Book Title: Shabdona Shikhar
Author(s): Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 683
________________ ઉપયોગ, આનું જ નામ જ્ઞાનોપયોગ અને સાકારોપયોગી પણ કહેવાય છે. પણ છે. વિતરાગપ્રણીત (તત્ત્વ):વીતરાગ પરમાત્માએ બતાવેલું જે તત્ત્વ. વિષમ પરિસ્થિતિ પ્રતિકુળ વાતાવરણ, સહન ન થઈ શકે તેવા | વીતરાગપ્રણીત ધર્મ વીતરાગ પરમાત્માએ બતાવેલો જે ધર્મ, સંજોગો, મુશ્કેલીભર્યું કાર્ય. વીરપુરુષ બહાદુર પુરુષ, બળવાન પુરુષ, ઉપસર્ગોમાં ટકી વિષમાવગાહી સિદ્ધ : જે સિદ્ધ-પરમાત્મા બીજા સિદ્ધ-રહેનાર. પરમાત્માઓની સાથે એક-બે-ત્રણ આદિ આકાશપ્રદેશોથી જુદી | વીર્ય શક્તિ, બળ, પુરુષતત્ત્વ, શુક્ર, પુરુષશક્તિ. અવગાહના ધરાવે છે તે, સરખેસરખા આકાશમાં નહીં રહેલા | વીર્યાચાર : પોતાના શરીરમાં પ્રાપ્ત થયેલી શક્તિનું ધર્મકાર્યમાં સિદ્ધો. વાપરવું, શક્તિ છુપાવવી નહીં તથા ઉલ્લંઘન કરવું નહીં. વિષયપ્રતિભાવ (જ્ઞાન) : જ્યાં માત્ર જ્ઞાનાવરણીય કર્મના | વૃત્તઃ બનેલું, થયેલું, ચરિત્ર, વૃત્તાંત એટલે કથા; થાળી જેવો ક્ષયોપશમથી વિષય બરાબર આવડે છે, બોલી શકે છે, સમજાવી| ગોળ. શકે છે પરંતુ દર્શનમોહનીય અને ચરિત્ર-મોહનીયનો ક્ષયોપશમી વૃત્તિ સંક્ષેપ ઇચ્છાઓને કાબૂમાં લેવી, ઇચ્છાઓ ઉપર કંટ્રોલ ન હોવાથી તેના ઉપર રુચિ અને આચરણ નથી તે. કરવો. ઇચ્છાઓને દાબવી, છ બાહ્ય તપમાંનો એક તપવિશેષ. વિષયાભિલાષઃ પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખોને ભોગવવાની | વૃદ્ધાનુગામી: વડીલોને અનુસરવું, ઉપકારીઓની પાછળ ઇચ્છા, આનું જ નામ “વિષયવાસના” પણ છે. ચાલવું. વિસંયોજના: મોહનીયકર્મમાં અનંતાનુબંધી 4 કર્મોનો નાશ કર્યો | વૃદ્ધાવસ્થા: ઘડપણ, પાકી ગયેલી વય, જરાવસ્થા. છે પરંતુ તેના બીજભૂત મિથ્યાત્વમોહનીય કમદિ 3| વેદઃ બ્રાહ્મણાદિમાં પ્રસિદ્ધ ધર્મ-શાસ્ત્રો, ઋગ્વદ, યજુર્વેદ વગેરે. દર્શનમોહનીયનો નાશ કર્યો નથી, જેના કારણે પુનઃ અનંતાનુબંધી | વેદનાસમુધ્ધાતઃ શરીરમાં અસતાવેદનીયના ઉદયથી પીડા થાય બંધાવાનો સંભવ છે તેવો અનંતાનુબંધી ક્ષય. ત્યારે સર્વ આત્મપ્રદેશો સ્થિર કરી, સમભાવ રાખી, પીડા વિસંવાદ થવો : પરસ્પર વિરુદ્ધ વાત ઊભી થવી, વિરુદ્ધ | ભોગવી, અસાતાનાં દલીકોનો જલ્દી તરત નાશ કરવો તે. વાતાવરણ સર્જાવું. વેદનીય કર્મઃ સાતા-અસાતારૂપે