Page #1
--------------------------------------------------------------------------
________________
米糕點鹽熅牌榮榮瀰爚濶熅喲喲嗨濶濶煢煢煢爛爛瀰濶美
ॐ ही अहँ नमः શ્રી સ’ભવનાથાય નમ:
શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તુર-ચશે ભદ્રસુરિ સદગુરૂભ્ય નમ
શ્રી પૃથ્વીચન્દ્ર—અને ગુણસાગરનું સરલ—ચરિત્ર
સ. ૨૦૩૪
સ’પાદક :
પૂ. આચાય દેવ શ્રી વિજય યશાભદ્ર સૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન
પૂ. મુનિ શ્રી રત્નપ્રભવિજયજી મ. સા.
પ્રકાશક : શ્રી વર્ધમાન જૈન શ્વે. સૂ, સધ ઉષ્માનપુરા, અમદાવાદ, ૧૪ કિંમત: રૂ. ૧]
[સવ હક્કે સપાદકને સ્વાધીન છે.]
આસા વદ ૧૩
[ શ્રી પદ્મપ્રભુસ્વામિ દીક્ષા કલ્યાકશુદીન
વીર સવત ૨૫૪
શ્રી. નવપ્રભાત પ્રીન્ટીગ પ્રેસ, નેવેલ્ટી સીનેમા પાસે, ઘીકાંટા રોડ અમદાવાદ.
હતી કાર ક ટો
Page #2
--------------------------------------------------------------------------
________________
૭૪ અ ના પ્રસ્તાવના
–શ્રી હરિભાઈ ધરમચંદ શાહ
B.A, મધુવન જૈનશાસ્ત્રમાં બતાવેલ ચાર અનુગ પૈકી એક કથાનુગ છે. મુખ્ય તે દ્રવ્યાનુગ છે, ઉપાદાનની ચોગ્યતા ન હોય તે દ્રવ્યાનુગને વિષય જલદી સમજી શકાય તે નથી. કથાનુગ દ્વારા ક્રમશઃ ઉપાદાનની એગ્યતા આવે છે.
દરેક ધર્મને અંતિમ આશય પીગલિક સુખમાં મગ્ન બનેલા જીવને તેના આત્માના શુદ્ધ સરરૂપનું ભાન કરાવી તેનામાં સત્તાએ સુષુપ્ત રહેલી અનંતશક્તિઓને પ્રગટાવી તેને શુદ્ધ-બુદ્ધ અને મુક્ત કરવાને છે.
મનુષ્ય પોતે જ પિતાના વિચારોથી પિતાનું ઉત્થાન અને પતન કરે છે. આપણે જેવા વિચારે સેવીએ છીએ તેવા બનીએ છીએ. ભવિષ્યમાં આપણી સામે પડેલું છે. તેને બગાડવું કે સુધારવું એ આપણી ઈચ્છા પર આધાર છે. સવિચારથી ગમે તેવી સ્થિતિ બદલાવી શકાય છે.
કથાનગને લગતાં પુસ્તકે માનવને કનિષ્ઠ જીવનમાંથી સવિચાર અને દઢ સંકલ્પ' દ્વારા ઉન્નત બનાવે છે. શાસ્ત્રીય ભાષામાં કડીએ તે અશુભમાંથી શુભમાં અને શુભમાંથી શુદ્ધ સુધી દેરી જાય છે, અને તેથી મહર્ષિઓએ કથાનુગનાં પુસ્તકે રચી માનવજાત ઉપર મહાન ઉપકાર કર્યો છે. મહત્વની વસ્તુ જીવ કયા કારણે નીચે પટકાય છે અને કયા કારણે અને કેવાં કેવાં નિમિત્તોથી ઉન્નત બને છે તેની સચોટ સમજુતી આપવામાં રહેલ છે. રોજના પ્રસંગોમાથી તત્વજ્ઞાન સમજાવવું એ કથાનુગને આશય છે કથાનુગના ગ્રંથમાં કેટલીકવાર શુગારરસવાળા પાત્રો આવે છે તે પાત્રો શૃંગારરસને પોષવા માટે મુક્વામાં આવતા નથી, પરંતુ વાસનાનું વ્યર્થ પરિણામ અને પતન સમજાવવા માટે મુકાય છે.
કથાનુગના આટલા પ્રાથમિક પ્રસ્તાવ પછી પ્રસ્તુત ગ્રથના ચરિત્ર નાયકે શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના એકવીસ ભવ તથા ગ્રથના મૂળ રચયિતા વિગેરેનું ટૂંક ખ્યાન આપવું અસ્થાને નહીં ગણાય
આત્મા જેમ અનાદિ છે, તેમ કાળ પણ અનાદિ છે. મહર્ષિઓએ કાળને બે ભાગમાં વહે છે. એક ઉત્સર્પિણી કાળ અને બીજો અવસર્પિણી કાળ. દરેક કાળમાં છ છ આરા હોય છે. અત્યાર સુધીમાં આવી અનંત ઉત્સર્પિણ અને અવસર્પિણ વહી ગઈ. હાલ અવસર્પિણને પાંચમો આરો ચાલે છે. આ ગ્રંથના ચરિત્ર નાયકોની ઉપસ્થિતિ ગઈ અવસર્પિણકાળના પાંચમા આરામાં થયેલી છે,
Page #3
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ મૂળ સંસ્કૃત ગદ્ય ભાષામાં લખાયેલ છે તેના રચયિતા પંડિત પ્રવર પૂજ્યશ્રી રૂપવિજ્યજીએ ૧૧ સર્ગમાં આલેખન કર્યું છે. પંડિત પ્રવરશ્રી કઈ સદીમાં થયા તે હકીકત ઉપલબ્ધ થઈ નથી. ગ્રંથને ગુજરાતી અનુવાદ બાળબેધ લિપિમાં પંડિતશ્રી લમ્બિવિજયજીએ કરેલ છે, અને બાળબેધ લિપિમાં આ ગ્રંથ સંવત ૧૯૪૮ સાલમાં છપાયેલ છે. ત્યારપછી આવૃત્તિ છપાયાની માહિતી મળતી નથી, એટલે ૮૬ વરસ પહેલાં આ ગ્રંથ છપાયે છે એમ કહી શકાય.
પ્રસ્તુત ગ્રથના ચરિત્ર નાયકોના ભવની શરૂઆત શંખરાજા અને કલાવતી રાણીના ભવથી થાય છે. આ બંને ચરિત્ર નાયકે એકવીસમા ભવે કેવળજ્ઞાન પામી ક્ષે જાય છે. એકવીસ ભવ કયા કયા પર્યાયમાં થયા તે હકીકત જાણવી ઉપગી હોવાથી તેનું પૃથકરણ કરવું ઉપયોગી છે. એકવીસભવમાં ૧૧ ભવ મનુષ્ય પર્યાયના છે અને દસ ભવ દેવપર્યાયના છે. મનુષ્યના ૧૧ ભવમાં તેમને પરસ્પર સબંધ નીચે મુજબ છે. પતિ પત્નિ તરીકે મિત્રરૂપે ભાઈઓ રૂપે પિતાપુત્ર રૂપે છ ભાવ બે ભવ
બે ભવ.
એક ભવ દેવ પર્યાયમાં માત્ર એકજ ભવ દેવ-દેવી તરીકે અને બાકીના બે મિત્ર સંબંધના છે. ગ્રથ પુરેપુરે વાંચવાથી ઘણું ઘણું જાણવાનું મળી શકે. પ્રસ્તાવનામાં બધી હકીકત સમાવી શકાય નહીં. છતા સારભૂત તારવણી નીચેના મુદ્દાઓમાં સમાવી લેવામાં આવે છે.
(૧) સબંધે ગમે તેટલા ભવ સુધી ચાલુ રહે છતાં એક વાર પતિ-પત્નિ તરીકે સબંધ બંધાયે હોય તો તે સબ ધ તેજ પ્રકારે કાયમ રહે એવો એકાન્ત કેઈ નિયમ નથી. એકભવમાં પતિ-પત્નિ તરીકે હોય તે બીજા કેઈ ભવમાં પુત્ર અને માતારૂપે હોય અગર પિતા-પુત્રરૂપે કે મિત્રભાવે હોય. જે પ્રકારના પરસ્પરના ઋણાનુબંધ હોય તે મુજબ સંબંધ બંધાય છે. કઈ કઈવાર દુશમન તરીકેના સબંધ હોય છે.
શંખ રાજા અને કલાવતી રાણીના મનુષ્યપર્યાયના જે ૧૧ ભ થાય છે, તે ભામાં મોટા ભાગે સંયમ માર્ગ અને બારવ્રત જેમ શ્રીપાલ રાજા અને મયણે સુંદરી સમક્તિ પામ્યા બાદ નવમા ભવે મોક્ષમાં જશે, નવ ભવમાં નરક કે તિર્યંચે જવાના નથી અને મનુષ્ય અને દેવકના ઉત્તરોત્તર વધુ સુખને પામવાના છે. તેમ પ્રસ્તુત ચરિત્રનાયક શ્રી પુચિન્દ્ર ગુણસાગર–સમક્તિ પામ્યા ત્યારથી ૨૧ ભવ સુધી નરક કે તિર્યંચમાં ગયા નથી અને પણ મનુષ્ય–દેવલેકમાં ઉત્તરોત્તર વધુને વધુ સુખ સામગ્રી પામી ૨૧ માં ભવમાં મોક્ષે ગયા છે રાજેશ્વરી એ નરકેશ્વરી હોઈ શકે છે પણ પ્રસ્તુત ચરિત્ર નાયકે ખરેખર અપવાદરૂપ કહેવાય ?
(૪) પ્રાચીન સમયમાં માનવજીવનની ચાર અવરથાઓમાં વહેંચણી થતી છેલ્લી અવરથા વાનપ્રસ્થાનની ગણતી વાનપ્રસ્થ અવસ્થાએ પહોંચતા જીવ પિતાને કુટુંબીક ભાર
Page #4
--------------------------------------------------------------------------
________________
પુત્રને પી સન્યાસી જીવન જીવવાનું મહત્વનું ગણતે જૈન મહર્ષિઓથી જીવનની કેઈપણ અવસ્થામાં ભાગવતી દીક્ષા લઈ શકાય એ અનુરોધ કર્યો છે.
(૫) છેલ્લા ભવમાં શરાજને જીવ પૃથ્વીચંદ રાજકુમાર તરીકે અને રાણી કલાવતીને જીવ શ્રેષ્ટિપુત્ર ગુણસાગર તરીકે જન્મે છે. બન્ને મિત્રો છે. બંનેને જન્મથી જાતિસ્મરણ જ્ઞાન થયેલું છે. બંનેએ સંસાર સાથે સંબંધ જોડ છે. પૃથ્વીચ એળ રાજકુમારીઓ સાથે અને ગુણસાગરે આઠ શ્રેષ્ઠિ પુત્રીઓ સાથે પાણિગ્રહણ કર્યા છે. છતાં ધાતિક નામશેષ થવાથી એકાએક તીવ્ર વરાગ્ય ભાવનાની વૃદ્ધિ થતાં ડરથ પર્યાયમાં બંનેને સાથે કેવળજ્ઞાન થાય છે એ બન્નેના સ્વભાવના સંબંધની વિશિષ્ટતા છે. સાથે સાથે બને મહાપુરુષોની ધર્મપત્નિઓને તથા માતા-પિતાને, સંસારની અસારતા સમજાતાં વૈરાગ્યભાવની વૃદ્ધિથી તેજ ચેરીમાં કેવળજ્ઞાન થાય છે.
ગ્રથને ટુંકસાર ઉપરના મુદ્દાઓમાં સમાવી લેવામાં આવે છે. છતાં એથી પણ ટુંકમાં કહેવું હોય તો કહી શકાય કે વિવેકશુન્ય મનુષ્યને પાચે ઇન્દ્રિઓ પંચાગ્નિ જેવી છે, જ્યારે વિવેકને પાચે ઇન્દ્રિઓ પાચ રન જેવી છે. ગ્રથના મૂળ રચયિતા મહાપુરુષે સંસારના દુરિત પાપ, તાપ અને સ તાપથી બચાવવા ઉપર મુજબને સાર સમજાવવા ગ્રથની સુ દર ગુથણું કરી મહાન ઉપકાર કર્યો છે.
આવા સમર્થ પુરૂષે રચેલા ગ્રંથ ઉપર પ્રસ્તાવના લખવી એ મારા જેવા શાસ્ત્રને એકડો ઘુટનાર માટે બાલચેષ્ટા છે, છતા પૂજ્ય મુનિશ્રી રત્નપ્રભ વિજયજી મ. સા. ના આદેશને નકારી ન શક્યું, એટલે અલ્પબુદ્ધિના ઉપશમના કારણે લખાણમાં જે કઈ ક્ષતિઓ દેખાય છે તે બદલ વાચક વર્ગ મને ક્ષમા કરે.
હરીલાલ ડી. શાહ, બી. એ.
મધુવન સેસાયટી આશ્રમ રોડ, અમદાવાદ–૧૪ સં. ૨૦૩૪ના આશો વદી ૧૩
Page #5
--------------------------------------------------------------------------
________________
'
પ્રકાશકીય કથન
શ્રી સભવનાથય નમઃ
નમે। નમ શ્રીગુરૂનેમિસૂરચેઝ
શાસનસમ્રાટ–૫ પૂ. આચાર્યદેવ શ્રી વિજ્ય નૈમિસૂરીશ્વચ્છ મસાના સમુઈ યના શાસન પ્રભાવક પરમ પૂ. આચાર્ય દેવ શ્રી વિજય યશાભદ્રસૂરીશ્વરજી મ.સા. ને સં ૨૦૩૪ના ચાતુર્માસાથે માગ્રડભરી વિન ંતિ કરતાં પૂજ્ય શ્રીએ પય મુનિશ્રી રત્નપ્રભવિજયજી મ. આદિઠા ૨ ના ચાતુર્માસ માટે લાભ આપ્યા. તે બદલ પૂજ્ય આચાય દેવના શ્રી ઉષ્માનપુરા વમાન જૈન સંઘ ઋણી છે.
',
અષાઢસુદ–૭ના ચાતુર્માંસાથે પૂ. મુ. રત્ન પ્રવિ મ. તથા પૂ. મુનિ શ્રી ચન્દ્રગુપ્ત વિજયજી મ.ને સસ્વગત પ્રવેશ થયેા, ચાંતુર્માસ દરમ્યાન સૂત્રરૂપે શ્રી આત્મપ્રમેધ” એગ્રથ ઉપર સૌ કાઈ સારી રીતે સમજી શકે તેવી સરલ-સચાટ શૈલીમા પ્રવચને થતા હૅતા–સંઘમાં વ્યાખ્યાન શ્રવાથૅ દિન-પ્રતિદિન સારી સંખ્યા વધતી હતી-મુનિ રત્ન પ્રભવિજયજી કાઇપણ વિષય ઉપર વિવરણુ કરવાની હથેડી તેમને હાથ લાગી જવાથી વ્યાખ્યાન પ્રશસા પાત્ર અને છે એ સધની દરેક વ્યક્તિ વખાણ કરે છે. પૂ. મુનિરાજ શ્રીના સદુપદેશથી શ્રી વીસ સ્થાનક તપનું મહાપૂજન, તે અ ંગે મેટી સંખ્યામાં આય ખીલ થયા, ૭૧ અઠ્ઠમના તપસ્વીએએ શ્રી સીમધર સ્વામી ભગવંતની પૂર્વ આરાધના કરી હતી, પારણાં અત્રે કરાવાયા તેમ દરેકને ૪૫ રૂા. ની પ્રભાવના અપાઈ હતી. ચા-પુરી મગના એકાસણા ચીમનલાલ માલવીયા તરફથી કરાવાયા હતા. પૂ મુનિ શ્રીની પ્રેરણાથી ભા—સુદ–પ ના ‘શ્રી સંઘનુ સ્વામી વાત્સલ્ય થયુ હતુ, પર્યુષણમા સારી તપશ્ચર્યાં થયેલ હતી. ભાદરવા સુદ ૮ ના સવારે ૧ હજારથી વધુ સ ખ્યામાં પાંચ દેહરાસરે ની વી દાનની મગી સહિત ભવ્ય ચૈત્યપરિપાટી ચેાજાઈ હતી, અંતે શ્રાવક નગરમાં વિશ્રામ પામી હતી અને ત્યાં શ્રી સંઘ પૂજન તથા દરેકની સ્વામી ભક્તિ કરવામાં ઓવી હતી. ભાદરવા સુદ ૧૧ના જગદ્ગુરૂ પૂ. આચાર્યદેવ શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ.સા ની સ્વાર્ગીરાણુ તીથિ ઉજવાઈ હતી તે દિવસથી સવારે પ્રભાત કાળે સારી એવી સખ્યામાં દરાજ શ્રી ભકતામર સ્ત્રના પાઠ સમુહ ચાલે છે.
શાસનસમ્રાટશ્રીજીના સમુદાયના પૂ સાધ્વીજીશ્રી રાજેન્દ્રશ્રીજી મ. (ખંભાતવાળા) ના શિષ્યાએ પુ સાધ્વીજીશ્રી શ્રીમતી શ્રીજી મ. આદિઠાણા પાચ અત્રે ચાતુર્માસ પધારેલા છે, તેમના શાંત સ્વભાવથી જ્ઞાનાપદેશથી બહેનેામા સારી જાગૃતિ આવી છે.
વિશેષમાં પૂજ્યમુનિ શ્રી રત્નપ્રભવિજજી મ. સા. ના સદુપદેશથી સંઘનાં જ્ઞાનખાતાની કમથી શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગરના ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અને સાથે સાથે ગૃહસ્થા પેાતાના ઉપયોગ માટે કિંમતથી ખરીદવાની ચેાજના કરવામાં આવી છે. આ
Page #6
--------------------------------------------------------------------------
________________
ગ્રંથની પ્રથમ આવૃત્તિ સં. ૧૯૪૮ ની સાલમાં છપાઈ હતી. એટલે ૮૯ વર્ષ પછી તેની પ્રત-પુસ્તકે સુપ્રાપ્ય ન હોવાથી આ બીજી છપાવવામાં આવી. શ્રી સંઘે અને લાભ લીધે છે.
પ્રસ્તુત પ્રસંગે જણાવતા આનંદ થાય છે કે આ પહેલા ૨૦૩૦ ની સાલ સુધીમાં શ્રી સંઘે સમ્ય-જ્ઞાનના પ્રચારાર્થે રૂ. ૨૬૨૧૬, અને છેલ્લા ચાર વર્ષમાં ૪૯૧૧, એમ કુલ ૭૫૮૨૭, જેટલી માતવર રકમનો સદુ ઉપયોગ કર્યો છે, તે સો સો ઘોને પ્રેરણા રૂપ બને તે અર્થે નિર્દેશ કર્યો છે, શ્રી સંઘની સ્થાપના થયા ૧૫ વર્ષના ગાળામાં શ્રી સંઘને પ્રયત્ન સુપ્રશસ્ય કહેવાય,
શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનુ આચ્છાદિક ચરિત્ર છપાવવામાં પૂ મુનિશ્રી રત્નપ્રભ વિજયજી મ તથા પૂ મુનિશ્રી ચન્દ્રગુપ્તવિજયજી મ પ્રફ સશેધન કરી, શકય તેટલી શુદ્ધિ કરી બતાવી છે તેમજ ધો નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસવાળા શ્રી જગદીશભાઈ મણીભાઈએ સંતોષકારક પ્રીન્ટીંગ કાર્ય કરી આપેલ છે, શ્રી સઘ પૂજ્ય ગુરૂ ભગવ તેને ખૂબ ત્રાણું છે, તેમજ પૂજ્ય ગુરૂ ભગવતેની નમ્ર વિનંતીપૂર્વક અપેક્ષા રાખીએ છીએ કે જેટલા પ્રાચીન કે જે હાલ લભ્ય પણ નથી તેવા ગ્રંથનું પ્રકાશન કરવામાં પિતાની અપૂર્વ શક્તિને સદુપયેગ કરે.
શુભ ભવતુ શ્રી સંઘસ્ય ઉસ્માનપુરા, આશ્રમરેઠ અમદાવાદ–૧૪,
વ્યવસ્થાપક કમીટી સ. ૨૦૩૪, આ વદ ૧૩
શ્રી વર્ધમાન જૈન તા. ૨૯ ૧૦–૭૮
વે. મૂ પૂ. સંઘ
પ્રાપ્તિસ્થાન : જયંતીલાલ કેશવલાલ શેઠ, વસ્તા ગેલજીની પિળ, શાહપુર, અમદાવાઢ-૧.
૨
Page #7
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય સહાયતા
૪૦૦૦ શ્રી ઉસ્માનપુરા જૈન સંઘ, અમદાવાદ, ૩૦૧, શાહપુર, શ્રી દરવાજા ખાચાને જૈન સંઘ,
ન
- ૪૦ પૂ. સાધ્વીજી શ્રી પૂ. સા. શ્રી રાજેન્દ્ર શ્રીજી મ. (ખંભાતવાલા)ના શિષ્યા
- શ્રીમતી શ્રીજીના સદુપદેશથી ૨૧ પૂ. મુનિશ્રીચન્દ્રગુપ્તવિજયજી સદુપદેશથી કેશવલાલ પી શાહ - ૨૧ મેનાબેન રતીલાલ શાહ ૨૧) બાબુભાઈ લક્ષ્મીચંદ શાહ ૧૫ શંકરલાલ હરીલાલ ડોકટર ૧૫) વસંતકુમાર પ્રભુદાસ લેટસ. ૧૫ શારદાબેન બુધીશચંદ્ર સુંદરવન ૧૧) જયંતીલાલ ચુનીલાલ ભંડારી ૧૧) નાથાલાલ અંબાલાલ શાહ ૧૧) શાતિલાલ મોહનલાલ શાહ ૧૧ નગીનદાસ ગુલાબચંદ શાહ ૧૧) રમણભાઈ લલ્લુભાઈ શાહ (શાહપુર કુવાવાળી પિાળ) ૧૧ જશવ તભાઈ હીરાલાલ શાહ ૧૧ ડોકટર વિનોદભાઈ લાલભાઈ શાહ ૧૦ પૂ. સાધ્વીજી શ્રી પુષ્પાશ્રીજી મ ની પ્રેરણાથી સુમતિનગર શ્રાવિકા તરફથી ૧૧ કમળાબેન રમણલાલ મશરૂવાલા ૧૧) ચીમનભાઈ પિપટલાલ બાલવીયા ૯] રમણલાલ કેશવલાલ શાહ ૯ ચીનુભાઈ સેમદ શાહ ૫) પૂ. સા. શ્રી નેહલત્તા શ્રીજીના સદુપદેશથી
ભાવિકકુમાર હિંમતલાલ શાહ ૫) શારદાબેન બાબુલાલ શાહ | સા. શ્રી.
- શ્રીમતી શ્રીજીની પ્રેરણાથી પ પૂ, સા. શ્રી સ્નેહલત્તા શ્રીજી મ. ની પ્રેરણાથી
જાસુદબેન મણીલાલ
Page #8
--------------------------------------------------------------------------
________________
૫ ૫ સા. શ્રી મૃગાવત્ત શ્રીજીની પ્રેરણાથી
કાંતાબેન મિલાપચંદજી શાહ ૫) પૂ. સા. શ્રી ચંદ્રગુણ શ્રીજી મ. ની પ્રેરણશી
રતીલાલ કુલચંદ શાહ ૫) પૂ. સા. શ્રી શુભકાશ્રીજી મ. ની પ્રેરણાથી
ગજીબેન બાબુભાઈ કલસાવાળા ૫) પૂ. સા. શ્રી સ્નેહલત્તા શ્રીજીની પ્રેરણાથી
કમળાબેન ભીખાભાઈ શાહુ ૫) પૂ મુનિ ચન્દ્રગુપ્ત વિજયજી મની પ્રેરણાથી મહેશકુમાર જગાભાઈ શાહુ ૫ પૂ. મુનિ શ્રી સુરેન્દ્રવિજય) મની પ્રેરણાથી શ્રી મહિમા પ્રજાસૂરિ જૈન
જ્ઞાનમ દિર પ બાબુભાઈ કેશવલાલ શાહ પ હરીભાઈ ધરમચંદ શાહ પ બુધાભાઈ જમનાદાસ શાહ પ છબીલદાસ ચૂનીલાલ શાહ પ શાતિલાલ વ્રજલાલ શાહ ૫ ચંદુલાલ વ્રજલાલ શાહ ૫ સુનંદાબેન ચીનુભાઈ શાહ પ ચ દુભાઈ ભોગીલાલ શાહ ૫ શણગારબેન પિપટલાલ શાહ પ રમણલાલ મેહનલાલ શાહ પ રમણલાલ મેહનલાલ શાહુ ૫ રજનીકાંતભાઈ ઝવેરચંદ શાહ પ ચ દુભાઈ ડાહ્યાભાઈ શાહ પ વસંતકુમાર રતીલાલ મુંબઈ ૫ ચંદુલાલ ચતુરભાઈ શાહ ૫ અનુભાઈ નરેન્દ્રભાઈ શેઠ
Page #9
--------------------------------------------------------------------------
________________
. ॐ ही अहँ नमः
श्री संभवनाथाय नमः। નમો નમઃ શ્રી ગુરૂનેમિસૂરએ
|
શ્રી પૃથ્વીચંદ્ર-ગુણસાગરનું
બાલોપયોગી ચરિત્ર ' શ્રીકૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું બાલાવબોધરૂપ ચરિત્ર પ્રારંભ
॥ ॐ नमः श्रीवीतरामाय ॥
તત્ર પ્રથમ
सरनुभवाय. प्रणाम्य श्रीमहावीरं, शंकरं परमेश्वम् । पथ्वीचन्द्रचरित्रस्य, कुर्वे चालावबोधकम् ॥१॥ धर्मविद्याविदा येन, गुणैराकृष्य मार्गणान् ॥ सलक्ष्यं निर्मितं चित्तं, स श्रीवीरः श्रिये ऽस्तुवः ॥२॥ सर्वातिशयसंयुक्ता , प्रातिहार्याष्टकान्विताः ।। येऽतीताः सन्ति एष्यन्तस्ते जिना ददतां मुदम् ॥३॥ सिद्धाः प्रसिद्धा आचार्यो-पाध्यायः सर्वसाधवः॥ प्रपञ्चयन्तु वः श्रेयः, पच्चैते परमेष्ठिनः ॥४॥ स्वभावान्निर्मला नित्यं, दर्शनान्मार्ग दर्शिनः ।। सन्तोऽर्कवत् सदा वन्द्या, दोपापगमकृत्कराः ॥५॥ संपते हृदालोको, यद्भयेन पदे पदे ॥ न निन्द्या ध्वान्तब होपात्मका अपिच दुर्जनाः ॥६॥ नुत्वा पूर्वकवीन् नत्वा, स्व गुरुन् सद्गुणे गुरुन् । वक्षयामि जीवजीवातुं, किंचिद्धर्मकथा महम् ॥७॥ स्वस्तिकृत् सिद्धिमार्गाणां, स्वर्णाङ्ग पूर्णकु भवत् ॥ नाभेयो भाति वैडूर्य-पिधानं कुंतलंछलात् ॥८॥
Page #10
--------------------------------------------------------------------------
________________
ચરમ આસને પકારી, ચરમસ્તીથી ધિપતિ સર્વજગતનું કલ્યાણ કરવામાં એક ઉધમવાળા શ્રી ભગવાન મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને પૃથ્વીચન્દ્ર ચરિત્રને બાલ-ઉપગી ગ્રંથ હું જણાવું છું. ૧
ધર્મરૂપી વિદ્યાના જ્ઞાતા, પિતાના જ્ઞાનાદિક ગુણે વડે સુશોભિત સ્થિર ચિત્તવાળા, ઐશ્વર્યવાળા તે પરમાત્મા તમારા કલ્યાથે થાઓ. પરત
સર્વ અતિથી યુક્ત, આઠ પ્રતિહાર્યોથી સહિત, એવા જે ભૂતકાળમાં થયેલા અને વર્તમાનકાલમાં જે વિદ્યમાન છે, તથા ભાવિષ્યમાં થશે, એવા તે શ્રી તીર્થકર દેવ તે તમને મુદ એટલે આનંદ તથા નિર્વિધ્રપણું આપનારા થાઓ મારા
અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુ એવા પંચપરમેષ્ઠી તે તમારા કલ્યાણની વૃદ્ધિ કરનારા થાઓ. ૨૪
સ્વભાવથી નિર્મલ, દર્શનથી માર્ગ દેખાડનાર, એવા સંત સજજન સાધુ તે નિરંતર સૂર્યની જેમ વંદનીક છે. કેમ કે, તેમના હાથ તે દેને અપગમ કરનારા છે. દેશના સમહના ટાલનારા છે.જેમ અન્ય દર્શનીને સૂર્ય વંદનીક તે દેવા એટલે રાત્રીના અંધકારને ટાલનાર છે તેમ સંતરૂપ સૂર્ય તે અજ્ઞાન રૂપ અ ધકારને ટાલનાર છે તે માટે સંતને નિત્ય વંદના કરૂં છું. પણ
હવે સજ્જન જે છે તે દુર્જનના પણ ગુણ ગ્રહેણ કરે છે. તે કહે છે. જેમના વચનના ભયથી હૃદયમાં પગલે પગલે પ્ર શ થાય છે. દુર્જનના વચનનાં ભયથકી સજજનના હદયને વિષે અજવતું થાય છે. એવા દુર્જન લેકે જે અંધારાની જેમ દોષાત્મક છે, તે પણ તે નિ દા કરવા લાયક નથી દર
એવી રીતે પૂર્વે થયેલા કવિઓની સ્તુતિ કરીને ઉત્તમ ગુણોથી ગરિષ્ઠ એવા જે પિતાના ગુરૂ તેને પ્રણામ કરીને અને ઔષધની જેમ જીવનરૂપ, સંસારરૂપ મરણથી જીવાડનાર એવી સમ્યક્દર્શનરૂપ સ સારની આસક્ત દૂર કરવા રૂપ, ઔદાર્યાદિ ગુણોની પ્રાપ્તિ સાથે સવજીવનની પૂર્ણ સાવધાની પૂર્વક શ્રી પૃથ્વીચંદ્રજીના ચરિત્રની જે ધર્મકથા તે અલ્પમાત્ર કહેવાને હું પંડિત પ્રવર શ્રી રૂપવિજયજી આરંભ કરું છું. છા
મુક્તિ માર્ગને વિષે માંગલિકના કરનાર, કંચન સરખુ જેમનું શરીર એવા નાભિશજના પુત્ર શ્રી ઋષભદેવજીનું શરીર કંચનવર્ણવાળું છે, તે રૂપ માંગલિક કલશ જાણ અને પ્રભુના મસ્તકે શ્યામ કેશ છે તે તે કલશના ઢાંકણું રૂપ છે, એવા પ્રભુ રૂપ કલશ મુક્તિમાર્ગને વિષે કલ્યાણકારી શેભે છે. ૮
અહીં સકલ ને અભયદાન આપવામાં કુશલ એવા ભગવાન શ્રી વિદ્ધમાન સ્વામીએ
Page #11
--------------------------------------------------------------------------
________________
સર્વ લેકેને પુરુષાર્થરૂપ વૃક્ષનું બીજ ધર્મ એમ કહ્યું છે. કારણ પુરુષાર્થરૂપી જે વૃક્ષ, તે સર્વનું જે ઉત્તમ બીજ તે ધર્મ છે તે પુરુષાર્થ ચાર છે. તેમાં ધર્મ મુખ્ય પુરુષાર્થ છે, જે અર્થ કામ અને મેક્ષ એ સર્વ ધર્મથી પામીચે તે માટે ધર્મ પ્રશંસા કરવા
ગ્ય છે યત. ધર્માધનમનન્ત સ્યાત્, સર્વે કામા ધમતઃ લભ્યતે ધર્મ એક્ષતેનેક્તો ધર્મ ઉત્તમ ના તે ધર્મ થકી ધન અનંતું પામે, સર્વ સંસારિક સુખ પૂર્ણ ‘ધર્મથી પામે, વલી ધર્મ થકી કર્મને ક્ષય થાય, અને મેક્ષરૂપ ફલ પામે, તેથી ધર્મને શ્રી તીર્થકરેએ ઉત્તમ કહ્યો છે.
તરુમણે કલ્પતરુ અધિક છે, તારાઓમાં ચંદ્ર મેટ, પર્વતમાં. મેરુપર્વત માટે, તેમ અન્ય ધર્મથી જૈનધર્મ શિમણું છે એવું કહ્યું છે. તે જૈનધર્મ કેવો છે? પ્રાણીને ચાર ગતિનાં દુને હરનાર છે. વલી તે ધર્મ ઉત્તમ મેક્ષ સુખ દેનાર છે. એ ધર્મ સાંભળવાથી મહદય સુખને પામે છે, તે માટે ધર્મકથા, કરવાથી કે કરાવવાથી શ્રદ્ધા સહિત સાંભળવી. કારણ કે જેવાં વચન સાંભળીયે તે ચિત્તનેવિષે રસ ઉપજે. સ વેગ રૂપી અમૃતથી મહ મહાવિષ વિલય થઈ જાય, માટે ધર્મને જે સાંભળનારા જને છે તેથી મેક્ષ સુખની જેમ તત્કાલ ચિદાનંદ સુખને પામે છે. - કામાર્થ મિશ્રિત જે ધર્મ કથા છે, તેમાં ચરિત્રાનુવાદ દષ્ટાંત ઘણું આવે, તે શ્રોતાજનને સાંભળતાં આનદ ઉપજે. જેમ સરસ રસવતી હોય તે પણ તેને શાક સાથે જમતા સ્વાદ ઉપજે, શાક વિના તે રસેઈ સ્વાદ ન આપે તેમ ધર્મકથા પણ દષ્ટાંતથી શોભે છે. શું ઘણું કહીએ. પૂર્વ કવીશ્વરે પૃથ્વીચંદકુમારનું ચરિત્ર પ્રાકૃત ગાથાઓથી યુક્ત જણાયું છે, તેમાંથી કિંચિતમાત્ર હુ રચના કરું છું.
આ ગ્રેવીસીને પાંચમા આરાથી પહેલાંની વીસીના અવસર્પિણી કાલના પાંચમા આરામાં એ શખ રાજા થયા હતા. તેઓ મહાષિ, શુદ્ધ સમક્તિવંત, એવા પૃથ્વીચંદ્ર રાજા ભાવ ચારિત્રના બીજથી ભાર્યાસહિત અનુક્રમે મનુષ્યના તથા “દેવતાના ભવમાં અધિકાધિક સુખ જોગવીને અંતે સમાધી મેક્ષને પામ્યા. તે બાલજીને સદુપયેગી છે. તે હું કહું છું. હે ભવ્યાત્માઓ તમે સાંભળે. તે સમક્તિ કયા ભવે પામ્યા, તે પામ્યા પછી કેટલા ભવ સંસારમાં કીધા, તે ભવની સંખ્યા કેટલી થઈ, તે ભૂલ ગ્રંથમણે જેમ કહી છે તેમ જણાવીએ છીએ. સમક્તિ પ્રાપ્ત થાય તે ભવથી ભવની ગણતરી થાય. ”
- પ્રથમ ભવે પૃથ્વીચંદ્ર કુમારને જીવ શંખરાજા થશે, અને ગુણસાગર જેવા કલાવતી રાણી થઈ ત્યાં એ બે જીવ સમક્તિ પામી દીક્ષા લઈ ચારિત્ર પામી બીજે ભવે સૌધર્મ દેવલેકે દેવ દેવી થયાં. ત્યાં પાંચ પાંચ પલ્યોપમનું આયુષ્ય પાળી ત્રીજે ભવે શંખરાજાને જીવ કમલસેનરાંજા થયા, અને ગુણસાગરનો જીવ તેની ગુણસેના રાણું છે. - ત્યાં એ બે જીવે દીક્ષા લઈ, ચારિત્ર' પાળી ચોથે ભવે દશ સાગરોપમના આયુષ્યવાળા
Page #12
--------------------------------------------------------------------------
________________
પાંચમાં દેવલેકમાં મિત્રપણે દેવતા થયા. ત્યાંથી પાંચમે ભવે પૃથ્વીચંદ્રને જીવ દેવસિંહ રાજા થયે, અને ગુણસાગરને જીવ તેની કનકસુંદરી નામે રાણું થઈ. તે ભવે શ્રાવકનાં બાર વ્રત પાળી છઠ્ઠી ભવે, સાતમા શુકદેવ કે સત્તર સાગરોપમના આયુષ્યવાળા એ બે છ મિત્ર દેવતા થયા. ત્યાંથી સાતમે ભવે પૃથ્વીચંદ્રને જીવ દેવરથ નામે રાજા થશે, અને ગુણસાગરનો જીવ રત્નાવલી નમે તેની રાણી થઈ એ બે જીવ તે ભ શુદ્ધ શ્રાવક વ્રત પાલી આઠમાભવમાં નવમાં આનત દેવલેકમાં ઓગણીસ સાગરોપમના આયુષ્યવાળા તે બે મિત્ર દેવતા થયા. ત્યાથી નવમે ભષે પૃથ્વીચંદ્રને જીવ, પૂર્ણચંદ્ર નામે રાજા થયે, અને ગુણસાગરને આવે તેની પુષ્પસુંદરી નામે રાણી થઈ. તે ભવે એ બે જીવ શુદ્ધશ્રાવકનાં બાર વ્રત પાલી દશમે ભવે અગ્યારમાં આરણ દેવકે વીસ સાગરોપમ આયુષ્યવાળા એ બે મિત્ર દેવતા થયા. ત્યાંથી આવી અગ્યારમા ભવે પૃથ્વીચંદ્રને જીવ શુરસેન નામે રોજ થશે, અને ગુણસાગરને જીવ તેની મુક્તાવલી નામે રાણી થઈ. તે ભવે શુદ્ધ ચારિત્ર પાળી બારમે ભવે વીચ સાગરેપમના આયુષ્યવાળા પડેલી ગ્રેવેયકે તે બે મિત્ર દેવતા થયા. ત્યાંથી અવી તેરમે ભલે પૃથ્વીચ દ્રને જીવ પક્વોતર નામે રાજા થયે, અને ગુણસાગરને જીવ હરિવેગ નામે રાજા થયે. તે બન્ને વિદ્યાધર થયા. ત્યાં દીક્ષા લઈ ચારિત્ર પાળી ચૌદમાભવે સત્યાવીશ સાગરોપમના આયુષ્યથી મધ્ય ગ્રેવયકમાં બે મિત્ર દેવતા થયા. ત્યાંથી પંદરમે ભવે પૃથ્વીચંદ્રને જીવ ગિરિસુંદર નામે રાજા થશે. અને ગુણસાગરને જીવ પૃથ્વીચંદ્રને અન્યમાતૃક લઘુ ભાઈ રત્નસાગર નામે થયે. ત્યાં બે ભાઈ દીક્ષા લઈ શુદ્ધ ચારિત્ર પાળી સેલમાં ભવે નવમા ગ્રેવેયકે એકત્રીશ સાગરોપમના આયુષ્યવાળા બે મિત્ર દેવતા થયા. ત્યાંથી સત્તરમે ભવે પૃથ્વીચંદ્રને જીવ કનકધ્વજ નામે રાજપુત્ર થયો, અને ગુણસાગરને જીવ તેને ઓરમાનભાઈ જયસુ દર નામે રાજપુત્ર થશે. તે બે ભાઈ દીક્ષા લઈ સંયમ પાલી અઢારમા ભ બત્રીશ સાગરેપમના આયુષ્યથી વિજય વિમાને બે મિત્ર દેવતા થયા. ત્યાંથી એગgશમા ભવે પૃથ્વી ચંદ્રને જીવ કુસુમાયુધ નામે રાજા થયે. અને ગુણસાગરને જીવ તેને પુત્ર કુસુમકેતુ નામે થયે. ત્યાં પિતાપુત્ર અને દીક્ષા લઈ, શુદ્ધ ચારિત્ર પાલી વીશમા ભવે સવથસિદ્ધ મહાવિમાને તેત્રીશ સાગરોપમના આયુષ્યથી બે મિત્ર દેવતા થયા. ત્યાંથી વી એકવીશમા ભવે શખરાજાને જીવપૃથ્વીચંદ્ર નામે અને કલાવતી રાણને જીવ તે ગુણસાગર નામે એ બે શેઠના પુત્ર થયા. તે ગૃહસ્થપણે કેવલ. જ્ઞાન પામી મુક્તિ પામ્યા. એ નામથી જ માત્ર એકવીશ ભવ કહ્યા. હવે પ્રત્યેક પ્રત્યેક એકવીશભવ વિસ્તારે કહેવાશે. હે ભવ્ય પ્રાણી તમે સાંભળે. - આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાલમાં પાંચમા આરાને વિષે શુદ્ધસંયમી જીવન પાળનારા ઘણું ભવ્યાત્માઓ હોય છે, આસન ભવ્યાત્મા એાછા દેખાશે, ભરતક્ષેત્રના મધ્યખંડમાં શ્રી મંગલ નામે દેશ છે, તે દેશમાં શંખપુર નામે નગર છે, તેમાં અઢારે વર્ણના લેકે સુખશાંતિથી રહે છે, જિનપ્રસાદથી નગરી ભી રહી છે. ત્યાં યશસ્વી, સૂર્ય
Page #13
--------------------------------------------------------------------------
________________
જે તેજસ્વી, ચંદ્રની જેમ શીતલ, જુગારાદિથી વ્યસનથી રહિત દાતાર, એ શખ રાજા રાજ્ય કરે છે, રાજય કરતાં કેટલાક સમય પસાર થાય છે. એક સમયે તે રાજા રાજસભામાં બેઠે છે, ત્યાં પ્રતિહારે આવીને અરજ કીધી, જે પ્રધાન એવા ગજનામે શેઠને પુત્ર દત્ત નામે વિનીત તમારે મિત્ર તમને મલવાને આવ્યો છે, હુકમ હોય તે સભામાં આવે. ત્યારે રાજાએ આજ્ઞા આપી, દત્તકુમાર પણ સારૂં ભેટયું રાજા આગલ મૂકીને પ્રણામ કરી નમી રહ્યો. ત્યારે રાજાએ પૂછયું, હે દત્તકુમાર ! તને કુશલ છે. કેમ ઘણા કાલે આવ્યું ? આટલા દિવસ કયાં ગયે હતો ? એટલું પૂછયા પછી નમ્રતાપૂર્વક દત્તકુમાર કહે છે.
હે રવામન ! તમારી કૃપાથી કુશલ છે, અને ઘણા સમયે આવ્યાનું કારણ આપ સાંભલે. | અમારે વ્યાપારીની એ રીતે વર્તે છે, જે કાંઈક દિશામાં ભ્રમણ કરી યૌવન અવસ્થામાં - ધન ઉપાર્જન કરીએ. જે માટે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, ઘર ઘરને પરિચય
મેલીને જે માણસ વિદેશ દેશાતર ન જાય તે કુવાના દેડકા સરખે સાર અસાર કાંઈ ન . જાણે. ચિત્ર વિચિત્ર એવી અનેક જાતની દેશભાષા ન જાણે, તે માટે દેશ દેશાંતરને વિષે ભ્રમણ કરનારા લેકે ઘણું આશ્ચર્ય જુવે છે એવું કહી હવે દત્તકુમાર પોતે
જ્યાંથી આવ્યું છે તે અધિકાર કહે છે, અહી થી હે રાજેદ્ર' દેવશાલપુરે ગ. ત્યાં ધન ઉપાઈને હું કેટલાક કાલે અહીં આવ્યો. રાજા કહે છે. સૌમ્ય ! એટલે દર દેવશાલપુર છે, ત્યાં તું જઈ આવ્યો. તે શું તુ એ સર્વે સાચું કહે છે? ત્યારે ફરીને દત્તકુમાર કહે છેઃ– યત | કડતિભાર સમર્થનાં, કિંદર વ્ય વસાયિનામ II કે વિદેશ સુવિદ્યાના, કર પર પ્રિયવાદિનામ ૧ અર્થ:- જે સારે શક્તિમાન હોય તેને શું ભાર! વેપારી લેકેને શુ દૂર? સારે વિદ્વાન હોય તે તેને પરદેશ તે શું? અને જે મીઠું બેલે તેને પારકે માણસ ના લાગે છે એવું સાંભલી શખ રાજા પૂછે છે, ઉત્તમ દેશાંતર ફરતાં જે કંઈ આશ્ચર્ય દીઠું હોય તે તું મારી પાસે કહે? તે દત્તકુમારે કહ્યું જે મે આશ્ચર્ય દીઠું છે, તે કહું છું તમે સાવધાન પણે એકાગ્રમને સાભલો જ્યાં સદૈવ સર્વત્ર નિરૂપમ કુલ દેખીએ જ્યા અપ્રતિમ એવા ઘણું જિનપ્રાસાદ દેખિએ છીએ, જ્યાં જ્ઞાનકલા સહિત મુનિ દેખિયે છીએ, જ્યાં ધીવર જાતના લેકે પણ શ્રાવક છે, એવા તે દેવશાલ નગરને વિષે જે ચિત્રપટ્ટ તે વિકસ્વર નેત્રે કરી સ્વયમેવ આપ જુવો. એમ કહી યત્નપણે ગાવ્યું હતું જે ચિત્રપટ્ટ તે છેડીને રાજા આગલ મુક્યો તે ચિત્રપટ્ટ મળે કેઈક સ્ત્રીનું રૂપ છે, તે નિરખીને રાજા વિસ્મય પામે. કેઈ અગણ્યરૂપ લાવણ્યની ધરનારી દેવાંગના ન હોય શું? એવું કઈક કન્યાનું રૂ૫ રાજાએ દીકું. તે જોઈને, અહે એનાં નેત્ર કેવા છે ! અહો એનું મુખ, અહે એના સ્તન, અહી એના કરચરણ, અહે એનું લાવણ્યપણુ ' એવું રાજા હૃદયમાંહે ચિંતવતે
Page #14
--------------------------------------------------------------------------
________________
હતા. ત્યાર પછી રાજાએ પૂછ્યું, 'હે દત્તકુમાર ! કાઇ દૈવી અથવા માનવીની એ મૂત્તિ છે? એ કાણે ચિત્રપટ્ટ ચિતર્યાં છે? તે દત્ત કહે છે, હું રાજન્' એ માનવીનું સ્વરૂપ છે તમારા સંગથી રાણીપટ્ટ દેવીથનારી છે. તેનું રૂપ લખ્યું ન જાય. એતા ચિત્રકારે લેશમાત્ર લખ્યુ છે. ઉત્તમ રૂપવતીઓમાં પણ શ્રેષ્ઠ રૂપવંત છે.
રાજા કહે છે, એ ચિત્રમાં શી ખામી છે? એના કેશ કેવા સારા છે, એનાં નેત્ર કેવા ચંચલ છે, એનુ* વદન કેવુ હાસ્યયુક્ત છે, એ લખેલ. ચિત્રપટ્ટ દેખી ચિત્ત હરે છે, તેા સાક્ષાત્ એ સ્ત્રી કેવી હશે! તે સમયે દત્ત કહે છે, તે સ્ત્રીની અપાર લીલા છે, એના શરીરની સુંદરતા જે છે તે લખ્યું ન જાય એવુ છે? એતે સ્મૃતિમાત્ર લેશ થકી ચિત્રપટ્ટ લખી છે. તે રાજા વિસ્મય પામી પૂછ્યું, એ કાણુ માનવી છે? દત્ત ખેલ્યું, એ મારી બહેનનું રુપ છે રાજાએ કહ્યુ, એમ કેમ ? દેવશાલપુરે તારી મહેન તે કેમ દીઠી ? એમ પુછ્યુ, તે દત્તકુમારે શરૂઆતથી માંડીને ખરેખરુ પેાતાનુ' વૃતાંત રાજ્ય આગાળ કહે છે હે રાજેન્દ્ર ! હું મારા પિતાની આજ્ઞાથી ધનની આશાએ દેશાંતર જોવાને અર્થે અને વ્યાપારથે કરીયાણા લઈ ઘર થકી ચાલ્યા, તેમાં અનેક દેશ ઉર્દૂ ઘતા, વિવિધ દેશનાં આશ્ચય જોતા થકા દેવશાલ નગરના દેશનીસિધે એક ભય કર અટવી છે ત્યાં પહોંચ્યાં ત્યારે ત્યાં પ્રૌઢ ઘેાડા ઉપર સ્ત્રારી થઈને આવતા કેટલાક સુભટને ચારની—ભિલ્લુની શકાથી મેં જોતાં તુરતજ જલ્દી ચાલવા લાગ્યા, ત્યાં આગળ તેવામાં રૂપવત પુરૂષ પ્રાય: મૃત થઈ પડયે હા, તેના આગળ મરેલા ઘેાડા પડચા હતા, ત્યાં હું ઊંચા, તે પુરુષના મુખ ઉપર પાણી સીઢ્યું, તેથી પુરુષ કૉંઈ ચેતના પામ્યા, ત્યાર બાદ તે ક્ષુધાવાળા હાવાથી લાડવા ખવડાવ્યા તે સ્કુરાયમાન થયા ત્યારે મે પૂછ્યું કે આવી અટવીમાં કેમ આવ્યા1 ઘેાડા કયા કારણથી મૃત્યુ પામ્યા !
'
જેવાં કમ પૂર્વે ખાંધ્યાં છે, તેના ઉદય કાલે પ્રાણીને અભિલાષ પણુ તેવેાજ ઉપજે છે. તે માટે દેવનદી નામે દેશ, મધ્યેથી દેવશાલપુર નગરને રાજા તેના હું પુત્ર છુ, તે ઘેાડાના વેગ જોવા નીકળ્યેા, પશુ અવલી ગિતને ઘેાડો હતેા તે મને અત્રે લાન્ચેા. અહી દારી મૂકી એટલે ઘેાડા ઉભે। રહ્યો. તે શ્વાસ ભરાણા તેથી મૃત્યુ પામ્યું. હું ક્ષુધા તૃષાથી પીડાયા મૂર્છાગત થઈ પા. હતેા તુ' પરંપકારી થયા. કયાંથી આવીને તે મને જીવિતન્ત્ર દાન દીધું ? હું દત્ત ભાઈ! તમે કયાં જાશે ? એવુ રાજકુમારે પૂછ્યું ત્યારે તે રાજેન્દ્રને મે કહ્યુ દેવશાલપુર જાશું. આપણા એના એક માર્ગ છે, એમ કહી તે રાજકુમારને મે’ મારા પેાતાના રથમા બેસાડી વિનેદની વાર્તા કરતાં અટવી મધ્યે ચાલ્યા જઇએ છીએ, તે અટવી છે, કે માં ઘણી નદીચે વહે છે, જ્યાં ઘણા ઘુવડના દ્યૂત્કાર, સૂઅરના સીત્કાર, મહાગીરિની ગુફામા સિંહના ગજા રવ ચાલે છે, વળી ઘણા દાવાનળ મળે છે. એવી વિકટ ભયંકર અટવી મધ્યે આવતાં બીજે દિવસે ઘેાડાના હૈષારવ, અર્થાત્ “હહુણુાટ,
Page #15
--------------------------------------------------------------------------
________________
હાથીના ગારવથી આકુલ, ચિત્કાર થતાં, ઘણાં નગારાં વાગતુ‘ એવુ' એક સૈન્ય અમે સામું આવતું દીઠું. તે વખતે અમે ભયથી આકુલ થયા. સ અમારા સુભટ સન્નધખદ્ધ થઇ રહ્યા. એટલે એક અસ્વાર આવ્યે. તે કહેવા લાગ્યા કે, ભય પામશે મા, અમે તમને પૂછિયે છીયે, જે કેાઇ અસ્વાર ઘેાડે જાતે તમે જોયા ? એવુ પૂછતાં તેણે રથમાં બેઠેલા કુમાર દીઠા, ત્યારે તેના હૃદયમાં અત્યંત હર્ષ ઉપજ્યું. સમયે દીજને જઈ જય જય શબ્દ કહી વધામણી દીધી, વિજયરાજાના પુત્ર જયસેન કુમાર - તુ ચિર કાલ જીન્નતા રહે પછી ત્યાં સૈન્યસહિત રાજા સાથમાં આવ્યેા. તેવારે જયસેન કુમાર રથી ઉતરી ભક્તિ સહિત પિતાના ચરણે નમ્યું. પિતા હું પામી તેને વૃત્તાંત પૂછ્યું. ત્યારે કુમારે સવ હકીક્ત કહી, જે ત્તશેઠે મને જીવિતદાન દીધું. વકશિક્ષિત ઘેાડા મને આ અટવી મધ્યે લાળ્યે, હું ક્ષુધા તૃષાથી પીડાઈ મૂર્કીંગત થઈ, મા મધ્યે પા. અશ્વ મૃત્યુ પામ્યા. ઇત્યાદિક સર્વ વૃત્તાંત પિતા આગળ કહીને કહ્યુ કે, મને આ ધર્માં એ જીવતા રાખ્યા, ત્યારે રાજાએ કહ્યુ, તે કયે પુરુષ તારા માંધવ ? ત્યારે જયસેનકુમારે રાજાને મારૂં માઢું દેખાડ્યુ. ત્યારે રાજા મને તેડીને પુત્રની જેમ આલિંગન દઇ મલ્યા. ઘણાં આદરમાન દઇ ઘેાડે અસ્વારી કરી સાથે લઇ ચાલ્યે.. મારા સથવારાની રક્ષા કરવા માટે રાજાએ પેાતાના અરવાર માલ્યા અને અમે દેવશાલપુરે રાજભુવને ગયા. પાછળથી સવ સથવારાના લેાક પણ આવી પહાચ્યા. ત્યાં રહેતાં રાજાએ તથા રાજકુમાર મારી સાથે જેમ મને મારા ઘર પરિવાર કાઇ સાભરે નહિં તેમ ઘણું હૅત કીધું.
તે વિજયરાજાની શ્રીદેવી રાણીથી ઉત્પન્ન થયેલી, તથા જયસેન કુમારની નાની બહેન, તિલેત્તમા સરખી રૂપવતી, જેવા માત્રથી મન તયા નયનને હરે એવી, ચેાસઠ કલાની ધરનારી છે, માટે તેજ યુક્ત હાવાથી તેનુ નામ પણ કલાવતી છે, પશુ તે સરખા વર તેને જોઈએ, તે કોઇ ન મળ્યા, ત્યારે વિજયરાજા ચિંતારૂપ અગ્નિથી દશ્ય થયા. તે કન્યાનાં માતા તથા અધુ સ` ચિંતાતુર રહે છે. પુત્રી આવે પિતાનુ દીન વદન થાય, પુત્રી માટી થાય ત્યારે પિતાને ચિંતા થાય. પારકા ઘર પણુ ઢીપાવે, વિધવા થાય તે પિતાને મડા દુખ ઉપજાવે, તે માટે પુત્રીના જન્મ સમયે માતાની આંખમા આંસુ આવે.
તે માટે હું રાજન્ ! તે કલાવતીનાં માતા પિતા વરની ચિંતા કરતાં દેખીને મે “કહ્યુ'. હું રાજન્ ! બહુરત્ના વસુંધરા” પૃથ્વી મધ્યે ઘણુા રૂપવંત ઉત્તમ પુરુષ છે. તે માટે એનું રૂપ ચિત્રામણું પટ્ટમા ચિત્રાવી આપે, એટલે હુ' એ સરખેા વર પ્રગટ કરી આવું. તે રાજાએ મારૂ વચન માન્યું. પછી મેં ચત્રપટ્ટ તૈાર કર્યું. અને તે લઈ ગઈ કાલે હુ અહી આવ્યું. ત્યારે મેં ચિત્તમાં ચિંતવ્યું. આ કન્યા શખ રાજાને ચેાગ્ય છે. પેાતાના સ્વામીને મૂકીને એ રત્ન ખોજાને કાણુ આપે. એવું વિચારીને તે કલાવતીના રૂપનું પ્રતિષ્ઠિ ́ખ (રાજા) પ્રભુ આગળ મૂક્યું. જે તથ્ય ઘટતુ હાય તે આદરવું,
Page #16
--------------------------------------------------------------------------
________________
તે શખ રાજા તે કલાવતીનુ' પ્રતિરૂપ દેખી કામકિરાતના ઉગ્ર માણાથી પીડિત થરે છે. એમ જોઈ તેના મતિસાગર નામે પ્રધાન કહે છે કલંક રહિત ચંદ્રમાં સરખું' જેનુ' સુખ છે, વિશ્ર્વર છે નેત્ર જેનાં, રક્ત અશેક પદ્ભવનાં પત્ર સરખાં છે હાટ જેના, લાવણ્યરૂપ નીરની તે એ નદી છે, માટે જેમ હંસી હંસને ચેગ્ય હાય પણ કાગડાને ચેાગ્ય નહિ, તેમ એ કન્યા પશુ દેવને સેનાપતિ જે કાર્તિકેય તેના પરાક્રમ સરખું' છે ! પરાક્રમ જેતુ એવા અમારા મહારાજને મૂકીને ખીજા કયા પુરૂષને ચેાગ્ય છે ? વલી મતિસાગર મત્રી કહે છે. હું રાજન્ ! એ દત્તકુમાર મારા કરતા તમારા અધિક હિંતકારી છે. કેમકે જે અહીના રહેનારા છતાં પરક્ષેત્રે જઈને સ્વામીનુ` કા` કરે છે જગત્માંડે પરના કા ટાળી પેાતાનાં કામ સભારે એવા અધમ નર ઘણા છે, પણુ પેાતાનું કામ પડતુ મૂકીને પારકુ કામ સભાળે એવા ઉત્તમ નર ઘેાડા હશે.
તે દત્તકુમાર હસતાં કહેવા લાગ્યા કે, એવી સેવકની શી વડાઈ કરેા છે ? ક્રુજ અદા કરી વિગેરે એમ સભાને વિષે સીડી ગેષ્ટ કરતાં મધ્યાન્હ સમય થયેા. તે સમયે સેવકે આવીને કહ્યુ. કે દેવપૂજાના અવસર થશે છે માટે દેવ પૂજા કરો. ત્યાર પછી શખ રાજા સભા વિસ, સ્નાન અર્ચી જિનપૂજાકૃિત્ય કરી પછી ભેજન કરી પાગમાં બેઠા કે એ પ્રિયાને સમાગમ કેમ થાય એવી રીતે તેના ઉપાય ચિ તવતા હેતે હૈ દૈવ જેણે એવી અમરાંગના સરખી સુલેચના સ્ત્રી નીપજાવી છે. તેણે જેમ પંખીને પાંખ આપી તેમ જે માનવીને પાખ દીધી હોત તે, હુમણા જ હું ત્યા જઈને આ સ્ત્રીનુ મુખ નિરખત. તથા ઇ રાત્રી, અથવા યે દિવસ તે અમૃત સમાન થશે, કે જ્યાં પુણ્યના મર્હુિમા થકી તે દુભ સ્ત્રી પામીશું, એમ ચિંતારૂપી સમુદ્રના સકપરૂપ કલેલે કરી કપાયું છે હૃદય જેનુ' એવા રાજાએ ત્ય એમાં કેટલેક કાલ અતિક્રમીને પાછે સભાસ્થાન મડપે આવી સિહાસન વિરાજમાન કર્યું. ત્યાં મંત્રી તથા મહામત્રો પ્રમુખ સેવાકારી સ જન આવ્યા. તેની સાથે વાત વિનાદ કરતા શેષ દિવસ નિગમ્યા. બીજે દિવસે તેમજ રાજા સભામા બેઠા છે. એવો સમયે શ્ર્વાસે ભરાણા એના કાઇક પુરુષે આવી પ્રમાણ કરી કહ્યુ કે, દૈવસૂત્રની જેમ સવ સામ‘તાર્દિકે અજાણ્યું' એવુ, રથ, અશ્વ, સુભટોથી યુક્ત મહા સૈન્ય આવે છે. તે સૈન્ય વનના જીવને ત્રાસ પમાડતુ, કેટલાહુલે કરી વિશ્વને કપાવતુ' છે. એવુ' સાભળીશ ખ રાન્ત કેપથી ધિગ ધિગાયમાન થયે ઘા ખેલ્યું કે, રણુ ભ ́ભા ઢંકા વાડા, એ કાણું સૈન્ય આવે છે, તેને સામા જઇએ એમ કહી ગજ, રથ, અશ્વ, સુભટ્ટ, સન્તમદ્ધ સજ્જ થાય છૅ, લાક પણ સ એમ કહે છે કે, એ કાણુ આવે છે! એમ સત્ર કલાડુલ થાય છે, એવામા દત્તકુમારે આવી વિનંતી કીધી,
હું સ્વામિન્' અકાલે શા માટે કપ કો છે હે રાજન! જે કન્યારત્ન -તે ચિત્રપટ્ટ
Page #17
--------------------------------------------------------------------------
________________
લખી, જે તમે દિલમધ્યે ધારી, તે તમને વરવાને સામી આવી છે. તેનું એ લશ્કર છે. તે માટે કોપ કેમ કરે છે ! એને શાતાનું કારણ છે જે માટે હું હવામી! સર્વ કલાથી સંપૂર્ણ મોટા પ્રતાપર્વત એ જયકુમાર સર્વ સર સૈન્ય સહિત અહીં આવે છે. - 1. તે વાર્તા સાંભળી શંખ.રાજા મહા આનંદમય થા. તે રાજા જેણે અમૃતના ઝૂંડમાં નાહ્યો, કે જાણે ચક્રવર્તિપણે પાપે. એ હવવત થયે, ત્યારપછી દત્તકુમારને સેનાની
જીભ, અંગના આભૂષણ વધામણીમાં આપીને કહે છે, જે એ-સુંદર–સારૂ કામ થયું. જે - માટે સુરત એ કન્યાને સામી લઈ કેમ આવ્યો. તેવારે દત્તકુમાર કહેવા લાગ્યા. સાહેબની પુસ્થાઈ થકી સર્વ ગ્ય મળે છે. તે વખતે રાજાને મતિસાગર પ્રધાન કહે છે. એ દક્ષકુમાર મેટા ચિત્તના ભાવને જાણે છે, બેલે ડું પણ સ્વામીનાં કાર્ય કરવામાં ત્રિપુણ છે. બીજા તમારે કેટલાક સેવક જે મુખે મીડું બેલે એવા તે ઘણુય. છે, પણ પાછળ ગુણગ્રાહી સ્વામીનું કાર્ય સંભારે એવા ઉત્તમ સેવક, તે. કેટલા હેય. અસાર પદાર્થને વિછે. આખર ઘા રહે છે. કાસ્મમાં જેટલો વની છે તેટલે સુવર્ણમાં નથીમાટે હે રાજન 1 એ દત્તકુમાર ગંભીર છે. મુખે ઘણું નથી બેલ; પણ એ કન્યાને સાહિબના ગુણ વર્ણવીને તમારી ઉપર ઘણું રગવંતી કીધી છે. એવું હું ચિત્તને વિષે સંભવું છું. તેથી ઉત્તમ ગુણવંતી બંધવને તેડીને ઉતાવળી એ કન્યા તમારી સામી આવી છે.
તે સમયે દત્તકુમાર કહે છે. અહે, મંત્રી તમારૂં નામ મંતિસાગર જે છે તે સંથાર્થ છે. જે પછવાડે નિપજયું છે તે તમે બુદ્ધિથી પ્રત્યક્ષ બુદ્ધિના ભંડાળ જણાએ છો, વળી ખરો હસીને કહે છે. હે મંત્રીશ્વર ! એ - દત્તકુમાર ! મનને મહા ગંભીર છે. જે માટે , સમય અવસરને માટે જાણકાર છે. તે માટે હવે સૈન્ય સામગ્રી નિવારી એ સમયે જે ઘટે તે ક્રિયા કરે, હાટ શ્રેણી શણગારે, બુદ્ધિવંત નર સન્મુખ જાઓ, મોટું સામૈયું કરી, નગર મથે પ્રવેશ કરાવે. હાથી, ઘેડ વિ. થી ઉત્તમ સામગ્રી કરે, રાજકુમારને ઉતરવાની જગ્યા હવેલી તૈયાર કરે તે સાંભળીને જે નિપુણ પુરુષ હતા તે રાજાની આજ્ઞાથી હત્કર્ષ થઈ સામા ગયા, અને જેમ રાજાએ કહ્યું હતું તેમ કાર્ય કરતા હતા. તે જયસેન કુમારને સન્મુખ પરિવાર સહિત પ્રધાન ગયા. ઘણે આદર દીધે. ત્યારે જયસેનકુમાર વિસ્મય પામ્યો. બંદીજન બિરૂદાવલીમાં કુલપરાક્રમની પ્રશંસા કરતાં વાજિંત્ર વાજતે ચિત્તમાં આનદ પામતા રાજાએ ઉતારા આપ્યા. તે ઘરને વિષે ઉતરી, સ્નાન મજબ તથા ભેજનાદિક કરી ગીત ગાન નાટકાદિ થાત તે દિવસ તેમ નિગમે. ત્યારપછી બીજે દિવસે મત્રીસામોથી પરિવ થકે જયસેન કુમાર સંભાળે આ શંખ રાજાને jજરે કરી આગળ ભેંટણું મૂકી પગે લાગે. ત્યારે રાજાએ પણ આલિંગન દઈ ઘણે આદર કરી પિતાને અને કુમારને બેસાડ., , , મહામતિ નામે સેન કુમારને મંત્રી કહેવા લાગ્યું. કે, હે રાજન! તમારા
Page #18
--------------------------------------------------------------------------
________________
ܪ
ઉજ્વલ ગુણે કરી અમારા સ્વામીનું મન અત્યંત રજિત તથા ઘરૢ' આન'દમય થયુ છે. જે દત્તકુમારે જિન્હારૂપ કૂચિકાર્ય કરી ઘણા વર્ષોંની સામગ્રી લઈને અમારા સ્વામીના ચિત્તરૂપ પામે વિષે તમારુ સ્વરૂપ સારી રીતે લખ્યુ છે. તેથી ઘણા પ્રસન્ન થયેલા અમારા સ્વામી અસ્થિમજજાત્મક શરીરે કરી જો પણ દૂર છે, તથાપિ પાતાની પ્રાણથકી વલ્લભ એવી કન્યા તેમણે તમારી પાસે માકલી છે. ઘણા રાજકુમારને અવગણીને એ કન્યા તમારી ઉપર રાગવતી થઈ છે. અમારા સ્વામીએ કહ્યુ` છે કે એ કન્યાનું તા શુભદિવસે પાણી બ્રહણ કરો, એની ઉપર જેમ એ માતાપિતાને ન સભારે એવુ' અત્યંત દ્વૈત કરી. એવુ' સાંભળી શંખ રાજા સૌમ્યદ્રષ્ટૌથી જયાદિકુમારની સામે' જોઇને શ’ખસમાન મધુરસ્વરે કરી કહેતા હતા કે, જે સજ્જન છે તે દૂર થકી પણ ગુણુગ્રાહી છે. તેમ તેએ મારા ઉપર સ્નેહ રાખે છે, હેત કરે છે. તે સજ્જનના ગુણુ કેટલા વખાણિયે । યતઃ ॥ અનિસ ચિસ કાચે પુણ્ય પીયૂષ મન્ના, ત્રિભુવનમુપકાર શ્રેણુિભિઃ પ્રિઝુયંતઃ ॥ પરગુણુપરમાણુમ્ પ'તીકૃત્ય નિત્યાં, નિજદિ વિકસંતઃ સતિ સ ંતઃ ક્રિય તઃ ॥ ૧॥ રાજાના અત્યંત સ્નેહ જાણીને તેનું વચન અન્યથા કાણુ કરે? જેમ સુપુત્ર પિતાનું વચન પ્રમાણુ કરે તેમ એ રાજાનુ વચન અમારે પ્રમાણુ કરવુ'. કુલવંતની પુત્રી, સૌભાગ્ય ફલની દેનારી, તેને કલ્પવેલની જેમ કાણુ વિષ્ણુધ ન માને તે સાંભળીને જયસેનકુમાર હસીને સભામધ્યે દત્તકુમાર પ્રત્યે કહે છે, હું ખાંધવ! આજ તમારા વચનને. વિશેષ વિશ્વાસ ઉપયે. અમૃત સમાન તમારા વચનના વિકાસ છે. દાક્ષિણ્ય વિનયાક્રિક શુભેા એ રાજા વિષે અપૂર્વ દેખાય છે. તથાપિ પેાતાના ગુણેા કરી તેમને સ ંતેષ થતા નથી. માટે તે બીજાના ગુણુ ગ્રહે છે. અથવા ઉત્તમ પુરુષાના સ્વભાવ એવા જ હાય છે. હે દેવ ! તમને દીઠે અમારાં નેત્ર સલ થયાં, તમારાં વચન સાભળી અમારા કાન કૃતાર્થ થયા. એવું જયસેનકુમારનું વચન સાંભળીને, દત્તકુમારે શ'. રાજાને કહ્યું, હે રાજનૢ મિત્રની ઉપર સ્નેહ દૃષ્ટિ રાખવી. રાજાએ કહ્યું, હું કુમાર ! તુ ગુણુરાગી છે. તમારા સરખા ઉત્તમ પુરુષના વચનને કેણુ પ્રમાણ ન કરે? માન્ય કરવાજ જોઇએ.
માટે એ
એમ પ`ક્તિગાડી કરી લગ્નના જાણુકારને તેડીને લગ્ન નિર્ધારી આ દરોઅંદર સૌજન્યતા પામી સભામાંથી ઉઠી સજષ્ણુ આપણા સ્થાનકે આવ્યા. એમ ત્યાં રહેતાં અમૃત સમાન ગેષ્ઠી કરતાં લગ્નના દિવસે વાજિંત્ર વરનાદ વાજતે મહા માંગલિક ગીત ગાન કરતે, મહા મહાત્સવે ઘણા સજ્જનને ખહુમાન દેતે, સ્નાન મજજન કરાવી તે કલાવતી, શંખ રાજા સાથે પાણિગ્રતુણુ કરતા તે સમયે જયસેનકુમાર શખ રાજાને કરમેાચન વેલાએ ઘણુા હૈાથી, ઘેાડા, રથ, રત્ન સુવણૅ આભૂષણ વઆદિક ઘણુા દાયો દ્વૈતા હતા. શ‘ખ રાજા પણ લાવતીને પરણીને તિહુષ' પામ્યા હતે. તેણે લેાકેાને પણ શાતા ઉપજાવી રૈયતને ફરના ભારથી મુકત કર્યાં. ત્યાર પછી કેટલાક દિવસે પિતાની પાસે જાવાને ઉત્સુક થઈ જયસેન
1
Page #19
--------------------------------------------------------------------------
________________
કુમારે શંખ રાજાની આજ્ઞા માગી, કલાવતીને આશ્વાસન દઈ બહેનની શીખ લઈ પિતાને નગરે ચાલ્યો. શક્તિસામર્થ્યવંત સુરતવત્ એ શંખ રાજા તે કલાવતી સાથે મહાદેવ પાર્વતીની જેમ નિરંતર ભેગભગવતે વિચરે છે. એ કલાવતી વિના આસ્થાના સભાસ્થાનક તે ચારક બંદિખાનાનાં સ્થાનક સમાન જાતે હતો, સારભેજન તે નીરસ જાણતો હતો, અશ્વકીડા તે મનની પીડા જાણતો હતે, રાજા અતિ રાગી થશે, અત્ય ત વિષયાસક્ત થયે. તે એક કલાવતીને જ જાણે, બીજી રાણીઓને તે અંતેહરી કહેવા માત્ર જાણે. તે નગરની સર્વ નારી કલાવતીનું સૌભાગ્યપણું દેખીને ધર્મ કરવાને તત્પર થઈ. જે માટે તે સર્વ સ્ત્રીઓ વિચારવા લાગી કે ધર્મ કરવાથી આપણને પણ પરભવે એ ભરતાર વશવર્તી થાય, આપણે એવું સૌભાગ્યપણું પામીએ શીલવતી એવી કલાવતી રાણું અસત્ય ન બેલે, કઈ સાથે કલહ ન કરે, કેઈની ચાડી ન કરે, મત્સર, ઈ, અદેખાઈપણું ન કરે, ભરથી લગારે અહંકાર નથી કરતી, મીઠાબેલી, વિનયવાલી, વિચક્ષણ, સર્વ કેઈને હર્ષ ઉપજાવી કલાવતી પ્રશંસા પામે એવી છે.
એકદા તે કલાવતી રાણી સુખ શય્યામાં સૂતી છે. રાત્રે પાછલી પહેરની થઈ છે. ત્યારે વિકસ્વર એવા કમલની માલામાં વીંટ, ચંદનથી પૂંજ, ખીરસમુદ્રને જલથી ભર્યો એવે સુવર્ણ કલશ સ્વપ્નામાં દીઠે. પ્રભાતનાં વાજિંત્ર વાગતે રાણું જાગતી હતી. અને રાજા પાસે જઈ સ્વપ્નની વાર્તા કહે છે, ત્યારે શંખ રાજાએ કહ્યું કે રાજ્યલમી યુક્ત, કુદ્ધાર કર્તા, કુલદીપક એ તારે સુપુત્ર થશે. એવું સાંભળી રાણી હર્ષ પામી, અતિ ઉલ્લાસું ગર્ભને પાલતી હતી. અતિટાટું, તથા અતિ ઉsણ ન ખાય, અતિ ભૂખ તથા અતિ તરશ સહન કરે નહિં, એવી રીતે ગર્ભને પાલતી, ગર્ભને પુષ્ટિ આપે એવાં ઔષધ ખાય, ગર્ભ રક્ષક મૂલીક બાધે, ગર્ભપક્ષને અર્થે દેવતાનું આરાધન કરે, એમ કરતાં નવ માસ પૂરા થયા. પહેલી સુવાવડ પિતાને ઘેર થાય એવી રીત જાણીને તેના પિતાને ખબર કહેવરાવી. એટલે દત્ત શેઠને ઘેર તેના પિતાના મોકલેલા સેવક આવ્યા. તેમને કલાવતીએ પિતા, માતા, ભાઈની કુશલ વાર્તા પૂછી. ત્યારે સેવકે કહ્યું તમારાં માતા, પિતા, ભાઈ વગેરે સર્વે કુશલ છે તમારે પિતાએ અંગસાર વસ્ત્રાભરણ તમને મેકલ્યાં છે. તથા જડાવ બેરખા, બાજુબંધ પૂર્વે તમને દીધાં ન હતા, તે તમારા ભાઈ જયસેનકુમારે કહ્યા છે. રાજા માટે બે દિવ્ય વસ્ત્ર મૂક્યાં છે. એવું સાંભળી રાણી. દશેઠને ઘેર આવી. પિતાના મુકેલાં વસ્ત્રાભૂષણ લઈ સેવકને આશીષ દઈ તે વસ્ત્રાભર, પહેરી બાજુબંધ બાંધી પિતાને મંદિર આવી તે બેરખા જડાવ પહેરેલા દેખી સખિઓના નેત્રને-આનંદ ઉપજે. સખિઓ આનંદ પામીને કહે છે કે, હે બાઈ ! એવાં બાજુબંધ. કયાંય દીઠાં નથી. એ મોટું આશ્ચર્ય ઉપજાવે એવા છે, એ રાજાએ કરાવ્યા એ છે એવી વાત હાસ્ય વિનોદની કરે છે એવામાં શંખ રાજા પણ ત્યાં આજે. તે હાર્દ વિદ સાંભળી ગેખે બેઠે, તેવામાં કલાવતીને હાથે જડાવબાજુબંધ દીઠા. તેથી તેને
Page #20
--------------------------------------------------------------------------
________________
મનમાં શંકા ઉપજી પરમાર્થ જાણ્યા વિના હાસ્ય વિનોદનું નિમિત્ત દેખીને રાજાને પોષ
પી સર્પ કંસે તેથી કે પાયમાન થઈ ચિત્તમાંહિ ચિંતવવા લાગ્યું કે, એના દયને આનંદને ઉપજાવને કેઈક બીજું ઘણું દેખાય છે. અને એણે કપટ વિદ્યથી મને વશ દીધો છે. તે ધણીનાં એ જડાવ બાજુબંધ પહેરી હાસ્યવિનોદ કરે છે. એ કુવિકલ્પ પર માઈને અણપૂછતાં રાજાને ઉપજે, માટે હવે એને જાર પુરુષ જે બીજે ધણી હોય તેને હું હસું અથવા એ સ્ત્રીને હચું, કિંવા એ યુગ મેળવનાર જે હતી હેય તેને હણે તે પ્રકારને વિચિત્ર પરિણામ રાજાને થે. ', એવું ધ્યાને રાજા ત્યાથી ઉઠીને પિતાનું શયનભવન છે, ત્યાં આવ્યું, હૃદયની વાત બીજા કેઈને કહી નહિ. રાણીને પરમાર્થ પણ પૂછ્યું નહિ. અવિચાર્યું કામ રાજા કરે છે. એવામાં સૂર્ય અસ્ત પામે. અંધકાર વ્યાખે. એટલે રાજાએ ચંડાલની સ્ત્રીને ગુપ્ત પણે તેડાવી અને પિતાની મતિકલ્પિત ઉત્તર તેને ગુપ્તપણે શીખવ્યું. તેણે પણ તે સાંભળ્યું. અને તેથી તે કામ જેમ થાય તેમ કહ્યું. જે હું અટવીમાં જ્યાં રાણીને મૂકાવું, ત્યાં તમે જઈને આભૂષણ સહિત એના બે હાથ છેદીને આવજે, એમ કહીને, એક નિર્દય નામે ‘સુભટ તેડાવ્યો તેને કહ્યું. અમે પ્રભાતે સર્વે સૈન્ય લઈ વન ઉદ્યોગમાં જાશું. ત્યારે તું રાણીને કહે છે કે, તેમને રાજા વનકીડાને અર્થે તેડે છે. એવું કપટ કરી રાણીને રથમાં બેસડી ક્ષણમાત્રમાં અટવીમાં દૂર જઈ, જ્યાં ગામસીમાન હોય ત્યાં મૂકજે, પછી પ્રભાતે રાજા વનકડાએ ગ. ત્યાર પછી નિર્દય સુભટે જઈ રાણુને કહ્યું કે તમને રાજા તેડે છે એમ કપટ કરી રાક્ષને રથે બેસાડી ભયકર દુર અટવીમાં તે ગર્ભવતી સતીને લઈ ગો. તેવારે તેને રાણીએ કહ્યું રાજા ક્યા છે? તું મને ક્યાં લઈ જાય છે? અહી હું રાજાને નથી દેખતી સૈન્યના શબ્દ વાજિંત્ર કાંઈ સંભળાતા નથી અરે દુષ્ટ ! તું અટવીમાં લાવી મને શું વચે છે? એવું સાંભળી, તે નિર્દય સેવક બાઈને રથથી ઉતારી ગલગલે થઈને કહે છે. ધિ દેવ !! હે રાણી હું ટુટે છું !! દુષ્ટ આજીવિકાને વાતે રાજાને હક્કમ પ્રમાણ કરી રાજાની આજ્ઞા છે કે, તમને અટધીમાં મુકવી. એમ કહી રાણીને રથથી ઉતારી શાલ વૃક્ષ તલે બેસાડી પછી તે નિર્દેયં સેવક મુછ પામતી, રુદન કરતી એવી રહીને મૂકી રથ લઈ પાછા નગરમાં આવ્યો. પાછળથી રાણી પિતાનું કુલ અને ધર્મ સાળની અત્યંત રુદન કરતી મુછ પામી. તે પછી વનના વાયરે સચેત ન થઈ આ રડે છે, એવામાં રાજાના હુકમથી ચંડાલની સ્ત્રી હાથમાં કાતી લઈ ત્યાં આવી. તે દુષ્ટ કટુ વચને કહેવા લાગી, રે પાપીણું દુષ્ટ ચેષ્ટાની કરણહારી! તે જે સંપદા ભોગવી છે તે હું નથી જાણતી ! રાજા તારી ઉપર પ્રતિકૃવ છે તારે દુશ્મન થયે છે. હવે તું તાર કર્યા કર્મનાં ફલ ભેગવ એમ કહી સહસા તે રાણીના બે હાથ આભરણસહિત છેદીસે તે દુષ્ટા - જતી રહી ! રાણી મહા વેદનાથી હે તાત, હું માત, એમ વલવલતી ભૂમિકાએ મુછગત થઈ પડી. વનને શીતલ વાયુથી સચેત ન થઈ. વલૌ વિલાપ કરે છે. હે
Page #21
--------------------------------------------------------------------------
________________
દેવ!!! તું મારા ઉપર શ્યા માટે કે. આવડે આકરે દંડ મારા ઉપર શા માટે કર્યો. તારા ઘરમાં મારા સરિખી અબલા નહિ હોય. જે માટે તું મારું દુખ દેખાતો નથી. એમ દૈવને ઉલંભા દઈ પછી રાજાને ઉલંભા દે છે. તે નિપુણ આર્યપુત્ર તમને અવિચાર્યું કરવું ઘટે નહિ. પછી તમારા મનને વિષે એ અવિચાર્યું કામ ક્યનું કર્મ તે શાલની પેઠે દુઃખરૂપ થઈ સાલશે. મોટા તાપરૂપ થઈ પડશે. : વલી કલાવતી રાણી વિલાપ કરતી કહે છે, હે રાજન ! મેં કાંઈ અપરાધ નથી કીધે. કેઈ નીચ, ખલ પુરૂષે તમને કહ્યું હોય તે ભલે, પણ હું તે નથી જાણતી. વલી હે રાજન ! મારું શીયલ સ્વને પણ મલિન થયું એવું તે મ જાણીશ. સ્ત્રી તે ત્રણ મૂકતા નાણું વિરકતા એવી કઈ હોય, પણ સંત પુરૂષ તે જે અંગીકારી તેને કાઢી નથી મૂકતા. એવી લેકની વાણું છે, તે પણ તમે વિપરીત કીધી. હે પ્રિય! તે પ્રેમ, તે સેવા ભક્તિ, તે મધુરાલાપ તે સર્વને એકસમે કેમ વિસારી મૂક્યા? ત્યાર પછી કહે છે, હાર તાત ! હા માત, હા ભાઈ, હું તમને પ્રાણસમાન વલ્લભ હતી. તે હું આ વિપત્તિમાં મરણું પામું છું. ! અહે મારી કઈ રક્ષા કરે એમ ઉખણી થઈને તે કલાવતી રાણી વિલાપ કરતી હતી અને દુઃખી થઈને સમય પસાર કરે છે. - -
. તેવામાં તેના પેટમાં પીડા ઉપડી ત્યારે તેણે કહ્યું કે, આ પ્રસૂતીને સમય છે - એમ જાણું ટુકડે એક નદી કિનારા ઉપર વનગુમ હતું ત્યાં ગઈ તેણે દુઃખમાં મર્થ્ય
રાત્રિ સમયે ઘણા કષ્ટ દેવકુમાર સમાન પુત્ર પ્રસ. તેનું રૂપ શરીર જોઈ નેં રોણે હું અને શેક બહુ ધરંતી હતી દુઃખમય વિલાપ કરતી રાણીપુત્રને કહે છે, હે વત્સ! તું ઘણું વરસ છે. સુખી થાઓ. હું મંદ ભાગ્યણી તારી વધામણી કેને આપુ? એવા સમયમાં તડફડતો તે બાલક નદીની વેલમાં કર્તે. ત્યારે રાણી તેને પગે ઝાલીને દીન વદનથી કહે છે, હે નદી માતા, હું તારે શરણે આવી છે.
માટે જે નમે તેની ઉપર કરૂણ રાખવી. તમે મારા સુત ઉપર અને મારી ઉપર કરૂ રાખે. જ્ઞાનષ્ટિવાળી અને મારું શિયલ પૃથ્વીને વિષે નિષ્કલંક હોય તે જ્ઞાને કષ્ટ કરી જોઈને જે રીતે હું બાલકને પાછું તે ઉપાયે આચરે એટલે નવા હોઈ આવે એવું રાણીએ એકંદ કરતાં કહ્યું. ત્યારે દયાવંતી સિંધુ દેવીએ દેદીપ્યમાન સુંદર એવી" બાહલતા પ્રગઈ કરી. એટલે શિયલને મહિમાથી બે બહુ નવા આવ્યાં રાણીની મટી. અમૃત રસે સિંચ્યાની પેઠે નવું સુખ અનુભવતી બે હાથે પુત્રને લઈ ઉત્સગે છે એ ડતી હતી અને નદી દેવીની સ્તુતિ કરવા લાગી કે, હે દેવી, તું ચિરકાલ "જય પામર્સ રહે. તું નિઃસ્વાર્થ હિતકારી છે, દુઃખી! દીન અનાથે એવી જે હું તેને તે સ્વામિન તે જીવાડી પણ આટલી આપદામાં પડીને મારે જીવ્યાનું કારણ શું ? પરંતું આ દપ્તિવંત બાલકને આશ્રય વિના એક્લો ક્યાં મુકું ? આ પુત્રના જન્મથી નગરમાં રાજા માટે Öત્સવ કરત
જિ. દાર
+]\
;
Page #22
--------------------------------------------------------------------------
________________
માટે ધિક પડે વિધાત્રાને કે જેણે આવું કર્યું ! જે કાર્ય હોય ત્યાં સુધી રાજ કરે છે, અને કાર્ય સરે ત્યારે દુર્જનની પેઠે દુઃખદાયી થાય છે, એ કારમે નેડ જેમને છે તે દયાહીન પુરૂષને ધિક્કાર છે જે
એમ કહીને પછી ધર્મભાવના કરવા લાગી. જેમના મનરૂપી ઘરમાં કામરૂપી પિશાચ વસતું નથી. એટલે જેમણે મનમાથી કામને કાઢી નાખે છે, તથા બાળપણથી જે શિયલ વ્રત પાલતી હશે, તે સાવીને મારે નમસ્કાર હોજો. જે હું કુંવારી થકી જ સાધ્વી થઈ હેત તે આવડું દુઃખ ન પામત. એમ પિતે રૂદન કરતી વનના જીવને રૂદન કરાવે છે.
એવા સમયે તેને કઈ તાપસે દીઠી. પૂર્વ પુણ્યદયે કરી તે તાપસ કલાવતી પાસે આવ્યું. તેને જોઈ તાપસ વિચારે છે કે, એ સ્વર્ગની દેવાંગના છે, કિંવા વિદ્યાધરી છે, કિંવા કિનારી છે. એમ ઘણીવાર વિચારીને પોતાના કુલપતિને કહ્યું. ત્યારે કુલપતિએ કહ્યું, એ ખાઈને કેઈ હિંસક નિર્દય જીવ મારશે. દુઃખીને સંત શરણ છે, માટે તેને તેડી આવે, એવું સાંભળી તે તાપસ તેને તેડવા ગયે. તેણે તે કલાવતીને તપોવનમાં લાવી. ત્યારે કલાવતી કુલપતિને પગે લાગી. કુલપતિએ કુશલવૃત્તાંત પૂછયું. ત્યારે પોતાનું દુઃખ સંભારીને તે કલાવતી રેવા લાગી પછી કુલપતિએ સુધાસમાન મધુરી વાણીએ કલાવતીને આસના વાસના કીધી. તેણે કહ્યું, હે બાઈ દુઃખ સુખ તે પુણ્ય પાપનાં ફલ છે. તે પુણ્ય પાપ પિતાનાં ઉપાજ્ય તેવા ઉદયે આવે. એવું જાણી ખેદ તજે, હર્ષ આણે, હૃદયે સમતા રાખે. હે બાઈ તારૂં શરીર લક્ષણવંત છે, વદન ગંભીર છે, દષ્ટિ સૌમ્ય છે, તે લક્ષણે અમે એમ જાણીએ છીએ જે અવશ્ય તું કેઈ, કુલવંત, ભાગ્યવતની પુત્રી, કલ્યાણનું. ભાજન છે. હવે તું ધીરપણું અવલંબીને એ બાલકને પલ, તાપસને ત્યાં તાપસીએને, આશ્રમ, છે ત્યાં જઈને, તાપસણું પાસે રહે. જેથી તારા જીંવનું કલ્યાણ થશે. ત્યારે કલાવતીએ ખ્યાની આશા જાણી તેનું કહ્યું માની ત્યાંથી ઉઠી તાપસાશ્રમે તાપસણીઓ પાસે ત્યાં રહી સુખેથી ધર્મ કરતી જીવન પ્રસાર કરે છે. - હવે પાછળ શું થયું તે કહે છે. તે ચંડાલણીએ, આભરણે સહિત લેહ ભરીકલાવતીની બે બહુ રાજાને દેખાડી તે જોતાં આજુબંધમાં સેનકુમારનું નામ દીધું, ત્યારે શખર મહા ખેદ પામ્યું. તેને નિશ્ચય કરવાને રાજાએ દત્તકુમારને પૂછ્યું, જે દેવશાલ પુરથી કેણ આવ્યું છે? ત્યારે દત્તકુમારે કહ્યું, કે, માણસ આવ્યાં છે. તે મારા ઘર મળે રહ્યા છે તે કલાવતીને તેડવા આવ્યા છે, તે ઉત્તમપુરૂષ છે પણ બાઈને પૂર્ણ ગર્ભ માસ થયા જાણે તેને તેડી જવાને અવસર નથી. એવુ જાણી તમને મળ્યા નહિ. બીજું તમે પણ આજ સભાએ બેઠા નહેતા પ્રભાત કાલે ઉદ્યાને વનકડા ભણી ગયા હતા. માટે તે તમારે મુજ હવે આવશે. એ વાત સાંભળી તે પુરૂષને રાજાએ તેડીને પૂછ્યું કે, એ અંગદ બેરખમણિરત્નના જડાવ સુંદરકારે કેણે મૂકયા છે એવું સાંભળી તે પુરૂષ બયા, હે રાજન !
Page #23
--------------------------------------------------------------------------
________________
જ્યસેનકુમારે પિતાની બેનને પહેરવા માટે પરમ હેતેં કરી મૂક્યા છે. તે બાજુબંધ અમે ગત દિવસે બેનને આપ્યા. એવાં યથાર્થ વચન તે સેવક પુરૂષનાં સાંભળી શંખરાજા તુરત મુછ પામી સિંહાસનથી હેઠે પડયે. ત્યારે મંત્રીશ્વર, રાજપુરૂષ વગેરે સર્વેએ હહારવ શબ્દ કીધે. શીતલવાયું વીંઝીને રાજાને સચેતન દીધે. એટલે હાય હાય કરી હાથ ઘસી દાંત પીસી તે રાજા કહે છે. હાય! મેં તુચ્છપણે, અવિચાર્યું, વિપરીત કામ કર્યું! અહે " મારું અજ્ઞામચેષ્ટિત ! અહા ! હું નિર્ભાગ્યશિરામણી ' મિત્ર અને ભાર્યાદિક સંપદાને અગ્ય એ હું છું. એમ વિચારતે, રાજા મુચ્છ પાયે, પછી પ્રધાને શીતલ વાયુ નાંખી સચેતન કર્યો. - ત્યાર પછી સભાના લેકેએ અને પ્રધાન પુરૂએ રાજાને પૂછ્યું, હે પ્રભુ ! આજ તમને અકાલે આટલું દુખ થવાનું શું કારણ છે? ત્યારે મંત્રી પ્રત્યે રાજા કહે છે, હે મંત્રિ! હું નામે તે શંખ છું, મીઠા બેલે છું, બહાર દેખીતે ઉજજવલ, પણ અંતરંગે કુટિa છું. હૈયામાં આમતે આટલું ઘણું છે એ હું કુટિલ શંખ છું યતા હકિરેનસન મૃદુતા રવરે જનવિતા તવ શંખ માદધેવિશદતા વચનસ્ય ગોચરે, કુટિલતા તવ તત્વ હદયે કથમ nu અર્થ – શંખ, તું હરિના હદયમાં વસે છે, મુખે મીઠે છે, સમુદ્ર માંથી નીપજ્યો છે. બહાર ઉજળો છે. તે તારા હૃદયમાં કુટિલતા કેમ છે? હે મંત્રીશ! વિજય રાજાનું હેત, જયસેનકુમારનું મિત્રોઈપણું, કલાવતીને ને, મારા કુલનું નિર્મલપણું તે સર્વ મેં હર્યું. પિતાના સંતાનનું છેદવું, એવું મેં અવિચાર્યું કામ કીધું. નિષ્કલંક નિર્દોષ એવી કલાવતી રાણી ગર્ભવતી, નજીક પુત્રને પ્રસવનારી, તેને વનમાં મૂકાવી ધડથી બે બહુ કપાવીને મારી નાંખી. તે પાપ સંતાપે બળતે એ આ મહારે આત્મા તેને હવે હું રાખી શકો નથી. માટે અગ્નિની ચિતા રચી તેમાં શરીર હમીને નિષ્પાપી થાઉં. સ્ત્રીહત્યાનાં પાપથી છૂટુ. એવી વિષરૂપ વાણી રાજાની સાભળી પ્રધાન પુરૂષાદિ સર્વ પરિવાર એક બીજાના મુખ સામું જોઈ વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગ્યા. અંત:પુરમાં રહેલી સ્ત્રિઓ પણ કેહેવા લાગી કે, હે રાજા, આર્ય પુત્ર, એવું અવિચાર્યું. ચંડાલ કર્મ જે હત્યા તથા બાલહત્યાનું કર્મ તે કેમ કીધુ. છેવટે દાસ દાસીનું, દત્તકુમાર તથા વિજયરાજાના સેવક અને નગરના સઘળાં નર નારી લેક કહે છે કે, હાય હાય ! એ વિષમ અઘોર પાપ કર્મ રાજાએ શુ કીધું ? એમ કહી સર્વે નરનારી રુદન કરે છે. નગરના લેક રાજાનો વાંક કાઢે છે. નગરમાં પણ સોને રોકાતુર જોઈને રાજા બમણે દુઃખી થયે પ્રધાનને કહે છે. હવે શું ઢીલ કરે છે? ચિંતા રચવે કે, તેમાં હું મારું શરીર હેમી નિપાપી થાઉં.
