Book Title: Shabdona Shikhar
Author(s): Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 672
________________ ભદ્ર શાલવનઃ મેરુપર્વતની તળેટીમાં આવેલું એક સુંદર વન. | ભાટચારણ : પ્રશંસા કરનારા, ગુણાવલિ ગાનારા, વધુ પડતાં ભદ્ર સમાજ: સંસ્કારી માણસો, સારા વિચાર અને આચરવાળો | વિશેષણો વાપરી સારું સારું જે બોલનારા. સમાજ. ભાણ સૂર્ય, રવિ, તેજપુંજ. ભયભીત: ભયોથી ડરેલો, ભયોથી આકુલ વ્યાકુલ આત્મા. ભયમંડળ : પ્રભુજીની મુખમુદ્રાની પાછળ રખાતું એક તેજના ભયાન્વિત: ભયથી યુક્ત, ભયોથી ભરેલો. સમૂહાત્મસ ચક્ર, જે પ્રભુજીના મુખના તેજને આકર્ષી લે છે. ભરત મહારાજા શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર, પ્રથમ ચક્રવર્તી. | ભારતી: સરસ્વતી, વાણી, વાણીની દેવી, પ્રવચન. ભરતક્ષેત્રઃ જંબુદ્વીપમાં દક્ષિણ ભાગમાં આવેલું બીજના ચંદ્રમાના | ભારારોપણ: બીજા જીવ ઉપર ભારનું આરોપણ કરવું, ભાર આકારે પ૨૬, 6/19 યોજન ઉત્તર-દક્ષિણ લાંબુ એક ક્ષેત્ર. પૂર્વ-| નાખવો. પશ્ચિમ અનિયત લાંબું, તે જ રીતે ધાતકીખંડ અને પુષ્કરદ્વીપમાં | ભાવ: હૈયાના પરિણામ, અંદરના વિચારો તથા કર્મના ઉપશમ પણ 2+2 ભરતક્ષેત્રો છે. ક્ષયોપશમ-ક્ષય-ઉદય આદિથી આવેલું સ્વરૂપ તથા વસ્તુનું ભવચક્ર: સંસારરૂપી ચક્ર, જન્મ જન્મમાં ફરવા-ભટકવાપણું. સહજસ્વરૂપ (જેને પરિણામિકભાવ કહેવાય છે). ભવધારણીય શરીર: જન્મથી મળેલું જે પ્રથમ શરીર તે, જેમ ભાવનિક્ષેપઃ વસ્તુની વાસ્તવિક યથાર્થ પરિસ્થિતિ, જેમ કે તીર્થંકર દેવ-નારકીને જન્મથી જે વૈક્રિય મળે તે ભવધારણીયપછી નવું | ભગવાનની કેવલી અવસ્થા હોય ત્યારે તેઓને તીર્થકર બનાવે તે ઉત્તરવૈક્રિય શરીર કહેવાય છે. કહેવા તે. ભવનપતિદેવઃ ચાર નિકાયના દેવોમાંની પ્રથમ નિકાય, જેના | ભાવપાપ H ચાર ઘાતકર્મોનો ઉદય, વિશેષે મોહનીય કર્મનો અસુરકુમાર આદિ 10 ભેદો છે. ઉદય, અજ્ઞાનતા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ. ભવનિર્વેદઃ સંસાર ઉપરથી કંટાળો, સંસારસુખની બિનરસિકતા. | ભાવપુણ્યઃ ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમ, વિશેષે મોહનીયનો ભવપરિપાકઃ ભવોનું પાકી જવું, મોક્ષ માટેની યોગ્યતા પાકવી. | ક્ષયોપશમ સમ્યજ્ઞાન, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોક્ષ, વિનય, ભવપ્રત્યયિકઃ ભવ છે નિમિત્ત જેમાં એવું, જેમ પક્ષીને ઊડવાની શીયળ આદિ. શક્તિ, માછલાંને