Book Title: Shabdona Shikhar
Author(s): Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 690
________________ સાત સમુઘાતઃ સત્તામાં રહેલાં કર્મોનો બળાત્કારે જલ્દી વિનાશ | સાધ્યસાધનદાવઃ જે સાધ્યનું જે સાધન હોય, તે સાધ્યમાં જ તે કરવો તે સમુધાત, તેના સાત ભેદ છે. (1) વેદના, (2) કષાય, સાધનને જોડવું, એટલે કે જે સાધનથી સાધ્ય સિદ્ધ થતું હોય તે (3) મરણ, (4) વૈક્રિય, (5) તૈજસ, | સાધનને તે જ સાધ્યમાં યુજનકરવું તે. (6) આહારક અને (7) કેવલી સમુદુધાત. સાનુબંધ: ગાઢ, તીવ્ર, અતિશય મજબૂત, સાનુબંધકર્મબંધ એટલે સાત રાજલોક અસંખ્યાત યોજનનો એક રાજ થાય છે. એવા | તીવ્ર ચીકણો, ગાઢ કર્મનો બંધ. સાત રાજ પ્રમાણ સમભૂતલાથી નીચે લોક છે અને તેટલો જ | સાપેક્ષવાદ : અપેક્ષા સહિત બોલવું. અપેક્ષાવાળું વચન, ઉપર લોક છે. અનેકાન્તવાદ સ્યાદ્વાદ, જેમકે રામચંદ્રજી લવ-કુશની સાત ગારવ : સુખની અતિશય આસક્તિ, સુખશેલીયાપણું, | અપેક્ષાએ પિતા હતા, પરંતુ દશરથની અપેક્ષાએ પુત્ર (પણ) શરીરને અલ્પ પણ તકલીફ ન આપવાની વૃત્તિ. હતા. સાતાવેદનીય: એક પ્રકારનું પુણ્યકર્મ, સાનુકૂળ સંયોગોની પ્રાપ્તિ, | સામાનિક દેવ ઇન્દ્રની સમાન ઋદ્ધિ-સિદ્ધિ જે દેવોની હોય, શરીર નીરોગી હોવું, સુખનો અનુભવ થવો તે. પરંતુ માત્ર ઈન્દ્રની પદવી ન હોય તેવા દેવો. સાદિઃ પ્રારંભવાળી વસ્તુ, છ સંસ્થાનમાંથી ત્રીજું સંસ્થાન. જેનું સામાયિક ચારિત્રઃ સમતાભાવની પ્રાપ્તિવાળું જે ચારિત્ર, ઇષ્ટાબીજું નામ સાચિ છે. નિષ્ટની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં જ્યાં હર્ષ-શોક નથી તેવું ચારિત્ર. જેના સાદિ-અનંત : જેની આદિ (પ્રારંભ) છે પરંતુ અંત નથી તે, 1 ઈતરકથિત અને યાવત્કથિત એમ બે ભેદો છે. જેમકે ક્ષાયિકસમ્યક્ત્વ - સિદ્ધત્વ અવસ્થા. સામાન્ય કેવલી: જે મહાત્માઓ મોહનીય કર્મનો ક્ષય કરી, સાદિ-સાન્ત: જેની આદિ (પ્રારંભ) પણ છે અને અંત પણ છે | બારમે ગુણઠાણે જઈ, શેષ ત્રણ ઘાતકર્મો ખપાવીને કેવલજ્ઞાન તે, જેમકે જીવની દેવ-નરક આદિ અવસ્થાઓ. પામેલા છે પરંતુ તીર્થંકર-અવસ્થા પ્રાપ્ત થઈ નથી તે, સામાન્ય સાધકાત્મા આત્માનું હિત કરનાર, સાધનામાં વર્તનારો આત્મા. | કેવલી. સાધકદશા: આત્મા મોહનીયાદિ ઘાતી કર્મોનો ક્ષય કરવા તરફ | સામાન્યગુણઃ સર્વ દ્રવ્યમાં વર્તતા જે ગુણો હોય તે. પ્રવર્તતો હોય તે વખતની અવસ્થા. સામાન્યવિશેષાત્મક