એવું સાંભળી પ્રધાન પુરૂષ, અંતેકર, મિત્ર અને સજ્જન વગેરે સર્વ મલી વિનંતિ કરે છે કે, હે રાજન ! તમે બાલકની પેઠે ખતઉપરે ખાર કેમ મુકો છો ? હે, રાજેન્દ્ર! તમે બુદ્ધિના સમુદ્ર છતા એટલે મોટે. દોષ લાગે. એ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ તમને
Page #24
--------------------------------------------------------------------------
________________
Thક છે
ને
= 1
1
2
ઉપજી. હે રાજન્ ! ભયભીત કાયર પુરૂષ હેય તે ધીર પુરૂષને શરણે જાય છે. તે પર્યવંત પુરૂષ જ્યારે ધૈર્ય મુકે, ત્યારે કાયર નરને કેણુ શરણે રાખશે. તમે રાજ્ય મુકી, કુલ છેદ કરી, જીવિત હારી શત્રુનું ઇચ્છિત શું કરશે? એમ પિતાનું ઘર બળી અજવાળું કરે એ યુનર કેણ હૈય? તે સર્વની શિખામણને અવગણીને દુખી થકે તે રાજા પિતાને “પરિવાર સહિત ડેસ્વાર થઈ પ્રધાન પુરૂષે વા છતા પણ આપઘાર્ત કરવાને નગર બહાર નીકળ્યે તે શંખરાંજા સેવક જનને દુખ ઉપજાવતે, ધમિજન ને વૈરાગ્ય ઉપજાવતે, શેક સંબંધી, સુથી ભર્યા છે ને જેમનાં એવી નગરની ‘ીઓએ નીરખતે, છત્ર ચામર, વાજીંત્ર રહિત થક, રાજાનંદનવને ઉદ્યાને ગયે. બીજે ઉપાય કેઈને ન સૂળે, ત્યારે તે રાજાના જીવને આપઘાતથી બચાવવાને દંતકુમારે એવી વિનંતી કરી કે, તે સ્વામિન, આ વનમાં દેવાધિદેવ શ્રીજીનેશ્વરને પ્રાસાદ છે, તેમની
ત્રા પૂજાદિક સે કરે પછી તમારા મનનું ધાર્યું કામ કરે. વળી હે રાજન! આવનમાં મિતતેજ નામે જ્ઞાનવંત સાધુ સમોસર્યા છે. તેને પણ વંદના કરીયે જે થકી આલેક - તથા પરકમહાસંગલિક પામીએ. એવું સાંભળીને શંખરાજાએ વિચાર્યું કે દત્તનું વચન - પણ ઉલંઘવું નહીં એ- વચનથી પરભવનું પણુ-શંખલ થાય, એવું વિચારી
જાએ દેવ યાત્રા પૂજા કરી પછી અમિતતેજ સાધુને વાદીને બેઠે. તે વેળાતે, સાધુએ રાજાને ધર્મદેશ દેવા લાગ્યા. કે , સંસાર સમુદ્રને વિષે જન્મ, જરા, મરણ એ દુઃખરૂપ પાણી ભર્યું છે, રાગ કેવદિકથી સંસાર સમુદ્ર ભર્યો છે, તે દુખે તરી શકાય. તેમા ચાર ગતિને વિષે અનેતાજી
અનંતીવાર એ દુખ ભેગવ્યાં છે. તેમાં કોધાદિક ચાર કષાયરૂપી સર્ષે તેણે ડસ્યાથી સર્વ જગત - કલકલાટ કરે છે. તે કાર્યઅકાર્ય, હિતઅહિત, યુક્ત અયુક્ત સાર અસાર કાંઈ જાણતા નથી. ઠણઅવગુણું પણ નથી જાણતા. કારણ ક્રોધ પ્રીતીને નસાડે છે, માને વિનયને નસાડે છે, માયા તે મિત્રતાને નસાડે છે, અને લેભ સર્વને નસાડે છે. તે કષાયને વશ જે અજ્ઞાની જીવ પડ્યા છે તે ઘણાં કર્મ કરે છે. તેથી આભવ પરભવને વિષે દુ ખ પામે છે. શલ્યની -પરે અનર્થકારી જેમ પૂર્વે પદ્મરાજાને થયું તેમ બીજા પ્રાણુને થાય છે. એવું સાભળી શંખ રાજા ગુરુને વિનંતી કરે છે કે, હે મુનિ, તે ચરિત્ર મને સંભળાવે તે કથા ગુરૂ મહારાજ સંભળાવે છે ! - પૂર્વે પદ્મપુર નગરમાં પદ્મસમાને સુકેમલ એ પદ્ધ નામે રાજા હતો
તે ઘર મંદિર વાહનાદિકે સૂર્યોદયવત્ ઋદ્ધિવંત છે. તે એકદા રાજા વકીડાને અર્થે જાય ક. એટલે ત્યાં વરુણ શેઠની બેટી કમલા નામે રુપ સંપદાથી સાક્ષાત્ લમસમાન છે તેને સખીઓ સંઘતે કીંડા કરતી તેણે દીઠી. તે રાજાને બીજી ઘણી અંતેઉરી છે તે પણ તે તેના ઉપર તલ્લીન તન્મય થયે. જેમ પંડિત સુભાષિતે અતૃપ્તા છે. તેમ પૃથ્વીમાં ધનના લેભી સ્ત્રીનાકામી એવા રાજા ઘણા અતૃપ્તા છે. એટલે કામી જીવ ઘણું છે. અતિ હ પ્ર તે રાજાએ વ્યવહારીઓ પાસે તે કન્યા માગીને પરણી. પણ રાજાનું ચિત્ત
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૭
રાજકામાં વ્યગ્ર હાવાથી તેણે પેાતાના હૃદયથી તે કન્યાને તદ્દન વિસારી મુકી, તે કન્યા માટી થઇ ત્યારે ઘણા કાલે તેને રાજાએ દીઠી. તે વખતે પ્રધાનને પૂછ્યુ એ. સ્ત્રી- કાણુ છે ? ત્યારે મંત્રીચે કહ્યુ પૂર્વ તમે વરુણ શેઠની બેટી કમલાને પરણ્યા હતા તે એ છે. એવું સાંભળી તે રાજા ચિત્તને વિષે ચિંતવે છે કે, હા હા અરે ! મે એ કન્યાને કદના ઉપજાવી. એમ કહી વળી તેણે પ્રધાનને પૂછ્યું, કે એણે ભલાં આભરણુ કેમ પહેર્યાં નથી? એ દુલ કેમ દેખાય છે ? મંગલિક અર્થે એણે વલય માત્ર રાખ્યુ છે, એવુ' પૂછ્યું ત્યારે ફરી મંત્રી કહે છે, હૈ સ્વામિ ! કુન્નીના એ ધર્મ છે, જે ભર તારના વિરહે શ્રૃંગારાદિક ન કરે. શિયલરુપ આભરણથી શાભામાન રહે. લીલુ વૃક્ષ જેમ મુકાય તેમ કદની અગ્નિએ કરી એ ખુલી ગઇ છે. તે પણ શિયલમાન શીયલ નથી મુકતી, જેમાટે કુલવાન સ્ત્રી સદાચારી હાય છે, જે શિયલ પાસે, તે કુલવાન સ્ત્રીને નમસ્કાર છે. જેના મનરુપી કપલને વિષે મદન- રુપી ભમરો ભમીને તેમાં વલચે વસી જાય છે.
/
2
તેવા રાજાએ અતિ હેતે કરી તે સ્ત્રીને-તેડવા માકલ્યા. તેણે તેના માતા પિતાને જઈ કહ્યુ, જે કમલા ખાઈને રાજાએ તેડાવી છે, માટે મેકલે. ત્યારે તે પુત્રીને સાર શૃંગાર પહેરાવી સખી સાથે મેકવી તે રાજભુવને આવી. રાજા પણ તેના સંગમને વિષે ઉત્સુક થઈ સભા વિસર્જન કરી હષઁવંત થકે તે સ્ત્રી પાસે આવ્યા. તેને રાજા મીઠા વચને કહે છે. ઘણા કાલ થયે મે તને પરગ્રીને વીસારી મૂકી, તે મારો અપરાધ ક્ષમા કરજો, ઔ ખાલી, સર્વ વાતે તમે સાવધાન છે, તે શું પરણીને સ્ત્રી સભારી જ નહી ? પણ નિર્ભાગ્ય સ્ત્રીને સ્વામીનું દર્શન કર્યાંથી હાય ? સ્નેહે કરી ચિત્તને વિષે ધર્યો, નજરે ઘણીવાર દીઠા, પણ હે પ્રાણેશ! તમારા વિરહે કરી આ શરીર ખળ્યુ છે. એમ કહી તે કમલાએ લાજ મૂકી રાજાને રીઝવ્યે, અને તે સંપૂર્ણ રાત્રી રાજા સાથે ઘણા ચાતુર્યથી કામકીડા કરી ગુમાવી, પણ તે કમલાનું તિચાતુય જોઇતે રાજા મનમાંશ કાવત થયા. કેમ કે શુશુ તે દે! ભણી થાય છે પાછલી રાતે રાજાએ વિચાયુ કે, એ સ્ત્રીનું ચરિત્ર આશ્ચય'કારી છે. કુલસ્ત્રીને કામકીડાનું વિજ્ઞાન ચાતુરીપણું ધૈય પશુ ભરતાર સાથે પ્રથમ સંગમે એટલુ બધુ કેમ હાય ? તે શુ એ અસતી હશે ? પર પુરુષ સાથે રમી હશે ? એવી તે વખત રાજાના ચિત્તમાં શંકા ઉત્પન્ન થઈ.
તા હવે હું અને મારે હાથે શું મારુ' ? પણ સ્ત્રીહત્યા પોતાના હાથે કરવી ઘટે નહિં, એમ ચિંતનતે કાપવ ત થયેા. પ્રાત.કાલે નિજમંદિરથી નીકળ્યે. ત્યાં પ્રધાનને તેડીને કહ્યું, એ પાપણી સ્ત્રીને એકાંતે ખાંધે, પ્રધાને રાજાનુ વચન પ્રમાણુ કરી જાણ્યા સિવાય પરમા તે સ્ત્રીને વગર વાકે એકાંતે મૂકીને પ્રધાને ચિંતવ્યુ' જે રાગાંધ જે પ્રાણી હાય તે છતા દોષ દેખે નહિ, અને છતા જે ગુણુ તે દેખે. એવુ રાગાંધનું વિપરીતપણુ છે. એવું ચિંતવી ભલી મીઠી વાણીએ કરી પ્રધાને, પ્રથમ તા રોતી રાણીને આશ્વસન
'
પૃ. ૩
Page #26
--------------------------------------------------------------------------
________________
થિી શાંત કીધી. પછી રાજાને પ્રતિષેધ દેવાને મંત્રી રાજસભાએ ગયે, ત્યારે તેણે રાજસભા દીનાનવદનવાલી દીઠી. જેમ સૂર્ય ઉગે દીવાની કાંતી ઝાંખી દેખાય તેવી સભાને ઝાંખી દીઠી, કેધી જીવ શું શું ધ્યાન ન કરે? અર્થાત્ દુર્યાનજ દયાવે. એમાં શું આશ્ચર્ય છે? એ રાજાને જાણી પ્રણામ કરી મંત્રી સભા મળે બેઠે, અને રાજાને રેષ નિવારવા અનેક કૌતુકકારણી કથા સભાલકમાં કહેતે હતે. અહ, સભા લોકે! તમે કઈ આશ્ચર્યકારી વાત સાંભળી? તે વેળા એક ચતુર પુરુષ બે, હા. તેને સભાન - લેકેએ પૂછ્યું શી વાર્તા તે કહે. * ત્યારે તે ચતુર નર કહે છે. એ નગરમાં વ્યવહારમાં શિરામણી અને ધનવંતે એ ધનશેઠ વસતો હતો. તેને શ્રી નામે ભાર્યા, તેના ચાર પુત્ર એક ધને બીજો ધનદત્ત, ત્રીજે ધર્મ અને ચેાથે સેમ એ ચારે વિચક્ષણ પુત્રને ચૌવનવયે પિતાએ પરણુંવ્યા. તે મેટા વ્યાપારી થયા, ત્યારે ધન શેડને વૃદ્ધાવસ્થાએ અસાધ્ય રોગ ઉપ. વઘે પણ કહ્યું કે, તમે ધર્મ સાધન કરે. તેવારે શેડે સર્વ કુટુંબ પરિવારને તેડાવી, સર્વની સાથે ખમત ખામણ કીધાં. વ્રત પચ્ચખાણ કરી, આત્મસાધન કીધું. ત્યારે કુટુંબમાં જે વૃદ્ધ હતા તે કહેવા લાગ્યા, કે હે ધનશેઠ ! તમે તમારા નામે ધન્ય છે ! તમે તમારી ભુજાએ ઉપાર્જિત વિસે કરી સ્વજનને પડ્યા. સાતે ક્ષેત્રે વિત્ત વાવર્યા. નિર્મલ કિતિ ઉપાઈ. હવે તમે મૃત્યુ પામ્યા પછી પુત્રને વિખવાદ ન થાય તેમ કરે તે ડું થાય માટે સર્વ પુત્રને ધન સરખું વહેંચી આપે.
જેથી પાછળથી તમારે યશવાદ વધે. તે ધનશેઠે ચારે પુત્રને તેડીને કહ્યું, જે છે. તમે સર્વે ભાઈઓ સંપથી રહે જે કદાચિત કાજ ભાવે તમે ભેગા રહી ન છે, શક, પિત પોતામાં સાથે રહેવું ન બને તે એ ઊંડા મધ્યે ચારે ખૂણે ચાર કળશ દાટયા
છે, તે ઉપર તમારા પિત પિતાનાં નામ છે, તે કાઢી લેજે. મેં સર્વના સરખા ભાગ કરી |-- , વહેંચી મૂક્યા છે. તે રીતે લેજે. વિવાદ કરશેમા, એમ કહી પિતા પરલેકે પહોંચ્યા, તે , પછી ચારે ભાઈઓએ પિતાનું મૃત્યુ સબંધી લૌકિક કારજ કર્યું. કેટલેક કાલ ત્યાં એકઠા
- રહ્યા, પછી સ્ત્રીના વિવાદથી જુદા થયા. તે વેળાએ ઘરના ચારે ખૂણેથી ચાર નામાંકિત કળશ - કાયા. તે એક કળશમાં માટી, એકમાં હાડકા, એકમાં વહી એટલે ખતપત્રનાં ચેપડા અને 1એમાં સેવા ભર્યા હતા. તે જોઈ ત્રણ ભાઈના મુખ. નરમ થયા. જે નાના ભાઈને તે
પિતાએ નગદ ધન આપ્યું. અને અમને હાડકા, માટી અને કાગળ દીધાં. તે અમે કેમ 7 લઈએ? એમ કહી હૃદયે ત્રાડના કરી છાતી ફૂટી મૂચ્છ ખાઈ લેય ઉપર પડયા ' અહે,
પિતાએ શત્રુરૂપ થઈ અમને વિશ્વાસે વંચ્યા. સર્વ સાર ધન તે તેમને આપ્યું અને , અમને પૂલ તથા હાડકાં આપ્યાં. એમ કહી ત્રણે ભાઈ નાના ભાઈ સાથે વિવાદ કરવા
લાગ્યા. અને કહેવા લાગ્યા જે, અમારાં ગળા રહેંસીને તું એકલેં ધન લઈ જાઈશ? એમ - થાય નહ, એ ધન તે ચારે ભાઈ વહેંચી લેશું. એમ વિવાદ કરતાં સર્વ સજજન મલીને
વાર્યા. કહ્યું કે, તમે આપ આપણે વેપાર કરે. એ ધન હવે રહેવા દ્યો. રાજેદ્વારે પ્રધાન = 'પુરૂષ જે ન્યાંય કરશે, તે રીતે લેવાશે. એમ શિખામણ દઈ વિવાદ નિવાર્યો. પછી એક
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૯
મહિનામાં પચમહાજને ન્યાય કરી ન શકયા, તેથી રાજદ્વારે આવ્યા, ત્યાં પશુ બુદ્ધિવર્ત પ્રધાને વિચાયુ, તે વેળા રાજા હસીને ખેલ્યે કે, એ વિવાદ પ્રધાને ટાળ્યા કે ન ટાળ્યા ? તેણે કહ્યું હુજી ટાળ્યા નથી. એમ કાઇને બુદ્ધિ કામ કરી નહીં
ત્યારે ચારે ભાઈ દુઃખીઆ થયા થકા દેશાતર ચાલ્યા. મામા એક પશુપાલ ગામ આવ્યું. ત્યાં કાઇ બુદ્ધિવંત વૃદ્ધ પુરૂષ સભા જોડી બેઠા છે. તે સભા સમાજના સર્વે લેકને પ્રણામ કરી ચારે ભાઈ બેઠા. તે વખતે ચતુર પુરૂષે પૂછ્યું. તમે કયાથી આવ્યા ? અને આગળ ક્યા કામ માટે કયા જાશે ? એટલે ચારે ભાઇએ વૃત્તાત તે એક વૃદ્ધ પશુપાવ્ આગળ કહ્યું. તેથી તે બુદ્ધિવંત પુરૂષે હસીને કહ્યુ. તમારા નગરમાં તેવા કોઈ પતિ પુરૂષ નથી કે, જે એને પરામશ જાણે ? તે વેળા ચાર ભાઈ કહે છે કે, પિતા તે વાદ મુકી મરી ગયા. પિતાએ અમને વચ્યા. એ વાદ કાણુ ટાળે ? એવું સાંભળી બુદ્ધિવંત પુરૂષ ખેલ્યા હૈ પુત્ર, તમારા પિતા પડિંત ચતુર હતા, તમારા કલ્યાણકારી હતા, ડાહ્યો વિચક્ષણ હતેા તેણે જેને જે ચેાગ્ય હતુ તેજ ખરાખર વહેંચી આપ્યુ` છે. પણ તમે તેને પરમ અથ નથી જાણતા અને વિવાદ કરે છે. પિતાના કાંઇ દોષ નથી. તેના પરમાથ બુદ્ધિવંત પુરૂષ ચારે ભાઈને કહે છે—જેના કળશમા માટી છે, તેને ઘર, હાટ, ક્ષેત્ર સ આપ્યા છે. જેના કળશમા હાડકા છે, તેને હાથી, ઘેાડા, ગાય, ભેંસ એ સવ આપ્યાં છે. જેના કળશમા કાગળ ખેત છે, તેને ઉઘરાણી, વ્યાજુ ધન એ સ દીધુ છે. અને નાના પુત્રને અસમર્થ જાણી કહું ધન તેને આપ્યુ છે. હવે તમે ચારે ભાગ સભાળી જુએ. જે પિતાએ કોઇને આછું દીધું છે? જે માટે ધન તે વિજળીની પરે અનિત્ય છે. અતૂલની પેઠે અસાર છે. તે સારૂ શું કલેશ કરે છે ? પિતાના વચનથી માંહામાઢુ હિતભાવ રાખેા,
હવે ત્રણે ભાઈ, તે બુદ્ધિવંતને પગે લાગી. લઘુભાઈને આલિંગન દઈ આંખે આંસુ મૂક્તા કહે છે, હે વત્સ ! અમે લેભી થઇ તને ખેદ પમાડયો. તે સ` તમે ક્ષમા કરો, તે વખતે લઘુભાઈ તેમને પગે લાગી કહે છે કે, તમે મેટાલાઇ તે નાનાને પિતા સમાન છે તમને મે' ધન અર્થે અશાતા ઉપજાવી તે ક્ષમા કરો. ત્યાં ખધાએ પતિ પુરૂષને કહ્યું, જે પિતા મૃત્યુ પામ્યા માટે મૂઢ એવા અમે છીએ તેના તમે પિતાસમાન થયા. એમ કહીને તેમણે કદાગ્રહ મુક્યા. ત્યારે બુદ્ધિવ ́ત પુરૂષે કહ્યું કે, તમારા પિતા મૃત્યુ પામ્યા, માટે નાના ભાઇના તમે પિતાસમાન ગણાય, તમારે પિતા ચૂકે નહિં, તમે ધન અર્થે લઘુભાઇ સાથે ખેદ કર્યો, તે નીં ચાલ કરવી તમને ઘટે નહિં, પછી ત્યાંથી તે ભાઈ ાતાને ઘેર આવી. પિતાના લખ્યા પ્રમાણે ધન વહેંચી લઇ માંડે માં
*
'
અતિ સ્નેહવત થયા. તેમણે નગરમાં વધામણાં કીધાં. નવા જન્મની પેઠે હ પામતા હતા એવી કથા નિપુણ્ પુરૂષે કહી તે સભાના સ
t
લેાકેા સાંભળી, મસ્તક ધૂØાવી
Page #28
--------------------------------------------------------------------------
________________
કહેવા લાગ્યા કે, એવા પશુપાલ પણ બુધિવંત હતા કે જેણે બુદ્ધિએ કરી વિવાદ ટાળે. એ વાત સાંભળી પદ્ધરાજા ચમત્કાર પામી ચિંતવવા લાગે છે, તે બુદ્ધિવંતે પારકા નગરમાં દૂરથી નિપજયું તે પણ ઉત્પાતિકી બુદ્ધિયે જાણ્યું. અને તેને કે અર્થ કીધો? તે શાસ્ત્રને સમજનારી એવી તે મારી પ્રિયાને કામશાસ્ત્રમાં કૌશલતા સંભવતી નથી? માટે હું મદબુદ્ધિ, અનાર્ય, નિર્ભાગ્ય એ છુ. હુ તે સ્ત્રીરત્નને અગ્ય છું. મેં નિરપરાધીને તેવું દુખ દીધું. એમ મનને શોક કર્યો, અને દીનવદન થઈ મંત્રીને કહ્યું, હે મંત્રી ! પાપી એવા અપુણીયે મેં જે મહાપાપ કીધું. તે કન્યા પિતાને ઘેર સુખેથી રહી હતી! હા હા ! તેને મેં અનર્થ પમાડી દુખી કરી. માટે હવે હું પ્રાણ ધરવાને સમર્થ નથી. તેથી તમે ચિતા ખડકો, તેમાં હું બચીને પવિત્ર થાઉ ત્યારે પ્રધાને, રાજાને અત્ય ત દુઃખી તથા મરણાભિમુખી જાણીને તે મંત્રી રાજાને એકાતે કહેવા લાગ્યું કે, હે રાજ! તમે સાંભળે. જે ભલા સેવક હોય તે સ્વામીનું ડિતાહિત જાણે હે સ્વામી! જે કામ કરીએ તે વિચારીને કરીયે તે ફલ પામી, પણ સહસા અવિચાર્યું કરે તે અશાતા પામે. તે કાર્યને વિચાર કરી કામ કરવાની જેને ટેવ છે, તે પુરુષને સંપત્તિ પિતે આવી વરે છે. હે નાથ ! મે તમારી આજ્ઞાપણ કરી અને તે સ્ત્રીને પણ જીવતી
એકાતમા રાખી છે. હવે જેમ તમારી આજ્ઞા હોય તેમ કરીશુ. એવું સાભળી રાજા આનંદ પામી પ્રધાનને કહે છે, હે મિત્ર ! તે સ્ત્રીને જીવતી રાખીએ મને જીવિતદાન આપ્યું પછી રાજાએ પ્રભાતે તે નિર્દોષ સ્ત્રીને ઘેર તેડી અપરાધ ખમા. અને તે દિવસથી રાજાને રાણું ઉપર પ્રેમ વૃદ્ધિ પામે. એ પ્રમાણે પદ્યરાજાની કથા સાધુ મહારાજે શંખરાજાને કહી
માટે હે રાજેદ્ર' પૂર્વે જડબુદ્ધિ એવા તે પદ્યરાજાએ અવિચાર્યું કામ કર્યું તેમ તું પણ અવિચાર્યું કામ કરી અબલા સતીને દુ ખ આપીને હવે પશ્ચાત્તાપ કરે છે. પણ ધર્મ સમજતું હોય તે તે પરજીવને ઘાત ન કરે. તેમ આત્મઘાત પણ ન કરે, જે માટે આત્મઘાત સમાન બીજું કઈ પાપ નથી તે કુબુદ્ધિ પ્રાણું દુષ્કર કર્મ કરે, તે તેના દેવ ટાલવાને માટે આત્મઘાત કરે છે. પણ સર્વ દુઃખથી છેડાવે એ સુગમ ધર્મ શ્રીવીતરાગ દેવને શા માટે કરતું નથી, નિરતર સુખ આપે છે. સંસારમાં સંત પુરુષને ધર્મ વિના બીજું કંઈ શરણભૂત નથી. તે સાભળી શખ રાજા મુનિને કહે છે. સ્વામી!
ખની દાવાનિથી જે બં, તેને હવે ધર્મની કથાથી શું હોય? તો અંતસમય ચોગ્ય જે ધર્મશંબલ હોય તે મને આપે. ત્યારે ફરી મુનિ કહે છે, હે રાજન ! તું દુઃખને ખભે મરણ ઈચ્છે છે, પણ એવા અજ્ઞાન મરણથી મૃત્યુ પામવાથી આગલ વિશેષ દુખ પામીશ. . કે જે પાપથી દુઃખે ઉપજે અને પાપ છ હિ સાથી ઉપજે છે. તે પર પ્રાણીના ઘાત કરતા આત્મઘાતનું પાપ વિશેષ છે. પુણ્યથી તે પાપને ક્ષય થાય, અને બન્નેને ક્ષય છે ત્યારે જન્મજરા મરણના દુખેને ક્ષય થાય. તે માટે હે રાજન્ ! તું હવે સર્વ
Page #29
--------------------------------------------------------------------------
________________
ર
ચિંતા મુકી શ્રીવીતરાગને ધર્મ આદર, તેથી સુખી થઈશ. એક દિવસ તું અમારા કહ્યા
પ્રમાણે ધર્મ આદરીશ તે, પછી તુ તેને પ્રત્યક્ષ ચમત્કાર જોઈશ. અખંડિત શરીરે - પુત્ર સહિત એવી કલાવતી સ્ત્રીને તુ જીવતી દેખીશ. ત્યાર પછી મુક્તભેગી થઈ અંતે રાજલક્ષ્મીને સ્ત્રી સહિત દીક્ષા લેશે ને આરાધક થાશે. માટે આત્મઘાત ન કરીશ હવે ગુરૂનું કહ્યું માનીને રાજા તે વનમાં એક રાત્રિ રહ્યો. ત્યા રાત્રિના પાછલ્લે પહેરે એક સ્વપ્ન દીઠું. કલ્પતરૂથી સહિત લતા ફલસહિત છે, તેને કેઈક પુરુષે છેદી નીચે પાડી. વળી તે લતા ફલસહિત પાછી કલ્પતરૂમાં જઈ વળગી. તેને તે ઝાડે તુરત અવલંબી. એવુ સ્વપ્ન દીઠું, કે તરત પ્રભાતે રાજા જા. ત્યારે વિચાર્યું કે અહે ! એ મેટું સ્વપ્ન મુજને કયાંથી આવ્યું પણ જે અહીં રહ્યો તે મે એ સ્વપ્ન દીઠું? રાજા ગુરૂ પાસે આવી વંદન કરીને સ્વપ્નાર્થ પુછતે હતે. '
ત્યારે ગુરૂ પણ તેને સવપ્નને અર્થ કહે છે તે રાણીને દૂર કરી વિયોગ પમાડી તે કલ્પતરૂની ડાલને છેદી નાખી, પણ તે ડાલ પાછી તરત ફલ સહિત જઈને ક૫તરને વળગી તેમ હે રાજા ! તમને તે રાણી પુત્ર સહિત વહેલી મલશે. એમ સાભળી રાજા કહે છે, હે મુનીન્દ્ર ! તમારી કૃપાથી મારું શુભ થાઓ, એમ કહી રાજા રાણીની ખબર તો તેજ વનમાં દૂર ગયે. ત્યાં લજજાથી નીચું મુખ કરી દત્તકુંવરને કહે છે કે, હે મિત્ર ! દુદ્ધિ એવા મેં મહાપાપ કર્યું. પિતાના નિર્મલ કુલમાં લાંછન લગાડયુ. પણ ગુરૂના અમૃત સમાન વચન કહ્યાં અને તેણે આશ્વાસના દઈને, ધૈર્ય ઉપજાવ્યું. આશામાં મે આ દિવસ ગુમાવ્યું. પણ હવે હું મારી સ્ત્રીને જે જીવતી ન દેખું તો મરણ પામીશ. તે માટે તમે ઘેડેસ્વાર થઈ ઉતાવળા જાઓ અને કલાવતી હોય ત્યાં તેની તપાસ કરી શીધ્ર તેને તેડી લાવે. એવી રાજાની આજ્ઞા લઈને તે દત્તકુમાર ઘોડેસ્વાર થઈ કલાવતીની ખબર કાઢવા નીકળે, જે પુરૂષે જ્યાં મુકી હતી તે પુરૂષે તે સ્થાનક દેખાડયું ત્યાં લેહી પડ્યું દેખી ત્યાંથી પગી પગ જેતે દેવગે તાપસ આશ્રમ દીઠે ત્યા તાપસને પ્રણામ કરી દત્તકુમારે પુછ્યું, કે હે તાપસ નજીક પ્રસવ થયેલી ઉત્તમ સ્ત્રીને તમે અહીં કંઈ દીઠી? ત્યારે તાપસ કહે છે, તું કેણ છે? અને ક્યાંથી અહીં આવ્યે છે? ત્યારે તેણે કહ્યું હું શેઠને પુત્ર દત્ત નામે છું, અને શંખપુરથી આવ્યો છું. રાજાએ મને ખબર કાઢવા મેક છે ત્યારે તે તાપસ કહે છે, એ રાંકડી ઉપર હજી રાજા વૈરભાવ મુકતા નથી. આ કાંઈ થોડું કીધું છે? ગર્ભવતી અબલાને વનમાં મુકાવી અને હાથ કપાવ્યા તે કંઈ ઓછું કર્યું છે ? જે હજી રાણીની ખબર પૂછે છે. લેકની પણ કહેવત છે કે કડી ઉપર કટક શું કરવું ! .' ત્યારે દત્તકુમાર તાપસને કહે છે કે, ઘણું કહેવાની તે હાલ વેળા નથી. પણ જે કલાવતીને નહિ દેખે તે તે રાજ હમણું ચિતાગિનમાં બળી મરશે. તે માટે શીઘ જ્યાં હૈિય ત્યાં દેખાડે. તથા હા કહે, જે અમુક જગ્યાએ જીવતી છે. ત્યારે દયાલું તાપસ
Page #30
--------------------------------------------------------------------------
________________
દત્તને પિતાને આશ્રમે તેડી ગયે. ત્યાં તે દત્ત, કુલપતિને પ્રણામ કરી કહે છે, હે પ્રભુ! રાજાને અભયદાન આપે. ત્યારે કુલપતિએ કલાવતીને તેડાવી. તે પણ ત્યાં આવી. એટલે દત્તકુમારને દેખી ઘણું રૂદન કરવા લાગી. તે રેતી દેખી મધુર સ્વરે દત્તકુમારે આશ્વાસન , આપ્યુ દત્તકુમારે કહ્યું, એ કર્મગતિ છે. માટે તે સ્વામિનિ ! રડવાનું નિષેધ કરો હે બહેન સ સારને વિષે જે મનગોચરે ન આવે એવા શુભાશુભ કર્મ કરી પ્રાણી સુખ દુઃખ પામે છે હે બેન ! જ્યારે અશુભકર્મને ઉદય થાય, ત્યારે માતા, પિતા, ભાઈ, પુત્ર, ભર્તાર એ સર્વ શત્રુરૂપ થાય. તેમજ જ્યારે શુભકર્મને ઉદય થાય ત્યારે શત્રુ હોય તે મિત્ર થાય. તથા હે બેન ! તમને જે અતિ આકરુ દુખ ભેગવવું પડયું તેથી રાજાએ તમારા ગુણ જાણ્યા, પછી તમારા દુ ખથી તમારા વિચેગનું અનંતગણું દુઃખ રાજાને થયું છે. તે શંખરા, પશ્ચાત્તાપ કરતે હમણું અગ્નિમાં પ્રવેશ કરવા ઈચ્છે છે. જે હજી સુધી પણ તમારૂં મુખ જીવતાં નહીં દેખે, તે નિશ્ચયે એ પ્રાણત્યાગ કરશે.
એવું સાંભળ્યું ત્યારે કલાવતી રથમાં બેસીને ભરતાર પાસે જવા ઉત્સુક થઈ, ભરતા ઘણું અહિત કીધું છે, તે પણ પતિવ્રતા કુલવત જે સ્ત્રી હોય તે ભરતાર ઉપર હિત રાખે. ત્યાર પછી તાપસાદિક તથા કુલપતિને નમસ્કાર કરી તેમને પૂછીને પુત્ર હિત રાણી રથમાં બેસીને પ્રભાતે વનને વિષે શંખ રાજા પાસે આવી તેને સંપૂર્ણ અ ગવાલી દેખી જેને ઘણે હર્ષ થયો છે એ રાજા લજજાથી નીચું જોઈ રહ્યો, પણ ઉંચું જોઈ ન શક્ય. હર્ષના વધામણું થયા, નગારાંના નિર્દોષથી ઉત્સવ કરતા હતા. હર્ષવંત થયા એવા પ્રધાન સામંતદિક સહિત એક ક્ષણમાત્ર સભામાં બેસીને પછી રાજા કલાવતી પાસે આવ્યા. જેમ ચદ્રમા સદેવી છે, કલ કી છે, તો પણ તેને રેશહિણી આવી મલે છે, તેમ કલાવતી પણ ભરતારને આવી મલી. યદ્યપિ રાજા દેવી, કલંકી છે તે પણ રાણેએ ખેદ ન રાખે. તે સમયે તે કલાવતી કાંઈક રેષવતીથકી નીચું મુખ કરીને બેઠી છે એમ રાજાએ જોયું, ત્યારે રાજાએ મદ જેના નેત્ર છે એવું કલાવતીનું મુખ પિતાને હાથે ઊંચું કરીને તેને મધુર વચન કહ્યું કે, હવે હું જીવતે તને મુખ શું દેખાડું? આ તારું મુખ મને જીવાડનારું છે. હું નિર્ભાગ્ય છું જે મેં નિષ્કલંકને કલંક દીધું ?' વલી તું તે નિષ્કલંક છે માટે તારી સ્તુતિ કેટલી કરું ! એવું રાજાનું પ્રશંસાવચન સાંભળી રાણું બેલી, નિર્ભાગ્ય અને પરાકી એવી મારી સ્તુતિયે સર્યુંવળી રાજા કહે છે, હું નિણી છું. કતદન નિર્દય, છું જે માટે મે તારા જેવી સતીમાં શિરમણ, ગુણવંતી એવી રાણીને ખેદ પમાડી. તથા તું ગુણવાન છે તે તારે કાંઈ દોષ ન હતો તેમ છતાં વળી તારી ઉપર હું રાગી છતાં પણ વિરક્ત થયે, તે કઈ પૂર્વકૃત કર્મના મર્મકી મેં તને દુખ * દીધું. યતઃ | સ પુવઠ્યાણું, કમ્મર્ણ પાવાએ ફલવિવાર્ગ અવરહેમુ ગણેસુ ય, નિમિત્તમિત્ત પહેઈ ! ૧ એ પૂર્વે કરેલાં કર્મના ફલ ભેગવવા પડે છે, તે કર્મ ખપાવવામાં બીજા જ નિમિત્ત બને છે. પછી રાણી પણ ચ ડાલણુએ હાથ કાયા -
Page #31
--------------------------------------------------------------------------
________________
ત્યાંથી માંડીને સર્વ દુખ મય વ્યતિકર કહ્યો. વલી નવા હોશ આવ્યા તે સ્વરુપ પણ
કહ્યું. ત્યારે રાજા હર્ષે કરી કહે છે, હે પ્રિય ! આ ચંદ્ર દિવાકર પર્યત મારા અપયશને - પ વાગશે, અને તારા મસ્તકે શીલની ધ્વજા ફરકતી રહેશે. રાણી કહે છે, મને
દુખમાથી સુખ થયું તે પુત્રના પુણ્ય કરીને થયું. અને તમે જીવતો રહ્યા તે ગુરુની કૃપાથી રહ્યા. ધન્ય એ ગુરુને કે, જેણે તમને સુબુદ્ધિ આપી. તે મને હવે તે ગુના દર્શન કરાવો. જેથી હું જન્મ સફલ કરું. એમ કહી પ્રભાતે અદ્ધિસહિત સમસ્ત પરિવાર સાથે રાજા ગુરુ પાસે આવ્ય, મુનિને વાંદીને બેઠો. મુનિપણે તેમને શીલ પધર્મની
દેશના દેતા હતા. ' - • ! પ્રાણીને શિયલ વ્રત જે છે તે ભેદયનું કરનાર છે, શીલ તે શરીરનું ભરણું - - છે, પવિત્ર કરનાર છે, આપદાના સમૂહનું હરનાર છે, તથા દુર્ગતિના દુઃખનું ટાલનાર - છે, એવું શિયલ તે ચિંતામણી રત્નની પેઠે ઇચ્છિત સુખનું આપવાવાલું છે. તથા
શિયલથકી વ્યાઘ, ખ્યાલ, જલ, અગ્નિ આદિકના ભય સર્વ મટી જાય એ શીયેલ જે છે તે સ્વર્ગ તથા મુક્તિના સુખનું આપનાર છે, હે રાજન ! તમે એ શીયવ્રતનું માહાસ્ય ને સ્વમેવ દષ્ટિએ દીઠું, તે તારી સ્ત્રીના હાથે તે કપાવ્યા છતાં તે શીયલના પ્રભાવે નવા આવ્યા. વળી હે રાજેન્દ્ર–આ સંસારમાં દેવતાની અદ્ધિ, દિવ્યભેગ સંપદા, વિવિધ પ્રકારની વિદ્યા, વિજ્ઞાન, એ સર્વને પામવું ઘણું સુલભ છે, પરંતુ નિશ્ચયથી એક સમતિ પામવું તે મંડા દુર્લભ છે. સમક્તિમી મહારત્નને દી જ્યારે હૃદયને વિષે પ્રગટયે, ત્યારે જીવ દેવગુરુ અને ધર્મ તથા દર્શન, જ્ઞાન, અને ચારિત્રરુપ તત્વને જાણકાર છે, તે અઢારદે છે રહિત એવા શ્રીવીતરાગ દેવને દેવકરી જાણે હવે ગુરૂ કેવા હોય તે કહે છે :-દયાવંત, સત્યભાવી, અદત્તાત્યાગી, બ્રહ્મવ્રતધારક, પરિગ્રહર હિત, જેમને શત્રુને મિત્ર સરખા છે, કૃતિકાને કંચન, તૃણ અને મણિ, સુખ અને દુખ, અણ એ સર્વ જેને સમ પરિણામે છે. તે ગુરૂ જાણવા.
ધર્મ કેને કહિએ? શ્રીજિનેશ્વરભાષિત ધર્મ તે એક દેશથી અને બીજે સર્વથી - એવા બે પ્રકારે છે. સર્વવિરતિધર્મ (રામણધર્મ અને દેશવિરતિધર્મ (શ્રાવકધર્મ) તે ઉભય* ધર્મ મેક્ષ પમાડનારે છે, મેલની લક્ષ્મી ઉભયધર્મથી પ્રાપ્ત થાય છે, સમ્યફત્વ એ ધર્મનું
મુક્તિનું મુલ છે તે ચિંતામણિ રત્ન, કામધેનુ, અને કટાક્ષ કરતાં પણ અધિક છે એ
પ્રમાણે મુનિરાજે દેશના આપી, રાજા-રાણી સમકિત પામ્યા, ધર્મમાં ઓતપ્રોત બન્યા, - બાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકા થયા, ગુરૂને વંદન કરી નગરમાં હર્ષથી પ્રવેશ કરતા હતા.
ત્યારે નગરની જનતાને આનંદ અપૂર્વ હતું, સતી કલાવતીના શીયલની ખૂબ ખૂબ પ્રશંસા થઈ નગરમાં વિજા–તોરણે, શરણાઈ વિગેરેથી ઉદ્ઘેષણુઓ થઈ. નગરની સ્ત્રીઓ પિતાના કામકાજ અધૂરા રાખો કલાવતીને જાતજાતના દર્શન માટે પ્રજા ગાડી બની હતી. કલાવતીની
=
Page #32
--------------------------------------------------------------------------
________________
લેકે ખૂબ ખૂબ પ્રશંસા કરતાં ઘેર જતા હોય છે, આ રીતે સતી કલાવતીને જય જયકાર વર્તાય છે ' એમ દસ દિવસને મહોત્સવ કરે છે, બારમે દિવસે જ્ઞાતિકુટુંબને જમાડી સ્વપ્નાનુસારે સર્વ સભા સમક્ષ પૂર્ણ કલશ એવું નામ પિતાના પુત્રનું સ્થાપન કરે છે. એમ સુખમાં કાલ પસાર કરતાં સદ્દગુરૂની સંગતિથી ધર્મમાં ઓતપ્રેત બન્યા, વિષયાભિલાષને ત્યજીને ધર્મધ્યાનમાં લયલીન બને છે, બ્રહ્મચર્યાદિ તેને સ્વીકાર કરી શ્રીજિનાવનાદિ કરાવે છે. સાધુ-ધમી એવા સાધર્મિકેની ભક્તિ કરી જીવનને ધન્ય બનાવી રહ્યા છે, શ્રાવકધર્મથી જીવન વિતાવતા કેટલેક કાળ પસાર થયે.
પુત્રને રાજ્યોગ્ય જાણી મધ્યરાત્રે રાજા જાગીને ધર્મ જાગરણમાં ચિંતવતો હતે કે, અહો! આ અસાર સંસાર સમુદ્ર તે દુઃખે તરી શકાય એવો છે. સમુદ્ર જેમ જળથી ભર્યો છે તેમ સ સારસમુદ્ર તે શરીર અને મનના દાખપ જળથી ભર્યો છે. ચારિત્ર યુક્ત રૂપજે અહંન્દુ ધર્મ તે રૂપ જહાજ વિના તું કેમ સંસાર સમુદ્રને પાર પામીશ? એવી ધર્મ જાગરિકને ચિંતવને તે શબરાજા, ચારિત્રના મરથ કરે છે. મનુષ્યાવતાર પામ્યા વિના ધર્મની પ્રાપ્તિ કદાપિ ન હય, સિદ્ધાતમાં ચૂલકાદિ દશે દષ્ટાંતે માનવ ભવ પામ દુર્લભ કહ્યો છે. કદાપિ તે મનુષ્ય ભવ પામે તે પણ ધર્મ સાંભળ દુર્લભ છે. તેથી ધર્મની સહણને આદરવી, તે તો મહાદુર્લભ છે. માતાપિતા પુત્ર કલત્રાદિ સ્વજન કુટુંબ તે તે મૃગ પાસની જેમ દુઃખથી છ ડાય એવાં છે. ધન ધાનની જે આશા તથા યૌવનપણું તે તે સ્વપ્નની પેઠે વિનાશ પામનારાં છે. દારાના ભંગ તે કારાગૃહ સમાન છે. રાજ્ય તે દુર્ગતિમાં પાડનાર છે. વિષય તો વિષ સમાન છે. તે કારણ માટે એક ચારિત્ર ધર્મ છે તે મુક્તિ પદને પમાડે, તેથી સર્વ સંગને છેડી સંયમ હું આદરું. એમ ચિત્તમાં ધારી કલાવતી રાણીને રાજાએ પૂછ્યું, હવે આપણને આત્મસાધન કરવા માટે દીક્ષા લેવાને સમય છે ત્યારે રાણી કહે છે, હે સ્વામી ! આપણે ભેગ ભેગાવ્યા, આટલા દિવસ રાજ્ય પાળ્યું, હવે પુત્ર પણ રાજ્યભાર પાળવા ધુરંધર થયે, ત્યાર પછી તત્વ જાયાનુ સારો એજ છે, કે હવે ચારિત્રધર્મરૂપ શરણ અગિકારવુ.
આ પ્રમાણે સાભળી પ્રધાનને પૂછી શુભ દિવસે જિન પ્રસાદને વિષે મોટા મહત્સવથી જિનપૂજા રચાવી, દેશ મધ્યેથી માર શબ્દ નિવાર્યો દીન દુખીને તેના કુલને દાનાદિકે ઉદ્ધ, યતિ તથા સાધર્મિકની ભકિત કરતો હતો બંદીખાનેથી બદીવાન છયા. યાચક જનને સળ્યા . એમ આઠ દિવસસુધી શખ જાયે સર્વ લેકને ધનવ ત કીધા. -
એવા સમયમાં ઉદ્યાનપાલકે આવી રાજાને વિનંતિ કીધી કે, હે સ્વામિનJ અમિત તેના નામે સગુરુ સુસાધુ આવી સમેસર્યા છે ત્યારે શખ રાજાએ વનપાલકને વધામણું આપી, પત્રકલત્રપરિવાર સહિત મોટી દ્ધિથી ગુરુને વાદવા આવ્યા. ધર્મોપદેશ સાંભળી રાજા પિતે અવસર પામોને ગુરુને વિનતિ કરે છે કે, હે ભગવન્! કલાવતીએ પૂર્વજન્મને
Page #33
--------------------------------------------------------------------------
________________
F
૫
.
વિષે ચુ' દુષ્કૃત ઉપાખ્યું કે, જેના ચેગે કરી એ' એ નિષિ,છતાં, એના હાથ કપાવ્યા, એ પ્રશ્ન શ્રવણુ કરીને જ્ઞાનસ'પન્ન ગુરુમહારાજ મેલ્યાઃ- હે રાજન ! એ કલાવતીના પૂર્વ ભવ હું કહુ છું તે તું સાભળ, અને કર્મ કરતાં પ્રાણી ખૂમ વિચાર કરશે.
* મહાવિદેહ ક્ષેત્રમાં મહેન્દ્રપુર નામે પત્તન- હતું. તે પુખ્તનમા નરવિક્રમં નામે રાજા ઘણા કાલસુધી રાજ્ય કરતાં થકાં તેણે પેાતાના શત્રુને ત્રાસ પમાડયા હતા. તથા તે રાજાનુ પરાક્રમ ત્રિવિક્રમ તુલ્ય હતુ. તે રાજાની સ્ત્રી લીલાવતીનામે ' હતી. તેના શીલની લીક્ષા પ્રશસનીય હતી તે રાજારાણીને એક પુત્રી થઈ તેનુ નામ સુલેચના રાખ્યું. તે ક્રમે-કરી, ચૌવન અવસ્થાને પામી એકદા તે મુàાચના પેાતાના પિતાના ખે ળામાં બેઠી છે. એટલામાં કાઇકે આવીને રાજાને એક શુક (પેાપટ) લેટછું આપ્યું. તે શુક સુંદર આકારવાળે અને વિચિત્ર એવી અનેક ભાષા ખેલવામાં ચતુર હતા. કૌતુકથી રાજાએ તેને હાથ ઉપર લીધે. અને તેને ખેલાવવા લાગ્યા. ત્યારે તે શુક જમણા પગ ઉંચા કરીને હષૅ કરી એક મ્લાક ખેલતા હતે. તે આ પ્રમાણે ઃ
ત્વદારિતારિતક્ણીશ્વસિતાનિલેન, સમુચ્છિતામિષુ મહેદધિષ્ણુ ક્ષીતીશ
અંતલુ ઠદ્રગિરિપરસ્પરશુ ગપાતાત્ ધાતારનૈમુરરિપારપયાતિ નિદ્રા ૫૧)
અર્થી :- હું રાજન્ ! તે મારેલા શત્રુની જે સ્ત્રીએ તેના શ્વાસંવાયુએ કરી સમુદ્રના કલ્લેાલ ઉછલવા લાગ્યા. ત્યારે તેમાંહે આમ તેમ ' ભમતારા એ પતે તેમના પરસ્પર આધાતે કરી શિખરે પડી જવાથી જે કડકડાટ શબ્દ થયેા તેણે કરી સુરરિપુ જે વિષ્ણુ
તેની નિદ્રા ઉડી ગઈ.
t
એવુ' વચન શુકના મુખથી સાંભળીને રાજા ઘણું રીઝયે, તેણે પેાતાના અગલગ્ન આભૂષણ અને ઘણુ દ્રવ્ય જે પુરૂષ તે શુકને લાવ્યેા હતેા તે પુરૂષને આપ્યાં. પછી રાજાએ તે શુક પક્ષી પેાતાની કન્યા સુલેચનાને આપ્યું. તેણે પશુ તિ થઈને પેાતાના આવાસ સ્થાનને વિષે જઈ સુત્ર મય પાંજરામાં તે પેટને રાખ્યું. અને દાડમ, દ્રાક્ષ, ચારેાલી, આ જીરુ, ઈત્યાદિ ફુલ તેને ખવરાવવા લાગી જેમાં શર્કરા નાખી છે, એવુ મધુર પાી તેને પીવરાવવા લાગી. તે રાજકન્યા પેલા શુકને કયારે કયારે પોતાના ખેાલામા લેતી હતી. કયારે કયારે પાંજરામાં મૂકતી હતી. યારે ક્યારે તેને શુક્તિ ખેલાવતી હતી. વળી આસન, શયન, ભેાજન, પાન, તથા રાજસભાને વિષે પણ તે પેપટ પક્ષીને પેાતાના આત્માની જેમ દૂર નહી મૂકતી હતી. એવી રીતે તે રાજકન્યા તે પક્ષી સાથે ક્રીડા કરવાને લેાલુપી થઈ
એકકા તે રાજકન્યા સખીના પરિવારને સાથે લઈ ને નગરના સમીપભાગમાં આવેલા કુસુમાકરનામે ઉદ્યાનને વિષે ગ ત્યારે તે શુક તેની પાસે હતા. તે ઉદ્યાનમાં જિનાલય તે રાજકન્યાએ દીઠું. ત્યારે દણુ આન દે કરી તે સુલેચ । જિનપ્રાસાદ” મધ્યે ગઈ, અને ત્યાં શ્રીસીમ ધર સ્વામીજીની પ્રતિમા જેઈ ઘણા હુથી સ્તુતિ કરતી હતી
પૂ. ૪
{ "e
Page #34
--------------------------------------------------------------------------
________________
ને
* હતુતિ રાજ્યકન્યાએ કર્યા પછી તે શુકપક્ષી પણ તે ભાયમાન જિન બિંબને જોઈ - મનમાં ચિંતવતું હતું કે આજે મારા જન્મને મને ઘણે લાભ થયે આજે મારે જન્મ કૃતાર્થ થયો. અહે ! આજ મારું પુણ્ય જાગૃત થયું. જે માટે જિનનાયકનું દર્શન થયું. આ જિનબિંબ મેં પૂર્વકાલને વિષે કઈ પણ સ્થળને વિષે જોયું છે એવો ઉકાપડ તે મનમાં કરે છે, એટલામાં તેને જાતિ મરણ જ્ઞાન ઉપર્યું. તે એવી રીતે –જે. હું પૂર્વભવને - વિષે સાધુ હતું ત્યારે અનેક શાસ્ત્રના પડન પાઠનમાં હું સાવધાન હતું, પુસ્તકને સંગ્રેડ કરવાને તત્પર હતું, પણ સંયમુનિર્વાહક ક્રિયાને વિષે મેં પિતાને આદર શિથિલ કર્યો, તેથી મારે વ્રતવિરાધના થઈ. મેં માયા કરી તેથી હું શક્ય નીમાં ઉપ પણ પૂર્વભવના અભ્યાસે, કરી મને આ ભવમાં પણ જ્ઞાન ઉપર્યું. તથાપિ મને ધિક્કાર છે ! જે માટે, જ્ઞાનરૂપી દીપક હાથમાં છતા હું અજ્ઞાનરૂપી અંધકારે કરી આંધળે થયે. અને ચારિત્રાચપ્સથી ખલના પામતે થક ભવરૂપી ગર્તામાં પડશે. તે પણ આજે ત્રિજગતના સ્વામી એવા શ્રી સીમંધરસ્વામિને આ તિર્યભવમાં પણ મેં જોયા. તેથી મને ઘણું પુણ્ય પ્રાપ્ત થયું. માટે હું આજથી જિનબિંબનું દર્શન કર્યા વગર આડાર પણ ન લઈ એ તે શુપક્ષીએ મનમાં નિશ્ચય કર્યો. એવા અવસરને વિષે સુચના પણ જિનબિંબને નમસ્કાર કરી, પિપટ યુક્તએ પાંજરાને હાથમાં લઈ પોતાના આવાસને વિષે આવી. બીજે દિવસે નિત્યની પેઠે શુકને પિજરમાંથી કાઢીને જોવામાં ભેજન કરવા બેબે છે, એવામાં શુષ્પક્ષી “તમે અરિહંતાણું” કહી આકાશમાં ઉડી ગએ, તે શ્રીજિન ભગવાનને નમવા માટે બાટ્ટા ઉદ્યાનને વિષે પહે, ત્યાં પરમભક્તિએ કરી જિનને નમસ્કાર કરીને તે ઉદ્યાનમાં રહેલો ફલ યથેચ્છાએ ભક્ષણ કરતે થકે ઉદ્યાનમા ફરવા લાગ્યા. ત્યારે તે સુચના તે શુકના વિયોગથી ઘણી દુઃખી થઈ. અને ઘણે આક્રોશ કરવા લાગી હે શુક ! મારા હૃદયને વિષે વાસ કરીને, અને મારા જીવને આકર્ષીને તું જ્યાં વસે છે? એજ સુખવાસમાં રહીને સુંદર પુણ્યરૂપ એવે તું આજ કેમ દષ્ટિગોચર થે નથી ? પછી તે શુકની પછવાડે ચાલનારા રાજાના સુભટેએ વસતેદ્યાનમાં ગુપ્ત રીતે વિહાર કરતાં તે શુકને જાલમાં પકડ, અને સુચના પાસે લાવી મુકો. ક્રોધથી જેના નવ રાતા થયા છે, એવી સુચનાએ પણ તેને લઈને અવ્યક્ત શબ્દ કરી કહ્યું કે, રે ધૂર્ત ! તું મને છેતરીને સ્વેચ્છાએ જ ગવના વિષે ગયે. માટે હવે તું ધ્યાનમાં રાખજે કે, આજથી હું તને બહાર જવા દઈશ નહી. એવું કહીને સુચનાએ તે શુકની ગતિ ભંગ કરવા તેની પાંખ ઉંચી લીધી અને પછી તે શુકને તત્કાલ કારગૃહ જેવા પાંજરામાં તેણે મુકયે. શુકપણ મનમાં ચિંતાતે હતો કે મારી પરાધીનતાને ધિક્કાર છે જે, જે અવસ્થામાં જીવને બલાત્કારથી નીચ કર્મ કરાવે છે, અને મારે છે,
માટે જ તે પરાધીનતાને નરકવાસ સરખી કહે છે પૂર્વભ ને વિષે હું ધીન છતા - પ્રમાદથી સકિયાનું અનુષ્ઠાન નહી કરતો તેનું આ ફલ છે અથવા એ દુ ખ તે કેટલું છે? એવું દુઃખ તે મે અન્ય ભવને વિષે અનંતીવાર સડન કર્યું છે, અને આ ભવમાં
Page #35
--------------------------------------------------------------------------
________________
પણ તેમજ સહન કરીશ. તેથી શ્રીવીતરાગના મુખ કમલનું દર્શન કરવાને પણ મને વિશ્વ થયું. એવી ચિંતાએ આતુર થયેલ અને તેથી જ જેને ઘણે દુખને ભાર થયે છે, એ તે શુક ફરીથી ચિંતન કરવા લાગ્યું કે, હે જીવ! તું શેક મુક, શેકે કરી આકરૂ કર્મબંધન થાય છે. જિનબિંબનું દર્શન કર્યા વગર અન્ન ખાવું તે મને કપે નહીં. માટે હું અનશન કરૂ. એમ ચિંતવીને તેણે અનશન આદર્યું. પછી તે પાંચ દિવસ પર્યત પંચપરમેષ્ઠિનમસ્કારનું સ્મરણ કરતે મરણ પામીને સૌધર્મદેવકને વિષે મહદ્ધિક દેવતા થયે.પોપટની પાખ કાપી નાખવાથી સુચના (કલાવની)ના હાથ કપાયા.
સુચના પણ તેના દુખે કરી દુઃખણી થકી અનશન આદરી સમાધિથી મરણ પામી, અને સૌધર્મદેવકને વિષે તેજ દેવતાની દેવીપણે ઉત્પન્ન થઈ તે દેવલેકમાં વિષય સુખ ભેળવીને કેમે કરી તે બન્ને જણ દેવકથી ચ્યવ્યા. તેમાં શુકનો જીવ તે તુ શંખ રાજા થયે, અને સુચનાને જીવ તે કલાવતી નામે. તારી પટ્ટરાણ થઈ માટે હે
રાજન્ ! જીવે જે ખરેખર પાપપુણય કર્યો હોય તેનું જ ફલ તે ભેગવે છે. તેમાં સુખ- દુખને કર્તા કોઈ પણ નથી. જે માટે પૂર્વભવમાં એણે તારી પ ખ કાપી, તેથી પૂર્વ
વૈરે કરી તે એના હાથ કપાવ્યા કૃતકર્મલ નાસ્તિ, કલ્પ કેશિતરપિ અવશ્યમેવ ભોક્તયં, કૃતંકર્મ શુભાશુભ ગુરુમુખથી એવી પૂર્વભવની વાત સાંભળી તેવી વૈરાગ્ય કરી વાસિત થયુ છે ચિત્ત જેમનું એવા તે બે જણ (શંખરાજા અને કલાવતી) સ સારનું અસારપણું જાણના થક, હાથ જોડીને ગુરુને પ્રાર્થના કરતા હતા કે, હે પ્રભો ! હે સંસાર તારક, ભાગવતી દીક્ષા (સંયમ) આપે ત્યારે ગુરુ કહે છે, ક્ષમા સરખા જ્ઞાનીને એજ ઘટે છે જે માટે બળતા ઘર મધ્યેથી કેણુ ડાહ્યો પુરુષ પિતાના આત્માને ઉદ્વરે નહીં! શુરામાં શરે તું છે, તુ, મડાત્યાગી છે. જે માટે આ સમય નિસંગી થઈને સાહસીકપણે પ્રવજ્યા ગ્રહે છે. ત્યારે રાજાએ પણ પુત્રની આજ્ઞા લઈ માટે મહોત્સવે કલાવતી રાણી સહિત દક્ષા લઈ ગુરુની સાથે વિહાર કર્યો. તે રાજ્યવ્યાપી સંસારથી ઉદાસીન થકા સમતા રસમાં મગ્ન થકી નરેંદ્ર દેવેન્દ્રના સુખથી પિતાના આત્માને સમતા સુખે કરી અધિક સુખી જાણતા હતા. તે રાજષિકાલેચિત ગીતાર્થ થયા. જે મુનિ અકાર્યથી નિવૃત્તિને જે આજ્ઞા સંહિત જયણથી ચારિત્ર પાળે તે પણ આરાધક કહ્યા છે જયણા જે છે, તે ધર્મની માતા છે. ધર્મની રખવાલી છે, તપને પુષ્ટિ આપનારી છે, નિશ્ચયેકરી સુખાવડ જયશું છે તે શંખરાજા તથા કલાવતી રાણી શુદ્ધચારિત્ર પાળી અંતે અણસણું લઈ ત્યાંથી કાલમાસે સમાધિમાં કાલ કરી શંખરાજ સૌધર્મદેવને પદ્મવિમાનમાં પાંચ પોપમના આયુષ્યવાળા દેવતો થયો. અને કલાવતી રાણી સાદગીપણે શુદ્ધ ચારિત્ર પાલી કાલમાસે કાલ કરી તે પણ સીધર્મ દેવલે કે પદ્મવિમાનમાં તેજ દેવનાની દેવી દેવાંગના થઈ તે પાંચ પલ્યોપમનું આયુષ્ય, પાલતાં માંહોમાંહે અનુરાગીપણે રહ્યા. ૫ , + : પ્રથમ ભાવમાં પ્રથમ વ્રતધારી એવા જે શંખરજા તથા કલાવતી તેની કથાથી મુક્ત એ આ ચરિત્રને પ્રથમ સર્ગ સોને કલ્યાણ કરી થાઓ. . . . . . .
Page #36
--------------------------------------------------------------------------
________________
બીજો સગ
જ‘બુઢીપના દક્ષિણા ભરત ક્ષેત્રમાં મધ્યખંડને વિષે મણિપિગલ ખૂબ જ રઢીયાળા, સમૃદ્ધિ સહિત નામે દેશ છે ત્યાં પાતનપુર નગરમાં શત્રુજય રાજા છે. તે શિયલવ ત રાજાને રૂપલાવણ્યથી ભરપૂર વસ'તસેના રાણી છે, સમયાનુસાર રાણીની કુક્ષિ વિષે શંખરાજાના જીવ દેવથકી ચ્યવીને ઉત્પન્ન થયા, તે સમયે પૂર્ણચન્દ્રમા સમાન મુખવાળી રાણીએ સમસ્ત કમલેથી વ્યાપ્ત કમલાકરને જોવે છે, રાજાને સ્વપ્નની વાત કહી, આનદ અનુભવે છે, રાજા રાણીને કહે છે કે હું રાણી-તમને સુંદર પુત્ર ઉત્પન્ન થશે, રાણી તે પછી ગનું ધર્મ આરાધના કરતી થકી પેષણ કરે છે.
7
ર
દેવગુરુની ભક્તિ કરીશ. દીન દુખીને દાન આપીશ. યાચકને સ ́તુષ્ટ કરીશ. સાધર્મિક વાત્સલ્ય કરીશ. અમારી પ્રવર્તાવીશ. એવાં શુત્ર વિચારે રાણીને થયા તે બધાં રાજાએ પુરાં પાડયાં. પછી શુભ ચગે પૂર્વ દિશામાં જેમ સૂર્ય પ્રકાશે, તેમ તેજવંત અંધકારને ટાલતા એવા પુત્ર મધ્યરાત્રે તે રાણીએ પ્રસન્યે ત્યારે સુમુખ નામે દાસીએ પુત્રજન્મની વધામણી આપી. ત્યારે રાન્તએ તેને સાર શ્રગાર આપ્યા. દાસીક ફ્રેં કીધુ. એવી વધાઈ આપી. ત્યાર પછી પ્રાતકાળને વિષે રાજાએ પુત્રને જન્મમહેાત્સવ પ્રશ્ન બ્યા, એક માસ પછીરાજાએ કુટુબને જમાડી સની સાક્ષીએ સ્વપ્નને અનુસાર તે પુત્રનુ કમલસેન એવું નામ પડયુ. તે પુત્ર શુકલ પક્ષની ખીજના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામતા થકા કુરાલ, લાયક અને સકલ કલાએ કરી પૂ` ખન્યા હતા. તે પુત્ર પવિત્ર યૌવનાવસ્થા પામ્યા પૂર્વજન્મના સુકૃત અભ્યાસ થકી શાંત, દાંત, દયા વાન એવા તે થયાં. સત્ય વચન ખેલવુ, ક્રુતિની પેઠે મૌન ધારણ કરીને રહેવુ', અવસરે ચૈાડુ ખેલવુ, એવા તે કુમાર પરાપકારી, દાક્ષિણ્યવત, દાતાર, પરાક્રમી, ગંભીર, ગુણુવંત, યુવાન પુરુષોને આનદકાય વસંત માસ આત્મ્યા ત્યારે મિત્રની પ્રેરણાથી કીડા જેવાને અર્થે કમસેન કુમાર નંદન વનને વિષે આવતા હતા.
י
" '
ત્યાં ક્રીડાએ કરી વ્યગ્ર મનવાળા એવા તે મિત્રાદિક- રમતાં અન્ય જગ્યાએ ગયા. ત્યારે કુમારે ત્યાં એઠાં થકાં અડે? એતે અનાથ છે એવા કેઈકના મુખથી ખેલાતે શબ્દ સાંભળ્યે ત્યારે કુમારે વિચાર્યું, જે મારા પિતા લેાકને નાથ છતાં એ અનાથ શબ્દ કાણુ કહે છે? અને તે કેમ કહે છે? એવા અમÖધરી તે કુમાર શબ્દને અનુસારે તે દિશામાં ચાલ્યા. તે કેટલેક દુર ગયે, પશુ શબ્દનેા કહેનારા કાઈ દીઠા નહી', ' ત્યારે ત્યાંથી પાછા વળ્યા, એટલામાં વળી એના એજ શબ્દ સાંભળ્યું. ત્યારે વળી શેાધ કરવા અાગળ ચાલ્યું. ત્યાં અતિ દૂર નહી એવા એક દહેરાને વિષે પ્રવેશ કરતી એક સ્ત્રી' દીઠી
Page #37
--------------------------------------------------------------------------
________________
તે સમયે કુમારે વિચાયુ, જે એ શખ્સ તે એ ત્રણ વાર એના જ મુખ થકી નીકળ્યા કાય એમ સભવે છે, તે માટે તેનેજ પૂછુ. એવુ ચિંતવીને કુમાર દહેરામાં જાય છે, એટલે તે નહેરુ. ઉડીને દુર ગયુ, અને પ્રાસાદરુપ થઈ રહ્યું. તે સમયે કુમાર વિસ્મય પામ્યા. એટલામાં પ્રાસાદ મધ્યેથી એક પ્રૌઢ સ્ત્રી નીકળી. તે હષ્ટવંત થકી કુમારને આદર સન્માન દઇ કહે છે કે, હું સ્વામિ ! તમે અહી બેસે,
॥
તે સાંભળી કુમાર કહે છે, હું સ્ત્રી' તુ કેણુ છે? આ ઈંદ્રજાલરુપી તે શુ છે? અનાથ તું કેમ કહે છે? તેના ઉત્તર તું તરત આપ ત્યારે તે સ્ત્રી કહે છે. જેને કેાઈ નાથ નથી તેને આ બધુ જગત્ અનાથ છે. ત્યારે કુમાર કહે છે, એ ઈંદ્રજાક તે શા માટે રચી સ્ત્રી ખેાલી, હે નિપુણુ ' તુ કેણુ એમ સ્ત્રી જાતીને પૂછવું તને ઘ નહીં હવે તું મારી વાર્તા સાંભળ શ્રીનામક હું પ્રૌઢ નાયિકા છુ. હું લાયક એવા મહુ ઉત્તમ પુરુષા પાસે રહેલી હતી, પન્નુ હું સાંપ્રતિ અનાથ છું. તે માટે હું સ્વામિ ! તમે દયાળુ છે, તમે નિપુણ છે, ઉપકારીમાં શિરામણી છે, તેથી મુજ અનાથના તમે નાય થાએ જે ઉત્તમ હાય, તે પર સ્ત્રી ભાગવે, એવુ વિપરીત વચન સ્ત્રીએ કહ્યુ તે સાભળી કુમારે હૃદયમાં ધારીને પછી તે સ્ત્રીને કહ્યુ કે હુ· પરસ્ત્રીને ભાગવું નહી, જે માટે ઉત્તમ પુરુષે પરી ભાગવવી નહી. પરસ્ત્રીને સામુ જોવાથી પણ શીયળ રુપ પ્રાણુ જાય, અને જો હૃદયમાં લાગે તે! કાળજુ કાપી નાખે, માટે એને તરવારની ધાર સમાન કડી છે. માટે પરસ્ત્રી અગ્નિની જેમ દૂર રહેવુ જોઈ એ.
し
પર સીંના સંગથી પુરુષ પોતાના નિર્મલ કુળને મલિન કરે છે. પેાતાના માત્માને અહીત કરે છે. અને નરકને વિષે પડે છે. જેના કાઇ નાથ ન હાય, અથવા દુખી હાય, તેને પાષવાના અથવા પાળવાના નાથ હું છું. પરંતુ પાંતે પશુ પરસ્ત્રીને સંગ કરનાર હું નßિ. જો મારું ચિત્ત તુ હરીશ તે હું સંત પુછ્યું નહિં, તે હું પરો કેમ ધારું! એમ કહી તે કુમાર ત્યાંથી નીકળ્યો. ત્યારે તે ખેલી સૂના ઘર મધ્યે પેસીને જેમ શ્વાન નીકળે તેમ તુ કેમ નીકળ્યા. જો તારા અંગમાં સુભટ પણું હાય-તે તું મારા મુખ આગળ આવ. એમ સાંભળી' 'કુમાર તેની સામે ગયે એટલે કાઇ પુરુષે કર્યું, હાથમાં તલવાર -ગ્રડીને તું સ્વછ ંદ ચારી થકે શુ` સહુને વારીશ? માટે જે તુ સાચા પુરુષમાં સિદ્ધહાય તેા બેઉ, જે હું પ્રડાર કરૂં તેને તુ સહન કરું ત્યારે કુમારે પણ તલવાર કાઢી ડાબે ખભે ધરી. ત્યારે તે પુરુષે પશુ તરવાર ખાંધે ધરી કહ્યુ, હું મૂહુ પહેલે પ્રડાર તુ કર ત્યારે કુમારે કહ્યું, નિરપરાધ એવા કેાઈને પ્રથમ ઘાન કરુ ત્યારે તે પુરુષ તુષ્ટમાન થઈ કહેવા લાગ્યું કે, અહે ! સત્ત શ્રીમંત નર! તું તારા શરીરની શેમાથી રાજલક્ષ્મી ભેગવ, ખીજું અંગ દેશની- લક્ષ્મી તુ ભેગવીશ, મે સી તથા પુરુષ રુપ કરી તને ઈંદ્રજાલ પણું દેખાયું, અને તારુ ધૈય સેવાને તારી પરીક્ષ
Page #38
--------------------------------------------------------------------------
________________
ક
કરવાને જે તેને વચન કુવચન કહ્યા, તે તું ખમજે. હે સત પુરુષ! હું ચંપા નગરીને અધિષ્ઠાયક છું. એમ કહી તે દેવતા અદશ્ય થયે
તે કુમાર પણ અંગ દેશના પદની પ્રાપ્તિ જાણી, હર્ષવંત થઈ શુભ શકુનેથી પ્રેર્યો થકે આગળ ચાલ્યો. ત્યાં આગળ જતાં એક મોટું સરોવર દીઠું ઘણુ કમલોથી, પક્ષીએથી, વિનેદ આપનારું મને હર સરોવર જોયું, ત્યાં કુમારે સ્નાન કર્યું. એવામાં કંઈક પુરુષ અશ્વ લઈને તેની સામે આવ્યો અને બોલ્યો કે, હે સ્વામિ ! આ તરંગ ઉપર તમે અસ્વાર થાઓ એવું સાંભળીને કુમારે કહ્યું, તું કેણ છે?
ત્યારે તે અશ્વ લાવનાર પુરુષ બે કે અહી થી નજીક એક ન દનવન છે, ત્યાં રમવાને ચંપાનગરીને અધિપતિ ગુસેન નામે રાજા આવ્યું છે તેને હું અનુચર છું. તેણે આપને તેડવા માટે મને મોકલેલ છે, માટે વા અસ્વાર થઈ પધારે. પછી ત્યાં જે કાર્યું હશે તે સ્વયમેવ જાણશે. ત્યારે ગુરૂને રાગી એ કુમાર અશ્વ ઉપર અસ્વાર થઈ આગળ ચાલ્યો. અશોક વૃક્ષ તલે બેકેલે, કુંડલે તથા નિલકથી શેતે, નાગલતાથી કરી જેનું શરીર વેષ્ટિત છે, જેના ભાવસ્થય ઉપર બિદુ શેભે છે, એવા રાજાને પ્રેમ કરનાર એવા કુમારને પૂછયું કે, હું સજન! તું ક્યાંથી આવ્યું? તારુ કલ્યાણ થાઓ, તારું સ્વાગત છે. એમ કહીને રાજા મૌન રહ્યો, વારે મને પ્રણામ કરતાં કેમ વાર્યો ! એવું કુમાર મનમાં ચિ તવે છે એટલામાં મતિવદ્ધના નામે પ્રધાન તે કુમારને કહે છે, તમને સરેવર મળે નાન કરતા દેખીને અમે વિચાર્યું કે, એ કેઈકે ઉત્તમ રાજપુત્ર છે, એવું જાણીને તમને તેડવા માટે અશ્વ મેક હવે નગર મધ્યે પધારે. એમ કહી તે મતિવર્ધન પ્રધાને કમસેન કુમારને નમીને કહ્યું કે, રથમા અસ્વાર થાઓ. તે કુમાર રથમાં બેઠે, એટલે પ્રધાન કુમારને કહેવા લાગ્યું કે, હે ઉત્તમ! હું પરદેશથી આવ્યા છું, એ કશે મનમાં ખેદ તમે કરશે નહિ સૂર્ય જે છે, તે દુર છે તો પણ દુરથી અંધકારને ક્ષણ માત્રમાં ટાળે છે. ત્યારે કુમારે કહ્યું, ગંભીર, ગુણરાગી, સત્યવાદી, સરલ, સોય, એવા જન ક્યા હેય તે જે પરદેશ હોય તે પણ તેને માણસે સ્વદેશક કો
ત્યાદિક રસ્તુતિ મય વચનેથ પ્રધાનનું મન રજિત કર્યું. પછી ચપ નગરી મળે તેણે પ્રવેશ કર્યો પુણ્યશાલી આત્માઓને સંપદાએ સાધન સામગ્રી વિપુલ મતે જ છે. - તે પ્રધાન કુમારને પિતાને ઘેર તેડી ગમે ત્યાં નાન તેમ મર્દન કરી લેજેન કરી રાત્રીએ સુખ શય્યાએ સૂતો ત્યારે તે કુમારની પાસે એકાતે પ્રધાન આવીને વાત કહે છે હે પ્રભ ચિરકાલ સુધી અમારું મન ચિંતા અનિથી મળી રહ્યું છે, તે તમે જલધર જેવા છે માટે તમારા દર્શનરૂપી જલને સીંચવાથી અમારું મન શીતલ થયું. માટે તમે આ અમારે અંગ નામનો દેશ છે તેને લઈને અમારા સ્વામિના મનની ઈચ્છા પૂર્ણ કરે. ત્યારે કુમાર હસીને કહે છે કે, તમે અંગદેશના રાજા છે તે કેમ મારી પ્રાર્થના કરે છે?
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રભુ છતાં કેમ બીજા સ્વામિની ઈચ્છા કરે છે ? એ મને મોટું આશ્ચર્ય થાય છે, માટે જે સત્ય હોય તે મને કહો. ત્યારે મંત્રી કહે છે કે, તમારી આજ્ઞા હોય તે તેમ તમને યથાતથ્ય હું કહું. આ નગરીમાં શ્રકેતુ નામે રાજા હતા. તેને પિતાના વંશને
વિષે જા સમાન એવી જયંતી નામે ૨ હતી તેની સાથે તે રાજા કામે ભેગનું ” સુખ તથા એ ધરતીનું રાજ્ય ભગવતો હતો. એકદા રાજા, સભા ભરીને બેઠા હતા ત્યારે , રાજાએ એવી વાત પૂછી કે, એ નગરમાં ઠાઈ સુખી પુણ્યવંત હશે. એ નગરને વિષે * સુખીમાં સુખી એક વ્યવહારીયા પુત્ર વિનયંધર નામે કામદેવ જેવો છે અને ધનદ * સમાન ધનવંત છે, તથા બુદ્ધિથી તે જે વિબુધને પણ આનંદ ઉપજાવે તે છે, તેને
ચાર સ્ત્રીઓ સુર સુંદરી જેવી છે ચારે પતિવ્રતા તેમ મહા ચતુર છે. એવી પ્રશંસા તેની - કીધી એવું તે સ્ત્રીઓનું વર્ણન સંભાળીને રાજા તે સ્ત્રીઓની ઉપર આસક્ત થયે. નજરે કોઠે જે રાગી ન થાય, તે રાજા સાંભળવાથી રાગી થયે, યદ્યપિ રાજા ધર્મવંત હતા, તથાપિ તક્ષણ અંતરમાં અધમી . જે કામને વશ થાય તે વિપરીત પણે શું ન થાય ?
- હવે કામાતુર થયે થકે તે રાજા વિચારે છે, જે હું તે પરસ્ત્રગ્રહણ કરૂં તે કુલને - કલંક થાય, તથા પરસ્ત્રી ને એવું તે કોમજ્વર બાળે. “એમ એક બાજ નદી અને એક
બાજ, વાઘ” એ ન્યાયે એવા દુખમાં રાજા આવી પડે એમ ચિંતવતે થકો ઉપાય મ વિચાર્યું કે હું પુરનાં લેકને વિપ્રતારીને એ વાણુંયાને જોરાવરી કરી બલાત્કારે ગ્રહું તે લેકમાં નિંદાગ ન થાય. એવું એકાંતે રાજાએ ચિંતવીને પિતાના પુરોહિતને કહ્યું કે, તમે વિનયંધર શેઠ સાથે કપટરૂપ મૈત્રી કરો. પછી તે ઉપાધ્યાયની પાસે એક ન ગ્લૅક લખાવંને રાજાએ આપે, અને પહિતને કહ્યું કે તું કઈ પરા રીતે કરી એ લેક શેઠના હાથે લખાવીને ગુપ્તપણે મને આપ.
રાજાની આજ્ઞા પ્રમાણે પુરોહિતે વિનયંધરની પાસે ભેજપત્ર ઉપર તે શ્લેક લખીને રાજને આપ્યો. તે બ્લેક વગિાગ્નિ તપ્તસ્ય, મૃગાક્ષ રતિપંડિતે નિશાસહસ્રયમેવ, ચતર્યામાપિ મેડજનિ અર્થ: રતિ સંભામાં પંડિત એવી છે મૃગાક્ષ ! તારા વિયોગથી તપ્ત થયેલી એવી મારી રાત્રી ચારપ્રહરવાલી હતી, તે પણ તે સહસ્રયામ સરખી થઈ છેવિનયંધરે લખેલે લૅક હાથમાં આવતાં જ રાજાએ પૌરજનને તેડાવીને કહ્યું કે, અહ નાગરિકજને ! વિનય ધરે એ કામલેખ મારા અંતઃપુરને વિષે કલ્ય. તમે એ લિપીની પરીક્ષા કરે, તે સાચું હોય તે મને કહે. લેકેએ બ્લેકના અક્ષર જોઇને રાજાને કહ્યું, અક્ષર તે વિનયંધરના જેવા દેખાય છે, પણ તે એવું કામ કરે નહી. હંસ પક્ષી નિત્ય મેતીને આહાર કરે છે, તે કયારે પણ કાદવમાં પાણીને અડે નહી. માટે એ કેઈએ કપટજાલ કર્યું છે. એમ કે એ કહ્યું તે પણ તેમ ન માનના વિષયરૂપ
Page #40
--------------------------------------------------------------------------
________________
વિષે કરી મેડિત થયેલા રાજાએ મત ગજેન્દ્રની જેમ મર્યાદા મૂકીને પિતાના સુમને આજ્ઞા કરી કે, તમે વિનયંધરને તેના પરિવાર સહિત પકડી લાવે, અને તેના ઘરને બંધ કરે. આ વાત બીજી પ્રતમાં ફરી નીચે પ્રમાણે લખી છે.
એવું વિચારી એક લેખ લખી મ. તેમાં રાજાએ લખ્યું કે તારે ઘેર સારી વસ્તુ છે તે મને આપ. તે મૃગાક્ષીને વિયેગથી એક રાત્રી તે મને હજાર રાત સરખી જાય છે. તે વિનયંધર શેઠે પરમાર્થ જાણી પુરહિતને અને પ્રજા લેકને કહ્યું, જે રાજો મારી દ્રષ્ટિએ જુએ છે, તમે જઈને સમજાવે. તે પ્રજાએ રાજાને કહ્યું ત્યારે રાજા તે પ્રજાલક મહાજનને કહે છે કે, એ તે હું માગી લઉં છું. તેમાં મને શો દોષ? ત્યારે પ્રજા લેકે કહ્યું. રાજા અઘટિત ન માગે, અન્યાય ન કરે, તમે કઈ પરીક્ષા અર્થે કરે તે પણ તે પ્રજાને - દખરૂપ થાય. જેમ યુદ્ધમા પૂરા ન ઘટે, તેમ તમને એ કર્તવ્ય ન ઘટે. જે મધુર દ્રાક્ષના આસ્વાદન કરનારા હેય તે કંટક વૃક્ષને વિષે કેમ મન કરે, આ પ્રમાણે રાજાને કહ્યું પણ રાજાનું પાપરૂપ વિષ ન ઉતર્યું. જેમાં નિર્મળ સ્ફટિકને વિષે કાળો ડાઘ લાગે તેમ ત્યાં નિપજયું. એમ પ્રજા લેકને પ્રતીકાર, વિનંતી રાજાએ હૃદયમાં ધારી નહિં, તે પ્રજાની મર્યાદા અવગણને રાજા અસંમજસ અકૃત્ય કરતું હતું. રાજાએ પિતાના સેવકેને કહ્યું, તમે જઈને શેઠની સ્ત્રીઓને બળાત્કારે લઈ આવે. તેના પરિવારને દૂર કરી ઘરને શીલ કરે.
રાજા નગરના લોકેને કહે છે. એને પક્ષપાત તથા ઉપરીપણું જે કરશે તેને લૂંટી લઈશ. એવાં કડવા વચન સાંભળી પ્રજા લેક સહ નિજ મંદિરે ગયા. તે વખતે રાજાના સેવક વિનયંધર શેઠને ઘેર ગયા. ત્યારે તેના સ્પર્શના ભેદથકી સ્ત્રીઓને લઈને તે વિનયંધર પિતે રાજા પાસે આવ્યું. તે સ્ત્રીઓનું અદ્ભુતરૂપ દેખી રાજા ચિતમાહે ચિતવવા લાગે કે, એ સાચું છે જે માટે સ્વર્ગને વિષે પણ એવી રૂપવત સ્ત્રીઓ નથી મારા ઘરને વિષે એ ચારે સ્ત્રીઓ અમૃત કુપીકા આવી. એ સ્ત્રીઓ માટે કઠે આલિ ગન દેશે. પણ હમણાં તે જોર ન કરે, કાલ વિલ બ કરૂ. ધીરે ધીરે કામ થાશે તે સ્ત્રીઓને તેરમથે મુકાવી. તેને આગ ભેગ સામગ્રી, આહાર પ્રાણી, શય્યા આશનાદિક અપાવી. અને તે વાણિયાને બેડીમાં રાખ્યું. હવે તે નારીઓ દુખી થકી રાજાની મુકેલી અંગભેગસામગ્રીને. તથા શયાની ભૂમિકાને તથા દાસીઓ એ સર્વને વિષવત્ જાણતી હતી. તે રાજાની દાસી તે સ્ત્રીઓને કહે છે. હે સખીઓ ' આજ તમારુ પુન્ય ખીયુ. જે માટે રાજ તમારી ઉપર અનુકુળ થયો. એ રાજા તુષ્ટમાન થયો તો ચિતામણિ.રન સરી છે. અને રૂઠે તે યમરાજ સરળ છે. એ સાથે કામ ભંગ કરશે તે કદી સંપદા પામશે. તે માટે તમે ચિંતા ન કરશે, એવા ગુણ ત ભરનારને સંગ મળ દુર્લભ છે. એ સાંભળી તે વ્યવડારિયાની સ્ત્રી વી.
અહો ! દાસીઓ એ સર્વ યોગ ભલે મળ્યો પણ અમે બીજે ભરતાર ન વાછીએ. શીયલથી ઉજળા છીએ, યદ્યપિ રાજા રૂઠે થકી અમારા પ્રણ લેશે, તે તે પ્રાણ ત્યાગ
-
Page #41
--------------------------------------------------------------------------
________________
કરીશું, પણ શીયલ નહિ ખડીએ, તે દાસીએ જઈ રાજાને કહ્યું. તે સાંભળી રાજા કેવું દુઃખ પામે, તે કહે છે. જેમ તપ્ત, નદીને તટે માછલું તરફડે, ક્યાંય શાતા ન પામે,
તેમ રાજા કામાતુર થકી ક્યાંય રતિ ન પામ્યો નીરાગી નિષ્કામી જે પુરુષ છે તે ડાભના સંથારે ' સૂતા. થકી પણ સુખિયા અને કામી જેવો હ સરામની તલાઈમાં, સૂતા થકા પણ દુઃખીયા
છે. તેમને નિદ્રા નથી આવતી. તે રાજાને તે એક રાત તે વર્ષ સમાન થઈ પ્રભાતે સર્વ શૃંગાર કરીને તે સ્ત્રીની પાસે આવ્યું તે સ્ત્રીએ રાજાને પ્રણામ ન કર્યો, તેમ સામું પણ ન જોયું. રાજા તેનું રૂપ દેખીને મોડ પામે તે સમયે કેઈક' કુલદેવી હતી તે ત્યાં વિરુપ કરીને આવી તેને મસ્તકે કેશ પિલા, બિલાડીના જેવી માંજ આંખ, ખરના સરખા દાંત, ઉંટના સરખા હેઠ, રાગી પુરુષને રોગ મટેએવા રુપે આવી તે દેખીને રાજા વિસ્મય પામે. રાજાનું કુશીલપણુ જાણી ઠપકે દેતી તેને કહેવા લાગી કે, રાજકપાસરખી તારા ઘરની પટરાણીનું છે તેને મૂકીને તું એ મધ્યમ સ્ત્રી એની ઉપર શુ રાચે છે, માન અપમાન, કીર્તિ, પત્ર અપાત્ર કાઈ જ નથી ! ધિકકા છે. તને, આ સાંભળીને રાજા અત્યંત શરમાયે, વળી દેવી બેલી કે, એ સ્ત્રીઓને પિતાને ઘેર પહોચાડ, નહિતે મહા દુઃખ પામીશ એવું સાંભળી રાજા આશ્ચર્યવંત થકે જોઈ રહ્યો, એવા સમયે ઉદ્યાનને વિષે સુરસેન નામે જ્ઞાનવંત મુનિ આવ્યા. તે જાણી પરિવાર સહિત રાજા અને વિનયંધર શેઠ તથા તેની ચાર સ્ત્રીઓ તે સર્વ સાધુને વાદવા આવ્યા રાજા પણ હર્ષસાથે ગુરુને વાંદીને બેઠે. જ્ઞાનીમુનિએ દેશના દધી તે પછી અવસર પામીને રાજા વિનયથી મુનિને એ પૂછે છે કે, હે પ્ર 1 વિનયંધર શેડ દેવાંગનાથી અધિક પવતી એવી સ્ત્રી કેમ પાપે? બીજ પુરુષે એવી પવતી સ્ત્રી કેમ નથી પામતા! એમાં શું કર્મ વિશેષ છે? એવું રાજાએ પૂછયું, ત્યારે નગરના લેક તથા તે વિનયંધર શેઠ અને તેની સ્ત્રીઓ તે સર્વે એકાગ્રમને થઈ પિતાના ભવન, સ્વરુપ સાભળે છે. જેમ આષાઢ મેઘને જોઈને મેર હર્ષે, તેમ સર્વ હર્ષ પામ્યા
તે ગુરૂદેવ સમયે ગુરુ કહે છે કે રાજા ! સુપ કુરુપનું કારણ તે સર્વ પૂર્વભવના ઉપાજ કર્મ છે. અને સુખ દુખ પામવું તે પણ પૂર્વ ભવના કર્મોપાર્જન થકી જ જાણવું. હે રાજન! વિનયધર શેઠને પાછલા ભવને અધિકાર તેને વિસ્તારે કરી કહું છું. પૂર્વે ગજપુરને વિષે વિચાર ધવલ નામે રાજ હતું. એ રાજાને કેઈક તાલિક હતું, તે બીજાને જમાડીને જમતે, તે રીતે સમય પસાર થતા ઉત્સાણિી કાલના નવમા જિનેશ્વર તિદુક વનમાં વિષે કાઉસગ્ગ મુદ્રાથી જોયા, જિનેશ્વરની ઉત્તમ સ્તવના કરતા હતા, તે પ્રભુ કેવા છે, જેમનું રૂપ નિરુપમ છે, જેની ઉપસમતા ગુણની બરાબરી અથવા મર્યાદાએ બીજે કઈ આવી ન પહોચે, જેમનું તપ પણ ઘણું છે. એવા મુનિને તે વૈતાલિક સ્તવન કરી જિનેશ્વર ઉપર બહુમાન ધરત, જિનેશ્વરની ભાવના કરતે તે વૈતાલિક ઘેર ગ. ભોજન કાલે તેને ઘરે તેજ પ્રભુ આંહારને અર્થે આવ્યા. તે પ્રભુને દેખી
Page #42
--------------------------------------------------------------------------
________________
વિતાલિક હર્ષવંત થઈ પ્રભુને વંદન કરીને આહાર વહેરાવીને મનમાં હર્ષ પામે તે સમયે આકાશમાં દેવદંદુભિ વાગી, “હે દાનંદાન” એવા શબ્દ થયા, બદિજને બિરદાવલિ બોલતા હતા, નર અમર સ્તુતિ કરતા હતા. એ પ્રત્યક્ષ સુપાત્ર દામને મહિમા દેખીને તે નતાલિક ત્યાં સમકિતધારી થયે, અનુક્રમે તે સુપાત્રદાને ધન વાપરી, શુભધ્યાનમા કાલ કરી, પ્રથમ દેવલેકે દેવતા થયે. ત્યાં દેવાંગનાની સાથે ઘણુ દેવતા સંબંધી લેગ ભોગવી ત્યાંથી ચ્યવી તે જીવ તારા નગરને વિષે વ્યવહારીયાને પુત્ર, વિનયંધર કુમાર મહાપર્વત, પુણ્યવંત થશે તે સુપાત્ર દાનના ફલથી વિનયવંત, ચશવંત, કિર્તિવંત, સર્વ કક્ષાએ કુશળ ઇ.
