Book Title: Shabdona Shikhar
Author(s): Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 660
________________ આકારરૂપે જે છે તે બાહ્ય-નિવૃત્તિ, અંદર આકારરૂપે જે છે તે | ગ્રંથ. અત્યંતરનિવૃત્તિ, અંદરની પુદગલની બનેલી ઇન્દ્રિયમાં જે વિષય | ધર્મક્ષમા : ક્ષમા રાખવી એ આત્માનો ધર્મ છે એમ સમજીને જણાવવામાં સહાયક થવાની શક્તિ છે તે ઉપકરણ દ્રવ્યન્દ્રિય. | ક્રોધને દબાવવો, ક્રોધ ન કરવો, ક્ષમાં રાખવી તે. દ્વાદશાંગી : ગણધર ભગવંતોએ પ્રભુમુખે દેશના સાંભળીને | ધર્માત્માઃ ધર્મમય આત્મા છે જેનો એવો પુરુષ, ધાર્મિક જીવ. બનાવેલાં 12 અંગો, 12 આગમો, 12 શાસ્ત્રો તે. ધર્માનુષ્ઠાનઃ ધર્મસંબંધી ક્રિયાવિશેષ; સામયિક, પ્રતિક્રમણ, દાન, દ્વારઃ વસ્તુને યથાર્થ સમજાવવા જુદા જુદા પ્રકારે પડાતા વિભાગો, શીલ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ આદિ. દ્વારો, અથવા દ્વાર એટલે બારણું. ધર્માભિમુખતા આત્માનું ધર્મસન્મુખ થવું, ધર્મની સન્મુખ જવું, દ્વિચન્દ્રજ્ઞાનઃ આંખમાં રોગવિશેષ થવાથી એક વસ્તુ હોવા છતાં | આત્માનું ધર્મમાં જોડાવું. બે દેખાય તે, એક ચંદ્રને બદલે બે ચંદ્ર દેખવા, અજ્ઞાનતા. ધર્માસ્તિકાય તે નામનું એક દ્રવ્ય, જે દ્રવ્ય જીવ-પુદ્ગલને દ્વિર્બન્ધક જે આત્માઓનું મિથ્યાત્વ એવું નબળું પડ્યું છે કે | ગતિ કરવામાં અપેક્ષાકારણ છે. જેઓ મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ 70 કોડાકોડીની સ્થિતિ ફક્ત ઘાતકીખંડઃ લવણસમુદ્ર અને કાલોદધિ સમુદ્રની વચ્ચે આવેલો બે જ વખત બાંધવાના છે વધુ નહીં તેવા જીવો. ચારચાર લાખ યોજનાના વિસ્તારવાળો, ઘંટીના પડના દ્વિવિધતાઃ વસ્તુનું બે પ્રકારપણું. આકારવાળો જે દીપ તે. દ્વીપ-સમુદ્ર: જેની ચારે બાજુ પાણી હોય તેની દ્વીપ-બેટ અને | ધામઃ સ્થાન, રહેવા માટેની જગ્યા, મુક્તિધાન =મોક્ષનું સ્થાન. પાણીનો ભંડાર તે સમુદ્ર, જંબૂઢીપ અને લવણસમુદ્રાદિ. | ધારણાઃ મતિજ્ઞાનનો અંતિમ ભેદ, નિર્ણાત કરેલી વસ્તુને લાંબા ધગધગતી શિલાઃ અતિશય ઘણી તપેલી પથ્થરની શિલા. | સુધી યાદ રાખવી તે, આ ધારણાના 3 ભેદ છે. ધજાદંડ: મંદિર ઉપર ચડાવાતો, ધજા લટકાવવા માટેનો લાંબો (1) અવિસ્મૃતિ (2) વાસના (3) સ્મૃતિ. દંડ તે ધજાદંડ. ધારણાભિગ્રહ : મનમાં કોઈપણ જાતના ભોગોના ત્યાગનો ધનદઃ કુબેર, ધનનો અધિષ્ઠાયક દેવ, ધનનો ભંડારી. પરિણામ કરી તેના માટે કરાતો નિયમ, અભિગ્રહ. ધનધાન્યપ્રમાણાતિક્રમ: રોકડ નાણાનું