Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
o
એ પ્રમાણે સાંભળી તે રાજા સવેગ પામીને કહે છે. હું સુ'દરી ! તે સાચુ' કહ્યું. હવે મે' તત્ત્વ જાણ્યું, હું સુંદરી । મારા જેવા મેહાંધને તે વિવેકરૂપી લેચન દીધાં. વિકટ નરકના કૂવામાં પડતા એવા મને તે રાકયે, હું પ્રિયે હું નિભાગ્ય છું માટે હવે હું શું કરું તે તું કહે. ત્યારે અહિંસુ દરીએ કહ્યુ. જે તમે તમારા આત્માનું હિત ચાહા છે, તે પરસ્ત્રીગમત નિવારણ કરે, એ અભિલાષાને ત્યાગ કરો.
એ ઉપદેશ સાભળી રાજા પરસ્ત્રીથી પરાઙમુખ ખન્યા, અને સ્ત્ર આત્માને નરકમાં જતા બચાવ્યા, ત્યારે રાજા સુંદરીને મનથી ખમાવીને બહુમાન પૂર્ણાંક વસ્ત્રાભૂષણ આપી પેાતાને ઘેર માકલી મત્રીને ખેાવી ફરી મત્રીપદ ઉપર આરૂઢ કર્યું, એ પ્રમાણે બુદ્ધિ સુંદરીની કથા કહી
હવે ત્રીજી ઋદ્વસુ દરીએ પણ કષ્ટ પડે થકે શીયા પાળ્યુ, તેની વ તર્તા કહે છે. તામ્રલિપ્તિ નગરીના રહેનારો શ્રીદત્તવ્યવહારીયાના પુત્ર ધનામે જીનધમી હતા. તે વ્યાપાર અર્થે તામ્રલિપ્તિ નગરીથી સાકેતપુ૨ે આવ્યે ? તે ધ કુમારે ચૌટામાં બેઠાં બેઠાં સખી સઘાતે રાજમાગે જાતી લાવણ્યવતી તથા સૌદય રૂપે શાશ્વતી એવી ઋદ્વિસુ દરીને દેખીને તે ધર્મ, ચિંતવ્યું કે, સુખ તિ એવા આ અસાર સંસારસમુદ્રમાં સારંગàાચના એવી એ સ્ત્રીને હું સાક્ષ ત્ લક્ષ્મીની જેમ સાર દેખું છુ. કઈક દૈવયેાગથી મારા એની સાથે વિવાડુ થાય, ત્યારે જ હું ભેગસુખની ભર સ ́પદા પામીશ, અને એ વિના ખીજી મલે ત્યારે તે ભેગસુખને બદલે હું કલેશકારી રંગની સંપદા પામીશ. તે કુમાર એવું ચિંતવે છે, એવામા ઋદ્ધિસુ દરીની દૃષ્ટિ પણ તેની ઉપર પડી. ખ ને ષ્ટિ ભેગી મલી, અને સખીઓ કહે એ નર તારા ચિત્તને ચાર છે, તે તને ખરેખર ચેાગ્યું છે, એટલામાં તે કુમાર સ્વાભાવીક છી કયા છી. કીને નમે જિનેન્દ્રાય એમ મેલે છે ત્યારે ખાઈએ તેને જેની જાણ્યા, તે કુમારનુ ઉત્તમ મનાપુર “ નમા જિનેન્દ્રાય એલ્યે એવુ વચન સાંભળી ઉઠ્ઠામ પામી થકી તે પાતે ખેલી કે, જૈન પ્રાણી જગતમા ચિર’જીવી રહે
A
.
તે પછી ઋદ્ધિસુ દરીએ પેાતાના ચિત્તને અભિપ્રાય પિતાને જણાવ્યે, જેમ ભ જીવને જિનવાણી સાળીને આત્મજ્ઞાન થાય, તેમ તેના કુળ, ધમ સાભળો તેને વૃત્તાંત જાણ્યે. સુમિત્ર થવાવરચે તેના પરજનથી તેને દેવગુરુની ભક્તિત્રત જૈન કુળ જાણી પેતે ત્યાં જઈ સારા મૃહુર્તે ઋદ્ધિ સુંદરીને ધકુમારની સાથે પરણાવી તે ઋદ્ધિસુ દરીને બહુ રુપવંત કલાવ ́ત પુરુષે માગી, પણુ જૈનધી વિના ખીજા પુરુષને તેના પિતાએ પૂર્વે ન દીધી. પરંતુ ધર્મકુમારને તા યાચ્યા વિના પણ તે જૈન ધર્માંના જાણુ હુને તેથી તેને પરણાવી માટે અરિહતના મતને વિષે રહ્યા જે પ્રાણી તે અણુપ્રાસ્થ્ય અને પામે, ધી એવે, ધ કુમાર પરણેલી સ્ત્રીને સાથે લઈ પેાતાને ઘેરે તાલિસિ નગરીને વિષે ગયા. એક ચિત્ત અને સ્વભાવ જેના એવા તે બન્નેમા પરસ્પર અતિ પ્રેમ હતા એક નિમેષ માત્ર પરસ્પર વિચાગ ખમી ન શકે. એકદા તે વ્યવહારીએ ધન ઉપાજવાને અર્થે