હવે તે શેઠની સ્ત્રીઓના પૂર્વભવ કહે છે. હે રાજન ! એના એ ભરતક્ષેત્રને વિષે સર્વ લક્ષ્મીનું સ્થાનક સાકેત પુરનામે નગર છે. ત્યા શત્રુનો ક્ષયકારી એ નરકેસરી' રાજ હતું, તે રાજાને વલ્લભ પ્રિય, કમલસુંદરી નામે રાણી હતી. તેને રર્તિ ઉપજાવનારી એ રતિસુંદરી નામે પુત્રી હતી. તે રાજાને બુદ્ધિવંત, લક્ષ્મીવંત, વિદ્યાવંત, ઘણે વલ્લભ એ શ્રીદત્ત નામને પ્રધાન તથા સુમિત્ર નામે શ્રેષ્ઠી અને સુષ નામે પુરોહિત હતા એ ત્રણે રાજાના મિત્ર છે. તે પિતાની મર્યાદા ક્યારે પણ મૂકે નઠી. તેમને લમણ, લક્ષ્મી, અને લલિતા, અનુક્રમે સ્ત્રીઓ હતી તે ત્રણે સ્ત્રીઓને બુદ્ધિસુ દરી, કૃદ્ધિસુંદરી અને ગુણસુંદરી એ ત્રણનામે ત્રણ પુત્રીઓ હતી. તેમજ ચોથી રતિસુંદરી ન મે રાજાની પુત્રી હતી. એ ચારે લેખક શાળામાં સાથે ભણે છે. તે ભણતા થકા સર્વ કલામાં કુશલ થઈ બુદ્ધિસુંદરી આદિ ત્રણ કન્યાઓને રાજ પુત્રી સાથે પ્રેમ બંધાણે. તે ચારે યૌવનાવસ્થા પામી. એ ચારેના મન એક સરખા હતા, જાણે ચારે પુત્રી દેવકની દેવીએ ન હોય અને સરખા વિચારવાળી ચારે પુત્રીઓ હતી એવી પ્રીતિ તેને માટે માંહે થઈ .
એકદા અદ્ધિસુંદરીને ઘેર નિકલંક, નિર્દોષા, સૌમ્ય મૂર્તિ, એક ગુરુશ્રી નામે સાધ્વી ઝ' આહાર અર્થે આવ્યા તે સમયે બીજી સખીઓએ પૂછયું, એ શુદ્ધ વેષની ધરનારી બાઈ કોણ છે? ત્યારે તે વાણીયાની બેટી કહે છે, હે સખીઓ એ સર્વ સાવી માહે શિરેમણિ એવી શ્વેતાંબરી સાધ્વી છે બાયપાથી એમણે શીયલવત નિલકપટપણે પાળ્યું, તેથી અમારા ગુરુ પણ એમને માન આપે છે. માટે એમને જે દેખે તે નર ધન્ય, જે તેમની ભક્તિ કરી નમસ્કાર કરે તે પણ ધન્ય, એમનાં મુખની વાણું સાંભળે તે પણ ધન્ય, ત્રાદ્ધિસુંદરીએ એવું કહ્યું. તે સાંભળી તે બીજી સખી પણ આનંદ પામીને તે સાત્રિીને વાઢતી હતી તે સમયે તે સાધ્વીએ તે ચારે કન્યાઓને સાક્ષાત્ સાકર સમાન મીઠી એવી ધર્મદેશનાદીધી. - ધર્મદેશનાના પ્રભાવે તે ચારે સ્ત્રીઓના આત્મા સમક્તિ પામ્યા, તેમાં વળી- શીયલ , ધનની વાત જણાવી શિયળને પ્રભાવ બતલાવ્યું, તે શીયલધર્મની વાત સાંભળી ચારે જણ હર્ષિત થયા, કે આજે આપણે આત્મિક આનંદ પ્રાપ્ત કર્યો. અને શીયલેવલ સ્વીકારવા તયાર થઈ ગયા, ત્યારબાદ તે ચારેજણા જૈનવર્મને બહુમાનપૂર્વક આદરે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
રૂપ
એ સમયે નદનપુર થકી ચદ્રરાજાએ પરદેશી લેકના સુખથકી રતિસુ ંદરીના રૂપનુ વર્ણન સાભળી પાતાના પ્રધાનને મોકલ્યા. તે રતિસુંદરીના પિતાએ જાણ્યુ', એ કન્યા ભાગ્યવતી છે. જે રાજાએ સામી માગી. તે પિતાએ આદરસહિત સાક્ષાત્ લક્ષ્મીની પેઠે પે તાના પ્રધાન સાથે ચદ્રરાજાને પરણાવવાને પેાતાની પુત્રી સામી માકની. તે રાજાએ સારા એવા માટા મહાત્સવથી રતિસુ ંદરીનું પાણીગ્રતુણુ કીધુ, તે રતિસુ દરી સ` કલાએ સ‘પૂર્ણ છે અને ચદ્રરાજા પણ સુન્નતી શીયલવંત છે. તે જેમ ચંદ્રમા જ્યેનાની કાતિથી શેભે, તેમ તે ચકરાજા રતિસુ દરી કન્યાથી શેાભે છે. તેવા સમયમાં કુરુદેશના રાજા મહેન્દ્રસિ કે સાંભળ્યુ કે ચન્દ્રરાજાની પાસે રતિસુ દરી રૂપવતી સ્ત્રી છે તે મને મલવી જોઈ એ માટે દૂત મારફતે કહેવરાવ્યુ` કે જુની પ્રીત–સંબંધ રાખવેા હોય તેા રતિસુંદરીને શીઘ્ર માકલી આપે તે સાંભળી,
:
તે ચંદ્રરાજા રાષત્રત થઈ ત્રિવલી ચડાવી કૃત પ્રત્યે કહે છે કે, હે ત ! * પુરૂષ પરીલ પટ છે, તે રાજા નહુિ જાણુવે પણ તેને લંપટી શ્ર્વાન કહિએ. જેની માતાએ યોજનાંપણે કુશીલ સેવ્યુ` હાય, તેના પુત્ર એવા કુપુત્ર કુશીકીયા ઉપજે દ્રુત ! તું નથી જાણતા જે પેાતાની સ્ત્રી કેાઈ મેકલતે હશે? સર્પ જીવતા કેઇ સપના માથાની મણી લઇ શકે? તે દૂત ફરી કહે છે, હું રાજન્ ! પુત્ર તથા ચાકર હણાતા પણ જો ધન અને રાજય, રહેતુ હાય તેા તે રાખીએ, તથા ધન, રાજ્ય અને સ્ત્રી દેતા પણ જો પેાતાના આત્મા રહેતા હેય તે તેને રાખીએ, પણ પેાતાનેા જીવ જાય તે ટાણે નારીને રાખીએ નહિં, તે પણ તારી સ્ત્રી લેશે. એમ તે કહ્યું, ત્યારે ચદ્રરાજાએ દૂતને અપમાન કરી કાઢી મૂકો. તે પશુ મહેન્દ્રસિહ રાજાની આગળ આવીને રાજાને વધુ ક્રોધ ચડે, તે રીતે વિશેષે વધારીને વાર્તા કહી તે વાર્તા સાંભળી મહેન્દ્રસિંહ રાજા કપાત કાળના સમુદ્રની જેમ ક્ષેાભ પામી, ઘણુ' લશ્કર હાથી ઘેાડા, તેમજ પાયદળના સમુદાયને લઇ તે ચંદ્રરાજાની સ્ત્રી લેવાને ચાલ્યું. તે ચંદ્રરાન્ત પણ તેને આવતા જાણી ગજ, અશ્વ, થ, પાયદળ ચતુર ંગી સેના સહિત પેાતાના દેશની મર્યાદાથી સામે આવ્યે. તે એ રાજાનાં સૈન્ય સામા થયાં. સુભટાએ મહાયુદ્ધ સ ગ્રામ કર્યાં. દીનપણું મૂકીને શૂરવીર થઈ સગ્રામ કરતા હતા. એમ યુદ્ધ કરતાં મહેન્દ્રસિંહ રાજાના સૈન્યે ચદ્રરાજાના લશ્કરને જીત્યું.
ત્યારપછી ચંદ્રરાજા કાપ કરી સિંહનાદ કરતા રથમાં બેસી પોતાની સેના લઈ ક્ષણમાત્રમાં મહેન્દ્રસિંહના સૈન્ય સાથે લડતા હતા. ત્યા જેમ સિહુ ગુજઘટાને ઉડાવી નાખે તેમ ત્યાં શત્રુની સેનાને તેણે હરાવી. ત્યારે મહેન્દ્રસિંહ રાજા પેાતાનુ સૈન્ય ભાગ્યું જાણી પાતે કાળકૃતાંતની જેમ નિજ઼પ્રાણને પણ અવગણીને ચંદ્રરાજાની સામેા આવ્યે ત્યાં આકરા સંગ્રામ થયા, ચદ્રરાજાનું લશ્કર નાડું, તે મહેન્દ્રસિ ંહ, ચદ્રરાજાને ગદ્યાના ઘાએ આકુળ વ્યાકુળ કરી પકડી લીધે. ભલુ ભત્રુ તે યુદ્ધ કીધુ. એમ પ્રશંસા કરીને પાંતના પ્રધાનને સાંચ્ચે. અને ખૂબ ખૂશ થયે, પોતાની ઈચ્છા - પૂરી કરવા તે,
Page #44
--------------------------------------------------------------------------
________________
ત્યારપછી રાજાએ અતે ઉરમાંથી એવી રતિસુ દરીને ગ્રહણ કરી, તે નારી જ્યારે હાથ આવી ત્યારે તુષ્ટમાન થઈ ચંદ્રરજાને મૂકીને મહેન્દ્રસિંહ રાજા પિતાના નગરે ગયે. ત્યાં તે રતિસુંદરી પાસે ભેગની પ્રાર્થના કરે છે કે, હું સુંદરી ! તારું અધિક રૂપ સાંભળીને તારી ઉપર મુજને અત્યંત રાગ થશે. તારા નિમિત્તે મેં યુદ્ધ કરી માણસ મરાવ્યા. તે માટે હે પ્રિયે ! સાંપ્રતિ તુ મારી ઉપર પ્રસન્ન થઈને મારી આશા સફળ કર. દુર્લભ એવું જે કુરુ દેશનું રાજ્ય તે પણ તું પામી અધિક રિદ્ધિસિદ્ધિને પામી.
એવુ સાભળી રતિસુ દરીએ ચિતવ્યું કે, એ કામા રાજા, મારા ચિત્તના અભિપ્રાય જાણ્યા વિના ઘા ને અનર્થને કારણે થયે તે માટે કષ્ટને ઉપજાવનારે એવા દુષ્ટ રાજાની આગળ મારૂં શીલ હું કેમ રાખીશ તે માટે હમણાં એ કામીને હકારે કહી કામને વિલબ કરું એવું ચિ તવીને રતિસુ દરી રાજાને કહે છે કે, હે રાજન ! મારે ચાર માસ બ્રહ્મચર્યને નિયમ છે, તે પછી હું તમારી જ છું માટે મહેરબાની કરી મારૂં વ્રત ન ભાંગશે, મહેન્દ્રસિંહે કબુલ કર્યું ત્યારે.
રતિસુંદરી પણ ત્યાં રહેતી થકી સ્નાનાદિક શરીર શોભા છોડી દઈ આયંબીલાદિક તીવ્ર તપ કરી શરીરને શેષવતી હતી. તેથી ચાર માસમાં તેના ગાલ બેસી ગયા, મસ્તકમાં તેલ ન ઘાલ્યું તેથી લૂખા કેશ થઈ ગયા, લેંડી તથા માં સરડિત શરીર થયું, માત્ર હાડકામાં ચામડુ વધ્યું છે, ચાર માસમાં કંઈક ઓછા દિવસ હતા તે વખતે તેને રાજાએ દડી, વારે વિસ્મય પામીને રાજા પૂછે છે હે રતિસુ દરી! તને કઈ રોગ ઉપ છે, અથવા મનની વેદના છે? જે માટે તારા શરીરની એવી દશા થઈ છે? તારી કંચન સરખી કાયા હતી તે કેયલા સરખી થઈ ગઈ છે. તેનું શું કારણ છે? ,
તે રતિસુ દરી કહે છે કે રાજન ! મેં જે વૈરાગ્યથી વ્રત આદર્યું છે, તે પ્રાણ જાય તે પણ પાળવુ. તેથી દુબલી છું. એવું સાંભળી રાજા કહે છે કે, તું એવી વ્યક્તિ સંપદા પામી છે, તે તું શા માટે વરાગ્ય ધારણ કરે છે? એવું રાજાએ પૂછ્યું, ત્યારે રતિસુંદરી કહે છે જે શરીરે જે વ્રત પાલીએ તેજ સાર છે. તે ચત, દેતુસ્ય સાર વ્રતધારણું ચ u ઈતિ વચનાત્ ા આ શરીર લેડી, માંસ, મેદ, અસ્થિર મલમૂત્રાદિકે ભર્યું છે એ શરીરને મર્દન કરાવીને સ્રાન, શશુગાર, અભંગન, અન્ન પનાકિ પિષિચે તે પણ દુર્જનની જેમ વિકિયા કરે, અને આપણું થાય નહિ. તે માટે હે રાજન્ ! એ શરીર તે પાપ રુપ છે, તે પણ મટે છેષ છે, જે નિર્ગુણ શરીરમાં ગુણાઢય પુરુષ હતા તે પણ મુંજાયા છે. એવી રીતે શરીરના મેહને રાગ ઉતરે એવા વચન રતિસુંદરીએ કહ્યું, પણ તે રાજાને ગમ્યાં, નહિ, કામાભિલાષ ન મટ. ઘણા મેઘ વરસે તે પણ મગશેલીઓ પથ્થર જેમ ન ભેદાય. તેમ તે રાજા ભેદાણે નડી કામીને અસર થાય તે જોવુ છે શું.'
તેથી રતિસુંદરીએ મનફલ (ગેલ) આસ્વાદી તેનું વમન કરી, દેહ દુર્ગધમય કી, કાયા અશુચિ કરીને રાજને દેખાડીને કહ્યું કે, હે રાજન્ એવું આ શરીર અપવિત્ર
Page #45
--------------------------------------------------------------------------
________________
હે
છે. છતાં રાજા સમજતા નથી, તેથી છેવટે રતિસુંદરી મરણુ અગીકાર કરી એ પરવાઈથી રાજાને કહે છે. હું મૂઢ તુ જાણુતા? જે પુરુષ પરસ્ત્રીને ઈચ્છે તે અધમતર જાણવા જોઇએ રાજા કહે છે. મારી કષ્ટમા પડી દુ ધમય દુલ એવી કાયા ઉપર એટલા બધા રાગનું કારણ શું છે? ત્યારે રાજા કહે છે. તારું શરીર દુખ્ખા છે પણ તારી ચક્ષુ ઉપર મેહ્નો છું. એવું સાંભળી ખાઈએ શીયલ રાખવા માટે ખીન્ને ઉપાય કાઈ બુદ્ધિમાં ન આવ્યું તૈી શીયલ પાલવાને શરીરને પશુ તૃણુ માત્ર સમજીને છરીથી ચક્ષુ ઉપર ઘા કરી આપે કાઢી રાજાના મુખ આગળ મૂકીને ખાઈ કહે છે તમને જે નેત્ર વાહલાં છે તે ગ્રાણ કરી બાકી શરીર તા દુલ છે તે પાપનુ હેતુ છે તે ચક્ષુ કઢી તેથી રાન્ત ખેદ પામ્ચા. તે સ્રીની ઉપરથી રાગ ઉતરી ગયા. ત્યારે દુખ પામીને રાજા તેને કહે કે, હૈ સુદરી ! એ કષ્ટકારી, દારુણુ, દુષ્ટ કમ તે શુ કીધુ ? એ તને અને મને બન્નેને દુખદાયી થયું,
ત્યારે રતિસુ દરી કહે છે. એથી તમને અને મને આ ભવ તથા પરભવમાં આંખા કાઢતાં સુખદાઈ થયું, તારો રાગ વિકાર મટચે, અને મારું શીયલ પણુ રહ્યુ.
હું રાજન્ ! પરસ્ત્રીના સંગ જે કરે તેને માનની હાણી, આયુષ્યની હાણી, ધનની હાણી, એટલુ ફૂલ હિલેાકમાં પામે. અને પરલેખમા દુખી દૌૉગી થાય. મારુ રુપ ોવાથી તારા આત્માને પાપની પ્રાપ્તિ થઈ, તેથી હું તને શું મુખ દેખાડુ ? તે માટે હું આંધળી થઈ પણ તારા આત્માને દ્રુતિમાં પડતા રાખ્યા એવી દેશના રતિસુ દરીએ દીધી.
તે વિષય વિકારને હણુનારી એવી વાણી મહેદ્રસિંહ રાજા સાભળીને કહે છે. હું એન ! તમે સવ' સતીઓમાંડે શિરાણિ છે, હું નિરંતર મડ઼ા અપરાધી, મહાપાપી, છું, તે માટે હે સુ દરી ! મને યુક્ત હોય તે આદેશ આપે તે સમયે રતિસુ દરી કહે છે, જે તમે તમારા આત્માનું હિત જાણુતા હૈ, પરભવના દુઃખથી ભય પામતા હા, તે પરસ્ત્રીના ભેગના ત્યાગ કરે. જેથી તમારી ભવની ભ્રમણુતા ટળે. તે રાજાએ પાપને પશ્ચાત્તાપ કરીને મનમા દાઝના થકા અંતરંગથી પરસ્ત્રીના ત્યાગના નિયમ લીધે, તે રતિસુ દરીને ગુરુણીની પેઠે માનતે હતેા, ત્યાર પછી તે રાજા મનમા દુખ ધરવા લાગ્યું કે, મે અનાય 'પાપીએ એ મહાસતીને અન નિરપરાધ કષ્ટ ઉપજાવ્યું. હું પ્રભુ ! હવે એની ચક્ષુ કેમ આવે ? એવું વિચારી શાસન દેવીને સંભારતા હતા.
તે વખતે તે રતિસુ ંદરો ચક્ષુની વેદના અણુવેદતી, એકાગ્ર મનથી વીતરાગનુ ધ્યાન ધરતી હતી, શાસન દેવીનું આસન કમ્પ્યુ. અવધિજ્ઞાનથી સતીનું મહાકષ્ટ જાણી વિમાનમાં આવીને તે સંતીની વેદના ટાળી, ચક્ષુ નવી આપી, તત્કાળ તેને નવાં નેત્ર કીધાં, તેને મહિમા વધારીને દેવતા પછી નાટક કરી સતીના ચરણે નમીને સ્તુતિ કરતા હતા પછી સતીને
જય જયકારી સ્વસ્થાને ગયા.
Page #46
--------------------------------------------------------------------------
________________
રાજા તેને દેવ દેવીના વૃદ સ્તુતિ કરતા દેખી, શીયલના પ્રભાવથી નવાં નેત્ર આવ્યાં દેખી, શીયલઘત પાળવામાં દઢ થયે. સતીને ચરણે નમીને, પિતાને અપરાધ ખમાવત હતો. તે દેવ દેવીને વંદના કરી ગયા પછી રતિસુંદરીને સ્નાન, મજજન, ભેજન કરાવી, વસ્ત્રાભરણ પહેરાવી, ઘણે સત્કાર સમાન દઈ, પિતાના પ્રધાન સાથે તેને રથમાં બેસાડી, તે બાઈને ન દનપૂરે મેકલી. વલી રાજાએ પ્રધાન સાથે એવું કહેવરાવ્યું કે જે ચંદ્રરાજાને કહેજે કે, એ મારી બહેન છે, એ મારી ધર્મગુરણ છે, એ મહાસતી છે, માટે એની ઘણી રક્ષા કરજો તેમાં તમે કોઈપણ શંકા ન લાવશે. તથા મેં તમારી ઉપર દુષ્ટપણું ચિતવ્યું, યુદ્ધ કીધુ, તે તમે ક્ષમા કરજે. વલી તમે પણ ધન્ય છે, જેના ઘર મળે એવી સાક્ષાત્ લક્ષમી સરખી સતી નારી છે અને તેને પામ્યા છે. એવાં વચન કડી રાજને પ્રણિપાત કરે. એવું કહી પ્રધાનને સાથે મેક. પછી તે પ્રધાન નંદનપુરમાં ચંદ્રરાજાને મ. જેમ મહેન્દ્રસિંહ રાજાએ કહ્યું હતું તેમ તેને કહીને તે રતિસુંદરી ચદ્રરાજાને
પી. ત્યારે રાજાએ સ્ત્રીનું દુર્બલ શરીર દેબી, તે પ્રધાનનાં વાક્ય સાંભળીને તે ચંદ્રરાજા ચમત્કાર પામી, સતીના ગુણ જાણ, હર્ષ પામી તેને આદર હતું. આ પ્રમાણે સાધુ મહારાજે રતિસુંદરીને અધિકાર કહ્યો.
હવે બીજી બુદ્ધિયુ દરી છે તેને અધિકાર કહે છે તે પ્રધાનની પુત્રીને પરણવા માટે બીજા ઘણું રાજાદિકે પ્રાર્થને કીધી, પણ તેના પિતાએ તેને સુસીમા નગરીને વિષે સુકીત્તિ રાજને પ્રધાન સાથે પરણાવી એક સમયે રાજા રવાડીએ જાતા પ્રધાનના ઘર આગળથી નીકળે. તે સમયે તે નિજમ દિરમાં કીડા કરતી, લાવણ્યમૃતની વાવ સમાન મૃગાક્ષી એવી મહારૂપવતી બુદ્ધિસુ દરીને દીઠી. ત્યારે તે રાજા પથ્થરની જેમ ત્યાં ઊભે રહ્યો, રાજીનું મન ત્યા લાગ્યુ. તન્મય થ, અતિ કામાતુર થયે, રાજાએ ઘેર જઈ પિતાની દાસીને મેકલી. તે દાસીએ, ત્યાં જઈને કહ્યું રાજા ઈચ્છે છે. પટરાણ કરશે, ઘણે રાજપની તું વામિની થઈશ એવા કુશીવ વચન દાસીના સ ભળી તે દાસીને ધક્ક દઈ અપમાની કહી. ત્યાર પછી અકાર્ય કરવાને સમર્થ એ નિલે જ તે રાજા વગર ગુહે સ્ત્રી સહિત તે પ્રધાનને બદીખાને નાખે: પ્રજા, લેકોએ, તેમ સારા માણસોએ કહ્યું કે આ તમેને શોભતુ નથી.
ત્યારે રાજયે કહ્યું તમે જામીન થાઓ? એ પિતાની સ્ત્રી મને આપશે તે હું મૂકું તે પ્રજા લેક સહુ રાજાની કામાતુરતા જાણી વિચારીને પિતાને ઘેર ગયા. ત્યાર પછી તે -રાજ, અતઃપુરમાં જઈ બુદ્ધિદરીને કહે છે, કેમ તે દાસીને તિરસ્કારી કાઢી ? મરી , આજ્ઞા છે તે માની હોત તે તારે પતિ તથા તું એવી આપકા પામત નહિં. હે માનિની.! જો તું અતુલ માનને ઇરછે છે, તે આદેશકારિણી થા. મારા ઉપર સ્નેહ ધરીને માન્ય કર
તે કામી રાજાના વચન સાંભળીને સંવેગ રંગ વાલી પૂર્ણ તેરણિી મીઠી વાણી રાજાને પ્રતિબંધવા બુદ્ધિયુ દરી કહે છે. હે રાજનએ પરસ્ત્રી મતપ અકાર્યને વિષે
Page #47
--------------------------------------------------------------------------
________________
હીન જાતીઓવાળા જે મુખે હોય તે ગમન કરવાને ઈ છે પણ તમારા સખા કુળવંત પુરુષને એવું અકાર્ય પાપ ઈચ્છવું ન જોઈએ. જેમ પ્રબળ વાયુથી પ્રારંભ પામેલ સમુદ્ર ગણ મર્યાદા ન મૂકે. હે રાજન ! જે ધર્મમાર્ગેજ પ્રવર્તે તે રાજાને રાજદ્રષિ કહ્યા છે
ને જે રાજા અન્યાય કરે, અધર્મ માગે વર્તે, તે રાજા નહિ. પરંતુ તેને તે રાક્ષસ કહેવાય રાજને પિતાના દેશની પ્રજા જે છે, તે તેને પુત્ર સમાન છે, તે પુર પુત્રી ઉપર ન્યાયવંત રાજએ કામરાગ ક ન ઘટે. તારા અંતઃપુરમાં કુલવ તી એવી ઘણું રાજ્ય પુત્રી છે, તે મારાથી પણ અધિક પવતી છે, તે તું મારા સરખી હીન ની ઇચ્છા કરતે શું લાજતે નથી? જેણે પરવારીને સંગ કીધે તે ધર્મરૂપી વૃક્ષના મુવમાં અગ્નિ મુકે છે એમ જાણજે. એવાં વચન બુદ્ધિસુંદરીએ રાજાને યુક્તિસહિત કહ્યાં, પણ તે મુઢબુદ્ધિ કામી રાજાના ચિત્તમાએ ન ઉતયાં ? ત્યારે બુદ્ધિસુંદરીયે રાજાને અતિકામી જાણી, શિચલના રક્ષણ માટે બુદ્ધિપૂર્વક વિચારી કહે છે કે રાજન મારી એ પ્રાર્થના છે કે, તમારા ચિત્તમાં તમે મારા ઉપર ભેગાભિલાષને નિશ્ચય કીધે. તે છમાસ સુધી મારે બ્રહ્મચર્યને નિયમ છે, ત્યાર પછી તમારૂં હું સાંભળીશ. ત્યારે તે સ્ત્રી સાથે માઈપણું "રાખીએ તેજ વશીકરણનું મુલ છે, એવું જણી રાજાએ અનિચ્છાએ તેનું વચન માંગ્યું.
ત્યારે બુદ્ધિસુંદરી રાજાને પ્રતિબંધવાને ઉપાય હૃદયમાં ચિંતવતી હતી. એક વખતે પિતાની બુદ્ધિથી અડદના લોટથી કાંઈ કરવાનું વિચાર્યું અને તે દાસી પાસે લેટ મગાવી તેનું પૂતળું કરી પિતાને સરખું રુપ નિપજાવ્યું તે પ્રતિબિંબ રાજાને દેખાડીને બુદ્ધિસુંદરીએ રાજાને કહ્યું, હે સ્વામી, હું એવી છું કે નહિ ? રાજા પણ પ્રતિબિંબ જોઈ એની કલાની ચતુરાઈ દેખી ઘણું રીઝયો. અહે! શરીરને વિષે એને વર્ણની રચના કેટલી સુંદર છે. એ પ્રતિમા તારા જેવી છે. અથવા એ તુજ સાક્ષાત્ હેયની શુ ? એવી દેખાય છે તે સાંભળી બુદ્ધિસુંદરી કહે છે, હે રાજા ! તમે સાભળો, એ પ્રતિમા મારાથી અવિકી છે, એ મતનમય કામરૂપ છે, અને હું તે મદનરહિત છું. એમ કહી રાજાના મુખ આગળ તે મદનમય મૂર્તિ મૂકી. ત્યારે રાજાએ રીશ કરીને તેને એક લાત મારી એટલે તે પ્રતિ બિંબને શીવ ભ ગ થયું. તે સમયે તેના પેટમાં વિષ્ઠા પ્રમુખથી ખરાબ પુલ જે ભર્યા હતાં તે નીકળ્યાં. તે જોઈને રાજાએ કહ્યું, એ બાલકને પણ નિંદવા ચગ્ય એવી એ ચેષ્ટા તે શા માટે કીધી છે? ત્યારે એ સ્ત્રીએ કહ્યું, એ મારું પ્રતિબિંબ મેં મારી ઈચ્છાથી નીપજાવ્યું છે. એ નારી મારા જેવી છે અથવા હું એથી હીણ છું એના શરીર કરતા મારા શરીરમાં ઘણું દુર્ગધ છે. આ શરીર અશુચિમાંથી ઉપજયુ છે. ત્યાર પછી અશુચી રસેકરીનેજ વધ્યું છે. તેથી અશુચિ પુદ્ગલું ભર્યું છે. અશુચિ કાયાવાળી એવી પરનારીમાં સંગ તમને ન શોભે, અથવા અન્યાયથી કરી પરસ્ત્રીને સગ જે કરશે, તેને નરકમાં અગ્નિથી ધખધખતી જવાલાને મૂતી એવી લેઢાની પુતલીના આલિંગન સહેવા પડશે.
Page #48
--------------------------------------------------------------------------
________________
o
એ પ્રમાણે સાંભળી તે રાજા સવેગ પામીને કહે છે. હું સુ'દરી ! તે સાચુ' કહ્યું. હવે મે' તત્ત્વ જાણ્યું, હું સુંદરી । મારા જેવા મેહાંધને તે વિવેકરૂપી લેચન દીધાં. વિકટ નરકના કૂવામાં પડતા એવા મને તે રાકયે, હું પ્રિયે હું નિભાગ્ય છું માટે હવે હું શું કરું તે તું કહે. ત્યારે અહિંસુ દરીએ કહ્યુ. જે તમે તમારા આત્માનું હિત ચાહા છે, તે પરસ્ત્રીગમત નિવારણ કરે, એ અભિલાષાને ત્યાગ કરો.
એ ઉપદેશ સાભળી રાજા પરસ્ત્રીથી પરાઙમુખ ખન્યા, અને સ્ત્ર આત્માને નરકમાં જતા બચાવ્યા, ત્યારે રાજા સુંદરીને મનથી ખમાવીને બહુમાન પૂર્ણાંક વસ્ત્રાભૂષણ આપી પેાતાને ઘેર માકલી મત્રીને ખેાવી ફરી મત્રીપદ ઉપર આરૂઢ કર્યું, એ પ્રમાણે બુદ્ધિ સુંદરીની કથા કહી
હવે ત્રીજી ઋદ્વસુ દરીએ પણ કષ્ટ પડે થકે શીયા પાળ્યુ, તેની વ તર્તા કહે છે. તામ્રલિપ્તિ નગરીના રહેનારો શ્રીદત્તવ્યવહારીયાના પુત્ર ધનામે જીનધમી હતા. તે વ્યાપાર અર્થે તામ્રલિપ્તિ નગરીથી સાકેતપુ૨ે આવ્યે ? તે ધ કુમારે ચૌટામાં બેઠાં બેઠાં સખી સઘાતે રાજમાગે જાતી લાવણ્યવતી તથા સૌદય રૂપે શાશ્વતી એવી ઋદ્વિસુ દરીને દેખીને તે ધર્મ, ચિંતવ્યું કે, સુખ તિ એવા આ અસાર સંસારસમુદ્રમાં સારંગàાચના એવી એ સ્ત્રીને હું સાક્ષ ત્ લક્ષ્મીની જેમ સાર દેખું છુ. કઈક દૈવયેાગથી મારા એની સાથે વિવાડુ થાય, ત્યારે જ હું ભેગસુખની ભર સ ́પદા પામીશ, અને એ વિના ખીજી મલે ત્યારે તે ભેગસુખને બદલે હું કલેશકારી રંગની સંપદા પામીશ. તે કુમાર એવું ચિંતવે છે, એવામા ઋદ્ધિસુ દરીની દૃષ્ટિ પણ તેની ઉપર પડી. ખ ને ષ્ટિ ભેગી મલી, અને સખીઓ કહે એ નર તારા ચિત્તને ચાર છે, તે તને ખરેખર ચેાગ્યું છે, એટલામાં તે કુમાર સ્વાભાવીક છી કયા છી. કીને નમે જિનેન્દ્રાય એમ મેલે છે ત્યારે ખાઈએ તેને જેની જાણ્યા, તે કુમારનુ ઉત્તમ મનાપુર “ નમા જિનેન્દ્રાય એલ્યે એવુ વચન સાંભળી ઉઠ્ઠામ પામી થકી તે પાતે ખેલી કે, જૈન પ્રાણી જગતમા ચિર’જીવી રહે
A
.
તે પછી ઋદ્ધિસુ દરીએ પેાતાના ચિત્તને અભિપ્રાય પિતાને જણાવ્યે, જેમ ભ જીવને જિનવાણી સાળીને આત્મજ્ઞાન થાય, તેમ તેના કુળ, ધમ સાભળો તેને વૃત્તાંત જાણ્યે. સુમિત્ર થવાવરચે તેના પરજનથી તેને દેવગુરુની ભક્તિત્રત જૈન કુળ જાણી પેતે ત્યાં જઈ સારા મૃહુર્તે ઋદ્ધિ સુંદરીને ધકુમારની સાથે પરણાવી તે ઋદ્ધિસુ દરીને બહુ રુપવંત કલાવ ́ત પુરુષે માગી, પણુ જૈનધી વિના ખીજા પુરુષને તેના પિતાએ પૂર્વે ન દીધી. પરંતુ ધર્મકુમારને તા યાચ્યા વિના પણ તે જૈન ધર્માંના જાણુ હુને તેથી તેને પરણાવી માટે અરિહતના મતને વિષે રહ્યા જે પ્રાણી તે અણુપ્રાસ્થ્ય અને પામે, ધી એવે, ધ કુમાર પરણેલી સ્ત્રીને સાથે લઈ પેાતાને ઘેરે તાલિસિ નગરીને વિષે ગયા. એક ચિત્ત અને સ્વભાવ જેના એવા તે બન્નેમા પરસ્પર અતિ પ્રેમ હતા એક નિમેષ માત્ર પરસ્પર વિચાગ ખમી ન શકે. એકદા તે વ્યવહારીએ ધન ઉપાજવાને અર્થે
Page #49
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીને સાથે લઈ વહાણે ચઢયે. તે ધર્મકુમાર પ્રિયા સહિત સિંહજીયે પોં. ત્યાં ચેડા કાળમાં ઘણું દ્રવ્ય ઉપાર્જીને પાછા વળ્યા, ત્યાં દૈવયેગથી ગાજવીજ, વરસાદ વાયુ ઉત્પન્ન થયે, કપાત વાયુથી દરિયે ભયંકર થયો, ત્યારે સૌએ આપ આપણુ દેવને સંભાર્યા. ત્યાં ધર્મકુમાર અને દ્વિસુંદરી એ બે વણિક સાગારી અણસણ કર્યું. વહાણ ઉપર પાણી ફરી વળ્યું, સહસાકારે વહાણ ભાગ્યું, ત્યાં સ્ત્રી ભરતાર બૂડતા ડૂબકી મારતા હતાં. તેવામાં પુષ્પગે એક પાટીઉ બન્નેના હાથે આવ્યું, તે પાટીઆને બળ પુણ્યદયથી ચાર પાંચ દિવસે કષ્ટ પામતાં તે કઈ દીપે ગયાં. ત્યા એકઠાં મલ્યાં. જીવને કર્મવિપાકથી આપદ પામવી તે સુલભ છે. પણ ધર્મસિદ્ધિ પામવી દુર્લભ છે. એ અપરંપાર સંસારમાં સર્વ પ્રાણિની એ રીત છે તે માટે તત્ત્વના જાણ પુરુષે સંપદા પામી હર્ષ ન કરે, અને આપદા પામી છેદ કરે નહીં. સંપત્તિ અને વિપત્તિ એતે સંસારમાં આવે છે, હવે નાવિક ધીરપુરુષ એવા ધર્મકુમાર કહે કે, લેાચનશેઠ સાર્થવાહ જંબુઢીપે જાય છે, તમારી ઈચ્છા હોય તે ચાલે. તે સાભળી ધર્મકુમાર ઋદ્ધિસુંદરીને સાથે જઈ વહાણમાં બેઠે. લેચશેઠે તેને ઘણે આદર કર્યો, પછી તે વડાણ ભરતક્ષેત્રાભિમુખે ચાલતું થયું. ત્યા લેચનશેડના મીઠાં વચને તે સ્ત્રી ભત્તર બેહુ હર્ષ પામી તેની સાથે જાય છે. એમ સમજતાં જતાં તટ પામવાને બે દિવસને માર્ગ શેષ રહ્યો, ત્યારે ધર્મકુમારની સ્ત્રી રૂપવંતી દેખીને જે લેશેઠ તે કામાતુર થઈ ચિંતવવા લાગ્યું કે, અહો ! વિધાતાયે એ સ્ત્રીને ઉત્પન્ન કરી પિતાની ઘણું સારી કલા પ્રકટ કરી. એ ઉત્કંઠ સ્ત્રી મારા કંઠને આલિંગન ન આપે તે હવે એ વિના જીવિત, પ, યૌવન અને ધન તે શું કામનું ?
વહાણ ચાલતા મધ્ય રાત્રે સર્વ પરિજન સૂતાં જાણી ધર્મકુમાર લઘુ શંકા માટે ઉઠો ત્યારે તેને ત્યાંથી ઉપાડી અગાધ સમુદ્રમાં લોચનશેઠે નાંખ્યા. વિષયાધ માણસ શું - શું અકાર્ય ન કરે ? તે સુચનશેઠે જેમ ધર્મકુમારને પાણીમાં બુડાવ્યે, તેમ તેણે પિતાના આત્માને પણ ભવસમુદ્રમાં બુડાવ્યા પછી પ્રભાતે ઋદ્ધિસુ દરીએ ભત્તર ન દીઠે. ત્યારે તે મહા દુઃખ પામી મૂઢાત્મા થઈ અતિકણુસ્વરે સદન કરતી હતી. લેચનશેઠ પણું ધવલ શેઠની પેઠે કપટ કરી તેને કહે છે કે, અહો ! મારો મિત્ર ક્યા ગયે ! સર્વ સેવકવર્ગની સાથે તે શેઠ હાય હાય કરી રુદન કરતે હો ! ઘણે વખત આકંદ શોક કરી ત્રાદ્ધિસુંદરી પાસે આવી આશ્વાસન આપતો હતો, તે સુંદરી! તું ચિંતા કરીશ. તે ગયે તે હું તારે નાથ થઈશ. મારુ ઉપામ્યું જે વિત્ત છે તે છે સુંદરી! સર્વ તારું છે. તું શા માટે ખેદ રુદન કરે છે, દેવે માઠું કીધું તેમાં અમે શું કરિયે? હું તે તારે દાસ થઈ રહીશ, તારા જીવને શાતા ઉપજાવીશ, જે તું આજ્ઞા આપીશ તે કર્તવ્ય હું કરીશ. એવાં તે પાપીનાં વચન તે વિચક્ષણ સતીએ સાંભળ્યા. " એ દુઝે મારા ઉપર રાગી થઈને મારા ભત્તરને સમુદ્રમાં પાયે, જે પુરુષ કામ
Page #50
--------------------------------------------------------------------------
________________
તુર છે, તે પુરુષ કેઈ કાર્ય અકાર્ય ન જાણે, હવે પણ મારા આત્માને સમુદ્રમાં નાખું. જે માટે ભત્તરવિના હવે મારે જીવવું શું કામનું ? કુલવંતી સ્ત્રીને ભત્તરવિના મરણ શ્રેય છે. જીવ હોય તે કદાચિત્ ધર્માચરણ પણ પામે. પણ હવે આ કામી થકી હું મારું નિર્મલ શિયલ કેમ રાખીશ! કામી શેઠને કહે છે. હમણું તે મુજને મારા પતિને શેક છે, માટે સમુદ્ર પાર પામ્યા પછી જેમ તમને હિત થશે તેમ હું કરીશ. તમે નિશ્ચિત પણે રહો. જે સમયે જે ચગ્ય હશે, તે કરશું. એ તે કામીને ઉત્તર દીધે. તે વાકયથી ચનશેઠે સંતોષ અનુભવ્યું, એમ વડાણ ચાલતાં અન્યાય પાપથી સમુદ્ર વાયુથી ઉછળે, ઉત્પાત થયો, તે ભાગ્યું, તેના શત ખંડ થયા ત્યાં ઋદ્ધિસુંદરી ધર્મના પસાયથી મોટું પાટીઉં પામી. જેમ સંસારસમુદ્રમાં જીવ, સમ્યકત્વ મલવાથી સંસારને પાર પામીને મોક્ષના સુખ પામે. તેમ પાટી મલવાથી તે ઋદ્ધિસુંદરી પહેલા માત્રમાં સમુદ્રને પાર પામી ત્યાર પછી પિતાને ભત્તર, જેને લચનશેઠે મધ્ય રાત્રે પાણીમાં નાંખ્યું હતું, તેને ધર્મ પસાયથી જે પહેલું વહાણ ભાગ્યું હતું તેનું પાટીઉં બૂડતાં બૂડતાં હાથ આવ્યું તેને અવલ બી તે તટે ભર્તાર આવ્યો છે, તે જ તટે મલી. ઘણે હર્ષ ઉપજે. વિરડ વિરોગ મટયા. પિતાનું અનુભવ્યું જે દુખ તે બને માહોમાંહે કહેતા હતા. લેચનશેઠનું વહેણું ભાંગ્યું, તે બૂ, એમ સાંભળી ધર્મકુમાર અશાતા ઘર હતું. જે અપકારી તથા પાપિણ્ડ હેય તે તે ઊપર પણ ઉત્તમ પ્રાણ જે હોય તે ઉપકાર ચિંતવે છે. પરંતુ તેનું માથું ન ચિંતવે. બિચારો ધર્મ ન પામે.
એટલામાં એક શ્રેષ્ઠિ આવી બનેને પિતાના ઘેર લઈ જઈ સન્માન પૂર્વક ધર્મ ધ્યાન કરતાં રાખ્યા, હવે લોચનશેઠને અધિકાર કહે છે તે શેક દરિઆમાં ડૂબકાં ખાતે કઈ કાષ્ઠ મળ્યું. તેના આધારે મત્સ્યદીર્ણ નામે તટે આવ્યા. ત્યાંથી ભમતે કઈ અનાર્ય પાલમાં ગયે. ત્યાં અતિ ક્ષુધાતુર થયે, પણ અન્ન ન મળ્યું, ત્યારે માંસાહારી થયે. ભૂખે શું ન કરે? માસાહારથી અજીર્ણ દષથી દુષ્ટ એ કુષ્ઠ રોગ ઉપજે, શરીર બગડી ગયું. જે માણસ ધર્મને ઘાત કરીને કામગ કરવાની ઈચ્છા કરે તે ચેડા કાલમાં મહા દુષ્ટ વેદના પામે. માટે કહ્યું છે, જે કામી તે કામને દેખે. પણ ધર્મનો ઘાત થાય તે ન દેખે.
તે શેઠ દુખાકુળ થયેલો ભટકતો જ્યાં ધર્મકુમાર છે, ત્યાં આવ્યો તે વેલા અદ્ધિસુંદરી પાણી લેવા ગઈ હતી. ત્યાં જલાશ્રયે તે દુષ્ટ દુખીયાને તેણે દીઠે. ભર્તારને તે શેઠની વાત કહી. તે સાભળી ધર્મશે દયા આણીને તે લેશનશેઠને ઘરે તેડી આવ્યું. આદરમાનથી દઇ પૂછે છે. તમે આવી અવસ્થા કેમ પામ્યા? હે મિત્ર ! વિષવાદ ન કરશે, ધીરજ પણું રાખે, ઘણા ઔષધ ઉપચારોથી તમારું શરીર નિરોગી કરશું, ઘણું ઔષધ ઉપાયથી તેને રેગ શાંત કર્યો. બહુ ધન ખર્ચ તેને નિરોગી કર્યો.
Page #51
--------------------------------------------------------------------------
________________
તે સ્ત્રીભત્તરે લેચશેઠની ચાકરી કરીને તેને સાજો કીધે. જગતમાં અસામાન્ય ધર્મકુમારનુ સૌજન્ય જોઈને લેચનશેડ હદયમાં ચિતવવા લાગે કે, એક સજજન અને બીજું ચંદન વૃક્ષ એ બે જગતમાં પોપકાર વાતે નિપજાવ્યાં છે. મેં એ બંને ઉપર અપકાર કર્યો, તે પણ તેમણે મુજ પાપીની ઉપર હેત રાખી ઉપકાર કર્યો. મેં અધર્મ અન્યાય કર્યો, તે પાપે હં સમુદ્રમાં પડ, રોગિષ્ટ થયે, એમ પિતાના અંતઃકરણમાં લજા પામી નીચી દષ્ટિ રાખી બેઠે ત્યારે ધર્મવંત ધર્મકુમાર મીઠી વાણિથી તેને કહેતો હતે. કે, હે મિત્ર! ધન ગયું તેની ચિંતા કરે છે અથવા રેળ થયે તેની ચિંતા કરે છે? તમે એ શું કરવા ચિંતા કરે છે ? હે મિત્ર તમે જે મારી સહાયતાથી જીવતા રહ્યા છે તે
તમને ઘણું ધન, ઘણા મિત્ર આવી મલશે. પાપથી રહિત થવા, તેમ સુખી બનવા ધર્મનો ' માર્ગ બતાવ્યો, તેથી અકાર્યોને પ્રશ્ચાતાપ તે કરવા લાગ્યો, મારા જેવા દુષ્ટ અપકારી
પ્રત્યે તમે હે ધર્મકુમાર ઉપકાર કર્યો છે તે ક્યારે ભૂલીશ નહિ, વિવિધ રીતે પ્રલાપ કરતે ત્રિદ્ધિમુંદરીની માફી માંગી છે. ત્યારે શેઠને કહે છે તુ ધન્ય છે. પાપને પશ્ચાતાપ કરે છે, અહીં તારે દોષ નથી તારી અજ્ઞાનતાને દેષ છે, માટે તું જૈનશાસનનો રસિયે બની જા, તારા પાપ ધેઘાઈ જશે, તેથી તું પણ મુક્તાત્મા થઈશ. આ સાંભળી લેચન શેઠના વાસ્તવિક જ્ઞાન લેચન ઉઘડ્યા, શેઠ ઋદ્ધિ, દરીને કહે છે તું મારી માતા અને ધર્મગુરુ છે ત્યારે દ્વિસુ દરી પરસ્ત્રી ત્યાગ, કામ વિકારને તિલાંજલી અપાવે છે, લોચન શેઠ એ પ્રમાણે ધર્મ પામેલે ઘેર જાય છે. ધર્મકુમાર ધન સ્ત્રીની સાથે તે પ્રલિમિમા - જાય છે એ પ્રમાણે ઋદ્ધિસુંદરીની કથા કહી,
હવે જેથી ગુણસુંદરીની કથા કહે છે. એક સમયે ગુણસુંદરી અગણ્ય લાવણ્યરૂપ યૌવન સંપદાને પામતી હતી. તે સમયે વેદશર્મા બ્રાણને પુત્ર વેદરુચિ તેણે રાજ માગે સખી સહિત જાતી ગુણસુંદરી દીઠી. ત્યારે તેણે મનમાં ચિંતવ્યું, જે એ મૃગાક્ષી મારા ધરમ ન વસે ત્યા સુધી મારુ જીવિત કાસના ફૂલની પરે નિષ્ફલ છે. એ સ્ત્રી સાક્ષાત મહાલદીની જેમ મારા ઘરમાં ન આવે તે મારું જીવત વૃથા છે. એવુ તે બ્રાહ્મણ મદનાતુર થકે ચિંતવે છે. એટલામાં તે બાળા આખથી દુર થઈત્યારે ત્યાંથી તે બ્રાહ્મણના મિત્રે તેને કામાતુર જાણે ભર કામ જવરમાં તે બ્રાહ્મણને ઘરે તેડી લાવ્યો, પણ તેનું મન તે ગુણસુંદરીના મુખ ઉપર લાગ્યું છે. તે સ્નાન ભજન કાંઈ કરતો નથી. તેને દુખી જોઈ તેથી કારણ પિતાએ પૂછ્યું, ત્યારે ગલગલે થશે, પણ લજજાએ પિતાને તે વાત કરી ન શક્યો. ત્યારે પિતાએ તેના મિત્રને પૂછ્યું, અને તે દયાલું મિત્રે સર્વ વૃતાંત કહ્યું કે, એ ગુણસુંદરીને દેખી તેની ઉપર આસક્ત થયો છે.
એવું મર્મ જાણી પુત્રના નેહથી તેના પિતાએ તે કન્યાના પિતા સુષ નામે બ્રાહ્મણ હતું તેની પાસે તે કન્યાને માંગી. તે વખતે તેણે કહ્યું કે, પૂર્વે મેં સાવથી
Page #52
--------------------------------------------------------------------------
________________
; }
४४
નગરીમાં પુરેાહિતના પુત્રને એ કન્યા આપી છે. સગાઈ કીધી છે. મેટાનુ ખેલ્યુ‘ અન્યથા થાય નહિં, માટે હવે ખીન્તને દેવાય નહિં ॥ તે સાંભલી પિતા ઘેર આવી પુત્રને હકીક્ત કહી. તે પણ વેદરુચીના કામાભિયાષ ન મટચે. માટે શાસ્ત્ર જે કામની વક્ર ગતિ કહી છે. હવે સાવથી નગરીથી પુરાર્હુિતના પુત્ર પુણ્યશર્માને તેડાવી શુભ દિવસે ગુણસુંદરીના પિતાએ પરણાવી. પુણ્યશર્માદ્વિજ પણ ગુણસુંદરી લઈ પેાતાને નગરે આવ્યેા. હવે વેદરુચિ કામીદ્વિજ મદોન્મત્ત થયા. તેથી પેાતાના ઘર, ધન, સવ છેડીને પિતાની આજ્ઞા વિના સાવથી નગરી ચાલ્યા. માની વચમા પલ્લીપતિની પાળ છે. ત્યાં તે અધમ દ્વિજ જઇ સુંદરીના સ ગમઅર્થે પલ્લીપતિની ચાકરી કરી. પાપી જીવ કાંઈ વિકટ કાર્ય કરતા ડરે નહિં. પુરેાહિતના ઘર ઉપર ધાડ લઈ જવા માટે પલ્લિપતિતે વિનવ્યે અને કહ્યું કે સાવથી નગરી મધ્યે પુરાહિત મહા ધનવત છે. ત્યાં ધાડ લઈ ચાલે તેના ઘરમાથી જે ધન મળે તે સ તમે લે અને કન્યા મને આપો એમ નક્કી કરી તે પલ્લીપતિએ તેનુ ઘર ઠેકાણુ જોઈ તેના ઘર ઉપર દ્વિજસાથે ધાડ લઈ આવ્યેા. તે ભિલ તે પુરોહિતનુ સ` ઘર લૂટી ધનમાલ લઈ આવ્યે અને ગુણસુ દરી દ્વિજને આપી,
તેને સારી જગ્યા આપી, સારા વચનેથી તે ગુણસુંદરીને કહે છે કે તારા પ્રત્યે મને રાગ છે. માટે તું મને આદર આપ, તારા વિના જીવન અફલ છે, સતીએ વાત સાભળી ત્યારે કહ્યું (સ્વશીલના રક્ષણાર્થે) કે હું... પણ એકલી અશરણુ છુ, ખીજા જિલ્લા, ચાર તા અનાય છે તમે સારા ગુણીયલ છે. તમેાએ પહેલેથી આવે રાગ મારા પ્રત્યે ખતલાન્યા હાત તે પરદેશી વર સાથે લગ્ન કરત જ નઠુિં, કામીદ્ધિજ ચિતવે છે કે મારા પ્રત્યે તેને રાગ જરૂર છે. ભૂખ્યા ભેાજનની જેમ તું મને મલી છે માટે તારા વિના હું હવે જીવીશ નિહ, ગુણસુંદરીએ તેના કામાભિલાષ નિશ્ચયથી જાણી તેને કહે છે કે તુ મારી સાથે સુખેથી રહે, પણ મંત્રસિદ્ધિના અર્થે મે' ચાર માસ સુધી બ્રહ્મચર્ય વ્રત, એક ટ ક ભાજન, ભૂમિશયન, આભૂષણ ન પહેરવાં, પુરુષ માત્રને માધવ માની એકાગ્રચિત્તથી જાપ કરવા, ત્યારે કામી દ્વિજ કહે-તે મંત્રી શુ સિદ્ધિઓ પ્રાપ્ત થશે? તે મંત્રથી સિદ્ધિ ધનાઢય, પુત્રાદિક, અન્વય વિ. પ્રાપ્ત થાય તેમ ગુણસુ ંદરીએ કહ્યુ—તે તમે ખુશીથી ચાર માસ મસિદ્ધિ કરા એમ કામક્રિષે કહ્યુ, શીયલવ તી શીયલ માટે રસ્તા સારા કાઢે જ છે.
તે સુદરી ચિત્તની સ્થિરતાથી સ્વસ્થ થઈ પાતાના ઘરની જેમ ઘરનું કાર્ય સ કરે છે. તેને પ્રતીતિ ઉપળવવા ત્યા રહી સરસ રસવતી કરે છે. તે ચિત્તમાં એમ જાણે છે, એ સારી સ્ત્રી અને હું એને લૉર. એવા તેને વિશ્વાસ ઉપજાવ્યેા. પેાતે આય ખીલ ઉલ્હાદરી તપ કરી શરીરને શેખવતી હતી. તે મહાસતીને એમ કરતાં ચાર માસ વીત્યા, અવિધ પૂરી થઈ. તેને છેલ્લે દિવસે પાછલી રાત્રે તે સુંદરી અત્યંત પાકાર કરતી હતી. તેને દ્વિજે પૂછ્યું, તને શું થયુ? ત્યારે ગુણ સુધરીએ કહ્યુ મને અંતર`ગ પેટમાં મહા
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૫
શુના રાગ થયા છે. તે મારાથી નથી ખમાતા, અત્યંત વેદના થાય છે. ત્યાર પછી તે કામી દ્વિરે મી મંત્ર ઔષધાદિ કરી ઘણા ઉપચાર કર્યાં પણ શાતા ન થઈ. વળી પડે વળી બેઠે, ઘરનાં કામ જે થાય તે કરે, આણંદ કરતી કામીદ્વિજને કહે છે. હું સુભગ હું. દુર્ભાગણી તારા ઘરવાસને ચેગ્ય નહિં. જે માટે દુર્વ્યાધિ, જે મહાશૂલ રૂપરાગ તેણે કરી પીડાણી. મસ્તકની વેદના અત્યત છે. તારી ઉપર કાર્ન ઉપકાર ન કર્યાં, મારા સારું' તે કેટલુ કષ્ટ સહન કર્યું. પણ તેનુ ફૂલ કાઈ તુ પામ્યા નહિ, બહારથી દુઃખની ઘેરી અસર ખતાવે છે. હવે હુ વેદનાથી વિધુર થઈ છુ તેથી પ્રાણુધરવાને સમ નથી, માટે તમે મને કાષ્ટાગ્નિ આપે. તમારા મુખ આગળ ખળી મરું, તે એ કષ્ટથી છુટુ. હવે મારાથી એ વેદના ખમાતી નથી. એવુ જોઈ તે કામજિ ઉદ્વેગ પામી કહેવા લાગ્યા, હું ભદ્રે ! હુ મારા પ્રાણ તારા શરીર માટે ખરચીશ, પણ તારા શરીરને શાતા કરીશ કઈ ક ચેાગથી એ તને દુઃખ ઉપજ્યું છે, તે અહીંથી આપણુ એ જણ સાવથી નગરીમા જઈશું. ત્યાં ઔષધાર્દિક ચેાગથી તારૂ શરીર નિરેગી થાશે. એવુ સાભળી સતી કહેવા લાગી, હું સૌમ્ય જેમ તમને સુખ ઉપજે તેમ કરે. ત્યારે તે બ્રાહ્મણુ પણ તેને રથમાં બેસાડી સાવથી નગરી ભણી ચાલ્યા નગર નજીકમાં કામીદ્વિજ કહે છે. હુ ગામમાં મુખ શું દેખાડું ? તું તારા ઘેર જા, હું પાછો વળુ' છે. ત્યારે સતી ચિતવે છે કે, એને પ્રતિભેાધ દીધા વિના હું' કેમ મૂકું ? એમ વિચારીને તે સતી કહેવા લાગી તુ મારે આજથી અંધત્ર છે. તું નગરમાં આવ કે જેથી મને શાતા ઉત્પન્ન થાય અને જણ નગરમાં જાય છે.
પુણ્યશાં પેાતાની પત્ની ગુણસુ દરીને દેખી હય પામ્યા, અને ઉપકારી એવા કામ દ્વિજની વાત કરી, આગત-સ્વાગત સારૂં' કરી તેની ભક્તિ કરી, કામક્રિજને મને રાત્રે મારી નાખશે એની ભયાનક શંકાને કારણે રાત્રે ઉંઘ ન આવી, પાપી સર્વત્ર શ ́કા શીક્ષ હાય છે, રાતે તે નાશી જવા મહાર નીકળ્યા. પણ તેને સાપ કરડયે. ત્યારે પાતે પાકાર ક એટલે પુણ્યશર્માએ દીઠા. દીપક કરીને જોયું તે કામĀિજને સર્પ કરડયેા છે. પછી તેના ઘણા પ્રતિકાર કીધાં, મંત્રવાદીથી, પણ સપનુ' ઝેર ન ઉતર્યું. એટલે દ્વિજને વિષ વ્યાપ્યું: વાચા રહિત થયેા. પણ મનમાં સાવધાન થઈ જાણુવા લાગ્યા જે મારું પાપ મને આવી મળ્યુ .
હવે પ્રાતઃકાલે સ લેાક દેખતાં ગુણસુંદરી હાથમા જળથી ભરેલે કળશ લઇ સ લેકની સાક્ષીએ ત્રિકરણ ચેાગથી એટલે મન વચન કાયાથી જો શીય નિષ્કલ કહાય તે આ મારા ભાઈ (વિષ થાજો. એમ કહી તેની ઉપર પાણી છંટ્યુ કે, તરત સન્તુ વિષ ઉતર્યું. દેવરુચિ નિવિષિ સાવધાન થયા ત્યારે લેકમા શોલના મર્હુિમા વચ્ચે. આ સુ દરીએ વિપ્રને જીવીતદાન દીધું. એમ કહી સર્વીલેાક, તે ગુણુસુ દરીની પ્રશંસા કરવા લાગ્યા.
તે વેઇરુચિ કાસીદ્વિજ, ચૈતન્ય શ્રાવ્યા પછી ચિત્તમા વિચિત્ર પ્રકારનુ આશ્ચય પામી
Page #54
--------------------------------------------------------------------------
________________
શીયલના પ્રભાવે સર્પનું વિષ ઉતર્યું તેવું સાંભળી વેદવિ કામી દ્વિજ સંતુષ્ટમાન હર્ષવત થઈ, સર્વ લેકની સાક્ષીએ ગુણસુંદરીને પગે લાગી કહે છે કે, તું મારી પહેલા બેન હતી, પણ હવે તેં મને જીવિત દાન આપીને નવે અવતાર ધરાવ્યો તેથી તું મારી માતા થઈ. મેટા પાપથી તે મને વાર્યો, માટે હે ભગિની ! તારું મહાય મેં આજે જાયું. તથા મારૂ પાપ ચેષ્ટિત તે જાણ્યું. તે પણ તે મુજ પાપી ઉપર ઉપકાર કર્યો હવે એ તારે ઉપકાર હું કેવી રીતે વિસ્તારુ આ ઉપકારને પ્રત્યુપકાર હું તને શું કરું ? જે તું કહે તે કરું: ત્યારે ગુણસુંદરી કહે છે. જે તું મને ભગિની જાણ પ્રતિ ઉપકાર કરે, તે પરદા રાગમન છેડી દે ! હે ભાઈ! તું એવું વ્રત સ્વીકારે તે પ્રત્યુપકાર થશે. વળી એ વ્રત સ્વીકારવાથી તારો આત્મા પણ આ ભવે પરભવમાં સુખી થાશે. તારા આત્માને ડિત થાય તે આર. એવું સાંભળી પરદાર ગમન ન કરવુએવું વ્રત આદરી પુણ્યશર્માને ખમાવી, ગુણસુંદરીને પગે લાગી, નિર્મલ થઈ તે કામીદ્વિજ પિતાને ઘેર ગયો. એ ચેથી ગુણસુ દરીની કથા મુનિ એ સંપૂર્ણ કહી તે ચારે સ્ત્રીઓ પરપુરુષ ત્યાગ કરી શિયલ વ્રત પાળી પ્રથમ દેવ. લેકમાં રતિસુ દર નામે વિમાનને વિષે દેવગના થઈ ત્યાં સારસ્કાર સ્ફટીક કાતિથી દેદીપ્યમાન એવા દેવતાના દિવ્ય સુખ ભેગવી ત્યાંથી ચ્યવી શેષ પુન્યથી એ નગરમાં એ ચારે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ. તેમાં એક કાચન વ્યાપારીની સ્ત્રી વસુ ધરા, તેની તારા નામે પુત્રી થઈ. બીજી કુબેર વણિકની પદ્મિની નામે સ્ત્રી તેની શ્રીનામે પુત્રી થઈ ત્રીજી. ધરણ વણિકનીલક્ષ્મીવ તી નામે સ્ત્રી તેની વિજયા નામે પુત્રી થઈ. એથી પુણ્યસાર વણિકની વસુથી નામે સ્ત્રીની કુખે જેમ છીપમાં મેતી ઉપજે તેમ તે સદુવ્રતની ધરનારી દેવી નામે પુત્રી ઉત્પન્ન થઈ, તે પુરિઓના જન્મથી તેનુ કુલ શોભવા લાગ્યું. અનુક્રમે તે ચારે કન્યા મેટી થઈ સર્વ કલા શીખી. યૌવન રૂપ સ પદ પામી, પુણ્યનાયોગે તેમને ગુરુને યોગ થયો તેથી તે બારવ્રત ધારી શ્રાવિકા થઈ તથા શેઠને જીવે પૂર્વે શ્રી તીર્થ કર દેવને જે દાન દીધું તે પુન્યની શ્રખલાથી આકર્ષી એવી તે ચારે કન્યા વિનયંધર શેઠને પરણાવી સરખાં પુણ્ય કરી સરખે વેગ મળે તેમ એ શેઠને એ કન્યા પણ સરખે સરખી મળી છે. - | મુનિરાજે આ પ્રમાણે રાજને સંભળાવી કહે છે કે તું કામરૂપ ગરલ વિષમાં પડે છતાં શીયલના જલથી છેડા કલમ કલ્યાણને પામીશ, જ્ઞાનીના વચન સાંભળી મિથ્યાત્વ રોગને દુર કરી સમ્યક્ત્વ પામ્ય, રાજા મુનિવરને કહે છે કે એ દપતિઓને ધન્ય છે. કે જેમના ચરિત્ર સાભળતા આત્મજાગ્રતિ થાય છે, ગુણપ્રાપ્તિ થવામાં તે - નિમિત્ત બને છે. પણ હે મુનિરાજ તેવી સતિને સ તાપ કરનારો હું થા, પૂર્વની પુયાઈથી આપને ભેટે થયે છે અને શિયલ વ્રત મારી ભાસહિત હું પાળીશ આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે વિનયંધર શેઠે સાધુ મહારાજને વિનંતિ કરી કે આપના ચરણોમાં હું પ્રવજ્યા અંગીકાર કરીશ, ગુરુએ પણ કહ્યું હવે તમારે ચારિત્ર્ય પાળવુ તે જ ઉચિત છે–આ પ્રમાણે સાભળી રાજી વિગેરે સર્વ તે મુનિને નમસ્કાર કરી દીક્ષાની
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૭
તૈયારી કરવા લાગ્યા, પણ રાજાને રાજપુત્ર નથી તેથી પુત્ર થયા બાદ દીક્ષા ગ્રડણ કરે એમ પ્રજાને કહ્યું, ત્યારે તે સમયે વૈજયંતી રાણીને છ માસનો ગર્ભ હતું, તેથી રાણીને રાજ્યાક્રિષેક કર્યો, પુત્ર થયા બાદ તેને રાજ્ય પર સ્થાપન કરજો એમ કહી મોટા મહોત્સવથી દીક્ષા લીધી
ત્યાર પછી વૈજય તી રાણીને સામંતદિએ આશ્વાસન આપ્યું, તે રાણી પણ પુત્રની આશાથી તે ગર્ભની પ્રતિપાલન કરે છે, સમય જાતે ગર્ભની અવધિ પૂરી થઈ સર્વ લેક સૂતાં ત્યારે તે રાણી મધ્ય રાત્રે શુભ મુહને રૂપવતી પુત્રી પ્રસવી તે પુરીને દેખીને રાણી ચિંતવવા લાગી કે, મેં પાપણીએ પુત્રી પ્રસવી પુત્ર ન પ્રસ. પછી તે પુત્રીને એકાંતે છાની રાખીને એક વિશ્વાસવંતી દાસીયે પ્રધાનને જણાવ્યું, ત્યારે બુદ્ધિવંત પ્રધાને પુત્રની પડે વધામણી આપી. લેકમાં એવી વાર્તા ચલાવી કે, ગણીને પુત્ર પ્રસર્યો છે. એમ કડી રણને એકાંતમાં રાખી પુત્ર જન્મની ઉદ્ઘોષણા કરી સામંતાદિ સર્વ આનંદને પામ્યા. એમ પુરુષને વેશે છાની રાખતાં તે પુત્રી મટી થઈ, યૌવનાવસ્થા પામી, તે દેખીને રાણી પ્રધાનને કહે છે કે, અવશ્ય હવે એને વર જોઈએ હવે ઢકયું નહી રહે. ત્યારે પ્રધાન મનમાં ચિંતવીને જેનો સત્ય પ્રભાવે છે. એ યક્ષ આરાધ્યો ત્યારે તે યક્ષ પ્રગટ થઈને બે કે, હું આજથી ત્રીજે દિવસે એ કન્યાને ગ્ય ઉત્તમ વર સરોવરની પાસે લાવીશ. તેને એ કન્યા આપવી પણ એગ્ય છે. તે પિતનપુર નગરના રાજાનો પુત્ર છે. તે આ દેશને સ્વામી થાશે, તે પુરુષ એ આ કન્યાનો પાછલા ભવને ભર્તાર પણ છે.
તે મંત્રી તળાવની પાસે પુરુષને વેષે જે કન્યા રાજા થઈ બેઠી હતી તેની સાથે યક્ષના આદેશથી તમો આવ્યા તે તમને હું મારા મદિર તેડી લાવ્યો. અને તે કન્યા રાજપુત્રી પિતાને મદિરે ગઈ એ પૂછયાને સર્વ વૃતાત તમને કહ્યો. શેષ વ્યતીકરતે સર્વ તમે જાણો છો. તમને જે સમયે દીડા તે સમયથી તમારે વિષે કન્યાને તીર રાગ થયે.
રાજાનું ચરિત્ર અધિકાર સાંભળીને શંખરાજાને જીવ જે રાજકુમાર તે પિતાનું મસ્તક ધૂણાવતા હતા. અને તે પ્રધાનનું વચન દાક્ષિણ ગુણે સંપૂર્ણ માનતે હતે. પૂર્વભવના ' અભ્યાસથી કુમારને તે રાજકન્યા ઉપર પ્રેમ થ હતું, તે સાભળી વૈજય તીરાણીએ અર્થાત્ કુંવરીની માતાએ કુવર આવ્યાની ખબર જાણી ત્યારે હર્ષથી કરી વિવાહને ઉત્સવ પ્રારંભે. કુંવરે, ગુણસેનાકુંવરી અતિ ગૌરવથી પરણી, પછી તે અંગ દેશને રાજા પિતે મહા પ્રતાપી થયે એક દિવસ વત્સદેશના અધિપતિ સમરસિંહ રાજાએ મત્સર ધરી દત મેક તે દૂતરાજા પાસે આવી પિતાના સ્વામિના વચન કહતે હતું કે હે રાજેન્દ્ર ' સાભળે રાજ્યનું પાલન કરવું હોય તે અમારા
સ્વામિની આજ્ઞા માને નહીં તે રાજ્ય છેડી દે. અથવા પરાક્રમી હોય તે તેની સાથે સગ્રામ કરવા તૈયાર થાઓ. વિના ચેાથે ઉપાય કેઈ નથી. એવુ દુતનુ વચન સાંભળી
Page #56
--------------------------------------------------------------------------
________________
રાજા અંતરંગમાં અતિ કોપાયમાન થયે, તે પણ બાહ્ય વૃત્તિથી હસીને તે દૂતને કહે છે કે, હે દુત ! મારી હાજરીમાં પારકી ધરતી જોરાવરીથી લેવાને કેણુ સમર્થ છે? સંગ્રામ કરવાને તૈયાર છું, અને તુ પણ સિંહપણું મૂકીને જે પરાક્રમી હોય તે સંગ્રામ કરવાને સજજ થઈ જા ઈત્યાદિક કઠેર વચન કહી દુતને વિદાય કર્યો. તેણે જઈ પિતાના સ્વામીને વાત કહી. ત્યારે તે બે રાજાના સૈન્ય સીમની મર્યાદામાં આવી મળ્યા. બહુ આરંભ દેખીને અંગદેશને રાજા સમરસિંહ રાજાને કહે છે કે, આપણે અને ઘણા બલીયા છીએ તે બને જણ પરસ્પર યુદ્ધ કરીએ પણ બીજા પ્રાણને પડીને શું લાભ છે? પછી જે જીતશે તે નરવીર તે પૃથ્વી લેશે. અગાધિપતીનું વચન સમસિંહ રાજાએ અગિકાર કર્યું.
અને રાજા યુદ્ધ કરતા સમરસિંહ રાજા ઘણા ઘા ખાઈને મૂચ્છિત થઈ પડે ત્યારે અંગદેશના કમસેન રાજાએ પાણી મંગાવી તેના પર છાંટયું, તેને સ્વસ્થ કર્યો, અને કહ્યું કે તમે લડાઈમા સિહ જેવા છે, હથિયાર ગ્રહણ કરી યુદ્ધ શરૂ કરે, ત્યારે સમરસિહુ વિચારે છે કે આ બાળક કેટલે નીતિવાળે છે, હું વૃદ્ધ થવા છતા અન્યાય કરું છું. માટે હવે ગમે છેડીને દિક્ષા ગ્રડણ કરીશ–ત્યારે સમરસિંહ રાજા કહે –કે હે રાજન ! મારું માન ગયું તેથી મૃતતુલ્ય , સુવા સાથે તમારે યુદ્ધ ન કરવું જોઈએ, તમે (કમલસેન) સાત્વિક છે તે મારું રાજ્ય સ્વીકારે, મારી આઠ કન્યા સાથે લગ્ન કરે. હવે હું ચારિત્ર સ્વીકારીશ. કમલન રાજાને રાજ્ય આપી આઠ કન્યાઓ પરણાવી સુધર્માચાર્ય પાસે આપી દીક્ષા લીધી-કમલસેન ચ પાનગરીમા બીજુ રાજ્ય પામીને આવ્યા–ત્યારે રાજ સભામાં પિતનપુરથી પોતાના પિતા શત્રુજ્ય રાજાને દૂતે આવીને લખેલે પત્ર આપે, ત્યારે કમલસેન રાજાએ માતા-પિતાની ખબર પડી ત્યારે દૂતે કહ્યું તમે માતા-પિતાને કહ્યા વિના વસત કીડા મૂકીને નીકળી ગયા, તમારા વિના બધા જ શેક કરે છે. શેકાતુર લેકે તમારા દર્શનની રાહ જોવે છે, દર્શન આપી બધાને શાંતિ આપે, આ સાભળી રાજા વિચારે કે મા-બાપને મારા ઉપર ઘણે સ્નેહ છે, કે મા-બાપને ભૂલીને વિષય-લીલામાં પડે તે મારી ભૂલ છે, માટે ત્યાં જઈ આ દ્ધિ-સિદ્ધિ રાજ્યાદિ તેમને આપી–તેમના ચરણેમા નમસ્કાર કરૂ, મતિવર્ધન પ્રધાનની સલાહ લઈને શુભ દિવસે પ્રસ્થાન કરી પિતાને ભેટવા નીકળ્યો, વાજતે-ગાજતે, હાથી–ઘેડા, પાયદળ, રથ વિગેરે રાજા જાય છે–વાચકને દાન આપત, જિનપૂજા રચાવતે, મુનિરાજની ભક્તિ કરતે, પિતાના નગરની નજીક આવ્યું. પિતા પણ મહત્સવ પૂર્વક પ્રવેશ કરાવે છે. સર્વે જણ રાજમંદિરમાં આવ્યા, કમલસેનકુમાર (રાજા) પિતાના માતા-પિતાને નમસ્કાર કરી ચરણોમાં નમે છે માતા-પિતાએ ખૂબ આશીર્વાદ આપ્યા. સર્વ હકીકત પુત્રે મા-બાપને જણાવી બધા આશ્ચર્ય પામ્યા, અમારા કુલમાં પુત્ર ધર્માત્મા બન્ય, અને રાજા બની અનેકના દુખ દૂર કરનારે કામધેનુ જે થો-પિતા સ્વયં વિચારીને કમલસેન કુમારને રાજ્ય આપીને સારા દિવસે શીલંધરાચાર્ય પાસે દિક્ષા ગ્રહણ કરે છે. પિતા સ્વ-કલ્યાણ અર્થે ભગીરથ પ્રયત્ન કરે છે,
Page #57
--------------------------------------------------------------------------
________________
તે રાજર્ષિ કેવા થયા? તે કે, મહાવતી, મહાધ્યાની, વૈરાગી થયા. તે મુનિ તપ સંયમથી કરી પિતાના કર્મ ખપાવી, શુભ ધ્યાનથી ક્ષપકશ્રેણિ આરેહિ કેવલજ્ઞાન પામી મોક્ષ પામ્યા, ત્યાર પછી તે કમલસેન રાજા સૂર્યની પેઠે મહા પ્રતાપી થશે. પૃથ્વી મંડળને વિષે દિનપ્રતિદિન પ્રતાપની વૃદ્ધિ પામવા લાગ્યો. ન્યાય નીતિપૂર્વક, રાજ્ય સંપદા ભોગવતે જૈનધર્મને વિષે નિશ્ચિતપણું રાખો, હતું, અનેક પુત્ર પૌત્રાદિક અધિક વિસ્તારને પામતે હતે. વયઃ પરિપકવ થઈ એટલે તેની જ્યારે વૃદ્ધાવસ્થા થઈ ત્યારે ભેગ અને રાજ્યને વિષે તે રાજા અનુક્રમે વિરક્તપણું પામે. જે સજન હોય તેને એ યુક્તજ છે. ગ્રીષ્મકાલ વ્યતીત થયા પછી વર્ષાઋતુ આવી ચારે બાજુ પાણી ભરાયા, પાણીના પૂર ઉતરી ગયા એટલે કમસેન રાજા વિચારે કે રાજ્ય સંપત્તિ પાણીના પૂર જેવી છે. ધન-સંપત્તિ વધે ત્યારે મનુષ્ય મદોન્મત થઈ અભિમાની બની કર્મને કચરો ભેગે કરે છે, આત્મા–અભિવ–પરભવ અનર્થની પરંપરા પામે છે, આત્મ-ચિંતવના કરતા રાજનને સંવેગ થાય છે, વિષ અનની જેમ રાજા વિષયને ત્યાગી બ, ત્યાર પછી ગુણસેના રાણીને પુત્ર જે સુણકુમાર છે તેને શુભ દિવસે રાજગાદી પર સ્થાપન કરી, શ્રી શીલંધરસૂરિના શિષ્ય શ્રી સંયમસિંહસૂરિ મહારાજના દર્શન થયા, દેશના સાંભળીને ગુણસેના રાણી, ઘણું અંતેઉરી સાથે, ઘણું સામંતાદિ પરિવારપૂર્વક કમલસેન રાજા અણગાર બને છે, સંયમની શુદ્ધ આરાધના અપ્રમત્તપણે કરે છે. છેલ્લે અનશન કરી, ચાર શરણ સ્વીકારી, અરિહંતનું ધ્યાન ધરતા કાલધર્મ પામી પાંચમા બ્રહ્મદેવલેકમાં દેવતા થયા, ત્યાં દસ સાગરનું આયુષ્ય ભોગવતાં સમય પસાર કરે છે,
પછી ગુણસેના રાણી સાચવીપણે શુદ્ધ ચારિત્ર પાળી, અનશન આરાધના કરી, તે પણ શુધ્યાને કોલ કરી પાંચમાં બ્રહ્મદેવલેકે તેજ દેવતાના મિત્રપણે જઈ ઉપજ્યાં. જેણે નિરંતર તપ સંયમ સ્વીકાર્યું, તથા જેની શીલની લીલા નિર્મલ છે, તે જીવ શંખરાજાના જીવની જેમ ભવે ભવને વિષે સુધલબ્ધિ પામશે. આ પ્રમાણે બીજા સર્ગમાં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચરિત્રના ચાર ભવને સંબંધ સંપૂર્ણ થયે
અથ તૃતીય સર્ગશ્ય બાલાવબેધ પ્રારંભ: . તે કમલસેન મુનિને જીવ, પાંચમા દેવલેકમાં વીસ સાગરોપમનું આયુષ્ય ભોગવી, ત્યાંથી વી જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે શૂરસેનના દેશને વિષે તિલક સમાન મથુરાનામે નગરી છે. ત્યાં મેઘનામા રાજાની મુક્તાવલી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. હવે તે નગરી કેવી છે? તે કે, ત્યાં દંડ તે એકમાત્ર દહેરાને વિષે જ છે જ્યાં બંધન નારીના કેશન
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૦ અબડાને વિષે છે, ત્યાં માત્ર માર શબ્દ તે સારા લેક સેગઠાબાજી રમે, તે દાવમાં સોગઠાને જે મારે છે તે જ માર છે પણ અન્ય સ્થાનકે નથી. અશુદ્ધ મણિને વિષે ત્રાસ છે, પણ નગ ને વિષે કેઈને ત્રાસ નથી. તે ગુણયુક્ત નગરીમા મેઘનામે રાજા રાજ્ય કરે છે, તે રાજા રૂપે કરી કામદેવ જેવું છે. દાનથી કલ્પવૃક્ષ જે છે તે રાજાને મુક્તાવલીનામે ભાર્યા છે, તે ગુણવંતી, શીલવંતી, રૂપવંતી તેમજ ઔદાયાદિ ગુણોથી સુશોભિત છે એવી ઉત્તમ રાણી છે.
એક દિવસે રાજા સભા પૂરી થયે તે સભા દરખાસ્ત થઈ ત્યારે રાજા સભામાંથી ઉઠી પિતાના પ્રાસાદે આવ્યા ત્યાં મુક્તાવલી રાણી નીચે મુખે ગાલે હાથ દઈને રુદન કરતી દીઠી, ત્યારે રાજાએ આગ્રહ કરીને દુઃખનું કારણ પૂછ્યું, ત્યારે રાણી કહે છે, કે હે રાજા | આપણુ દુઃખ તે જગતજનમાં પ્રસિદ્ધ છે તે શું તમે નથી જાણતા ? ત્યારે તે રાજા કહે છે, કે હુ પ્રકટ નથી જાણતું તેથી મને આશ્ચર્ય થ ય છે. હે રાણી ! તે શું દુઃખ છે? તે મને પ્રકટ કરી જલ્દી કહે. ત્યારે રાણી કહે છે કે પૂર્વે મેં તમને નથી કહ્યું? તે પણ શું તમે વિસરી ગયા? ' એક પુત્રવિના જીવતર વૃથા છે તે માટે હું એજ દુ થી આજ રુદન કરું છું તે દુખ તમે જાણતા નથી ? અથવા તમારા હૃદયમાં તે દુખ નથી આવતું ?' એવું રાણીનું કથન સાંભળી રાજા કહે છે કે રાણી ! આ કાર્ય દેવને હાથે છે માટે તેને શું શોક કરે તે માટે હે પ્રિયે! જેને પ્રતીકાર નહીં, તેને નિષ્કારણ શેષ શું કરે? શું વળવાનું છે? ત્યારે રાણી કહે છે, કે એવું કાંઈ એકાગવચન નથી કારણ કે તમારું મન તો એકાગ્રહી છે તેથી તમે કાઈ ઈચ્છતા નથી.
જેમ મણિમંત્રને પ્રભાવ અચિંત્ય છે, તેમા દેવત છે, તે પણ સમગ્ર સામગ્રી પૂજા કરવાથી ફલે છે. તે માટે મારી પર કરુણા કરી મારું કઈ પાપ ચેષ્ટિત છે, તેથી પુત્ર ધાતો નથી, માટે કઈ ઈષ્ટ દેવને સમરે તે પુત્ર લાભ થાય. ત્યાર પછી રાજા મણિમંત્ર, યંત્ર, અને ઔષધાદિ ઉપાય કરતે એક દિવસને વિષે રમશાનને વિષે ગયે, તે દિવસ કાલી ચૌદશને હતો. ત્યાં જઈ માસાદિ બલિબાકુલા ઉછાળતો એમ બેલવા લાગ્યું કે, ભે ભે ભૂત પ્રેતાદિ પિશાચકે એક મને પુત્ર આપે, ત્યારે કઈ ભૂત આકાશમાં છે, અહે શા ! આ માંસના બલિએ કુલેથી પુત્રપ્રાપ્તિ ન થાય, પણ જે તું તારું મસ્તક છેઠી આપે, તે પુત્ર પ્રાપ્તિ થાય ત્યારે રાજા કહે, હું મરે હાથે મસ્તક છેદી તમને આપે, એમ કહી ડાબે હાથે પિતાને એટલો પકડી ખડગ લઈ પિતાનું માથું છેદવા લાગે એટલે દેવતા આવીને હાથ ઝાલી કહ્યું કે, હે રાજા ! આવું સાહસ મ કર તારે ભાવી પુત્ર થનાર છે. ત્યારે રાજાએ કહ્યું કે, સત્ય વાચા તમારું વચન સત્ય છે. તેના મુલ્ય બદલ મારા મસ્તકને ભેગ જઈએ ત્યારે દેવતા કહે છે, કે એનું મૂલ્ય ન હોય
1
Page #59
--------------------------------------------------------------------------
________________
પ૧
તારું ધેય દીઠું, એટલે એજ મૂલ્ય પાપે, હે નૃત્તિમ! અધીશ ન થઈશ. વિશ્વાસ રાખ જા હું તને પ્રત્યક્ષ પુત્ર આપું છુ. આજ મધ્યરાત્રે ભલા કેસરીસિંડુ તેને પુત્ર લઘુસિંહ, તેને તારી રાણી પિતાને ળે બેઠેલા સ્વપ્નામાં દેખાશે પછી જાગશે. એ પ્રમાણે અમારું વચન તું સત્ય માનજે. એમ દેવતાનું વચન સાંભળીને તે ખરું માનીને રાજા પોતાના મહેલમાં ગયો. ત્યાર પછી પેલા કમલસેન દેવતાને જીવ પાંચમા દેવકથી સ્વવી મધ્ય રાત્રે મુક્તાવલી રાણીની કુક્ષિમાં ઉત્પન થશે, ત્યાર પછી રાણીએ તેવું સિંહનું સ્વપ્ન દેખી રાજાને કહ્યું. રાજાએ તે સાંભળી દેવવાણીને અનુસરી રાણીને કહ્યું કે, સિંહ જે પરાક્રમી પુત્ર તને થાશે. પૂર્ણ સમય થયે છતે સુમુહુ આન દદાયક પુત્રને રાણી પ્રસવતી હતી ત્યારે રાજાએ અતુલ દાન આપ્યાં, કે જેથી કરી સર્વ જગત્ વિરમય પામી ગયું પછી બારમા દિવસે દેવતાએ પૂર્વે કહેલા વચનને અનુસરીને જે સિંહનું સ્વપ્ન દીઠું, તેને અનુસાર પિતાએ જ્ઞાતિ કુટુંબને પિવી પુત્રનું દેવસિંહ એવું નામ પાડ્યું. તે પુત્ર અનુક્રમ વધતે કલાચાર્યની પાસેથી તેર કલાને જ્ઞાતા થયે હવે ગુણસેનાને જીવ, પાચમા દેવકથી આવી અવંતી દેશને વિષે ધનથી યુક્ત વિશાલ એવી જે વિશાલા નગરીને વિષે જિતશત્રુ રાજ, તેની સ્ત્રી જે કનકમ જારી રાણી તેની પુત્રી થઈ તે અનુક્રમે વધતી સકલ કલાની જાણકાર થઈ. નવ યૌવનાવસ્થાને પ્રાપ્ત થઈ પણ વિષયથી વિરક્ત હતી ત્યારે સકલ શાસ્ત્રમાં પ્રવીણ હતી પણ તેની સખીઓ કામવિકારને દીપાવનાર કથાઓ કહેવા લાગી, તે પણ સાક્ષાત મદન જે પુરુષ હોય તે પણ તે કન્યાને રુચે નહી. ત્યારે તે કન્યાને પિતા, પુત્રીને વિવાહથી વિમુખ દેખી ચિંતવી છે? પામે છે. રાજા તેના વિવાહને ઉપાય પ્રધાનને પૂછે છે. ત્યારે પ્રધાને કહ્યું, કે પૂર્વભવે જેની સાથે પ્રેમ હશે એ કોઈ પુરુષ રત્ન હશે, તેને પરણશે, તેથી કે ચિત્રકાર પાસે જે જે રાજપુત્રે હય, તેના ચિત્ર કરી પ્રગટ કરે, અને તેને દેખાડો, ત્યારે પૂર્વ ભવને જે ભરથાર હશે, તેને દેખીને કન્યાને રાગ ઉપજશે. એ જ એક ઉપાય છે. તે સાંભળી રાજાએ ચિત્રકારેને જેટલા રાજકુવરો જુદા જુદા રાજ્યમાં છે તેના ચિત્રો બરાબર આલેખીને લાવવા કહ્યું, ઘણી ઘણી નગરીઓમાં જતા સમય લાગ્યો, અને છેવું ચિત્ર ચિતરવા માટે મથુરા નગરીમા ચિત્ર આલેખવા જાય છે, દેવસિંહકુમાર રાજપુત્રનું ચિત્ર ચિતરતાં ઘણું સમય લાગે, અદ્ભૂત ચિત્ર જોઈને રાજાને થયું કે જરૂર મારી પુત્રીને રાગ ઉત્પન્ન થશે, તે રાજકુંવરની સાથે પાણિ શુ કરશે, ચિત્રકારોએ કહ્યું કે તે રાજપુત્રનું ચિત્ર ચિતરતાં ઘણુ કષ્ટ પડ્યું છે, તે સાક્ષાત્ દેખવાથી આ ચિત્ર કરતાં અધિક અત્યંત રૂપવંત છે તેના રૂપ–લાવણ્ય ભાગ્યની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, તે ચિત્રપટને પિતાની આજ્ઞાથી કૌતુકથી તે કન્યા દૂરથી જોવે છે તે રમે રેમમાં હર્ષ પામી, ઉલ્લાસમય મન થયુ, પિતાની આજ્ઞાથી પિતાનું રૂપ ચિત્રપટમાં ચિતરી આ ચું, દેવગે ઘટતું થયું, દેવસિંહકુમાર ઉપર પિતાની કન્યા રાગવાળી થઈ છે એમ જાણી
Page #60
--------------------------------------------------------------------------
________________
R
પર
'
જોષીને તેડાર્થીને નિણુય કર્યાં. મથુરાનગરી પ્રત્યે પોતાના પ્રધાનને માકલી કનક સુન્દરી આપવાને નિણુય જણાબ્યા, મેઘરાજા પણ પેાતાના દેવસિહકુમારને ઘણા પ્રધાન પુરુષો સાથે વિશાલાનગરીમાં પરણુવાર્થે માક્લ્યા, ગૌરવભેરથી સામૈયુ કરી માન સન્માન ખૂબ કર્યાં, ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યાં, વિવાહ કા સારી રીતે થઈ ગયા ખાદ્ય તે બૃહસ્પતિ સરખા સુરગુરૂ નામે આચાય મહારાજા પધાર્યાં, ગભીર-મધ્વની દેશના આપવા લાગ્યા, સનગર લેાકસહિત રાજા પ્રધાન તેમ દેસિંહુકુમાર પત્ની સહિત દેશના સાંભળવા ગયા મધુરધ્વનીથી અપાતી દેશનામાં ગુરૂ ભગવંતે જણાવ્યુ` કે ચાર કષાયા, રાગ દ્વેષ, તેમ અજ્ઞાનરૂપી અંધકારથી વ્યકત એવે! સસાર મંદીખાનુ છે, તે ખંદીખાનામાં પડેલા પ્રાણીઓને કુટુંબના લાકો છૂટવા દેતા નથી ઇષ્ટ અનિષ્ટના સંચાગરૂપી માંકડું તેમાં રહેલુ છે, વિવિધ પ્રકારના રાગેથી વ્યાપ્ત છે, એવા સંસાર ત્યાજય છે માટે ચારે ગતિમાં ન ભમવુ હાય ! સંસારરૂપી ખ'દીખાનામાં રહેવુ. ચાગ્ય નથી, સદા ધ કરવા ઉચિત છે. ધ'માં લયલીન ખની આત્મ જાગૃતિ કરવી જોઈ એ
તેજ પ્રશસ્ત માક્ષેાપાય છે, જે માનવભવ પામી મેાક્ષના ઉપાય રુપ વીતરાગભાષિત ધર્મ આä નડુિ, જાણ્યું નહીં, આરાધ્ધે નહીં, તે પૂતિ આપદાને પામશે. જે આત્મધને આરાધશે. તે સ'પત્તિ પાર્ષીક થકી મૂકાશે. સ કરતિ થાશે. સવ જગતના હિતકારી એવા અરિત દેવને જાણશે. તેને ધન્ય છે, માટે તે અક્ષય મેક્ષના સુખને પામશે. હવે અહીં વીતરાગની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમ કહ્યું, તે એ આજ્ઞાધમ, ભાવસ્તવરુપ અને દ્રવ્યસ્તવરુપ, એમ એ પ્રકારના છે, તે બુદ્ધિવંતે માન્યા છે, એટલે આગારી ધર્મ અને અણાગારી ધર્મ એ એ ધર્મ છે. તે કેવા? તે સાધુને પંચમનુાવત રાત્રિભાજન વિરમણુ લક્ષણ જાણવા. પાચસમિતિ, ત્રણ ગુપ્તિ, અષ્ટ પ્રવચન માતા રુપ જાણવા તે મુમુક્ષુને મૂલ ધમ છે માટે તે અગીકાર કરેલા ધમ જીવે જાવજજીવ પ ત મૂકવા નિહુ એ ધર્મ કરતાં ઉપસ પરિષદ્ધ થાય તે પણુ સહુન કરવા, તે તે ચારિત્ર ધર્મના આરાધક પ્રાણી ખવવત્તર વીય વિશેષથકી તેજ ભવે મુક્તિપદ પામે છે, માટે હૈ, લખ્યું ! ભવ અ`ધી ખાનેથી મુકાવા જો ઇચ્છતા હા, તે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાનું’ આરાધન અતિ આદરથી કરો. તે રીતે જે સમ ન થઇ શકાય તેા મુક્તિપદના લાભના અર્થે કેશથકી સનની શુદ્ધોધને આપનારી આજ્ઞા આરાધી ગૃહસ્થે દ્રવ્યસ્તવ રુપ પ'ચઅણુવ્રત, ચાર શિક્ષાવ્રત આરાધવા તે કેવી રીતે આરાધવાં ? તે કે સંસાર ઘટાડવાને માટે જિન પ્રાસાદ કરાવવાં, બિંબ ભરાવવા, જિન પૂજાવિધિ કરાવવે સુપાત્રને વિષે જ્ઞાન દેવુ. નલી સ`સાર ઘટાડવાને જે શુદ્ધ અધ્યવસાયથી દેશવિરતિરૂપ ધર્મ આરાધશે, તે સ્વનાં સુખ ભગવી પછી શિવપદને પામશે. જો જિન પ્રાસાદ કરાવશે તે સ’સારાંબુધ્ધિને તરશે. વલી જે જિનપૂજા કરશે, તે રાગ શાક રહિત સ્ત્રગવિમાનનાં સુખ પામશે, જિનપૂજના કરનાર એ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવશે, તેની જગતયને વિષે પ્રતિષ્ઠા
Page #61
--------------------------------------------------------------------------
________________
:
પામશે માટે એવી રીતે વ્યસ્તવ જે છે, તે પણ વિધિથી કરે, તે ભાવતવનું હેતુ થાય છે, તે માટે તે પૂર્વોકત આરાધન કરે તે સાત આઠ ભવમાંહે શિવ પદને પામે તે સુંદર રૂપલાવણ્યથી ભરપૂર દંપતિ ધર્મમય જીવન પસાર કરે છે તેવામાં સુપ્રભ નામે તીર્થકર ત્યાં સુમેસર્યા ત્યાં નગરના સર્વ માણસે વંદન કરવા તેમજ દેશના સાંભળવા આવ્યા અષ્ટમહાપ્રાતિહાર્ય સહિત જગત જગતગુરુને વંદન આદિ કરી રાજા, પ્રધાન દેવસીંહકુમાર વિગેરે દેશના સાંભળવા બેઠા, દેશનામા જણાવ્યું કે જન્મ જરા મૃત્યુથી ભરેલે આ સંસાર છે. તે સંસાર સમુદ્રમાં ભયંકર દુઃખ દાયક કાળરૂપ મહાજા વિના અવસરે આવીને પડે છે તે સંસારમાં વિષયરૂ૫ વિષયના લેભે સમગ્ર મનુષ્ય માછલાના સમુદાય રૂપે પડેલા છે. જળ-જંતુઓ તો એમાં પડેલા જ છે બહાર નીકળી શકતા નથી પરંતુ નવાઈની વાત એ છે ગુણવાન તથા સજજને તે સંસાર સમુદ્રને તરી શકવા માટે સમર્થ હોવા છતાં બહાર નીકળી શકતા નથી ત્યારે સામે કિનારે પહોચેલા પણ સંસારથી વિરકત થવાની તૈયારી કરતા નથી. જે જી વિરક્ત થઈ સંયમ માર્ગને પામે છે. તે દુખથી રહિત બની શાશ્ચત ધામ એવા મેક્ષને પામે છે, માટે ભજને, તમે બેધ પામે, મેહુ ન પામે, અને પુણ્યથી મેળવેલી સામગ્રીને સદુપયેગ કરે, એવી રીતે તીર્થંકર પરમાત્માની દેશના સાંભળી સંવેગરસથી રંગાયેલા રાજા તથા પ્રધાન ભગવંતને કહે છે કે ધર્મનાવ વિના સંસાર સમુદ્ર તટે દસ્તર છે. હિતાહિતની પ્રજ્ઞા પ્રાપ્ત થઈ છે, પણ અમારી જાણવાની ઈચ્છા છે કે અમને બંનેને પરસ્પર આટલી પ્રીત કેમ છે? - ત્યારે ભગવંતે કહ્યું કે તમે પૂર્વભવમાં સૂડા-સૂડી રુપે હતા, તે વખતે જિનપૂજા કરતાં પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેનાથી તમને પરસ્પર પ્રીત થઈ છે, તે જિનપૂજા તમેને સિદ્ધિપદ અપાવશે આ પ્રમાણે સાંભળ્યા પછી રાજા તથા પ્રધાનને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવ દીઠે, સંવેગ પામી સંયમ લેવાને તત્પર થયા, મહત્સવ પૂર્વક દીક્ષા ગ્રહી સંયમ આરાધી મુક્તિપદને પામ્યા, જિનપૂજા દ્રવ્યસ્તવથી કરી તેથી બે જ સક્તિને પામ્યા, અલેક પરલેકને વિષે સુખી થયા. કરિશ્રી ધન પામે, વિદ્યાવિલાસી વિદ્યા પાસે, તેને જેટલે આનંદ હર્ષ થાય તેમ દેવસિ હકુમારને કથા સાંભળવાથી આનંદ થ, દેવસિંહકુમાર ભર્યા સહિત ધર્મ આરાધતા હતા. એક દિવસ દેવસિંહકુમારને પિતાના માતા-પિતા સાભળી આવ્યાં, પિતાના નગરપ્રતિ પ્રયાણ કર્યું.