દ્રવ્ય : પ્રત્યેક દ્રવ્યોમાં “સામાન્ય” ધર્મ સાધન નિમિત્ત, કારણ, કાર્ય કરવામાં મદદગાર, સહાયક. | પણ છે અને “વિશેષ” ધર્મ પણ છે. અનેક વ્યક્તિમાં રહેનારો સાધનશુદ્ધિઃ જે સાધ્ય સાધવું હોય તેને સાધી આપે તેવું યથાર્થ | જે ધર્મ તે સામાન્ય ધર્મ, અને વિશિષ્ટ એક વ્યક્તિમાં રહેનાર જે સાધન તે સાધનશુદ્ધિ, મોક્ષાસાધ્ય હોય ત્યારે મોહક્ષયાભિમુખ | ધર્મતે વિશેષ ધર્મ, જેમકે દેવદત્તમાં મનુષ્યત્વ અને દેવદત્તત્વ. રત્નત્રયીની આરાધના. સામ્યતા સમાનતા, બન્નેમાં સરખાપણું તુલ્યતા. સાધારણ કારણ: અનેક કાર્યોનું જે કારણ હોય તે, એક કારણથી સાયંકાલ સંધ્યા સમય, સાંજનો ટાઈમ, સૂર્યાસ્ત આસપાસનો ભિન્ન-ભિન્ન અનેક કાર્યો થતાં હોય તે કારણને સાધારણ કારણ કાળ. કહેવાય છે. સાર્થક પ્રયોજનવાળું, કામ સરે તેવું, જેમાંથી ફળ નીપજે તેવું. સાધારણ દ્રવ્ય : ધાર્મિક સર્વ કાર્યોમાં વાપરવાને યોગ્ય એવું | સાલંબનયોગઃ આત્મસાધનામાં કોઈને કોઈ પરદ્રવ્યનું આલંબન સમર્પિત કરેલું જે દ્રવ્ય તે. લેવામાં આવે તેવો યોગ, તેવી સાધના. સાધારણ વનસ્પતિકાય : અનંતા જીવો વચ્ચે એક જ ભોગ્ય | સાવદ્યકર્મઃ જે કાર્યમાં હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહાદિ શરીર પ્રાપ્ત થાય તે, એક જ ઔદારિકમાં અનંતા જીવોનું હોવું પાપો હોય તેવાં કામો, પાપવાળાં કાર્યો. તે, તેના સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. સાવદ્યભાવઃ પાપવાળા મનના વિચારો, મનના પાપિષ્ટ ભાવો. સાધુ : સાધના કરે છે, આત્મહિતનું આચરણ કરે તે. | સાવદ્યયોગ: પાપવાળી મન-વચન અને કાયાની પ્રવૃત્તિ. પંચમહાવ્રતાદિ પાળે તે (જૈન) સાધુ. સાવધાનઃ સજાગ, બરાબર જાગૃત, જે કાર્ય કરવું હોય તેમાં સાધ્ય સાધવા લાયક પદાર્થ, પક્ષમાં જે સાધવાનું હોય છે, જેમકે સચોટ એકાગ્રતા, લીનતા. પર્વતમાં “વલિ” એ સાધ્ય છે. સાશંસ: ફળની આશંસાપૂર્વક કાર્યમાં પ્રવૃત્તિ કરવી તે. સાધ્યશુદ્ધિ : આત્માને કર્મ અને ભવના બંધનમાંથી મુક્ત ] સાસ્વાદન: અનંતાનુબંધી કષાયના ઉદયને લીધે સમ્યક્ત્વથી કરવાપણાનું જે સાધ્ય તે, સાધ્યશુદ્ધિ રાગાદિ મોહદશાના | વમતાં મલિન આસ્વાદ હોય તે, બીજું ગુણસ્થાનક. ત્યાગની જ જે દૃષ્ટિ તે. સાહિત્યરચના : જેનાથી આત્માનું હિત-કલ્યાણ થાય તેવાં 59

Loading...

Page Navigation
1 ... 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700