તરવાની શક્તિ ભવથી જ મળે છે તેમ દેવ, ભાવપૂજા : આત્માના ઉચ્ચતમ પરિણામો પૂર્વક પ્રભુજીને નારકીને અવધિજ્ઞાન અને વૈક્રિય શરીર ભવથી જ મળે છે. નમસ્કાર આદિ પૂજા કરવી તે, અથવા કષાયોનું અતિશય દમન. ભવભીરુ આત્મા સંસારના સુખ-દુઃખમય) ભાવોથી ડરનારો ભાવપ્રાણ : જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય આદિ આત્માના ગુણો. આત્મા. ભાવહિંસા : બીજાનું ખરાબ કરવાના અથવા હિંસા કરવાના ભવવૈરાગ્ય: સંસારમાંથી રાગ નીકળી જવો, રાગની હાનિ. | પરિણામ કરવા, મનમાં કષાયોનો આવેશ, કષાયોની તીવ્રતા. ભવાભિનંદી : સંસારના ભૌતિક સુખમાં જ ઘણો આનંદ | ભાવિભાવઃ ભાવિમાં કેવલજ્ઞાની ભગવાનની દૃષ્ટિએ જે ભાવો માનનાર. બનવાના નિયત છે તે, (ભાવિમાં નિયત થનાર). ભવિતવ્યતા નિયતિ, ભાવિમાં નિશ્ચિત થનારું, દ્રવ્યના કેવલી ભાવેન્દ્રિય : મતિ-શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનીની દૃષ્ટિએ થનારા પર્યાયો. આત્મામાં પ્રાપ્ત થયેલી (ઇન્દ્રિયો દ્વારા) વિષય જાણવાની શક્તિ. ભવ્યાતિભવ્ય: સુંદરમાં ઘણું સુંદર, અતિશય સુંદર. ભાષાવર્ગણા : જગતમાં રહેલી 8 વર્ગણાઓમાંની પાંચમી ભસ્મછત્રાગ્નિ રાખથી ઢંકાયેલો અગ્નિ, (તેના જેવો ઉપશમ | વર્ગણા, એખ પ્રકારના પુદ્ગલસ્કંધો કે જેને આ આત્મા પ્રહણ ભાવ છે). કરીને ભાષાસ્વરૂપે બનાવીને ભાષારૂપે પ્રયોજે છે. ભક્ષણક્રિયા: પચાવી પાડવાની ક્રિયા, ભક્ષણ કરવાની ક્રિયા. ભાષાસમિતિઃ પ્રિય, હિતકારક, સત્ય વચન બોલવું અને તે ભાગ્યઃ નસીબ, કર્મ, પૂર્વબદ્ધ (જૈનેતર દૃષ્ટિએ ઈશ્વર). પણ પરિમિત-પ્રમાણસર જ બોલવું. ભાગ્યવાનુંઃ નસીબવાળો, પુણ્યકર્મવાળો, શુભકર્મવાળો ભાષ્યઃ સૂત્રકથિત અર્થ જેમાં સ્પષ્ટ કર્યો હોય તે, સૂત્રમાં કહેલા આત્મા. સંક્ષિપ્ત અર્થને જેમાં વિસ્તારથી સમજાવ્યો હોય તે, જેમકે તત્ત્વાર્થ ભાગ્યોદય: પૂર્વે બાંધેલા પુણ્યનો ઉદય, આનું જ નામ ભાગ્યદશા | ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય વગેરે. પણ કહેવાય છે. ભાષ્યત્રયમ્ : ત્રણ ભાષ્યો, શ્રી દેવેન્દ્રસૂરિજીનાં બનાવેલાં ભાટકકર્મ : ગાડી, ગાડાં, રથ વગેરે વાહનો ભાડે આપવાં, | ચૈત્યવંદનાદિ ત્રણ ભાષ્યો, ચૈત્યવંદન, ગુરુવંદન અને ભાડાથી ચલાવવાં, પંદર કર્માદાનમાંનું એક કર્માદાને. પચ્ચખાણ. 41

Loading...

Page Navigation
1 ... 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700