તે વખત, વાજિંત્ર કરી આકાશને બધિર કરતે, અને સૈન્યરથી દિશાઓને ધૂસરી કરતે જ્યારે ચાલે, ત્યારે તેમને વળાવવા માટે તે નગરનાં ઘણાં લેકે આવ્યાં. ત્યાર પછી તે સહ દાન, માન, પ્રેમભરી દૃષ્ટિથી કુમારને સંતોષ પમાડીને પાછા વળ્યા. પરંતુ તેઓની દષ્ટિ તે વારંવાર તે કુમારની પછવાડે જ લાગી રહી એમ કરતાં જ્યારે પિતાના નગરની સીમમાં આવ્યા. ત્યારે પિતાની સ્ત્રીને ગ્રામ, પુર, આરામ દેખાડતાં માર્ગે માંડલિક
Page #62
--------------------------------------------------------------------------
________________
રાજાના ઘણા માનથી ભૂટણ સ્વીકારતો ઘણા પાલાના પલ્ટિપતિઓની પાસે આ મનવ, પર્વત, નદી, વાવ પ્રમુખે કીડા કરતે, ગ્રામ નગર ઉદ્યાને જ્યાંજિનના ચેત્ય છે, ત્યાં પૂજા કરતો, સર્વ દુખી પ્રાણીને દયાથી દેન દેત, પિતાની મથુરા નામની નગરીમાં પડે ત્યારે મેઘરથ નામે પિતાના પિતાને વધામણી પહેચી કે તમારે પુત્ર દેવસિંહ કુવર સ્ત્રી તથા ઇન સહિત નગરની બહાર આવેલ છે. તે સાથે પિતા ઘણા આડંબરથી સામે આવ્યું. પછી મેટા મહોત્સવથી યુક્ત સૌએ નગરમાં પ્રવેશ કર્યો પિતા પુત્ર તથા કુટું પ સર્વે મા, પરમ પ્રમોદ પામ્યાં. પછી તે પૂર્વ ભવનાં ઉપાસ્ય જે સમગ્ર પુણ્ય તેના વેગથી સ્વૈગ સમાન સુખગને ભેગ ને દાનાદિક દેતે થકે વિચરે છે. એવા સમયે મેઘરાજાએ સુપુત્ર દેવસિંડને રાજ્યગ્ય જાણું તથા પિતાને પણ વૃદ્ધાવસ્થાનેએ સમય જાણું સર્વ રાજ્ય છેડી સાધુ પાસે દીક્ષા લઈ સકલ કર્મ ખપાવી કેવલજ્ઞાન પામી મોસ નગર પ્રત્યે ગમન કર્યું. મેં સૂર તે ધર્મો પણ શુગ્ધીર હોય છે. ' હવે દેવસિહકુમારે પણ સ ગ્રામ કીધા વિના પિતાના તેજપા મને પ્રતાપથી દુત જે ભૂપતિ હતા, તે સર્વેને નમાવી પિતાની આજ્ઞામાખ્યા . “અને તે દેસિંહ રાજા અત્યત ન્યાયવાન થશે, તેણે કરી કાની પ્રજાને તે રાજા અત્યંત પ્રિય'' લાગતો હતે. એકદા રાજા પ્રભાતે જાગ્યે થકે હૃદયમાં બે પ્રકારે ચિ તે વા લાગ્યો કે જે રાજાઓએ રાજ્યલક્ષ્મીને તૃણવત્ છોડીને પ્રવજ્ય લીધી, તેઓને ધન્ય છે. અને હું જાણું છું, તે છતા પણ કાઈ વ્રતનો ઉદ્યમ કરતું નથી અને પ્રમાદમાખૂચી જ રહ્યો છુ. મડહના વિલાસથી વિલસતા એ જે કાય, તેને હું નિષ્ફળ ગુમાવું છું. અભિલાષારૂપ પિશાચીએ અત્યત ગ્રહ્યો છે. વલીવક એવા કામરૂપ કિરાતે મારા વિવેકરૂપી રત્નને ઘેરી લીધું છે, જિનક્તિ વચનરૂપ પટ૭ વાજે છે, તેથી ઘણા પ્રવીણ પ્રાણીઓ - હોય છે, તે જાગે છે. અહો ! ! ! હું અચેતન થઈ મેહુનિશામાં સૂઈ રહ્યો છું, તેથી કેમે કરી જાગૃત થત નથી ! મહાદુઇ મેહરૂપ શત્રુ મોટા પ્રયાસથી પ્રાપ્ત થયેલા મારા ચારિત્રને ચણ કરે છે અને પાછો તે મહિને કેમ છતો તે પણ મંદબુદ્ધિવાલે હું કઈ જાણી શકતું નથી ! અરે ! અસાર સંસારમા આસક્ત એવા મારાથી એ મહાપ્રબલ મોડ કેમ જીતશે ! એમ તે મનમાં દુ ખ કરે છે ત્યાર પછી તે દેવસિહકુમાર, નિશ્ચત્મિક બુદ્ધિ કરીને કહે છે કે હા ! તે મ જીતવાને ઉપાય તે પૂર્વાચાર્યાએ ભાવથી તથા દ્રવ્યસ્તથી કહ્યો છે. એમ નિશ્ચય ધારી પ્રભાતને વિષે રાજા એ ઉત્તમ ભૂમિ શેધીરે તે ઠેકાણે કેટલા એ પ્રાસાઢ અર્થ સૂત્રવારે તેડાવે છે, કેટલાક બિંબ કરાવવાનો વારો શલોટ કારીગરોને તેડાવ્યા, અને ઝડપથી તેણે થોડા વખતમાં જિનપ્ર સાઠ તૈયાર કરાવ્યા. અને તેમાં જિનબિ બની સ્થાપના કરાવી હવે તે જિન પ્રસાદનું આંગણુ જે છે તે નીલરત્નથી બાંધ્યું છે ફિટિકના થાભલા પર મણિરત્નની પૂતલીએ કીધી છે, તે કેવી છે? તો કે આકાશથકી સાક્ષાત્ વિદ્યાધરીઓ જાણે ઉતરીને આવી હેય નહીં ? ફટિક ત ભ કુંભ સારી રીતે લખાવી છે, તેણે
Page #63
--------------------------------------------------------------------------
________________
કરી, શેનાથી ઉંચા છે શિખર જેમનાં એવા સ્ફટિકતંભે તે કેવા શેભે છે કે જાણે હિમાચલની ટુંકે જ અહિયાં વિશ્રામ લેવાને આવ્યાં હેય નહિં ! એવાં જિનપ્રસાદ કરાવ્યાં, એવી રીતના જિનપદ તથા જિનબિંબ કરતા એવા સલાટને આદરપૂર્વક સન્માન દાનથી સ તોડ્યા હવે છત્ર, નિંહાસન, ચામર, વિગેરે મણિમય, અરિતના બિંબ ભરાવ્યાં. તથા આચાર્ય ભગવંત પાસે જિનબિ બની પ્રતિષ્ઠા પણ કરાવી તે પછી તે દેવસિંહ રાજા તથા તેની રાણી જિનપૂજાદિ કૃત્ય નિરંતર કરે છે, અને તેથી પિતાના પાતકરૂપ પકને ધે છે, જિનબિંબ પાસે લજજા ત્યાગ કરી નાચે છે, વાજિંત્રના નિષ વજાવે છે, એમ નર નારી જિન ગુણ ગીર ગાય છે ત્યાર પછી તેણે રથયાત્રાદિ શુભ કાર્ય કીધાં, મહેસૂવાદિક કાર્ય કીધા, ઉજમણાદિ સંઘભક્તિ વગેરે શુભ કાર્ય કર્યા તદઅંતર દેવસિંહ મહાપૂજા રચાવે છે તેમાં યોગીન્ટની જેમ જયમાન પામે, મેટા મોટા દાન સુપાત્રમાં આપે, શિવ સંપદામાં જ્ય પામે, વધતે પરિણામે જિનભક્તિ, અપર દાનાદિ કાર્યમાં ધન ખરચતે તેણે સમક્તિ સનિ નિર્મલ કાર્ય કીધાં. ભકિત તેમ કરતાં તે દેશમાં પણ ઘણા પ્રાણીઓ જિનભકિતવંત થયા, એમ શ્રાવક ધર્મ ઘણુ કાલ પર્યત પલીને વૃદ્ધાવસ્થામાં તે દેવસિંહ રાજા ચિંતવવા લાગ્યો કે હાથે ગુડથ ધર્મનું ફલશ્રુત જે સાધુપણું છે, તેજ આદરવું મને ઉચિત છે. પણ શો ઉપાય કરું? મારે પુત્ર જે છે, તે બાલક છે, તે માટે રાજ્ય તજી દીક્ષા તે લઈ શકું નહી પરંતુ હું એને બાળપણેજ રાજ્ય ઉપર તે સ્થાપુ, અને હું હળવે હળવે રાજ્ય કારભારથી નિપાર થાઉ, અને ત્યાં સુધી એ પુત્ર, રાજ્ય કારભાર વડનનું સામર્થ્ય પામે ત્યા સુધી જે મારું શરીર સશક્ત રહે તે હું દીક્ષા ગ્રહણ કરું ! અને આત્મ સાધન કરું! એમ ચિંતવી તુરત પ્રધાન પ્રમુખ તેડી પિનાના નરસિંહ કુંવરને તેડીને રાજ્ય ગાદીપર સ્થાપન કીધે, ત્યાર પછી તે શવના બાર વ્રતની ક્રિયામાં તત્પર થવા રાજા દેસવિરતિપણું શુમભાવથી આરાધે છે. ચારિત્ર લઈ શકયા નહિ, પણ વિવિધ તપશ્ચર્યા કરીને કાયા શોષવી, ભાવ ચારિત્રપણુ ભાવતા આ તકાલે એકમાસનું અણુઅણુ આરાધી શુભદિને કોલ કરી તે દેવસિંડુ રાજા, સાતમા દેવલેકે સત્તર સાગરોપમના આયુષ્યવાલા દેવતાપણે ઉપન્યા, ત્યાર પછી રાણે પણ શ્રાવિકા ધર્મ આરાધી તપ કરી ક્ષીણદેડ કરી અણસણ આરાધી અને શુભધ્યાને કાવ કરી સાતમા દેવલોકે સત્તર સાગરોપમની આયુષ્યવાલા દેવતાપણે ઉપન્યાં, એકજ ઉત્તમ વિમાનમાં બે દેવતાનું પરમદ્વિપ પપ્પાં, સુરકેડીના પૂજનીય થયાં એમ દેવસિંહ રાજા શમણે પાસિક ધર્મ અ રાધી સ્વર્ગે ગયા. શ્રાવક ધર્મથી ઉત્કૃષ્ટ દેવપણુ પણ પ્રાપ્ત થાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
ચેાથે સર્ગ : હવે સાતમા ભવને વિષે સાતમા શુકદેવજેમાં સુખમય એવું સંપૂર્ણ આયુષ્ય ભેગવી ત્યાંથી દેવતા થયેલે રાજાને જે જીવ, તે પ્રથમ વીને જ્યાં ઉપ, તેની યથાર્થ કથા કહીએ છીએ, તેને એક ચિત્ત રાખીને હે ભવ્યજને ! તમે સાંભળે. જંબુદ્વીપમાં પૂર્વમહાવિદેહ ક્ષેત્ર છે. જે ક્ષેત્રને વિષે સદેહના નિવારક એવા તીર્થ કરે વિચરે છે. તે વિદેહને વિષે સારા સુખપ જે વૃક્ષ, તેડુના કચ્છમાન સુકચ્છ નામે નગરી છે, તેમાં મેઘની જેમ વરસે એવા દાતાર, ધર્મવંત, ધનવંત, જયવંત પંડિત એવાં ઘણાં લેકે વસે છે. વલી જ્યાં જિનપ્રાસાદને વિષે નાટક પૂજાને અવસરે વાગતાં એવા જે મૃદ ગે, તેના ગરવને ધ્વનિ સાંભળીને સુખી થયા જે શ્રાવકપ મયૂરે, તે સદા નાચ કર્યા કરે છે. વળી જે નગરીને વિષે રાજકુમારે જે ઘડે દેડાવે છે, તેની રજ આકાશ પર્યત ઉડે છે. જે નગરીના ચતુષ્કાને, જેના ગંડસ્થલમાંથી મદ ઝરે છે, એવા હસ્તીઓ પિતાના મકથી સી ચે છે. તે સુપ્રશસ્ય એવી નગરીમાં પોતાની કીર્તિએ કરી વિમલકીર્તાિનામે રાજા રાજ્ય કરે છે. વળી તે રાજા કે છે કે વૈરીઓને બંધન કરવામાં ચતુર છે, લમીતે વિષ્ણુની જેમ વશજ કરેલી છે, તે રાજાને પ્રિયમતી પટરાણ રૂપે રંભા સમાન છે તે કુક્ષિએ દેવસિંહ રાજાને જીવ દેવલેકમાથી રવીને ઉત્પન્ન થયે, ત્યારે પ્રિયતી રાણીએ સુતા થકાં સપ્તમાં દિવ્ય મનોહર એ દેવતાને રથ દીઠે, તે દેવતાનો રય દેખી જાગ્યા, પિતાના સ્વામીને સર્વ વાત કહી, તે સાંભળી રાજાએ કહ્યું કેહે સ્ત્રી આપણને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે? રાણી હર્ષવંત થઈ ગર્ભનું પાલન કરે છે. પૂર્ણ માસે મધ્ય રાત્રીને વિષે દેવકુમાર સરખા દેદીપ્યમાન પુત્રને જન્મ આપે, દાસીએ રાજાને વધામણ આપી, ગીત ગાન કરાવ્યાં, ઘણુ દાન વિગેરે કરાવ્યા દસ દિવસ સુધી પુત્રને જન્મ મહોત્સવ કરી બારમા દિવસે સર્વ કુટુંબને જમાડી સ્વપ્નાનુસારે સર્વકની સાક્ષીએ દેવરથ નામ સ્થાપન કરે છે હવે તે કુંવર વિકસીત કમલેની જેમ વિકાસ પામતે વધતે હવે, રાજ્યમાં તેના ગુણોથી તે આદરમાન સન્માન વળે થય હતું, તે કુમાર સૌમ્ય, શીતલ, નિ કષાય, સતેષી હતે.
જે કુમાર યૌવનાવસ્થા પામે છે તે છતાં પણ વિષયથકી વિરક્ત અને સંસારી વાર્તા કથા, વિનોદ, તેથી રહિત છે, પપકાર કરવાને વિષે ડાહ્યો છે. માતાપિતાને હર્ષ ઉપજાવે તે છે, ચીવનાવસ્થા પામ્યો છે તે પણ તવદષ્ટિથી ધર્મમાંજ રૂચિ છે. હવે તે સમયે તે જ વિજયને વિષે દર્શનવાલા જનથી વ્યાપ્ત તથા પૃથ્વીરૂપ સ્ત્રીના કપાળમાં તિલક સમાન એવું સુપ્રતિષ્ઠિત નામે નગર છે, તે નગરમાં કુલવાન તથા મોટા સ્કંધવાળે, રૂડા કુલને ઉદય છે જેમને એવા કલ્પવૃક્ષ જે રવિતેજ નામે મેટા રાજા રાજ્ય કરે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૭
સાક્ષ ત્ લક્ષ્મી જેવી સતરાણી નામે રાજાની રાણી છે હવે તે દૈસિહુની સ્ત્રીને જીવ, જે સાતમા દેવલેન્કમાં દે.તા થયેા હતો તે ત્યાંથી ચ્યવીને ક્રમના વશથી તે વંસતદેવી રાણીને કુક્ષિમાં પુત્રીપણે આવી ઉપન્થે. ત્યારે રાણીએ રત્નનીમાલા સ્વપ્નામા દીકી, પછી તે રાણીએ ગનુ પ્રતિપાલના કરત થકાંએ પૂર્ણ માસે શુભયેગે. પુત્રીને જન્મ આપ્યા, ત્યારે પિતાએ જન્મ સ્થિપિત્તા મÌત્સવ કરી સ પદાનુસાર તે કન્યાનું રત્નાવલી એવુ' નામ પાડયું. તે રત્નાવલી અનુક્રમે માટી થઇને ચાસઢ કલાની તથા ખીજી ઘણી કલા, વિજ્ઞાનની વિજ્ઞાત થઈ. યૌવનાવસ્થા પામી ત્યારે મનહર થઇ. તે કન્યાનું પૂર્ણ ચદ્રવત્ મુખ, અમૃત સમાન અધર, મણિશ્રેણી તુલ્ય દાંતો, લક્ષ્મી સદશકતિ, એરાવત હાર્થી સમન ગમન, શરીરને પશ્મિત પારિજાત, વૃદ્ધ સમાનવાણી કામદુગ્ધા સરખી, માટે હું ચંદ્રમુખિ ! દેવાએ દુગ્ધાધિનું મથન કરેલું હશે શું ? એ કવિની ઉપેક્ષા છે. હવે વિતેજ રાજાના શિક્ષાવ્રત નામે પ્રધાનના વિબુધનામે પુત્ર વિમલ કીર્તિ રાજાના પુત્ર દેવરથનું વૃત્તાંત સાંભળી એકદમ અચે ધ્યાનગરીમાં આવ્યે ત્યા ૨ જદરખારમાં જઇ રાજાને હાથ જોડી પ્રશુામ કરી કહેવા લાગ્યું કે હું વિમલકી રાજા સુપ્રતિષ્ઠ નગરના રવિતેજ નામે રાજાએ વિનતિ પૂર્વ ક આપને કહેવરાવ્યું છે. જે આપને દેવરથ નામે કુમાર છે, તે સાક્ષાત દેવાથ જ છે, તેની અને દેવના રથની તુલ્યતા છે.
ધ્રુવસ્થની ગતિ અબ્યાહત છે, તેના હાથમાં ચદ્રરેખા, મત્સય, હાર્થી, ઘેાડા, લક્ષ્મી સ્વસ્તિકર્મી યુક્ત છે રૂડા મનવાળે ઔદાદિક ગુણેથી ભરપુર છે. તેનુ દેવરથ નામે યથા છે હવે તે દેવરધને જેમ વજ લગાવીએ તો શેલે તેમ તમારા વાસ્તવિક દેવન્થની સાથે રવિતેજ રાજાની કન્યાના સબધ એડીએ તો ખૂમ જ Àાસે, ત્ જા ચલિત છે ત્યારે કુંવરી અચલ છે આટલે જ તફાવત છે. કુંવરી પશુ અત્યંત રૂપ, સૌંદર્યાં, ઔદાય કિ, અનેક કલાએથી તે યુક્ત છે. સરખે સરખા ગુણેાથી યુક્ત એવી કન્યા પરજીવી કાને ન ગમે ? હવે તે કન્યાને પરણવા માટે તે તિતેજ રાજા માટે સ્વયંવર અડપ રચાવ્યે છે. તેમા મેટા રાજપુરુષા, રાજકુમારે આવવાના છે તો દેવરકુમારને પશુ વરવાની ઈચ્છા ન હોય તો પશુ આવવુ જોઈએ અને વિતેજ રાજાળ્યે કહેવરાવ્યુ પણ છે, કદાચ દેવરથ સાથે તે કુંવરીનુ લગ્ન થશે તો આપણુને ખન્નેને આનદ થશે, આવુ તેિજ રાજાનુ કહેલુ વચન પ્રધાનના મુખી સાંભળી બુદ્ધિમાન મિલકીતિ રાજા પેાતાના વિજ્ઞાતપુત્ર દેવરથને એકાંતમ બેસાડીને કહે છે કે હે પુત્ર, તું સ્વયંવરમડપમાં જા, કારણ કે ત્યાં ઘણા રાજકુમારા મલવાના છે, પુણ્ય-અપુણ્યના નિણુંય કરવા માટે દ્યાવ્યા છે, રવિતેજરાજા કાર્નનુ પશુ અપમાન કરશે નડુિ એ પ્રમાણે પિતનુ વચન સાભળી પિતાની આજ્ઞાથી ચાતુ થી ત્યા જપુ કમ્પ્યૂલ કર્યું. પછી ત્યા ભલે દિવસે અતિ ચપળ ચતુર ઘેડાએ તથા મદ્રેકટપણાથી નાચતી એવી હસ્તીઓની ઘટાએ ચોના ચિત્કારથી સન્નાત લેાકાએ દેખાતા સારા થે, વિવિધ એવા આયુધાના સ બધથી વ્યગ્ર અને ચાલતા એવા પાયકા, પ્રયાણુને ચેાગ્ય એવા
'પૃ ૮
Page #66
--------------------------------------------------------------------------
________________
ફૂટ
યાજિંત્રાતા શબ્દો, તે સવની સાથે રથ નારે કુમાર, મદ્રેન્મત્ત હાથી ઉપર આરુઢ થઈ ચાલ્યું. જે વખતે તે કુમાર હુ થીપર બેસી ચાલ્યેા, તે વખતે માથે છત્ર ધારણુ કર્યું, અને ચામા પણુ વિજાતા માંડયાં, એમ માટા આડંબરથી તે કુંવર પેાતાના નગરથી મહાર નિકળ્યે, પછી રસ્તામાં ચાલતાં ગ્રામ, નગર, પુર, ઉદ્યાન, પ્રમુખ જે જે આવ્યાં, તેને ઉલ્લુ ઘતા થકે એક વનમાં આવી પહેા, ત્યાં વનમાં ચાલતાં ટિન્ન ક્ષ પંખીની જેમ ભૂમિમાં પડેલે, તડફડિયાં મારતા, ઉડવા જાય છે પણુ પાછે પડી જાય છે. તેવા, દીનવદનવાલા યુવાવસ્થાવાલા, રુપવાક. વિદ્યાથી ભ્રષ્ટ થયેલા એવા કેઇ એક વિદ્યાધરને દીઠો, તેવા વિદ્યાધરને જેઈ આગલ આવી દયાલુ એવા દેવરથ કુમારે તેને પૂછ્યું કે હું મહાભાગ ! અહીં તું કયાંથી આવેલા છે ? અને શા માટે આવા દુઃખને પ્રાપ્ત થયેા છે? તેવાં રાજકુમારના વચન સાંભળી વિદ્યાધર કહે છે કે હું રાજકુમાર ! તમે પથિક છે. તેથી આપને ધારેલા ગામ જવાને રિત ઇચ્છા હશે ખરી ? તે પણુ કૃપા કરી આપ જો ઘેાડી વ૨ આઠ્ઠી' મારી પાસે ઉભા રહે, તે હું મારા વીતેલા દુઃખની સર્વ વાત તમેને કડ્ડ' તે તમે સાંભળે. એવાં વચન સાંભળી દયાશીલ એવે કુમાર, ત્યાં ભે રહ્યો, એટલે વિદ્યાધરે સવ પેાતાની અનેલી વાત કઙેવા માડી કે હું કુંવર ! વૈતાઢય નામના પર્વતને વિષે કુંડલનામે નર છે, ત્યાં શ્રીધ્વજ નામે વિદ્યાધરના રાજા રાય કરે છે, તેના પુત્ર હું ચંદ્રગતિનામે વિદ્યાધર છે. પેાતાની વંશ પરપરાએ પિતાથી પામ્યા જે વિદ્યા, તેણે કરી સ્વેચ્છાથી હું કીડા કરતે એકદા વૈતાઢયની મેખલામા ગયેા. ત્યાં મે કે,ઈ એક નારીસમુદાયના હાહુારવ તથા કાલાહુલ શબ્દ સાંભળ્યે તે સાંભળતાંજ હું ત્યાં ગયા, ત્યા જઈ જોયુ, તેવામા તે ઘણી સખીયે જેને વસ્રાચલે કરી સમીર નાખે છે, એવી સુરકન્યા સમાન એક માળા સ્ત્રી પાતાની આખા મીંચી અચેતન થઈ સૂની પડેલી હતી તે મે' દીઠી ત્યા મને સર્વે સખીઓએ કહ્યુ કે હું ઉત્તમ પુરુષ! જલ્દી અત્રે આવે, કાણુ કે એ ગધરાજાની એંટીને મડ઼ાન આશીવિષે એટલે સપે શૈલી છે, માટે દયાલુ એવા તમે! તેને પ્રાણુનુ દાન આપે. તે સાંભળી મે વિચ યુ જે હવે તેને હું કેવી રીતે જીવાડુ ? તવામાં મારી દૃષ્ટિ તે કન્યાના ડાખા હાથ પર પડી, ત્યાં તેના ડાબા હાથને ષે વીંટી છે, તે જોઈ, અને ત્યાં જઈને એ વિચાયુ જે તે વીટીમા મણિ છે, માટે તેને જલમાં નાંખી ને જલ જો છાંટુ તથા તે જલ સીંચું, તો તેથી આ કન્યા જીવતી થાય ? એમ વિચારીને પૂર્વોક્ત રીતે જલ, મથ્રિસાથે મેળવીને છાંટયુ, તથા તે જલ સર્પ ઉપર પણ સીંચ્યું તેથી તે કન્યા તપ્ત ચૈતન થઈ ખેડી ચ મને જોવા લાગી, જોઇને લઝા માણી પેાતાના વચ્ચે કરી શરીર સર્વાં ઢાકી નિસાસો મૂકી સખીઓને પૂછવા લાગી કે હું સખી ! તમેા અશ્રુયુકત મુખવાલીએ છતાં હસે કેમ ા? તથા આ કામદેવ સમાન પુરુષ કાણુ છે? તે સમયે સખીએએ કહ્યું કે હું હેન! મને તે સંગ થયેા હતા તેથી કાવત્ થઈ ગયાં
Page #67
--------------------------------------------------------------------------
________________
પ
હંત, તે તે સર્પનું વિષ, આ માનવતાર પુરૂષે હસ્તગત મુકિ રત્નજલના સિંચનથી નાશ કર્યું અને તમને જીવતા કર્યા? તે અમે પણ પ્રથમ તમેને સર્પશ થયે તેથી તમારા જીવવાની આશા છોડી દઈને શેકાક્રાંત થઈ રુદન કરતી હતી, તેવામાં આ પરોપકારી પુષે એવી આપને જીવતા કર્યા તેનો હર્ષ થવાથી અમે હસવા લાગી છીએ. અર્થાત તમે માણશરણ થયા એવું જાણી અશ્રયુક્ત મુખવાલી થઈ હતી અને પાછાં તમે જીવતાં થયાં માટે હસિતવદન અમે થયા.
આ સર્વ હકીકત સખીઓના મુખેથી સાંભળીને તે કન્યા વિસ્મય પામી. અને સરાગટકિટથી મારી સામું જોઈને કહેવા લાગી કે, હે સખી! મારી મુદ્રિકા કયાં ગઈ? તે સમયે સખીઓએ કહ્યું કે તે મુદ્રિકા આ પુણ્ય પુરુષે ગ્રહણ કરી તમેને જીવાડેલા છે એવુ વચન સાભળી તે વખત કૃતજ્ઞપણથી તથા પ્રત્યુપકારની વાંછાથી કરી લજજાથી કામરસથી કઈક એવા અનિર્વચનીય રસને અનુભવતી હતી તેવા અવસરને વિષે ચપદારના મુખથી તે બનેલું સર્વ વૃત્તાંત સાંભળીને તે કન્યાને પિતા જે ગાંધર્વ રાજા તે ત્યાં આવીને ચાકરના મુખથી મને શ્રી ધ્વજ રાજાને આ પુત્ર છે, એમ માનીને કહેવા લાગ્યો કે હે વાન્ય ! મારી પુત્રીને પ્રણ ન દેવાથી તમે અને માનનીય છે. આ પુત્રી આપવાથી પણ તમારો ઉપકાર વાળવાને હું સમર્થ નથી. માટે આ કન્યાની મુદ્રિકા લેવાથી પૂર્વે લગ્ન તે થઈ જ રહ્યું છે તથાપિ અમારા મનને આનદ દેવા માટે તમે આ કન્યાનું પાણગ્રહણ કરો. તે સમયે મેં કહ્યું છે જેમ આપ આજ્ઞા કરે છે, તે કરવું જ મને ઘટે છે.
તે પછી મોટા આડંબરથી મે તે કન્યા સાથે મારે વિવાહ કર્યો અને તે કાંતા સાથે ભેગ ભેગવતા મને ઘણે કાલ વ્યતીત થયે. હાલમાં દક્ષિણ સમુદ્ર તટના ઉદ્યાનને વિષે ક્રીડા કરીને નિવૃત્ત થયેલા એવા મનથી રસ્તામાં ચાલતા મારી ફઈને પુત્ર સુમેધા નામે વિદ્યાધરે મને મલ્યો, તે મને સ્ત્રી સડિત જેના વે ત અત્યંત કોપાયમાન થ થકે કહેવા લાગ્યું કે હે દુષ્ટ ચેષ્ટ પાપિષ્ટ ! ! મારે માટે માગેલી એવી આ કન્યાને લઈને તું મારી નજરે ટકીશ ! હું જોઉ તારું બલ જે કેવુંક છે અને તેનું ફલ હું તને દેખાડું છું ! એમ કહીને સ્પર્ધાથી મારી સામે યુદ્ધ કરવા ઊભો રહ્યો. મે પણ મારા સામર્થ્યપણે યુદ્ધ કરવા માડયું પરંતુ દૈવગે કરી વ્યગ્રપણાથી વિદ્યાનું એક પદ મને વિકૃત થઈ ગયું તેથી હું ઉપરથી ધસીને તત્કાલ નીચે પડી ગયે. તેવામાં તે પાંગલાની જ જાણે 1 સ્ત્રી લઈ જાય, તેમ મારી સ્ત્રીનું હરણ કરી કાગડાની જેમ તે નાશી ગયે, એ પ્રમાણે મેં
મારી વાર્તા સર્વ કહી સંભળાવી. તે પછી દયાલુ તથા પરદુ એ કરી દુઃખિત અને ઉપકાર કરવા માટે વ્યાકુલ એવા કુમારે વિચાર્યું કે મારી શક્તિ પ્રમાણે એને હું ઉપકાર કરું? એમ વિચારીને તેણે વિદ્યાધરને કહ્યું કે તમારા જેવાને ઉપકાર કર માં અમે તે શું સમર્થ થઈએ ? તે ' ણ જે તે વિદ્યાથી કલ્પ થાય, તે મારી પાસે તમે બેલે. ત્યારે
Page #68
--------------------------------------------------------------------------
________________
ચંદ્રગત નામે વિદ્યારે વિચાર્યું જે નિયે આ મડાપુરુષથી મારી કાર્યસિદ્ધિ થશે. પછી તે વિદ્યારે ધ્યાનમાં લાવી જેટલી વિદ્યા પિતાને ઉપસ્થિત હતી તેટલી ભ, ત્યારે પદાનુસારિણી લબ્ધિથકી એ દેવરથકુમારે આગળનું વિસ્મૃત થયેલું જે પદ હતુ તે તરત કહ્યું અને પૂછ્યું કે શું તમે જે વિસરી ગયેલા હતા તે આજ પર હતુ ? તે સમયે વિદ્યાધરે કહ્યું કે હે રાજન્ ! આપે જે વાક્ય કહ્યું, તેજ મને વિસ્તૃત થયું હતું. હવે મને આપના કહેવાથી યાદ આવ્યું. તેવી રીતે કુમારના પ્રતાપે કરી વિદ્યા પ્રાપ્ત થવાથી હર્ષાશ્રના બિંદુથી ભી જાઈ ગયા છે નેત્ર જેનાં એ તે વિદ્યાધર કહેતે હતો કે નિચે આપ જેવા આર્યપુરુષના સગથી મારી કાર્યસિદ્ધિ થઈ. તેથી છે મિત્ર! આપનાં દર્શનથી અત્યંત હું સ તુષ્ટ થયે છું, પણ હાલમાં આપને કાલક્ષેપ થાય છે, તે સડન થઈ શકે નથી તે પણ છે મિત્ર! હું તમારા ગુણને ઉપકાર કેવી રીતે વારીશ? માટે છે વય ' મારી પાસેથી વિદ્યા અને તે વિદ્યા ભણી મને જે વખતે સંભાળશે કે તુરત હું આવીશ અને રુપાંતર થાય અને ઈચ્છિત વસ્તુ આપશે એવી વકિપલબ્ધિનામે વિદ્યા તમેને આપુ છુ તે ગ્રહણ કરે. અને મારી આપેલી વિદ્યાના મિરે કરી સંભારી દીધી છે. વિદ્યા જેને એ હું પણ કાંઈક આપી કૃતાર્થ થાઉ? એમ એ વિદ્યાધરના મધુર આલાપથી દેવરથકુમાર વિદ્યાને ગ્રહણ કરતે હતે. પછી તે ચંદ્રગતિ નામે વિદ્યાધર પિતાની સ્ત્રીનું હરણ કરીને લઈ ગયેલા અમેવા નામના વિદ્યાધરની પછવાડે દેડ.
હવે તે વિદ્યાધરની આપદાને મટાડવા કરી હર્ષિત થયેલ દેવરથ કુમાર, આગળ ચાલતાં ચાલતાં, જેમાં ઘણું રાજકુમારે આવેલા છે, એવા સુપ્રતિષ્ઠનામે પુરને વિષે પહેર્યો. પછી ત્યા રવિતેજરાજાએ બહુ માનપૂર્વક સુંદર મંદિરને વિષે તે દેવરથ કુમારને ઉતારે આવે ત્યાર પછી તે વિવિધ પ્રકારના આશ્ચર્ય છે આડંબર જેમાં , એ અને ઉચા એવા મણિસ્ત ભેથી પ્રાસાદની શ્રેણીઓથી સુશોભિત, મોતીના. જેને કાંધીઆ છે એવા મણિના તેરણાથી શોભાયમાન, બાંધેલા છે રેશમી ચ દ્રવા જેને વિષે તથા નાચતી એવી વારાંગનાઓથી આ મનોહર, બેલતા એવા નાના પ્રકારના યંત્રપક્ષિઓથી ઉત્પન્ન થયું છે આશ્ચર્ય જેને વિષે એ સ્વયંવરમડપ, રતિતેજ રોજાના હુકમથી સારા કારીગરેએ તે નગરને વિષે બનાવ્યું. તે હવે તે પછી પ્રભાતને સમયે રાજાની આજ્ઞાથી કેટવાલે પટડ વગડા જે પરિવાર સહિત અહીં આવેલા રાજકુમારેએ ત્વરિત સ્વયંવર મંડપમાં આવવું. તે સાંભળીને કર્યા છે શ્રેગાર જેમણે અને સારાં ઉત્તમ વસ્ત્રોથી પરિવૃત થકા પોતપોતાના પરિવાર ' સહિત વિવિધ દેશના કુમારે ત્યા આવવા લાગ્યા. હવે દેવરથકુમાર મનમાં વિચારવા લા જે ભૂષણ વગેરે છે તે દૂષણ રુપ છે. કારણ કે પિતાના પુણ્ય અને અપુણ્યના હેતુથી કન્યાનું વરવું થાશે, પરંતુ કાઈ ભૂષણદિથી થવાનું નથી. અને એમાં હર્ષશોક
Page #69
--------------------------------------------------------------------------
________________
કરવાનું પણ કોઈ કારણ નથી કેઈ પણ એક પુણ્યપુરુષને તે કન્યાને લાભ થશે તેથી તેના પુત્રની પરીક્ષા થશે. અને જે પુણ્ય રહિત જન હોય તેને તે પરાભવ થાય છે. તેમાટે મારા પુણ્યના નિર્ણય માટે કઈક હું મારુ પાતર કરું ! એમ વિચારીને પિતાના મિત્ર વિદ્યાધરે આપેલી વિદ્યાથી કાઈક પિતે કુરુપડે થઈ હાથમાં વીણા લઈને પુરમાં ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા સ્વય વર મંડપમાં આવ્યો. હવે ત્યા સ્વયંવર મંડપ કે છે કે તેમાં પ્રવેશ કરતા કેઈક કુમારોને દરવાજે રેયા, તેથી તે રાષ્ટ થઈને પાછા જાય છે તેને જોઈને કેઈક ઉપડામ કરે છે. વલી તેય વર મરુપને વિષે ઉપરના છ જાપર બેઠેલા વાનરે હરણ કર્યા છે શિવસ્ત્ર જેનાં એવા પુરુષે જ્યારે આગળ પાછળ જ છે ને કઈ ખરે વસ્ત્ર કુર્તા ઓળખાતું નથી તેવારે બીજા કુડલી માણસે કઈક ભળતા માણસનું નામ લઈને ઉપડામ કરે છે. વળી કેટલાકે તે ત્યાં સ્વપ વર મંડપમાં બાંધેલી ફટિક મણિની પૃથ્વીને વિશે જાલ સહિત આ હદ છે તેવી જાતિથી ફોને ભીંજાવાના ભયથી ઉચ લઈ ચાલે છે. એમ વિચિત્ર પ્રકારે તે સ્વય વર મડપમાં થાય છે. હવે કન્યા વરવાને ઉમુક એવા રાજકુમારે, ત્યાં પ્રતિહારે બતાવેલા એવા માચા ઉપર યથાયોગ્ય બેસવા લાગ્યા.
તે પછી દેવરથ કુમાર પણ પિતાના સ્થાન પર પિતાના કેઈ મિત્રને બેસાડીને તેની પાસે વણને વગાડ, વિલેપ રહિત સુખેથી બેઠે. એવા સમયને વિષે મને એવા ગીત ગાનને વિષે ઉદ્યત એવા પિતાની સખીઓના વૃદથી સહિત રંભા નામે અપ્સરાજ હેય નહિ? તેમ તે રાજકન્યા સ્વયંવર મંડપમાં આવી તે સમયને વિષે તે રત્નાવલી કન્યાના વિકસિત એવા મુખકમલને વિષે રાજકુમારના લોચનરુપ ભ્રમ સમકાલેજ પડયા. અને તે સર્વે રાજકુમારે પોતાના મનમાં ચિંતવવા લાગ્યા, કે જે ત્રણ જગતને વિપે બ્રહ્માએ અગણ્ય એવી લાવશેભા, છાની રાખી મૂકી હશે તે વિનય અને નીતિ તેના ગુણે થી વર્જિત એવા વિધિથી લાધ્યશભા, સરસ્વતીને, કામદેવની સ્ત્રી રતિને, ગીરીને અને લક્ષ્મીને કંઈ પણ દીધી નહિ, અને તે લાવણ્યભા આ સ્ત્રીનેજ યથેચ્છિત આપેલી છે. કારણ કે જે અગમને હરવ આ નારીમાં છે, તે સરખુ આ સંસારને વિષે કેમ દેખાતું નથી એ પી રીતે ધ્યાન કરતા એવા કુમારને પોતાના કટાક્ષબાણથી વિ ધતી એવી તે બાલા, મંડપના મધ્યભાગમાં આવી પછી ત્યાં વેત્રવતી એવી ભાટણએ અનુક્રમે રાજાઓનાં નામ, ગોત્ર પ્રભૂતિનું વર્ણન કરવા માંડ્યું, જે કુમારનું વર્ણન ધાત્રીએ કર્યું તેની ઉપર તે કન્યા પ્રથમદષ્ટિ અને પછી પૂઠ દઈને આગળ ચાલતી હતી. તેથી તે રાજકુમારોને દષ્ટિના દર્શનથી હર્ષ, તથા પૃષ્ઠદર્શનથી ખેર, એ બને અનુક્રમે થવા લાગ્યા. એમ તે કન્યાએ ઘણા રાજકુમારે દીઠા, પરંતુ દાવાગ્નિથી બળેલા વનને વિષે તાપથી બળેલી કોકિલાની પેઠે તે કન્યાની દષ્ટિ કેઈ રાજકુમાર ઉપર વિરામ પામી નહી અને વરપ્રાપ્તિને માટે તેને મોટે
*
*
*
Page #70
--------------------------------------------------------------------------
________________
સદ થવા લાગે. પછી જેવામાં તે કન્યાએ તે સ્વયંવર માપમાં નીચે બેઠેલા દેવરથ કુમારને નજર છે, તે જ સમયે પૂર્વજન્મના સનેડથી તે કન્યાનું મન, તે કુમારમાં જ લીન થઈ ગયું. અને તે કુમારે પણ પ્રેમને પૂર્ણ પણાથી પોતાની દૃષ્ટિ તેની ઉપર નાંખી. પછી તે કુમારની દકિટની તુષ્ટિથી એકદમ આગળ આવી કુમારને ગળામાં સ્વયંવર વરવાની વરમાલા નાખી દીવી તે પછી ત્યા “બહુ સારે વર વચે,” એવી રીતને એકદમ મને ડર શબ્દ ઉત્પન થયો અને અનેકના મ ગલતૂર્યોને શબ્દોથી નગર સર્વ પૂરાઈ ગયું. અર્થાત્ આખા નગરમાં મગનૂર્યને શબ્દ સભળાયા. પછી દેવરથકુમારને જોઈને રવિ તેજ રાજા મનમાં જરા એક પગે, જે અરે ! આ મારી પુત્રીએ આવા વીણાધર ગાયકને વર્યો? એમ છેપામીને વલી મનમાં વિચારવા લાગ્યા જે અરે ! આ વણધર ગાયકમાં રૂપ, કુલ, કલા, વી , પ્રમાણ. સંપત્તિ તથા બીજી બાબતને કઈ પણ ગુણ તે છે નહિં, તે પણ આ મારી મૂર્ખ કન્યાને તે વીણાધર ઉપર પ્રેમ અત્ય ત કેમ થયા હશે ? વલી ઉત્તમ એવી આ કન્યા સામાન્ય પુરુષમાં આશક્તિ તે કેમ કરે ? જે રાજ્યલક્ષમી છે, તે કેઈ કાળે પણ તુચ્છ પુણય પાળા પ્રાણીને વાછે ન૬િ. માટે આ નિયમથી તે તે બનેના ભાગ્યના વેગથી આ વાત બનવી ઘટે છે, બાકી બીજુ કાઈ પણ આમાં વિચારવા જેવું નથી. હવે તે આ મારી પુત્રીને જે ૧૨ એ, તેજ આપણે પણ ઉત્તમ જાણો ! આવી રીતે રવિતેજરાજાએ વિચાર કર્યો.
તેવા સમયને વિષે ગાંધર્વ વિવાહથી દેવરથકુમાર તે કન્યાને પર, તે સાંભળી ઈવાળા રાજાઓ, પિતપે તાનું સૈન્ય તૈયાર કરીને તે દેવકુમારના સસરા રવિને જ રાજાને કહેવા લાગ્યા, જે અરે અજ્ઞાનપણથી આ તમારી કન્યાએ કાઈ પાત્રાપાત્રત્વ જાણ્યું નહિં, અને અ વરને કઠે વરમાલારેપણ કરી, પર તુ તે વાત તમે કેમ કબૂલ કરી? તમે કહેશે કે તે કન્યાની ખુશી પ્રમાણે કન્યાએ તે કર્યું, તેમાં અમે શું કરીએ? તો કે, કેઈ આંધળા માણની શુ કૃપાથકી, કાટાથકી, અગ્નિકી, દયા આણુને રક્ષા ન કરવી? તેમ અજ્ઞાનપણુરૂપ અ ઇત્વથી યુક્ત એવી આ કન્યાનું પાદિક સરખા આ વીણાધરથી દયા આણું તમારે શુ કરવુ ઉચિત નથી શુ ? તે માટે વણધર ગાયકને વરવારૂપ , કદાઝમાંથી કન્યાને સમજાવી કે ઉત્તમ રાજકુમારને આપવી એગ્ય છે કે જેથી કરી આ સંગ્રામ કરવા સદ્ધ થયેલા રાજાઓ પછા વિરામ પામે ? અને વલી અતિ કલેશને નાશ પણ થાય ? અને જે તમારી તેવા વણધર ગાયકપ પામર પ્રાણુને જ કન્યા આપવાની ઈચ્છા હતી, તે આ અમારા જેવા રાજાઓ વ્યર્થ અપમાન કરવા શા માટે અહિં બોલાવ્યા? હે રાજન ! અમારા જેવાનું જે તમે પાપ ણના કટકા કરી નાક કાપ્યું હોત તે તેને અમો ઉત્તમ માનન, પરંતુ આવી રીતે અને બેલાવીને અમારે પરાભવ કર્યો તે તમેએ ઘણું જ ખોટું કર્યું તે માટે હે રાજન્ ' વિચારીને તમારે સમાચિત કાર્ય કરવું જોઈએ, જે કરવાથી માનહાનિ તથા પરાભવ ન થાય? એવા રાજકુમારનાં વચન સાંભળી પરા
Page #71
--------------------------------------------------------------------------
________________
ક
.
ક્રમવાળા રવિતેજરાજાએ કહ્યું કે, ભે ભે રાજકુમારીશ! પોતાની મત્યનુસારે વરમાારાપણુ કરી, યથેચ્છ વરને તે કન્યાએ સ્વીકાર્યાં, તેમાં વળી તમ રો પરાભવ અને અપમાન શુ યુ? પચ શબ્દના વાજા વાગતે જે હાથીએ જેની પર કલરા ઢાળ્યેા હાય, અને જે પચે કબૂલ કરેલા હાય, એવા કોઇ મનુષ્ય રાજગાદી પર બેસે, અથવા કાઈ કન્યા કદ ચિત્ તેવા પુરુષને વરે, તે ખીજાએને તેમાં રીષ કરવાનુ શુ કાણુ છે? કઇજ નRsિ: તથાપિ જો તમારા શરીરમાં અજીણુથી થયેલા કાપવર બલવાન્ થયેા હાય, તે આ વૈદ્ય એના અમે તમેને યુદ્વરુપ લંધન કરાવીએ ? તેવામા તે। દેવરથકુમાર મિત્ર આવ્યે કે ભે ભે રાજકુમારે ! મિથ્થા વૃથાભિમાને કરી તમે પેતે જ પોતાને સકલંક ન કહેા. ઠારણુ આ કુમાર જે છે, તે પણુ રાજકુમાર જ છે, પરંતુ તે પામર પ્રાણી નથી. આ કુમાર તેા કેવા છે? તે કે સર્વાંત્તમનુણેથી યુક્ત છે, મુક્તાફેલની પેઠે સ્વચ્છ અને સ્થૂળાકાર છે, તથા મુક્તાલના હાની પેઠે ગુણુનુ સ્થાનક છે. અહીં મુક્તાફલના હાર, ગુણુ એટલે દેરીનુ સ્થાનક છે. તેમ આ કુમાર પશુ શુશેનુ આલય છે. વલી વિદ્યાધરની પેઠે સારી વિદ્યાવાળા છે, ચંદ્રમાની પેઠે ઉત્તમ કલાવાન છે, તાપે કરી સૂ સમાન છે, ગાંભીચે કરી પત્ર પવને વિષે સમુદ્રસમાન છે, દાને કરી સુરતતુલ્ય છે, માટે અમારા સ્વામીને તે માનનીય છે અને આ વીણાધરના લગ્ન કરી સત્ર મહેાટા આનંદ થશે, માટે તમારે અમારી પર કોધ કરવા ચેાગ્ય નથી જ્યારે પુણ્યદય સારી હાય, ત્યારે તેવી કન્યા વરે છે, અન્યથા તેમાં કાંઈ કેાના ઉપાય ચાલતા નથી. એમ કરતા જો આ કુમાર સાથે તમે વિરેધ કરશે, તે તે વાધ તમારે આગળ જતાં અત્યંત દુસડ થાશે. વળી તમને તે વિષ કેવેશ થશે ? તે કે કાપેલા નાક પર ક્ષાર ભરાવા જેવા થાશે? આ પ્રકારનાં દેવથકુમારના મિત્રના કાનને અતિ કટુક લાગે એવાં વાકયે સાભ1 રાજાએ સર્વાં એકક્રમ લડવા તૈયાર થઈ ગયા, તે દેખી રિપ્રેઝેજ રાજા પણ તે રાન્તએની સામેા લડવા તૈયાર થયે તે વખત દૈવરથ કુમારે કહ્યુ કે હું સુભટ ' જુએ આ રણનું કૌતુક હમણાં હું તમને દેખાડું છુ ? એમ કંડેને કે રથમાં બેસી યુદ્ધ કરવા લાગ્યે. અને દુશ્મનાની સામે ખાણેા નાખતે થકે તીક્ષ્ણ એવા શત્રુના ધનુષ્યાને કાપી નાંખે છે તથા ખતરાને પણ તેડે છે. કેાઈની દાઢી અને મુદ્દે તેને ચુડે છે. એવી રીતે સેનામાં યુદ્ધ કરતા દેવરથ કુમારે પ્રાળ શત્રુઓના હાથી ઘેાડા, પાયદળ વગેરેના ખાણેથી કરી ઘણુ વાળી દીધે. એમ શત્રુની સેનાનુ ભંગાણ પડયુ, તે સમયે શત્રુએ વિચારવા લાગ્યા જે આ એકલે। દેવરથકુમારે આપણી સ સેના હણી નાખી ? એમ વિચારી લજજા પામેલા એવા શત્રુએ સંગ્રામને ઝુકતા નથી ? તે વખતે તે શત્રુઓને મારે વૈક્રિયવિદ્યા થી નાગપાશે કરી યુગપત્કાલે ખાધી લીવા, તેથી તે સર્વે દુશ્મને પૃથ્વીપર સૂઈ ગયા. તેવું તે દેવરથકુમારનું ચિત્ર જોઇને વિતેજ રાજા અતિઆશ્ચય પામી તેના મુખ સામુ” જોઈ કહેવા લાગ્યું કે અરે, આ મહાપરાક્રમી પુરુષ કાણુ છે? તેવામા તે કુમારના મિત્ર
Page #72
--------------------------------------------------------------------------
________________
બે કે હું નૃપ અમને અડી લાવનાર, આવા વૈરીને મારનાર, એ આ વિમલ- - કીર્તિ રાજાને પુત્ર દેવરથનામે કુમાર છે? કઈ એક કારણને લીધે મને પિતાના નામથી નિર્માણ કરેલા આસન ઉપર બેસાડી પિતાના પનું પરાવર્તન કરી આવું વીણુધર ગાયકનું પ લઈને તે બેડેલ હતો. આ પ્રકારનાં વચન સાંભળીને અતિ હર્ષાયમાન થયેલ રાજ, દેશરથકુમાર પ્રત્યે કહે છે કે અહો પરાક્રમી દેવરથકુમાર - તમને તમારા શૂરવીરપણરુપ સૂર્યથી સ્વકુલરુપ મને પ્રકાશિત કર્યું ? વળી અમારું અંધારું પણ તમેએ દૂર ટાળી નાખ્યું ? એમ કહીને તે રાજાએ વાજિ ત્રો સર્વે વગડાવવાં માંડયાં, અને બંદી લે કેનાં વૃધપાસે બિરુદાવલી બોલાવવા માડી, તે વખતે દેવરથકુમારે રાજકુપારેને નાગપાશ બ ધનથી મુક્ત કર્યા અને પિતાના સ્વરૂપનું પ્રગટપણું કર્યું. તે પછી બધા રાજકુમારે વિયવંતુ થયા થકા દેવરથકુમારને પ્રશંસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે રત્નાવલી કન્યાએ ઘણું જ સારું કર્યું ' એમ કહીને તે કુમાર પાસે ક્ષમા માગી તથા પ્રણામ કરી હeત કરણયુક્ત થયા થકા પિતપોતાના નગરપ્રયે જાતા હતા. હવે તે રત્નાવલી પણ પૂર્વજન્મના સ બ ધથી અનરસને અનુભવે છે પછી અનુક્રમે દેવરથકુમારે રોગ્યલગ્નસમયે શાસ્ત્રવિધિ પ્રમાણે તે કન્યાનું પાણિગ્રહણ કર્યું, તેવી રીતે તે કુપાર રતિસમાન કન્યા સાથે અત્યંત આનંદ પામતે હતે. પછી તે કુમારને પિતા વિમલકીર્તિ રાજા પણ પિતાને કુમાર રત્નાવલી કન્યાને પરણ” તે વાત દૂતના મુખેથી સાંભળી સુધાથી પણ અધિક અમંદ આનંદના સમૂડને ધારણ કરતા હતા. તે દેવરથકુમાર અને રત્નાવલી એ બન્નેનુ ઉદાહિત જોવું જોઈને સહુ કેઈ કહેવા લાગ્યાં જે આ કુમાર જેમ અયુત્તમ છે, તેમ આ કન્યા પણ તેના સરખીજ અતિ કમનીય છે. આ બન્ને જણ ધન્ય છે, અને શુભ છે, આ બન્ને જણ સાથેજ સૌભાગ્ય કપરૂટ્સ નામક તપ, પૂર્વજન્મ કર્યું હશે? એમ સ્પષ્ટ રીતે દેખાય છે નહિ તે એ બન્ને જણ સરખાં સ્વરૂપવાનું થઈને દંપતીપણાને કયાથી પામે?
- હવે તે પછી દેવરકુમાર કેટલાક દિવસ શ્વમુકુલને વિષે રહી ને પિતાના નગર પ્રત્યે જવા તૈયાર થાય છે, તે સમયે તે રત્નાવલી વાર વાર પિતાના પિતાની નગરીને જોવા લાગી રહી, અને તેના પિતા વગેરે છેડે દૂર આવી કન્યાને સારી શિખામણ આપી પાછાં વળ્યા, જ્યારે સહુ પિયરી | પાછાં વળ્યા, ત્યારે જેની આખમાં આંસુ આવી ગયાં છે એવી રત્નાવલીનું મુખ જોઈ દેવરથકુમાર રસ્તામાં વનને વિષે જેવા જેવા વિનોદ દેખવામાં આવે તેવા તેવા વિદેથી આનંદ કરે છે વનને વિષે વનની લીલાઓ પિતાની સ્ત્રીને દેખાડતો, સરોવરને વિષે કીટા કરતો, ભમતો થકે તથા બીજી પણ કીમ કરવાનું જેને મન છે અને ગામેગામ વિષે માન પામતે પુરપુરને તિકને જેતે, દીન અને અનાથને
૭ી રીતે દાનાદિકથી પ્રસન્ન કર્સે એ તે દેવરથ કુમાર, કાતા સહિત પોતાના નગર પ્રત્યે આબે, પછી તે પિતાની પુરી સ્વતઃ અતિ મને ડર તે હતી જ, પરંતુ તે કુમારના
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૫
આવવાથી અત્યંત મનહર થઈ હતી. તે સમગ્ર પુરીને વિષે મેટો ઉત્સવ થવા લાગે. પછી પિતાએ કુમારને આકાશપર્યત ઉચે તથા સ્ફટિકમણિસમાન શુ એ રહેવા માટે પ્રાસાદ કરાવી આપે. તદનંતર શ્રેગાર સારને જાગુવાવાલે કુમાર, ઈદનાં સુખ ભોગવવા તત્પર થશે. ત્યાર પછી પિતાના દેવરથ નામે પુત્રના મિત્રે તેના વિવાહના સર્વ સમાચાર કહ્યા, તે વિમલકિતિ રાજા, સાંભળીને આનંદ અને વિસ્મય તેથી ભરપૂર થઈ ગયે. પછી ઘણું લાખપૂર્વ પિતાની સ્ત્રીઓ સાથે ભેગ ભેગવતા ત્યાં એક દિવસ, બહાર વનને વિષે, કોધરુપ દ્વાએને નિવારણ કરનાર એવા ધર્મવસુનામક ધર્માચાર્ય ગુરુ આવી સમોસર્યા. પછી દેવરથ કુમાર ગુરુનું આગમન સાભળી મેઘના આવવાથી જેમ મયૂર હર્ષ પામી નૃત્ય કરે, તેમ હર્ષ પામી નાચતા હો, તે પછી વિમલકીર્તિ રાજા પોતાના સર્વ પરિવાર તથા પુત્ર સહિત ગજે દ્ર પર બેસીને ધર્મવસુ ગુરુને વાંદવાને આવ્યો, પછી પાચ અભિગમને સાચવતા એવા તે રાજાએ છત્ર, ચામરાદિક રાજ્ય ચિન્હાને છેડીને ત્યાં સમવસરણને વિષે આવી ગુરુની સ્તુતિ કરવા માંડી કે –ક્ષરુપ માર્ગને વિષે કલ્યાણકારી રથસમાન તથા વિષયકષાયપ તાપ શમાવવાને ચંદનસમાન, એવા હે મુનીશ્વર ' હું આપને નમસ્કાર કરું છું. એમ સ્તુતિ તથા નમસ્કાર કરી બીજા ૨ જાઓ અને પુરજનેની સાથે સ્વસ્થાને વિમલકીર્તિ રાજા બેઠે પછી પાપસંતાપને નાશકારક એવી દેના દેવાને આર , કરવા લાગ્યા. તે જેમ કે – હે ભવ્યજને ! આ સંસાર છે, તે રમશાન સમાન છે, એમ જાણજે. તેમાં નાશ પામ્યું છે, જ્ઞાન જેનું એવા પ્રાણી મૃતકની જેમ દૌથ્ય, દૌર્ભાગ્ય અને દુખ તે રુ૫ ચિ તચિતાકુથવરુપ ધૂસરતા ચાલ્યાજ કરે છે. જે સ સાર સ્મશાનમાં અપરાધી જનોને કષાયરુપ શ્લીપર ચડાવેલા છે. જેમાં કેટલાક પ્રાણી, કુમતિરુપ વૃક્ષને વિષે દુરાશા૫ રજજુના પાશેથી બાધ્યા છે. કેટલાક અને વિષયસુખરુપ વિષનું પાન કરાવીને ચોરાસી લાખ નિરુપ વંશજલને વિષે નાંખી દીધેલા છે. તે સ સારપ સ્મશાનમાં રાજકથા, સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથારૂપ મહાબિડાણ સ્ત્રીઓ રહે છે, માટે એ સ સારસ્મશાનમાં રહેનાર પ્રાણી પૂર્વોક્ત ઉપદ્રવથી પરાભવ પામે છે. માટે એવા સંસારમશાનમાં જે કંઈ પણ જીવ સાહસિક સિદ્ધિને એવી ચારિત્રરૂપ મહાવિદ્યાને સાધે છે, ઈચ્છનાર સિદ્ધિને પ્રાપ્ત થયેલ છવ, શિવપુરીને વિષે સુખને પામે છે. અને તે જ્ઞાનચેતના તે જીવને જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. અને તે આપ્તજનો તે રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ રહિત સર્વ જીવ ઉપર દયાવંત હોય તે જાણવા, અને તે પરમાર્થથી જે જોઈએ, તે તીર્થકરજ છે. કારણ કે રાગ, દ્વેષ અને અજ્ઞાન, તેને ક્ષય તો તે તીર્થકોએજ કરેલો છે માટે તે તીર્થકરના વચનને વિષે રહેવું. વલી તે તીર્થકરને દીઠા છે પરંતુ જે પ્રાણીએ ભક્તિરહિતપણાથી પ્રભુપદ ઓળખ્યું નથી, તેણે દીઠા છે પણ ન દીઠા જેવા જાણવા તે માટે હે ભવ્યજને ! પંચપરમેષ્ઠીનું નિરંતર સ્મરણ કરવું. એમના સંસ્તવને વિષે અવશ્ય યાન કાવે, તે અરિહંતના દર્શનથી નિરંતર
-
ન
Page #74
--------------------------------------------------------------------------
________________
પરમ નિમલ એવી કલ્યાણમાલા પ્રાપ્ત થાય છે. હે રાજન ! આ ઠેકાણે હું એક દષ્ટાંત કહું છું, તે સર્વ કેઈ તમે સાંભળે તે સાંભળી રાજા કહે છે, કે મહારાજ ! આ માટે મારા ઉપર આપે અનુગડુ કર્યો. એમ રાજાએ કહ્યું. તે સાભળી મુનિ કહેવા લાગ્યા કે હે રાજન ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે ગ્રામ નામક એક ગામ છે, ભદ્દીકપણાના ગુણયુક્ત સંગતનામે કોઈ એક પામર રહે છે. એક દિવસ સાંજે તે ગામને વિષે સાધુએ આવ્યા, તે સાધુઓને રાત્રિ વ્યતીત કરવા માટે તે સ ગતનામે પામરે ઉપાશ્રય દીધે. અને તેમની સેવા પણ કીધી. તે સંગતને સુધારસ સમાન મધુર, તથા અધર્મને નાશ કરન રી, પાપાપ સંતાપને ટાલનારી, ધર્મની દેશના દીધી. સાધુ વિરામ પામે છતે શ્રદ્ધાવાન એ સંગત ભિલ્લ કહેવા લાગ્યું કે હે મહારાજ! તમે મારે વિષે અત્યંત કૃપા કરનારા છે પરમ અનાર્ય દેશમાં વસતે એ હુ અધમી તથા અજ્ઞાની છુ. તો પણ હું શા કારણે કૃતાર્થ થાઉ તે માટે હે ભગવન્! ગૃહસ્થને સુખ દેવાવાલો અને મારે આચરવા ચોગ્ય એ ધર્મ કહે. તે સમયે મુનિએ કહ્યું કે હે સંગત ! તારે પંચપરમેષ્ટીનું સ્મરણ કરવું. પ્રાતઃકાલ, મધ્યાહુકાળ અને સાયકલ, એ ત્રણે કાળને વિષે ત્રણ વાર, પાંચ વાર, અથવા આઠ વાર, પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું. ભેજનકાળને વિષે તથા શયનકાળને વિષે પવિત્ર થઈને આ પંચપરમેષ્ઠી નામક મહામંત્રનું સ્મરણ કરવું અને તે માત્રને વિષે ભાવ ન છે. એ પ્રકારે ઉપદેશ કરીને સર્વ સાધુઓએ ત્યાંથી વિહાર કર્યા તદનંતર તે સુગત ભિલ્લ પણ તે મુનિના વચન પ્રમાણે શ્રી પંચ પરમેષ્ઠીનું સમરણ કરતે થકે ઘણે કાળ જીવતો રહ્યો પછી અંતે વિશુદ્ધ એવા ધ્યાનથી મરીને શ્રીપંચપરમેષ્ઠીના મરણના પુણ્યથી સંદર્ભદેશની ભૂમિરુપ સ્ત્રીના ભાસ્થળને વિષે તિલકભૂત એવા ન દિપુર ગામને વિષે પવાનને રાજાની કુમુદિની નામની રાણીના સ્વપ્નમાં રત્નને રાશિ દિઠે, તેથી તે પુત્રનું રત્નશિખ” એવું નામ પડયું તે વયથી અને કલાથી વધીને થકે યૌવનપણને પા, સુકૃતથી ખેંચાઈ આવેલી લક્ષ્મીની પેઠે તેના ગુણોએ કરી રંજિત, અને સ્વય વરથી . પ્રાપ્ત થયેલી એવી કોશલ દેશના અધિપતિની કૌશલા નામની કન્યાને રત્નશિખ નામે કુમાર પર હતે એક દિવસ કુમિદિની નામે દેવીએ પધાનન રાજાના મસ્તક પરથી એક ધૂળે કેશ ચુટીને તે રાજને દેખાડ, તે કેશને જોઈને તત્કાળ ઉત્પન્ન થયે છે વૈરાગ્ય જેને એવા પાનના નામે રાજાએ પિતાના રત્નશિખ નામના પુત્રને રાજ્ય આપીને ભાર્યાથી સહિત વૈરાગ્ય પામીને વન પ્રત્યે ગમન કર્યું. તદન તર પૂર્ણિમાના ચદ્રમાની પિઠે અખંડ મંડલેયે કરી અલકૃત, મત્રો અને સામંતરાજા વગેરેની પંક્તિથી આવૃતિ એવા, રત્નશિખ કુમાર પણ મોટે રાજા થશે. તે રાજા નવી નવી કથાના વિદિવાલે છે, તેથી કઈ પણ નવી કથા કહે તેઓને વૃત્તિ બાધી આપે છે અને અનેક પુરુષનાં ચરિત્ર સાંભળી તે અતિ સંતુષ્ટ થઈ જાય છે. એવી અનેક પ્રકારે કથાઓ સાંભળીને સ્વજીવનને ધન્ય માનતો હતો, તેમ આત્માને ધર્મ માર્ગે આગળ વધાવતે થકે જીવનને નિર્મલ
Page #75
--------------------------------------------------------------------------
________________
બનાવે છે, તે રત્નશિખ રાજા વિચારવા લાગ્યું કે ધીર પુના, ધર્માત્માઓને, તેમ ઉત્તમ જીવન જીવનારા આત્માઓના ચરિત્ર ઉત્તમ છે, ઉત્તમ પુના ચરિત્ર સાંભળવાથી મન તૃત બને છે. યત ઉત્તમ ના ચ કમાન શિયા વંશક યા શ્વાનેપિભપ્રમ શ્વાતિ, સંતુષ્ટ સ્વામિનાડપિતમ લા પંચાનનેવહ કાં પ્રકટે પુરુષાર્થ તામ્ . લધે મૃગેન્દ્ર શત્ર, ચેનૈવ નિજવિકમતું ઉત્તમ પુરુષને વશ પર પરાએ પ્રાપ્ત થયેલી લમીથી અભિમાન શું કરવું ? કરવું જ નહિ કારણ કે પિતાના સ્વામીએ આપેલા ભક્ષ્યને સંતુષ્ટ થઈને શ્વાન પણ ખાય છે, અર્થાત્ વંશપર પરાથી આવેલી લહસીથી ઉત્તમ પુરુષને અભિમાન આણવુ ઉચિત નથી. વળી સિહ જે છે, તે એક પિતાના જ પુરુષાર્થને વહન કરે છે. જુઓ કે જેણે પિતાના પુરુષાર્થથી મૃગેંદ્ર એ શબ્દ ઉપલબ્ધ કરે છે તે માટે હું પણ દેશાંતર જઈને મારા પુણ્યની પરીક્ષા કરીશ? આવી રીતે મનમાં નિશ્ચય કરીને પિતાના બુદ્ધિમાન એવા સુભદ્રનામે પ્રધાનને સર્વ અભિપ્રાય કર્યો. તે સાંભળી પ્રધાને કહ્યું કે હે દેવ ! આપની જે ઈચ્છા થઈ, તેને કેણ હણી શકે? તે પણ આપને કિ ચિત્ હ વિનાપન કરુ છુ. કે હે વિભે! પરદેશ તે દુખે કરી જવાય તેમ છે, રસ્તા પણ ઘણાજ દુઃખદાયક છે તેમાં મનુષ્ય મરણ પણ પામે છે, તેમાં વૈરીઓ પણ બળ કપ ની ઈચ્છા કરનારા હોય છે. તેમ છતાં આપનુ શરીર ઘણુંજ સુકેમલ છે માટે પરદેશ જવાલાયક આપ નથી. વળી આપને રાજ્ય પણ પ્રાપ્ત થયેલું જ છે. તે છે સ્વામિન ' તે પ્રાચીન પુણ્યનું જ ફલ છે. માટે બીજા અધિક ફળની ઈચ્છા કરીને આપને શુ કરવાનું છે? એમ મત્રીએ રત્નશિખ રાજાને ઘણુ સમજાવ્યું, તે પણ તેણે તે મંત્રીનુ વચન માન્યું નહિ અને પછી પિતાને અભિપ્રાય કેઈને પણ કહ્યા વિના પાછલી રાતે ઉઠી હાથમાં એક ખડ્રગ લઈને નગરથી એકદમ બહાર નીકળી ગયો અને સારાં શકુન જોઈ ઉત્તર દિશા તરફ ચાલવા લાગે હવે મનેરથરુપ રથમાં બેઠેલે, અને પુણ્ય રુપ સૈન્યથી સહિત, સતાપરુપ મત્રિવર્ગીયુક્ત થકે ગ્રામ, આકર, પેટ, ખર્વર, પર્વત, નદી, તલાવ પ્રમુખને વિષે ના નવા કીતને જોતો તથા મનહરનેત્રવાલી સ્ત્રીઓએ પગ પગનવિષે જેવાતે, ક્ષમાને ધારણ કરતે, સુશીલવાન, સુધા તૃપાને સહન કરત ભૂમિમાં શયન કરતે, સ તુષ્ટમન યુક્ત, મુનિ માર્ગસ્થ, કઈ પણ સ્થળને વિષે પ્રતિબંધને ન પામતે, અર્થાત્ સર્વ સ્થલમાં નિર્ભયપણાથી ચાલતે, એ તે શિખ રાજા, કેમે કરી વિષમ અટવીને વિષે આવ્યા ત્યાં થેડી એ ભૂમિ આગળ ચાલે છે, તેવામાં તો જેણે ગલામાં સેનાની માળા પહેરેલી છે ઘટાઓની માલાથી શોભાયમાન છેગ્રીવા જેની, એ એક આશ્ચર્યને કરાવનાર મોન્મત્ત હાથીને દીઠે. તે જોઈને વિચારવા લાગે કે અરે ! આવા નિર્જન વનમાં આ મદેન્મત્ત હાથી કયાથી આવ્યો હશે ? એમ વિચારી સિંહની જેમ નિર્ભય થઈને ઉભે છે, તેવામાં તે તુરત તે નિશિખ રાજાને હાથીએ નજરે જોયે, કે તુરત કો કરી રક્ત નેત્ર યુક્ત થઈને પિતાને મુંઢાદડને ઉંચે ઉછાલી એકદમ તેની પાસે
Page #76
--------------------------------------------------------------------------
________________
૮
આન્યા. તે વખતે તે રત્નશિખે પણ તે હસ્તીને ઘેાડીવાર રમાડીને જેવામા પેાતાને વશ કરી લીધા. તેવામાં તે આકાશમાંથી સુગ ધમય, અને જેને સુગંધ લેવા માટે ગુજારવ કરતા ભ્રમરાએ પછવાડે ફર્યાં જ કરે છે, એવી પુષ્પની માલા, તે રત્નશિખ રાજાના ગલામા અચાનક આવીને પડી. તે જોઇને વિસ્મય પામતા એવા તે રાજાએ જયા ઊચું આકાશ સામું જોયું. ત્યાં તે આકાશમા ચાલતી એવી કમલસમાન નેત્રવાળી સ્ત્રીઓને દીઠી. અને તેનું ભાષણ પણ સાંભળ્યુ કે અહે। હું સારે વર વર્ધા,” પછી રત્નશિખ રાજા પણ મદ હુસતા થકે વિસ્મય પામી પેતે વશ કરેલા પ્રૌઢ હાથી પર બેસી સ્થિરાસન થઇ પુષ્પની માલાથી શે।ભાયમાન છે. સ્કધ જેવું એવે થકે ઉત્તરદિશા પ્રત્યે ચાલ્યે. તેવામાં તે તેને થાડીક જલની તૃષા લાગી, તેથી તે વિચારવા લાગ્યા જે અહિ કયાંથી જે જલાશય હાય તે હું જલ પીવુ ? એમ વિચારે છે, ત્યાં તે પશ્ચિએર્થી સકુલિત, શાભાયમાન છે જલકુટ જેમા, ઉત્તમ જલવાયુ અને ઝુમરાજિથી વિરાજિત તટવાણુ એવુ એક સરોવર નજરે પડતુ, ત્યાં તે તે સરેશ્વરને વિષે હાથી સ્વત· ગયે, જઈને જલપાન કરી તેમાં જલકીડા કરવા લાગ્યા, રાજા પણ તે ગજથી ઉતરીને સરેાવરમાં પડી મત્સ્યની પેઠે તરતા તરતા તે તક્ષાવના કાંઠા પર આળ્યે, તેવામાં તે તેના કાડા પર રહેલી એક સ્ત્રીએ તેને સુંદર ફુલે તેજસ્વી અને મનેહુર એવા વિભૂષણેાએ કરી વિભૂષિત કર્યાં. તથા પુષ્પ, વિક્ષેપન, તાખૂલેાથી કરી તેના સત્કાર કર્યો અને મધુર ભાષણે કરી કહેવા લાગી કે હે પૂ દેવ ! આપના આગમનથી હું ઘણી જ ખુશી થઈ છું. તે વચન સાભળીને રત્નશિખ રાજી કહેવા લાગ્યા કે હું મનિનિ ! તમે મને અપૂર્વ દેવ કહ્યો, તે અપૂ દેવપણુ મારામાં શુ દીઠું? ત્યારે સ્ત્રીએ કહ્યુ કે હું મડ઼ારાજ ! દેવતાએ ઘણા વખત સેવન કરવાથી નિવૃત્તિને આપે છે તથા નથી પણ આપતા ? અને આપે તે તે નિવૃત્તિ મારી સખીને દન માત્રમાંજ આપી દીધી, માટે આપ અપૂર્વદેવ કેમ નિડું? તે સાંભળી રત્નશિખ ખેલ્યુ કે હે સુશ્રુ 1 તે તમારી સખી કયા છે? અને તેણે મને કયારે જોયે ? આ ઉક્તિ સાંભળીને તે સ્ત્રી ખાલી કે હું સ્વામી ! હું તમને કટ્ટુ, તે સ્થિર ચિત્તે સાંભળે,
અઢીંથી ઉત્તરદિશામાં રજતાયનામે એક શ્રેષ્ઠ પર્યંત છે પૂર્વ પશ્ચિમના સમુદ્રને વિષે અવગાહન કરીને રહેલા છે, તે કેવા દેખાય છે? કે જાણે પૃથ્વીને માપવાને દડજ હાય નહિ ? તેની ઉપર સુરસ ગીતનામે એક નગર છે, તે નગરને વિષે સકલ જનની આશા પૂર્ણ કરનાર અને રિપુજનને નાશ કરનાર સુરણુ નામક એક વિદ્યાધરેશ્વર રહે છે. તેને સ્વચ પ્રભ અને મડાપ્રભ્ર નામે એ સ્ત્રીઓ છે. અને શત્રિવેગ ને સુરવેગ નામે એ પુત્રો છે, તે વિદ્યાએ કરી આશ્ચર્યકારક છે. હવે સુરણુ વિદ્યાધર જે તે, તેણે તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી શિવેગ નામે પેાતાના જે પ્રથમ પુત્ર હતા તેને રાજ્ય સોંપીને રવિતેજચારણ િની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. હવે શિવેગ રાજા રાજ્યભાર ચલાવે છે, તદન'તર તેના સુરવેગ નામે નાના ભાઈ હતા, તે પેાતાના ભાઈને મળેલા રાજ્યને
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રણ કરવાની ઈચ્છા હતે પણ પિતાએ આપ્યું નહી તેથી તેના ભાઈને જીતવા માટે પ્રબલ સૈન્યની સહાયને માટે સુવેગનામે પિતાના મામાને મલી તેની પાસેથી સૈન્ય ત્રણ કરી તત્કાલ પોતાના ભાઈને પુરને વીટી લેતે હો. ત્યારે તે શશિવેગ પણ લડવા તેય ૨ થો. તે વખતે તેના મિત્રીઓ કહેવા લાગ્યા કે તમારે નાનાસાઈની સાથે યુદ્ધ કરવું એ ઉચિત નથી માટે તેને આ રાજ્યસન લેંપી દે. એવું વચન સાંભળી તુરત પિતાનુ રાજ્યસન છોડી સર્વ પરિકર લઈ આપણે ત્યાં હાલ બેઠા છીએ તે જ મહાટવીમાં સુગરિ નામે પર્વતને વિષે નવીન નગર વસાવી પિતાના સૈન્ય સહિત આવી રહ્યો. હવે તે શશિવેગને ચંદ્રપ્રભા નામની એક કન્યા છે. તેને એક દિવસ નૈમિત્તિકે જઈને કહ્યું કે હે રાજન ! આ તમારી કન્યાને જે પરણશે, તે પુરુષની સહાય થકી તમને પાછું રાજ્ય પ્રાપ્ત થશે? તે સાભળી શશિવેગ રાજાએ તે નૈમિત્તિકને પૂછયું કે મહારાજ ! કેવ પ્રરાક્રમથી યુક્ત હશે, તે મારી કન્યાને વરશે ? ત્યારે મિત્તિક બેલ્યો કે સુગ્રીવપુરના રાજાને મન્મત્ત હાથી, તોફાન કરી, આવાનસ્તંભ ભાગીને આ ગામની અટવામાં આવશે અને એ સ્વેચ્છાથી - ફરશે, તે હરતીને જે વશ કરશે, તે તમારી કરીને ભર્તા થશે ? તે તમે નિશ્ચયથી
જાણજે. તેમાં કંઈ પણ સશય રાખશે નહિં. પછી તે વાતની વાટ જોઇન શશિવેગ રાજા બેઠે હતે. તેવામાં તે તેના કહેવા પ્રમાણે સુગ્રીવપુરના રાજાનો પટ્ટ હાથી તેફાન કરી આ અટવામાં આવ્યું તેની શશિવેગ રાજાને ખબર પડવાથી પિતાની કન્યાને કહ્યું કે બહેન ! તમારે સખીઓએ સહિત આકાશને વિષે વિમાનમાં બેસી ફરવું અને જોયા કરવુ જે આ સુગ્રીવપુરના રાજાનો મન્મત્ત હાથી હાલ અટવીમા ફર્યા કરે છે, તેને કે વશ કરે છે? અને જે વશ કરે, તેના ગળામાં તમારે તુરત વરમાલા આરોપણ કરવી. પછી તે રાજાના કહેવા મુજબ અમે સર્વે આકાશ માર્ગે વિમાનમાં બેસી હાથીને જેવી જેની ફરતી હતી, તેવામાં તે આપે આવી તે હસ્તીને વશ કર્યો, તે અમેએ દીઠે તે અમારી સ્વામિની એવી આ શશિવેગ રાજાની કન્યાએ આપના ગલામા ત્વસ્તિ વરમાલા આરોપણ કરી આકાશ માર્ગે ગમન કર્યું અને તેણે ચાલતા ચાલતાં પ્રીતિપૂર્વક અને કહ્યું કે વસ્ત્રાભણદિક લઈને તેમાથી એક જણ જાઓ. અને તે પુરુષને અલંકૃત કરો તેની આજ્ઞાએ કરી અડિ આવી આ વસ્ત્ર આભૂષણથી આપને મે અલ કૃત કરેલા છે એમ જ્યાં તે ખેચરી રત્નશિખ રાજાને કહે છે, તેવામાં તે સુગ્રીવપુરના રાજા વસુતેજની અશ્વારુઢ પુરુએ યુક્ત એ સેના આવી, ત્યા તે તે અટવીમાં બેઠેલા, અને આમતેમ જોતા એવા તે રત્નશિખ રાજાને જોઈ સર્વ સેને વિચારવા લાગી કે શું આજ આપણું રાજાએ કહેલે પુરુષ હશે ? એમ વિચારીને એક મનુષ્ય અશ્વ પરથી હેઠે ઉતરી નમસ્કાર કરી કહેવા લાગ્યું કે હે દેવ ! જે મનુષ્ય, અટવીમાં ફરતા સુગ્રીવપુર પતિના મત્ત હાથી પર બેસીને અહીં આવ્યો હતો, તે કયાં ગ? ભલા તે તો ઠીક, પણ એક બીજું પણ પૂછવાનું છે કે તેના શરીરને કાઈ ઈજા તે થઈ નથી? તેવામાં તે ત્યાં બેઠેલી બ્રિરી હસીને બોલી કે
Page #78
--------------------------------------------------------------------------
________________
શુ તે પુરુષ હાથીને ચારીને અહિં તે આબ્યા નથી ? ત્યાં વલી પાછે અસવાર બેન્ચે કે અરે! આમ ખેલવું તમને ઘરે નડે. અમે તે તે પુરુષના મત્તડુસ્તિવશીકરણ રુપ પરાકમથી પ્રસન્ન થયેલા છીએ માટે તે અમારા સ્વામી કયા ? તેને આપ ખેલાવે, અમે તેના દનની અભિલાષા કરીએ છીએ, ગભીર અને ઉદ્ગારચરિત્રના સત્ત્વને કાણુ જાણી શકે છે? કાઈ નßિ માટે પ્રસન્ન થઇ હાલને હાલ કહેા કે તે કર્યાં છે? અને તે પુરુષના દર્શન વિના અમારા સ્વામી વષુપ્તેજ રાજાને પશુ કાઈ ચેન પડતું નથી. તે સમયે તે ખેચરી કહેવા લાગી કે ભાઈ ! આ બેઠેલા દેવપુરુષ જ તમે! કહે છે, તે હાથીને સ્વપરાક્રમે કરી વશીભૂત કરેલા છે. અને તે તમારે સ્વામી અહી જ તમારી સન્મુખ બેઠેલે છે, તે તમે પૂર્ણ દૃષ્ટિથી જુવે. તે સાભળી અસવાર એકમ ત્યાંથી ઉભું થઈ અશ્વ ઉપર બેસીને પેાતાના સ્વામી વષુતેજ રાજા પાસે આવીને કહેવા લાગ્યું કે મહારાજ ! આપના છુટેલા હાથીને વા કરી ખÛતારા પુરુષ એક સ`વરના કાઠા ઉપરથી અમને મલી આવ્યા, માટે આપ ત્યા પધારે. તે સાભળી યુગ્રીવપુરપતિ વસુનેજ રાજાએ વિચાર કર્યાં કે જરૂર પુયવન્પુરુષ બ્યા, અને હસ્તીને વશ કર્યાં, હવે તને હું પણુ, નગરમાં તેડી લાવું? એમ વિચારીને તે રાજા તેને તેડવા માટે આવ્યે તે વખત જે વિન્નરી ખેડી હતી, તે ત્યાર્થી ગુપચૂપ ચાલી ગઈ પછી બુદ્ધિમાન એવે તે રશમ રાજા તલાવમાં પડેલા મત્તડુસ્તીને પાછો લાવી તેની ઉપર પાતે બેઠે, અને તેને વસુતેજ રાખ્ત પેાતાને નગર તેડી લાબ્દો, પછી સસામાં બેસીને તેને કહેવા લાગ્યા કે હે દેવપુરુષ ! આ મારી આઠ કન્યાએ છે, તેને તમે વો અને આા મારૂ રાજય છે, તેને પશુ ગ્રાણુ કરે કારણ કે હું એક દિવસ સુમ་ગલકેવીની દેશના સાંભળવા ગયેલા હતો, તેથી આ અસાર સંસા રના સ્વરૂપને મે જાણ્યુ, તે માટે રાજ્યના ત્યાગ કરવાની મે ઈચ્છા જણાવી, અને ગુરુજીને પૂછ્યું કે મહુારાજ ! મારે આ સસારમાં રહેવુ નથી પરતુ મારે પુત્ર નથી તથા કુંવારી કન્યાએ આઠે છે તે આ આઠે કન્યાએ તથા અમારૂ રાજ્ય મારે કાને આપવુ ? ત્યારે તે ગુરુજીએ કહ્યુ કે આ તારા હસ્તી મોન્મત્ત થઈને જ્યારે સાકળ વગેરે તેડી તૈફાન કરીને વનને વિષે જાશે, ત્યારે ત્યા જે પુરુષ તે હાથીને વશ કરે, તેને તું તારી આ કન્યાએ પરણાવજે, તત્રા રાજ્ય પણ તેને જ આપજે પછી તુ દીક્ષા ચણુ કરજે. આ પ્રમાણેના કેવલીનાં વચન સાંભળી સંસારથી વરગ્ય પામેલે હું તેની વાટ જોતા હતા કે આ મારા હાથી સેફાન કરી કયારે અટવીમા ાય, અને કયારે તે હાથીને કેાઈ પુરુષ વશ કરે? તેવામા તે હાથી કાન કરી અટવીમાં ચાલ્યે ગગે અને તેને વશ કરનાર પુરુષને જોવા માટે મારા અનુચરેને તે હસ્તીની પછવાડે સૈન્યસહિત ફરવાના શૈ હુકમ કીધા, કે જ્યા આ મઠ્ઠોન્મત્ત હાથી જાય, તેની પછવાડે તમે ન્તજો. અને જે વશ કરે, તેનુ નામ સ્થાન પૂછીને મને કહેજો... ત્યા તે તમેએ જ આવી ગજરાજને શ કર્યાં, અને મારા અનુચરે આવીને તે હસ્તીને વશ કરવાની વાત મને કહી. તે સાંભળી
Page #79
--------------------------------------------------------------------------
________________
હર્ષ
A
હું અડ્ડી' આવ્યે છુ, કેવલી ભગવાનની કહેલી વાત પ્રમાણે સ વાત ણુ મલી રહી છે, તેા હવે તમે આ રાજ્યને ગ્રપુણ કરે અને આ મારી આઠ કન્યાએનું પાણિગ્રણ પણ કરે. એજ મારી વિનતિ છે. તે સમયે રશિખ રાજાએ કહ્યુ કે જેવી આ ની ઈચ્છા ? પછી સુતે રાજાએ મેટા માનથી પેતાની ત્રાડ કન્યાએ પરણાવી તથા ાય પણ એજ્યુ. અને વળી તેને શિખામણ દીધી કે હું કુમાર્ । આ રાજ્યને વિષે રહીને શાસ્ત્રવિરુદ્ધ કમ ના ત્યાગ કરવેશ. કારણ કે પ્રજાનુ સર્ી રીતે પુત્રવત્ રાજા પાલન જો કરે છે, તે તે રાજા સુખી થાય છે. વળી જે રાજા પ્રજાને રાજી કરે છે, તે પ્રજાના પુણ્યના ઠ્ઠો ભાગ તે રાજને મલે છે જો રાજા, પુત્રપેઠે પ્રજાનુ રક્ષણ કરતા નથી, તે તે પ્રજાને કરેલે અધમના છઠ્ઠો ભાગ રાજાને ભેગવવે પડે છે, અને હું રાજન્ ! પ્રજાનું સારી રીતે જે પાલન કરવુ, તેજ રાજાને અલકાર છે. વળી શ લેકેનુ દમન કરવુ સારા લોકેનું પાન કરવુ, જે આશ્રય કરીને રહેલા ાય, તેનુ પ ણુ કરવુ, તે સવ ઉત્તમ રાજાના ચિન્હ છે. ન્યાય, ધર્મ, રુડું દશન તી, સુખમ પત્તિ, એ સ જેને આધારે વર્તે છે, તેજ પૃથ્વીપનિ ઉત્તમ વા. જે રાજ્યના રાજા ધાર્મિક ન હોય, તે રાજ્ય નરક દાયક જાણુવુ, અને જે રાજ્યને રાજા ધાર્મિક હાય, તેને આ લેાકમાં અને પાલેકમા સુખ પ્રાપ્ત થાય છે કારણુ જિતેન્દ્રિયપણુ જાણવુ. અને ગુણુ પ્રક` પણ નમ્રતાથી જ ઉત્પન્ન થાય છે. અને ગુણુપક વાલા જતને વિષે જનમાત્ર ખુશી થાય છે અને સરસ પત્તો જે છે, તે પણુ જનમાત્રની ખુશીથી ઉત્પન્ન થાય છે. તે માટે હું રાજન્ ! જેમ તમને પ્રજા સર્વ સભાળ્યા કરે, તેમ તમારે વર્તવુ.... એ પ્રમણે રત્નશિખતે શિખામણુ આપીને વમનેજ રાજા સદ્ગુરુ પાસે સયમ લેવા જવાની અનુમતિ માગવા લાગ્યા. અને કહેવા લાગ્યું કે મને તમે સયમ લેવાને માટે શીવ્રતાથી સમતિ આપે, કે જેથી હું મારા હૃત્યનું ઇચ્છિત કા કરૂ` ? તશિખ રાજાએ પણ તેમને સંસાવિષે તીવ્ર વૈરાગ્ય જાણીને ઞયમ લેવાની આજ્ઞા આપી. તદ્દન તર વિચારવા લાગ્યું! કે અડે। 1 આ વસુનેજરાજાએ જીણુ રજજુની પેઠે રાજ્યને છેડી દીધુ. પણ હા । તે વાત તેને ઘટે જ છે કારણ કે વિરક્તચિત્ત વાળા નેને આ સંસારના ભાગેાના તૃણુની જેમ ત્યાગ કરતાં વિલ બ લાગતા નથી ? જુવે જે ફૅગીજન હાય, કદાચિત્ તેણે મિષ્ટાન્ન ને ખાધુ હોય તે તેને તે વમન કરી નાખે છે. એ પ્રમાણે પ્રશંસા કરીને તેમના દીક્ષામહાત્સવ કર્યાં, અને પછી તે વદ્યુતેજ રાજાએ સદગુરુની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. અને રત્નશિ મ રાજા પશુ ગુરુની પાસેથી સમ્યક્ત્વ ગ્રઠુણુ કરીને રાજ્યને પેાતાના સસરાના કહ્યા મુજબ પાવવા લગ્યે હવે તે શનિવે રાન્તએ પણુ શિખ રાજાનુ વૃત્તાત, પેાતાની કન્યાની દાસી પાસેથી સાભળ્યુ’. પછી પેને તે રશિખ પાસે જઇ, જેના વિવાહના ચેગ પ્રથમ નૈમિત્તિકે કહ્યો હતે, તે પેાતાની ચદ્રનામે કન્યાને રત્નશિખરાજા સાથે પરણાવી દીધી અને સાધન સહિત સહુસ્ર પરિમિત યક્ષવિદ્યએ પણ તેને આનદથી અર્પણ કરી દીધી.