અને ધાન્યનું જે માપ, ધારાવગાહી પાન: સતત પ્રતિસમયે પ્રગટ થતું જે જ્ઞાન તે, તેનું ઉલ્લંઘન કરવું, ધાર્ય કરતાં વધારે રાખવું. બૌદ્ધદર્શન આત્મદ્રવ્યને ધોરાવગાહી જ્ઞાનમાત્રરૂપ માને છે. ધનવાનુંઃ ધનવાળો, નાણાંવાળો, પૈસાદાર. ધાર્મિક પુરુષઃ ધર્મની અત્યંત રુચિવાળો, ધર્મપ્રિય મહાત્મા. ધનિક- ધનવાળો, નાણાંવાળો, પૈસાદાર. ધાર્મિક સંસ્કાર : પુરુષમાં આવેલા ધર્મમય સંસ્કારો, ધર્મમય ધરણીધર દેવ પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ. જીવન. ધર્મઃ દુર્ગતિમાં પડતા આત્માને જે ધારી રાખે, બચાવે તે ધર્મ, | ધિઈએ ધારણાએઃ ધૈર્ય અને ધારણાશક્તિની વૃદ્ધિ કરવાપૂર્વક. પોતપોતાની ફરજ, વસ્તુનો સ્વભાવ. ધિક્કાર: તિરસ્કાર, અપમાન, પરાભવ. ધર્મકથાઃ શ્રોતામાં ધર્મની વૃદ્ધિ થાય એવી વક્તા જે કથા કરે છે, | ધીધનપુરુષ બુદ્ધિરૂપી ધનથી ભરેલો પુરુષ બુદ્ધિશાલી. ધર્મકથા. ધુમપ્રભાનારકીઃ પાંચમી નારકી, રિષ્ટા નામની નારકીનું બીજું ધર્મચક્રવર્તી: જેમ ચક્રવર્તી ચક્રરત્ન વડે ભરતાદિક્ષેત્રના છ ખંડને | નામ. જીતે છે તેમ તીર્થકર ભગવંતો ધર્મ વડે ચારે ગતિનો અંત કરી ધૂપઘટા: પ્રભુજીની પાસે કરાતી ધૂપની પૂજા, ધૂપનો સમૂહ. મોક્ષ પામે છે તે, ધર્મચક્રવર્તી. ધૃતિવિશેષઃ ધીરજવિશેષ, અતિશય ઘણી ધીરજ. ધર્મધ્યાન જે ચિંતન-મનનથી આત્મામાં મોહનો વિલય થાય | પૈર્યગુણ: ધીરજ નામનો ગુણવિશેષ, અતિશય ધીરજપણું. અને ધર્મની વૃદ્ધિ થાય એવું ધ્યાન તે. ધ્યાન : ચિત્તની એકાગ્રતા, ચિત્તની સ્થિરતા, કોઈપણ એક ધર્મપરાયણ - ધર્મમાં ઓતપ્રોત, ધર્મમાં રંગાયેલો, ધર્મમય. | વિષયમાં મનનું પરોવાવું, આ અર્થ આર્ત-રૌદ્ર-ધર્મધ્યાન અને ધર્મપ્રાપ્તિ આત્મામાં સ્વભાવદશાની પ્રાપ્તિ, મોહનો ક્ષયોપશમ. શુકલધ્યાનના બે પાયામાં લગાડવો. છેલ્લા બે પાયામાં ધર્મબિન્દુઃ પૂ. હરિભદ્રસૂરિજી મહારાજશ્રીરચિત એક મહાગ્રંથ. આત્મપ્રદેશોની સ્થિરતા” એવો અર્થ કરવો. ધર્મભ્રષ્ટ: ધર્મથી પડેલા, ધર્મથી પતિત થયેલા. ધ્રુવ: સ્થિર, નિત્ય, દરેક પદાર્થો, ગુણો, અને તેના પર્યાયો પણ ધર્મરાગઃ ધર્મ ઉપરનો જે સ્નેહ, ધર્મ ઉપરનો જે પરમ સ્નેહ. | દ્રવ્યાર્થિકનયથી ધ્રુવ=સ્થિર=અનાદિ અનંત છે. ધર્મસંગ્રહણી: પૂ. હરિભદ્રસૂરિજીનો બનાવેલો મહાન ન્યાયનો | ધ્રુવપદ સ્થિરપદ, જે આવેલું પદ કદાપિ ન જાય તે, મોક્ષપદ. 29

Loading...

Page Navigation
1 ... 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700