ભોગવાય તેવું ત્રીજું કર્મ. વિસંવાદી લખાણ : પૂર્વાપર વિરુદ્ધ લખાણ, આગળ-પાછળ | વેધકતાઃ રાધાપૂતલીવીંધીને વિજય મેળવનાર, “વેધકતા વેધક જુદું-જુદું પરસ્પર વિરોધ આવે તેવું લખાણ, એ જ રીતે પૂર્વાપર | લહે છે.” વિરુદ્ધ બોલવું તે વિસંવાદી વચન. વેરઝેર: પરસ્પર વૈમનસ્ય, અંદર-અંદરની દાઝ-ઈષ્ય. વિસ્તાર : ફેલાવો, પાથરવું, ધર્મ-વિસ્તાર = ધર્મનો ફેલાવો | વૈક્રિય શરીર H એક શરીર હોતે છતે બીજા અનેક શરીરો થવો. બનાવવાની જે લબ્ધિ-શક્તિ તે, નાનાં-મોટાં આદિ નવાં નવાં વિસ્તૃત ચર્ચા: ઘણા જ વિસ્તારવાળી ધર્મચર્ચા, આદિ ચર્ચાઓ. | આકારે શરીરો બનાવવાં. વિહાયોગતિનામ (કમ) શરીરમાં પગ દ્વારા ચાલવાની જે કળા | વૈક્રિય સમુધ્ધાતઃ વૈક્રિય શરીર બનાવતી વખતે આત્મપ્રદેશો તે, તેના શુભ અને અશુભ બે ભેદ છે. હાથી, બળદ અને હંસ | સ્થિર કરી, બીજા શરીરની રચના કરી, તેમાં આત્મપ્રદેશો સ્થાપી, જેવી જે ચાલ તે શુભ અને ઊંટ-ગધેડા જેવી જે ચાલ તે અશુભ. | તે શરીર ભોગવવા દ્વારા વૈ. શ. નામકર્મનો વિનાશ કરવો તે. વિહારભૂમિ સાધુ-સંતોને ધર્મકાર્ય કરવા માટે આહારાદિની | વૈદક શાસ્ત્રઃ જેમાં શરીરના રોગોની ચિકિત્સા બતાવેલી હોય અનુકૂળતાવાળી વિચરવાની જે ભૂમિ તે વિહારભૂમિ. તેવું આયુર્વેદસંબંધી શાસ્ત્ર. વિહુયરયમલા જે પરમાત્માએ “રજ” અને “મેલ” ધોઈ | વૈયિકી બુદ્ધિઃ ગુરુજીનો વિનય કરવાથી તેમની પ્રસન્નતા દ્વારા નાખ્યા છે તે. શિષ્યોમાં વધતી બુદ્ધિ. વિક્ષેપ કરવોઃ કાર્ય કરનારાને વિધ્ધ કરવું, અંતરાય પાડવો. | વૈમાનિક દેવઃ ઉચ્ચ કોટિના દેવો, 12 દેવલોકોમાં, (દિગંબરવિક્ષેપણી કથા: જે કોઈ વ્યાખ્યાન કે વાર્તાલાપમાં અન્ય | સંપ્રદાય પ્રમાણે 16 દેવલોકોમાં) તથા રૈવેયક-અનુત્તરમાં વ્યક્તિઓનું સીધી રીતે કે આડકતરી રીતે ભારોભાર ખંડન જ| રહેનારા દેવો. આવતું હોય તેવું વ્યાખ્યાન અથવા તેવો વાર્તાલાપ. વૈયધિકરણ્ય વિરુદ્ધ અધિકરણમાં રહેનાર, સાથે નહીં રહેનાર, વીતરાગતાઃ જેના આત્મામાંથી રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન | ભિન્ન ભિન્ન જગ્યાએ રહેનાર, જેમકે જળ અને અગ્નિ. આદિ સંપૂર્ણ નિર્દોષ અવસ્થા, આનું જ નામ “વીતરાગ દશા”| વૈયાવચ્ચ : ગુરુજી, વડીલો, ઉપકારીઓ, તપસ્વીઓ અને 52

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700