Page #80
--------------------------------------------------------------------------
________________
હવે તે સર્વ વૃત્તાંતને પૂર્વોક્ત સુરગને, સુવેગ નામે જે મામે હતો, તે સાંભળી ક્રોધથી હસ્તીનું રૂપ કરી, તે રત્નશિખ રાજાના પુરના ઉપવનમાં આવ્યું, તે વાતની ખબર રતનશિપને પડવાથી તે પણ હાથીને ગ્રડણ કરવા માટે શેડોક પરિવાર સાથે લઈને ગયો. અને અનેક રીતે તે હસ્તીને ઘણુ વાર રમાડી મંદિર કરી, જેવામાં ગલાપર ચડી ગયે, તેવામાં તો તેણે પિતાની શુંઢ તેને પકડવા માટે ઉંચી કરી, પરંતુ તે શુઢમાં પિતે ન આબે, તુરત વજનમાન કઠિન એવા મુષ્ટિદડથી તેની પર પ્રહાર કર્યો. તે વખત “તમેડદૂભ્ય” એ શબ્દ કહી ભમરી ખાઈ પૃથ્વી પર પડી ગયો. પરંતુ મરતી વખતે નમેહંદુલ્ય. એ શબ્દ કહ્યો, તે સાભળી રત્નશિખ રાજા કહેવા લાગ્યું કે હા હા ! ! ! મે કઈ સાધર્મિકને માર્યો ? અરે મેં પાપીએ અતિદુષ્ટ કાર્ય કર્યું ? જેનું મારે રક્ષણ કવુ જોઈએ, તેને જ મે નાશ કર્યો એમ ખેદ પામી તેને શાન કરી તથા શીત પવનથી કરી સાવધન કર્યો, અને કહ્યું કે અહો ભાગ્યશાળી પુરુષ ! તને ધન્ય છે? તું દહસમ્યકત્વ તવને જાણ કરે છે, કારણ કે આવા મરણ સમયમાં જે તે નમસ્કારનું સ્મરણ કરે છે ? માટે હે ભાઈ ! તુ મારે સાધર્મિક ભાઈ છે, અરે ! મેં તને દુષ્ટબુદ્ધિથી પીડા કરી, તેને અપરાધ તુ મારી પર કૃપા કરી ક્ષમા કરજે એવું વચન સાભળી શાત મન રાખી સુવેગનામે વિદ્યાધર બે, કે હે રાજન્ ! તમારે જરા પણ દેષ નથી. જેવું મેં આ દેડથી કર્મ કર્યું તેવું જ ફળ મને તુરત આ લેકમાં જ પ્રાપ્ત થયું ? પણ હે સુજન : તે ઠીક જ થયું છે, કારણ કે હવે એ મારે પાછું ભોગવવું જ પડશે નહિ ? કારણ કે કર્મ ભેગવ્યા વિના તે જીવને છૂટકે જ નથી? એમ જાણીને પણ અજ્ઞાની પ્રાણું પાપ કરે છે. કેની જેમ કે જેમ મિષ્ટ વચનથી પ ન કરતો એ બીલાડા પિતાનીપર લાકડીને પ્રહાર થશે? તે જાણતો નથી. માટે તેમા હે રાજન્ ! તમારો કાંઈ દેષ નથી તમે કાંઈ પશ્ચાતાપ કરે નહિ વળી મારી હુ કથા કહુ તે સાંભળે આ વૈતાઢય પર્વત પર ચક્રપુર નામે નગર છે, તેને સુગ વિદ્યાધર નામે હું રાજા છું. મારી બેનને પુત્ર સુર નામે તે ના હોવાથી તેના પિતાએ રાજ્ય આપ્યુ નહી, અને મોટા શશિવેગ નામે પુત્રને રાજ્ય આપ્યું. તો તે સુરગ મારી પાસે આવી કહેવા લાગે મારા મોટાભાઈને મારા પિતાએ રાજ્ય આપ્યું અને મને ન આપ્યું માટે તે રાજ્ય મને મળવું જોઈએ. તેમ કહેવાથી મેં તેની સહાયતા કરી શશિ કુમારને તેના પિતાના આપેલા રાજ્યથી ભ્રષ્ટ કર્યો, અને તે રાજય મેં મારા ભાણેજને અપાવ્યું, ત્યા મે સાંભળ્યું જે “શશિવેગ રાજાનું જે રાજ્ય તેના ' નાના ભાઈએ મામાની સહાયતાથી લઈ લીધુ છે, તે રાજ્યને શશિવેગ રાજા, હાલ થયેલા રતનશિખ નામે પે તાના જમાઈની સહાયથી પાછે પ્રાપ્ત કરશે તે સાંભળી વળી પણ મારા સુરગ નામે ભાણેજના રાજ્યના રક્ષણ માટે મેં હાથીનું રૂપ લઈ, તમને જ મારવાને દવિચાર કર્યો કે તે શશિવેગ રાજાના જમાઈને જ હુ ગજરૂપ ધારણ કરીને મારી નાખુ તે મારા ભાગિનેયને પછી અવિચલ રાજ્ય પ્રાપ્ત થાય તેમ વિચાર કરી ઈર્ષાથી હું તમને
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૩
મારવા માટે અહીં આ ગામના જ ઉપવનમાં આવ્યો, ત્યાં તો હે મા શ્રદ્ધાળુ ! તમોએ મને મારીને પાછા અનિર્વચનીય અત્યુત્તમ ધર્મમય બંધ કર્યો ? કડવા અને તીખા એવાં ઔષધે પાઈને વૈદ્ય જેમ રેગીને રોગ મટાડે છે, તેમ તમે પણ મારે અજ્ઞાનરૂપ રેગ મટાડે. હવે હુ નિર્મલ એવા સયમને પાળીશ ! અને આ મારું જે રાજ્ય છે, તેને તમે અંગીકાર કરે. જેણે કરી હું પણ મારુ ઇચ્છિત સાધન કરું ? તેમ કહે છે, તેવામાં તેજ સુવેગ વિદ્યાધરાધિપના ઘણાએક વિદ્યાધર આવ્યા. અને શશિવેગ રાજા પણ સૈન્ય સહિત ત્યાં આવ્યું, તે વખત પ્રશમરસના કલેલે આક્ષિપ્ત ચિત્તવાળા સુગ વિદ્યારે કહ્યું કે હે રાજન્ ! આ મારૂ રાજ્ય તમે ગ્રડણ કરે. અને તેની ના કહી મને ધર્મકરણીમાં કઈ પણ વિન કરશે નહિં. તે સાંભળી શશિવેગ રાજાએ ઉક્ત રત્નશિખ રાજાને કહ્યું કે, હે સાહસિક શિરેમણે કુલપરંપરાથી પ્રાપ્ત થયેલા રાજ્યને હાલ ભેગો. પછી જ્યારે વય પરિપકવતા થાય, ત્યારે સંયમધર્મને વિષે પ્રયત્ન કરજે. કારણ કે આ ઈન્દ્રિયગ્રામ છે, તે દુર્જાય છે, તથા પરિસહ જે છે, તે પણ અતિદુ સહ છે, અને મન જે છે તે પવનથી ઉડતી દવજાના અગ્રભાગ જેવુ ચંચલ છે, તે કદાપિ પણ સ્થિર રહે તેવું નથી. અને પ્રથમ ચારિત્રવત લઈને પાછે તેનો ત્યાગ કરવો, તે મહાઅનર્થ બાધ છે? એ પ્રકારે સુવેગ વિદ્યાધરને શશિવેગે તથા રતનશિએ સમજાવ્યું, તે પણુ વૈરાગ્યસૂર એવા તે સુવેગ રાજાએ મનહર એવા ચારિત્રને અંગીકાર કર્યું. પછી શશિવેગ અને રશિખ એ બન્ને જણ તે સુગ્રીવપુરથી અનુક્રમે સુવેગ વિદ્યાધરના વૈતાઢય પર્વત પર રહેલા ચકપુરનગર પ્રત્યે આવ્યા. ત્યા રત્નશિખ રાજા વિદ્યાધરની શ્રેણીને સ્વામી થયો.
હવે શશિવેગ રાજાને ભાઈ સુરગ વિદ્યાધર પિતાના મામા જે સુવેગ વિદ્યાધર તેનું સર્વ વૃત્તાત જાણી પિતાના મોટાભાઈ શશિવેગે ઘણે સમજાવ્યું, તો પણ તીવ્રવૈરાગ્યને વશ થઈને પિતાના મામા સુવેગ વિદ્યાધર પાસેથી મુક્તિમાર્ગપ ચારિત્રને અંગીકાર કર્યું. પછી સંપૂર્ણ પિતાના આત્માને કૃતાર્થ માનનાર અને સુખ સમુદ્રને ભેગવનાર, સમ્યકત્વવાન એ તે રત્નશિખ રાજા સર્વત્ર જિનચૈત્યેનું વંદન કરે છે, અને સર્વ સાધુઓને નમન કરે છે સાધર્મિકભાઈઓને સ તેષ પમાડે છે, દીનજનોને ઉદ્ધાર કરે છે, પિતાના સંતાનની પેઠે પ્રજાનું પાલન કરે છે જિનપ્રતિમાસ્થાપનમાં, જિનમંદિર કરાવવામાં, સ્નાત્ર પૂજામાં, દિનાર્ચનવિધિમા, ચતુર્વિધસંઘપૂજાદિકમાં,શાસ્ત્રલેખનમાં, તીર્થ ય ત્રાદિકમાં, ઘણું ધન ખરચીને સમ્યકત્વને નિર્મલ કરે છે. એમ અનેક લાખ વર્ષો સુધી ઉત્તમ ક્રિયાઓ કરતાં કરતાં સમયને, રત્નશિખરાજાએ નિર્ગમન ક્ય,
હવે એકદિવસ, સાંકેતપુરના ઉદ્યાનને વિષે સુયશનામ તીર્થકર સમસર્યા, તે વાત રત્નશિખ રાજાએ જાણ, મહાટા આડંબરે ત્યાં જઈ, તે તીર્થકરને યથાયોગ્ય પ્રણામ કરીને હર્ષથી તેમની સ્તુતિ કરવા લાગે તીર્થકર ભગવાનની સ્તુતિ કરીને ભક્તિથી નિર્ભર
Page #82
--------------------------------------------------------------------------
________________
એવો તે રત્નશિખરાજા, તેમને નમસ્કાર કરીને તદનુયાયી જે મુનિર્વાદ હતું, તેને પણ વંદન કરતે હ. પછી પિતાને ઘટે તેવા આસન પર બેસી મસ્તક પર બે હાથ લગાડી એટલે બે હાથ જોડી શ્રીતીય કરની દેશના સાભળવા લાગ્યો ભગવાને પણ મેઘના સરખી ગંભીર વાણીએ કરી ધર્મની દેશના દેવાને પ્રારંભ કર્યો તે જેમ કે હે ભવ્યજનો ! અપાર એવા સંસારને વિષે ફરતા અને કર્મવશ થયેલા પ્રાણીઓ નીચ અને ઉચ સ્થાનકને વિષે ઉત્પન્ન થાય છે તે એવી રીતે કે કયારેક નરકમાં કયારેક મનુષ્ય પણામાં, કયારેક તિયચપણમાં ઉત્પન્ન થાય છે વળી રાજા, રંક, બુધ, મુખ, નિર્ધન, સધન, ધર્મિષ્ઠ, અમિષ્ટ, સુભાગ્ય, દીર્ભાગ્ય, ભેગી, કૃપણ, સુખી, દુખી, પુણ્યવાન, અપુણ્યવાન, સુપ, કુરુપ, ખલ, સાજન, સુસ્વર, દુ સ્વર, કીર્તિમાન અપકીર્તિમાન્ , બ્રાહ્મણ, ચાંડાલ, મૂક, અધ, બધીર, પગૂલ, ઠુંઠા, કુષ્ટી, વગેરેમાં પિતાના સારા નરસા કર્મને અનુસરે ઉપન્ન થાય છે. એમ વિવિધ પ્રકારે સંસારમાં પર્યટન કરે છે તેમાં પણ કેટલાક દુર્બોધથી દિગૃઢ એવા થકા કુમતરુપ દુર્દશામાં ફર્યા કરે છે. કેટલાક જીવોને તે ધુર્તલકે કુનિરુપ કુંડમાં પાડે છે. પરંતુ ભવવનને વિષે મોક્ષમાર્ગના ઉપદેશકે જ્ઞાની ગુરુ તે પુણ્યના રોગથીજ મલે છે, તે માટે તે સદ્દગુરુને લાભને માટે સર્વ સુજ્ઞભવ્ય પ્રાણુઓએ પ્રયત્ન કર્યા જ કરે આ પ્રકારની શ્રી તીર્થકરની દેશના સામળી તે રત્નશિખ રાજાએ કહ્યું કે મહારાજ ! મે તે શું પૂર્વ જન્મમાં સુકૃત કર્યું હશે ? કે જે કાઈ સુખ છે, તે પ્રયાસ કર્યા વિના અણધાર્યું પોતાની મેળેજ પ્રાપ્ત થાય છે ત્યારે તીર્થ કરે કહ્યું કે હે ભદ્દીક જન' પૂર્વ ભવને વિષે તે પચ પરમેષ્ટીને નમસ્કારનું સ્મરણ કર્યું હતું, તેના પ્રભાવથી તું આ સર્વ મહાસુખને ભોક્તા થયે છે. હે ભાઈ ! પંચ પરમેષ્ઠીના નમસ્કારથકી તથા તેના જપથકી સમ્યફજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને સમ્યકત્વ સહિત વિરતિ થાય છે અને વિરતિથકી મેક્ષ પ્રાપ્ત થાય છે, ક્ષથકી અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. વળી સસારને વિષે જે અત્યુત્તમ ફલ છે તે પચ પરમેષ્ઠીના નમસ્કારનુ અપમા અલ્પ ફલ જાણવું. વસ્તુત ચિદાનંદસખપ્રાપ્તિરુપ જે ફેલ, તે પંચ પરમેષ્ઠીના નમસ્કારનું ફલ જાણવુ. આ પ્રકારે શ્રી તીર્થ કરે કહેલ પિતાને પૂર્વ જન્મ સાંભળી તે રત્નશિખ રાજાના તુરત મારા ઉભાં થયા, અને અત્યંત ખુશી થયે. એવી રીતે બોધ પામેલા એવા તે રત્નશિખ રાજાએ, પિતાના પુત્રને રાજ્ય સોપી, તીર્થંકરની સમીપ આવી ભાવે કરી ચારિત્રને ગ્રહણ કર્યું. પછી ક્ષેપક શ્રેણપર ચઢી, કેવલજ્ઞાન ઉત્પન્ન કરી ઘણે કાળ પૃથિવીને વિષે વિહાર કરી, કેમે કરી મેલ સુખને પ્રાપ્ત થયે આ પ્રકારના પંચપરમેષ્ઠીના સમરણફલ વિષે રત્નશિખ રાજાનો ઈતિહાસ સાંભળી ધર્મારાધનને વિષે રસિક, એ દેવરથકુમારને પિતા જે વિમલકીર્તિ રાજા તે પિતાના દેવરથકુમારને રાજ્ય સેપી સમસ્ત જિન ચીત્યને વિષે અષ્ટાબ્દિક મહોત્સવ કરી વિશિષ્ટ વૈરાગ્યવાળે છે કે ગુરુની સમીપ જઈ ચારિત્રને ગ્રડુણ કરે છે
હવે તે દેવરથકુમાર રાજગાદી પર બેસવાથી જેમ કઈ દેવ શોભે, તેમ શોભવા લા. તદન નર કૃતજ્ઞપણાથી તે વિચારવા લાગ્યું કે સંતુષ્ટ થયેલા એવા મારા પિતાએ
Page #83
--------------------------------------------------------------------------
________________
મને સમગ્ર લક્ષ્મી સેપી છે, તે મારે પણ કોઈ એક ઉત્તમ પાત્ર જોઈને તે લક્ષ્મી આપી દેવી જોઈએ? આ પ્રમાણે સંસારમાથી પ્રીતિ ચાલી ગઈ છે જેની અને સમ્યફવવાન, અણુવ્રત, ગુણવત, શિક્ષાત્રત, તેણે યુક્ત એ તે દેવરથરાજા, રત્નાવલીનામે પિતાની સ્ત્રીથી સહિત ત્રણે વર્ગને એટલે ધર્મ, અર્થ અને કામ, તેને સારી રીતે સાધતે, જિનમતને વિષે અત્યંત પ્રીતિ ધરતો થકે ઉત્તમ રાજ્યને કરવા લાગ્યો. પછી તેણે અનેક જિનપ્રાસાદ કરાવ્યા, અને જિનેશ્વરના પ્રમાણવાળી પણ અનેક પ્રતિમા નિર્માણ કરાવી દર્શનની વિશદ્ધિને માટે ઘણી રથયાત્રા કરી, અનેક સાધર્મીઓને સમુદ્ધાર કર્યો અને જિનશાસનના દુશ્મનને પરાજ્ય કર્યો, પિતાના દેશમાથી સાત વ્યસને કઢાવી નાખ્યાં. એ પ્રકારે રાજ્ય પાલતા અને સદ્ધર્મમાં ચાલતા એવા દેવરથરાજાને ક્રમે કરી રત્નાવલી સ્ત્રીના ઉદરથકી ધવલ નામે એક પુત્ર પ્રગટ થયો. તે જ્યારે ઉમ્મરલાયક થયે, ત્યારે તેને રાજ્ય સોંપી વીતરાય કર્મથી ચારિત્ર ગ્રડણ કરવાને અસમર્થ હોવાથી ચતુર્વિધ સંઘનુ પૂજન કરતે, પિષધ અને આવશ્યક ક્રિયામાં તે નિરત થયો તપથી શુષ્ક જેનું શરીર છે, મંદ થઈ ગયે છે મેહુ જેને એ તે દેવરથ રાજા, અનશન વ્રતથી મરણ પામી આનતનામે દેવકને વિષે શ્રેષ્ઠદેવ થયે. તથા તેની સ્ત્રી રત્નાવલી નામે શ્રાવિકા પણ ઉત્તમ અનશન વ્રતથી મરણ પામી, તેજ દેવલોકને વિષે ઉત્તમ દેવતા થઈ. ત્યાં બને દેવતા, દિવ્ય દ્ધિને ભેગવનાર અત્ય ત પરસ્પર પ્રીતિવાળા થઈ, મિત્રપણે રહી તેણે સ પૂર્ણ ઓગણુશસાગરપમન આયુષ્ય ભોગવ્યું. એ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચરિત્રને વિષે રત્નશિખ કથાન્વિત દેવરથ નૃપતિશ્રાદ્ધધર્મપાલનપ ચ સર્ગ સમાપ્ત થયે ઈતિ અહી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના આઠ ભવનો સંબધ સંપૂર્ણ થશે.
પાંચમે સગ હવે આ જ બુઢીપને વિષે મહાવિદેહ નામે ક્ષેત્રમાં પુષ્કલાભિધ સાતમી વિજયને વિષે પ્રશસ્ત વસ્તુથી કરી યુક્ત અને ઉત્તમ, એવી શિવા નામે નગરી છે, જે નગરીને વિષે ત્યાંના રહેવાસી જનેના ઘરના આંગણામાં જડેલા ચ દ્રિકાત મણિઓ, રાત્રિને વિષે પડના ચ દ્રકિરણના ગે કરી ઉણકાલને શીતકાલની સમાન કરે છે અને શીતકાનને વિષે ત્યાના રહેવાસી જનોના ઘરના આંગણામાં જડેલા અર્કમણિઓ દિવસમાં પડતા સૂર્ય કિરણના ગે કરી શીતલાલને ઉષ્ણકાલ સમાન કરે છે તે નગરીને વિષે પિતાના પ્રતાપે કરી નાશ કર્યું છે રિપુસૈન્ય જેણે એ સિ હસેન નામે રાજા રાજ્ય કરે છે. તેમની ઉત્તમ ગુણયુક્ત શોભાયમાન પ્રિય ગુમ જરી નામે પટ્ટરાણું છે. હવે પૂર્વોક્ત દેવરથ કુમારને જીવ જે આનત
Page #84
--------------------------------------------------------------------------
________________
દેવલોકમાં દેવતા થયા હતા, તે ત્યાંથી થવી, સિંહસેન રાજાની પ્રિયંગુમંજરીના ગર્ભને વિષે પુત્રપણાએ કરી ઉત્પન્ન થશે, જ્યારે તે ગર્ભ રહ્યો, ત્યારે તે પ્રિય ગુજરીએ સ્વપ્નામાં પૂર્ણચંદ્રને દીઠે, કે તરત તે જાગી ગઈ, અને તેમના સ્વામી પાસે આવી તે સ્વપ્નની વાત કહી. તે સાંભળી સિંહસેન રાજાએ કહ્યું કે હે પ્રિયે! તમેને પૂર્ણચંદ્રમા સમાન ઉત્તમ પુત્ર ઉત્પન્ન થશે તે સાંભળીને રાણી હર્ષાયમાન થઈ પછી રાણીએ તે ગર્ભનું પિષણ કરવા માંડયું પ્રશસ્ત પુણ્ય કરી તથા ઉત્તમ દેદથી યુક્ત એવા પુત્રને તે રાણીએ પ્રશંસનીય સમયને વિષે ઉત્પન્ન કર્યો ત્યારે રાજાએ ઘણું દ્રવ્ય વાપરીને પુત્રજન્મને મહોત્સવ કર્યો. કારાગૃહમાંથી કેદીઓને છોડાવ્યા અને પિતાના ઘરનું શોધન પણ કરાવ્યું, પછી બારમે દિવસે, ગર્ભ રહ્યાની વખતે સ્વપ્નમાં જોયેલા ચંદ્રના અનુસારે સકલ વજનની સમક્ષ, તે પુત્રનું “પૂર્ણચંદ્ર એવુ નામ પાડયું, અનુક્રમે તે પુત્ર ધાવમાતાથી પાલન કરેલે, તથા લાડલડાવ્યો થકે કલાઓના સમૂહથી યુક્ત, તારુણ્યપસમુદ્રને ઉદિત ચંદ્ર જે થયો. એટલે ચકને જોઈ સમુદ્ર જેમ આચ્છાદિત થાય, તેમ પૂર્ણચદ્રને જોઈ તારુણ્ય સમુદ્ર આલ્ટાદિત થશે. હવે તે ચંદ્રમા જડ છે પણ આ પૂર્ણચંદ્ર પુત્ર તો જડ નથી એટલું એ પુત્રના આશ્ચર્ય છે. વળી કલાભ્યાસને વ્યસની, પ્રશ્નોત્તરાદિક કીડાને કરનાર, લૌકિક ફીડાનો ત્યાગી. ઉત્તમ પ્રસ્તાવેથી કરી આનંદી મૃગયામ, ધૃતકથામા, તથા વારાંગનાઓના ગીત ગાન શ્રવણ કરવામાં તૃપાવાન, મધમાસાદિકના તે નામને પણ ન સહન કરનાર, સજ્જન પુરુષને સંગી, દુર્જનજનને ત્યાગી, માતા પિતાની ભક્તિ કરનાર, ચંદ્રની સમાન શીત ગુણ ચુક્ત, સૂર્યસમાન પ્રતાપી, રાજનીતિમાં વિદ્વાન, સુખબુધિને વિષે મસ, એ તે પૂર્ણ ચંદ્રકુમાર, સુખે કરી રહે છે.
હવે તે પૂર્વોક્ત દેવરથ કુમારની સ્ત્રી રત્નાવલીને જીવ, તે આનત દેવલોકમાંથી ચવીને જેમાં દેવરથ કુમારને જીવ પૂર્ણચદ્ર કુમાર નામે પ્રગટ થયો છે, તેજ નગરને વિશે પ્રિયંમંજરીના ભાઈ વિશાલા... સામતની જયા નામની સ્ત્રીના ઉદરને વિષે પુત્રી પણુઓ ઉત્પન્ન થયો. તે કન્યા જ્યારે ગર્ભમાં રહી, ત્યારે તેની માતાએ સ્વપનમાં પુરુષની માલા દીઠી હતી, તેથી તેનું નામ પુખસુ દરી એવું પાડયુ હવે અનુક્રમે તે મોટી થવા લાગી. ત્યારે કામીને કીડા કરવાને વનરુપ એવુ યૌવન પ્રાપ્ત થયુ, તે જેને જોઈને ચદ્રને પણ ઉપહાસ કરે પડે એવુ મુખ, જેને જોઈને કમલનો પરિડાસ કરવો પડે તેવા બે નેત્રો. સુવર્ણના વર્ણને પણ જીતે તે શરીરને વર્ણ અને ભમરાઓની પતિને પણ તિરસ્કાર કરી જીતે તે કેશપાસ, હસ્તીન ગડસ્થલને પણ વિશ્વમ થાય, એવા બે પાધર મહટે એ નિતખંભાગ, મનને હરણ કરે એવી મૂદુલ વાણું, એ સર્વ ઉત્તમ યુવતીજનને વિષે સ્વાવિકજ ભૂષણે છે વલી પણ કહે છે કે, ઉત્તમ યુવતી સ્ત્રી, રેષ રહિત, સરલ, લજજાયુક્ત, મદઅંગ વાલી, થિર, કલાઓમાં કુશલ, વિનીત, અને વિવેકી
Page #85
--------------------------------------------------------------------------
________________
હે છે. હવે એક દિવસને વિષે તે પુષ્પમંજરી કન્યા, વસ તત્રતુ આવવાથી પિતાના પિતાની આજ્ઞા લઈને, સખીવર્ગોથી યુક્ત મને ડર એવા પુવાનને વિષે કીડા કરવા માટે ગઈ તે ઉદ્યાનને વિષે પુખ અને ફલેથી યુક્ત એવા આમ્રવૃક્ષો અત્યત શેભે છે . સર્વવનની પંક્તિઓ વિકસિત થઈ જાય છે, અને મેગરાનો દિવ્ય ગધ પ્રસૂન થયા જ કરે છે, કેફિલના શબ્દો મદ અને રાગને વધારે છે, માટે તે વસ તાતુ પ્રવરપુરુષોને સેવન કરવા રોગ્ય છે હવે ત્યાં શૃંગાર યુક્ત વાણીથી કરી તે પુપમ કરીને પોતાની સખીઓ વસંતની શેભા બતાવે છે તે જેમ કે – હે સખિ ! જે વસંત ઋતુરૂપ પતિને પ્રાપ્ત થઈને આ વનરાજિક સ્ત્રીઓ કેવી શોભે છે? તેમ પુનાગના વૃક્ષ પણ નાગવલ્લીને મલવાથી કેવા શેભે છે? તેમ છે સખિ ! નર અને નારી પણ પરસ્પર મલેથીજ શેભે. તેવી રીતની સખીની વાણીથી પણ શગારવૃત્તિથી વિરહિત એવી તે, બહિતિએ કરી વનની શોભાને જેતી થકી મગરાની વેવમાં મડપને વિષે વિણાના વિદને પ્રારભ કરવા લાગી. તેવામાં એજ અવસરને વિષે એજ ઉદ્યાનમાં મિત્રોથી પરિવૃત એ પૂર્ણ ચંદ્ર કુમાર પણ કીડા કરવાને આવ્યો. તે ત્યાં વીણવિદ કરતી એવી રાજકન્યા જે પુસુ દરી તેની દષ્ટિએ પ. ત્યારે તે વખત કામદેવને મિત્ર જે વસ તત્રતુને સમય હોવાથી પિતાની યુવાવસ્થાને અતિવિશમપણાથી, અને પૂર્ણચદ્ર કુમારના અત્ય ત સ્વપથી તથા પૂર્વજન્મના અતિસ્નેહથી, તે પુપસુંદરીના મનરુપ મર્મસ્થાનને વિષે બાણની પિઠે અકુ ઠિત એવે તે કુમાર લાગે, કે તુરત સખીઓથી પવનથી તથા શીવાબુથી તેને સાવધાન કરી, ત્યારે તે સખીઓને પુસુંદરી પૂછવા લાગી કે હે સબ લાવણ્યામૃત સાગર, યુવાન, જે પુરુષ દેખાય છે, તે કેણું છે? શું કામદેવ છે? કે સૂર્ય છે? સુર છે? કે કઈ વિદ્યાધર છે? ત્યારે સખીઓએ કહ્યું કે હે સખિ ! તે કામદેવ અટકળે પણ એ કામદેવ તો છે જ નહિં. કારણ કે કામદેવ જે છે, તે તો આ ગરહિત છે, તેથી તેને લેકે અનંગ કહે છે, અને આ તો અ ગવાલે છે. વળી તે એને સૂર્ય જણાયે, પરંતુ તે સુર્ય પણ નથી, કારણ કે સૂર્ય તો તપનશીલ છે, અને આ પુરુષ તે સૌમ્યગુણ યુક્ત છે એટલે શીતલ દેખાય છે. વળી એને સુર જે તે તે સુર નથી કારણ કે સૂર તે મિ—િપ રહિત ચક્ષુ શુન્ય હોય છે, અને આ તે ચંચલ નેત્રવાળો તથા વિચક્ષણ છે વળી તે એને વિદ્યાધર જણાયા પરતુ તે વિદ્યાધર પણ નથી. કારણ કે વિદ્યાધર જે છે તે તેઓ આકાશમાં ગમન કરે છે, અને આ પુરુષ તે પૃથ્વીમા જ ઉમે રહ્યો છે તે કેવો છે, ને કેણુ છે, તે હું કહું છું, સાભળ. ચદ્રમાથકી ગાલિય, સૂર્યથકી પ્રતાપ, કુબેર થકી દ્રવ્યભંડાર, ઈથકી પ્રભુતા, કામદેવ થકી સ્વરૂપ, અમૃત થકી લાધુર્ય, સિંહથકી બળ, તથા મેટુ ચાતુર્ય, મેરુપર્વત થકી પૈર્ય, તે સર્વને ચડણ કરીને બુદ્ધિમાન એવા વિધાતાએ શુ આ પુરુષ નિર્માણ કર્યો હશે? અર્થાત્ પૂર્વોક્ત સર્વે ગુણેમાં આ પુરુષમાં દેખાય છે. માટે વધુ શું કહીએ પર તુ હે સખી ! શિવા નગરીને
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૮
વિષે સિ હસેન મામા રાજા છે, તેના કુલરૂપ અંબરને પ્રકાશ કરનાર ચંદ્ર સમાન આ પૂર્ણ ચનામે પુત્ર છે, તે તથારી ફઈને પુત્ર થાય છે. તે વચન સાંભળીને તુરત અત્યંત ઉત્સુક, થયેલી પુસુ દરી કહેવા લાગી કે હે સખી ! તારું કહેવુ ખરુ છે મુકતા સમાન બીજા પુરુષોમાં આ પુસવ રત્ન સમાન દેખાય છે. આ પુરાના ગુણે પાસે અન્યજનના સર્વ ગુણ કલકિત થઈ ગયેલા છે એમ કહ્યું, તેવામાં તે તેની અનામે સખી હસીને કહેવા લાગી કે હા, નિ આ પુરુષ ગુણમય છે. કારણ કે હમણા જ આ પ્રિય સખી જે પુષ્પ સુદરી તેણે પિતાના કટાએ કરી તેના સર્વ અગોને દેખી તે સાંભળી પુષ્પસુ દરીએ “ વિચાર્યું જે મારે અભિપ્રાય આ સર્વસખીઓએ જાણી લીધે દેખાય છે એમ વિચારી જલયકત થઈને સખીઓને કહેવા લાગી કે હે સખીઓ ! હવે સર્વ વાત જવા દ્યો. વિલબ લગડે નડુિ કીડાને ત્યાગ કરીને આપણે જલદી ઘેર જઈએ ? કારણ કે માતાજી આપણુ વાટ જોતા હશે ? ત્યારે સુદતા નામે કન્યાએ કહ્યું કે હે સખિ ! ચાલે. પણ આ પૂર્ણચદ્રકુમાર તે આપણી સમીપમાં જ ઉભા છે, માટે તેને બેલાવીને સૂકવવાર્તાથી તેને સત્કાર કરીએ પછી જઈએ, નહિ તો આપ સર્વને તે અવિનયી જાણશે ? એવા સુદતા સખીનાં યથાગ્ય વાક્ય સાભળી લજજાયુકત થઈને તે પુષ્પસુંદરીએ મેદસ્વરથી કહ્યું કે ત્યારે તમને જે એગ્ય ભાસે, તે કરો. પછી તે સખીએ વિનયથી ધીર સ્વરથી પૂર્ણચદ્રને બોલાવ્યા, કે તરત તે તો આવી તેજ સ્થળને વિષે બેઠા અને દૃષ્ટિએ કરી કમદલી જેવી તે કન્યાને જોઈને કુમાર ઘણે જ વિષયથી વિરક્ત છે, તે પણ સરાગ થઈ ગયે તે વખતે
ત્યાં રહેલા સહુને તે કન્યા તથા કુમારપ્રીતિને ઉત્પન્ન કરતા હતા. હવે પુસુ દરીએ હાથમાં વીણા લીધી છે, તેથી પૂર્ણ કુમારે જાણ્યું જે અહો આ સુંદરી વીણાવગાડવામાં કુશલ દેખાય છે એમ જાણી વિદ્યાનો વિદી તે કુમાર, કહેવા લાગ્યું કે હે સુ દરી ! અમારા મનના વિનોદને માટે જરા એ વીણ તે વગાડો? તે વચન સાભળી સુદતા સખી કહેવા લાગી કે હે કુમાર ! તમારા દર્શનથી ક્ષેભ પામેલી તે કન્યાને વગાડવાની લજજા આવે છે માટે તે વગાડવાને ઉદ્યક્ત થતી નથી, તેથી તે વીણને આપજ બજાવો. જેથી અત્રત્ય સહુ વિનોદ પામે? એમ કહીને સુદતાએ પુપણુ દરીના હાથમાંથી વીણું લઈ પૂર્ણચદ્ર કુમારના કરમાં આપી. તે વીણાને હાથમાં લઈ, સ્નેહ સહિત તેને સ્પર્શ કરતાં કુમારને અશેકનામે બીજી સખી કહેવા લાગી, કે અહા કુમાર ' સરલ, સુગુગુ, શુદ્ધ, વાસડામાથી ઉત્પન થયેલી, મધુર સ્વરવાલી, પ્રવર એવી આ વીણા આપના કરાગ્રમાંજ શેભે છે. આ વચનથી તે સખી બે અતિથી સમજાવ્યું કે પુરતુ દરી તમારી પાસે છે તે પૂર્વોક્ત સર્વ ગુણે 'પન છે, એમ અશોકા સખએ કહેલી અન્યક્તિ સાભળી મસ્તક ધુગાવી, પૂર્ણચ કકુમારે . તે વિણ વગાડીને તત્ર સર્વ કન્યાઓના તથા મનુષ્યના ચિત્તને આકર્ષણ કરી લીધા. એ પ્રમ ગ યા ચાલે છે, તેવા સમયમાં તે તે પુછપસુ દરીની ધાવમાતા તે કન્યાને તેડવા આવી. અને જ્યાં જુવે છે, ત્યાં તો સમાન વયવાળા અને સર્વગુણસ પન્ન તે રાજકુમ રને કન્યા પાસે વીણા વગાડતો જે, તેથી તે ધાવમાતાએ કહ્યું કે હે કુમાર ! આ સર્વ પ્રસંગ થાય છે, તે તે ઘણે જ ઉત્તમ થાય છે, કારણ કે બને તમે વયથી અને ગુણેથી ગ્ય
Page #87
--------------------------------------------------------------------------
________________
જ છે ? તેમ કુમારને કહીને પાછી કુંવરીને કહેવા લાગી કે હે વત્સ ! તમારા વિના તમારી માતા ભેજન કરતાં નથી, માટે જલદી ચાલે. એમ કહીને તે પુખસુંદરીને કેવલ શરીરથી ઘેર તેડી લાવી, પર તુ તેને જીવ છે તે પૂર્ણ ચંદ્રમા જ ભરાઈ રહ્યો. કારણ કે ઘેર આવી તેણે ભજન પણ બરાબર કર્યું નહી ત્યારે તેની માતાએ સખીઓને પૂછયું કે આ રૂપસુંદરી આમ વિકલમનવાથી કેમ થઈ ગઈ છે? ત્યારે સખીઓએ ઉદ્યાનગત સર્વવાર્તા કહી દેખાડી, પછી તે રાણીએ તેના મનની વિશ્રામભૂ એવી એક પ્રિય વદા નામે સખી હતી તેને કુવરીની આશ્વાસના કરવા માટે મેકલી તે પણ કુવરી પાસે જઈને આ પ્રમાણે કહેવા લાગી કે હે પ્રિયસખિ ! ચદ્રની એક કલાથી મનુષ્યમાત્રને શાતિ થાય છે, તે તને ચોદથી પણ કેમ સુખ નથી થતુ ? અર્થાત્ અન્યક્તિથી કહે છે, કે તમને પૂર્ણ યદ્રકુમાર મળે, તે પણ શાતિ કેમ થતી નથી ? તે કહે, ત્યારે પુષસુ દરીએ કહ્યું કે મારું મન જેમ ચેગિણીના ગે ભ્રમિત થાય, તેમ થઈ ગયું છે, માટે તું મારા મનની અધિષ્ઠાયિકા સખી છે, તેથી કાંઈક ઉપાય કહે, કે જેણે કરી મારા મનને નિવૃત્તિ થાય ? તે સાભળીને પ્રિયંવદા સખી કહેવા લાગી કે, જે મે વૃત્તાત સાંભળ્યું છે, તે હું કહું છું, તે સાભળે. આપણને જે સમયે પિતાજીએ વસ ત જેવા જવાની રજા આપી, અને ત્યાં વલી પાછા પૂર્ણચંદ્રકુમાર આગ્રા, તેમાં તો એક સુખદાયક વૃત્તાત બન્યું છે, તે સાભળે ગઈ કાલે સવારે તમારા પિતા વિશાલ જે છે, તે તેની બહેન પ્રિયંગુમરી પાસે આવીને કહેવા લાગ્યો કે હે બહેન ! આ તમારો પૂર્ણચદ્રકુમાર અને મારી પુષ્પસુ દરી એ બન્નેને વિવાર્ડ જે થાય, તે ઘણુ જ ચગ્ય થાય, મુકુટને મણિથી જડીએ અને જેમ શેભા આપે, તેમ તે બનેના લગ્ન શેભે ૨ પર તુ એક મેટુ દુખ છે, કે એ બન્નેને પરસ્પર રાગવિકાર કાંઈ જ દેખાતું નથી અને તેની પાસે જે તેના વિવાહની વાત આપણે કરીએ છીએ તે તેને તે વાત પણ બિલકુલ ચતી નથી. હા, વિનોદ, કે 2 ગારકેલી તેને ગમતી નથી. તેમ કેની કામ ક્રોડાથી તે પ્રસન્ન થતા નથી તથા શ્રી ગારરસમાં પણ રાજી થતા નથી, એટલું જ નડિ પર તુ તે સામી શૃંગારની નિંદા કરે છે. માટે છે બહેન તે બને જણની પરસ્પર પ્રીતિ વિના આપણું ઈરછાથી જે વિવાહ કરીએ તે તે, પછી થમા શલ્યની પેઠે ખટક્યા જ કરે ? વલી કદાચિત્ બન્નેની સરખી પ્રકૃતિ છે, માટે બનેને પરસ્પર પ્રેમ થાય પણ ખરો, તેથી મારે મત તો એમ છે, કે આપણે તેને પરસ્પર મુખદર્શન કરાવીએ ? આવા વચન પિતાના ભાઈ વિશાલસામતનાં વચન સાંભળી તેની બેન કહેવા લાગી કે હે ભાઈ ! તમારું એવું નામ વિશાલ છે, તેવી બુદ્ધિ પણ વિશાલ જ છે, અર્થાત્ જેવું તમારું નામ છે, તેવા જ તમારામાં ગુણ પણ દીઠામાં આવે છે, હે સખિ ! એમ કહીને પછી તમારા પિતાએ તમને તથા પ્રિયંગુમ જરીએ તેમના પુત્ર પૂર્ણ ચંદ્રને પરિવાર સહિત વસ તત્રતુની શોભા જેવાના મિષે ઉપવનમાં મોકલ્યાં હતાં, તેથી તમારી બને જણની પરસ્પર મનવૃત્તિને જાણે લીધી, તેમાં ધારેલા મનોરથ
Page #88
--------------------------------------------------------------------------
________________
પાર પડવાથી તમારા તથા પૂર્ણચંદ્રનાં માતા પિતાને અત્યંત હર્ષ ઉત્પન્ન થયેલ છે. તેમ તમે અને પૂર્ણચદ્ર પણ અયુત્સાહિત થયેલાં દેખાઓ છે. એ પ્રમાણે સખિએ સર્વે વાત કહી હવે જે પ્રમાણે તે સખીએ હકીકત પુષ્પસુંદરીને કહી, તેજ પ્રમાણે પૂર્ણચંદ્રના મિત્રે પુછપસુંદરીથી મોહિત થઈ દુષિત થયેલા તે પૂર્ણ ચંદ્રને સર્વ હકીકત કહી સંભળાવી. તેથી બને જણ મનમાં મતોષ પામી સુસ્થિર થઈને પરસ્પર એક બીજાનું જ્ઞાન જેવાને તત્પર રહેતા થકા દિવસ નિર્ગમન કરવા લાગ્યાં. પછી વિશાલમામતે પ્રશસ્ત દિવસ તથા વાર જેને પિતાની બહેન પ્રિય ગુમંજરીના પુત્ર પૂર્ણચદ્ર સાથે પિતાની પુષ્પસુંદરી નામે કન્યાને વિવાહ કર્યો.
સિંહસેન રાજાએ પણ ગીત, વાજિત્ર, દાન, સન્માનપૂર્વક પિતાના પુત્રના પુસુંદરી સાથે લગ્ન કર્યા તેને જોઈને આખા નગરના લેકે કહેવા લાગ્યાં કે અહીં વિવાહ ઘણે જ ઉત્તમ થશે વરવધૂનું જોડુ પણ જેવુ જોઈએ તેવું જ ઉત્તમ મલ્યું. એમ વિવાહ થયા પછી પિતાની સ્ત્રી પુષ્પસુ દરી સાથે સ્વર્ગવિમાન સમાન ઘરને વિષે રહી સુખ ભેગવતે તે પૂર્ણચન્દ્રકુમાર દિવસ નિર્ગમન કરવા લાગ્યો. એમ કરતાં એક દિવસ સભા ભરીને પૂર્ણ ચંદ્રને પિતા સિંહસેન રાજા બેઠે હિતે, તેવામાં કોઈક વનપાલકે આવી નમન કરી કહ્યું કે હે રાજન્ ' હાલમાં પુછપશાલ વનને વિષે ઘણું ગુણોથી યુક્ત, જાણે મૂર્તિમાન ધર્મજ હાય નહિં? એવા, મુનિર્વાદના ઈ સુંદર નામે સૂરીન્દ્ર પધારેલા છે. એ વચન સાંભળતાં જ હર્ષથી પ્રલિત છે રેમ કૂપ જેના એવા તે સિહસેન રાજાએ વનપાલકને વધામણમાં ઘણુક દ્રવ્ય આપ્યું. પછી પુત્ર દારાદિક સર્વને સાથે લઈને મેટા આડંબરથી ગુરુ પાસે જઈને યથાવિધિ પ્રણામ કરી હÈ કરી તે ગુરુની દેશના સાભળવા માટે ગુરુની સમીપમાં બેઠે ગુરુજીએ પણ તેમની ગ્યતાને જાણે દેશના દેવાને આરંભ કર્યો છે ભવ્યજનો ! જન્મ, જરા, મૃત્યુ, તેના ભયથી વ્યાપ્ત અને દુર્ગતિથી કરી ભયકર એવા આ સંસારને વિષે અનંતકાલ પર્યત સ્વકૃત પાપથી તમે મહા દુઃખને પ્રાપ્ત થાઓ છે, તે પણ હજી સુધી તેમને કઈ વિરાગ્ય જ થતો નથી. અને ધર્મને વિષે નિરુદ્યમી થયા કાજ રહે છે. માટે મહેનત લઈને પણ તમે આ ઉત્તમ આહધર્મને વિશે ઉદ્યોગી થાએ બીજા સર્વ કાર્યમાં પ્રસાદ કરે છે તે ઠીક, પણ ધર્મમાં પ્રમાદ કરે, તે ઉચિત નહિ. કારણ કે પ્રમાદસમાન જમા કઈ શત્રુ નથી એક મા, બીજે વિષય, ત્રીજો કષાય, એથી નિદ્રા, અને પાચમી વિકથા કહેલી છે, તે પાચ પ્રમાદે, જીવને સંસારમાં પાડી નાખે છે અને તે ભવ્યજ ! ધર્મસમાન આ જગમા બીજે કઈ મિત્ર નથી ધર્મ જે છે, તે ઉત્તમ એવા મંગલને, તથા તે ધર્મ નરવ, સુરત્વ, શ્રી, ભુકિત, અને મુક્તિ, તેને દેવાવાલે છે, વળી ધર્મ જે છે, તે સગા મનુષ્યની જેમ સ્નેહને આપે છે તથા કલ્પદ્રુમની જેમ વાછિત ફલને પણ આપે છે. વલી તે ધર્મ, સદ્ગુણના સગમને વિષે
Page #89
--------------------------------------------------------------------------
________________
૧
ગુરુસમાન છે, અને રાજ્ય દેવાને વિષે સ્વામી સરખે! છે અને પિતાની પેઠે રક્ષણ કરે છે. તે ધર્મ, ખાવપણથી જેમ પુત્રનુ રક્ષણ માતા કરે, તેમ જીવનુ રક્ષણ કરે છે. માટે જીવે ધર્માંરાધન જરૂર કરવુ અને સેવન કરેલે પ્રમાદ જેમ જીવને અત્યંત દુ:ખ આપે છે, તેમ સેવન કરેલે ધર્મ, જીવને ચિંતામણિ અને કલ્પવૃક્ષ સમાન સુખને દેનારા થાય છે. જેમ કેઈ પ્રમાદી જન, બલત્તા ઘરને વિષે તથા અગાધ પાણીને વિષે પ્રમાદ કરી સુઇ રહે છે, તથા ઘરમાંથી સર્વ વસ્તુની ચેારી થાય છે, તે ાણે છે, તે છતા પણ સુઇ રહે છે, પેાતાનું અરિમ`ડલ પેાતાની પર પ્રડાર કરે છે, તે પણ વિશ્વાસ પાર્સી ઉભેા રહે છે, તેમજ જે પુરુષ સંસારાવર્ત્ત મા પડયેા થકે ધમા પ્રમાદ કરે છે, એમ જાણવુ. વલી જે ધમાં પ્રમાદ કરે છે, તે પ્રાણીના પુરુષાથે સ તૈયાર થયેલા દેખાતા હાય, તે પણુ તે તેમજ નાશ થઈ જાય છે અને ધવાન્ પુરતા નિર્ડ ધારેલા પુરુષાર્થા, પ્રયાસ વિના સ્વત સિદ્ધ ધઇ જાય છે. હું ભવ્યજને ! જે ધર્મોના પ્રતાપથી કિંકિણી યુક્ત કર્ટિમેખલા તથા મુકતાના દ્વારા તથા શબ્દાયમાન નેપ્રે, તેઓૢ કરી સ્વચ્છ એવી સ્ત્રીએ સીત્કારાથી કરી ભયંકર એવી હસ્તીએની ઘટા, ડેપારવ કરતા એવા અશ્વો, જેને વિષે મદોન્મત્ત અને મેાટા સૈન્યે છે, એવુ એક છત્ર અને નિષ્કંટક રાજ્ય, સ્વર્ગ અને મેાક્ષ, તે સ પ્રાપ્ત થાય છે. તેવા ધર્મનું તમે અતિ આદરથી આરાધન કરે. હું ભયજીવે ! આ સંસારને વિષે ધર્મ કરવાની સામગ્રી મવી ઘણી જ દુર્લભ છે તે જેમ કે પ્રથમ તે મનુષ્યપણુ દુ ભ છે, તેમા પણ વલી આ ક્ષેત્ર મવુ દુભ છે તેમાં પણ પાછુ વિશુદ્ધ 'કુલ મલવુ' દુ`ભ છે. તેમા પણ વલી શુદ્ધતિ મલવી દુભ છે તેમા વલી દી આયુષ્ટ પ્રાપ્ત થત્રુ દુભ છે, તેમાં પણ રંગ રહિતતા થવી દુભ છે તેમા વલી આચાર્ય ભગવંતના સચેાગ થવા દુભ છે તેમા પણ સુબુદ્ધિ થવી દુર્લભ છે. તેમાં પણ તત્ત્વનું જે શ્રદ્ધાન થવું, તે દુર્લભ છે. તેમાં પાછી વિરતિ થવી, તે દુર્લભ છે તે માટે હું ભવ્યજનો ! તમે ધર્મના ઉદ્યમ કરો. આ પ્રકારની સુધાબિંદુ સમાન ગુરુની દેશના સાભળીને આચાર્ય ભગવંતના રુપથી વ્યાક્ષિપ્ત જેનુ ચિત્ત છે. એવે તે પૂણુચંદ્રકુમ ૨, આચાર્ય ભગવંતને વિનતિ કરી પૂછે છે, કે હે ભગવન્ ! આપની શરીરની કાતિ મેટા રાજાના દેડને તથા મોટા ધનવાનના દેહની સૂચના કરે એવી દેખાય છે? તેા વલી આપને આવા ચૌવન વયમાં પણ નાદિરુપ કષ્ટને દેનારું વરાગ્ય થવાનું કારણ શુ છે ? ત્યારે ગુરુ કડવા લાગ્યા કે હું કુમાર ! તુ આ સંસારમા પગલે પગલે પ્રત્યક્ષ વૈરાગ્ય જ દેખે છે, તેા પણ વૈરાગ્ય થવાના કારણુ મને શા માટે પૂછે છે ?
કેટલાક સુખી પુરુષો રાજ્ય લક્ષ્મીને ભેળવે છે. કેટલાક સર્વ ઋદ્ધિવાલા હાય છે. ખીજા કેટલાક પુરુષ તે પૂર્વોક્ત સર્વ સમૃદ્ધિવાન્જનેના વશપણાથી રજજુથી ખાધેલાની જેમ સેવાને કરે છે, કેટલાક જને કમની જેમ ત્રણે જગતના સર્વાં મનારથને પૂરે છે, અને કેટલાકજતા માત્ર પેતાનું ઉઢર પૂરણુજ કરે છે. કેટલાક શ્રેષ્ઠી તરુણીથી વીટયા થકા પૃ. ૧૧
Page #90
--------------------------------------------------------------------------
________________
સૌભાગ્ય ભગવે છે, અને વલી કેટલાક પુરુષે દીર્ભાગ્યથી દગ્ધ થાય છે. જે સંસારને વિષે નિરંતર જન્મ, જરા, વિપત્તિ, મરણ, આધિ, વ્યાધિ, શેક, ઈષ્ટ અને અનિષ્ટના ચોગ વિયેગનું સહનપણું, કારાગૃહને વિષે સંધ, તિર્ય ચ, નારકી છે સંભવ જેને વિષે એવાં અસંખ્ય દુ ખ ભેગવે છે, તે દુખે જે સાભળ્યાં હોય, તે વિષયને વિષે એક ત્રાણ પણ મન આપવાની ઈચ્છા થાય નહિ. તો પણ તે પૂર્ણચન્દ્રકુમાર ! મારે વિશેષ વૈરાગ્ય થવાનું છે કારણ બન્યું, તે હું કહુ છુ, તે સાભળે એમ જ્યારે સૂરિએ કહ્યું ત્યારે તે સર્વ સભ્યજને સકંઠિત થઈ ગયા. ત્યાર પછી મુનીશ્વર કહે છે કે આજ વિજયને વિષે રત્નપુર નામે નગર છે. ત્યાં એક સુધી નમે શ્રેષ્ઠી વસે છે, તેનું જેવું નામ છે, તેવાજ તેના ગુણ છે અર્થાત્ સુધન એટલે ઘણું દ્રવ્ય પાત્ર શ્રેષ્ઠી છે. તેની લમી સમાન લક્ષણવાલી લક્ષ્મી નામે એક સ્ત્રી છે, તેને સુદર નામે હું પુત્ર હતો, હું જ્યારે યૌવન યુક્ત થયે, ત્યારે મારા પિતાએ મને ઉત્તમ કુલની બત્રીશ કન્યાઓ પરણાવી. ઉત્પન થયેલા પ્રાણ જરૂર મરણને તે પામે છે, તે જ પ્રમાણે કાલના નિયમથી મારા માતા પિતા મરણ પામ્યાં, તેના મરણ દુબરુપ અનલથી તપ્ત થયેલ હું ગૃહવ્યાપારની ચિંતામાં નિરત થયે પિતાના પ્રિય વિરહ થવાથી કઈ એક પ્રવજ્યા ગ્રતુણુ કરે, અથવા મરણ પામે, નહિ તે તેનું હદય, કચરાને પિંડ જેમ તપતા અગ્નિમાં પ્રતિદિવસ પાકતો જાય છે, તેમ પાકે છે. એમ અત્યંત રોગવાન હતા, તો પણ હું કાલે કરી નિ શેક થશે. પછી મારી સ્ત્રીઓ વ્યભિચાર કર્મ કરશે? એવા વહેમથી ઈર્ષાયુક્ત એ હું તે મારી સ્ત્રીઓને કેઈની સાથે બેલવા દઉં નહિં. અને તેના પિતાને ઘેર પણ જાવા દઉ નહિં. અને મારે ઘેર સારા માણસને આવવાને પણ મેં નિષેધ કર્યો. જાજું શું કહું, મારે જ્યારે બહાર જવાનું કંઈક કાર્ય આવે, ત્યારે હું ઘરને દરવાજે તાલ દઈને બહાર જાવું ? ત્યાં પણ ઘણું દુર્વિચારથી જાજી વ૨ બેટી થાઉ નહીં? તેમ કરવાથી ભિક્ષુઓથી તથા વિશેષ કરી જૈન સાધુઓએ મારા ઘરને સાવ ત્યાગ જ કર્યો. એક દિવસ કોઈ કાર્યને માટે ઉત્સુક થયે કે હું દ્વારે સાલું દીધા વિના એમને એમજ ઉતાવળથી બહાર, ગામના ચોકમાં ગયે, તેવામાં દેવગથી કઈક જૈનમુનિ મારે ઘેર વહેરવા માટે આવ્યા. તેને જોઈને હર્ષથી મારી સ્ત્રીઓ કહેવા લાગી કે અહે ! આજ અમારે ભાગ્યક૫ડ્રમ અંકુરિત થયે? એમ કહીને તેણે પ્રણામ કર્યા. આસન અને પરિગ્રડને માટે મુનિને વિન નિ કરી. તેવારે મુનિએ જાયું જે મારે આસન તે કપે નહિં, તે પણ ભાવિ લાભને જાણનારા એવા તે મુનિ, સ્ત્રીઓના લાવી આપેલા આસન પર બેઠા, અને તેમણે ધર્મની દેશના દેશો આરંભ કર્યો. તેમાં હું પણ મારે ઘેર આવ્યો અને દૂરથી જોઉ ત્યા તે મારી સ્ત્રીઓથી પરિવૃત તથા
પવાન એવા મુનિને જેવા, જેઈને મારા ઘરના ઠર પાસે આવી છાનામાને ઉભે રહ્યો. અને પછી વિકલ્પરૂપ સર્ષે કશેલે રૂ.પપ રાક્ષસેડણ કરેલ દુર્બદ્વિરુપ શાકિણીથી પીડિત એ હું ચિંતવવા લાગ્યું કે અહા ! આ મુનિ કે અધમ છે ! વલી દુષ્ટ કે છે !
Page #91
--------------------------------------------------------------------------
________________
k
૩
।
તે
મારી સીએની સાથે એકાંતમાં બેઠેલે છે! તે માટે તેના આઠે અંગાને વિષે પાંચ પાંચ લાકડીઓના હું પ્રડાર કરું । જેથી કરી મારો કાપ પણ સલ થાય ! પણ જરા હું... સાંભળું ખર જે મારી સ્ત્રીઓની સાથે તે શુ વિચાર કરે છે ! તેવી રીતે વિચાર કરીને છાનેમાના યા હું સાંભળવાને ઉભે છું, ત્યાં તે તે સાધુ ધર્મોપદેશ દેવા લાગ્યા કે હું ધ શિલાએ તમે યત્નકરી સાવધાન થઇ સાંભળેા, સવ એવા જીવાને જિન ભગવાને ધર્મોનું મૂલ યાજ કહેલી છે. તે માટે તે દયાને વિષે જ ડાહ્યા પુરુષાએ પ્રયત્ન કરવેા. ત્રણસેા ને ત્રેસઠ પાખડીના લે છે, પરંતુ તેમા કાઈ પણુ દયા ધર્મની નિંદા કરતા નથી. માટે જ્યાં દયા ત્યાં જ ધર્મ છે. જેમાં યાનુ આરાધન થાય, તેજ દાન, તેજ તપ, તેજ ધ્યાન અને તેજ પૂજા, તેજ ક્રિયા, તે વિના સ બ્ય જ જાણવુ.. તે દયાંથી જ ધ ચિરાયુ થાય છે. વલી સપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય, ભાગસંગમ, પ્રીતિ, સુગતિ, ધૃતિ, ભક્તિ, એ સવ યારુપ કલ્પવેલીનાં લે છે યત॥ યા સ્વસ્ય સે।પાન, દયા મેાક્ષસ્ય વત્તિની ॥ દયા ચહુતિદ્વારે, પિધાન મુનિના કૃત ॥૧॥ અથ ઃ——યા તે સ્વર્ગમાં જવાનું સેાપાન છે, તે દયા, મેક્ષમાં પહેાચાડનારી છે, અને દયા તે દુર્ગતિના દ્વારને ઢાકવાનુ કમાડ છે એ મુનિએ કહેવુ છે. તેમજ વલી વેાને હિંસા છે, તે કડવા ફુલની દેવા વાલી છે. એમ જ્ઞાની પુરુષોએ કહેલુ' છે, કારણ કે હિં ંસક પ્રાણીએ જે છે, તે સવ વિપત્તિ અને અન તેને સંપાદન કરવામા સમ` છે. દુિ ંસક પ્રાણીએ ગર્ભસ્ત્ર, જાતમાત્ર, ખાલયૌવનશાલી ચકાજ મરણુ પામે છે. તે હિંસક ભેગી હાય તા પણ સ્વલ્પજીવી હેાય છે. વલી તે જીવઘાતક પ્રાણીએ મૂક, અંધ, બધિર, પશુ, કુખ્ત, કુષ્પી, જડ, રાગી, શાકી, ભયાકાંત, ક્ષુધાન્ત, દુર્ભાગ, દુ સ્વર થાય છે, જાજુ શુ' કહીએ પરંતુ જે હિંસા થકી નિવૃત્તિ પાણતા નથી, તે દુ:ખના ભાજન૪ થાય છે. અને જે ડિસાના ત્યાગ કરે છે, તે પવિત્ર થાય છે. અને જે Rsિ'સાથી નિવૃત્ત થ જ નથી, તે પેાતાના માપને પણ મારી નાખે છે,
.
પણ તેને દયા આવતી નથી. અને તે પ્રત્યેક ભવમા નરકમાં જાય છે. તે કડે છે કે, શત્રુ જય રાજાના શૂર કુમારની જેમ તેવારે તે સ્ત્રીઓએ પૂછ્યુ કે મટ્ઠારાજ 'તે શત્રુ જય રાજા કેણુ હતા? અને તેને પુત્ર શૂર કાણુ હતા ? તે સવ વૃત્તાંત સવિસ્તર કહે. તેવારે મુનિ કહેવા લાગ્યા.
આજ વિજયને વિષે વિજયપુર નામે નગર હતું, ત્યા શત્રુ ંજય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શૂર અને ચંદ્ર નામે બે પુત્ર હતા, તેમાં જ્યેષ્ઠ પુત્રને રાજાએ યુવરાજનુ પ૬ કીધુ. અને તેથી લઘુ જે ચદ્રકુમાર હતા, તેને પ્રીતિના અભાવથી શત્રુંજય રાજાએ કંઈ પણુ આપ્યું નહી. માટે તે ચદ્રકુમારે જાણ્યું જે માન છે, તેજ ધન છે, એમ જાણી એકદમ દેશાતર ગયે અને ત્યાં કૌતુકકુ પૃથ્વીને જોતા થકે અનુક્રમે રતપુર નામે નગરમાં આન્ગેા. ત્યા સુદર્શનાભિધ મુને બહાર ઉદ્યાનમા સમેાસર્યાં હતા, તેમને હષૅ કરી નમસ્કાર કર્યાં, મુનિએ પણુ આ પુરુષ ચૈગ્ય છે, એ જાણી દેશના દેવા માડી. કેટિકલ્યાણુને ઉત્પન્ન
Page #92
--------------------------------------------------------------------------
________________
કરનારી, દુરંત દુરિત અને અરિવર્ગ તેને નાશ કરનારી તથા સંસાર રૂપ જલધિને વિષે તરણિરૂપ, એવી એક જીવદયા જાણવી. વિપુલ રાજ્ય, રોગ વર્જિત એવું રૂપ, દીર્ઘ આયુષ્ય, બીજું પણ સુખ જીવદયાથી પ્રાપ્ત થાય છે. જે જીવદયાથી સુખ થાય છે, તે બીજાથી થતું નથી. વળી હે કુમાર ! આ પ્રકારની દેશના સાંભળી ચંદ્રકુમાર બેધ પામે, તેથી ગુરુની પાસે સંગ્રામદિક કાર્યવિના સ્થૂલ પ્રાણાતિપાતાદિક મારે કરવું નહિં અર્થાત્ મુનિ પાસે સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ નામે ત્રત અંગીકાર કર્યું. પછી તેજ નગરને વિષે તેને રાજા જયસેન નામે હતું, તેની સેવા કરવામાં તે ચદ્રકુમાર રહ્યો, તેમ કરતાં તે પ્રીતિપાત્ર થશે. એક દિવસ તે જયસેન રાજાએ કહ્યું કે આપણે કુંભ નામે સામત છે, તે ઘણે જ પ્રચંડ છે, માટે ત્યાં જઈ તેને તું છાની રીતે મારી નાખ. ત્યારે ચંદ્રકુમારે કહ્યું કે તે સુદર્શન મુનિ પાસે છાને મારવાનો નિયમ લીધે છે, તે વચન સાંભળી રાજા અત્યંત ખુશી થઈને તેને પિતાને અંગરક્ષક બનાવ્યું. તેને પુત્રપણે રાખે, અને સામતની કન્યાએ પણ તેને પરણાવી. સર્વ રાજ્ય કાર્યમાં તેની ચેજના કરી. હવે તે પછી એક દિવસ સૈન્ય સડુિત ચંદ્રકુમાર સામત એવા તે કુંભ રાજાને સ ગ્રામમાં જીતી તેના નગરના કિલ્લાને ભાગી કુંભ રાજાને બાંધી, પિતાના સ્વામી જયસેન રાજાને સ્વાધીન કર્યો. શરણ થયેલા કુભરાજાને સન્માનપૂર્વક જયસેનરાજા બે છેડી મૂક્યા પછી ચંદ્રકુમાર મનહર ચંદ્રસરખા નિર્મલ યશથી શોભવા લાગે.
- હવે તે ચદ્રકુમારને ચેષ્ઠ ભ્રાતા શર કુમાર, પિતાને યુવરાજ પદ પિતાએ આપ્યું છે, તે પણ અસંતુષ્ટ ચિત્તથકે પિતાના બાપને મારવા માટે ઉદ્યક્ત થયે, કારણ કે તેણે વિચાર કર્યો કે મારા પિતાને જે હું મરણ શરણ કરુ, તે તેમનું મને સ્વત ત્ર રાજ્ય મલે? તેમ વિચાર કરી પહેરદારને છેતરી શયનગૃહમાં પ્રવેશી ખગો કર્કશ એવા પ્રડારાથી પિતાના બાપને મારવા લાગ્યું, તે વખતે ત્યાં રાઈ હતી તેણે મટે બું બારવ કરવા માંડ્યો, તેવામાં ત્યાં રાજાના પહેગવાવા હતા, તેણે આવીને તત્કાલ તેને બાધે, બાધીને તેને ન્યાય કરવા માટે રાત્રિએ તે તેજ ઠેકાણે રાખે છે. પ્રાન કાલને વિષે જયાં જુવે, ત્યાં તે શુરકુમાર છે? પછી રાજા પાસે જઈ નિવેદન કર્યું જે મહારાજ ! આ તે આપને મારનારે આપને પુત્ર શ્રેરકુમાર જ છે? તે સાંભળી શત્રુ જય રાજાએ પણ પુત્રમારણ અપવાદના ભયથકી માયા વિના તેનું સર્વ ધન વગેરે લુટી લઈને હુકમ કર્યો કે મારા રાજ્યમાં તારે કઈ ઠેકાણે રહેવુ નહિ ? એમ કહી પુરથી બહાર કાઢી મૂકે પછી પિતાના બહાર ફરતા દૂતે થકી તે ચંદ્રકુમારનુ સર્વ વૃત્તાંત જાણુને આમા પાસે કાગળ લખાવ્યું કે, “હે ચંદ્ર' તમારા ભાઈને, તમારા પિતાએ મારવાના પ્રયત્નથી કાઢી મકેલે છે, તે માટે તમે જલદી અહીં આવજે” એવી હકીકતો લખેલો કાગળ આપી માણસને હાથી પર બેસાડી ચંદ્રકુમાર પાસે રત્નપુરમા મેલ્યા, તે માણસોએ પણ ત્યાં જઈને તે કાગળ ચંદ્રકુમારના હાથમાં દીધે, ચંદ્રકુમાર પણ તેમાં લખેલે સર્વ લેખ
Page #93
--------------------------------------------------------------------------
________________
૫
વાંચી તેને સ સાર જાણી, તે સ વગત જયસેન રાજાને વિજ્ઞપ્તિ કરીને હુકમ લઈ અશ્વારુઢ થઈ ઝડપથી પેાતાને ગામ આવ્યે.
હવે શૂર અને ચંદ્રકુમારના પિતા જે શત્રુજય રાજા તે શરકુમારના મારેલા ઘાયકી વેદનાત્ત થયેા કે શુકુમારને વિષે મત્સર યુક્ત થઈ કેટલાક દિવસે મરણ પામી કેઇ એક વનને વિષે હાથી થયે, પિતૃવધના પાપરુપ કલકિત કર્યું કરી જીવિકાના કરનાર, એવે તે શૂરકુમાર પણ દૈયેગે તેજ વનમાં કીડા કરવા માટે ગયેા. ત્યા હસ્તી થયેલા એવા પેાતાના પિતાએ પૂર્વભવના વેરથી તેને મારી નાચે. તે માને ત્યાં જ કોઇ એક ભિલ હતે, તેને પુત્ર થઇ અવતર્યું. તે ભિલ્લુના પુત્ર થયેલે શૂર મૃગલા માટે ગયે, ત્યાં પશુ વૈરથી તેજ હાથીએ તેને મારી નાખ્યા. અને તે હાથીને ખીન્ત કરાતાએ મારી નાખ્યા, એમ તે બન્ને જણ મરીને મહાટવીને વિષે એક હાથી અને બીજો વારાહ એમ એ જણુ થયા. ત્યાં તે જન્મને વિષે પણ પૂર્વ જન્મના વૈથકી કોધાધથકા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, તેવામાં કોઈ એક વ્યાધ આવી તેમને મારી નાખ્યા, તે પાછા વિધ્યાચલની અટવીને વિષે હાથીના બચ્ચા થયા, ત્યાં પણ પૂ વરના સ્મરણથી હસ્તીના યૂથથકી બન્ને જુઠ્ઠા થઈ ગયા અને પૂર્વની જેમ યુદ્ધ કરવા લાગ્યા, તેવામા ત્યા ભિન્ન લેકીએ દીઠા, કે તુરત પાશમાં નાખી, ગડુણ કર્યાં અને પર પરાના રિવાજ પ્રમાણે તેને રાજાને સાપ્યા, ત્યાં પણ પરસ્પર, પૂર્વ પ્રમાણે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતા એવા તે બન્નેતે જોઈને રાજાએ મેટા ષ્ટથી જુદા પાડવા. એવા સમયમા ત્યા કેવલીભગવાન્સમેાસર્યાં, ત્યારે તે તે નગરના જયસેન નામે રાજા વંદન કરવા માટે ગયે, અને ગુરુના સુખથકી દેશના સાંભળી પછી અવસર જોઈને રાજાએ આશ્ચય થકી પેાતાને ત્યા લડતા એવા તે બે હુ થીના બચ્ચાના પૂર્વજન્મના વ્યતિકર પૂછ્યા, ત્યારે કેવલી ભગવાને તેના પૂર્વજન્મનુ સં વૃત્તાંત કડી બતાવ્યુ તે સ ભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી પેાતાના પુત્રને રાજયગાદી પર એસાડી કેવલી પાસે જઈ ચારિત્ર ગ્રતુણુ કર્યુ. પછી શુદ્ધ ચારિત્રપાળીને તે રાજા સ્વ'માં ગયે. અને બન્ને હસ્તીયુથ મરણુ પામીને પ્રથમ નરકને વિષે નારકી થયા, ત્યા પરમાધામી દેવતાઓની કરેલી અત્યત વેદનાઓને અનુભવીને પાછા કુર્યાનિને વિષે પરિભ્રમણુ કરશે, માટે ડિસા થકી અનેક દેષા થાય છે અને દયાથકી અનેક ગુણા થાય છે, તેથી Rsિ'સાને સદા ત્યાગ જ કરવા. આ પ્રમાણે કરેલા ઉપદેશથી મેષ પામેલી તે સ સીએએ પ્રથમ યાવ્રતરુપ અણુવન અ’ગીકાર કર્યું . હું પૂર્ણ ચંદ્રકુમાર ! તે સમય મે વિચાર કર્યા, કે આ મુનિએ બહુ સારું કર્યું, કારણ કે આ સ્ત્રીએથી મારું બૈરુપ્સ વગેરે કાઈ પણ થશે નહિ' તેથી પ્રથમ મેં... આ મુનિની એકેક અંગમા પાચ પાંચ પ્રદ્ગાર કરવા ધારેલા છે, તે વિચાર છ ધ રાખી હવે તે મુનિને લાકડીના એકેક અંગમા ચાર ચાર પ્રદ્ગાર કરીશ? એમ જ્યાં હું વિચાર કરું છુ, તેવામાં તે પાછી ફરીને મુનિએ દેશના દેવાના પ્રારભ કર્યાં, તે જેમ કે કે શ્રાવિકાઓ ! સત્યવાણી જે છે, તે ધર્મ, અર્થ અને કામ, એ ત્રણે
Page #94
--------------------------------------------------------------------------
________________
પદાર્થને દેવાવાલી છે તથા સ્વર્ગ મોક્ષને પણ દેવાવાલી છે. કારણ કે સત્યવાદી મનુષ્ય સર્વજનને પ્રિય હોય છે અને તે વલી વિશ્વાસનું પાત્ર થાય છે. દેવ, દાનવ વગેરે સર્વ તે પ્રાણીની આજ્ઞાને અંગીકાર કરે છે. તે માણસે તેની આજ્ઞા પાલે, તેમાં તે શું આશ્ચર્ય છે? સત્યવાદી માણવો, જલ, વાયુ, વગેરે સર્વ દિવ્ય વસ્તુઓ જે છે, તે પણ કે કિબ અપાર કરતી નથી. સહુ કેઈ જનો તેના નિર્મલ એવા યશને વિસ્તારે છે અને હે શ્રાવિકાઓ ' જે અનુવાદી જ છે, તે જગતને વિષે જુગુપ્સનીય એટલે નિંદાનાંજ પાત્ર થાય છે અત્યવક્તા પુરુષ, ભાઈ, બાપ, પ્રભૃતિ કેઈ પણ જનને વિશ્વાસાસ્પદ ઘતા જ નથી, બીજા માણસને તે ક્યાથી જ થાય? વળી અસત્યવાદી જીવે, બીજા જન્મમા ખરાબ મુખવાળા, નથી ગ્રહણ કરવા ગ્ય વચન જેના એવા થાય છે, મુગાપણના તથા ગુંગળાપણાના દુઓને ભોગવે છે. અસત્યવાદી જન, જિલ્ડા છેદન દુ:ખના જોક્તા થાય છે. અસત્યવક્તા અને ખલ લોકે સર્પસમાન હોય છે કુટિલ, ભયંકર, છિદ્રો લેવામાં તત્પર, અને જીવને ડંસવામા ઉત્સુક એવા સર્પો હોય છે, તે પયપાને કરી પાલન કર્યા ચકા પણ સર્વનાં પ્રાણ લે છે તેમ બલ પણ તેવી રીતે કુટિલ, લય કર, મનુષ્યના પટાં છિદ્ર જોવામાં તપર, જીવને કુવાક્યપ ડસણ કરવામાં ઉત્સુક, પય પાનરુપ તેને ઉપકાર કર્યો હોય, તો પણ તેનું ભુડુ કરનાર હોય છે. તે માટે છે વિવેકી શ્રાવિકાઓ' ફોધ, લેભ, હાસ્ય, તેણે કરી પણ જુહુ વચન બોલવુ જ નહી. જુઓ, સત્ય વચનના બોલનારા પ્રાણું ધન્યની જેમ કેઈથી પણ છેતરાય નહિ, અને અસત્ય બેલનારા પ્રાણ, ધરણની જેમ પિને પિતાને જ છેતરે છે. ત્યારે તે સ્ત્રીઓએ પૂછયું કે હે ભગવન્ ! તે ધન્ય અને ધરણ .
એ બે પુછે કેણ હતા? અને તેમાં એક છેતરાયા અને બીજો ન છેતરાયે, તે કેવી રીતે તે વચન સાંભળીને મુનિ કહેવા લાગ્યા કે હે શ્રાવિકાઓ ! સાભળે. આજ વિજયને વિ સુનંદનામે નગર છે, ત્યા સુદત્તનામે શ્રેષ્ઠી વસે છે, તેને બે પુત્રો છે, તેમાં પહેલાનું નામ ધન્ય છે અને બીજાનું નામ ધારણ છે. તેમાં ધન્ય છે, તે સજજન, સૌમ્ય અને સત્યવાદી, પ્રિયવંદ છે. અને બીજે ધાણ છે, તે પૂર્વોક્ત ગુણેથી વિપરીત છે. તે પણ તે અને સુજનને અને દુટિને પરસ્પર ઘણું જ પ્રીતિ છે. એક દિવસ ધરણે વિચાર્યું જે આ મારે મટેભાઈ ધન્ય જ્યા સુધી જીવશે, ત્યા સુધી તેના ગુણે પાસે મારૂ માન થશે જ નહિ ? એ વિચાર કરી કપટથી ધન્યને એકાત સ્થળમાં તેડી જઈને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હું ધન્ય ! હે ભાઈ! તારા પ્રાણથી પણ વલ્લભ એ જે હું, તે મારે એક મનોરથ છે, તેને તું પૂરીશ ? ત્યારે ધન્ય કહ્યું કે હે ધ ણ, ભાઈ! તારે શ મનોરથ છે ? તે કહે ત્યારે ધરણ છે જે આપણે બંને જણ પરદેશ જઈએ અને ત્યાથી આપણા હાથે ધન ઉપાર્જન કરીએ ! કારણ કે વસ્તાપાર્જિત લદ્દમી વિના આપણે લોકેમાં કીર્તિ થવાની નથી અને પરદેશગમન સિવાય તે લક્ષ્મી મળવાની પણ નથી. દરિદ્રી, વ્યાધિવાન, મૂર્ખ, પ્રવાસી, નિરંતર પારકી ચાકરી કરનાર, એવા પાંચ પ્રકારના
Page #95
--------------------------------------------------------------------------
________________
وع
મનુષ્ય જીવતા થકા પણ મુવા જેવા જ જાણવા, એમ મડાભારતને વિષે લખેલું છે. વળી વ્ય ઘ તથા ગજેન્દ્ર તેણે સેવન કરેલા વનમાં રહેવું, ઝાડ પર થયેલાં પત્ર અને ફળ, તેથી જોજન કરવું તથા તૃણની શા પાથરી સૂવું, અને વલ્કલ વસ્ત્ર પહેરવાં, તે સર્વે સારા છે, પરંતુ બંધુઓની મધ્યે ધનહીન પણાથી જીવવુ તે ઘણુ જ ખરાબ છે. માટે છે ભાઈ ! આપણે પ્રદેશ જઈને ધન ઉપાર્જન કરીએ ? કારણ કે આ સર્વ જગત્ છે, તે દ્રવ્યમૂલક છે અર્થાત્ સર્વજગતને ધન વિના પળમાત્ર પણ ચાલતુ નથી મરણ પામેલામાં અને નિધનમાં કઈ પણ ફેર હું જાણતો નથી અર્થાત્ નિર્ધન મનુષ્ય મૃતક પ્રાયજ જણુ. કેમ કે મૃતક શાબની જેમ તેની સામુ કોઈ પણ જેનુ નથી માટે હે ભાઈ ! સર્વ આપત્તિનું કારણ તે એક નિર્ધનપણું જ છે એમ પષ્ય જણાય છે એવા વચન સાભળીને ધન્ય કહેવા લાગ્યું કે હે બધે ! ધન વિનાનું ધન તે આપણે કેવી રીતે ઉપાર્જને કશુ ? એ સાંભળી ધરણ કહેવા લાગ્યું કે ભાઈ! કેઈકના કાન તેડીને, કેઈકની છાની માની ગઈ છેડીને, વળી ખાતર પાડીને, બંદીખાનામાં પડવા જતા ચોરને મળીને અને બીજા કેટલાક ચેરીના પ્રકારથી આપણે ઘણુંક ધન મેળવી લેશું? તે વચન સાંભળી એકદમ સસ ભ્રમ થઈ ધન્ય કહેવા લાગે કે અરે પાપી ! આ તું શું બેલે છે ? અરે વિચાર તો કર, પરજનને છેતરવાનું કેટલું મોટું પાપ છે? તે કહ્યું એવું જે બોલીએ ચિંતવન કરીએ, ભાળીએ. તે પણ પાપ લાગે, તે આપણે તે કામ કરીએ તે તે પાપનો પાર રહે શેને ? માટે હે ધરણ | તું તેવું વાક્ય હાલ બોલ્યા, તે તેના પ્રાયશ્ચિત્તરૂપ દેવગુરુનું સ્મરણ કર, કે જેથી તુ તે વાચકકર્મથી મુક્ત થા? તેવાં વચન ધન્યનાં સાભળી ધરણે વિચારવા લાગ્યું કે આ કઈમારુ કહ્યું કરશે નહિં ? એમ વિચારી તેને સારુ લગાડવા, ટુટવાક્ય બલવારુપ પાપને ઉપરથી ખોટી રીતે આવતે થકે કહે છે, કે હે ભાત ! આપનું કહેવું ખરું છે અધર્મોપાર્જિત દ્રવ્ય કાઈ કામનુ જ નહિં. અને આ જે મેં પાપવા આપની પાસે કહ્યા, તે આપના ચિત્તની પરીક્ષા માટે કહેલાં છે, પરંતુ આપણે પરદેશ જઈને મેં કહ્યું તેમ કરશુ તેમ કશુ નહિ, અને આપણે કઈક ધનવાનનુ સેવન કરીને ઘણું ધન ઉપાર્જન કરશુ આવા ધરણના વચનથી ધન્ય વિશ્વાસ પામ્યો અને બન્ને જણે પરદેશ જવાનો નિશ્ચય કર્યો, તે પછી બને ભાઈઓ પિતાના માતાપિતાને પૂછયા વિના છાના માના પાછલી રાતે નગરથી, એકદમ બહાર નીકળી ગયા. તે માર્ગમાં ચાલતા ચાલતાં નાનો ભાઈ જે દુષ્ટ ધરણ હતું, તે વિચારવા લાગે કે આ મારા મોટા ભાઈ ધન્યને યુક્તિ લડાવીને મેં માડ માડ નગર બહાર કાઢે છે, હવે વળી જે પાછો જાશે, તે મારું ધારેલું કામ પાર પડશે નહિ? એમ વિચારી તે ધન્ય પાછો ઘેર ન જાય, તે ઉપાય મનમાં શેધી, ધરણ કરવા લાગ્યો કે હું બાંધવ! જન જે છે, તે ધર્મથી સુખી થાય છે કે અધર્મથી? ત્યારે ધન્ય
ત્યે કે તેમાં તે તે શુ પૂછ્યું? તે વાત તે સહુ માનેજ છે, જે ધર્મથી જય થાય
Page #96
--------------------------------------------------------------------------
________________
૮
છે અને અધર્મથી ક્ષય થાય છે. તેમાં પણ માનું છું ત્યારે ધ, દવા છે કે તમે જગતના પણ બોલવા પરથી કરે છે, કે ધધી જળ અને પાપથી મથ. પરંતુ તમારા મનમાં તમે કંઈ સમજતા નથી. જુઓ, હાલમાં જ તે પછી એના દેખાય છે, પણ ધર્મથી થતા તે કયાધી દેખાતું નથી ? એ પ્રમાણે બને ને પાર પર વિવાદ થયે, ત્યારે ધણુ બે કે હવે તમે 9પ રહો, આગળ એક ગામ આવે છે, તેમાં આપણે જઈ તેને નિય પૂછીએ, તેમાં જેને વાદ ખિયા કર, તેનું ઓન કી નાંખવું, એવી પ્રતિજ્ઞા કરી છે કાળી ધજો વિચાર કર્યો કે મારે પણ તે સમયજ છે, માટે તેમ થાય તે પણ મારે ચિને નહી અને ઘry જરૂર તેની ચક શે ? એમ જાણી ધન્ય કહ્યું કે ઠીક છે, તમો કબૂલ છે. નદમંતર ચાલતાં ચાલતા એક ગામ રાવ્યું તે તે ગામમાં બને જણ ગયા જઈને ત્યાંનાં મનુને પૂછયું કે બા ધર્મથી જ થાય છે, કે પાપથી ? ત્યારે તે ગામના રહેનારા એ જન ઘામ્ય અને પરમાન હતાં, તેથી કહેવા લાગ્યાં જે ય તે પાપથકી જ થાય, ધધી તે દઈ દિવસ જ હોય ? એવા વચન સાંભળી ધરણું અત્યંત મનમાં ખુશી થઈ કહેવા લાગ્યો કે ભાઈ ! જે હું કહું છું, તે જ ખરું થયું કે કેમ? માટે તમે એક ચ હારી ગયા, હવે વળી પણ મારી પ્રતિજ્ઞા છે, કે ચાલતાં ચાલતા આગળ આવતા ગામમાં જઈને તમારું કહેવું ત્યાના પણ લેકે જે ટુ કહે, તે તમારી બીજી આઇ ડી નાખવી. તે વાન પણ પાટે ધમાં ભદ્રભાવવાળાં ધ કબૂલ કરી, કેમ કે તેણે જોયું કે સર્વે જન કાંઈ એવા મુખ હશે? પછી પાછા બીજે દિવસે ત્યાથી બને જણ ચાલવા, તે ચાલતાં ચાલતાં એક ગામ આવ્યું ત્યાં ગયાં. ત્યા જઈને તે ગ્રામનિવાસી મનુને પૂછ્યું કે ધર્મથી જ થાય છે, કે પાપથી ? ત્યારે ત્યાના પણ નિવિવેકી ગ્રામીણ તથા પશુ સમાન લેકે કહેવા લાગ્યાં જે એમાં તે શું પૂછે છે, પાપથીજ ય થાય છે એમ પ્રત્યક્ષ દેખાય જ છે? જુઓ ધમાં લેકે દુખી થાય છે અને પાપી લેકે મેજ માણે છે. વળી વિદ્યાનને દુખી થાય છે, અને મૂર્ણ, મનમાની મેજ માણે છે સજજન પુરુષ સીદાય છે અને દુર્જનો અનેક પ્રકારની લીલા લહેર કરે છે દાતા તે નિર્ધન દેખાય છે અને કૃપણ ધનવાન હોય છે ? તે સાંભળી સત્યવક્તા એ ધન્ય કહેવા લાગ્યું કે હે ભાઈ ધરણ! તે ચક્ષુનું તારી પાસે પણ કરીને અને ચક્ષુ હારી ગયે, માટે હવે આ છે મારા નેત્ર તે તારે ગાધીન થયેલાં છે, જેમ તને રુચે, તેમ કર. પછી પાપી એવા ધરણે શેર તથા આકડાનું દૂધ નેત્રોમાં નાખી તેનાં બે નેત્રને અંધ કરી દીધાં, તેથી તે બિચારો નેત્રહીન થયો. તેને સઈને ધરણ કપટથી મોટે વિલાપ કરવા લાગે કે અરે ! કેવું સારું મૂઢપણું ! અને કેવી મારી અવિવેક્તા ! અરે કેવી મારી બેટી અનર્થકારી ઉત્સુકતા ! અહા ! એ હાથી જે કાર્ય કરવા ધાયું હતું, તે કાર્ય મને મેટા શેકનું કરનારૂ થયું? માટે ધિકાર છે અને જે પરિણામ જોયા વિના સહસત્કારથી આવું દુષ્ટ કાર્ય કર્યું, અરે આ
Page #97
--------------------------------------------------------------------------
________________
મે ઘણું જ અકૃત કાર્ય કર્યું ? જે માણસ પરિણામ જાણ્યા વિના કાર્યકારક થાય છે, તે દુખી જ થાય છે સહસા કઈ પણ કાર્ય કરવું નહિં. અવિવેક છે, તે પરમ આપત્તિનું
સ્થાનક છે, અને વિચારીને કાર્ય કરનાર પ્રાણીને ગુણેથી લેભાઈ ગયેલીઓ સર્વ સંપત્તિઓ પરા પિતાની મેળે જ આવીને વરે છે. અથૉત્ જે સમજીને કાર્ય કરે છે, તે સુખી થાય છે, અને જે સાહસથી કાર્ય કરે છે, તે અત્યત દુઃખી થાય છે, એમ બેટ ઉપર વિલાપ કરીને ધન્યને કહે છે કે હે ભાઈ! તમારે એમાં કંઈ પણ વાક નથી પરંતુ મેં જ મુગ્ધભાવે કરી આ કામ કર્યું છે, હવે હું શું કરું ! ક્યા પકાર કરુ ! અરે હું હવે સગા વહાલાને મુખ્ય કેમ દેખાડી શકીરા ! ! ! ઈત્યાદી પરથી કહેવા લાગ્યો, તે જોઈને દયાશીલ ધન્ય, પ્રેમ કરી પિતાની પના નેહભાવની સર્વ વાત માનીને આશ્વાસના કરી કહે છે, કે હે પ્રિયભ્રાત ! તુ કંઈ પણ એક કર નડિ આમા તારે કઈ દેષ નથી, સર્વ જીવે છે, તે પિતા પોતાના કર્મને વશ થયેલા છે જેવા જેના કર્મો હોય, તેવી તેને બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને કર્મો પણ તેવા જ તે ભેગવે છે. માટે તું કંઈ પણ ખેદ કર નહિં એવી રીતે પરસ્પર કહેતા કહેતા કેટલેક માર્ગ કાપી દર ગયા. ત્યાં એકદમ ધરણ જે હો, તે ત્યાંથી દેહી જઈ કપટથી છેટે ઉપકાર કરી કહેવા લાગ્યા કે અરે ! આ સિહ, આપણને મારવા આવે છે, હા !!! હવે શું થશે? ત્યારે ધર્મિષ્ઠ ધન્ય, સનેહથી કહેવા લાગ્યું કે હે વત્સ! તું ગભરાઈશ નહિ અને જલદી ઘેર જા અને આપણા પિતાના વંશનું રક્ષણ કર કારણ કે આપણે બન્ને સિંહના મુખમાં આવી જાશું, તે આપ પિતાને વંશ ઉછેર થઈ જાશે? એમ તે ધરને ઘેર જવાની રજા આપી. પછી ખરાબ જેનું ચરિત્ર છે તથા દુષ્ટ ભુજ ગ સમાન એવો તે ધરણ, પિતાના આત્માને કૃતકૃત્ય માનતો કે, તે બીચારા અધ એવા એકલા ધન્યને ઉજડ વનમાં જ પડતું મૂકીને ઘર તરફ઼ ચાલ્યો આવે હવે ધન્ય જે હતું, તે ઈતસ્તત પરિભ્રમણ કરતે થકે સાંજે અટકલે અટક્કે એક મોટા વડવૃક્ષની નીચે ગયો, ત્યાં જઈને રાત્રિએ વિલાપ કરવા લાગ્યું કે અરે ! મારા ભાઈ એકલે નિરાધાર વનને વિષે કયા ગયે હશે !! એમ વિલાપ કરે છે, ત્યા તો તેજ વનની વનદેવતા હતી તે વિલાપ કરતા ધન્યની પ્રૌઢાનુભાવતા અવધિજ્ઞાને કરી જાણીને દયાથી કહેવા લાગી કે, હે ધન્ય! તે દુર્જન શિક્ષણ અને અતિદ્રોહી એવા તારા ભાઈ ધરણની ચિંતા કરવાથી હવે સયું? અર્થાત્ તે દુષ્યની ચિંતા તું શા માટે કર્યા કરે છે ? હે વત્સ ! આ નેત્ર રોગને નાશ કરનારી એક ગુટિકે મારી પાસે છે, તે તું ગ્ર કણ કર એમ કહીને પિતાની પાસે જે ગુટિકા હતી, તે તેના હાથમાં આપી અને વનદેવી પિતાના સ્થાનક પ્રત્યે ગઈ પછી ધન્ય પણ તે દેવીની દીધેલી ગુટિકા લઈને તેનું પિતાની આખમા અજન કર્યું, કે તુરત તેના દિવ્ય નેત્ર થઈ ગયા, તેથી તે વનદેવીનો ભક્ત થશે. પ્રભાતે ત્યાંથી ચાલવા લાગે, તે ચાલતો ચાલતો હળવે હળવે સુભદ્રા નામના નગરમાં આવી પહોંચ્યા. ત્યાં તેજ ગામમાં તે રાજાની એક જ એક ખેટની કન્યા હતી,
પૃ. ૧૨
Page #98
--------------------------------------------------------------------------
________________
તેને ચક્ષુમાં કંઈક રેગ થવાથી અંધ થઈ ગઈ હતી, તેની ચક્ષુ સારી દવા માટે તેને ઘણુ વૈદ્યોનાં ઔષધ કર્યા, પણ કોઈને ધધી આરામ થ નથી, ત્યારે મુજઈને તે રાજાએ ઠરાવ કર્યો કે જે વૈદ્ય આ મારી કન્યાની આ ચાર કરી તેનું અપ માટે તેને આ મારી કન્યા પરણાવું તથા મારું અધું રાજ્ય પણ આપી દઉં ? એ ઠરાવ કરી ગામમાં પટડ વગડાવ્યો, તેવામાં તે તે ગામમાં આવેલા ધન્યકુમાર પટને શબ્દ સાભ અને તુરત કહેવા લાગે છે હું રાજકન્યાને દેખતી કરું? ત્યારે રાજાએ તે વાત કબૂલ કરી અને તે ધન્યને પિતાની કન્યા પાસે તેડી ગો ધન્યકુમારે વનદેવતાએ આપેલી અંજન ગુટિકા લઈને રાજકન્યાની આંખમાં શ્રદ્ધાથી આંજી દીધી, તેથી ત્વતિ તે દિવ્ય નેત્રવાળી થઈ ગઈને, કહેવા લાગી કે અહે આ વધધી તે મારા જે પ્રઘમ નેત્ર હતાં, તેથી પણ ઘણું જ સારા થઈ ગયા? તે સાંભળી રાજાએ મોટા આડંબરથી પિતાની કન્યાને ધન્ય સાથે પરણાવી દીધી. તથા અર્ધી રાજ્ય પણ આપી પિતા સર કરી ગાદી પર બેસાડ્યો.
