રનેાવાળી, ) દ્રરિદ્રતાને હરણુ કરવાવાળી (દુર્ગંતિનું હર કરનારી અર્થાત્ સદ્ગતિ આપવાવાળી ) સેાનાના અલંકાર વાળી ( ઉત્તમ વણુરૂપ અલ કારવાળી અથવા ઉત્તમ વગેŕ-અક્ષરા અને વિવિધ અલંકાર્ ઉપમા-વાળી )ઉત્તમ નિધાનની માફ્ક આ સુદર્શનાની કથા વિદ્વાના-નાનીઓના આશ્રયવડે ધૃણા કાળપયત દુનિયામાં વિખ્યાતિ પામેા. મતિમતાથી આ મુદ્દે નાના પ્રબંધમાં કાઇ પણ સ્થળે સિદ્ધાંત For Private and Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (४५०) વિરુદ્ધ લખાયું હોય તે માટે અંત:કરણથી ક્ષમા માંગવામાં આવે છે. સાથે વિદ્વાનોના પ્રાર્થના કરવામાં આવે છે કે-તેઓએ કૃપા કરી, વ્યા રિત્રમાં કઈ ભૂલ હોય તે સુધારવી. इतिश्री तपागच्छिय श्रीमान् मुक्तिविजयगणि-शिष्य पंन्यास कमलविजय गणि-शिष्य पं. केशरविजयगणिना गुर्जरभाषायां सुसंस्कारितं सुदर्शनाचरित्रं उझानगरे एकोनविंश्ती शताधिकसप्त पष्टिविक्रमवत्सरेऽश्विन शुक्लषष्टयां गुरुवासरे समाप्तम् ॥ For Private and Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : CO For Private and Personal Use Only