એમ કરતાં એક દિવસ, તે ધન્ય પિતે રાજ મંદિરથી નીચે ઉતરી માર્ગમાં જ હતે, તેવામાં કઈ એક બ્રાહ્મણે આવી આશીર્વાદ દઈ યાચના કરી કે હે ગેબ્રાહ્મપ્રનિપાલ હજી હમણા જ આપના પિતાના સુનંદનપુરથી આવેલા મને નવીન બહાણને પહેરવા માટે બે ઘેરીયા અને દક્ષિણ આપે. એ વચન સાંભળીને ધન્ય કુમાર, તે બ્રાહકને પિતાના પિતાના ગામથી આવ્યો જાણીને ઘેર તેડી લાવ્યા. અને પિતાના માતાપિતાનું સર્વે કુશળ પૂછયું. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે હે ભાઈ ! સહ ખુશી આનંદમાં છે પણ તમને અને ધરણને રસ્તામાં વાઘ મારવા દોડતે વાત ત્યાં ધરણે કહી, તે સાભળી તમારાં માતા પિતા બહુ જ કલેશ કરે છે, કે ધરણ તે અહીં આવ્યું પણ ધન્યનું શું થયું હશે? ત્યારે ધન્ય પૂછયું કે બીજું કાંઈ ધરણું બોલ્યો ? ત્યારે કહે છે ધરણ તે વાઘના મેળાપ સિવાય બીજું કોઈ પણ બે જ નથી ત્યારે ધન્ય કહ્યું કે એ તો ઠીક, પણ મારે લઘુ ભાઈ બીચારે તે ધરણે ખુશીથી ત્યાં પહોંચે છે? કારણ કે તે વનમાં નિસહાય એકાકી મારી પાસેથી ગયો હતો. ત્યારે બ્રાહ્મણ કહે છે કે તેની કોઈ ચિંતા કરશો નહિ, તે તે ની રેગી ખુશીમાં છે. તે સાંભળી ખુશી થયેલા ધન્ય તે બ્રાહાણુને લાડુ જમાડી ઉત્તમ બે વસ્ત્રો તથા દક્ષિણ પિતાની નામાંકિત મુદ્રિકા અને એક પત્ર લખી આપીને કહ્યું કે આ પત્ર મારા પિતાને આપજે એમ કહી તેને રજા આપી હવે તે બ્રાહાણ પણ સુનંદનપુરમાં ગયે, અને તેના માતા પિતાની આગળ જઈ તે ધન્યનાં આપેલાં વસ્ત્ર, દક્ષિણ અને નામાંકિત મુદ્રિકા તેને દેખાડીને ધન્યનો લખેલે પત્ર હતું, તે આખે, તે પત્ર લીધે પછી તેવી રીતના પિતાના પુત્રના શુભ સમાચાર લાવનારા તે બ્રાહ્મણને સુદત્ત શ્રેષ્ઠીએ ઘણું જ સત્કાર કર્યો અને તે ધન્યના લખેલા કાગળમાં પિતાના ભાઈ ધરણના કરેલા કર્મ વિના બીજી લખેલી સર્વ હકીક્ત વાચી સહુ કોઈ અત્યંત ખુશી થયાં અને સુદત્ત શ્રેષ્ઠીએ વધાઈ વગડાવી નગરમાં આનંદ આનંદ કરાવી
Page #99
--------------------------------------------------------------------------
________________
હૈદ
હવે બ્રાહ્મણે આપેલા ન્યકુમારના સર્વે સમાચાર જાણીને ધરણે વિચારવા માંડ્યુ કે અરે ! આધળા કરેલેા તે ધન્ય, એવુ મેહુ નિર્જન વન તે કેમ ઉતર્યાં હશે ? અરે વળી એને આવી ઉત્તમ રાજ્ય લક્ષ્મી તથા સ્ત્રી તે કયાંથી મળી હશે ? હવે એ રાજ્ય લક્ષ્મીને પ્રાપ્ત થયેા છે અને મેં તેની આંખા ફાડી છે તેથી દ્વેષ રાખી મારૂ કઈ પણુ જલદી પ્રતિકૂલ કરશે, એમ કરતાં જો એ અહી આવે, તેા તે હું તેના કેાઈ પણ ઉપાયે તુરત નાશ જ કરૂ ? પરંતુ સુખમાં પડેલા તે અહીં આવે જ શા માટે ? હવે એ સ વિચાર છેોડી દઈને તેથી હું પોતે જ ત્યાં જઈને એવા કોઈ ઉપાય કરૂ કે જે ઉપાયથી કરી ત્વરિત તે નાશ પામે ? એમ વિચારીને પેાતાના માતા પિતાને કહે છે કે હૈ માતાપિતા । મારા ધન્યભાઇને મેં ઘણા દિવસથી દીઠા નથી, તેથી મારૂં મન તે ત્યા ને ત્યા જ વળગી રહ્યું છે, ને મને તે વિના ગમતુ પણ નથી તે માટે હું તે જાઉં છું. એમ કહીને ધરણ ત્યાંથી એકદમ ધન્યકુમાર જે ગામમા રહેલા છે, તે સુભદ્ર નગરમાં આવ્યેા. આવીને તુરત ધન્ય પાસે ગયેા. ધન્યકુમાર તે તેને જોઈને મનમા અત્યંત હર્ષ પામ્યા. અને ધણુ તેા મનમાં ખેદ પામી વિચારવા લાગ્યા કે અરે ! આ ધન્ધે કહ્યુ હતુ કે ધર્મથી જય છે, તે વાત તે! આ જોતાં ખરી જ લાગે છે? વળી પણ પાછે વિચાર કરે છે કે ફિકર નહિ. તે ધનવાન તથા રાજ્યલક્ષ્મીવાન થયે, તા પશુ શુ થયુ ? તેને હું કોઈ પણ પ્રકારથી દુખજાળમાં નાંખી દીધા વિના રહીશ નહિ, અને મારો ધારેલે મનેરથ પૂર્ણ કર્યા વિના પણ રહીશ નહીં? એમ વિચાર કરીને ત્યાં રહ્યો. ધન્યને રાજ્ય પ્રાપ્ત થયુ' છે, તે પણ સરળપણાથી પેાતાની સમાન તે ધણુની આસનાવાસના રાખે છે, અને તે રાજા પણ આ ધરણુ ધન્યના ભાઇ છે એમ જાણી ધન્યકુમારથી પણ વધારે માન આપે છે. ચાકરા પણ તે મને રાજા કરતાં તેની સેવાચાકરી વધારે કરે છે, પર તુ કૃતઘ્નીપણાથી તથા નિજ્જપણાથી તે ધરણે શું કર્યુ? કે એક દિવસ તે રાજા પાસે એકાતમાં ગયા, ત્યાં જઈને કહેવા લાગ્યો કે હું રાજસ્? તમેા તથા તમારૂં ચાકરમ ડલ, તે સ સહસ્ર ચક્ષુવાલા છે. તે પણ તમને આ ધન્ચે કેવા છેતરી નાખ્યા છે? તે સાંભળી રાજા સસભ્રમ થઈ પૂછવા લાગ્યા કે હે ભાઈ1 તુ શુ ખેલ્યો ? ફરીને કહે, ત્યારે પાછુ પણ તેણે તેજ વાક્ય કહ્યુ. તેથી રાજા ખેલ્યો કે કેમ, શુ' એ પ્રત્યે અમેને છેતર્યા છે? ધરણે કહ્યુ કે હા. પણ જો મારૂં નામ પ્રસિદ્ધ ન કરો તે હું જ તમેને સ હકીકત કહી મતાવું. કદાચિત્ જે મારૂ નામ તમે કહા તેા એ દાનવરૂપ ધન્ય મને માર્યાં વિના મુકે નહિ. ત્યારે રાજાએ કહ્યુ કે તમે નિશ્ચિંત રહેા. અમે તમારૂ કોઈ પણ રીતે નામ નહિ લઈએ ? ત્યારે ધરણુ બોલ્યેા કે હે રાજન્' અમારા ગામમા એક ચાડાલ હતા, તે અત્યંત અનાચારી હાવાથી અમારા રાજાએ તેને પેાતાના દેશથી ખડ઼ાર કાઢી મુકયા છે, તેજ આ ધન્ય છે. અને હું પણુ અહીં ફરતા ફરતા આવી ચડયા અને તેને મલ્યા, ત્યાં તે તેણે જાણ્યું કે અરે આ તે મારા ગામના છે, તે વલી અહી' કયાંથી આવ્યા
Page #100
--------------------------------------------------------------------------
________________
હશે ? હવે જે હું તેને મારા હાથથી છુટા પાડીશ તે મારું ગુપ્ત ચરિત્ર સર્વ કહી દેશે? એમ જાણીને મને આ બંદીખાનામાં નાંખ્યાની જેમ રેકી રાખે છે અને મારી શરભરા પણ ઘણું જ કરે છે. માટે મહેરબાની કરી મને અહીંથી કેઈ ઉપાયે છેડા, કે જેથી હું તેના સ્પર્શાસ્પર્શથી થયેલી અશદ્ધિને મટાડવા માટે તીર્થાટન કરી શુદ્ધ થાઉં ? આ આપને જે મેં ગુઢવાત કરી છે, તે આપ સમર્થ છે, માટે કરી છે. હવે રાજા તેની ખોટી કરેલી વાતને સત્ય માની ફોધાકાંત થઈ ગયે અને ઘરણને કહેવા લાગ્યો કે હે ભીક જન ' આ રીતે જોતાં તે ધન્યકુમાર, દુષ્ટ, ઘટ્ટ અને મહા ધર્ત દેખાય છે? ભાઈ ! તું આ વાત હવે કઈને કહીશ નહીં હૈ? કારણ કે જો તે વાત પ્રસિદ્ધ થાય, તે મારી મટી મૂર્ખાઈ ઠરે, ફજેતી પણ થાય? કેમ કે તે દુષ્ટ ધન્યને મેં મારી દીકરી આપેલી છે? જે. આજથી હું પણ હવે એ પ્રયત્ન કરીશ, કે જેથી તું તારે ગામ સુખે જઈ શકીશ અને તે ધન્યનું મૂલ પણ નિકલે ? તે વચન સાંભળી અતિ ખુશી થયેલે ઘરણે પિતાના સ્થાન પ્રત્યે ગ.
સંધ્યા સમયને વિષે રાજાએ પ્રચ્છન્નપણે તે ગામના ચાંડાલેને તેડાવ્યા અને તેઓને કહ્યું કે આ જે ધન્યકુમાર છે, તે પ્રાતકાલમાં જ્યારે શીચ કરવાને પાયખાનામાં આવે, ત્યારે તમે ત્યાં પાયખાના ફરતા છાનામાને ઉભા રહીને તેને જલદી તલવારથી મારી નાખજે તેમ કરવાથી હું તમને ઘણી જ ખુશી કરીશ? તે સાંભળી ચાંડાલોએ તે કામ કરવાની હા કહી પછી સવારના પહોરમાં ચાડાએ આવી તરત તે પાયખાનાને પ્રશ્ન રીતે એટલે પિતે ન દેખાય તેવી રીતે ઘેરી લીધું. સવારમાં ધન્યકુમારને પાયખાનામા જઈ નાહીધોઈ સભામાં જવાનો વખત થશે, તેજ વખતમાં અચાનક ધન્ય કુમારનું માથું દુખવા આવ્યું, ત્યારે તેણે વિચાર્યું કે હાલ મારાથી રાજસભામાં જવાશે નહી માટે મારાં વસ્ત્ર પહેરાવીને મારા લઈ ધણને જ રાજસભામાં મોકલું ? એમ વિચાર કરી ધરણને બેલાવીને કહ્યું કે ભાઈ ! તું મારો વેષ પહેરી, સભામાં જઈ જે આસન પર હું બેસું છું, ત્યાં જઈ તે આસન પર તુ બેસ અને જે ત્યા તને કઈ પૂછે, તે કહેજે, જે ધન્યને શિરેવ્યથા થવાથી તે સુતો છે તે સાભળીને ખુશી થયેલા ધરણે પિતાના ભાઈ ધન્યના સર્વ વસ્ત્ર પહેર્યા અને પહેરીને જ્યાં રાજસભામાં બેસવા જાય, ત્યાં તેને શૌચ જવાની ઈચછા થઈ તેથી તે ધન્યકુમારને વેષ - પહેરીને પાયખાનામાં ગ, તેવામાં તો તે ચાલેએ ધન્યકુમાર જેવા વસ્ત્ર પહેરવાથી આ ધન્યકુમાર આવ્યા, એમ જાણું તરવારથી તરત તેને ગુપચૂપ મારી જ નાખે, તેણે તરવારના મારના દુઃખથી ઘણું પિકાર પાડયા, પણ પાયખાના પાસે થતા પિકારે કોણ સાભળે? તેથી કોઈએ સાંભળ્યા જ નહી અને મરણ પામે અને ડીવાર પછી તેની તપાસ કરાવતાં રાજાને તે ધરણુજ પાયખાના પાસે મારી નાખેલે જણા? રાજા પોતાના મનમાં, પિતાનું કરેલું
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૩
અવળું થયું જાણી મનમાં ને મનમાં તે દુષ્ટકાઈના પશ્ચાત્તાપ કરી કઈ પણ ખેલ્યા વિના બેસી રહ્યો. પછી ધન્ય ત્યાં આવી ઘણુ રુદન કરી તેનું ઔવ દૈડિક કર્મ કર્યું અને તેના મારનારની તપાસ કરાવી. પરંતુ તે ધરણને મારવામાં રાજા જ હેાવાથી કઈ પણુ મરના ના પત્તો લાગ્યા નહિં, પછી તેના મરણુ શેાકથી ધન્યકુમારે તે ભેજનને સાવ ત્યાગ જ કરી દીધા, તે વાત કાર્રએ આવી રાજાને કહી, કે ધરણ મરી જવાથી ધન્યકુમાર શાકાકાત થઇ ભાજન પણ કરતેા નથી અને તેને ઘણુ સમજાવીએ છીએ તે પણ તે સમજતે નથી તે સાભળી ૨ જાએ વિચાર્યું જે અરે આ ધન્યકુમાર તા સરલ, મહાપુરુષ, સુકલેાત્પન્ન જ છે, કારણ કે તે ધરણના મરણુ શેકથી અન્ન પણ લેતા નથી માટે આ રીતે જોતા તેા સ્પષ્ટ રીતે એમ લાગે છે, કે તે ધરણુ જ દુષ્ટ હતેા, અરે ! તે કેવુ મને અવળુ સવળું સમજાવી ગયા હતા ? હા, ખરી વાત છે તેની મુખમુદ્રા જ ક્રૂર કર્મ કનારી દેખાતી હતી ? જે ખેદે, તે પડે,' તે કહેવત પ્રમાણે તે પોતે જ પોતાને પાપે નાશ પામ્યું ? એમ વિચાર કરી રાજા ધન્યકુમારની પાસે આવ્યા, આવીને સૌંસારની અનિયતા વિષે કેટલાક ટ્રષ્ટાંત દઈ તેને સમજાવ્યે, અને તે ધરણની કહેન્રી સર્વાં ઉચેષ્ટા પણુ કહી સભળાવી ભાજન કરવા બેસાડો. ધન્યે, આવેદ્વેષ મારા સગા ભાઈને મારી ઉપર કેમ હશે ? તેવેા વિચાર કરતાં થકા કેટલેક કાલ નિ^મન કર્યાં. હવે એવા રામયમા તેજ ગામના ઉદ્યાનમાં વિજયકેવલી નામે મુનિરાજ સમેાસર્યાં તે સાભળી રાા વિગેરે સવ વંદન કરવા ગયા, ત્યાં મુનિરાજે દેશના દીધી, તે સર્વ મનુષ્યએ સાભળી, પછી અવસર પામીને કેવલી ભગવાનને, ધન્યકુમારે પૂછ્યુ કે મડ઼ારાજ ! ધરણુ નામે એક મારા નાના ભાઈ જે હતા, તે મારી ઉપર ઘણા જ દ્વેષ રાખતે હતેા, તેનું શુ કારણ હશે ? અને તે મરીને કયાં ગયા હશે? એ આપ કૃપા કરીને મને કહેા ત્યારે કેવલજ્ઞાની ભગવાન એલ્યા કે હું ધન્ય ! તું જેમ નામથી ધન્ય છે તેમ અથી પણ ધન્ય જ છે. અર્થાત્ તા નામ ધન્ય છે, તેવા તારામા ચુણા છે. હું ભાઈ! તુ સત્યવક્તા તથા જનમાન્ય છે. હવે તારા ભાઈ ધરણ જે તારાથી વિપરીતકાર્યકારી તથા તારા દ્વેષી હતા, તે પૂજન્મના કારણથી હતેા. અને હાલ તે ધરણુ મરીને કયા ગયા હશે ? એ જે પૂછ્યું તે સાભળ હું ધન્ય ! તે ધરણ પ્રથમ તેા અહીં ચાડાના હાથથી મરણ પામી ચાડ઼ાલની કન્યાપણે ઉપજ્યે, તે જુવાન થઇ, ત્યારે ચાંડાલને આપી, તેને ત્યા સર્પ કરડવાથી મરણ પામીને હાલ તે ધેાખીને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થયા છે, તે કન્યા કુરુપ, ખરામ મુખવાળી, દુર્ગંધ, દુવર, મૂગી, મહેરી થયેલી છે. હાલ તે આજ નગમા વસે છે આ પ્રમાણે કેવલી ભગવાનનાં વચન સાંભળી દેશના સાભળવા બેઠેલી સર્વ સભા એકદમ ચમત્કાર પામી ગઈ. અને ધન્યકુમારે તે તે સાભળી વૈરાગ્ય પામી પેાતાને જે પુત્ર હતેા, તેને પેતાની રાજગાદી પર મેસાડીને તેજ કેવલી પાસે દીક્ષા ગ્રહણ કરી, ક્રમે કરી તે ધન્યકુમાર દેવલેાકમાં ગયા. અને પરંપરાએ તે મેક્ષને પણ પામશે, વી જે ધરણકુમાર છે, તે દુઃખ
Page #102
--------------------------------------------------------------------------
________________
ભેગવતે થકે ભવાટવીમાં ભ્રમણ કરશે ? માટે હે ધર્મશીલા શ્રાવિકાઓ ! સત્ય બેલનારને તથા અસત્ય બોલનારને જે ફલ મળે છે, તે ફલ એ ધન્યતા અને ધરણના દૃષ્ટાંતથી સવિતા કહ્યું. માટે સત્ય જ બોલવું, પરંતુ પ્રાણ જાય, ત્યાં પર્યંત અસત્ય તે બોલવું જ નહિં.
આ પ્રમાણે મુનિને કહેલે ધર્મ સાભળી તુરત તે શ્રાવિકાઓએ અલિક વાક્ય - નિવૃતિરુપ મુનિ પાસે વ્રત લીધું ત્યારે શ્રુતસુ દર સૂરિ કહે છે, કે મેં ચિતવ્યું જે આ ઉપદેશથી તે ઠીક થયું, આ મુનિએ મારા ઉપર ઉપકાર કર્યો છે, તે તે મુનિના પ્રત્યેક , અગમાં આગલ મે ચાર ચાર પ્રહાર મારવા ધાર્યા છે, તે વિચાર બંધ રાખી તેના પ્રત્યેક અગમાં ત્રણ ત્રણ જ લાકડીના પ્રહારે મારીશ? આવી રીતે મેં બે પ્રહાર તે વજી દીધા. વળી પાછો હું શ્રવણેસ્ક તથા નિશ્ચલ થઈને સાંભળવા તત્પર થયે, તેવામાં તો પાછા પણ મુનિ, દેશના દેવા લાગ્યા કે હે શ્રાવિકાઓ ! અદત્તવસ્તુ પણ ધર્મરાજનેએ ગ્રહણ કરવી ઉચિત નથી કારણ કે તે અદત્તનું ગ્રહણ જે છે, તે વીતરાગે પાપનું મૂલજ કહેલું છે કે પ્રાણ જીવને મારે ને તે જીવને જેવું દુખ ઉત્પન થાય છે, તેવું જ દુખ જેનું દ્રવ્ય ચેરી લઈએ, તેને ઉત્પન્ન થાય છે. માટે પરહરણનો પણ ત્યાગ જ કરે. પદ્રવ્યહરણ કરનારા એટલે ચેરી કરનારા મનુષ્ય આ લેકમાં પણ પ્રત્યક્ષ હાથ, પગ, વગેરે છેદન ભેદન શુલિ પરોવાના તથા બંદિખાના વગેરેના દુ:ખને ભેગવે છે અને મૃત્યુ પામ્યા પછી પણ પાછા પરભવને વિષે દાસપણાને, દરિદ્રપણાને, પ્રેષપણને, વાહનપણાને પ્રાપ્ત થાય છે. ચેરી કરનાર પ્રાણું ઘણું કાલ પર્યંત નરકમાં જ પચે છે અને તે શ્રાવિકાઓ ! જે પરદ્રવ્યપરાડુમુખ પ્રાણ હોય છે, તે આ લેકને વિષે વિશ્વાસાસ્પદ થાય છે, આ જન્મમાં સુખ કીર્તિને પામે છે. કેઈ પણ દિવસ ધનની હાનિને પામતા નથી, તેનું ધારેલુ કામ પાર પડે છે. અને પરલેકને વિષે પણ તેને સમગ્રલાભ થાય છે, જેણે અદત્ત પરદ્રવ્યગ્રહણ કરવાનું પ્રત્યાખાન લીધું છે, તે જન તે વિદત્તની જેમ સુખી જ થાય છે, અને જે તે ચેરી કરવાનું કામ કરે છે તે કપીલની જેમ દુઃખી થાય છે. આ વચન જ્યારે ગુરુએ કહ્યું ત્યારે હું કુમાર ! મારી સ્ત્રીઓએ તે મુનિરાજને પૂછ્યું કે હું ભગવન્! તે સિદ્ધદત્ત અને કપીલ કેણ હતા? અને તેનું કેમ થયુ ? તે અમને કૃપા કરી સવિસ્તર કહે. ત્યારે અમૃત સમાન વાણીએ કરી મુનિ વલી પણ કહેવા લાગ્યા કે હે શ્રાવિકાઓ ! આજ વિજયને વિષે વિશાલ નામે એક નગર છે, તેમાં તુછ વૈભવશાલ માતૃદત્ત અને વસુદત્ત નામે બે વાણીયા રહેતા હતા, પરસ્પર તે મિત્ર હતા, તેથી તે બને જણ વ્યાપાર પણ સાથે જ કરતા હતા, તેમાં માતૃદત્તે તે સ્થૂલાદત્ત ગ્રહણનું પ્રત્યાખ્યાન લીધેલું હતું, અને વસુ-ત્ત તો અધમી હેવાથી કૂટતેલ અને ફૂટમાનથી ધમધેકાર છે કરતો હતો, પરંતુ તે વસુદત્તને ધનની વૃદ્ધિ થતી ન હતી
હવે તે બન્ને જણ વ્યાપાર માટે સ્વલ્પમૂલ્યવાલું કરિયાણું લાવીને પંડપુર નામક એક ગામ હતું ત્યાં ગયા. તે ગામમાં વસુતેજા નામે રાજા રાજ્ય કરે છે. તે રાજને દ્રવ્યને
Page #103
--------------------------------------------------------------------------
________________
ભંડાર સાચવે એવો કે વિશ્વાસપાત્ર પિતાના ગામમાં ભંડારી મળતો ન હતો, તે માટે ભંડાર સાચવવામાં સાચી દાનત વાળા કેઈ પણ પરદેશી મનુષ્યની પરીક્ષા માટે એક રત્નજડિત કુંડળ, ગામની બાર રસ્તામાં નાંખી દીધુ હતું. અને તે કુંડળ, બહાર ગામને કેણ છે, અને કોણ નથી લેતો ? તે જોવા માટે ઝાડની ઉચે કેઈ ન દેખે તેવી રીતે માણસો રાખ્યાં હતા, તેમાં કઈ પણ જે તેજ ગામનું માણસ રસ્તામાં ચાલતાં ચાલતાં રત્નકુંડલ ગ્રહણ કરે છે, તો તેને સુભટે ઝાડની ઉચેથી બહાર આવી હાકલ મારી પાછું મૂકવાનું કહે છે, અને દંડ કરાવે છે તેથી તે સુભટના ભયથી તગ્રામસ્થ માણસે તે રત્ન કુંડલને કઈ પણ ગ્રડણ કરતા નથી. હવે તેવામાં માતૃદત્ત અને વસુદત્ત એ બન્ને મિત્રો તેજ દસ્તે નીકળ્યા, ત્યાં રસ્તામાં પડેલું રત્નજડિત કુ ડલ બને એ દીઠું, તેમાં માતૃદત્તે દીઠું, પણ મનમાં સમજો કે, તે અદત્ત છે, માટે લેવાય જ નહિ. એમ સમજી એમને એમ ગુપચુપ ચાલ્યો ગયો, અને પછવાડે ચાલ્યો આવતે વસુદત્ત તે રસશામાં પડેલા કુડલને જોઈને એકદમ ખુશી થઈને દેડ. ત્યારે માતૃદ કહ્યું કે ભાઈ ! એ કંડલ નથી પણ વિષ છે, માટે તે તું લઈશ નહિં. ત્યારે તેની દેખતા તે તેણે તે કુંડલ પડતું મૂકયું. અને પાછા ત્યાથી ચાલ્યા, ચાલતા ચાલતાં તેને બંધ થવા માટે માતૃદત્તે એક દૃષ્ટાત કહેવા માટે. કે કેઈ એક નગર વિષે દેવ અને યશ નામના બે વૈશ્ય રહેતા હતા, તે પણ આપણી જેમ મિત્ર હતા, અને વ્યાપાર પણ સરખો જ કરતા હતા, તેમાં દેવ નામને શ્રાવક હતું, તે દેવથી વિપરીત હતો. હવે એક દિવસ તે બન્ને જણ શૌચ માટે | ગયા, અને ત્યાથી જ્યારે પાછા ચાલ્યા, ત્યારે તેને માર્ગમા પડેલું એક કુંડલ નજરે પડ્યું, તેમાં દેવશ્રાદ્ધ તે કુડલ જોયું, તે પણ જેમ ન જોયુ હેય, તેવી જ રીતે રસ્તે ચાલ્યો ગયે, અને યશ જે હતું, તે, તે કુડલને લેવા દો, ત્યારે દેવશ્રાદ્ધ કહ્યું કે ભાઈ ! તે માટે તે લેવાથી અદત્તાદાન થાય અને અદત્તદાનનું શાસ્ત્રમાં મોટું પાપ લખેલું છે. તેથી તારે તે લેવું એગ્ય નથી તે સાભળી તે વખતે તે તેણે પણ લજજાથી લીધુ નડિ અને પછી તરત તે દેખે નહીં તેમ બીજે આડે રસ્તે જઈ ક્યા કુડલ પડયું હતું ત્યાં પાછે આ, આવીને તેણે તે કુંડલ લઈ લીધું, પણ વિચાર કરવા લાગે કે ધન્ય છે દેવશ્રાદ્ધને કે જેણે આ કુડળને જોયું, પણ નિર્લોભ થઈ લીધું નહિં? પરંતુ ફિકર નહિ, તેને પણ હું છોડીશ નહિ, એટલે તેને પણ હું કુડલને ભાગીય કરીશ, તેથી તે પણ મારા પાપને ભાગી થશે ? એમ વિચારીને તે કુંડલ દેવથી છાનું રાખ્યું. પછી બન્ને જણ બીજા નગરમાં ગયા, અને તે દેવથી છાનામાના ઘેરી લીધેલા કંડલના દ્રવ્યથી તથા પિતાના દ્રવ્યથી ઘણું જ કરીયાણુ બન્ને જણે મળીને લીધું અને પછી પિતાને સ્થાનકે આવ્યા. હવે પિતાના દ્રવ્યથી જેટલું કરિયાણું આવવુ ઘટે, તેથી ઘણું જ વધારે આવેલું જોઈને દેવશ્રાદ્ધ પૂછયું કે હે યશ! આપણું દ્રવ્ય તે થોડું હતું અને આ કી યાણું કેમ ઘણું જ આવ્યુ દેખાય છે? ત્યારે તેણે કંડલના દ્રવ્યથી ફરિયાણું લેવાની છાની
Page #104
--------------------------------------------------------------------------
________________
ક
વાત રે હતી, તે સ્પષ્ટ રીતે કહી દેખાડી. સાંભળી ત્રાસ પામી દેવશ્રાદ્ધે તેના હિરામ કર્યું અને દ્રવ્યનું જેટલું કરિયાણુ લીધું ડતુ, તે સ તેને આપ્યુ' અને પોતાના ભાગના દ્રષ્યનુ જેટલું કરિયાણુ' આવ્યુ હતુ, તે વમાગ કરી પેતે રાખ્યું. તેમ કરવાથી પેાતાના ભાગમાં આવેલુ ઘણુ જ કરિયાણુ જેઈ યશ મનમા અત્યંત ખુશી થયે અને તેણે ભાડે ર ખેલા કરિયાણુા ભરવ ના ઓરડામા તે સ ભર્યુ છે પછી તેજ રાત્રિને વિષે યશે જેમા કરિયાણુ હતુ, તે ઘર રાત્રિએ ચેાથે ફાડીને સ` ચેરી લીધુ અને જ્યારે સવારના પ્રર્ડર થયા, ત્યારે ત્યા જઈ જોવે તે ઘર ફાડી સર્વ કરિયાણુ ચારાઈ ગયેલુ છે? તે જોઈને અત્યંત ક્લેશ પામી તુરત તે દેવશ્રાદ્ધ પાસે આવ્યે અને રુદન કરી કહેવા લાગ્યા કે ભાઈ ! તમારાથી જુદો પડી મે મારુ કરીયાણું ભાડે રાખેલા એક મેટા એરડામાં ભર્યું હતું, તેમાથી તે રાત્રિએ ચારોએ આવી સ ચેરી લીધું ? અરે! હવે હું તે શું કરું? તે સાભળી પુણ્યવાન્ એવા દેવશ્રાદ્ધ ખેલ્યે કે હું મિત્ર' અન્યાય કરવાથી તે માટે અનથ જ થાય છે. તે માટેજ સુજ્ઞજના કોઇપણ પ્રકારના અન કરતા નથી તમે હજી હાલજ અનČ કર્યાં, તેનુ ફૂલ તમને પ્રત્યક્ષ હુમæાંજ મલી આવ્યું, તેથી હજી પણ હું કહુ છુ. કે તમે અદત્તાદાનનુ વ્રત ગ્રુણુ કરે. તે સાભળી ખેાધ પામેલા યશે તે વ્રત ગીકાર કર્યું. હવે ખીજે દિવસે તે ગામમાં દુર દેશથી વેપારી આવ્યા, તેને કેટલીક હાટની વસ્તુઓ વેચાતી આપી, તેથી યશને ખમણેા લાભ થયા, ત્યારે તેણે અદત્તાદાનના વ્રતનું પ્રત્યક્ષ પારખુ જોઇને સુશ્રાવક પણુ સ્વીકાર્યું.
હવે માતૃઋતુ કહે છે, કે હું વસુદત્ત ! ન્યાયાપાર્જિત દ્રવ્યથીજ જીવનું કલ્યાણુ થાય છે. માટે તારે હવે, દૃષ્ટપરિણામદાયક ચેારીી લીધેલા દ્રવ્યથી વિરામજ પામવુ ઉચિત છે. એવી રીતે વસુદત્તને ઘણા ઉપદેશ કરી તે કામથી નિવૃત્ત થવા કહ્યું, તે પણ તે પાછો માતૃતર્થો છાનામાના ત્યા જઇને કુડવ લઈ આવ્યે . હવે માતૃઢતે એક તે રસ્તામાં પડેલુ કુંડળ લીધું નહિ અને ખીજુ લેવાને ઇચ્છા કરતા વસુદત્તને ઉદ્દેશ આપી અટકાવ્યે. એમ બન્ને રીતે તેની નીતિ જોઈ લીધી. અને વસુદત્તે કુંડળ લીધું, તે પણુ જોયુ તેથી રાજસુભટાએ આવી વસુદતને તુરત પકડી લીધા, અને તેના માલનાં ભરેલાં ગામડા કબજે કર્યાં, અને પછી માતૃતને પકડચે, તેથી તે તે વિચારમાં પડી કહેવા લાગ્યું કે હું ભાઈયે ! મારો શુ અપરાધ છે ! તે તમા મને પકડે છે ? ત્યારે સિપાઇએ ખેલ્યા કે હૈ માહા સાત્વિક 1 તું જરા પણ મનમાં ખેદ્ય કરીશ નùિ, તારા નીતિનાં આચરણથી આ ગામને રાજા અત્યંત સંતુષ્ટ થઈને તને કાંઈક અલભ્ય લાભ આપશે? તે સાભળી માતૃૠત કહે છે, કે મહેરખાની કરી આ મમાં કરિયાણુનાં ગાડા તમે જપત કરે, પરંતુ આ વસુદત્તને તથા વસુદત્તના ગામડાઓને છેડી મૂકેા. તે આ મનુષ્યને તમે છેડી દેશે, તે હુ જાણીશ કે એજ મારી ઉપર આપના રાજાએ માટે ઉપકાર કર્યાં ? અને હું સુભટો! અમારે ગ્રામ્યજનને રાજાના દર્શન કર્યાંનુ શુ
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રયજન છે? કારણ કે અમો રાજરતમાં તે કંઈ સમજતાજ નથી ? તે સાંભળી સુભટે તે કહે છે કે હે મહાસત્વ' તમારા કહેવાથી , આ અમે તેને છોડી મૂકે. પણ તમે
તે જલદી અમારા રાજાની પાસે મહેરબાની કરી પધારે? એમ કહીને માતૃદત્તને રાજાની પાસે તેડી લાવ્યા અને કુંડળગ્રહણની જે કાંઈ બીના બની હતી, તે સર્વ રાજાની પાસે કહી બતાવી. તે સાંભળી વિસ્મય પામેલે રાજા કહેવા લાગે કે હે ભાઈ! તમે તે રસ્તામાં પડેલા કુંડળને લેવામાં જરા પણ મન ન કર્યું તેનું શું કારણ છે કે, રસ્તામાં પડેલા પદાર્થને તારા વિના બીજું ન લે? અર્થાત્ સહુ કઈ લેશે. ત્યારે માતૃદત્ત બે કે મહારાજ! મે મારા ગુરુ પાસે એવું વ્રત લીધું છે, કે કઈ વસ્તુને તે વસ્તુના સ્વામીના દીધા વિના લેવી નહિ. માટે દીધા વિના કાંઈ પણ હું ગ્રહણ કરતું નથી. તે સાંભળી ખુશી થયેલા રાજાએ તેની મેટી આજીવિકા ઠરાવીને પિતાના દ્રવ્યભડાર સાચવવાની ચાકરી પર રાખે, તેથી તે સુખી થયે સર્વ ઠેકાણે માનને પ્રાપ્ત થયે. કાલે કરીસુસમાં ધિથી મરણ પામી, આજપુરને વિષે ચંદ્રાભા નગરીને વિષે ઉત્તમ વણિકના કુળમાં પંદર સતીનામ સ્ત્રીથકી પુત્રપણે ઉપજે. તેના પિતાએ તેનું સિદ્ધદત્ત એવું નામ પાડ્યું. પછી અનુક્રમે સર્વ કલામાં કુશળ છે. અને વન, ઉપવન, રાજરસ્તા પ્રમુખમાં વિવિધ પ્રકારની કલાઓનાં કુતૂડલેને કરવા લાગ્યો.
હવે વસુદત્ત જે હેને તે કુકર્મથી પિતાની આજીવિકા ચલાવીને થોડા કાળમાં મરણ પામી કર્મને વિચિત્રપણાથી બ્રાહ્મણના કુલને વિષે કપિલ નામે પુત્ર થઈને અવતર્યો. તે નિર્ધન એવા બ્રાહ્મણ કુલમાં અવતરવાથી તેના પિતાએ પિતાની પણ હીન કુલવાલાની યાચના કરીને એક કન્યા પરણાવી આપી. તેની સાથે વિષયસુખભેગવતાં તેને ઘણું છોકરાં થયા છેકરાં ઘણું થવાથી તથા નિર્ધનપણથી તે ઘણે જ દુઃખી થવા લાગ્યું. હવે તે કપિલ બ્રાહ્મણનાં જે માતા પિતા હતા તે કઈ પણ ઠેકાણેથી ધાન્યાદિ લાવી કપિલનું તથા કપિલના કુટુંબનું પિષણ કરતા હતાં. દેવેગથી તે પણ મરણ પામ્યા, ત્યારે તે પછી નિરાધાર થવાથી દારિદ્રથી પીડાતા એવા તે કપિલને પિતાની સ્ત્રીએ અત્યંત ધિક્કારી કાઢ. તેથી તે બહાર દેશાવર પ્રત્યે દ્રવ્ય ઉપાર્જન કરવા માટે નીકળ્યો પરંતુ પૂર્વજન્મના કુકર્મથી બહુ જ કલેશ પામવા લાગ્યો અને પાપેદયને લીધે કઈ પણ ઠેકાણેથી તેને કંઈ પણ દ્રવ્ય મહું નહિ તેથી મડાષ્ટથી દિવસ નિર્ગમન કરવા લાગ્યો. તે કપિલને એક દિવસે ફરતાં ફરતાં કાપડીને વેષ ધારણ કરનારે કે એક મેગી મળે, તેની સાથે તેણે મિત્રતા કરી અને પિતાના સર્વ દુઃખની વાત પણ કહી આપી તે સાંભળી કાપડીએ કહ્યું કે હે મુર્ખ ! તું વૃથા દ્રવ્યને પ્રયાસ ન કર. અને એમ કરતા જે તું ધનને જ અર્થી છે, તે ચંદ્રભા નામે પુરીમાં જલદી જા. ત્યા આશાપુરી નામની દેવી છે, તે દેવીમાં જેવું નામ છે, તેવા જ ગુણે છે, માટે તે દેવીનું આરાધન કર, જેથી તે દેવી તારી આશા પૂર્ણ કરશે ? એ
પૃ. ૧૩
Page #106
--------------------------------------------------------------------------
________________
સાંભળી કપિલ બ્રાહ્મણ ચંદ્રભા નગરીમાં ગયે, ત્યાં નાનથી પવિત્ર થઈને પુપાદિથી તે દેવીનું અર્ચન કરી સ્તુતિ કરી દેવાન ધરી મૌન રાખી, ઉપવાસ કરી કુશનું સ્તરણ નાંખીને બે દિવસ પર્યત બેઠે. ત્રીજે દિવસે રાત્રિને વિષે આશાપુરી દેવી બેલી કે હે બ્રાહ્મણ ! તું શા માટે તપસ્વી થઈ સુધા વગેરે દુઃખ સહન કરી મારી પાસે બેઠે છે? ત્યારે કપિલ બોલ્યો કે હે દેવિ ! મારે તે દ્રવ્ય જોઈએ છીએ, બીજુ કઈ જોઈતુ નથી.. માટે દ્રવ્ય આપે? ત્યારે દેવી બોલી કે શુ તુ અહિં કંઈ તારા બાપની થાપણું મૂકી ગયા છે, તે લેવા આવ્યું છે ત્યારે કપિલ કહે કે તમે દેવી છે માટે સર્વ જાણે જ છે. મને શા માટે ફેગટ હેરાન કરે છે? હવે તે મને દરિદ્રપણાને લીધે જીવવાને પણ કંટાળો આવે છે. આ જીવવા કરતાં તે હું જે તમારી પાસે તમારા બલિદાનરુપ થઈ જાઉં તો ઘણું જ સારું થાય? આ પ્રકારનાં વચનથી તે કપિલના મનનો દૃઢ નિશ્ચય જાણીને દેવી બેલી કે, આ એક શ્લોકના પદનું લખેલું પુસ્તક હું તને આપું છું તે ગ્રહણ કરઅને જે તને પાચસો રુપિયા આપે, તેને આ પુસ્તક તુ આપજે પરંતુ દ્રવ્ય લીધા વિના કેઈને આપીશ નહિં. અને પાંચથી વધારે દ્રવ્યની પણ પ્રાર્થના કરીશ નહિં. એમ કહી પુસ્તક આપીને દેવી તે અંતર્ધાન થઈ ગયાં. તદઅંતર તે કપિલ, દેવીના આપેલા તે પુસ્તકને લઈને ત્યાંથી વેચવા માટે ચાલ્યો, તે ગામમાં આવી, આખા ગામમાં ફર્યો, પણ તેને એક પૈસે પણ કેઈએ આ નહિં. એમ કરતાં કરતાં અનુક્રમે તે પૂર્વજન્મના મિત્ર સિદ્ધદર પાસે આવ્યા, અને તેને તે પુસ્તક દેખાયું, ત્યારે સિદ્ધદત્તે પૂછયું કે મહારાજ ! આ પુસ્તકની શુ કિસ્મત છે? ત્યારે તેણે કહ્યું કે પાંચસો રુપૈયા ? તે વખત સિદ્ધદત્તે વિચાર કર્યો. હું એમાં જે તે ખરો, કે એમાં શું લખેલું છે? પછી તે કપિલના હાથમાંથી પુસ્તક લઈને અંદર જ્યા જે, ત્યાં તે તેમાથી “પ્રાપ્તચમર્થ લભતે મનુષ્યઃ” એ, લેકનું એક જ પદ નીકળયું, તે પદને અર્થ એ હતો કે, મનુષ્યને પૂર્વજન્મના વેગથી જેટલું મલવાનું હોય, તેટલું જ મલે છે, વધારે કંઈ પણ મલતું નથી. એ અર્થ મનમાં વિચારી નિશ્ચય કરીને તે બ્રાહ્મણને હર્ષથી પાચસો રૂપિયા આપ્યા. પછી તે કપિલ દ્રવ્ય પ્રાપ્ત થવાથી હર્ષિત થઈને પિતાના ઘર તરફ ચાલ્યો. જ્યા રસ્તામાં ચાલ્યા જાય છે, ત્યાં ભિલ્લુ લુટારાઓ મલ્યા, અને તેણે તેને લુંટી લીધો અને દ્રવ્ય આપવાની હા ના કહેવાથી ખૂબ માર્યો. પછી ઉલ્લાસ રહિત તથા નિરાશ જેવો થઈ ગયે હે તે જ પાછા ઘેર આવ્યા. હવે સિદ્ધદત્તને પિતા, સિદ્ધદત્તને પ્રતિદિન, સંધ્યાકાલે પૂછીને ઘર ખર્ચ રોજમેળમાં લખવે છે, અને મેળની પુરાંત પિતે જ ગણે છે. જે દિવસે સિદ્ધદત્તે પાંચસે રુપૈયા આપી પુસ્તક લીધું. તે પૈયા ચોપડામાં લખ્યા ન હતા, તેથી પુરાંત ગણતાં તે રુપયા ખૂટી પડ્યા અને મેળ મળે નહિં, ત્યારે સિદ્ધદત્તને પૂછ્યું કે ભાઈ! આજની પુરાંતમાં પાંચ પયા કેમ ઘટે છે? ત્યારે તેણે તે પાંચસો રુપૈયાને ઠેકાણે બ્રાહ્મણ પાસેથી વેચાતુ લીધેવું પુસ્તક બતાવ્યું અને કહ્યું કે પિતાજી ! આ પુસ્તક
Page #107
--------------------------------------------------------------------------
________________
મે' પાચસો રુપેયાનુ લીધુ છે, પણ તેના રુપયા ચેપડામાં લખ્યા નથી, માટે પુરાતમાં ઘટે છે? તે લખવાના તેા હતા ખરા, પણ આપને પૂછીને લખવાના હતા, તેથી મેં લખ્યા નથી. આવું વચન સિદ્ધદત્તનું સાભળતાં જ તેને અત્ય ́ત કાપ ચડયા. પછી તુરત સિદ્ધદત્તને ખૂબ મારીને કહ્યું કે અરે દુષ્ટપુત્ર ! આવે! નકામા ખેાટે ય કરી મારુ' દ્રવ્ય તું લુંટાવી દે છે. તેથી તુ તે શુ કમાઇને ખાવાના છે? માટે . નીકલ મારા ઘરમાથી ? જેટલા રૂપૈયા પુસ્તકમા બ્ય તે ગુમાવ્યા છે, તેટલા જ કમાઈ ને લાવ્યા વિના મારા ઘરમાં આવીશ નહિ, તે સાંભળી સિદ્ધદત્ત ધીરે રહી કહ્યુ કે હું પિતાજી ! તમે! તે મને પાંચસે જ રૂપૈયા કમાઇને આવવાનું કહા છે, પરંતુ હું તે પાચ હજાર રુપૈયા કમાયા સિવાય તમારા ઘરમાં આવનાર નથી? એમ કહી તે વેચાતુ લીધેલ પુસ્તક લઇને પેાતાના માપના ઘરથી એમને એમ એકદમ નિકલી ગયા. પરંતુ તે વખત રાત્રિ હાવાથી નગરના દરવાજા મધ થઈ ગયા હતા, તેથી તે દરવાજાની પાસે એક જીણુ દેવમંદિર હતુ, તેમાં જઈ પુસ્તકને હાથમા રાખી સ્વસ્થપણાથી સુઇ રહ્યો, હવે તેવા સમયમાં શુ ખન્યુ ? તે કહે છે. એક કન્યા તે ગામના રાજાની, ખીજી કન્યા સચિવની, ત્રીજી કન્યા નગરશેઠની, અને ચેથી કન્યા ગામના પુરોહિતની એ ચાર કન્યાએ ત્યાં રહે છે, તેને ખાલ્યાવસ્થાથી પરસ્પર ઘણા જ સ્નેહુ છે. એક દિવસ ચારે જણીએ એકઠી થઈને ગાઢસ્નેહથી પરસ્પર કહેવા લાગી કે હું એના ! આપણે જન્મથી ભેગી રહીએ છીએ અને એક ખીજીના પરસ્પર વિયેાગ સડુન કરી શકતી નથી, તે હવે આપણને યૌવનાવસ્થા પ્રાપ્ત થવાની તૈયારી છે, તે જોબનમા દૈવીરુપ વાયુ આપણને જુદી જુદી કરી મૂકશે, તે આપણુથી કેમ સહન થશે ? ત્યારે તેમાથી પ્રથમ રાજકન્યા જે હતી તે ખેલી કે હું પ્રિયસખીએ ! જ્યા સુધી આપણુને આપા પિતાએ જુદા જુદા વરની સાથે વરાવી નથી, તે પહેલા જ આપણે ચારે જણીએ પેાતાની મેળેજ એક વર શેાધીને તે એક જ વર સાથે પરણીએ તે કેવુ... સારું કે, જેથી આપણને કોઈ દિવસ જુદું જ પડવુ પડે નહુ ? તે રાજકન્યાની વાત અનુકૂલ લાગવાથી સ કન્યાઓએ સ્વીકાર કરી. હવે તે પછી ઘેાડા દિવસમાં ત્યાં કોઈ દેશાંતરથી ઉત્તમ કુલવાળા, શુદ્ધ આચારવાળા, અને સ્વરુપવાન્ એવેાકેાઇ એક રાજસેવક આવ્યા, તેને તે કન્યાએએ રાજમાર્ગ માં ચાલ્યું જાતે ગવાક્ષમાંથી જોયે. અને જોઈને એકદમ માણુસ મેાકલી તેને તેડાવી લીધેા. પછી રાજકન્યાએ પ્રચ્છન્ન રીતે કહ્યું કે તુ અમારું' ચારે જણીએનુ’ છાનુ માનું પાણિગ્રડણું કરીશ ? તે સાભળીને રાજસેવક ખેલ્યા જે એ વાત મારાથી ખનવાની નથી. ત્યારે રાજકન્યા કહે છે કે જો તુ અમેાને વરવાનુ નહિં કબૂલ કરે, તે હું તને મારા અનુચરો પાસે જીવતા જ મારી ન ખાવીશ. તે સાંભળી તેણે રાજકન્યાનુ વચન મરવાના ભયથી તે વખતે તે સ્વીકારી લીધુ અને કહ્યુ કે જાએ હું જરુર તમને ચારે જણીઓને પરણીશ ? પણુ હું કયા આવું અને કેમ કરું ? તે કહેા. ત્યારે પણ રાજકન્યા જ ખેલી કે અમારા ગામના દરવાજા પાસે એક જી દેવમદિર છે, તેમાં તમારે
Page #108
--------------------------------------------------------------------------
________________
ઉoo
આજની રાત્રે આવીને સુઈ રહેવું, અને અમે ત્યાં ચારે જણીઓ એકેક પ્રહરને અંતરે આવીશું. તેમાં જરાપણ સદેહ રાખશે નહિ. અને તમે આવ્યા વિના રહેશે નહિં? તે વાત રાજસેવકે અંગીકાર કરી, ત્યાંથી રજા લઈ ચાલ્ય, અને પિતાને સ્થાનકે આવે. અને પછી વિચાર કરવા લાગ્યું કે એ સ્ત્રીઓ સર્વ, રાક્ષસીઓ જેવી જ છે, તે તેના પાસે મારે તે શા માટે જવું . વળી એકને જે પરણવું હોય તે તે જાણે ઠીક જ છે, પરંતુ આ તે ચાર સ્ત્રીઓને પરણવુ ? વળી ચારને જે પરણે, તે કેવી રીતે સુખી રહે ! તેમાં પણ વળી તેના બેલવા પરથી લાગે છે, કે તે તે પિશાચી જેવી બલ કરનારી ઓ છે !
જ્યારે આપણે પરણ્યા, ત્યાર પછી તો તેને છેડાય જ કેમ ! કાને પકડેલી જે વ્યાધી બલવાનનાં જ પ્રાણ લે છે ! માટે તેઓની સાથે ન પરણવું તે જ સારું છે અને પરણ્યા પછી તે મારે કોઈ ઉપાય જ નહિં. અહ જુઓ તે ખરા મને એ રાજપુત્રીએ કે ઠ, એવી રીતે ચિંતાથી યુક્ત દિવસ પસાર કરી સાંજ પડી ત્યારે પણ વિચારવા લાગ્યો કે એ ક્ષુક સ્ત્રીઓને પરણીને એક તે મારા નિર્મલ એવા કુલને કલક લગાડવું, અને બીજું આ ગામને જે રાજા તેની સાથે ગુપ્ત રીતે વિવાહ કરી દ્રોડ કર | માટે એ કામ કુલવાન પુરુષને કરવું તો ઉચિત જ નથી ! એમ વિચારી પ્રદેશના સમયે તે નગરમાંથી બહાર જઈ કઈક ઠેકાણે રહ્યો.
હવે રાજસુતા વગેરે ચારે એકત્ર થઈને ઠરાવ કર્યો કે આપણે અનુક્રમે એકેક જીએ એકેક પ્રહરને આંતરે રાતમાં આપણે સકેન કરેલા દેવમંદિરમાં જવુ તે ઠરાવ પરસ્પર કબૂલ કરીને પ્રથમ પ્રહરમાં સર્વ વૈવાહિકે ઉપકરણું લઈને રાજકન્યા સખિ સહિત સાંકેતિક દેવ મદિરમાં પેઠી, અને આ દર જઈ જ્યાં જોવે છે ત્યા તે સિદ્ધદત્ત સુતેલ છે. તેને જોઈને તેણે જાણ્યું કે અહીં તે રાજપુરુષ અમારી પહેલાં જ મારા કહેવા પ્રમાણે આવીને સૂતે છે તેથી તે માણસ ઘણો જ હશીયાર લાગે છે, અને તેને પરણવાથી અમે ઘણાં સુખી થાશું ? એમ વિચાર કરી જ્યાં નિકટ આવી જુવે, ત્યાં તે પુસ્તક હાથમાં લઈને સિદ્ધદતને નિદ્રા કરતે દીઠે, ત્યારે રાજકન્યા વિચારવા લાગી કે અહીં તે રાજપુરુષ બુદ્ધિમાન તથા સાહસિક પણ લાગે છે, પરંતુ નિદ્રાવ્યું છે, કારણ કે તે ધમધકાર નિદ્રાજ કર્યા કરે છે. એમ વિચારી તેની પાસે ગઈ અને કહેવા લાગી કે હે સ્વામીનાથ! નિશ્ચિત થઈને કેમ સૂતા છે? જલદી ઉઠે. જે લગ્નને અવસર જાય છે, આવા ઉત્સાહના કાર્યમાં નિંદ્રા તે કેમ આવે છે? એમ બેલતાં બોલતાં પ્રેમ નિર્ભરપણા તેને ઉઠાડો અને અંધારે ને અંધારે તે રાજકન્યાએ પિતાને હાથ તેના દક્ષિણ હાથમાં મેલવી આપે અને હાથને વિષે કંકણ બાંધી ગાંધર્વ વિવાડ કરી લીધું. પછી નથી જા રાજકન્યા વિગેરેને સકેત જેણે એવા સિદ્ધદત્તને સાકેતિક રાજપુરૂષ જાણી રાજકરવા કહેવા લાગી કે વલ્લભ આપે આપનો બેસવાને રથ કયા છે છે? જ્યાં છોડ હોય, ત્યાં જઈ તેને ઘોડા જેડી ને જલદી તૈયાર રાખજે. કારણ કે આપણે
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૧
સર્વને તે રથમાં બેસી સવારમાં એકદમ પલાયન થવુ પડશે. માટે તેની તૈયારી રાખે? તે સાંભળીને સિદ્ધાંત બેલ્થ કે સર્વે સારુ જ થશે. પરંતુ હાલ તે હું નિદ્રામાં છું માટે મને તેમાં અંતરાય કરે નહિ. અને સુવા સમય આપે એમ કહી કપટનિદ્રાથી પાછો તેમને તેમ સુઈ ગયે. તેવામાં તો રાજકન્યા તે પુરુષનો શબ્દ સાંભળી મનમાં શંકા તથા ત્રાસ પામી વિચારવા લાગી જે અરે ! અમોએ સકેત કરી જે પુરુષને આ દેવાલયમાં સુવાનું કહ્યું હતું, તે તે ભાસતા નથી અને આ તે બીજે કઈ નવીનજ પુરુષ ભાસે છે? એમ વિચાર કરી દીવાને તેની સામે કર્યો અને જ્યાં જોવે, ત્યાં તે સારા વર્ણવાલા, સુકુમાર અંગયુક્ત, કામદેવના રુપને પણ જીતી જાય એવા રુપવાલા, તે સિદ્ધદત્તને ચો, જોઈને એવામાં તેને કાંઈક કહેવા જાય તેવામાં તે તેના મસ્તકની પાસે હાથમાં રાખેલા પુસ્તકને જોયુ, અને તરત તેમાં લખેલું કેકનું એક પદ વાચ્યું, તે જેમ કે “પ્રાપ્તવ્યર્થ લભતે મનુષ્ય એટલે મનુષ્યને દૈવ એગે જેટલું મલવાનું છે, તેટલું જ મલે છે. તે વાંચી રાજકન્યાએ તરત પિતાની આખમાંથી આ જન કાઢી ઘાસની સલીથી કરી તે પુસ્તકમાં એક બીજું પદ લખ્યું કે “દેવપિ ત લંઘલિતું ન શકય એટલે પ્રારબ્ધથી બનેલા કાર્યને દેવ પણ ઉલ્લંધન કરવાને સમર્થ થતો નથી, તે મનુષ્યની તે શીજ ગતિ? એમ એ બ્લેકમાં બીજું નવું પદ લખી, રાજકન્યા પિતાને ઘેર ચાલી આવી પછી બીજો પ્રડર થો, તે તે બીજા પ્રહરને વિષે પૂર્વોક્ત સંકેત પ્રમાણે મત્રીની પુત્રી આવી અને પૂર્વોક્ત રાજ ન્યાની રીતે તેનું પણ બન્યું, તે તેણે પણ તે લેકમાં ત્રીજું પદ નવું કરી રાજકન્યાની જેમ પિતાની આખમાંથી અંજન કાઢી સલીએ કરી લખ્યું, કે “તસ્માત્ર શેચે ન ચ વિસ્મ” એટલે તે દેવનુ જ કરેલું થાય છે, તે માટે હું કઈ શોક કરતી નથી તથા મનમા વિરમય પણ પામતી નથી આ પ્રમાણે ત્રીજું પદ લખીને તે પણ પિતાને ઘેર આવી. તે પછી તૃતીય પ્રહરને વિષે શ્રેણીની પુત્રી આવી, તેનું પણ પૂર્વોક્ત રીતે બન્યું અને તેણે પણ તેજ લેકનું એક નવીન ચતુર્થ પદ બનાવીને લખ્યું જે “યદક્ષ્મદીય નહિ તત્પરેલા એટલે આપણું છે, તે કઈ દિવસ બીજાનું થઈજ શકતું નથી એમ લખીને તે પણ પિતાને ઘેર ચાલી ગઈ. પછી ચતુર્થ પ્રહરે પુરહિતની પુત્રી આવી, તેનું પણ ત્રણ કન્યાની જેમ બન્યું, ત્યારે તેણે તે એક નવીન લેકજ બનાવ્યું, તે જેમ કે વ્યવસાયં દધત્ય , ફલમન્યન ભજ્યતે | પર્યાપ્ત વ્યવસાયેન, પ્રમાણુવિધિવ ન અર્થ-વ્યવસાય કઈક કરે છે, અને તેનું ફળ કઈ બીજ ભેળવે છે, પૂર્ણ થવસાય કર્યા છતાં પણ જે અમને ફલ મલ્યું, તેમાં અમારું કર્મ જ કારણ છે, બીજુ કેઈ નથી પછી પ્રભાનના સમયને વિષે તે ચારે કન્યાઓની સખીઓએ વિચાર્યું છે આ કન્યાઓના લગ્નની વાત તેમની માતાઓને આપણે કહીયે? અને તે તેના પિતાઓને કહેશે. જે આપણે નહિ કહીશુ તો તેમનાં માતા પિતા આપણને અપરાધી ગણશે, કે તમે જાણતી હતી તે છતાં અમને કહ્યું કેમ નહિ? એમ વિચારી ચારે
Page #110
--------------------------------------------------------------------------
________________
૧0૨
કન્યાની સખીઓએ તેની પ્રત્યેક માતાઓને રાત્રિમાં બનેલા લગ્નની સવ હકીક્ત કહી સંભળાવી અને તે વાત પાછી કન્યાઓની માતાઓએ પિતાના સ્વામીને કહી દીધી, તે સાભળી ખુશી થઈ રાજાએ પ્રધાનને તેડાવ્યા અને કહ્યું કે હે બુદ્ધિમાન મંત્રીઓ ! આપણા ગામના દરવાજા પાસે જીર્ણ થયેલું એક દેવમ દિર છે, તેમાં પુણ્યશાલી એ અમારો જામાતા સુતેલે છે, તેને મોટા આડંબરથી તથા ધામધુમથી તેડી લાવો એવું વચન સાંભળી તે મત્રીઓ ત્યાં જઈને પ્રથમ તે સૂર્યના ઘોષે કરી સિદ્ધદત્તને જગાડે પછી પ્રઢ એવા ગજરાજની ઉપર બેસાડી અને બંદી લોના વૃદથી જેની સ્તુતિ કરી છે એવા તે સિદ્ધદત્તને રાજાના મદિરમાં અ, ત્યા લેકે તેને જોઈને કહેવા લાગ્યા કે અહા ! આ તે આ ગામના રહેવાસી પુરંદર શેઠને પુત્ર સિદ્ધદત છે? તે સાંભળી રાજા અત્યંત હર્ષાયમાન થો. હવે તે સિદ્ધદતને પિતા પુરંદર જે હતો. તેણે મારીને પિતાને ઘેરથી તે સિદ્ધદતને કાઢી મૂક હતો, પરંતુ પિતે પિતા છે તેથી મનમાં દયા આણું તેને મારવાને પશ્ચાતાપ કરી ગામના દરવાજા બંધ થાય છે, તેથી તે ગામમાજ હશે? એમ જાણું તે ગામનીજ ગલી ગલી શરત હતું, અને શેધતાં સવાર થઈ પડી પરંતુ તેને તે મ નહિ, ત્યારે તે નિરાશ થઈ ઘેર આવી જ્યાં નિરાશ બેઠે ત્યા તે તે સિદ્ધદતની સર્વ લગ્ન વગેરેની હકીક્તને તથા સિદ્ધાંત પરણવા માટે હસ્તીપર બેસીને રાજમંદિરમાં આવ્યું તે સર્વને ગામના માણસના મુખથી સાભળી પુરંદર શ્રેણી હર્ષિત થઈ એકદમ ત્યાં આવ્યું અને જોઈને અત્ય ત ખુશી થયો. પછી તે કન્યાના માતા પિતા વગેરેને ખબર પડી કે અમારી દીકરીઓએ પણ તેજ પુરુષને વર્યો છે. તેમ જાણું તે પણ સહુ ત્યા આવ્યા. પછી તે ચારે કન્યાના માતા પિતા, કામસમાન સ્વરુપવાન એવા પિતાની કન્યાના વર સિદ્ધદતને જોઈ અન્ય ત ખુશી થયાં, અને કન્યાઓ પણ ખુશી થઈ વિચારવા લાગી કે અહો ! પ્રથમના સાકેતિક રાજપુરુષ કરતા તે આ વર આપણને હજારગણે સારે મ? પછી તે મતિમાન એવા રાજા, તથા મંત્રી પ્રમુખે મોટી ધામ ધુમથી પિતાની કન્યાઓના વિવાહ કર્યા તેમાં રાજાએ પાણિગ્રણને સમયે કન્યા દાનમાં પંચાશી ગામ આખ્યા, તેમ સચિવ, શ્રેષ્ઠી અને પુરોહિત, તેણે પણ પિત પિતાની કન્યાના પાણિગણ સમયે શક્તિઅનુસારે હર્ષથી આભરણ તથા ધન વગેરે આપ્યા. સિદ્ધદત્ત, રાજાએ આપેલા ઉત્તમ ધવલથુડમાં નવોઢા એવી ચાર સ્ત્રીઓની સાથે સ્વર્ગમાં જેમ દેવ કાલ નિર્ગમન કરે, તેમ કંલ નિર્ગમન કરવા લાગ્યો. એમ કરતા એક દિવસ તે નગરના ઉદ્યાનમાં ગુણશેખરસૂરિ નામે મુનિ ઘણું શિષ્ય સહિત સમોસર્યા તે સાભળી રાજા પ્રમુખ વાઢવા માટે ગયા, ત્યા સિદ્ધદત્ત પણ ચારે સ્ત્રીઓથી સહિત ગુરુને વારવા માટે આવ્યું. ગુરુ પણ સહુને યથા૫ સ્વસ્થાન પર બેઠા જેઈ કરુણરસ યુક્ત દેશના દેવા લાગ્યા. સંસાર તારક દેશમાં સાભળી સિદ્ધિદત્તે પૂછયું કે મહારાજ ! હું પૂર્વજન્મ કેણ હતા? ત્યારે ગુરુએ તેને સર્વ પૂર્વ જન્મ કહ્યો તે સૂરિના મુખથકી સાભળી સ સારથકી વિરક્ત
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૩
થઈ તેજ ગુરુ પાસે દીક્ષા લઈ, ઘણુ કાલ પર્યત મનહર ચારિત્ર પાળી, સ્વર્ગમાં ગયે અને અનુક્રમે સુકૃત કરી મેક્ષને પણ પામશે. માટે તે ધર્મકરણી કરનારી શ્રાવિકાઓ આ દષ્ટાંતથી અદત્તાદાનના ગુણ અને દોષ તમારા ચિત્તને વિષે તમે જાણી લે. એ પ્રકારનાં સાધુનાં વચન સાંભળીને તે પૂર્ણચ દ્રકુમાર ! બોધ પામેલી એવી મારી સ્ત્રીઓએ કહ્યું કે હે પ્રભે ! આજથી ચેરીથી કેઈનું દ્રવ્ય અમારે થાવજન્મ લેવું નહિં. વળી લેવું નહિં એટલું જ નહિં, પરંતુ અમારા ઘરમાં પડેલું દ્રવ્ય પણ અમારા પતિની આજ્ઞા વિના છેતરીને લેવું નહિં. હે ગુરે ! આપની સાક્ષીથી ઉત્તમ એવું એ ત્રીજ વ્રત પણ અમોએ અંગીકાર કર્યું. તે સાભળી અત્યંત ખુશી થઈને મેં ચિંતવ્યું જે આ તે ઘણું સારું થયું, હવે આ સ્ત્રીઓ મને વંચીને કઈ દિવસ ધનતું હરણ તે કરશે જ નહિં, તે પણ આ સાધુઓ જ મારી ઉપર ઉપકાર કર્યો, માટે તેના અંગમાં લાકડીના ત્રણ પ્રકાર કરવાને જે વિચાર કર્યો હતો, તે બંધ રાખી હવે હું તેને બે જ પ્રકાર કરીશ? એમ જ્યાં વિચાર કરું છું, ત્યાં તે ફરી મુનિએ દેશના દેવા માંડી કે, હે ભદ્રીસ્ત્રીઓ સર્વ વ્રતમાં શિરોમણિ પરમ ઉત્તમોત્તમ, કલ્યાણકારક, મંગલકારિ, શ્રેયકર એવું શીલવત પણ છે, તે કુલવતી સ્ત્રીને વિવાહથી આરંભીને આ વ્રત કહેલું છે. તે જેમ કે – કુલવતી સ્ત્રીને મનથી પણ પરપુરુષને અભિલાષ કઈ પણ વખત કરો નહિં. તથા સરગ દષ્ટિથી કઈ પુરુષની સામું જોવું નહિં. અને એવા શુદ્ધવતને પાલનારી સતીસ્ત્રીને મનુષ્ય તે શું ? પણ વૈરી, જલ, વિષ, વ્યાધિ, સર્પ, તાલ, અગ્નિ, તેની પણ વિપત્તિ, કેઈ દિવસ આવતી નથી. અને તે સ્ત્રી સર્વત્ર માનનીય તથા તીવ્ર તેજસ્વી થાય છે, તેની કીર્તિ જગતમાં પ્રસરે છે. તે સતીનું ચંદ્રપર્યંત શુભ યશ પ્રકાશમાન થાય છે, તે સતી સ્ત્રીને સૌભાગ્ય, સુખ, સંપત્તિ, પુત્રપ્રાપ્તિ, ચિત્તનિવૃત્તિ વગેરે સુખ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ સ્વર્ગ અપ વર્ગની પ્રાપ્તિ થાય છે. હે શ્રાવિકાઓ ! જે શીલભ્રષ્ટ પ્રાણી છે, તે પ્રાણી, નાસિક, હાથ, પગ, તેની ઈદ્રિઓનું છેદન દન વધ, બ ધન, ક્ષય, પ્રાપ્ત થાય છે. અને જે કુશીલા સ્ત્રી છે, તે તે પરભવને વિષે કુરુપપણુના, વંધ્યત્વના, ભગંદરરોગથી દુખિતપણાના, ૨ડા કુરંડા તથા વધ્યપણાના જન્મને પામે છે તે શીવનો મડિમા ? કે એક શીલસુંદરી જે હતી તે શીલથી સામ્રાજ્યપણાને પામી, અને તેની પર મેહ પામેલા દુર્વલિત એવા કોઈ ચાર પુરુષે હતા, તે દુશીલપણાથી મોટા દુ ખમાં આવી પડ્યા. તે સાંભળી તે સ્ત્રીએ મુનિને પૂછયું કે હે ભગવન્! તે શીવસુંદરી તે કેણ હતી, અને તેને શીલતથી કેવી રીતે સામ્રાજ્ય સુખ મલ્યુ ? તથા તે ચાર દુર્લવિત પુરુષે પણ કેણ હતા? અને તેને કેવી રીતે દુ ખ પ્રાપ્ત થયું ? તે કૃપા કરી સવિસ્તાર કહો. ત્યારે સુનિ કહે છે, કે હે શ્રાવિકાઓ ! તે વૃત્તાત કહું તે સાંભળો.
આજ વિજયને વિષે વિજયવન નામે નગર હતું, તેમાં કોઈ વસુપાલ નામે શ્રેષ્ઠી રહે હો, તેની સુમાલા નામે સ્ત્રી હતી, તેને એક સુંદર કાવાલી તથા જિનાગમમાં
Page #112
--------------------------------------------------------------------------
________________
૬૦૪ પ્રવીણ એવી સુંદરી નામે કન્યા હતી, તે સર્વ કક્ષામાં કુશલ તથા ધર્મકાર્યમાં અગ્રેસર હતી. હવે તે કન્યા અનુક્રમે યૌવન વયને પામી, તેથી શ્રાવકના સર્વ ગુણોથી પરિપૂર્ણ એવા સુભદ્ર નામે શ્રાવકની સાથે પરણાવી. તેથી જે મધ્યસ્થ લેકે હતા, તે તે તે વિવાહને વખાણવા લાગ્યા, અને તે કન્યાના જે અથ હતા, તે શેક કરવા લાગ્યા.
A એજ અવસરને વિષે તેજ નગરમાં બ્રાહ્મણના કોઈ બે પુત્ર અને બે કઈ વાણિયાના પુત્રે રહેતા હતા. તે ચારે જણ સમાનચિત્ત, સમાન વય અને સમાનગુણવાલા મિત્ર હતા. તેઓ તે શિલસુ દરીના ગુણ તથા રુપ સાંભળી તેને સ ગમ કરવામાં અત્યંત ઉસુક થયા, તેથી તે ચારે જણા અદ્ભુત એવા શ્રી ગાર પહેર્યા અને જ્યાં તે શીલસુંદરી ગવાક્ષમાં નિત્ય બેસે છે, તેની નીચે રાજરસ્તામાં તેને એડ કરવાને માટે અનેક કુચેષ્ટાઓ કરવા લાગ્યા. તે ચારે જણની ચેષ્ટા જોઈને શીલસુંદરીએ મનમાં વિચાર્યું જે ધિક્કાર છે, ધિક્કાર છે, આવા અજ્ઞ જનના વિલાસને ! અને ધિકાર છે, આવી અસાર સંસારની વાસનાને !
અને ધિક્કાર છે. આવી કામચેષ્ટાઓને ! કે જે કામચેષ્ટાથી જીવ સન્માર્ગથી ભૂલે છે અને . વળી નીચ આચારને અંગીકાર કરે પડે છે. એમ વિચારી શીવસુંદરીએ તે ચારે દુર્લવિત પુરુષને આખના કટાક્ષ માત્રથી પણ આશ્વાસન કર્યા નહિં. પછી તે પુરુષેએ ઘણુ દ્રવ્યને
વ્યય કરી કોઈ એક પરિવારિકાને મેલાપ કર્યો, અને તે પરિત્રાજિકાને પિતાની અભિલષિત - વાતની સૂચના કરી. એટલે તેને કહ્યું કે તમારે એવું કાર્ય કરવું કે તે જેથી શીલસુંદરી અમને સુરતસુખ આપે ? પછી દુષ્ટ એવી તે પરિવાજિક તેના કહેવા પ્રમાણે શીલસુંદરીને સમજાવા માટે ત્યા ગઈ ત્યાં તે તે પરિત્રાજિકાની મુખમુદ્રાથી તથા તેના ગમનથી જ સુશીલાએ મનમાં જાણ્યું કે આ પરિવ્રાજિકાને વેષ લઈ જગતમાં સુશીલ જનોને ફસાવનારી કુટિની છે અને તે ચાર દુર્વલિત પુરુષની મોકલેલી છે. એમ જાણે પિતાને ઘેર આવેલી પરિત્રાજિકાને શીલસુંદરીએ નમન માત્ર પણ કર્યું નહિં, સ્તુતિ પણ કરી નહિં. તે પણ તે તેની સન્મુખ આવીને પિતાનું કાર્ય સાધવા માટે માન વિનાની થઈને બેઠી અને કહેવા લાગી કે હે વત્સ ! દયાધર્મ તો સર્વે જીવને સંમત જ છે, તેમાં પણ શ્રાવકને તે તે સર્વ જીવની પર દયા રાખવાથી વિશેષપણે સમ્મત છે? માટે તે દુ ખીઆઓના પ્રાણનું તું રક્ષણ કર, તે સાંભળી શીલસુંદરી બોલી કે હે સખિ ! આ તું જે બેલે છે, તે કરવાનું મહાપાપ છે, અને તે કુલીન સ્ત્રીને તે સર્વથા કરવા ગ્ય જ નથી. માટે તે વાત કરતાં તને લાજ નથી આવતી? વળી હે સખિ ! જેણે વ્રત અંગીકાર કર્યા છે, એવી તું સખી પરિવારિકાને તે એવું પાપ વચને બેસવાનું પણ મહાપાપ છે આ પ્રકારના ન્યાયયુક્ત વચન સાંભળીને પરિવાજિકાએ મનમાં ધાર્યું જે આ સ્ત્રી તે નિચે સાચી જ સતી છે? પછી ત્યાંથી ગુપશૂપ ઉઠીને પિતાના સ્થાનક પ્રત્યે આવી અને તે ચાર પુરુ પાસે જઈ કહેવા લાગી કે હે પુછે ! જો તમે સુખે જીવવાની ઈચ્છા કરતા હો, તે તે સ્ત્રીના - ' સંગમ રુપ દુરાગ્રડને છેડી દ્યો. કારણ કે તમારા કાર્ય માટે મેં ત્યાં જઈને કપટથી ઘણાં
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૫
વાક્ય કહ્યાં, પણ તે દુષ્ટાએ પિતાને દુરાગ્રહ જરા પણ છોડે નહિં. અને સામે મને ઉપદેશ દેવા લાગી? એવાં વચન તેના સાંભળી જે કાઈ ઠરાવેલું દ્રવ્ય હતું, તે પરિત્રાજિકાને આપીને વિસર્જન કરી. પાછા વળી તે ચારે જણ વિચાર કરવા લાગ્યા કે હવે તે આપણે, તે રાંડને કઈ વાતે છોડવી જ નહિ, માટે કઈ મંત્રસિદ્ધને મલીને મંત્રવિદ્યાથી તેને તેડાવી તેની સાથે રતિસુખ લેવું ? એમ વિચારી કેઈ એક મંત્રસિદ્ધ પુરુષને મલ્યા અને તે મંત્રસિદ્ધને પિતાનું સર્વ મનીષિત કહી બતાવ્યું, ત્યારે તે મંત્રસિદ્ધ ચારે જણને તેમનું ધારેલું કામ પાર પાડવા માટે કાલી ચૌદશને દિવસે રાત્રિને વિષે એક નિર્જન વનમાં આવવાનું કહ્યું અને તે ત્યાં આવ્યું. પછી મંત્રસિદ્ધ પુરુષ, ભૂમિને પવિત્ર કરી તેને વિષે મંડળ લખી તેનું પૂજન કરી, તે મંડળની વચ્ચે બેસી વિધિપૂર્વક દેવીને મંત્ર આરાધવા લાગ્યો. એ મંત્રની આરાધનાથી મંત્રદેવીને પ્રસન્ન કરી. ત્યાં તે પ્રસન્ન થયેલી તે દેવી સન્મુખ આવી ઉભી રહી, ત્યારે તે દેવીને સિદ્ધપુરુષે કહ્યું કે હે દેવિ ! શીલસુ દરી નામે એક અતિસ્વરુપવાન સ્ત્રી છે, તેને તમે જઈને જલદી લાવે. તે સાંભળી અચિંત્ય મહિમાવાલા મંત્રના પ્રભાવથી વશીભૂત થયેલી દેવી, આકાશમાર્ગે ગઈ ત્યા એકલી બ્રહ્મચારિણી પૌષધયુક્ત તે શીવ સુંદરી ઘરમાં સૂતી હતી, ત્યાં આવી તેને એકદમ ત્યાંથી ઉપાડીને આકાશમાં સિદ્ધપુરુષ પાસે આણી મૂકી હવે ત્યાં તેને આણું તો ખરી, પણ શીલસુંદરીના તેજને સહન ન કરી શકવાથી દેવી કહેવા લાગી કે અરે પાપી ! તે આવા નિંધ કર્મમાં મને કયાં નાખી? જા હું તારું ધારેલું કામ કરીશ નહીં. એમ કહીને ક્રોધાયમાન થઈ મંત્રાધિષ્ઠાયિકા દેવી પિતાને સ્થાનકે ગઈ પછી સિદ્ધપુરુષે તરત તે ચારે જણને લાવ્યા અને કહ્યું કે અરે દુર્વેજિત પુરુ ! તમે અહીં આવે, અને જે સ્ત્રી તમારા મનમંદિરમાં નિવાસ કરી બેઠેલી હતી તે આ પ્રત્યક્ષ આવી છે, તે એજ છે કે બીજી? તે સાભળી સર્વ ત્યાં આવ્યા, અને તેને જોઈ કે તુરત અત્યંતાત્ય ત પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હા !!! અમારા મનને હરણ કરી હસ્તગત થતી ન હતી તે આજ છે ? પછી માત્રસિદ્ધપુરુષે કહ્યું કે હવે તમને જેમ રુચે તેમ કરો. તે સાંભળી ચારે જણે સકેત કર્યો કે જે પ્રથમ દેડી, તે સ્ત્રીને સ્પર્શ કરે, તે પુરુષ તેની સાથે પ્રથમ રતિસુખ ભોગવે એમ સંકેત કરી ઉદ્યમ યુક્ત થઇને સર્વે દયા અને જ્યા તે શીલસુંદરીની નજીક આવે છે, તેવામાં તો તે ચારે જણને એકદમ દેવીએ કાષ્ઠની જેમ વિચેતન કરી મૂક્યા, કે જેથી તે ચાલી, હાલી અને બેલી પણ ન શકે? જેમ ચિત્રામણમાં આલેખી લીધા હોય, તેવા થઈ ગયા તેને જોઈને સિદ્ધપુરુષ તે થર થર કંપાયમાન થયો કે શીલસુંદરીના ચરણને વિષે પડે, અને પ્રણામ કરી કહેવા લાગ્યો કે હે ભગવતિ ! હે પરમગિનિ ! તમારું આ પ્રકારનું અચિત્ય માડાભ્ય એ પૂર્વે જાણ્યું ન હતું, તેથી આ મે દુષ્ટ વ્યવસાય કર્યો? હવે પગે લાગી કહું છું કે એક મારે કરેલે આ અપરાધ ક્ષમા કરજો અને આજદિવસ પછી કઈ દિવસ હું આવું કામ કરીશ નહિ તમારા ચરણમાં પડેલા દીન કંગાલ એવા
પૃ. ૧૪
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૬ મને અભય દાન આપે. એમ પગમાં પડી કાલાવાલા કરે છે, તેવામાં તે પ્રભાત થઈ ગયું. તો પણ શીવસ દરીએ તે સિદ્ધપુરુષને કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહિ અને તે સર્વ વાત આખા નગરમાં પ્રસરી તે સાંભળી તે ગામને શુર રાજા, તથા બીજા માણસે વિસ્મય પામી તે કૌતુક જેવાને ત્યાં આવ્યા, અને ત્યાં આવ્યા અને ત્યાં આવી જ્યા જોવે, ત્યાં તે ચારે જણને જડીભૂત થયેલા દીઠા. રાજાએ તે સર્વને જોઈ પ્રધાન પાસે પૂછાડ્યું, કે તમે પૂછે કે એ ચારે જણ કેણ છે? આ સર્વ વૃત્તાંત કેવા કારણથી બન્યું છે? ત્યારે મંત્રીએ પૂછ્યું કે હે દુરાચારિઓ ! આ તમને શું થઈ ગયું છે, તે બેલતા પણ નથી? તે દેવીએ જડીબુત કરેલા હોવાથી કાંઇ બેલીજ શક્યા નહિ ત્યારે ત્યાં બેઠેલી શીલસુંદરીને પૂછયું કે હે બેન ! આ પુરુષે, આમ કેમ થઈ ગયા છે? અને તમે કોણ છે? ત્યારે તે શીલસુંદરી લજજા પામી નીચું મુખ કરી કહે છે, કે હું કોઈ પણ જાણતી નથી? તેવામાં તે તે સિદ્ધપુરુષ બોલ્યા કે મારે ગુને જે આપ માફ કરે, તે હું કહું તે સાભળી રાજાએ કહ્યું કે જા તારે ગમે તે ગુને હશે, તે પણ અમે માફ કરીશું, ત્યારે બનેલી સર્વ વાત યથાસ્થિત તેણે કહી, કે તરત દેવીએ તેને છોડી મૂક્યા. છૂટા થયેલા એવા તે ચાર જણાએ પણ તેવી જ રીતે સર્વ વાત કહી તે સાંભળી અત્યંત પાયમાન થયેલા રાજાએ કહ્યું કે તમારે મારા ગામમાં રહેવું નહીં અને કેઈ ઠેકાણે જઈને પણ આવું કામ કરવું નહિ. એમ તેને કહી સીપાઈઓને સ્વાધીન કરી દીધા, અને વલી પણ કહ્યું કે હે પાપિષ્ટ ! આ મારા ગામમાં હું રાખું તમે મારી પણ સ્ત્રીઓનું હરણ કરો કે? પછી તે સર્વને ધારા પ્રમાણે દંડ લઈ તિરસ્કારી પિતાના દેશથકી બહાર કઢાવી મૂક્યા પછી પુરજનની સાથે શુર રાજા તે શીલસુંદરીને પગે લાગ્યો. શીલસુંદરીને પિતા વસૂપાલ શ્રેણી પણ ત્યાં આવ્યા, ત્યારે શીલસુંદરીએ તેના પિતાને નમસ્કાર કરે છે, જેની પુત્રી તે શ્રેણીની પ્રશંસા કરીને કહ્યું. કે હે શ્રેષ્ઠિત્ ! તમેને ધન્ય છે કે આપને ધન્ય છે, જે આપના રાજ્યછાયાની અવનીનાં આવી સતીઓ વસે છે? પછી પ્રસન્ન થયેલા શુરરાજાએ તે શીલસુંદરીના પિતાને તથા તેને , પતિને પોતાના રાજવેરામાંથી મુક્ત કર્યો, તે શીવસુંદરીને સર્વ શૃંગાર, તથા મેટા મૂલ્યવાળા વસ્ત્રો આપ્યાં, પછી મેટા આડ બરથી તેને ગામમાં પ્રવેશ કરાવ્યું અને તે દિવસથી આ પૃથ્વીને વિષે તે શીલસુંદરી નામે પ્રસિદ્ધપણાને પામી શીલે કરી ઉજજવલ એવી તે શીલ દરી શીલમાડાથી ર્ગ પ્રત્યે ગઈ અને અનુક્રમે મેક્ષને પણ પામશે. જેનું દિવ્ય રાજાએ લૂંટી લીધું છે એવા તે દુર્લલિત પુરુષે ઘણે દિવસ પર્યત બ દીખાનું ભેગવી મરણ પામી પ્રથમ નરકમાં જશે પછી પણ ઘણા કાલ પર્યંત દુર્ગતિમા ભા જ કરશે. માટે હે શ્રાવિકાઓ ! આ પ્રકારે શીલના અને અશીવના ગુણ તમેને મે કહ્યા. આવી રીતે મુનિના મુખથી ઉપદેશ સાંભળ્યો. સર્વ સ્ત્રીઓએ તુરત પરપુરુષના સગ કરવાને નિયમ ઘડણ કર્યો. હવે મુનિ કહે છે, કે હે પૂર્ણચદ્રકુમાર ! તે ઈ મે મારા મનમાં ચિંતવ્યું જે આ તે ઠીક થયું, કારણ કે હવે આ સ્ત્રીઓ પર પુરુષનું ગમન કઈ દિવસ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૭ કશે જ નહીં ? એમ જાવું મારા મનમાં આ સ્ત્રીઓ વ્યભીચાર કરશે ! તેવો ચિંતાગ્નિ જે હવે તે ઉપશાત થઈ ગયે અને તેથી મારા મનમાં પરમ નિવૃત્ત થઈ ગઈ. ત્યારે એ ચિતવ્યું જે મુનિએ તે મારે ઘણે ઉપકાર કર્યો, જે મારી સ્ત્રીઓને વ્યભિચાર કર્મનું પણ વત ગ્રહણ કરાવ્યુ હવે એ મેં ધાર્યું કે પ્રથમ જે મેં તેમને બે પ્રહાર લાકડીના કરવા ધાર્યા છે, તે બંધ રાખી હવે હું એક જ પ્રહાર કરીશ ! એમ જ્યાં હું વિચાર કરું છું, ત્યાં તે પાછા નિર્મલ મનવાલા મુનિ બેલવા લાગ્યા કે, હે નિર્મલ શીલવતી શ્રાવિકાઓ ! મારા વચનથી તમે પરિયડના પરિમાણનું પણ વત ગ્રહણ કરશે. કારણ કે તે વ્રત કરનારા પ્રાણીને દુખનું પણ પરિમાણ થાય છે. તે જેમ કે જેને એક સ્ત્રી હોય, તેને ૯૫ ચિંતા હોય છે, તેથી જેમ વધારે વધારે હોય, તેમ ચિંતા પણ વધારે વધારે જ થતી જાય છે, તેમજ વળી હાથી, તુરગ, દ્રવ્ય, રથ, ગૃડ, હાટ, શવ્યા, અશનાદિકને પણ વધારે વધારે રાખવાથી વધારે વધારે ચિંતા થાય છે, તે જેમ કે એક રાખવાથી એક ગુણ અને બે રાખવાથી દિગુણ, એમ અનુકમે જેટલીગુણ વસ્તુ તેટલી ગુણી ચિંતા થાય છે. જેમ જેમ પરિચને વિસ્તાર રાખે, તેમ તેમ મેટુ દુ ખ હોય. પરંતુ સુખ ન હેય. જે પરિગ્રહની આશા હોય તે જીવ હિંસાનો પ્રસંગ સ્વતઃજ આવે, અને જયારે જીવ હિંસા થાય, ત્યારે તે સહસાવિ દુખની પ્રાપ્તિ થાય છે, માટે બુદ્ધિમાન મનુષ્ય, પરિગ્રહ તો સ્વલ્પ જ રાખે. માટે પાપભરથી ભય પામતા જે પ્રાણીઓ હેય તેણે પરિગ્રહ પરિમાણ વ્રતને ધારણ કરવું. અને તે સ્ત્રીઓ ! જે પરિગ્રહ પરિમાણ કરનારા પ્રાણી છે, તે ગુણાકરની પેઠે સુખી થાય છે, અને જે તે વ્રતને ત્યાગ કરે છે, તે ગુણધરની જેમ દુઃખી થાય છે. તે સાભળી, હે કુમાર ! મારી સ્ત્રીઓએ પૂછયું કે મહારાજ ! એ ગુણાકાર કર્યું હતું, અને તે કેવી રીતે પરિગ્રહ પરિમાણ વ્રત પાળી સુખી થયે? તથા એ ગુણધર વણિક પણ કણ હતું, જે તે વતનો ત્યાગ કરી દુખી થયે? એ સર્વ કૃપા કરી સવિસ્તર કહે. તે સાંભળી મુનિ કહેવા લાગ્યા કે હે ધર્મ રસાસ્વાદ કરનારી સ્ત્રીઓ! તમો સાવધાન થઈને સાંભળો.
આજ વિજયને વિષે જયસ્થા નામે નગર હતું તેમાં વિટુ અને સુવિષ્ટ્ર નામના બે વૈશ્ય હતા, તે બંને ભાઈઓ હતા, તેમાં જે વિખ્યું હતું, તે દ્રવ્ય સંચય કરવામાજ તત્પર હતું, તેથી તે વ્યવહારમાં કેઈનું દેવું લેવું, કેઈને ઉપકાર, મિત્રવર્ગ માટે દ્રવ્ય ખરચીને કોઈ માન, સજજન પર અનુકંપા, દુખીયા જીવને ઉપકાર, ધાર્મિકેને કઈ દિવસ ભજન, પિતે સારુ અનાજ, આ ગલેગ, તે કાઈ પણ કરે નહિ વલી યાચક લોકોને તે ઘરમાં પણ પેસવા દે નહિ અને ધન મેળવવાને માટે અહોરાત્ર તે કલેશ કર્યા કરે. તેના માગવાવાલા તેને ઘેર ઉઘરાણી કરવા નિત્ય આવે, પણ જ્યારે તેનું લેણું ન મળે, ત્યારે તે લોકે તેની અત્યંત ગહના કરે. વળી તેના સગાવહાલાં આવી તેની અપકીર્તિ જોઈને શેક કરે છે અને ધનાઢય અને તેને ધિક્કાર કરે છે, ડાહ્યા,
-
.
.
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પુરુષો તેને જોઇને હસીને કહે છે કે અરે! આ કેવા કન્નુરી માણસ છે, કે તે તે જૈસે પેાતાને સર્વ સમય, મડ઼ા દુખમાંજ ગુજારે છે?
}
હવે ખીન્ને તેના ભાઇ સુવિષ્ણુ નામે જે છે, તે મહાસતાષી, સત્પાત્રને દાન દેવામાં રુચિવાલા, સદાચારી, પ્રિયવાણી ખેલનારા, ત્રિવેકવાન સજ્જનના સંગ કરનારા છે. અને પ્રતિદિવસ અથીના પણુ મનેારથને પૂરે છે. એક દિવસ તે સુવિષ્ણુને ઘેર કેાઈ એક મહાત્મા સાધુ આવ્યા, તેને તેણે મિષ્ટાન્ને કરી પડિલાભ્ય, તેથી તેણે ભેગાઢય એવુ મનુષ્યાયુ માંધ્યું હવે તે સાધુને સુવિષ્ણુએ મિષ્ટાન્ન પડિલાળ્યુ તે જોઈને ત્યાં બેઠેલે તેને ભાઈ જે વિષ્ણુ હતેા, તે હીને કહેવા લાગ્યું કે અરે! આવા સાધુ થઈને જે ફરે છે, તે તો વ્યવસાય કરવામા અતિ આલસુજ હોય છે તેથી તે કેાઇનુ કામ કાજ કઈ કરતાજ નથી, તેમ મજુરી પણુ કરતા નહિ, અને હુરામનુ' ખાવામાંજ તત્પર રહે છે. આવા સાધુના વેશરુપ દંભ કરીને પારકા ઘરમાંથી જે ધુતી જાય છે તેવા "સી જનાને તે આપે શુ થાય ? પણ જગતમાં ભાલાજના તેા કાઈ સમજતા નથી. આ પ્રમાણે અર્પન્ન અને અજ્ઞાની એવા વિષ્ણુએ તેજ વખતે આવાં કટુ વાકય કહીને નિકાચિત નીચગેત્ર આ તરાય કર્યું ખાંધ્યું. હવે એક દિવસ તે વિષ્ણુને ધન માટે ખાણ ખેદનારા લેાભી માણસા મળ્યા, તેણે તેને લેભીયા જાણીને છાનામાના એકાંતમાં લઈ જઈને કહ્યું કે હું વિષ્ણુ અહિં એક પત છે, તેની નીચે ઘણું ધન છે, પરંતુ અમારી પાસે તેની કાંઇ પણ પૂજા વગેરે કરવાની સામગ્રી નથી, તેથી તમને સામગ્રીવા તથા ડાહ્યા જાણીને અમૈા તમારી પાસે આવ્યા છીએ તે સાંભળી વિષ્ણુ અત્યંત ખુશી થઈ ખડ ખડ હસીને કહેવા લાગ્યું। જે અરે! એમા તે શું છે? હું તમાને સર્વે ધનસ પાદન કરી આપુ ? તે ધન કાઢવાને માટે સ પૂજા સામગ્રી મારી પાસે તૈયારજ છે તે સાભળી તે લેાકેા કહેવા લાગ્યા, કે જો તે દ્રવ્ય તમે કાઢી આપે, તે તમાને અમે તે દ્રવ્યના અર્ધાં ભાગ આપશું? પણ જુએ આ ગુહ્ય વાત છે માટે કેાઈને કહેશે નહિ, એમ નિશ્ચય કરી ઉત્તમ તિથિ, લગ્ન નેઇ પૂજાતિક સામગ્રી તૈયાર કરી પેાતાના કુટુ અને છાની રીતે સ વાત કહી વિષ્ણુ તે લેાકેાની સાથે રાત્રિમાં જૈની નીચે ધન છે તે પર્યંત પાસે આળ્યે, ત્યાં પર્વત નીચે ખાખરાનું એક ઝાડ હતું, તેની શાખા હેઠળ પગ મૂકતાં તે લેાકેાના પગ ઉભે ઉતરી ગયા, તને જોઇને વિષ્ણુએ કહ્યુ કે હે ભાઈઓ ! શાસનું એવું વાકય છે, કે “ કુલ બિલ્વપલાશયે ” એટલે ખીલીના તથા પલાશના ઝાડની નીચે નિશ્ચયથી ધન હાય છે. માટે તમેાને દ્રવ્ય મળ્યુ કે નઢુિં? ત્યારે તે ખેલ્યા કે હા ધન મલ્યુ હાય, એમ લાગે છે ખરું, પણ ઉપરનું ઢાંકણુ ઘણું કઠિન છે? તે સાંભળી વિષ્ણુ ખેલ્યું કે ત્યાં તમે જલ્દી ખેાદવા માડે, કારણ કે દ્રવ્ય તે ત્યાજ છે. પછી ખેાદી જોયુ તે! ત્યાંથી પ્રથમ રક્ત રત્ને નીકળ્યા, ત્યારે વિષ્ણુને કહ્યુ કે અહીથી રત્ના નિકળ્યાં, પછી તેની વિષ્ણુએ વિ પૃદ્ધ કરી પછી તેમાંથી ધન સં છાપુાર કાઢી લાવી વિષ્ણુની સાંનિધ્યમાં
cr
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૯
મૂક્યું. પછી સર્વે જણાએ વિષ્ણુને કહેવા લાગ્યા કે તમે જલદી ગામમાં જાઓ અને આ સર્વ ધન લઈ જવા માટે એક ગાડી લઈ આવે. તે સાંભળી ખુશી થઈને વિષ્ણુ કહે છે, કે ઠીક તમે બેસે. આ ઘડીએજ હું ગાડી લઈને આવું છું. તમે અહીથી કાઠુિં પણ જાશે નહિ. એમ કહીને જોવામાં તે પિતાને ઘેર આવ્યો, તેવામાં તે ખાડો ખોદનારા પુરુષે પરસ્પર વિચાર કરવા લાગ્યા કે તે વિષ્ણુ હજી જ્યાં ગમે છે. ત્યાંજ આપણે અહીંથી પલાયન થઈએ? એમ વિચારી તે સર્વ દ્રવ્ય લઈને ત્યાંથી સહુ ભાગી ગયા. હવે વિષ્ણુ પણ એકદમ ગાડી લઈને તે પર્વત નીચે આવ્યા અને આવીને જ્યા જુવે છે ત્યાં તે દ્રવ્ય પણ ન મલે, અને તેના ખોદનારા પણ ન મલે? તેથી તેને એકદમ મૂચ્છ ખાઈને તે ભૂમિપર પડે નિરાશ થઈ સવારે પિતાને ઘેર આવ્યું હવે તે વિરાત્રિએ ગયે અને પાછો સવારે આવ્યો, તે જોઈને પડોશમાં રહેલા કેઈ ચાડિયા માણસે જાણ્યું જે આજ રાત્રે તે કયાં ગયે હશે ? જરૂર તેની તપાસ કરાવે. કારણ કે તે અનર્થકારી છે? અને તપાસ કરતાં પણ માલમ પડ્યું છે તે ધન મેળવવા માટે એક પર્વત નીચે ગયો હતો, પછી તેણે ત્યાં જઈને જ્યાં જોયું ત્યાં તે ખેલે ખાડે છે. પછી તે ચાડીચે પિતે જોયેલી સર્વ વિગત ત્યાંના રાજાને કહી. ત્યારે રાજાએ તુરત બેલાવીને તેને પૂછયું કે હે વિષ્ણુ એ પર્વતની નીચે તે ખાડે કેમ ખેદ્યો ? ત્યારે ભય પામીને જેવી વાત બની હતી તેવી સર્વ કહી દેખાડી. પછી રાજાએ ન્યાયકર્તાઓને પૂછયું કે આને શુ શિક્ષા કરવી? ત્યારે ન્યાય કત્તાના કહેવા પ્રમાણે તેનાં ઘરબાર, ધન, સર્વ લુંટી લીધાં અને તેને નગરથી બહાર કાઢી મૂક્યા પછી એકદમ દ્રવ્યને નાશ થવાથી તેને ઉન્માદ રેગ થયો, તેથી મડા દુખી થયે હવે તે વિષ્ણુ કાલે કરી મરણ પામીને પિતા નાજ ઘર આગળ શ્વાન થઈને અવતર્યો, અને તે ઘર ફરતા ફેરા ખાય, પણ કઈ ખાવા આપે નહિ. ને સહ કોઈ તેને માર્યા જ કરે પછી તે મારથી મરણ પામી પાછે પણ પિતાના જ ઘરમાં મિંદો થઈ અવતર્યો, અને તે ઘરના રસોડામાજ પ્રતિદિન ફરવા લાગ્યો. ત્યાં પણ તેને રઈએ માર્યો, તેથી મરણ પામી ને પાછો દરિદ્રી ચાડાલ થયે, ત્યાં પણ હ સાદિક પાપકર્મ કગને મરણ પામી પ્રથમ નરકને વિષે નારકી થયે ત્યાં પણ પરમાધામી દેવતાની કરેલી વેદનાને અને તેઓ ક્ષેત્રની વેદનાને સહન કરવા લાગ્યું.
હવે તેને ભાઈ મુવિટુ જે હતે. તે ન્યાયથી મેળવેલા વિત્તથી ધર્મ, અર્થ અને કામ. એ ત્રણે વર્ગને સાધતે થકે મરણ પામી ઉત્તરકુરુને વિષે જુગલી થઈને અવતર્યો, ત્યા, જે ભેગ દશ કલ્પવૃક્ષથી ભેગ સામગ્રી મેળવે છે, તેવી રીતના ભેગ ભેગવતા થકે ત્રણ પાપમનુ આયુ ભોગવી ત્યાંથી પ્રથમ સ્વર્ગને વિષે માધતિમાન દેવ થયે ત્યાં દેવાના સાથે ભેગ ભેગવને તથા નૃત્યગીત, તેને વિષે નિરંતર આસક્ત થયે ઘકે તે દેવતાના લેકનેવિશે એક પલ્યોપમનું આયુ ભેગવી, ત્યાંથી ચવીને
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૦
આજ વિજયને વિષે જાસ્યલ નામે નગરને વિષે પદ્યદેવ શેઠની જયા નામની જાય થકી ગુણાકારનામે પુત્ર થયે. અને સુખમાં વૃદ્ધિ પામે. પછી અનુક્રમે તેને યૌવન વય પ્રણ થઈ હવે નરકમાંથી નિકળે તે વિષ્ણુને જીર, ધનંજય નામે પુરુષ અને જયા નામની સ્ત્રી તે થકી ઉપન્ન થશે, તેનું નામ ગુણધર એવું પાડયું. તે પણ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયો. પૂર્વ ભવને ચેગથી તેને પરસ્પર મૈત્રી થઈ પછી તે બને મિત્ર નવિન દ્રવ્ય ઉપાર્જન કરવાની આસક્તિમા કેઈક વનને વિષે ગયા, ત્યાં શ્રી ધર્મદેવનામા મુનિ સમવસર્યા હતા, તે તે મુનિને જોઈને નમસ્કાર કરીને તેને ગુણાકર પૂછવા લાગે કે હે મુનિરાજ ! અમને બને જણને નિષ્ફળ ન થાય, એ કઈક દ્રવ્ય ઉપાર્જન કરવાને ઉપાય કૃપા કરી આપ બતાવે? ત્યારે મુનિએ કહ્યું કે જે તમને બન્ને ધનની જ ઈચ્છા , તે નિ.શંકરીતે જૈનધર્મનું આરાધન કરે તેનાથી તેને જન્મ જન્મને રસ પત્તિને નાશ થતું નથી, અને જે પાપ કરનારા પ્રાણ હોય છે, તેને કઈ પણ ઠેકાણે સંપત્તિ પ્રાપ્ત થવાનો સંભવ જ નથી.
ધન માટે કેટલાક લેકે રેહણાચલ પર્વતની ભૂમિને ખેદે છે, વળી બીજા કેટલાક મનુષ્ય પ્રવાસ જઈ ધાતુઓને ધમે છે, કેટલાક, લેકે સમુદ્રને ઉતરીને પરદેશ જાય છે, કેટલાક તે દેવતાને માત્ર આરાધના કરે છે. તે પણ જે તે પાપી હોય છે, તો તેને કેઈ સ્થલથી કુટેલી એક કેડી પણ મળતી નથી. માટે લેભરૂપ સમુદ્રમાં બેલે પ્રાણ રાજા ધિરાજ કદાચિત્ હોય, તે પણ તે દુઃખી જ જાણવો. અને સંતોષી જે છે, તે ધનવાનના મસ્તક પર પગ દઈને સુખે કરી સૂઈ રહે છે જે લેભી જીવ જે છે, તે કદાચિત્ કટિપતિ હોય તે પણ તે દરીદ્રી જ જાણ, કેમ કે તેનાથી દાન અને ભેગ એ બે થઈ શકતાં નથી અને સંતેષરૂપ અમૃતરસને પીનારે પ્રાણ નિર્ધન અને તુચ્છ હોય છે, તે પણ કેટિવજ સમાન છે. અને દ્રવ્યવાન થઈને અભિમાનથી કેઈ સામું ન જોતાં કેવલ ઉચું જ જોયા કરે છે, તે દરીદ્રી થાય છે, અને નીચી દષ્ટિ વિનયવાન થઈને નિરભિમાનપણાથી સહુ સામું જોવે છે, તે ગરીબ છે, તે પણ તે ઈશ્વર થાય છે માટે હે ભદ્રી જને! સર્વથા પરિચ ત્યાગ કરવાને જે શક્તિમાન ન થવાય, પણ વિશેષે કરી તમારે ઈચ્છા પ્રમાણે પરિમાણ પરિગ્રેડ રાખવાની તો જરૂર છે. જે પિતાની ઈચ્છાને શેકી ન શકે લેભી વ્યાકુલ તકરણયુક્ત થકી. દ્રવ્યવાનને ઘેર શ્વાનની જેમ દોડયા જ કરે છે અને ઘણુ કલેશને અને છેવટે મરણને પામે છે આ પ્રકારને મુનિના મુખથી ઉપદેશ સાભળીને ગુણાકર જે હતું તેણે તે સમ્યકત્વપ્રતિપત્તિ પુરસર સ્વેચ્છા પ્રમાણે પરિગ્રડ પરિમાણ વ્રત, હર્ષે કરી અગીકાર કર્યું અને તે શ્રદ્ધા રહિત એવે તેને મિત્ર જે ગુરુધર હતું તેણે ત્રત વગેરે સર્વોટું માની પરિચડ પરિમાણ પ્રમુખ કાંઈ પણ સ્વીકાર્યું જ નહી ને વળી વિચારવા લાગ્યું કે, જે માણ પિતાની ઇચ્છાને કઈ પણ કાર્યમાં રોકી રાખે છે અને નિવૃત્તિ પરત્વે કરે છે, તેને દૈવ,
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૧
કાંઈ પણ અધિક આપતું નથી. કારણ કે તેને કર્મ વેચ્યું છે! આ મારે મિત્ર મૂર્ખ કે છે, કે પેલા મુંડાના ઓટા પ્રતાપથી યથેચ્છ, પરિગ્રહ પરિમાણનું વ્રત ગ્રહણ કરે છે? હવે તે પછી ભાવથી એ ગુણાકરે અને અભાવથી ગુણધરે મુનિનું વંદન કર્યું. અને તુરત પિત પિતાને ઘેર આવ્યાબીજે દિવસે પોતાના મિત્ર ગુણાકરને કહ્યા વિના એકલે તે ગુણધર કરિયાણાં ભરીને વ્યાપાર કરવા માટે ચાલ્યો, અને પરદેશમાં વેપાર કરવાથી તેને ઘણોજ લાભ થશે. પરંતુ સંતોષ ન હોવાથી મળેલા દ્રવ્યથી પણ અધિક દ્રવ્યના લાભને માટે તેજ દ્રવ્યથી વેચવા માટે ઉત્તમ વસ્ત્રો પાછા લીધાં, લઈને ત્યાથી પણ દૂરદેશ ગયે, અને ત્યાં પણ તેને ઘણો જ લાભ થયે, વળી પણ લેભના વશથી વેપાર માટે તે મળેલા સર્વ દ્રવ્યથી અતિ મૂલ્યવાળાં વ તથા કરિયાણું લીધા. જઈને તેના ગાડાં ભરીને તે પોતાના દેશ તરફ ચાલે, ચાલતાં ચાલતા રસ્તે ભૂલી ગયો તેથી મેટા અરણ્યમાં આવી પડે, ત્યાં વિષ્ણુનું ઘર્ષણ થવાથી દાવાનળ જાગ્યે તે બલત બલતે જ્યાં ગુણધર શેઠનાં ગાડાં ચાલ્યાં જાય છે, ત્યાં આવ્યું, તેથી ગાડાવાળા તે મરણમયથી જીવ લઈને નાઠા, અને ગાડા જે હતા, તે ત્યાં માલ સુધાં બળી ભસ્મીભૂત થઈ ગયા, અને જે બળદ હતા, તે પણ બળી મૂવા. પછી ભૂખ અને તૃષાથી આત્ત એ તે ગુણધર શેઠ પિતાના જીવને બચાવવા માટે એકદમ ત્યાથી થાક્ય પાક સાતમા દિવસે કેઈ એક યંત્રિકાવતી નામની નગરી હતી, "ત્યા આવી પહોંચ્યા. ત્યા રાજ રસ્તામાં કેઇ એક મકવાસી કાપડી રહેતું હતું, તેણે તે ગુણધર શેઠને પોતાના મઠની બારીમાંથી દીઠે, કે તુરત તેને પિતાના મઠમાં બેલાવ્યું અને દયા લાવી પ્રથમ તે ભોજન કરાવ્યું. પછી તે ગુણધરશેઠને તેની વીતેલી સર્વ વાત પૂછી. ત્યારે તેણે યથાસથિત જે વાત થઈ હતી, તે કહી આપી, તેથી તે લિંગધારી કાપડીએ જાણ્યું જે આ લેભી બહુ છે? એમ જાણું ત્યા કેઈ એક પર્વત હતો, તેની નીચે લઈ ગયો, અને ત્યા એક ઔષધી હતી, તે બતાવી અને કહ્યું કે હે ભાઈ ? આ ઔષધીને તું ઓળખી લે, જે. આ આ ઔષધિને મધ્યરાત્રે અહીં આવીને લેજે. તેમ કરી બને જણ પિતાના સ્થાનકે આવ્યા, જ્યારે રાત્રિ પડી ત્યારે કાપડીએ તે ગુણધરને કહ્યું કે હે ગુણધર ! મારી શક્તિથી ત્યાં જઈને પ્રકાશિત કાંતિવાળી ઔષધિને તું ચુંટી લે છે અને તેને ડાબાહાથમાં લઈ ગાઢ મુઠ્ઠીથી પકડીને મારી પાસે આવજે. પણ આવતાં આઝતાં વનની સામું પાછું વાળી તું
ઈશ નહિં છે? તથા મનમાં જરા પણ ભય રાખીશ નહીં. એમ કરવાથી તારુ દારિદ્ર દુર થશે. તે સર્વ વાત સમજીને તે લેભી ગુણધર તતકાલ પાછે નિર્ભય થઈને જોવામાં ચાલ્યો, તેમામાં તે એક રાક્ષસ હતો તે ખડખડ હસતો અને શીયાલીઆ જેવા કારા નાખતે શૈલની નીચે આવ્યો અને તે રાક્ષસના પાદપ્રહારથી ખ ડિત થયેલી ગિરિની ટ્રકના કાંકરાને તથા રાક્ષસના શબ્દ સાંભવી કાઈક ભય પામીને તેણે પાછું વાળી જોયુ, ત્યા તે દઢમૂઠીમાં રાખેલી જે ઔષધિ હતી, તે તત્કાલ ઉડી ગઈ, તેથી ખેદ પામી કાપડી પાસે આવીને બનેલું સર્વ વૃત્તાત કહ્યું. તે સાભળી કાપડી છે કે હે ભાઈ! તારામાં સાહસ તથા
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૨
વ્યવસાય, એ છે તે છે, પરંતુ પૂર્વોપાર્જિત પુણ્ય નથી માટે તે પુરય વિના બે નિષ્ફળ થાય છે, એટલું જ નથી, પણ ઉલટાં અવળાં થાય છે. તેથી તું હવે વૃથા ઉદ્યમ કરવાથી નિવૃત્તિ પામ. કેમ કે તે ઉદ્યોગો તે ઘણું કર્યા, પરંતુ હિનપુણને લીધે તને સુખને બદલે દુઃખ ઉત્પન્ન થાય છે, માટે સંતે રાખી ઘેર જા. ઉગ તથા સાફુસ કરી વૃથા દુખ શા માટે ભેગવે છે એમ ના પાડી તે પણ અત્યંત તૃષ્ણાવંત એ તે ગુણધર ત્યાંથી પાછો કેઈ એક મહાલય નામે ગામ હતું, ત્યાં આવ્યો અને ત્યાં કઈ પરિવ્રાજક રહેતું હતું તેને મલ્ય, અને તેને પિતાના સર્વ દુઃખની વાત કહી બતાવી. પછી પરિવ્રાજક બે કે કેઈ ઠેકાણે તે ઘેર હેય, તે છે. જે તે શેર મલે, તે તેથી તારું દુઃખ હું પણું. ત્યારે ગુણધરે કહ્યું કે તમે પણ ચાલે તમારા વિના તે કામ બરાબર બનશે નહિ અને આપણે બને મલીને તે કામ કરીએ. એમ વિચારી બને જણ શિધવા ગયા અને શૈધતા શેધતા તે પૂર્વોક્ત શેર મળે. પછી ઉત્તમ ગવાળે દિવસ જેઈને પરિવ્રાજકે તે શેરને . પછી એક કુંડ બનાવી તે કુંડમાં અગ્નિ સળગાવ્યા. હવે જે થરને ભારે હતું, તેને ઉત્તમ કાઢેથી વી ટયે, અને કાસ્ટ સહિત તે શેરના ભારાને ગુણધર શેઠને માથે મૂ, કુંડમાં હિમવાને માટે તેના હાથ પકડ્યા, ત્યાં તે તે ગુણધરે જાયું જે અરે! આ તે મને હોમવા ધારે છે ! તેથી જેર કરીને પરિવ્રાજકના હાથમાંથી છટકી તેને જ કુંડમાં નાખવા તૈયાર થયો. એમ એકબીજાને કુંડમાં નાખવા માટે પ્રયાસ કરતા તેઓને કેઈ એક ગેવાલીયે જેયા, ને તેણે પિકાર કર્યો કે અરે ભાઈઓ! અહીં કેઈકે બે જણ પરસ્પર એકબીજાને અગ્નિકુંડમાં નાખવા માટે લડે છે? તે શબ્દ કે રાજકુમાર હને, તેણે સાંભળ્યા કે તુરત તે ત્યાં આવ્યા અને તેણે મને જણને માહોમાંહે કલેશ થવાનું કારણ પૂછ્યું, ત્યારે તે ગુણધરે બનેલું સર્વ વૃતાત કહ્યું તે સાંભળી રાજકુમારે જાણ્યું જે સર્વ વાંક આ કાપડીને જ છે પછી એકદમ કપાયમાન થઈને તે રાજકુમાર બલ્ય કે રે દુષ્ટ ! પાપિષ્ટ ! નિઘણ! આ બિચારા ગરીબને અગ્નિમાં કેમ નાખે છે? એમ કહી ઉત્તમ કાષ્ટની વિ ટેલે રક્ત ઘેર તેને માથે મૂકી તે પરિવ્રાજકને જ કુંભમાં નાખી દીધું. ત્યાં તે તે એક ઘડીમાં સુવર્ણમય પુરૂષ થઈને નીકળે, તેને સંતેષ પામેલા રાજકુમારે જઈ સેવકને કહી એકાતમાં રખાવી મુક્યો. પછી ડું ઘણુ ભાતું આપીને ગુણધરને વિદાય કર્યો. હવે ગુણધરે જાણ્યું કે મારું મેત તે આવ્યું જ હતું પણ તે રાજકુમારે જરા પણ મને મારવા દીધે નહિ? એમ વિચાર કરતે કરતે પિતાના ગામ તરફ ચાલ્યા માર્ગમાં ચાલતાં ચાલતાં તેને કેઈએક પથિક મંત્રવાદી મલ્યો, તેની સાથે ચા, અને તે માત્રવાદીને પિતાની સર્વ હકીકત કહી સંભળાવી પછી તે બન્ને જણ કેઈ એક નગર હતું, ત્યાં આવ્યા. ત્યાં જ્યારે ભેજન વેળા થઈ ત્યારે ગુણધરને મંત્રવાદીએ કહ્યું કે હે ગુણધર શેઠ ! કાંઈ તમારે ભજન કરવાની ઈચ્છા છે? ત્યારે તેણે કહ્યું કે હા, ઘણું દિવસ થયા મારા મનને ખુશી કરે એવા મેં મોતીચુરના અને કેસરીયા
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૩
લાડુ ખાધા નથી, પણ એ અહીંયા ક્યાંથી મળે ? જે એ મલે, તે હું પેટ ભરી ભજન કરૂ. તે સાંભળી સિધ્ધપુરૂષે ધ્યાન કરી મંત્રસાધનથી તેણે કહ્યા તેવા જ મોદકે ઉત્પન્ન કરી આપ્યા, તે જોઈને ગુણધર શેઠને તથા બીજા પણ કેટલાક પાંથજનને વિસ્મય થયે, અને પછી તે સર્વે લાડુ જમીને તૃપ્ત થયા. તદઅંતર તે મંત્રવાદી પિતે જમે. પાછા વળી સાય કાલે પણ માત્રસિદ્ધિથી તપૂર્ણ અને કરી ઘણાને જમાડ્યા અને પછી પોતે જમ્યો, પાછા સવારે પણ દૂધપકથી સહુ કોઈને જમાડયા. વળી પણ સાયંકાલે તે બને જણે ખજૂર ખાધું અને પછી ત્યાંથી ચાલ્યા ચાલતા ચાલતા તે સિદ્ધપુરૂષને આવે મંત્રસિદ્ધ ચમત્કાર જોઈ ગુણધર પૂછવા લાગ્યો કે હે મહારાજ ! આવી મહાસિદ્ધવિદ્યા આપને કયાંથી પ્રાપ્ત થઈ છે કે જે વિદ્યાથી ધારે છે, તે પદાર્થ પ્રાપ્ત થાય છે? ત્યારે તેણે કહ્યું કે ભાઈ! હું મહાદારિદ્રથી પીડા પામતું હતું, તેથી દારિદ્ર મટાડવા માટે હું ઘણા દેશોમાં ભમ્યો, ભમતાં ભમતાં, પ્રત્યક્ષ જાણે મંત્રમૂર્તિ જ હોય નડિ? એવા કોઈ એક કાપાલિકને દીઠે. તેની મે ઘણું સેવા કરી ત્યારે મારી પર તૂટમાન થયેલા કાપાલિકે મને અદ્દભૂત એ વેતાલનો મંત્ર આપે, અને તે મંત્ર મેં સાહસપણથી સાથે. હે ભાઈ ! આ માડામ્ય તે સાધેલા મંત્રનું જ છે અને દારિદ્રના દુખથી ઘેરથી હું નીકળે છું, તે હજી પાછા ઘેર પણ ગયે નથી હવે આ મંત્રસિદ્ધિ મને મલી છે, તેથી ઘેર જઈશ અને સર્વ વરતુ મંત્રસિદ્ધિથી સંપાદન કરીશ? એમ વાત કરતાં અને જણ કેટલેક રસ્તે કાપતા ચાલ્યા, ત્યાં તે તે બન્ને જણને પિત પિતાને ગામ જવાને માર્ગ જુદે જુદે ફટાણે. ત્યારે સિદ્ધપુરુષે કહ્યું કે હે સખે ! તમારે દેશ તો આ નિકટ આવ્યું, તે ડાબહાથ તરફ જ છે તેથી તમારે હવે તે તરફ જાવું પડશે, અને મારે દક્ષિણ તરફને માર્ગે જાવું પડશે, કારણ કે મારું ગામ દક્ષિણ તરફ છે. પરંતુ આપણે હવે વિયોગ થશે?” માટે હે મિત્ર ' તમે મારા મિત્ર છે, તેથી જે કહો તે આપુ? તમે માગે તે હું તમને કેટિ દ્રવ્યનું દાન દેવાને પણ સમર્થ છું? ત્યારે તે ગુણધર વિચારવા લાગ્યું કે કેટિ દ્રવ્યને લાભ મલે, તે શુ કામને ! પરંતુ જે મંત્ર મલે, તે દરિદ્ર જાય. તેમ માની અસંતુષ્ટ એ ગુણધર તે સિદ્ધપુરુષ પાસે વેતાલદત્ત મંત્રની યાચના કરવા લાગ્યું. ત્યારે સિદ્ધપુરુષે કહ્યું કે એ માત્ર તે હું તમને આપું, પરંતુ તે મંત્ર, ધર્મિષ્ઠ પુરુષને સાધ્ય છે, તેને જે કેઈ અધમી સાધે છે, તો તેના પ્રાણને નાશ થઈ જાય છે. એમ સમજાવ્યું તે પણ તે જ્યારે પિતાના કદાગ્રહથી નિવૃત્ત થયો નહિં. ત્યારે દાક્ષિણ્યનિધિ એવા તે સિદ્ધપુરુષે તાલમંત્ર આપ્યો અને તે માત્ર સાધવાનો વિધિ પણ કહ્યો. પછી તે પિતાના સ્થાનક પ્રત્યે ગયો. હવે ગુણધર શેઠ, પિતાના દેશ પાસે સુમનામે નગરમાં પિતાને મામે ત્યાં રહે છે, ત્યાં આવી તે મામાને ઘેર ગયે, કેટલાક દિવસ ત્યાં સુખે રહ્યો.
એક દિવસ પિતાના મામાની આગળ તે વેતાલમત્ર સાધવાની સર્વ વાત કહી અને તેમની રજા લઈને કાલીચતુર્દશીને દિવસે રાત્રે સ્મશાનમાં ગયે, ત્યા જઈ કુંડ બનાવી
પૂ. ૧૫
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૪ તેમાં હેમવા ગ્ય આહુતિઓ વિધિથી હેમવા તથા તે મંત્રનો જાપ કરવા જેવામાં લાગે, તેવામાં ત્યાં નાના પ્રકારની ભયકારક ચેષ્ટાઓ થવા લાગી, તે પણ જ્યારે તે ભય ન પામે, ત્યારે તે જ્યાં તે બેઠે હતો, તેજ સર્વભૂચક ફરવા લાગ્યું અને એકદમ ભયંકર શબ્દ થએ, તેથી તેનું ચિત્ત કંપાયમાન થઈ ગયું, અને તેથી તેને તે મંત્રનું એક પદ પણ વિકૃત થઈ ગયું. ત્યાં તે મ ત્રાધિષ્ઠાતા વેતાલ જે હતું તે તેને મંત્રભ્રષ્ટ થયેલે જઈને કહેવા લાગ્યો કે અરે દુષ્ટ ! આવા પરાક્રમે કરી મને સાધવાની ઈચ્છા કરે છે? એમ કહીને લાકડીના પ્રહારે મૂચ્છિત કરી તેને સ્મશાનમાંથી બહાર કાઢી નાખ્યો. પછી સવાર થઈ ગઈ તે પણ જ્યારે તે આવ્યો નહિં, ત્યારે તેના મામાએ વિચાર્યું જે સવાર તે પડી ગઈ પણ ગુણધર કેમ આવ્યે નડુિં? ચાલ હું સ્મશાનમાં જઈ તપાસ તે કરું? એમ વિચારી ત્યાં આવી તપાસ કરી જ્યાં જુવે, ત્યા તે સ્મશાનથી બહાર પડેલા તે ગુણધરને જે અને દયા જાણે સ્વસ્થ કરીને ઘેર આણ્યો અને ઔષધ કરી સાજો કરી તેનું જયશેખર નામે જે ગામ હતું ત્યાં મેકો . પછી તેણે ઘેર આવી પિતાની સર્વ વાત કહી બતાવી. તે વાત સાંભળનારાઓએ તેની સમક્ષ તે તેનું આશ્વાસન આપ્યું પછીથી તેનું “નિર્ભાગ્યશેખર એવું નામ પાડયું. અને સહુ કઈ તે નામથી જ બે લાવા લાગ્યા. તેથી અત્યંત લજજા પામી જ્યાં ત્યાં પિતાની નિંદાને સહન ન કરતે થકે ગલે ફસે ખાઈ દુર્યાનથી મરણ પામે. મરીને નરકમાં ઉત્પન થયા. ત્યાંથી નીકળીને તિય ચનિને વિષે ભ્રમણ કરશે ત્યાં પણ ઘણા પ્રકારનાં દુખેને સહન કરશે. ગુણાકર તે રત્નાકરની પેઠે શ્રીમાન પિતાની ધર્મમર્યાદાને અનુસરી ધનને વાપરતે, પુત્રાદિક સંતતિથી યુક્ત થકે અત્યંત શોભવા લાગ્યું. હવે પોતાના મિત્રનું આવી રીતે ગલાફાસાથી મરણ થયુ સાંભળી પિતે વૈરાગ્યવાન થઈ પાંચમા અણુવ્રતને નિરતિચાર રીતે પાળી સમાધિ મરણ પામી સ્વર્ગમાં ગયે. અને અનુક્રમે મેક્ષને પણ પામશે માટે હે શ્રાવિકાઓ ! આ ઈતિહાસથી પાંચમાઅણુવ્રતના ગુણ તથા દેને સમજી વિવેક લાવીને પરિગ્રડ પરિમાણ વ્રતને અગીકારક તે ઉપદેશથી બેધ પામેલી એવી મારી સ્ત્રીઓએ મુનિની પાસે તે પાચમું પરિગ્રહ પરિમાણુ વ્રત સ્વીકાર્યું. ત્યાર પછી મેં વિચાર્યું કે આવા સારાગુણ આપનારા ધર્મમૂર્તિ એવા ગુરુને વિષે મે જે વારંવાર પ્રહાર કરવાનો વિચાર કર્યો, તે ઘણુ જ દુષ્ટ કર્મ કર્યું, માટે તે અપરાધને મટાડવા માટે તેના ચરણમાં જ મારે પડવું જોઈએ? એમ વિચાર કરી એકદમ તે મુનિના ચરણમાં હું પડી ગયો અને મારે ચિ તવન કરેલો સર્વ અપરાધ મે કહી દીધું. પછી , તે અપરાધ ખમાવીને, હું વિજ્ઞાપન કરવા લાગ્યું કે હે ભગવન્!
હાલ જે ગુણધર થઈને નરકમા ગયે, તેને પૂર્વાવતાર વિષ્ણુ હતું, તેણે પોતાના મિત્ર સુવિટુને ત્યા વહોરવા આવેલા મુનિને ઉપહાસથી ક્રવચન કહ્યા, તેથી તેને દારુણ ફળ મળ્યું, તે હે મારાજ! હું પણ પ્રવથી દૂષિત છુ, તે મારે તે કેવી રીતે નિસ્તાર થાશે? ત્યારે મુનિએ કહ્યું કે ત્રણ જગતના જનને માનવા ગ્ય, બ્રહાચાર સૌમ્ય ગુણ યુક્ત
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૫
:
એવા સાધુઓને વિષે જે દુર્ધ્યાન કરવું, તે ચૈટુ પાપ છે, તે પાપનુ જે મટાડવુ, તે તે ગુરુ પાસે આલેઈને અથવા મુનિપણું આચરીને થાય છે, હે મહાભાગ ! તુ તારા મનને વિષે આ સંસારની અસારતાને ભાવ, અને મનને વિષે વૈરાગ્ય લાવ, કારણ કે આ કામભોગનુ જે સુખ છે, તે તે દુર્ગાંતિનેજ દેવાવાલુ છે અને આ દેહાર્દિક સ સયાગ જે છે, તે અનિત્ય છે અને મૃત્યુ જે છે, તે તે અમુક દિવસે મરશું, એવા નિર્ધાર ન હેાવાથી આશા ભરેલા પ્રાણીને અચાનક લઈજ જાય છે? એમ ચિંતવન કર, સૌંસારિક સુખને તુચ્છ જાણી તેને ત્યાગ કરી સુખદાયક એવા સયમને ગ્રહણ કર અને હું ભાઇ! પારકી નિંદાને છોડી દે, માયાને ત્યાગ ક, કામની તના કર, મને વાર, આલસને ાડી દે, નિર્મળ એવા સયમને ભજ, કારણ કે સંયમથકી કરુપ પાંજરાથી મુકાઇ જવાય છે, આવા સુધાસમાન મુનિના વચન સાભળીને હું પૂચ દ્રકુમાર । મારા શરીરગત જે માવિષ હતુ તે નાશ પામી ગયુ અને વિવેકથી મરું મન વિકસિત થયુ, સંસારાંબુધિમાં ડુબતા એવા મને ગુરુરૂપ વડાણુ હાલ ઉપલબ્ધ થયુ. મેં, આ સ સારને અસાર જાણી મારી સર્વે સ્ત્રીઓને ખાધ કર્યાં, તેથી વૈરાગ્ય પામેલી એવી સન્નીએ સહિત ઘણુ દ્રવ્ય હતુ. તે સાત ક્ષેત્રમાં વાપરી, મુનિચેના ગુરુ એવા શ્રી સિંહસેનનામે સૂરિની પાસે જઇ, દીક્ષા શ્રૃણ કરી હું પૂર્ણચંદ્રકુમાર ! આ પ્રમાણે મને વિશેષ વૈરાગ્ય થવાનુ કારણ મે સવિસ્તર કહ્યુ આવી રીતે સુરિતું સચરિત્ર શ્રવણ કરી ખેાધ પામેલે તે પૂર્ણ ચદ્રકુમારના પિતા સિહસેન રાજા, તે મુનિપતિને કહે છે. કે હે ભગવાન્ ! તમે ધન્ય છે, પુણ્યવાન છે, ત્યાગી જનામા પશુ અગ્રગણ્ય છે, કારણુ કે જે તમેાએ અગણ્યલક્ષ્મીને તથા સુંદર શ્યામાઓને તથા પૃથ્વીના રાજ્યને પણ તૃણુની જેમ ત્યાગ કર્યાં છે? હે મુનિપતે? હું આપની સન્મુખ નિરવદ્ય એવી તત્ત્વવિદ્યાને સદ્ય પામીને નિધ્ય અને હુ દાયક એવી સચમશ્રીને સ્વીકારીશ ? એમ કહી નગરમા જઈ પોતાના પુત્ર પૂર્ણચન્દ્ર કુમારને મહામહૅત્સવથી સ સામત, પ્રધાત, સેનાપતિની સમક્ષ, રાજગાદી ઉપર એમાયે પછી પૂર્ણ ચંદ્ર કુમારે દીક્ષામહત્સવ જેને કર્યાં છે એવા તે સિંહસેનરાજા, સુરિની પાસે જઇ દીક્ષા ગ્રણ કરે છે હવે તે રાજા શિક્ષા ગ્રાણ કરી શાત, દાંત, મહાવ્રતને વિષે આસક્ત છઠ બરૃમાદિ તપને તપતા થકા મહામુતિ થયે પૂર્ણંચદ્રરાજા પણ શુદ્ધ ધર્મની ધુરાને ધારણ કરતા તથા પર્વતની પેઠે સ્થિરતાને ગ્રણ કરતા થકે સવ રાજસ'પત્તિને રેગ્ય રીતે ભાગવવા લાગ્યા, મથી પડિંત વત્તવા લાગ્યા. વલી તે કુમાર, જ્ઞાન દનના રક્ષણ માટે પેાતાની પાસે રહેનારા સુભટો પણ સદાચારવાલા, સમિતિ ગુણુયુક્ત, ક્ષમા યુક્ત એવા તે ઇચ્છે છે એવે તે પૂર્ણચન્દ્ર, ધર્માંનાજ સંગે કરી સ` રિપુચક્રને વશ કરતા હતેા.
હવે પેાતાની પુષ્પસુ દરી સૌની સાથે ભેગને વિષે ભીતિ રાખતા રાખતાં કેટલેક કાલ વ્યતીત થઈ ગયે, ત્યારે તેને એક વીરેાત્તર” નામે, પુત્ર થયે, અને પછી તેનેા યુવરાજપદને વિષે સ્થાપન કર્યાં, પુષ્પ સુ દરી પણ સમ્યકત્વપૂર્ણાંક પાંચ
1
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૨૬
અણુવ્રતને ધારણ કરતી થકી શુદ્ધ જે ભાવ છે, એવી પરમ શ્રાવિકા થઈ. એક દિવસ બહારના સર્વ વૃત્તાતના કહેનારા પુરૂષ પાસેથી પોતાના પિતા મુક્તિએ ગયા, એવું સાંભળી, પરમ વિષાદ યુક્ત થઈ તે પૂર્ણચદ્રરાજા ભાવના ભાવવા લાગ્યા કે, ધન્ય છે મહાનુભાવ મારા પિતાને કે જેણે પિતાના કેમળ અગે કરી દુક્કર એવું કાર્ય સાધી લીધું મહાપાપમાં આસક્ત, અલ્પસત્વ એ હું તો જરાને પ્રાપ્ત થયે, તે પણ વિષયમાંજ લેપ થઈ રહ્યો છું. વળી આ દેહાદિકને વિષે અનિત્યતા જોઉ છુ, તે પણ હજી ધર્મમાંજ પ્રમાદ કરી બેસી રહ્યો છું ! તે પૂર્ણચંદ્રરાજાને વૈરાગી જઈ પિતાની પ્રિયા પપસુંદરી કહેવા લાગી કે હે નાથ ! નકામે ખેદ શા માટે કરે છે? તેવા ખેદ કર્યાથી શું વળવાનું છે? માટે ખેદ છેડી કાઈક ઉદ્યમ કરો માટે શેક છોડી દે અને હવેથી બ્રહ્મચર્યવ્રત જાવજજીવ પાળે, જ્યા સુધી સુરસુરસુરિ અહી ન પધારે, ત્યા સુધી પૂર્વોક્તરીતે આપ વત્તે. અને જ્યારે તે ગુરુ પધારે, ત્યારે આપના જે મનોરથ હોય, તે સાધજે. આવા વચન સાભળી પૂર્ણચદ્ર રાજા કહેવા લાગ્યું કે હે પ્રિયે! તુ ઘણું ચતુર છે કારણ કે મારા મનમાં જે બાબતને મને કલેશ હતું, તે બાબત તે સર્વ કહી દેખાડી તે બહુજ સારું કહ્યું. એમ તે પુષ્પમુ દરીની સ્તુતિ કરીને રાજ્યની સર્વ ચિંતા પિતાના પુત્ર પર નાંખી, સર્વ વ્યાપાર રહિત થઈને અહોનિશ જિને પૂજા તથા સામાયિકને ગ્રડણ કરવા લાગે, હવે તે દંપતી, સુરસુદરસુરિના આગમનની વાટ જોઈ બેઠાં છે, તેવામાં પૂર્ણચંદ્ર રાજાને શરીરમાં રેગ આવ્યે તેથી દેડ ગેહને વિષે સુરિની ભાવના ભાવવા લાગ્યો કે અહો ! જે ઠેકાણે સુરિ વિરતા હશે, તે દેશ, પુર, ગ્રામ, તેને ધન્ય છે? હું ક્યારે દેખીશ કે જે દિવસમાં ગુરુ પાદાબુજને સેવીશ, તથા ગુણોથી શ્રેષ્ઠ એવા સાધુઓની સેવા પણ કરીશ? વળી પૂર્ણ અમૃતરસ સમાન શ્રીગુરુના મુખથકી નિકળતા આગમામૃતનું પાન કરીશ? સંસારરુપ અટવીમાં વિહાર કરવાથી ભય પામેલે તથા સદા શમરુપ આરામને વિષે નિવાસ કર્યું છે ચિત્ત જેનું એ હું તૃણમાં અને મણિમાં તુલ્ય મન કરીને રુડા સાધુ સાથે કયારે વાર્તા કરીશ ? એ પ્રકારે ધર્મધ્યાનની ભાવનાને ભાગવા લાગ્યા. ત્યાં તે તે રાજાને પ્રબળ રેગની વ્યથા વધી, તેને સહન કરી, માનને તથા ક્રોધકષાયને ત્યાગ કરી અને સન્મુત્યુથી તેણે પિતાના દેડનો ત્યાગ કર્યો. પછી તે પૂર્ણચદ્રકુમાર, રાજ્યસુખ ભેગવવાના ગૃડ વગેરે સાધન જેમાં છે એવા અગ્યારમાં આરણદેવલેકમાં મદ્ધિક દેવપણને પ્રાપ્ત થયે.
પછી શાસ્ત્રોક્ત તપથી કૃશશરીર વાળી. શ્રીમત્ અરિહ તપદમાં ભમરી સમાન તે પુષ્પસુંદરી રાણું પણ સમાધિગથી આરાધના કરી ગૃહસ્થભાવથી જ મરીને અગાધસુખથી ભરપૂર એવા તેજ અગ્યારમાં આરણદેવલેકને વિષે મહદ્ધિદેવતા થઈને અવતરી પ્રકાશમાન એવા તે એકજ આરણુવિમાનને વિષે બને દેવતા મિત્ર થયા, અને ત્યાં વસ સાગરોપમનું આયુષ્ય ભોગવતા હતા એ પ્રમાણે પૃથ્વીચન્દ્ર અને ગુણસાગરના ચરિત્રને વિષે પર્ણચંદ્ર રાજાધિકાર નામે પાંચ સર્ગ સંપર્ણ થયે અહી પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દાભવને સ બ ધ સમાપ્ત થ.
Page #125
--------------------------------------------------------------------------
________________
ઠ્ઠો સગ
પુણ્યાનુબધિ પુણ્યથી ઘણેાકાલ તે બન્ને જણુ, દેવતાપણે રહી ત્યાથી આવીને જે સ્થલે પ્રાપ્ત થયા, તે હે ભવ્યજને 'હું કહુ છુ, તે સાભળા. શ્રીજ ખુપના ભરત ખંડમાં દક્ષિણુમરતાઢુ ને વિષે વિદેહનામે જનપદ છે, તેમા મિથિલા નામે નગરી છે, જે નગરીની બહાર તથા અંદર, ઉત્તમ મનેહુર છાયાવાળા અને પુષ્પલથી ભપુર એવા પુન્નાગના વૃÀાથી સુથેભિત આામે છે. તેમાં નરિસહુ નામે રાજા રાજય કરે છે તે સિ સમાન એવા નરસિંહુ રાન્નનુ નામ સાંભળી શત્રુનૃપરુપ ગો ત્રાસ પામે છે. શીલ અને લીલાના વિલાસવાળી, દેપસમુહથી વિરહિંત, સ ક્લાકલાપથી મનેહુર એવી તેની ગુણમાલા નામે પટ્ટરાણી છે, તેની સાથે અત્યુત્તમ ભેગ ભાગન્નતાં તે રાજાને ઘણા જ કાલ વ્યતીત થયે. હવે એક દિવસ તે રાજાએ એકાતમાં બેઠાં એડા, વિચાર કર્યો કે જગત્માં મારી કીતિ થાય છે કે અપકીતિ। તેની હું તપાસ તે કરાવુ 1 એમ વિચારી તેના તપાસ માટે મેકલેલા પોતાના અનુચરે આવીને કહ્યું કે, હું રાજન્ ! આપના કહેવા પ્રમાણે હું તપાસ કરતા હતા ત્યા મેં રસ્તામા ચાલતા કેાઈ સ્ત્રી
1
એલી કે
આ ગામના નરસિંહ રાજા ઘણા ખ જીવે, કારણ કે તેમા પેાતાના નામ પ્રમાણે જ ગુણા છે. તે સાંભળી ખીજી સ્ત્રી કહેવા લાગી કે હું બેન ! તુ ખાટું ખેલે છે, તે નરસિહ રાજા નામથી જ નરસિંહ છે, પણ ગુણેથી નથી. ગુણાથી તે તે જ બુક સરખા છે કારણ કે જે પુત્ર ન છતાં પણ નિશ્ચિત થઈ સુઇ રહે છે! તથા ભાજન પણ કરે છે. વળી તેમાં સ પ્રકારનુ સામર્થ્ય છતા પણ તે પુત્ર પ્રાપ્તિ માટે મત્ર, ચૈત્ર, કલા તથા વિદ્યાની સામગ્રી મેળવવામાં નિશ્ર્વમીજ રહે છે માટે તેને તું ગુણુથી નરિસહુ કહે, પશુ હુ કેમ કહું ? પુત્ર વિનાનુ કુલ શા કામનું ? તથા મંત્ર વિનાની ક્રિયાએ પણું શા કામની ? નેત્ર વિનાનું રૂપ શા કામનું? અને શીઘ્ર વિનાનુ તપ પણ શા કામનુ ? હું બહેન પિતાકિ સર્વે સપુત્રથી સુખી થાય છે હૈ સખિ 1 પુત્ર જન્મથી પિતાના હૃદયને વિષે માનદ થાય છે, જનની પણ અનને પામે છે. પેતાના સગા વડાલા ને પામે છે, વિદ્વેષીજને વિષાદને પામે છે, પિતાના જે ગુણ્ણા હાય ને તેના મરણથી નાશ પામ્યા હેય, પશુ પુત્ર થવાથી પાછા સ્તુતિ કરવા યોગ્ય ચાય છે, તે માટે પુત્રને જન્મ કલ્પકુમથી પણ અધિક ગુણુવાળા છે પુત્રવાળા પ્રાણી સુખને તથા યશને કેમ ન પામે ? એ પ્રકારના વચન માણુસ પાસેથી સાભળી તુરત મત્રીને ખેલાવ્યેા. અને પુત્રપ્રાપ્તિને માટે નરસિહ રાજા મત્રીને પુત્ર થવાના ઉપાય પૂછવા લાગ્યા ત્યારે મત્રીએ કહ્યુ કે હે સ્વામિન્ મે સાભળ્યું છે કે વિચિત્ર પ્રકારના આડખરવાળે કેટલાક દેશેમા ફરતે ફરતે કઈ એક ચેગીન્દ્ર પુરુષ, આપણા ગામની મઢારના વનમા આવેલા છે. તે ચેાગી સમશાલી છે
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૮
।
માટે તેની પાસે આપ પુત્ર માગેા. કારણ કે તેની સરખા ખીન્ને કઈ પ્રૌઢકા કર પુરૂષ આ આખા ભરતખંગ્લેંડમા દેખવામાં આવતે નથી તે સાભળી નરસિંહ રાજાએ માણસ મેાકલી તે ચેગીને સવિનય તેડાવ્યે, ત્યારે તે ચેગી ઝુલતા હાથીની જેમ વિદ્યામથી ભરપૂર થકે ત્યા આવ્યા. પછી તેને પ્રૌઢ આસન નાખી આપ્યુ, ત્યારે તેની પર બેઠા, પછી તેના સત્કાર કરી રાજાએ કહ્યુ કે હું ચેગીદ્ર' આપની કેટલીક શક્તિ છે? ત્યારે ચેગીએ કહ્યું કે તમારે પૂછવાનુ શુ કામ છે? ભલે દુષ્કર કાય હાય અને તેની પણ જો તમારા મનમાં ઈચ્છા હાય તે તે પણ કહે ? જો તમે કહેતા હા તે નાગકન્યાને પણ હું અહી બેઠાંજ લાવી આપું, અથવા તમે કહેા તે તમારા રિપુસમૂહને તમારા ચરણમા નમાવી ઘઉં ! અને તમારા મનમાં ધારેલા અને જે ઘણાજ દૂર હાય, તે ગજ અશ્વાદિકને પણ હરણ કરી અહીં સહુ દેખે એમ લાવી આપું? તે સાંભળી વિસ્મિત થયેલા રાજાએ કહ્યુ કે જ્યારે એટલુ મધુ' કહેા છે, ત્યારે એ સ વાત ખાજુ પર રહી, પણ હાલ એક નાગકન્યાને જ લાવી આપે ? ત્યારે તે ચેગીએ હૃદયમાં એક ક્ષણુ વાર ધ્યાન કર્યું, ત્યા તેા રત્નાભરણભૂષિત એવી એક નાગકન્યા આવી ઉભી રહી અને કહેવા લાગી કે હું ચેગી મને આપે કેમ તેડાવી છે? જે ઇચ્છા હૈાય તે ક્રમાવે. એમ કહોને ઉભી રહી. ત્યારે ચેગીએ કહ્યું કે હું ભદ્રે ! જેમ આ રાજા કહે, તેમ તું કર. ત્યારે તે નાગાંગના રાજા પાસે જઈ હાથ જોડીને કહેવા લાગી કે હે સ્વામિન્! મને કેમ બેાાવી છે? જે આજ્ઞા હાય, તે ફરમાવે! ત્યારે રાજાએ કહ્યુ કે હું સ્ત્રી! તુ કેમ આવી છે, અને કેણું છે ? ત્યારે તે ખેલી કે મહારાજ ! હું નાગેન્દ્રની સ્ત્રી છુ. અને આ ચેગીદ્રના ખેલાવવાથી નાગલેકથી આવેલી છુ. તે પછી રાજાએ કહ્યુ કે તે તે ઠીક. પણ તુ શુ કરવા આવેલી છે ? ત્યારે તે એલી કે તે કઈ હુ જાણુની નથી પછી રાાએ ચેગીને એવે ચમત્કારિક ાણી નાગકન્યાને નમસ્કાર કરી જવાની રજા આપી અને પછી ચૈાગીદ્રને કહેવા લાગ્યે કે હું ચેગીદ્ર ' અા આપ મહેાટા સામર્થ્યવાન છે, તે તે! મને પ્રત્યક્ષમાજ દેખાયું? એમ કહીને તે મહાયેગીને એકાંત સ્થલમા ખેલાવીને પોતાના પુત્રપ્રાપ્તિને વિષે પૂછવા લાગ્યા, ત્યારે ચેગીએ કહ્યુ કે ખસ, એટલું જ કામ છે ના ? અરે હું રાજન્ ! મારા મRsિમારૂપ બુદ્ધિ પાસે એવી અણુસમાન વાતમા તે શું કરવુ છે? જેણે સમુદ્ર તરી લીધેા તેને જલથી ભરેલા ગાયની ખરીના ખાડાને તે શે। હિસાબ છે માટે હું રાજન્ હુ તને કહ્યું, તેમ કર કે જે, તું કાલીચૌદસને દિવસે હાથમાં ઉઘાડી તલવાર લઈને મધ્યરાત્રે રમશાનમાં આવશે ત્યાં જવાલિની દેવી પાસે હું તને પુત્ર અપાવીશ ! વળી ખીજી પણ તને જે કાઇ અનિષ્ટ હશે, તે દૂર કરીશ. તથા તારી સહાયતા પણ તે દેવીના અનુગ્રથી થશે, તે વચન સાંભળી અત્ય ત ખુશી થયેયે રાજા કહેવા લાગ્યું. કે મહારાજ । આપ કંડે છે તેમ હું જરૂર કરીશ. એમ કહી તે ચેાગીદ્રને વિસર્જન કર્યાં. ત્યાર પછી ડાહ્યા એવા મત્રીએ ભેગા થઈ નરસિ’ડુ રાજાને કહેવા લાગ્યા કે મહારાજ! એ ચેાગીના
'
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૯
બેલવા પર વિશ્વાસ કરશે નહિં? કારણ કે જગતમાં મનુષ્યો જે છે, તે કર્મથી ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોય છે. રાજાએ તે વાત સાંભળી કહ્યું કે ઠીક છે, તમે કહે છે, તેમજ કરીશ.
હવે જે કાળીચૌદશનો દિવસ એગીએ કહ્યું હતું તે દિવસે રાજા મધ્યરાત્રિએ હાથમાં ઉઘાડી તલવાર લઈને સ્મશાનમાં ગયે અને તે યેગી પણ આવ્ય, પછી ત્યાં એ બને જણ ભેગા થયા, અને શુદ્ધભૂમિ કરી દીકરી મંડલ કાઢ્યું. પછી યોગીએ નરસિંહ રાજાને કહ્યું કે હે રાજન ! દક્ષિણ દિશામાં એક વડ છે, તે વડની શાખામાં એક શબ બાંધેલું છે, તેને તું જલદી જઈને લઈ આવ. જે કદાચિ તે શબ બેલે, તે પણ તેને તારે કોઈ પણ પ્રત્યુત્તર દેવે નહિ. એમને એમ બેલ્યા વિના જ ચાલ્યું આવવું, અને કોઈથી ડરવું પણ નહિં. તે સાંભળી રાજા એકદમ દક્ષિણ દિશામાં વડપાસે જઈ તે વડની શાખાપર ચડી શબને છેડી લઈને ત્યાંથી ચાલવા લાગ્યો, ત્યાં તો જે શબ હતું તે રાજા પાસેથી જેમ હતું તેમજ વડની ડાળે આવી ફરી બંધાઈ ગયું. ત્યારે રાજા વિચાર કરવા લાગ્યું કે અરે ! મારી પાસે શબ હતું તે કયા ગયુ ? એમ વિચારી જ્યાં આઘું પાછું જોવે છે, ત્યાં તે શબને વડની ડાળ પર પૂર્વવત્ બંધાયેલું દીઠું, પાછું વળી બીજી વાર રાજા વડપર ચડી શબને છેડી લઈ ચાલવા લાગે, તેવામાં શબમાં રહેલે વ્યંતર બે કે અહિ ભૂપાલ તારું નામ જે નરસિંહ છે, તે બેટું જ છે, કારણ કે તું શગાલ સમાન છે. કેમ કે તું સ્વધર્મને છોડી કુકર્મને કરે છે ! અરે તું તારા મનોહર અને ઉત્તમ એવા સ્થાનકને મૂકીને જેમાં જઈને સ્નાન કરવું પડે, એવા આવા ભય કર સ્મશાનમાં આવ્યા ? તથા વળી આ અપવિત્ર શબને અડે ? વળી હે રાજન ! હું તને કહું છું કે જે તું મને અહીં મૂકીને પાછે નહિં જાય, તે હું તારા જીણા જીણા કટકા કરીને તેનું સ્મશાનસ્થ સર્વ ભૂતેને બલિદાન કરી દઈશ ? ઈત્યાદિક ભયકારક વાક્ય કહીને તે વ્યતિરે ભયાનક આકારવાળાં હજારે રૂપ દેખાડ્યા, તે પણ રાજા જ્યારે ભ ન પામે ત્યારે રાજાના નિર્ભયપણારૂપ સાહસને જોઈને તુષ્ટાયમાન થયેલા તે વ્ય તરે કહ્યું કે હે રાજન ! જે કાર્ય તું નિશ્ચયથી કરવા બેઠે છે, તેં ધારેલા કાર્યમાં કદાચિત્ ભય ઉર ન થાય છે, તે પણ તે કાર્યમાથી તુ પાછો પગ કરતા નથી? તે માટે તારા આવા પરાક્રમથી હું તુષ્ટાયમાન થયેલ છું તેથી એક તને સત્યવચન કહું છું, તે સાભળ. હે રાજન ! તુ તે સરલ છો તથા પુત્રાર્થી છે, પરંતુ આ ચગી જે છે, તે તે ઠગ છે અને તને ઠગવા ઈચ્છે છે. તેનું કરેલું આ બધું ખોટું છે, તેને જે નાગેન્દ્રની સ્ત્રી દેખાડી, તે પણ ઈન્દ્રજાલિક વિદ્યાથી બતાવી છે, તેથી હે ભાઈ ! તું વિશ્વાસ પામ્યો. પરંતુ વસ્તુતઃ તે સર્વ અસત્યજ છે. તે યોગી તારા શરીરનું બલિદાન દઈને અને સાધવાને ઈચ્છે છે માટે દુર્જનશિરોમણી એવા તે ગીંદ્રને તારે દુરથીજ ત્યાગ કરે જોઈએ. માટે હે રાજન્ ! તે ખલ એવા યેગીશ્વરને તું વિશ્વાસ કરીશ નહિં. અને પુત્રને માટે જે તે પ્રયત્ન કરે છે, તે પણ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૦
હવે કરીશ નહીં. અને જા, હું તને એક વચન આપુ છુ', કે આજથી સાતમે દિત્રસે તારી સ્ત્રીને સૂનુ સ્વપ્ન આવશે, અને એ એ ધાણીથી તું જાણજે જે તારે કુલદીપક પુત્ર જરૂર થશે. તેમ છતાં પણ કદાચિત્ તુ આ શખ લઈ જવા વગેરેના પ્રયત્નને ન છેડે અને ચેણી પાસે આ શખને લઈ જઈશ તે પણ આટલુ તે ધ્યાનમાં રાખજે કે જે તે ચેગીન્દ્ર તારી પાસે તારી તલવાર માગે, તે તેને સવથા આપવી નહિં, જો તારા હાથમાં તલવાર હશે, તેા મારી સહાયતાથી તે ચેાગીને તુ જરૂર જીતીશ ? એ પ્રકારનાં શખગત વ્યંતરના વચન સાભળી તે વચન ધ્યાનમા રાખી, શખને લઈ તે ચેગી પાસે આવ્યે પછી તે શને ચેાગીએ ખતાવેલા સ્થલમાં મૂકી રકતચદન તથા રાતી કરેણના પુષ્પોથી તેનુ પૂજન કરી મંડળમાં મૂક્યુ પછી તે ચેગી નરસિ’ડુ રાજાને કહે છે, કે હે રાજન! તારા હાથમાં આ જે તલવાર છે, તે મારા હાથમાં આપ ત્યારે રાજા પેલા બ્ય’તરનુ વચન સાંભળીને વિચારવા લાગ્યે જે વ્યંતરે મને તેના હાથમાં તરવાર દેવાની ના કહી છે માટે તે આપવી નહી ? એમ વિચારી ચેાગીદ્ર કહેવા લાગ્યા કે હૈ ચેગીદ્રનાથ ! સુભટ જનને પેાતાનું હથીયાર તે કઈને આપવુ જ નહીં. કારણ કે તેને અચાનક કાંઈક આફત આવે, તે તે હથીયારથીજ મટે 'છે' માટે આ તલવાર હું આપીશ નહીં. તે સાંભળી ચેગી...દ્ર ખેલ્યું કે હે રાજન ! વધારે ખેલવું મૂકી દે અને તે તલવાર મને આપ. કારણ કે તું તે તે તલવારના જ સ્વામી છે પણ હું તે તારો પણ સ્વામી છું. અને હું જ્યારે તારૂ રક્ષણ કરવા બેઠા છું ત્યારે તારે કેાની ખીક છે? તે કહે. અને મારે તે મંત્ર સાધવાને માટે લેાઢાના હથીયારની અપેક્ષા જ છે, અને તારે કાંઈ તેની જરૂર નથી. એ વચન સાંભળી રાજા કહે છે, કે હે તપસ્વી મહારાજ ! હું આ તલવાર લઈ જ્યારે અહી ઉભેા રહેલા છે, ત્યારે તે। દેવ પણ મારી પર અને તમારી પર કાપ કરવાને સમથ નથી તેા વ્ય તશે તે શુ કરવાના છે? માટે આપ ખુશીથી મંત્રસાધના સાથે. આમ કહેવાથી તે ચેાગીને સ્વાર્થ સિદ્ધ ન થયે તેથી તેણે તેને ઘણી રીતે સમાન્ચે, પણ તે બ્યંતરનું વાકય યાદ રાખી રાત્નએ તે ચેગીનું એક પશુ વાકય માન્યું નહિ અને છેવટે પેાતાની તલવાર નજ આપી ત્યારે તે જેમ મુખ્ય પાન કરાવી ઉઠેરેલા સપ` પોતાના સ્વામીને કરડવા તૈયાર થાય, તેમા અત્યંત ક્રોધાધ થયેલા તે દુષ્ટ ચેગીન્દ્ર કહેવા લાગ્યે કે હું કરરાજા ! આવી રીતની મેાટી મહેનત મારી પાસે કરાવી અને જરાક આ તલવાર દૈવરૂપ મારૂ વચન છે તે પણુ માનતે નથી ? એવી રીતે મકતા થકે પેાતાની પાસે એક ખડ્ગ હતુ, તે જઈને ચેગી, રાજાની સામે દોડયા. પછી તેને પેાતાની સામે આવતા જોઈને રાજા કહે છે, કે હૈ' ચેગીન્દ્ર 1 તું મને મારવા આળ્યે, તે જાણ્યું પણ તને હું પ્રાર્થીના કરી કહુ છુ કે તુ મારી દૃષ્ટિથી આઘે ન્ત, કાણુ કે કષાયવસ્ત્ર પહેરી ચેગીના વેષને ધારણ કરનાર તારા ઉપર મારાથી ઘા થાય તેમ નથી? અર્થાત્ તું લગધારી યાગી છે, માટે હું લાચાર છુ. કદાચિત્ ર્જા અન્ય વધારી હાત તે હું સર્વે તારૂ જેર ખતાવી આપ્ત માટે તારા જીવિત સામું જોઈ ને
?
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જે રસ્તે મારી સામે આવ્યું, તેજ રસ્તે પાછો તારે ઠેકાણે જઈ બેસ. અને તે ધૂર્ત ! આ ગીને વેશ ધારણ કરી મારા જેવા ધમજનને ઠગીને તું કેટલાક કાલ જીવવાનું છે? હું તો તને હાલજ યમરાજના ઘરને અતિથિ કરવાને સાવધાન છું, પણ ધર્મ વેશ ધારણ કરનાર થઈ બેઠે છે, માટે નિરુપાય છુ. હે પાપી ! મારા શરીરથી જ તે વેતાલને પ્રસન્ન કરી તું વેતાલ મંત્ર સિદ્ધિની ઈચ્છા કરે છે. તેથી એમ સમજાય છે કે તું આ લેકના અને પરલકના પુણ્ય પાપની શૈલીને પણ તોજ નથી ? આવાં રાજાનાં વાય સાભળી યેગી વિચાર કરવા લાગ્યો કે જે કાર્ય માટે મેં લિંગનો વેશ ધારણ કર્યો, તે કાર્ય તે મારું જરા પણ પાર પડયુ નહીં ! એમ વિચારી તે લજાયુક્ત થયો થકે પશ્ચાતાપ પામી પોતાના હાથથી ખગ દૂર ફેંકી દઈને હાથ જોડી નરસિંહ રાજાને કહેવા લાગ્યું કે
શુરવીર ! આ પ્રકારના તારાં વચનથી મારા હૃદયમાં જે અજ્ઞાન હતું તે સર્વનાશ થઈ ગયું. અને જ્ઞાનદ્વાર ઉઘડી અને સત્યાસત્ય પદાર્થ સર્વ દેખવામાં આવ્યા, અને આટલા દિવસ હું ખરાબજનેની સગતિથી લટક, હાલ હવે તમારી કૃપાથી મને વિવેકમાર્ગ ઉપલબ્ધ છે ? હવે ગુરુ પાસે જઈ તમને ઠગવાના પાપનું પ્રાયશ્ચિત ગ્રહણ કરી પરર્ભવ સાધવા માટે યત્ન કરીશ? હે રાજન ! મને ક્ષમા કરજે અને એક હું તમને કહું છું, તે સાંભળે કે ગુરુ પર પરાથી આવેલે ત્રણસરહણ નામને આ એક મારી પાસે મણિ છે, તે દુષ્ટકર્મથી નિવૃત્ત કરવાના ઉપદેશદાયક એવા તમને હું આવું છું. એ સાંભળી જા કહે છે, કે હે ગન્દ્ર' તમારા સરખા વિવેકી જનને તે જેમ તમે કહે છે, તેમજ કરવુ ઘટે છે અને મારાથી જે કઈ આપને દુર્વાક્ય કહેવાયા હોય, તે માફ કરવા. એમ કહી તેણે મણિની પૂજા વિગેરે વિધિ પૂછી લીધું અને તે મણિ પણ લીધે. પછી પ્રાતઃ કાલને વિષે પરસ્પર ક્ષમાપના કરી અને જણ પિત પિતાને રથાનક ગયા. પછી રાજાએ ઘેર આવી તે બનેલી વાત મંત્રી વગેરેને કહી, તે સાંભળી સહુ કોઈ ખુશી થયા. અને નગરીને વિષે માટે ઉત્સવ થયે નગરસ્થ સર્વ લેક અત્યંત ઉત્સાહિત થયાં
હવે અગ્યારમા આરણ દેવલોકમાં પૂર્ણચદ્રરાજા જે દેવતા થયા હતા, તે ત્યાંથી ચ્યવને આ નરસિંહ રાજાની સ્ત્રી ગુણમાલા નામા જે રાણું હતી, તેના ઉદર વિષે તાલને મલ્યા પછીના સાતમા દિવસની રાત્રે આવી પુત્રપણુઓ ઉત્પન્ન થયે, ત્યારે તે ગુણમાલા રાણીએ સ્વનને વિષે નિર્મલ એ સૂર્ય દીઠે, કે તરત જ તે જાગી અને પ્રભાતને વિષે તે સ્વપ્નની વાત રાજાને સંભળાવી. તે સાંભળી રાજાએ પણ સ્મશાનનાં કહેલા વ્ય તરના વચનને અનુસારે કહ્યું કે હે પ્રિયે ! તારા નયનને આનદ દેનાર એ એક ઉત્તમ પુત્ર થશે ! તે સાભળી નવીન મેઘના સમાગમથી જેમ મયૂર હર્ષાયમાન થાય, તેમ તે રાણી પરમ હર્ષને પ્રાપ્ત થઈ અને પિતાના ગર્ભનું પ્રયત્નથી પાલન કરવા લાગી તેમ કરતાં સાતમા માસમાં પાછો રાણીને એ દેહદ ઉત્પન્ન છે કે હું સમય સૈન્યસમૂડ સડવર્તમાન રાજલીલા કરૂં ! અને સેના સહિત વનકડા
Page #130
--------------------------------------------------------------------------
________________
૧રર પણ કરૂં છે તે વાત રાજાએ જાણીને સામંત, મંત્રી, સેનાપતિઓ સહિત પિતાની સર્વસેનાને એકત્ર કરી અને તેને નાયકપણામાં પિતાની સ્ત્રી ગુણમાલા રાણીની ગોજના કરી. રાજા પણ પિતે સામંતપણાને અંગીકાર કરી લેકેથી સમવિત થકે રાણીની પાસે આવ્યા.
સ્નેહથકી પુરૂષને સર્વ કંઈ કરવું પડે છે. જે પ્રીતિમાં કઈ પણ પ્રકારની પ્રતીતિ આવે નહીં તે પ્રીતિ પણ શા કામની? અને જે સુખમાં કોઈ પણ પ્રકારનો અતિશય આવે, તે સુખ શા કામનું ?
હવે પ્રઢ અને મમ્મત હાથી પર બેઠેલી ઘણા પ્રધાનેથી પરિવૃત્ત, તરુણીના ગણુથી પ્રાર્થના કરાયેલી, અનંતદાનને દેતી, બંદીજનના વૃદથી સ્તુતિ કરાયેલી, પરમ પ્રમાદને પામેલી એવી તે ગુણમાલા રાણું ગામના સીમાડાના અરણ્યમાં ગઈ અને ત્યાં વનકીડા કરવા લાગી. એવામાં કે એક રમણીનું કરૂણ શયુક્ત રૂદન સાંભળી તે રાણી પિતાના, સ્વામી નરસિંહ રાજાને કહેવા લાગી કે હે સ્વામિન ' આ શબ્દથી હું જાણું છું જે કેઈ વિદ્યાધરી વિલાપ કરી રૂદન કરતી હશે. માટે તેની પાસે જઈ તેને કઈક ઉપકાર આપણે કરીએ તે સારું ! એમ પરસ્પર કહેતાં કહેતા તે બને સ્ત્રી પુરૂષ જ્યા કરૂણ શબ્દથી રૂદન થતું હતું તેને અનુસારે ત્યાં ગયાં. ત્યાં જઈ જોવે, ત્યાં તે કોઈ એક શત્રુના કરેલા પ્રહારથી વિકળ એવા વિદ્યાધરને દીઠે. અને તેની પાસે રુદન કરતી એવી એક વિવાધીને દીઠી, તે બન્નેને જોઈને નરસિહ રાજાએ દુખિત એવા તે વિદ્યાધરતું ગીન્દ્રના આપેલા મણિના જલથી પ્રક્ષાલન કર્યું. ત્યાં તે તે વિદ્યાધર ચૈતન્યયુકત થઈ જઈ હષયમાન થયે થકે વિરમય પામી તે રાજાને કહેવા લાગ્યું કે અહેહાલમાં તો અમારે પુણોદય થે લાગે છે ! નહિ તે આપ સરખા સજજન પુરૂને આવા જ ગલને વિશે સમાગમ જ
ક્યાંથી થાય? તે સાંભળી રાજા કહે છે કે અરે ભાઈ! તમારા જેવા સુત્ર પુરુષો તે વિધાતાએ પુણ્યના અણુથી જ બનાવેલા છે.
હવે તે રાણીએ સમય પૂર્ણ થયે એટલે નવમાસ પૂર્ણ થયે થકે સુદિવસમા સારા પ્રકાશમાન તથા સુશોભિત એવા પુત્રને પ્રસવ્યો તે પ્રભાના સમુહથી યુકત, મનેહ, કમલની પાંખડી સમાન નેત્રવાલા એવા પુત્રને જોઈને રાણીને કાંઈ પણ પ્રસવ વેદના થઈ -નહિં. પુત્ર ઉત્પનની સુમુખા નામે દાસીએ રાજાને વધામણું આપી. રાજાએ એ વધામણી સાભલી એક માથાના મુકુટ સિવાય સ્વાંગગત જે કાંઈ આભૂષણો હતાં, તે સર્વે તેને આપી દીધાં. તે વખત યાચક જનને મોટા દાન અપાવ્યાં બ દીખાનેથી બ દીવાનને છોડી મૂક્યા, આખા ગામમાં વધાઈ દેવરાવી. હવે પ્રથમ જ્યારે પુત્ર ગર્ભમાં રહ્યો હતો ત્યારે રાણીએ સ્વપ્નમાં સૂર્ય જે હો, તથા સાતમે મહીને સેના સહિત રાજલીલા તથા વનકીડા કરવાને દેહદ ઉપન્ન થયે હરે, તેથી તે પુત્રનું નામ સ્વજનેની સમક્ષ “સૂરસેન” એવું પાડ્યું. નરસિંહ રાજાને પુત્ર થયે સાંભળી તે સમયને વિષે પ્રહાર પામી પડેલા જે વિદ્યાધરનુ રક્ષણ કરેલ હતું તે -જયવેગ નામે વિદ્યાધર, રવિકાંતા નામે પિતાની સ્ત્રી સહિત ત્યાં આવ્યું.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૩ આવીને તે રાજાના અદભુતકુમારને જોઈને અત્યંત હર્ષાયમાન થયો. અને પિતાને આભૂષણથી તેને સર્વાંગભૂષિત કર્યો. વિદ્યાધરી પણ રાણી પાસે આવી પુત્રને હર્ષ કરી કહેવા લાગી કે હે સબિ ! મને પણ હાલ ગર્ભ છે, તે જોઈને નૈિમિતિકે કહેલું છે કે જે તમારે કન્યા આવે તો તે કન્યા તમે નરસિંહ રાજાના સુરસેન નામે પુત્રને આપજે. માટે હે બહેન ! જે મારે કન્યા આવશે તે તે કન્યા હું તમારા સૂરસેન પુત્રને જ આપીશ, એમાં સંશય રાખશે નહિં, અને જે પુત્ર આવશે તો તે કોઈ ઉપાય નથી. એ સાંભળી શણી કહેવા લાગી કે હે પ્રિયસખિ ! આપણે બંને એકજ છીએ માત્ર શરીરથી જ જુદાં છીએ. માટે જેમ તમને રુચે છે, તેમ મને પણ રૂચે છે. એમાં કંઈ પણ વિચારણીય નથી, એમ કહીને રાણીએ તેને ખાન, પાન, દાન અને માનથી અત્યંત સત્કાર કર્યો. તેમ નરસિંહ રાજાએ પણ તે વિદ્યાધરને સારી રીતે સત્કાર કર્યો. પછી રાણી અને રાજા વિદ્યાધરી અને વિદ્યાધર, એ ચારે જણ પરસ્પર અમૃતે જાણે સી ઓ હેય નહિ ! એવી પ્રીતિલતાને અધિક વધારવા લાગ્યાં ! યત |
દદાતિ પ્રતિગ્રહણુતિ, ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ
ભુંકતે ભેજયતે અપિ, પવિધ પ્રીતિલક્ષણમ્ ! અર્થ – ગ્રહણ કરે અને પાછું આપે. ગુહ્ય વાત કહે અને વળી પૂછે, જમે, તથા જમાડે, એ બે પ્રકારે પ્રીતિનું લક્ષણ હોય છે એવી રીતે પ્રીતિમાં વધારો કરી વિદ્યાધર અને તેની સ્ત્રી એ બન્ને જણ પિતાના વૈતાઢય પર્વત પ્રત્યે ગયાં. અને ત્યાં સુખે કરી પિતાના રાજ્યગને ભેગવવા લાગ્યાં.
હવે પૂર્વભવે જે પૂર્ણચંદ્રની સ્ત્રીને જીવ અગ્યારમા અરણ દેવલેકમાં પૂર્ણચંદ્રની સાથે દેવતા થયે હરે, તે ત્યાંથી ચ્યવને જયવેગ વિદ્યાધરની સ્ત્રી જેરવિકાંતા વિદ્યાધરી છે, તેના ઉદરને વિષે પુત્રીરૂપ થઈને ઉત્પન્ન થયે. હવે જ્યારે તે ગર્ભ ઉદરમાં આવ્યો, ત્યારે તેની માતાએ સ્વપ્નને વિષે ઉત્તમ જલબિંદુની સમાન છે, મેતી જેમાં અને પોતાની કાતિએ કરી પ્રકાશકરી છે દિશાઓ જેણે વળી પ્રત્યેક મોતીની સાથે અકેક મણિ રહેલું છે જેમાં, એ એક મતીના હારને દીઠે. તે જોઈ પિતાને સ્વામીને કહ્યું અને ગર્ભનુ પિષણ કરવા લાગી, એમ પિપણું કરતા કરતાં દશ માસ પૂરા હોવાથી તેને એક ઉત્તમ કન્યા પ્રગટ થઈ. રક્તકમલ સરખા હસ્તપાદવાલી કમલ સરખા નેત્રવાલી, પૂર્ણચદ્ર સમાન મુખવાલી તે એવી કન્યાને જોઈ માતા પિતા અત્યંત હર્ષાયમાન થયા, અને તેના પિતાએ જેમ પુત્રને પ્રસવ થાય અને જન્મમહોત્સવ કરાવે, તેમ પિતાના ગામમાં મહોત્સવ કરાવ્યો. હવે જ્યારે તે કન્યા ગર્ભમાં રહી હતી, ત્યારે રવિ કાતાએ સ્વપ્નમા મુક્તાને હાર જે હતો, તેથી તે કન્યાનું નામ પણ “સુનાવલી' પાડ્યુ પછી સુરસેનકુમાર તથા રત્નાવલી કન્યા એ બને બાળક પિત પિતાના માતા પિતાને ત્યાં ધાવમાતાએ પિષણ કર્યા છતા કાલાનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયા, કાજુના અને શ્રાવકના ભક્ત, સર્વ જનને આનદ દેનાર, એવા તે બંને જણ થયાં.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૪ હવે પિતાની રવિકાંતા સ્ત્રીએ પ્રથમ નરસિંહરાજાની સ્ત્રીને કહ્યું હતું કે મારે જે કન્યા પ્રગટ થશે તે હું તમારા સુરસેન પુત્રને આપીશ, તો તે પ્રમાણે વાગુદાનથી તથા પ્રીતિથી બંધાયેલી હોવાથી તે જ્યવેગ વિદ્યાધર શોભાયમાન ધારણ કર્યા છે કેયૂર કુંડલ અને
કર્યો જેણે એવા કેટલાક વિદ્યાધરોને સાથે લઈને પિતાની સુકતાવલી નામે કન્યાને સુરસેન કુમાર સાથે પરણાવવા માટે આકાશ માર્ગે ચાલ્યું, તેથી આકાશ સર્વ વિમાનોથી આચ્છાદિત થઈ ગયું અને અનુક્રમે તે મિથિલા નગરીમાં આવ્યો નરસિહ રાજાએ પણ પિતાના પુત્રની સાથે પરણાવવા માટે સૈન્ય સહિત આવેલા તે જગ વિદ્યાધરને મોટા ઉતારા આપ્યા અને પિતાની મિથિલા નામે નગરીને પણ શણગારી દીધી. તેથી જાણે તે સ્વર્ગપુરીજ હેય નહિં? તેવી શોભવા લાગી. તે વખતે એ ગામમાં જે વાણિયાઓ રહેતા હતા, તેઓએ પિતાની હાટો શણગારી અને નતંકીઓ નાચવા લાગી, ગાયકો ગાવા લાગ્યા, વિવિધ પ્રકારના વાદ્યો વાગવા લાગ્યા. ભૂચરી અને ખેચરી ગાવા લાગી. આ પ્રમાણે તે નગરમાં મેટે મહોત્સવ થવા લાગ્યો અને ત્યા લગ્નમંડપ પણ સુશોભિત બનાવ્યું. હવે તેમ કરતા જ્યારે લગ્ન સમય આવ્યો, ત્યારે મેટી દ્ધિના વિસ્તારે કરી પિતાની મુક્તાવલી કન્યાને વિવાડ જગવિદ્યારે સુરસેન કુમાર સાથે કર્યો. તેના પાણગ્રણ વખતે એટલે કન્યાદાનના સમયમાં કોટિ સુવર્ણ અને કે2િ રત્નો આપ્યા. એવી રીતે પ્રાણ સમાન વલ્લભ એવી પિતાની કન્યાને પરણાવી પિતાની સ્ત્રીથી સહિત તે વિધાધર, અત્યંત પ્રસન્ન થઈ પિતાના નગર પ્રત્યે આવ્યો. સુરસેન કુમારે પણ પૂર્વજન્મના પ્રેમથી મુક્તાવલી નામે પત્નીને તેના માતા પિતાથી જુદા પડવાના દુખથી દુખિત થયેલી જાણીને ગીત, નૃત્ય, અનેક કલાઓના વિજ્ઞાનેથી તેને દુખથી મુક્ત કરી.
હવે એક દિવસ મુક્તાવલીએ સુરસેન કુમારને કહ્યું કે હે સ્વામિનાથ ! મારા મનના વિદને માટે કાંઈક નવીન પ્રશ્નો પૂછે ? તે સાભળી કુમાર કહે છે કે ઠીક લ્યો, હું પ્રશ્ન કરૂં કિ વિશ્વજીવન પ્રેત, સામર્ચે ચાસ્તિ કિં પદ છે ઉપમાન કિમત્રાસ્તિ, કાંતે કિં તે મુખસ્ય ચ ો ૧ છે અર્થ • વિશ્વનું જીવન કેને કહેલું છે? સામર્થ્યને વિષે પૂર્ણવાચક પદ કોને કહે છે? અને હે કાતે ! તમારા મુખનું ઉપમાન કયું છે ? એ ત્રણેના ઉતર મને એવી રીતે આપ કે તે ત્રણેના પ્રત્યુતરના પદમાં છેલ્લે અક્ષર લકાર આવે ? તે સાભળી મુક્તાવલી બેલી કે સ્વામીનાથ ! સાંભળો. પ્રથમ પ્રશ્નને ઉત્તર તે
જવએટલે જલ, અર્થાત એ જલથી જગતના જી જીવે છે તે જલપદમાં આપના પૂછવા મુજબ છેલ્લે અક્ષર લકાર જ આવેલો છેહવે બીજા પ્રશ્નના ઉત્તરમા અલં એટલે પરિપુર્ણ, અર્થાત્ ત્યાં કઈ બાકી સામર્થ્ય રહ્યું નહિ. અને અલ એ પદમાં પણ આપના પુછવા મુજબ લે અક્ષર કારજ આવેલ છે. વળી ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં કહું છું કે “કમલ” એટલે કમલ અર્થાત મારા મુખને કમવની ઊપમા દેવાય છે. તે કમલપદમાં પણ આપના પુછવા મુજબ છેલ્લે અક્ષર કારજ આવે છે. આ પ્રમાણે
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૫
કુમારના કરેલા ત્રણે પ્રશ્નના ઉત્તર દઈ ને વળી પણ પાછુ કુમારને કહે છે કે હે પ્રાણનાથ ! હજી ખીજા પશુ પ્રશ્નો આપ કરે, જેથી મારા મનને આનંદ થાય ? ત્યારે પણ કુમારે પુછ્યુ કે ા કા એકા ન્તયતે શુક્તિ, સુપુટે સ્વાતિવારિતઃ ॥ કએકોપિ રિપુન હુતિ, કા ભુષા હૃદયસ્ય સે॥ ૧ ॥ અર્થ : સ્ત્રાતિનામના નક્ષત્રમાં વરસતા વરમાદના જલથી શુકિતસ પુટમાં શુ ઉત્પન્ન થાય છે ? તથા કયા પુરુષ, શત્રુએના નાશ કરે છે ? અને મારા હૃયની શભા શાથી વધે છે? આ પ્રમાણે કરેલા ત્રણે પ્રશ્નના ઉતર, એ ી રીતે આપે કે પ્રથમ અને બીજા પ્રશ્નના ઉત્તર અમે અક્ષરથી અને ત્રીજે ઉત્તર તે પૂર્વોક્ત અને પ્રશ્નના ખમે અક્ષરેથી આપેલા ઉતરના જ ચાર અક્ષરોથી આપે
હુવે રણી ઉત્તર આપે હૈં કે આપના પ્રથમ પ્રશ્નના ઉત્તર તે મુક્તા' એટલે મેાતી અર્થાત્ સ્વતિનક્ષત્રમા વરસતા વરસાદના જળથી છીપસુ પુટમાં મુકતા થાય છે. બીજા પ્રશ્નના ઉત્તર ખલી' એટલે બલવાન અર્થાત્ ખુલવાન પુરુષ શત્રુને હણે છે કારણ કે સામ રહિત પુરુષથી શત્રુને નાશ થાયજ નહી આ ખલી તથા મુકતા પદમાં પશુ આપના કહ્યા મુજબ એજ અક્ષર છે. હવે ત્રીજા પ્રશ્નના ઉત્તર. “ મુક્તાવલી” એટલે મેાતીની માલાજ થાય છે અર્થાત્ તે મુકતાવલી આપના હૃદયને શેાભાવે છે, તથા મુકતાવલી એવુ મારૂં નામ છે, તેા મારાથી પણ અહર્નિશસ્મરણે કરી આપના હૃદયથી જાતીજ નથી, તે મારાથી પશુ આપનુ હૃદય શેભે છે. આ ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં કહેલા મુકતા વલી એ પદ્મમા પણ આપના પૂછવા મુજબ પહેલા અને ખીજા પ્રશ્નના ઉત્તરમાં 'કહેલા જે એ એ અક્ષર છે, તેજ ચાર અક્ષરાનુ પદ્મ મનાવીને ઉત્તર કહેલે છે
હવે ખીન્ત પ્રશ્નના ઉત્તરમાં ખલી એવું પદ કહેલ છે, તેથી ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં • મુકતાખલી” એમ થવુ જોઈએ અને તે ઉત્તરમા તે મુકતાવલી એમ આવે, તેજ ખરા ઉત્તર કહેવાય છે? તેા ત્યા કહે છે કે બ્યાકરણના નિયમથી અતુ અને વનું એકયજ છે, તેથી કેઈ ઠેકાણે ઉચ્ચારમા વને ઠેકાણે બને કરીએ તે કાઇ પૂર્વકત દોષ આવ્યે કહેવાય નહિ. માટે વલી અને ખલીના દોષ નથી
આ પ્રમાણે મુક્તાવલીએ જ્યારે ત્રણે ઉત્તર આપ્યા, ત્યારે વલી સૂરસેનકુમાર કહેવા લાગ્યું કે હું વરાત્રિ ! હવે તમે કાઈક મને પણ પ્રશ્ન કરે, કે મને પણ તમારી મુજબ પ્રશ્નોના ઉત્તર આપતા આવડે છે કે નિઙે ? ત્યારે મુક્તાવલીએ પૂછ્યુ કે હરિકા જલધેલે ભે, કિંટગન્ન ન પુષ્ઠિતમ્ પ્રાણેશસ્યેાપમાન ક, હસ્તા પાયેાપિ અ :- હરિ જે વિષ્ણુ તે જલધિથકી કઈ વસ્તુને પ્રાપ્ત થયા ? તથા પુષ્ટિને ન આપે તેવુ. અન્ન કયુ તે? પ્રાણેશ જે બાપ તે આપના હાથ અને પગને કેાની ઉપમા દેવાય છે ? હવે આ ત્રણેપ્રશ્નમા પહેલા પ્રશ્નના ઉત્તર એક અક્ષરથી, ખીજા પ્રશ્નના ઉત્તર ત્રણ અક્ષરથી અને ત્રીજાના ઉત્તર તે તે પૂર્વક્તિ કહેલા બન્ને પ્રશ્નના મલી જે ચાર અક્ષરા થયા છે, તેથી આપે. એ સાભળી કુમાર કહે છે કે હું સ્ત્રી ! સાભળે, તમારા પ્રથમ પ્રશ્નના ઉત્તર તે
Page #134
--------------------------------------------------------------------------
________________
તે છે, એટલે પ્રયમ હરિ છે, તે જલધિથકી તે જગત પ્રસિદ્ધ એવી લક્ષ્મીને પામે છે તે પહેલા પ્રશ્નનો ઉત્તર આપના પૂછવા મુજબ એક અક્ષરથી આપે છે. વળી બીજા પ્રશ્નનો ઉત્તર “અરસ એટલે રસરહિત અર્થાત્ જે અન્ન રસરહિત હોય તે પુષ્ટિદેનારું હેતું નથી. તેને ઉત્તર પણ આપના કહેવા મુજબ ત્રણ અક્ષરથી જ કહ્યો છે. હવે ત્રીજા પ્રશ્નનો ઉત્તર “તામરસ એટલે રક્ત કમલ અર્થાત્ રક્તકમાલની ઉપમા તમારા હાથ તથા પગને અપાય છે. આમાં પણ તમારા પૂછવા મુજબ પહેલા તથા બીજા પ્રશ્નના જે ચાર અક્ષરો થયા તે ચાર અક્ષરથીજ ઉત્તર દીધું છે. વળી પાછી મુક્તાવલી રાણે રાજાને પૂછે છે કે, કદર્પ કિલ કીદક્ષ, આધારે જગતા ચ કા કાપવિન્યા પ્રિય પ્રેક્તો, મન્સને મિહને પિક અર્થ – પ્રથમ, કંદર્પ જે કામદેવ તે કેની સરખે છે? બીજે જગતને આધાર કેણ છે ! ત્રીજે પવિનીને વલ્લભ કેણ કહેલું છે ? અને એ મારા મનને મોહ કરનાર પણ કેણ છે ? આ પ્રમાણે ચારે પ્રશ્નો જે છે તેના ઉત્તર એકજ પદથી આપ કહે. ત્યારે કુમાર જરા હસીને કહે છે કે તે સ્ત્રી ! ચારે પ્રશ્નનો ઉત્તર કહીએ છીએ તે
સૂર એટલે સૂર થાય છે અર્થાત્ સૂરસેન તે હું છું, માટે હે પ્રિયે ! તેં આ ચાર પ્રોથી તે મારું જ સ્મરણ કર્યું લાગે છે? પ્રથમ પ્રશ્ન ઉત્તર “સૂર એટલે કંદર્પ છે કંદર્પ કે છે તે કે સૂર જેવું છે. અર્થાત્ કદર્પ સમાન હું છું ને મારું નામ સુર છે વળી બીજા પ્રશ્નને ઉત્તર પણ “સૂર એટલે સૂર્ય અર્થાત્ જગતને આધાર સૂર્યો છે તેમાં પણ મારું નામ આવ્યું અને ત્રીજા પ્રશ્નનો ઉત્તર ‘સૂર’ એટલે ત્યા પણ સૂરપદે કરીને હુંજ આવ્યે. વળી ચેથા પ્રશ્નનો ઉત્તર પણ “સૂર' એટલે સૂર અર્થાત્ ત્યા સુસ્ત્રીને મેહન તે પતિજ હેાય છે તે તમારે મનેહન હું સૂર છું. માટે આ પ્રમાણે ચારે પ્રશ્નમાં હે પ્રિયે! તમે મનેજ સંભાળે છે. એમ મનહર ઉક્તિરૂપ સુધાના સ્વાદને વિષે રજિત એવા તે બન્ને જણને ઘણે કાલ પણ ક્ષણ સમાન ચ લે ગયે,
. હવે એક દિવસ તે સુરસેનકુમારને પિતા નરસિંહ રાજા, સ્નાન કરી અલંકાર ધારણ કરી, હર્ષથી દેહની શોભાના નિરીક્ષણ માટે પિતાના કાચના બગલામાં ગયે, ત્યા જઈ બંગલાના કાચમાં પિતાનું સ્વરુપ જોઈને મનમાં ગ્લાનિ પામી વિરક્ત થઈ ગયે. અને પછી પોતાના ચિતમાં ચિંતવવા લાગે કે અરે ! યૌવનકાલમાં ભ્રમર સમૂહની સમાન તથા કાજલની સમાન જે મારા કેશે દેખાતા હતા, તે હાલ વૃદ્ધાવસ્થા થવાથી કપાસના ફુલ જેવા વેત થઇ ગયા દેખાય છે. અરે યુવાવસ્થામાં અષ્ટમીના ચક્રમાં જેવું તેજસ્વી મારું ભાલ દેખાતું હતું, તે આ જરા આવવાથી ખજુરીના પાકા પાન જેવું દેખાય છે ! વળી યુવાવસ્થામાં વિકસિત કમલ સમાન જે મારા નેત્રે દેખાતા હતા, તે હાલ જરાના પ્રાદુર્ભાવથી મલિન પાણીના પર્પોટા જેવા દેખાય છે, યૌવનાવસ્થામાં રત્નના આદર્શ સમાન માંસલ જે મારા ગાલ દેખાતા હતા. તે આ જરા દેવથી અગ્નિજ્વાલાથી તપાવેલા કહેતા જેવા દેખાય છે 1 તણાવસ્થામાં મારા મુખમાં કુદસમાન મિત્ર સરખા જે દાત હતા, તે
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૭ હાલ જરામાં રણગણને વિષે દુષ્ટ સેવકની જેમ વિરલ અને શિથિલ થઈ ગયેલા દેખાય જે યુવાવસ્થામાં મારી ભુજા નગરના ગેપુરની પરિઘ જેવા દેખાતી હતી, તે હાલ જેરાના પાયથી પેઈન નિચેઈ નાખેલા વસ્ત્રની જેમ વલિકલિત થઈ ગઈ દેખાય છે ! તણવિસ્થામાં મારું ઉદર જે મત્સ્યના ઉદર સમાન દેખાતું હતું, તે વૃદ્ધાવસ્થાના આવવાથી જાણે-ચર્મજ વળગેલું હોય તેવું દેખાય છે. પ્રથમવયમાં જે હાથીની સૂંઢ સમાન મારી જંઘાઓ દેખાતી હતી, તે હાલ જરાથી કરેલા જર્જરિતપણાથી કાકની જંઘાસમાન દેખાવા લાગી છે. વધુ શું કડું, ઘણુ જ પ્રયત્નથી લાલન કરેલું આ કલેવર ધનક્ષય થવાથી જેમ કુમિત્ર દેખાય, તેમ જાણે કઈ દિવસ લાલનપાલન કર્યું જ નથી ! તેવું દેખાવા લાગ્યું છે. મારું સુખ જે છે. તે કરચલીઓથી આકાંત થઈ ગયું છે, મારું મસ્તક પલિઓએ કરી વ્યાપ્ત થઈ ગયું છે, અને મારાં ગાત્ર સર્વ શિથિલ થઈ ગયા છે, પરંતુ એક આ તૃષ્ણા છે તે દિવસે દિવસે તરુણ થતી જાય છે? અહો ! અજ્ઞાની એવા મે અસાર એવા આ દેહને માટે ઘણા જ કાલ કલેશે ભોગવ્યા, પરંતુ મારા આત્માનું હિત તે કાંઈ કર્યું જ નહિં ? અરે ! આજ દિવસ સુધી મેં મારા પૂજ્ય એવા ગુરુના પદકમલનું પૂજન કર્યું નહિં ! તથા સારી રીતે ધર્મ સંભળે નહિં! કઈ ધર્મતત્વ પણ આચર્યું નહિ. ઈદ્રિયદમન કર્યું નહિ અને ઉચ્ચ કક્ષાએ પણ જીત્યા નહિં, અરિહંત ભગવાનનું સ્થાન પણ કર્યું” નહિ ! કેઈની પર દયા કરી નહિં ! દાન અને તપ પણ કર્યા નહિં ! તેમ બીજા કોઈને ઉપકાર પણ કર્યો નહિં ! માટે મારા આજ દિવસ સુધી દિવસો સર્વે ધ્યર્થ જ ગયા ! એમ ધ્યાન કરતાં તે નરહ રાજાને ઉપશમ જ્ઞાન એટલે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તે કેવલજ્ઞાની થયા. પછી તે સિંહની પેઠે મહાપરાક્રમી થઈ પાચ સુષ્ટિને લેચ કરી સંયમ રાણ કરી દેવતાએ અર્પણ કરેલા મુનિવેષને પરિધાન કરી ઘરમાંથી નિકળીને એકાકી, નિર્ભય, સ્વસ્થ થઈને ભરતક્ષેત્રના સર્વ ક્ષેત્રને વિષે ફરવા લાગ્યા. હવે સૂરસેનકુમાર પિતાના પિતાએ ચારિત્ર લીધું, એમ જાણું મનને વિષે જ્યારે અત્યંત ખેદ કરવા લાગે ત્યારે તેના મંત્રીવર્ગ નાનપદેશ દઈ તેને શેકથી નિવૃત્ત કર્યો. અને પછી તેનું યુવરાજ પદ છોડાવી તેને મહારાજ્યભિષેક કર્યો. તેથી તે સૂરસેન રાજા થયે કિર્તિથી ચંદ્રમા સમાન અને યુવતીના મુખપ કમલમાં હંસસમાન, તેજથી સૂર્યસમાન, પ્રજનું હિત અહિત કરવામા પિતા સમાન, ર્તિથી સિંહસમાન, સ્વૈચ્છિતદાન દેવામાં કામકુંભ સમાન એવે તે સૂરસેન રાજા, ઘણુ કાલ પર્યત રાજ્ય કરતા હતે.
હવે એમ મુક્તાવલી સ્ત્રી સાથે ભેગ ભોગવતાં તે રાજ સૂરસેનને જ્યારે ઘણે કાલ વ્યતીત થયે, ત્યારે તેને મુક્તાવલી થકી એક ચક્રસેન નામે પુત્ર ઉત્પન્ન થયો. તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામવા લાગ્યો અને સર્વે કલાઓ પણ શીખે, અનુક્રમે લમીથી પાલન થયે થકે જ્યારે યૌવનવયને પ્રાપ્ત થયે ત્યારે તેને મનોહર એવી આઠ કન્યાઓ પરણાવી દીધી. પછી તેની સાથે ભેળ ભેગવવા લાગ્યો. તેવામાં શરદઋતુ આવી
Page #136
--------------------------------------------------------------------------
________________
FH
- ૧૨૮ હવે તેવા સમયને વિષે તે સૂરસેન ૨ જાનો બધુ જીવનામે એક પ્રધાન છે, તેણે આવીને કહ્યું કે મહારાજ ! દૂરદેશના રહેનાગ કેઈએક ઘોડાઓના વેચનારાઓ વેચવા માટે ઘડાઓ લઈને અહીં આપની પાસે આવેલા છે માટે તે ઘડાઓની પરીક્ષા કરીને જે ઉત્તમ અશ્વો હોય તે લઈને તેને રા આપો. તે સાંભળી સૂરસેન રાજા પોતાના , ઘોડા પર બેસીને જે ઘોડાના વેચનારાઓ હતા તેને બોલાવી તેના અનેક અશ્વો પર બેસી એવાવી તેની પરીક્ષા કરી તાપથી તપ્ત ઘચા થકે એક વૃક્ષની નીચે જઈ બેઠો. તેવા સમયને વિષે શાંત મૂર્તિમાન, સૂર્યાભિમુખ તપને તપતા એવા કેઈએક મુનિવરને જોયા.
અ યા ગયા અને ત્યાં જઈ તે મુનિને ભક્તિથી નમસક ર કરી તેનુ રૂપ અને જોઈને એક લાવ જોઈને મેહ પામેલે એ સૂરસેન રાજા તેમની સ્તુતિ કરવા લાગે રે ૨ ટય એવા અનંગને જીત્યા, તથા જે આપ અમસરખાને પ્રાપ્ય એવી સીમા
- ૫ સંપત્તિઓને પ્રાપ્ત થયેલા છે, માટે આપ ધન્ય છે. સમ્યગ જ્ઞાન, s, અશ્વિને ઉર્જન કરવામાં સાવધાન, જિતેન્દ્રિય, મોહને જ કરવામાં એકતાન.
' પણ અભિવાદનીય એવા આપે છે, માટે આપના ચરણારવિ દમાં હું વારંવાર નમસ્કાર : - આ પ્રકારે મુનિની સ્તુતિ કરીને તે મુનિની ભક્તિથી આનંદને પામેલ તથા ‘પરિવારસહિત, મુનિસેવાપરાયણ એ તે સૂરસેન ભૂપતિ, તેમની પાસે હાથ જોડીને છે, પછી મુનિએ પણ પિતાનું ધ્યાન પૂર્ણ કરીને ધર્મની દેશના દેવાને પ્રારંભ કર્યો.
રાજન! જેમણે પિતાના કાનથી શાસ્ત્રોક્ત નકનાં દુખો સાંભળ્યાં છે, તેવા સુશ્રાવકજને, રગોની જેમ ભેગોમાં મતિ કરતા નથી કારણ કે તે જાણે છે, જે ઇન્દ્રિયોના ભેગે જે છે. તે અમાર, અસ્થિર, અપવિત્ર, અતૃપ્તિકારક, વિયેગ કાલને વિષે દુખદાયક હોય છે. અર્થાત તે ભેગે મરણતર દુ:ખદાવક હોય છે. વળી તે વિષ, ભોગ કાલમાં તો મધુર , જણાય છે પરંતુ વિપાકાલને વિષે અતિ કહુફલદાયક હોય છે માટે જ તે પૂર્વોક્ત -વિવેકીને તેનું સેવન કરતા નથી આર ભમાં મધુરગુણ યુક્ત અને પરિણામે કિં પાકના ફલ જેવા કડવા એટલે કિં પાકનાં ફલ જેમ જોવામાં સારા, લાલ રંગવાળા હોય છે, પણ ખાવામાં અત્ય ત કડવા છે તેવા, અને જેમ ખુજલી થઈ હોય અને તેને ખજવાળીએ ને જેવું સુખ આવે, તેવા સુખને દેનારા, તથા ક્ષણિકાનંદ દાયક અને આ તસમયમા દુઃખને દેવાવાલા, મધ્યાહુકાનને વિષે ક્ષારભૂમિમાં દેખાતા મૃગતૃષ્ણના જલની જેમ મતિને આવરણ કરનારા, જેમાં પ્રયાસ કરનારને તે પ્રયાસનું કઈ પણ ફળ જ મળતુ નથી, મહાવૈરી સમાન, એવા આ પદ્રિયના ભેગે છે, તે ભેગો ભેગવે થકે જીવને મુનિ વગેરેમાં • ભ્રમણ કરવું જ પડે છે ભ્રમણ કરતા તે છે જે નારકીમાં જાય છે, તે તેમાં નારકીપણને ભેગવી અંતિ દુખિત થાય છે કારણ કે ત્યાં કાઈ પણ તેને ભેગસામગ્રી ઉપલબ્ધ થતી નથી, વળી તે છે જે પશુપણામાં જાય છે, તે ત્યાં વિવેકહીનતાને પ્રાપ્ત થાય છે, અને ત્યા પણ ભેગસામગ્રી તેને મળતી નથી. હવે તે જે નરજન્મમાં જાય
.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૯
છે, તે ત્યાં સ્વજનને વિયેગ, રોગ વગેરેથી દુખિતપણને તે પ્રાપ્ત થાય છે, તે જે દેવજન્મમાં જાય છે, તો તેને જ્યારે દેવેલેકના ભેગનો વિયોગ થાય છે, ત્યારે મોટું દુ ખ ઉત્પન્ન થાય છે, કારણ કે તે જે કાઈ શાશ્વત દેવપણામાંજ રહી શકતા નથી તે માટે તે વિષયોમાં ડાહ્યા પુરુષનું મન તે કેમ રાજી થાય? ના થાય જ નહિં. વળી તે ભેગને તુચ્છ સત્ત્વ એ અત્યંત સુખરૂપ માનેલા છે.
આ પ્રકારની મુનિની વાણું સાભળીને ભેગેથી વૈરાગ્ય પામ્યો એ તે સૂરસેન રાજા તે મુનિને પ્રણામ કરીને પોતાને ઘેર આવ્યો. અને તે મુનિને જે પ્રત્યક્ષ સર્વ ગુણે દીઠા હતા, તેને સ્મરણ કરતો થકે રાત્રે સુતે તે પછી તેને ક્ષણ નિદ્રા આવીને પાછે તે ગુરુનું જ સ્મરણ હોવાથી તુરત જાગી ગયો, તેવામાં તે તેણે આકાશમાં વાગતા દેવતાઓના દુદુભિને શબ્દ સાંભળ્યો, તે સાંભળી મનમાં ચિંતવવા લાગ્યું કે અહો ! જે મુનિએ મને દિવસમાં ઉપદેશ આપ્યો હતો, તેજ મુનિને હાલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય, એમ લાગે છે? એમ ચિંતવન કરી સૂઈ રહ્યો. સવારના પ્રડરમાં પોતાની સુક્તાવલી રાણીની સાથે મોટા આડંબરથી પાછે તે મુનિ પાસે ગયે. ત્યાં જઈ જ્યાં જોવે, ત્યાં તો દેવતાઓએ કર્યો છે મહોત્સવ જેને એવા તે સાધુને જોયા અને જોઈને અત્યંત હર્ષાયમાન થઈને મુનિવર્યને નમસ્કાર કરી રતુતિ કરીને તેમના મુખના વચનામૃતના પાન કરવા માટે પવિત્ર ભૂમિ પર બેઠે. તેવામાં તે તેજ કરીને સૂર્ય સમાન, દેદીપ્યમાન કુંડલવાલે મંદહાસ્ય કરી પ્રસન્ન છે મુખારવિંદ જેનું અને જય જ્ય શબ્દ કરતે એ કઈ એક પુરુષ તે કેવલીના ચરણ કમલને વિષે એકદમ પડીને સ્તુતિ કરવા તત્પર થયે. તે ચરણમાં પડેલા પુરુષને જોઈને વિસ્મય પામેલા સૂરસેન રાજાએ કેવલી ભગવાનને પૂછયું, કે હે ભગવન્ ! આ કેણ પુરુષ છે.? અને આપને વિષે અત્યંત ભક્તિમાન્ કેમ છે? ત્યારે કેવલી ભગવાને કહ્યું કે હે રાજન ! શુદ્ધ સમ્યકત્વજ્ઞાન થવાથી જીવ તીવ્રભકિતમાન થાય છે વળી બીજું પણ કારણ ભકિત થવામાં થયું છે તે પણ હું કહુ છુ, તે સાંભળો
પૂર્વે પદ્મખંડ નામે પુરમાં ધને કરી કુબેર સમાન એવા ઈશ્વર અને ધનેશ્વર નામના ધનિક બે વૈશ્ય રહેતા હતા, તેમા ઈશ્વર જે હતું, તે જૈન ધર્મમાં સાવધાન હતું અને ધનેશ્વર જે હતું, તે મિથ્યાવિવાસિત હતું. તે બીજે નિકટસ બંધી તથા યત્કિંચિત્ પરસ્પર સનેડ યુકત હતા, હવે જૈનધર્મ એવો જે ઈશ્વર છે, તે દિવસના આઠમા ભાગમાં એટલે રાત્રિભેજન દેવના પરિહાર માટે સૂર્યાસ્તની પહેલાં જ પ્રતિ દિન ભજન કરે છે. તેને જોઈને કદાઝડી એ તેને મિત્ર ધનેશ્વર તેની નિ દા કરવા લાગ્યો કે અહિ ! આ તમારું જેનું અજ્ઞાન તો જુઓ. કે તમે નિરતર દિવસમાં બે વખત જ ભોજન કર્યા કરે છે ? અર્થાત્ સદા પવિત્ર એવું રાત્રિભેજન તે કઈ પણ દિવસ કરતાજ નથી ? તે સાંભળી પૃ ૧૭
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૦
'
ઇશ્વર શ્રાવકે કહ્યુ કે હું મિત્ર ! તું ખેટો આગ્રહ રાખી મિથ્યા ભાષણ કરી વ્ય પાપાને શા માટે ખાંધે છે ? વિદ્વાન પુરુષા, ગુણુ અને દોષોના વિચાર કરીને કાર્યો કરે છે. અને પ્રવૃત્તિને અને નિવૃત્તિના સ્વીકાર, પેતાની ઈષ્ટસિદ્ધિને માટે કરે છે. તેમાં પણ જેમાં મ દોષ હાય તેને ગ્રહણુ કરે છે અને જેમાં ઘણા દેષા હાય તેને ત્યાગ કરે છે. અર્થાત્ એક અલ્પદોષી અને ખીજું બહુદેખી એમ અને દેખ તા હાય, તે તેમા એ પદ્વેષીને વિદ્રે ન ગ્રહણુ કરે છે. જેમ પન્નીગમન પરધનઙરણુ કરવુ, તે બહુદોષી છે, તે તેના ત્યાગ કરવે અને સ્વસ્રીગમન, સ્વદ્ર૨ાપભાગ તે અલ્પદોષી છે, તેનુ ગ્રડુણુ કરવુ તેમજ કુથુ, કાટા કાષ્ઠનું જીણુ ડિયુ, આસ્થિ, માખી, કીડી વગેરે પદાર્થોં જેવા દિવસમા સારી રીતે દેખાય છે, તેવા રાત્રિનેવિષે દેખાતા નથી, માટે રાત્રિના સમયમા ભેાજન કરવાના રીવાજ છે, તે ખરાખ છે તથા ખહુદોષી છે. અને દિવસના સમયમાં ભેાજન કરતા પૂવેકિત પદાવ જે પડયા હાય, તા તે સર્વાં સુલભ રીતે દેખાય છે. માટે દિવસના સમયનું ભેજન છે, તે અપદોષી એમ પ્રત્યક્ષ રીતે સહુ કેઈને દેખાયજ છે. અને જે કદાચિતુ તમે કહેશે કે તે હિં વસ લેાજનમાં મનુષ્યને તૃપ્તિ શુ થવાની છે ? માટેનિર્દોષ એવા દિત્રસભાજનને છેડીને જે રાત્રિભાજન કરે છે, અને કહે છે, કે અમે રાત્રીલેાજન કર્યું છે, તે તેઓનુ તે મેહુ સ્પષ્ટરીતે અજ્ઞાનજ જણાય છે. રાત્રિèાજનના જે માર્ગો છે તે પણુ યવનજનનેાજ છે. કારક કે રવિના કિરણથી જે અદૃશ્ય છે તે કેવલ સદોષજ હાય છે. વળી સવ કના અધિકાર પણ મનુષ્યને સૂર્યોદય થયેથીજ થાય છે એમ હુંજ નથી કડૈના, પરંતુ તમારા દનીચેા પણ કહે છે. માટે હું ધનેશ્વર ! જે રાત્રિમા નથીજ જમતા, તેને તે જેમ કેાઈ જીવના જીવિતાના અદ્ધ કાલ તપશ્ચર્યામાં જાય છે ને તેને જેવુ' પુણ્ય થાય છે તેટલુ જ પુણ્ય થાય છે. અને જે રાત્રિ ભાજન કરે છે, તેનુ' તે આયુષ્ય તિર્યંચજીવાની જેમ વ્ય જ ચાલ્યું જાય છે
.
ચે છો સવ`દા ડઽહાર, યતિ સુચેસઃ ॥ તેષાં પક્ષાપવાસસ્ય, લ. માસેન જાયતે ૧ ભાને કરૈરસસ્થ્ય, મુઘ્ધિિ પ્રેતસંચરાત્ સુક્ષ્મછ વાકુલ' ચાષિ, નિશિèાય ન સુજ્યતે "ર" ચારા નરકદ્વારા, પ્રથમ રાત્રેભાજન પરી ગમન ચેવ, સધાન નતકાયકે ॥૩॥ પરશાસ્ત્રપ, નાદક ચાપિપીતા,રાત્ર યંત્રયુધિષ્ઠિર તપસ્વિના વિશેષણુ, ગૃહિણા તુ ત્રિવેકિના ૪ મૃતે સ્વજનમાત્રેઙપિ, ગુતક' જાયતે ક્લિ, n અસ્ત ગતે દિવાનાથે, ભેાજન' ક્રિયતે થમ્ પા
॥
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૧
રક્તી ભવતિ તેયાનિ, અનાનિ પિશિતાનિચા રાત્રિભેજનસકતસ્ય, ગ્રાસે તન્માંસ ભક્ષણમ દા ચત્વારિ ખલુ કર્મણિ, સ ધ્યાકાલે વિવર્જયેત્ | આહાર મૈથુનનિા સ્વાધ્યાય ચ વિશેષતઃ છા આહારાજયતે વ્યાધિ, ક્રૂરગશ્ચ મૈથુનાત્ | નિદ્રાતો ધનનાશઃ ચાત, સ્વાધ્યાયે શરણું ભવેત્ ૮૧ નક્ત સત્યાન ભેક્તવ્ય, રાત્રી પુંસાસુમેધસાળ ક્ષેમં શૌચ દયામે, સ્વર્ગ એક્ષચ વાંચ્છતા કિલા સંપતિમ સુહુમ તસા,તીર તિ ન વારિઉ તહિં જેણ પચખ દેસિ વિહુ, તેણ નિસાએ ન ભુજ તિ ૧ળા ઈદિયવિજઓ આરે, ભવજ{ તાયણઈ પરિસુદ્ધી )
પસુભાવ પરિચાઈ, દિનભુરીએ ગુણ હુંતિ. ૧૧ અર્થ –જે બુદ્ધિમાન મનુષ્ય રાત્રિને વિષે માસ પર્ય ત જે સર્વ પ્રકારથી આહારને ત્યાગ કરે છે, તે જીવને પક્ષોપવાસ જેટલુ ફલ પ્રાપ્ત થાય છે (૧) રવિના કિરણોથી જેનો સ્પર્શ થયે નથી, તથા પ્રેતના સ્પર્શથી, તેને સંસગના સંસર્ગથી, ઉચ્છિષ્ટથી, સૂક્ષ્મજીવથી વ્યાપ્ત, એવા અનના ભજનને, તથા રાત્રિ જનને બુદ્ધિમાને ત્યાગ કરે. (૨) વળી નરકનાં કાર ચાર કહેલાં છે તેમાં પ્રથમ રાત્રિભેજન બીજુ પરસ્ત્રીગમન, ત્રીજું પદ્રવ્યહરણ, અને એથુ અન તકાય અભક્ષ્યનું સેવન (૩) વલી પરદશનીના શાસ્ત્રોમાં પણ કહેવું છે કે હે યુધિષ્ઠિર + રાત્રિને વિષે જલ પણ પીવુ નહિ. તેમા તપસ્વી પુરુએ તે વિશેષે કરીને પીવું જ નહીં, અને વિવેકી એવા ગૃહસ્થાશ્રમી પુરુષે પણ પીવુ નહિ. () કદાચિત કેઈસ બંધી ત્યારે મરણ પામે, ત્યારે તે સુતક લાગે, તે દિવાનાથ એટલે દિવસના પતિ એવા સૂર્ય નારાયણ જ્યારે અસ્ત થાય ત્યારે, જન કેમ થાય ? (૫) રાત્રિને વિષે જલ જે છે, તે રુધિરસમાન થાય છે, અને અને જે છે, તે માંસદશ થાય છે અને વલી રાત્રિમાં અન્નને ગ્રાસ લેનાર જનને માસજન જે દોષ લાગે છે (૨) ચાર કાર્યોને સ ધ્યાકાલને વિષે ત્યાગ કરે, તે ક્યા ચાર કાર્યો? તે કે આહાર, મૈથુન, નિદ્રા અને વિશેષે કરી સ્વાધ્યાય, એટલી વસ્તુને ત્ય ગ કર (૭) કારણ કે સંધ્યાકાળમાં આહાર કરવાથી વ્યાધિ થાય છે અને મૈથુન કરવાથી ફૂગર્ભ થાય છે, તથા નિદ્રાથી ધનને નાશ થાય છે અને સવાધ્યાય કરવાથી મરણ ઉત્પન્ન થાય છે (૮) ક્ષેમ, દયા શૌચ, ધર્મ, સ્વર્ગ અને મેક્ષ, તેને વાછતા એવા બુદ્ધિમાન પુરુષે રાત્રિભોજન કરવું જ નહિં. (ઈ વળી પણ કહ્યું છે કે સુક્ષ્મ, બસ, એવા જીન ત્રિભેજન કરનારના ભજન પાત્રમાં સંપાત થાય છે. અર્થાત્ રાત્રિભૂજન કરનારના ભેજનમાં સુમત્રસ જીવે આવી પડે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૨
2
કારણ કે તે જીવા હાથે કરી વાીચે પણ પડયા સિવાય રહેતાજ નથી. કેમ કે તે જ્ગ્યાને રાત્રિમાં ષ્ટિના અભાવ હોય છે? માટે તેમા પ્રત્યક્ષ દેવ માની તે રાત્રિભોજન કરવું જ નહિં. (૧૦) ઈ દ્વિચાના વિજય, તથા જીવની હિં’ચાના ત્યાગ વગેરેથી જીવની પશુિદ્ધિ થાય છે. તથા પશુભાવ પરિત્યાગરૂપ ગુણા પણ થાય છે. (૧૧) તે કારણુ માટે હું ધનેમ્બર 1 તમે ઢાષ અને ગુણાને જાણી પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે. અને ગ્રામ્ય પુત્રની જેમ કદામડ કરી અનને શા માટે કરી છે? તે જેમ કે - એક ગામને વિષે કોઇ એક ચારીણ મનુષ્ય રહેતે હતા, તે મરણ પામ્યા, તેથી તેની ભાર્યા, પેાતાના સ્વામીનું સ્મરણ કરીને અત્ય તે રુદન કરવા લાગી ત્યારે તેના એક પુત્ર હને, તેણે કહ્યુ કે હું માત ! તમે શામાટે શેક કરી છે? હું તમારો પુત્ર છું માટે અનુચરની જેમ હું તમારી સેવા કરીશ, અને ગૃહકાય પણ કરીશ. માટે આવે મેટ શેક કરવાનું શું કારણ ? ત્યારે તે ખેલી કે હે પુત્ર 1 તારા પિતા જે કાર્ય હાથમાં લેતા હતા, તે કેઇકાળે મૂક્તાજ નિડું અને તુ તે નિશ્ચિત જેવા દેખાય છે, તથા માલક છે, તેથી હાયા લીધેલા કાર્ય કરવામા શિથિલ છે, માટે મને મેટો શેક ઉત્પન્ન થાય ? ત્યારે તે પુત્ર ખેલ્યે કે હું માતા આજથી આરંભીને હવે હું ગૃહકાર્યમાં આસક્તજ રહીશ, અને માગ હાથથી ત્રણ કરેલું. કાર્યાં હું ઘણા દુઃખી થઈશ તે પણ મૂકીશ નિડુ'. એમ કહીને પેાતાની માતાને સ્થિર કરી. પછી એક દિવસ રાજ રસ્તે પેતે નીકળ્યે, તેવામા તેજ તામ કઇ એક ધાબીના ગધેડા પોતાના ઘરથી ખંધન તેડી દેડયે જતા હતા અને તેની પછવાડે તેને પકડવા તેના સ્વામી રજક દેતા હતા, પણ તે રાસમ હાથ આવી નહી, ત્યારે તે ધેાખીએ મેટા સાથી રસ્તામા ચાલ્યા જતા તે ગ્રામીણુ હેકરાને કહ્યુ કે હે ભાઈ ! આ મારે ગધેડા દોડયા જાય છે, તે તારી પાસે આવ્યે છે, માટે તુ તેને પકડી લેજે. તે સાંભળી તેણે તે ગધેડાન પૂછડું પકડી લીધુ, ત્યાં તે ક્રોધાયમાન થયેલા તે ગધેડાઓૢ પેાતાનુ પૂછ્યું પકડયુ... જાણ્યુ કે તુરત તેને પાછલા બે પગની લાતા મારવા લાગ્યું. તેથી તે ગ્રામીણુ પુત્રનું મસ્તક તથા હૃદય એ બન્ને ફૂટી ગયા, તે પણ તેણે રાસભનુ પૂઠ્ઠું' છેયુ' નહિ, ત્યારે ગામમાં ચાલનારા લેકે કહેવા લાગ્યાં કે હું મૂર્ખ` ' તુ આ ગધેડાનું પૃથડું' છેડી દે, નહિ' તે તને પદપ્રહારથી મારી નાખશે ? ત્યારે તે છોકરા બેન્ચે કે મારી માતાએ મને છેડવાની ના કહી છે, કે હાથમાં લીધેલુ· કાઇ પણ કાર્યોં તારા માપની જેમ તું છેાડીશ નહિં, માટે મારી માતાના કહેવાથી ઉલટું હું કેમ કરું ? તેવાં તે ગ્રામીણના વચને સાભળી સ માણુસ ઉપહાસ કરવા લાગ્યા પરંતુ તેણે તે પૂછ્યુ યુ નડુિ, અને મેટા દુ:ખને પ્રાપ્ત થયા. એમ હું મિત્ર ! તમે પણ તે ગુણુદેષનું વિવેચન કરી કદાગ્રહ જ પકડશે, તે તે ગ્રામીણની જેમ દુતિરુપ દુખને પ્રાપ્ત થશે? એ પ્રકારે ઘણી રીતે ઉપદેશ કર્યા, તે પણ તે, રાત્રિèાજતથકી નિવૃત્તિ પામ્યા જ નડિ અને આન્ત પ્રાને કરી દુષ્ઠિત અને તૃપ્તિરહિત થકે જ મરણ પામીને વાજીલ થયે, વળી સમ્યકૂવની નિદા
Page #141
--------------------------------------------------------------------------
________________
કરવાથી તેણે તિર્યંચ નામ કર્મ બાંધ્યું, તેથી તે પચે વાર વાગુલના જ ભવને પામ્ય, ત્યાથી મરણ પામી બે વાર ચિમાડો અવતાર પામે, ત્યાંથી મરી બે વાર ઘૂવડને ભવ પામે. પાછે ત્યાંથી મરણ પામી બે વાર શીયાલીએ થશેત્યાંથી મરણ પામી વિશાલ પુરિમાં દેવગુપ્ત નામે બ્રાહ્મણની ન દા નામની ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. તે બાલ્યપણાથી જ વ્યાધિવાનું થશે. તેને એક રંગ જ્યાં તેની માતા બૌષધ કરી મટાડે છે, ત્યાં બીજી નવા બે ત્રણ રેપગે ઉત્પન્ન થાય છે. એમ કરતાં તેની માતા પણ મરણ પામી. પછી તેને પિતા બીજી સ્ત્રી પર. ત્યારે તેની તે ઓરમાન માતા હોવાથી તે રેગીની કાંઈ પણ આશ્વાસના કરે નહી અને તેમ તેની આગળ પણ જાય નહીં. હવે તે પુત્ર અત્ય ત રેગી રહેવા લાગે તેથી લેકેએ તેનું ગ્લટ એવું નામ પાડયું, અને જેમ વિષ્ટામાં કીડે મેટે થાય, તેમ રેશમા ને રોગમા વધવા લાગે. ' હવે તેને મિત્ર ઇધર શ્રેષ્ઠી જે હતું, તે તે ધર્મ જાગરણને વિષે અત્યંત ઉઘુક્તજ હત, તે માટે ધન, પુત્ર, દારાથી વિરક્ત થઈ તેણે શ્રી ધર્મેશ્વર નામે ગુરુ પાસે જઈ ચારિત્રને ગ્રહણ કર્યું પછી મુક્તિસ્ત્રીમાં રસિક, તથા શમતામૃતપાનમાં તૃષિત, એવામાં તે મુનિ વિહાર કરતા હતા. હવે તે મુનિ, એક દિવસ જેમાં સુભટ્ટ રહે છે, તે વિશાલા નગરીને વિષે પક્ષક્ષમણને પારણે આહાર વહેરવાને માટે ગોચરીએ નીકળ્યા, તે રેગીના પિતા દેવગુખ નામે બ્રાહ્મણને ઘેર આવ્યા. તે મુનિનાં દર્શન કરીને ખુશી થયેલે તે બ્રાહ્મણ, મુનિને પ્રણામ કરી વિનંતિ કરવા લાગ્યા કે, હે ભગવાન્ " આપ કરુણના ભંડાર છે, તેથી એક મારી વિનંતિ છે, તે સાંભળે. ત્યારે ગુરુએ આજ્ઞા કરી કે હે દ્વિજ ! તારે જે કહેવું હોય, તે કહે. ત્યા તે કહેવા લાગ્યું કે હે મહારાજ ! આ એક મારે પુત્ર છે, તે અવતર્યો ત્યાથી જ રાગી છે, અને તેના રોગને મટાડવા માટે મે ઘણા ઉપાયો કર્યા, પરંતુ કઈ પણ રીતે તેના રોગો મટતા જ નથી. માટે આપ કંઈ ઉપાય કહે, તો આ બિચારે રોગોથી મુક્ત થાય ? તે સાભળી મુનિ બેલ્યા કે હે બ્રાહ્મણ ! અમને યતિલકને તો જ્યારે ગોચરીએ જઈએ ત્યારે કેઈની સાથે વાત કરવી કપેજ નહિં. એ શાસ્ત્રોક્ત માર્ગ છે, તે પણ તારા પુત્રના રોગો જોઈ મને દયા આવે છે, તેથી હું કહું છું, તે સાભળ. હું દ્વિજ ! આ તારા પુત્રને બીજા કેઈ પણ ઔષધે લાગુ પડશે નહિં માટે તેને તે ધખધ કરવું જ ઉચિત છે. એમ કહી તે મુનિ ત્યાથી ભિક્ષાન મલવાથી પાછા બહાર ઉદ્યાનમાં ચાલ્યા ગયા.
હવે તે બ્રાહ્મણ પણ જલદી ભજન કરી પિતાના રોગી પુત્રને લઈ એકદમ તે મુનિની પાસે આવ્યો. અને નમસ્કાર કરી તે મુનિને પુત્ર માટે ધર્મોપધ પૂછયું. ત્યારે ભાવવેદી એવા મુનિ બેલ્યા કે હે વિપ્ર ! જેથી રેગો ઉત્પન્ન થાય છે, તે રોગનું નિદાન કહેવાય છે, માટે પ્રથમ રેગનું નિદાન જાણી તે નિદાનને જ્યારે ત્યાગ કરીએ, ત્યારે જ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૪
તેનું ઔષધ થાય છે અને તે ઔષધ પણ ત્યારે જ લાગુ પડે છે. જે કદાચિત નિદાન જાયા વિના કેઈએમને એમ ઔષધ આપે છે, તો તે ઓપને ગુણ થતો નથી પરંતુ સામો તે રગને વધારે થાય છે. હવે તે ગેનાં નિદાને કયાં છે? કે પ્રથમ તો પ્રાણીઓની હિંસા કરવી તે, બીજુ અસત્યમાપણું, ત્રીજું ચરી, એથું પરસ્ત્રીગમન, પાચમું પરિગ્રહાસક્તિ. એ પાચે રોગ થવાના નિદાન છે. કારણ કે તે પાચે આચરણે રોગના કારણભૂત થાય છે. હવે તે પૂર્વોક્ત પાચે નિદાનથી થયેલા રે કયા ઔષધથી નાશ પામે છે? તે કે પ્રથમ તે પરમેષ્ઠીના સ્મરણ કરવાથી, બીજા ચાર કષાય અને ઇન્દ્રિયનો જય કરવાથી, ત્રીજી યથાશક્તિ પાત્રોમાં દાન દેવાથી, ચેથા પાપની ગર્તા કરવાથી, એ ચાર પ્રકારના
ઔષધથી પૂર્વોક્ત નિદાનથી થયેલા રોગો નાશ પામે છે માટે આ મારા કહ્યા પ્રમાણે નિસાનને જાણ તે નિદાનનો ત્યાગ કરી ધમધને ગ્રહણ કરી જે પ્રાણ નિરંતર ચાલે છે, તે પ્રાણીને કેઈ દિવસ રેગ થતા જ નથી અને રોગ થયા વિના પણ જે આ પ્રમાણના ધમધને લીધાજ કરે છે. તેને આરોગ્ય પણ રહ્યા જ કરે છે. એમ કહી તે બ્રાહ્મણને ગુરુએ એકેક વ્રતનું માહાસ્ય સવિસ્તર કહ્યું, તે સાભળી પિતાને અને તે રોગી પુત્રને મિથ્યાત્વ નાશ થઈ ગયુ, તેથી તે પિતા અને પુત્રને સમ્યકત્વ પ્રાપ્ત થયું, અને પછી તેઓ રિગ મટાડવાના બીજા સર્વ ઉપાચને ત્યાગ કરી નિશ્ચલ શુદ્ધ શ્રાવક થયા અને રેગ થવાનું મૂળ કારણ તે દુષ્કર્મ જ છે; એમ જાણવા લાગ્યા
હવે એક દિવસ સિંહાસન પર બેઠેલા સૌધર્મેન્દ્ર સુધમ સભામાં તત્રત્ય દેવતાઓની સમક્ષ તે પિતા પુત્રનુ ધર્મનું હૈયે વખાણ્ય, તેને તે સભામાં બેઠેલા બે દે જુઠું માનીને કહેવા લાગ્યા કે જે તેની અમે અમારી જાતે જ પરીક્ષા લઈએ, તે જ તે વાત અમે સાચી કહીએ ? ત્યારે સીધર્મેન્દ્ર કહ્યું કે તમને જલારે અમારા બેલવા પર વિશ્વાસ આવતો નથી, ત્યારે તમે તમારી જાતે જ જઈ પરીક્ષા ” એ વાક્ય સાંભળી તે બને - દેવે વૈદ્યનું રૂપ ધારણ કરીને જતા રેગી બ્રાહ્મણ રહે છે, તે વિશાલાનગરીમાં આવી તે
બ્રાહ્મણને ઘરે ગયા. અને તે રોગી બ્રાહ્મણને કહેવા લાગ્યા કે હે રેગી! અમે વૈદ્ય છીએ તે તને ગરીબ માણસને માં સાંભળી દયા આણું તારૂ ઔષધ કરવા આવેલા છીએ માટે તારે માતા પિતા વગેરેની સમક્ષ અમે જેમ કહીએ તેમ નિ શક રીતે તું અમારું ઔષધ લે, તથા પથ્ય પણે પાળે તે તારા રેગ ચેડાજ દિવસમાં નાશ થઈ જાય. તે સાભળી તેના માતા પિતા વગેરેએ કહ્યું કે તેને કેવી રીતનું ઔષધ કેવી રીતે લેવું ? તે આપ કહો. ત્યારે તે વૈદ્ય કહે છે કે પ્રથમ તે આ રોગીએ આખા દિવસમાં તથા રાત્રિમાં શું ખાવું જોઈએ? તે કહીએ છીએ. કે આ રોગીએ દિવસના પ્રથમ પ્રડરને વિષે મધુર એવા મધનું ભક્ષણ કરવું. પછી વળી જ્યારે દિવસને બીજો પ્રહર થાય ત્યારે Gણ એવા મદિશનું પાન કરવું. પછી રાત્રિ જ્યારે પડે ત્યારે માખણ, ચેખા,
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૫ જલચર, સ્થલચર, બેચર એવા પ્રાણીઓનું માંસ લાવી તેનું ભક્ષણ કરવું. હવે અમારું ઔષધ કેવી રીતે ખાવું તે કહીએ છીએ કે આ રેગીએ અમે જે ઔષધ આપીએ તેને પ્રતિદિવસ સવારમાં પૂર્વોક્ત પ્રાણીઓનુ માસ લાવી તેની સાથે મેળવીને ખાવું. તેમ સાત દિવસ પર્યત અમે જુદું જુદું ઔષધ આપીશું, તેને પણ તે પ્રથમ કહેલા માસના જ અનુપાન સાથે લેવું. તેથી સાત દિવસમાં આ બ્રાહ્મણના સર્વ રોગ નિર્મલ થઈ જાશે ? તેમાં કંઈ પણ સંશય નથી એ સાભળી તે રેગી બ્રાહ્મણ બે કે અરે વૈદ્યો આ તે બેલે છે શું ? આ પ્રકારના તમારા કહેલા આરંભકારક ઔષધ ખાઈને મારે શું કરવાનું છે? આવા ઔષધથી મારા રેગે જે મટતા હોય તે તે રેગો મારે મટાડવા જ નથી કારણ કે આવું તમારુ ઔષધ ખાઈને હું ભભવ નરકની વેદનાને ભેગવવા તૈયાર થાઉં કેમ ? માટે આજ બેલ્યા તે તો બેલ્યા, પણ હવેથી આવું બોલશે જ નહીં. પ્રથમ તો તમેએ મને દિવસથી તે રાત્રિ પર્યત મધ વગેરે ખાવાનું કહ્યું, તે તેમાં પ્રથમ મધ વગેરે ચારે વિષયનું તે મે જાવજજીવ પચ્ચક્ખાણ લીધેલું છે. માટે તમારા કહેવા પ્રમાણે મધ તથા માખણ વગેરે તે મારાથી ખવાય જ નહિં. વળી રાત્રિભેજનને પણ મેં જાવજજીવ પર્યત ત્યાગ કર્યો છે, તેથી રાત્રિમાં હું જિનશાસ્ત્ર વિહિત અન્ન પણ લેતા નથી તે તમારૂં કહેલું મહાપાપકારી માંસ વગેરે તે શેનું જ લઉં? અને વળી તમે મને ઔષધ ખાવાનું કહ્યું, તેમાં પણ અનર્થકાર માંસ મેળવીને ખાવાનું કહ્યું, માટે તે ઔષધ પણ મારાથી ખવાય એમ નથી? તે સાંભળી દેવેવૈદ્યો બોલ્યા કે હે બ્રાહ્મણ આ તે તું શું બોલે છે એકદમ ધર્મમાં ગળી ગ છે, તું વિચાર તે કર કે આ શરીર જે હશે તો બધું સારું થાશે, અને શરીર જ્યારે નહિ હોય, ત્યારે એકલા ધર્મને તું શું કરીશ? અને ધર્મ પણ કેવી રીતે પાળીશ? માટે દેહમાં જ્યારે કેઈ પણ રોગ થાય, ત્યારે કર્તવ્યાકર્તવ્યને કાંઈ પણ વિચાર ડાહ્યા માણસે કરવે જ નહિં, અને એમ ધર્મ વિરુદ્ધ ઔષધ ખાવાથી કદાચિત્ પાપ લાગે, તે પછી
જ્યારે સાજા થઈને તેનું પ્રાયશ્ચિત કરીએ, તેથી તે દેષ સર્વ નિવૃત્તિ પામે, માટે આ અમેએ કહ્યું. તેમ કરી શરીરનું રક્ષણ કર અને ધર્મનું પણું રક્ષણ કર એમ તે રાણી બ્રાહ્મણને કહીને તે વધો તેનાં માતા પિતા વગેરેને કહેવા લાગ્યા કે હે ભાઈઓ! આ રોગી તે કાંઈ પણ સમજતો નથી માટે અણસમજુ, રોગી અને ગરીબ એવા આ માણસની તમારે ઉપેક્ષા કરવી ઘટતી નથી. તેથી તેને સમજાવી કહે, જે અમારા કહેવા મુજબ તે ઔષધ ખાય ? અને તેમ કરવાથી તમને પણ પુણ્ય અને યશ પ્રાપ્ત થશે? તે સાંભળી તેના સહ સંબંધી અને કહેવા લાગ્યા કે હે વત્સ ! આ બે વો બિચારા ઉપકારી દેખાય છે, કેમ કે તારા જેવા નિર્ધન માણસને રેગ મટાડવા માટે ઔષધ દેવા પિતે પિતાની મેળે જ બોલાવ્યા વિના આવી ઉભા રહ્યા છે, તથા તે ઔષધનું કાંઈ દ્રવ્ય માંગતા નથી? માટે આ દયાળુ વૈદ્ય જેમ કહે છે તે પ્રમાણે ઔષધ ગ્રહણ કરવાથી તારા જે બચાવ થશે તે અમો પણ રાજી થાશું ? અને તે ભાઈ ? તે ઔષધ ખાવાથી જે
Page #144
--------------------------------------------------------------------------
________________
તને પાપ થાશે, તે તે પાપ કેઈપણ ઉગ્ર એવા તપે કરી તું મટાડી શકીશ? એમ ઘણું જ કહ્યું, તે પણ તે સટ્ટે માન્ય નહિ ત્યારે તે વૈદ્યો, એજ ગામના રાજા પાસે આવ્યા અને તે રાજાને કહેવા લાગ્યા કે મહારાજ ! આપના આ ગામમાં એક જન્મનો રેગી બ્રાહ્મણ રહે છે. તેથી તેનું નામ પણ ભટ્ટજ છે હવે અમેએ કઈ એક માણસના કહેવાથી સાંભળ્યું છે કે વિશાલાનગરીમાં ગરીબ, જન્મનો રેગી અને ઘણું જ દુખી, કઈ એક બ્રાહ્મણ રહે છે, તેના ગે ઘણું ઉપાયે કર્યાથી મટતાં જ નથી, તે સાંભળી મનમાં દયા લાવી અને તેની પાસે આવ્યા અને આવીને અમોયે તેને ઓષધ ખાવાનું કહ્યું, તે પણ
જ્યારે તેણે ન માન્યું, ત્યારે પાછું તેના સ બ ધીજને પાસે ઔષધ ખાવાને માટે ઘણું જ સમાવી કહેવરાવતું, તે પણ તે માનને જ નથી પરંતુ અમારા મનમાં તેની પર દયા આવે છે, કે તેને રેગથી મુકત કરે તે માટે આપ તેને અહીં બોલાવી અમારા કહેવા મુજબ ઔષધ ખાવાને તથા પથ્ય પાળવાને હુકમ કરે. અને હું રાજન્ ! અમે પ્રતિજ્ઞા પૂર્વક કહીએ છીએ કે અમારું ઔષધ ખાવાથી તેને જરૂર સારૂ જ થશે? અને જે તે નહિં ખખ્ય તે તે છેડા જ દિવસમાં મરણ શરણ થઈ જશે ! તે સાંભળી રાજાએ તેને, એકદમ તેડા અને ઘણી જ રીતે સમજાવ્યું, તે પણ તે સમયે નહિં, અને તત્રત્ય સહુ સાંભળે તેમ સામે ઉપદેશ કરવા લાગ્યું કે હે રાજન! તમે વિચાર તો કરે, કે આ અશુચિપદાર્થ યુક્ત, અસત્ય એવાં દેહને માટે શાસ્ત્રવિરુદ્ધ અને ભવભ્રમણ દાયક એવા જૈનશાસ્ત્ર વિરુદ્ધ પદાર્થને હું કેમ સ્વીકારું ? તથા જાવજજીવ ગ્રહણ કરેલા વ્રતને પણ હું કેમ છેડુ ? વળી એ તે કેણું મુર્ખ હોય કે ભસ્મને માટે બાવના ચંદનને બાલે ! તથા સોનાના કુંભમાં ભરેલી જે લાખ હોય તે લાખને માટે સેનાના કુભને ભાંગી કા કરી નાખે ? વળી દેહને વિષે મમત્વ રાખનાર જેને તે દેડના રક્ષણ માટે જેમ દ્રવ્યને ત્યાગ કરે છે, તેમ જ્ઞાની પુરૂષ ધર્મને માટે દેહને ત્યાગ કરે છે. એમ ઘણી યુકિતથી ત્યાં બેઠેલા સહ કેઈજનેને બંધ પમાડ્યા ત્યારે તે વૈદ્ય કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તે જિનધર્મનું તત્વ ઘણું જ સારી રીતે જાણ્યું છે! એમ કહી તેને નીરોગી કરી, પિતાનુ દેવરુપ દેખાડી, તેની સ્તુતિ કરીને તે દેવે સ્વર્ગ પ્રત્યે ગયા. પછી તે દિવસથી તે બ્રાહ્મણનું નામ રૂટ હતું, તે મટી અરુભટ થયુ, અને ધધધથી રે મટાડી પ્રથમ કરતાં પણ તે વધારે ધર્માસકત થયો. અને તે ઘણા કાળ પર્યત જિનધર્મનું આરાધના કરી સમાધિમરણે મરણ પામી સૌધર્મદેવકને વિશે દેવતા થશે. ત્યાં અવધિજ્ઞાનથી જાણ્યું જે પૂર્વ ભવમાં હું જન્મથી જ મહારોગી હતા, ત્યારે જે મુનિએ મને ધર્મોષવ આપી સારે કર્યો હતો અને તે ધર્મના . પ્રતાપથી આ દેવકને વિષે હું દેવતા થયે છું, વળી તે મુનિને હાલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે? એમ જાણી તે એકદમ અહી આવી હર્ષાયમાન થઈ નૃત્ય કરવા લાગે છે. આ પ્રમાણે 'ઈશ્વર કેવલીના કરેલા ધર્મોપદેશથી ઘણું જનેએ પત્રિભોજનને ત્યાગ કર્યો.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૭
હવે તીવ્ર સંવેગે રગિત એવે સુરસેન રાજા, તે કેવલી ભગવાનને હાથ જોડીને કહેવા લાગ્યું કે હે ભગવન! મહાન મિથ્યાત્વપણાથી રેગી થયેલા તે રુભટને ધષધ આપી આપે દેવતા કર્યો, માટે આપને ધન્ય છે. અને તે હાલમાં દેવતા થયેલા ધનેશ્વરને પણ ધન્ય છે, કે જે પૂર્વ જન્મમાં ધર્મોપધરુપ ઉપકાર કરનારા આપને ઉપકારી તથા ધર્માચાર્ય માની અહીં વાંદવા માટે આવ્યો અને વળી તેણે મનેહર અને દઢ એવી ભકિત પણ રાખી આવી રીતે કેવલીની સ્તુતિ કરીને તેમને વિનંતી કરી કે હે ભગવાન આપના કહેવાથી મે સાધુનું તથા શ્રાવકનું મહાસ્ય યથાસ્થિતિ રીતે જાણ્યું, તેમાં પણ મને એ નિશ્ચર્ય થશે કે જે સાધુને ધર્મ છે, તે એકાંતે મેક્ષ સુખ દેનારે છે. હવે જે આપને મારી ચારિત્ર લેવાની ચેગ્યતા ભાસતી હોય તે સંયમશ્રીને વિષે ઉત્કંઠિત મનવાલા એવા મને સંયમ આપે, ત્યારે કેવલી ભગવાને કહ્યું કે હે રાજન તમારી સંયમ લેવાની તે રેગ્યતા જ છે, માટે જલદી ઘેર જઈ સર્વ રાજ્યપ્રતિબંધને છેડી પાછા તુરત આવી સંયમશ્રીને સ્વીકારે
તે સાંભળી હર્ષભરથી પ્રફુલ્લિત મનવા એ સૂરસેન રાજા મુનિને નમસ્કાર કરી શીઘ્રતાથી ઘેર આવી આમા તથા પિતાની સ્ત્રી વગેરેને વૈરાગ્ય યુક્ત થઈ કહેવા લાગ્યું કે હે પ્રિય મિત્રવર્ગ, મેં તે ઉદ્યાનમાં પધારેલા કેવલીના ઉપદેશથી જાણ્યું, કે આ આયુષ્ય જળના પરપોટા જેવું ચ ચળ છે, આ સંસાર ભેગનું જે સુખ છે, તે ફેતરાની મુક્ટિસમાન છે અને સંસારમાં જે પ્રિયજનોનો સંગ થાય છે, તેને વિગ થયા વિના રહેતો જ નથી અને જે દ્રવ્ય છે, તે પણ અનર્થનું મૂળ છે, પ્રથમ તે દ્રવ્યને ઉપાર્જન કરવામાં મોટું દુઃખ ભેગવવું પડે છે, તેવું જ પાછુ તેના રક્ષણમાં પણ દુઃખ થાય છે, માટે જેના રક્ષણમાં પણ દુઃખ તથા ઉપાર્જનમાં પણ દુખ તેવા અનર્થના પાત્રભૂત એવા દ્રવ્યને ધિક્કાર છે. તથા વળી જે કાળ (મૃત્યુ) છે, તે આપણને શોધ્યા જ કરે છે કર્મવેગે આવી લઈ જાય છે કે એક નાને મત્સ્ય હતો, તે જલમાંથી કઈ એક મત્સ્ય મારનારના કર્કશ એવા હાથમાં આવ્યું, પરંતુ તે મત્સ્ય અત્યંત સુંવાળા હેવાથી તેના હાથમાંથી સરી ગયે, તે પાછે જળમાં પાથરેલી જાળમાં આવી પડે, ત્યાંથી પણ પિતે ઘણો જ ના હોવાથી તે જળના છિદ્રમાથી નિકળી ગયે, તે પાછો - જળમાં પડે, ત્યાં પણ તેને કોઈ એક બગલે હતો, તે ગળી ગયે, માટે જીવનો જ્યારે કર્મ ચાકાળ આવે છે, ત્યારે કઈ પણ ઠેકાણેથી તે જીવને બાળીને લઈ જ જાય છે. વળી આ સ સારમાં એક બીજાને નેડ છે, તે પણ તિલવૃક્ષના પુંજ - સમાન છે. જરા અને રેગે તે જેની પાછળ ધમકાર દેડયા જ કરે છે. ઈષ્ટ મિત્ર
જે છે, તે પિતાના કરેલા કર્મને અનુસારે કર્મ ભેગવતા થકાકાળે અકાળે મરણ પામ્યા જ કરે છે, તેને આપણે કોઈથી રાખી શકાને નથી તે માટે વિદ્વાન પુરુ છે, તે
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૮ કે પણ જનને વિષે પ્રીતિ જ કરતા નથી. એ તે કેણ મૂર્ખ હેય, કે જે સમફત્વથી અનંત સુખ સંતાન દાયક એ મોક્ષ મળી શકે એમ છતાં પણ તે છેડી ઈદ જાળ સમાન સ સારને વિષે આસક્તિ રાખે ? વળી એ કેણ મૂઢ હોય છે, કે તપને સાધ્ય મુક્તિ સુખ છે, અને આ તે પિતાને સ્વાધીન છે, તે તપ ન કરતા તપાવેલા કઠેલા જેવા સંસાર સુખને વિષે આસક્ત થાય ? વળી હે ભાઈઓ | ક્ષારજળથી ભરેલ જેમ લવણસમુદ્ર છે, તેમ શારીરિક અને માનસિક વગેરે દુઃખથી ભરપૂર આ સંસારસમુદ છે, માટે તેવા સંસારમાં અજ્ઞાની વિના કેણ આસક્તિ રાખે ? વળી સવપ્નમાં મળેલા નિધાનની જેમ સંસારમાં જે કોઈ વસ્તુ છે, તે બેટી જ છે, અનિત્ય છે, તેથી આ સર્વસ સારને ખટો જાણી હું હવે અગણ્યગુણ ગણ અલંકૃત એવા શ્રમણ્યને સ્વીકારીશ ! એ પ્રકારનું સૂરસેન રાજાનું વચન સાંભળી બેધ પામેલી એવી તેમની મુક્તાવલી રાણી કહે છે કે આપે જે કાંઈ હાલમાં કહ્યું, તે સર્વ સત્ય જ છે, કારણ કે આ સંસાર સર્વ મૃગતૃષ્ણના જળ જેવો જ છે, તેથી આપે જે હાલ સંયમ લેવાને વિચાર કર્યો, તે ઘણે જ એગ્ય છે, આપણે ભેગ પણ ઘણા કાળ ભેગવ્યા. તથા પરિવાર મિત્ર કેનેપણ પરિપૂર્ણ રીતે સંધ્યા ! સામંત વર્ગને પણ સુખ આપ્યું 1 પુત્ર પણ થયો ! તથા તે વળી મેટ પણ થયો ! ત્રણ ભુવનને વિષે આપની કીર્તિ પટહ પણ વાગે ! પરંત આપણને મનુષ્ય જન્મને વિષે આ લેકના સાં સારિક ભેગોનું સુખ તે. સર્વ ‘ઉપલબ્ધ થયું છે માટે આપના કહેવા પ્રમાણે જે આપણે મેક્ષ સુખદાયક મનુષ્ય જન્મનું ફલ રૂપ જે ચારિત્ર છે. તે સ્વીકારીએ તે પછી આપણને કઈ પણ પદાર્થ પ્રાપ્ત થયે નહિ એમ કહેવાય નહિ અર્થાતુ હવે આપણે ચારિત્ર લેવું જ ઉચિત છે. તેથી હે નાથ ! તે કામમાં હવે એક ક્ષણમાત્ર પણ વિલંબ કરો જેતે નથી. માટે ચાલે આપણે જલદી ચારિત્ર લઈ આ અઘેર એવા સ સાર સમુદ્રને તરિયે ? કદાચિત જે આપણે પ્રમાદ રાખી સયમ લેવામાં વિલંબ કર, તો આપણને આવી સગુરુપ સામગ્રી મળવી દુર્લભ થશે ? વળી શ્રેયનાં કામમાં વિધો પળે પળે આવે છે મેટા પુરુષોને શ્રેયસ્કર કાર્ય કરવામાં ઘણજ વિદને આવે છે. અને પાપ કાર્ય કરવામાં પ્રવૃતતા એવા જનેને વિદને દેખાતાં હોય તો પણ ક્યાક જતાં રહે છે તેવા મુક્તાવલી રાણીનાં તીવ્ર વૈરાગ્ય યુક્ત અને સંયમ લેવામાં ઉત્સુકતા રુપ વાક્ય સાભળી મંત્રી વગેરે કહેવા લાગ્યા કે હે દેવિ ' ધર્માસક્ત જનને તો કઈ પણ વિન કરી શકતાજ નથી
તે પછી સૂરસેન રાજાએ પિતાના ચક્રસેન નામે પુત્રને મોટા મહોત્સવથી રાજ્યગાદી પર બેસાડી પિતાના કુળ પરંપરાની સર્વ રાજ્યરીતિ સમજાવી શીખામણ પણ દીધી, કે હે પુત્ર! આ રાજ્યને વિષે રહેજે, પણ રાજ્યમાં અતિ આસક્તિ રાખીશ નહિ? કારણ કે એ રાજ્ય છે તે કેવું છે? તે કે જે રાજ્ય નિરપરાધ છતા બ દીખાનું છે ! માથા પર - નાયક વિના પરવશપણું છે ! છતી ચક્ષુએ અંધપરું છે! મદ્યપાન કર્યા વિના ઉન્માદપણું
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૯
છે ! અને રજ્જુ વિનાનું બધનપણુ છે' માટે તે રાજ્યમાં તત્ત્વબુદ્ધિ રાખીશ નઢુિં અને સ પ્રાને પુત્રની જેમ સુખી કરજે. સવ ઠેકાણે કુનીતિને દૂર કરજે. અને મ વગેરેની પણ દીધેલી શિક્ષાનુ ચિત્તમાં સ્મરણ રાખજે. પાપ ક રહિત ધર્મ કરી કીર્તિને વધારશે.
આ પ્રકારે પેાતાના ચંદ્રસેન પુત્રને શિખામણ દઈ શ્રીજિનચૈત્યાને અષ્ટાન્ડિકા મહેાત્સવ કરી, ચારિત્ર વેશ રઠિત એવા શ્રાવકના હૃદનુ રૂપ,' સુવ, મણિ, મેતી, વસ્ત્ર, આભરણના દાનેથી સન્માન પૂજન કરી ચદ્રસેન કુમારે કર્યાં છે દીક્ષા મહાત્સવ જેના અને ચંદ્રમાની ચંદ્રિકાસમાન ઉજ્જવલ એવા વસ્ત્રોથી કર્યાં છે શ્રૃંગાર જેણે, પુષ્પમાલા ચંદન, તેણે કરી અર્ચિત એવે તે રાન્ત, મનુષ્યેથી વહુન કરેલી એવી શિખિકામા હર્ષાયમાન થઈ બેઠે, પછી સામ ત, મ ંડલેશ્વર, સેનાપતિ, મંત્ર, શ્રેષ્ડી, સાવાડ, સધિપાલ, દુપાલ, તેથી અન્વિત અને હત્યાઢ, અન્ધારુઢ તથા રથારુઢ એવા લક્ષાવધિજનાથી પરિવૃત, કેટ પરિમિત ખંઢીઝ હેથી સ્તુતિ કરેલા, ધાર્મિકજનાથી લાધિત, દીન અને ઢૌસ્થ્યને અનુકંપા દાન દેનાર, એવે તે રાન્ત, વિવિધ પ્રકારના વાદ્યો વાગતે થકે ચારિત્રને ગ્રહણ કરવાને તત્પર એવા કેટલાક આમાત્યાદિથી સર્હુિત ઉદ્યાનમાં રહેલા ઈશ્વર નામે કેવલીની પાસે આન્યા. ત્યા આવી ગુરુને નમસ્કાર કરી બેઠા. તે પછી સાથે આવેલા સહુ કાઈ મનુષ્યેા પણ યથા ચેામ્યસ્થાને બેઠા હવે બે હાથ જોડી તે સૂરસેન રાજાએ વિનતિ કરી કે હે ભગવત્ ' આ મારી સાથે દીક્ષા ગ ુણમા ઉત્સુક થઈ આવેલા એવા મારા આમાત્યાદિકાને તથા મળે આપ કૃપા કરી સસારસમુદ્રને નિસ્તાર કરનાર દીક્ષા આપે. તે સાંભળી ઇશ્વર કેવલીએ જેને દીક્ષાની ઈચ્છા હતી તેને દીક્ષા આપી.
હવે મુક્તાવલી રાણીએ પણ પેતાની સાથે દીક્ષા અણુ કરવામા ઉત્સુક થઈ આવેલાં એવી આામાત્ર વગેરેની સ્ત્રીએ સર્હુિત શ્રીચદ્રાલા નામા આર્યાની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ગુરુને વિષે વિનીત તથા ચારિત્રયા એવા તે સ્ત્રી પુરુષે, અગ્યાર અગાનું અધ્યયન કર્યું, અને નિતિચારપણે ચારિત્ર પાળી પોતાના આત્માને સમ્યગભાવે કરી ભાવિત કર્યાં અને તપ રુપ અગ્નિના તાપથી સ ંતપ્ત એવા પેાતાના અંતકરણ રુપ સુવર્ણ ને શેધી લીધુ. જિનમતને તણુનારા એવા એ અન્ને જણાએ મિથ્યાત્વરુપ જે વૃક્ષ હતા, તેને છેદી નાખ્યા. જિનમતક્ત રાગ અને દ્વેષ, તે રુપ ખધનને તેાડી નાખ્યા, ચારિત્રરુપ ધનને હર્ણ કરનાર, એવા ગ્યા અને રૌદ્ર એ એ ધ્યાનરુપ દુય દુચારા જે હતા તેને જીતી લીધા. શ્રુતરુષ ખકતથી આવૃત એવા સંયમરૂપ અંગને વિષે શલ્યેાના પ્રવેશ સારી રીતે અધ કર્યો અને અતિ વિકટ એવા ગારવરુપ ત્રણે શત્રુએને નિમત્વરુપ શત્રુથી નામ કરી નાખ્યા વળી અત્માના ઘણા કાલના વૈરી જે મેહરાજાના ચ' એવા ત્રયુ દડરુ સુભટે હતા, તેના મનનું ખડન કર્યુ અને સંજ્ઞાઓ જે હતી તે તે ખેદ
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪d.
પામી તેની પાસેથી ચાલી જ ગઈ. ઘણું કાલના ઘેરી એવા જે ફોધાદિક હતા તેને શમતાદિક ગુણવિધિથી મંદ પ્રતાપવાલા કરી નાખ્યા. એટલે મુનિવર મંદકપાયી થયા. કંદપને જે દર્પ હતો, તે પણ હણું નાખે. પ્રમાદાદિક દે જે હતા, તે એકક્ષણમાં ક્ષીણ કરી નાખ્યા. તે બન્ને જણે પોતાની તપ અને સંયમરૂપ ભુજાઓથી એક્ષપદ જે હતું, તેને નિકટવર્તિ કર્યું. એ પ્રકારે નિર્મલ ચારિત્રને આવરણ કરીને અંતસમયે એક માસપર્યત સલેષણ સથારે અણસણવત ગ્રહણ કરી તે સૂરસેન તથા તેની સ્ત્રી મુક્તાવલી, એ અને સર્વસમૃદ્ધિથી યુક્ત એવા પ્રથમ રૈવેયકને વિષે અહમિદ્રનામે દેવપણે થયાં તે પ્રથમ રૈવેયકને વિષે નિર્મલ છે કાંતિ જેની અને પવિત્ર એવા ચારિત્રથકી ઉત્પન્ન , થયેલી જે અદ્ધિ તેને ભેગવતા, એવા તે બન્ને દેવતા, મનડર સુખને કાંઈક ન્યૂન એવા ત્રેવી સાગરોપમના આયુષ્યને ભેગવતા હતા.
એ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચરિત્રને વિષે ઇશ્વરકેવલિદીક્ષિત શ્રી સુરસેન મુક્તાવલીના ગુણગણુવર્ણનનામે છઠ્ઠો સગ સંપૂર્ણ થયે. અહિં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના બાર ભાવ સમાપ્ત થયા.
સાતમે સ , હવે દેવરૂપ થયેલે સૂરસેન રાજા તથા તેની સ્ત્રી મુક્તાવલી, તે પ્રથમ વૈવેયકથકી ઍવી કયાં ઉત્પન્ન થયા ? તે કહે છે.
આ જ બુદીપને વિષે ભરતક્ષેત્રમાં મયખંડે ઉત્તરદિશાને વિષે સ્વર્ગના જનને તર્જન - કરનાર ઘણું જેમાં સજજને રહે છે એવું અને સુખને આપના ફોધવિડિત મનુષ્યથી પ્રાખ્ય, બલવાન્ એવા દુશ્મનથી જેમા આવીજ શકાતું નથી, સુરસમાન વિબુધગણેએ અલંકૃત એવું એક ગર્જનપુરનામે નગર હતું. તેમા પિતાના નામ સમાન ગુણવાળે એક સુરપતિ નામે રાજા રાજ્ય કરતું હતું. જેણે ભૂભૂત જે દુશ્મન રાજાઓ તેનો પક્ષ છેદી નાખે છે, એટલે જેમ સુરપતિ જે ઈન્દ્ર તેણે જેમ ભૂભૂત જે પર્વતે તેની પાખે છેદી નાંખી છે, તેમ આ સુરપતિ રાજાએ પણ શત્રુનો પક્ષ છેદી નાખે છેહવે તે રાજાની નામથી અને ગુણોથી વિખ્યાત, સતી નામે પટરાણી હતી તે પણ એવી હતી કે જે પાપની વાત તે કાનથી પણ સાભળતી ન હતી. અર્થાત્ જે પાપની વાત ન સાભળે તે પાપ * કરેજ કેમ ? હવે તે રાણુની સાથે સુખ ભેગવી રાજ્ય કરતો એ તે સુરપતિ રાજા વેદધર્મને વિષે અતિ પ્રતિમાનું હોવાથી ઉત્તમ એવા વૈદિક બ્રાહ્મણોને અત્યંત માનતા
Page #149
--------------------------------------------------------------------------
________________
હતું. અને તેઓને વિશેષે કરી વસ્ત્રાદિકનું દાન પણ આપને હતે. તથા અહેનિશ તેનું પૂજન અને ઘણુંજ માન કરતે હતો. જ્યારે તે રાજાજ એમ માનતા હતા, ત્યારે તે ગામના રહેરાસી સર્વે જ પણ તે રાજાની જેમ અત્યંત બ્રાહ્મણને માનતા હતા. કહ્યું છે કે “યથા રાજા તથા પ્રજાઃ” એટલે જે રાજા વર્તે, તેમ પ્રજા પણ વને છે. હવે રાજાના અને પ્રજાના માનશ્રી મદન્મત થયેલા ધિક્કારવા એગ્ય બ્રાહ્મણોએ તે નગરમાંથી બીજા પાખડી ધર્મવાલ જ ગમ અને જેગી વગેરને બહાર કઢાવી મૂક્યા.
તેવા અવસરને વિષે દેવ થયેલો એવો તે સુરસેન રાજા, પ્રથમ શ્રેયક થકી વીને હંસની જેમ સતીનામે રાણીના ઉદરરૂપ સરેવરને વિષે - આવ્યો ત્યારે તેજ રાત્રિને તે રાણુએ સ્વ નામા મને ડર જલથી પરિપૂર્ણ, અને હંસાદિક પક્ષીઓથી કરી વિરાજિત, પાક યુક્ત એવું એક સરેવર દીઠું. તે દેખીને પલેચના એવી તે રાણી એકદમ જાગ્રત થઈ, અને તુરત રાજા પાસે આવી પિતાને આવેલ સ્વપ્નની વાત રાજાને કહી બતાવી તે સાભળી સ્પષ્ણના કારણને જાણ એવા તે સુરપતિ રાજાએ રાણીને કહ્યું કે હે પ્રિયે! તમેને આવેલા સ્વપ્નના અનુસારથી તમારે ઉત્તમ પુત્ર ઉત્પન્ન થાશે? તે સાંભળી અમંદ આનંદને પ્રાપ્ત થયેલી તે રાણીએ પિતાના શુભ ગનું પાલન કરવા માંડ્યું. પછી રાણીને દાન દેવા વગેરેના જે કઈ દડર ઉત્પન્ન થયા, તે રાજાએ સર્વે પૂર્ણ કર્યો. અને સાડ નવ માસ જ્યારે પૂરા થયા. ત્યારે તે રાણીએ ગુમસમયને વિષે સર્વ અવયથી સુંદર અને સુજ્ઞજનોને આન દ દેનાર એવા પુત્રને ભૂમિ જેમ કઃપવૃક્ષને ઉત્પન્ન કરે, તેમ ઉત્પન્ન કર્યો. પછી રાણીએ રાજા પાસે વધામણું દેવા માટે એક દાસીને મેલી. તે દાસીએ જઈને રાજાને વધામણી દીધી કે મારાજ ! આપને ત્યાં હાલ ઉત્તમોત્તમ પુત્ર પ્રગટ થયે? તે સાંભળી રાજાએ તે દાસીને કેટિ સુવર્ણનુ દાન આપ્યું અને પછી પુત્રજન્મ મહોત્સવ કરાવે. તે જેમ કે આનંદ પામી દેડતા દાસથી યુક્ત, ચિ નિત પદાર્થનું દ્વારરુપ, પુત્રોત્પન્નથી આન દિત થઈ નૃત્ય કરતા એવા છે, જેમાં જળની ભરેલી જારી મૂકી છે, જેમાં ઘણું શુગાર પહેરાય છે, ઘણુ દ્રવ્ય જેમાં ખચાય છે, જેમા ૬ બીયાજનને નિસ્વાર થાય છે. એવું પુત્ર વપન કરાવ્યું. અર્થાત્ તે રાજાએ મેટા આડબરથી પુત્રજન્મ મહોત્સવ કરાવ્યો તદન તર તે પુત્ર જયારે રાણીને ગર્ભમાં રહ્યો, ત્યારે રાણએ સ્વપ્નને વિ પાસવર દીધુ હતુ, તે સ્વપ્નના અનુસારે પુત્રનું નામ પડ્યોત્તર” પાડયું. હવે પાંચ ધાવમાતાથી પાલન કર્યો કે તે પુત્ર, પ્રતિદિન અનુક્રમે વધવા લાગ્યું. અને તે કલાકુશલ દયાદાક્ષિણ્ય, જ્ઞાનવાન, સૌમ્યમૂર્તિ, સજજનપ્રિય, શાંત અને દાંત થયે વળી તે કુમારને મધ, માસ, પસ્ત્રીગમનહૃત અને ચેરી, તે પાંચ મોટા વ્યસનની તે વાત પણ ગમતી નથી. હવે તેનો પિતા જે છે, તે વૈદિકકર્મ નિષ્ઠાવાન છે, તેથી તે પ્રતિદિન બ્રાહ્મણને વાવી તેઓને પિતાની પાસે માનપુરસર બેસાડી વેદધર્મની
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪
વાતે કરાવે છે આ પ્રમાણે પિતાને પિતા મિથ્યાત્વી છે એમ જાણી તેની પાસે કુમારને જવું પણ ગમતું નથી, પરંતુ તે વિચાર કરે છે, કે જે હું મારા પિતા પાસે નહિ જાઉં તે તેને દુ ખ લાગશે ? એમ જાણ તેની પાસે જાય છે અને ત્યાં ધિકૃત જન્મવાલા બ્રાહ્મણની કરેલી પરમાર્થ શૂન્ય જુનાં કઢિપતશાસ્ત્રોની કથાઓથી ઉદ્વેગ પામી મનમાં વિચાર કરે છે કે અરે ! આ મારે પિતા સાવ મિથ્યાત્વગ્રગ્રસીત થઈ ગયેલ છે, તેને હું તે મિથ્યાત્વથી કેવી રીતે મુક્ત કરું ? હા, એક ઉપાય છે ખરે, કે હાલ જે તેને સુગુરૂમામગ્રી મલે, તે તે જિન ધર્મને પામે? કેમ કે કઈ ખાડા ખડિયા મણિ હાથ, તે તે મણિ, મણિકારના કરેલા સંસ્કાર વિના બીજા કેઈ પણ ઉપાયથી નિર્મલ થતું નથી.
હવે તે સૂરસેન રાજાની સ્ત્રી મુક્તાવલીને જીવ જે પ્રથમ ચિકે દેવતા થયો હતે, તે ક્યાં અવતર્યો ? તે કહે છે કે વૈતાઢય પર્વતમાં દક્ષિણ એણને વિષે સાર્વભેમપુર નામે એક નગર છે. તે નગરને પ્રતાપે કરી સૂર્ય સમાન ઉત્તમ એવા વિદ્યાધરના કુલને વિષે ઉત્પન્ન થયેલે તરે નામે રાજા છે, તેની કમળ સમાન સુકમલ, કલાકલાપથી સંપન્ન દેવની સ્ત્રી સમાન, કમલમાલા નામની એક રાણી છે તેની કુક્ષિપ ગુડાને વિષે સૂરસેનની સી મુક્તાવલી રાણુને જીવ જે પ્રથમ રૈવેયકમાં દેવ થયો હતો, તે નાથી ઍવીને કેસરીના બચ્ચાની જેમ આવ્યું. જ્યારે તે ગર્ભમાં આવ્યું, ત્યારે તે રાણીએ સ્વપ્નને વિષે સિંહના બચ્ચાને છે, તે જોઈને તુરત જાગી ગઈ અને તે સ્વપ્નની વ ત પિતાના સ્વામીને કહી બતાવી. તે સાંભળી તેને સ્વામી કહેવા લાગ્યું કે હે પ્રિયે ! તમે સ્વપ્નામા સિંહને શિશુ જે છે, તેથી તમારે સિહના શિશ જે પ્રતાપી પુત્ર ઉત્પન્ન થશે? તે સાંભળી મુદિતમન થઈ થકી રાણી ગર્ભનું પિષણ કરવા લાગી. પછી જે સુસ પૂર્ણરીતે સુશોભિત દિવસમાં શુભ એવા નક્ષત્ર મુહંત વેળાને વિષે મોટી તેજે કરી પ્રકાશિત એવા પુત્રને પૂર્વ દિશા જેમ સૂર્યને ઉત્પન્ન કરે તેમ ઉત્પન્ન કર્યો ત્યારે તરવેગ રાજાએ પુત્રને માટે મહોત્સવ કરાવ્યું. અને તે પુત્ર ગર્ભમાં રહ્યો તે વખતે તેમની માતાએ સ્વપ્નમાં સિંહને શિશુ જે હતું, તદનુસારે લેકજનની સાક્ષિએ તેનું “હરિગ” નામ પાડયું. તે પુત્ર ત્યાની ખેચરીઓએ રમાડે થકે મેટે થયે, તેમ તે પુત્રે સદ્વિદ્યાને અભ્યાસ પણ કર્યો. પછી તે માનિનીના મનને સ્તંભન કરનાર એવા યૌવનાર ભને પ્રાપ્ત થયો.
એવા અવસરને વિષે મથુરા નગરીમાં કેઈ એક ચંદ્રવજ નામે રાજા રાજ્ય કરે છે. તેને બે સ્ત્રીઓ છે. તેમાં એકનું નામ ચકમતી અને બીજીનું નામ સૂર્યમતી છે તે બન્ને જણીઓને એકેક પુત્રી થઈ છે. તેમાં એકનું નામ શશિખા અને બીજીનું નામ સૂર્યલેખા છે. તે બન્ને કન્યાને યૌવનથી અને ધનથી અનુરૂપ એવા વરની પ્રાપ્તિને માટે તેના પિતાએ સ્વયંવરમડપ રચાવ્યું અને તે સ્ત્રય વર વાસ્તે દેશાતરના રાજાઓના પુત્રને બોલાવા માટે જુદે જુદે ઠેકાણે તે મોકલ્યા. તે સર્વ દતમાં કોઈ એક મુખપ્રિય નામે દૂત હતું, તેને
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૩ ગર્જનપુરમાં મોકલે, તે ત્યાં આવી પડ્યોત્તર કુમારના પિતા સરપતિ રાજાને પ્રણામ કરી
સમય જોઈને વિનંતિ કરી કહેવા લાગ્યો. કે હે દેવ! મથુરા નગરીને ચદ્રધ્વજ એવા નામે રાજા છે, તેણે મારી સાથે કહેવરાવ્યું છે, કે મારે ત્યા શશિલેખા અને સૂર્યલેખાનામે બે કન્યાઓ તેને માટે મેં સ્વયંવર મંડપ કરેલ છે, તો તેમા મે મોટા મોટા રાજકુંવરોને તેડવા માટે દૂતો મેકલેલા છે. તેથી તે સર્વ રાજકુમારો આવશે. માટે તમારા પુત્રને પણ મોકલે. કારણ કે તમારે જે પુત્ર છે, તેના રુપ તથા ગુણસમૂહનાં ગીતે, સર્વત્ર ગુણીજને ગાયા જ કરે છે. તે સાંભળી એ દૂતને મેં તેડવા માટે મેકલેલે છે. માટે તે ભાગ્યશાળી પુત્ર અહીં આવી પિતાના સૌભાગ્યરૂપ વજથી બીજા પ્રૌઢ રાજાના મોટા ગર્વપ પર્વતને છેદી મારી બને કન્યાને વરે. અને તેમ થવાથી મને પણ ઘણેજ હર્ષ ઉત્પન્ન થશે? વળી આ સ્વયંવર મડપમાં રૂપ તથા પરાક્રમ જ જેવાશે એટલું જ નથી, પરંતુ તેમાં તે રાજકુમારના ભાગ્યની પણ પરીક્ષા થશે ? જેમ જે રણને વિષે શૌર્યથકી તથા સ્વયંવર મંડપને વિષે પરાક્રમે કરી કપલબ્ધિથી ક્ષત્રિય પુરુષના પુણ્યની પરીક્ષા થાય છે. તે માટે હે પ્રભુ ! અહીં લગ્નના દિવસે જલ્દી તમારા પુત્રને મોકલે.” આ પ્રમાણે ચંદ્રધ્વજ રાજાએ મારી સાથે કહેવરાવ્યું છે. તે વાક્ય સાંભળી પ્રકૃતિ જેનું મુખ થયું છે એવા રાજાએ તે વાત કબૂલ કરી.
પછી પિતાના પદ્યોત્તર નામે પુત્રને બોલાવીને તેને ચંદ્રધ્વજ રાજાના દૂતના મુખથી જે વાત સાંભળી હતી તે સર્વ કહી બતાવી, તે સાંભળી પડ્વોત્તરકુમાર. ઉત્તમ દિવસને વિષે ત્યાંથી પ્રયાણ કરી ચા પિતાની સેનાના ચાલવાથી ઉડતી એવી રજેથી આકાશને ઢાંકતો વનવનને વિષે વિશ્રામ લેતે પ્રતિસવરે કીડા કરતો એ તે પોત્તરકુમાર ગામગામને વિષે માન પામતા પર્વત પર્વતને વિષે ચડતો અનુક્રમે પિતાના દેશનું ઉલ્લંઘન કરી મહદય નામે એક તાપસાશ્રમ હતો, ત્યાં આવ્યો. નાળિયેરી ખજુરી. દ્રાક્ષના મંડપ, નાગવલ્લી, નાર ગીના વૃક્ષ, સેપારીના વૃક્ષ અને આમ્રને વૃક્ષ, તેણે કરી ભાયમાન એવા સ્થળને તથા તત્રત્ય લેકેએ અગ્નિમાં હેમેલા સવથકી ઉત્પન્ન થયેલા ધૂમથી ધૂસરિત આકાશને જોઈને તે કુમાર, પૂછવા લાગ્યા કે અહા તપસ્વીઓ ! આ તમે રહે છે, તે આશ્રમનું નામ શું છે? ત્યારે તે તપસ્વીઓએ કહ્યું કે આ અમારે તપસ્વિજનેનું તપોવન છે, અને મહોદય એવું નામ છે. અને સર્વજીવ પર દયાવાન, બ્રહ્મચર્યવ્રતથકી ઉત્તમ, મહાનુભાવવાળા, આરંભ પરિગ્રહથકી ડિત, શાસ્ત્ર ધારણ કર્મ વ્યાપાર વગેરે કાર્યથી મુક્ત, કંદ અને ફલ તેનું જ ભેજન કરનારા, અતિ કાણિક એવા તપસ્વીઓ રહે છે
એ સાભળી કુમાર, પિતાના સૈન્યના માણસેને કહે છે, કે હે સૈનિકે ! તમે આ સર્વ મહર્ષિએને કઈ રીતે ઉપદ્રવ ન થાય, તેવી રીતે અર્થ વગેરે વાડનેના બાધી
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૪
યથાવકાશ નિવાસ કરે. અને હું તે આ તપોધન એવા તપરવી જનેના ચરણનું પૂજન કરી પાપ તાપને ટાલવા ઈચ્છું છું. પછી સૈન્યના જનોએ કુમારના કહેવા પ્રમાણે ત્યાં નિવાસ કર્યો. ત્યાર પછી કૃતકૃત્ય એ તે કુમાર તે તપસ્વીના આશ્રમમાં ગા. ત્યાં કેટલાક માથા પર જટાને ધારણ કરનારા, વલ્કલ વસ્ત્રને પહેરનારા, સૂર્યસામાં બે હાથ કરી ઉભા રહેલા એવા વૃદ્ધ તપસ્વીઓ બેઠા હતા તેનાં દર્શન કર્યા તથા પવાસનધી બેઠેલા, સૂકા કાઠેથી દેદીપ્યમાન, અગ્નિને તૃપ્ત કરતા, વૃક્ષના કયારામાં જળને વાળતા એવા કુમારતાપના પણ દર્શન કર્યા તેથી કરીને કુમારે તેને નમસ્કાર કર્યા. ત્યારે કુલપતિએ પણ ધર્માશિષ આપીને તે પાર કુમારને પોતાની પાસે બેસાડો. અને તેના નામ ગોત્ર વગેરે પૂછયાં ત્યારે કુમારે તેને પિતાનાં નામ ગેત્ર વગેરે સર્વ કહી, આપ્યાં. તે સાંભળી કુલપતિ કહે છે, કે આપ ઉત્તમ એવા રાજકુળમાં ઉત્પન્ન થયેલા હેવાથી મેટા માણસ છે ? માટે અમ લેકેને આતિ તથા અર્ધદાન કરવા ગ્ય છે ? એમ કહીને પિતાની પર્ણકૂટીમાંથી એક અત્યંત સ્વરુપવાલી કન્યાને બેલાવી અને તેને તે કુમારની આગળ ઉભી રાખી, વળી તે રાજકુમારને 5 એવાં વસ્ત્રાભરણા દિકે પણ પર્ણકૂટીમાંથી મગાવી, કુમારની આગળ મૂક્યાં, અને કહ્યું કે હે ચતુરાશ્રમી જીના ગુરુ ! તમે અમારા અતિથિ છે, તેથી તમારું આતિથ્ય કરવા માટે અમારા પ્રાણુથી પણ વલભ અને રાજાધિરાજને ગ્ય એવી આ કન્યાને, તથા તમારી પાસે મૂકેલાં વસ્ત્રાભરણાદિકેને પણ અંગીકાર કરી અમારા મનને આલ્હાદ કરે અને તમે સુકુલીન તથા ગુરુભક્ત છે, તેથી અમદ્વર્ગની પ્રાર્થના ભંગમાં ભીરુ જ હશે ? તેથી અમેએ આપવા ધારેલી કન્યાને તથા વસ્ત્ર મુકુટ વગેરેને સ્વીકાર કરો.
હવે કુમારે તે સર્વ વાત તે સાંભળી, પણ તે કન્યાને જોઈને વિસ્મય પામી ગ, અને વિચારવા લાગ્યું કે અરે ! આ તે શું નારી હશે? કે આ તે શુ મૂર્તાિમતી ચંદ્ર દ્રિકા જ હશે કે આ તે શુ ચાચલ્ય છેડી ઉભી થઈ રહેલી લક્ષ્મી હશે ? કે શું સુરેદ્રના શપથકી ભૂમિ પર આવેલી કેઈ દેવાગના હશે ? કે આ તે શું પાતાળ થકી નીકળેલી નાગકન્યા હશે? અહેઆવી આ અત્ય ત રુપવતી કન્યા તે કેણું હશે? કદાચિત્ હાલ મે ઉપેક્ષા કરેલી સ્ત્રીઓમાથી જે આ કન્યા ન હોય તે સર્વજનેને ત્યાગ કરી એકાતવનમાં પર્ણકૂટી કરી રહેલા આ તપસ્વી મુનિ પાસે તે ક્યાંથી હોય?
એવી રીતે ચિંતમાં ચિતવીને કુમાર કહે છે. કે હે ભગવન્! સર્વથા સર્વના સંગને ' ત્યાગ કરનારા બ્રહ્મચારી વનમાં રહેનાર એવા આપની પાસે આવી અતિરુપવતી કન્યા કયાથી આવી? કારણ કે આ મે કહ્યા એવાં કારણેથી તે આપની પાસે આવી કન્યા હેવાને સર્વથા 'સંભવ નથી તેથી આ અઘટિત ઘટના થઈ છે જે જોઈને મારા મનને મોટું આશ્ચર્ય ઉત્પન્ન થાય છે? માટે કૃપા કરી આ કન્યા આપની પાસે કયાંથી આવી?
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૫ તે સર્વ હકીકત કહી સંભળાવે. તે સાંભળી તાપસ કુલપતિ તે કન્યાની ઉત્પત્તિ વગેરેની સર્વ વિગત કહેવા લાગ્યા કે હે રાજકુમાર ! જે કાર્ય અનેક યુક્તિઓને કરીએ તે પણ જીવથી નથી બનતુ, તે કાર્ય કઈ કર્મવેગે પ્રયાસ વિના સ્વાભાવિકજ બની જાય છે. જેને આપણે સદા સંચાગ ઈચ્છીએ છીએ તો તેને આપણુથી વિગ થઈ જાય છે. તથા વલી જેને આપણે સદા વિણ ઈચ્છીએ ખરે તે તેને કર્મગથી સંગ થઈ જાય છે. માટે કર્મવેગમાં કોઈપણ ડાહપણ ચાલતુ નથી, કેઈ એક મૃગ હતું, તે પ્રથમ તે પારધીના કરેલા પાશમાં પડે, ત્યાથી તે પાશલાને છેદીને નીકળી ગયો. ત્યાં છે કેઈ એક બીજા પારધિની કરેલી છૂટરચનામાં આવી પડે, તેમાથી પણ કાંઈક યુક્તિ કરી નીકળીને ભાગ્યો, ત્યાં અમાત મૃગ બાંધનારાઓએ કરેલી જાળમાં આવી ફ, તેમાંથી પણ છલ કરી મહાપ્રયાસે નીકળી એકદમ ભાગી વનમાં આવ્યો, ત્યાં તે વનમાં દેવાગ્નિ લાગવાથી દુખિત થઈ પલાયન થયે, ત્યા પણ મૃગને મારવા માટે ઉભા રહેલા પારધિઓનાં બાણે છૂટવા લાગ્યા છે તેમાથી પણ મડકણે કરી જીવ લઈને ભાગ્યા, તે તે મૃગ કર્મના રોગથી અચાનક એક ઉંડા કૂવામાં પડી મરણ પામે. માટે જ્યારે જે દૈવજ પ્રતિકૂળ હોય છે, ત્યારે તેમાં તેને તથા કોઈને કોઈ ઉપાય ચાલતો નથી તે પણું હે રાજકુમાર ! અને કન્યા કયાથી મારી પાસે આવી? એ જે પૂછ્યું, તેનું વૃત્તાંત હું કહું, તે સાંભળે
સુરભિપુરનામે એક નગર છે. તેમાં પ્રજારુપ લતાપર વસંત સમાન વસંતરાજા રાજ્ય કરે છે. તે રાજાને શીલરુપ સુગધેથી સુવાસિત પુષ્પમાલાનામે રાણી જેમાં મુખ્ય
છે એવી ઘણી સ્ત્રીઓ છે. તે રાજા અનેક માડલિક રાજાઓને જીતીને પિતાના પ્રૌઢ પ્રતાપથી રાજ્ય કરે છે તે રાજાને પાચ પુત્રની ઉપર, રુપે કરી મનહર તથા ગુણયુક્ત એવી ગુણમાલા નામે એક કન્યા છે, તે કન્યા તેના માતા પિતાને એકની એક હોવાથી ઘણી વલ્લભ છે. હવે તે જ્યારે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ, ત્યારે તેને વિવાહ કરવાને માટે માતા પિતા ઉદ્યક્ત થયા, પરંતુ તે પ્રાણવલ્લભ એવી તે કન્યાના વિરહને સહન કરવાને અશક્ત હેવાથી વિવાહ કરવાનો વિચાર કરી બેસી રહે છે. હવે લાવણ્યગુણ ચુકત તે ગુણમાલા કન્યાને તેની સખીઓ વિવાહ માટે વારંવાર ઉપદેશ કર્યા કરે છે, તથાપિ તે પણ ગુરુભકિતમા પ્રીતિમતી હેવાથી વિવાહને ઈચ્છતી જ નથી. વલી મકરંદને વિષે લુખ્ય એવા ભમરાઓ જેમ કેતકી વનમા આવે, તેમ તે કન્યાને વરવા માટે ઘણુ રાજાઓ ત્યાં બહુસૈન્યથી યુક્ત, ગુણવાન અને રૂપવાન એ ચંપાપુરીના રાજાને શુકુમાર નામે પુત્ર આવ્યું. તેને વસંતરાજાએ ઘણુ માન આપ્યુ.
પછી ત્યાં ચીવનાવસ્થાને પ્રાપ્ત થઈ એવી તે ગુણમાલા કુંવરીને જોઈને, વસંતરાજાના મંત્રી સાથે તે કકુમારે ભકિતથી તથા યુક્તિથી તે વનરાજાને કહેવરાવ્યું કે હું
પૃ. ૧૯
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪
સ્વામિન । સુદર, મિષ્ટ અને પ્રાણરક્ષક એવુ' જે રાંધેલુ' અન્ન હાય, તેને ડાહ્યો પુરુષ ઘરમાં કેટલાક દિવસ ૨ાખે? એમ કરતાં તે જાજા દિવસ રાખે તે તે અંતે દુર્ગંધ મારી જાય અને પછી તેને રસ્તામાં ફેંકી દેવુ' પડે તેમ એ કન્યા તમને ઘણીજ વહાલી છે તથા તે ચતુર છે, વલી તેના વિરહ તમારાથી ઘડી એક ખમાય તેમ નથી, તેપણુ તેને યુવાવસ્થા પ્રાપ્ત થઈ છે, માટે તેને પરણાવ્યા વિના રાખવી, એ ચેાગ્ય નથી. જો તમે તે કન્યાને ઘણા વખત પરણાવ્યા વિનાજ રાખશે, તે ચંદ્ર કિરણ સમાન તમારા ઉજ્જવલ કુલને જરૂર કલંકિત કરશે વળી પુત્રી ઉપરના સ્નેહનું ફૂલ શું છે ? કે, સુંદર પુત્રીને અને ચેષ્ય એવા વરને આપવી તેજ છે માટે જો તમારે તે કન્યાને કાઈની પણ સાથે પરણવાના વિચાર હાય તે ચંપાપુરી પતિનો પુત્ર શુકુમાર નામે હુ હુાલ તમારા નગરમા આવેલા છું, તે તે કન્યા મને આપવી ઉચિત છે કારણ કે મારા જેવે। તમને રૂપથી, ધનથી, પ્રતાપથી, અને કુલથી સમાન ઉત્તમ વર મલશે. નહિં, આ પ્રકારના તે થુકકુમારે કહેવરાવેલા નીતિયુક્ત સ ંદેશાથી તે શુદ્ધ સ્વભાવવાલા રાજા સમજીને કહેવા લાગ્યા કે હું પ્રધાન 1 તેણે કહેવરાવેલી વાત બધી ખરી છે, તેથી તમા તેને જઈને કહા, કે ' હું શુકકુમાર ! ઘણા રાજાએ આ મારી કન્યાને વરવા માટે આવ્યા હતા, પણ તમારા પુણ્યે પ્રેરેલા એવા મે' કાઈને આજ દિવસ સુધી આપી જ નહિં. અને તે સર્વે રાજાએ નિરાશ થઈ જેવા આવ્યા હતા તેવા જ પાછા ગયા છે. જેમ કેઈ કૃપણુ પુરુષ, પેાતાની લક્ષ્મીને કોઈક પુણ્યશાલી જીવ માટે રાખી મૂકે છે, તેમ મે... પશુ તમારા માટે જ આ મનેહર કન્યા રાખી મૂકી હોય ? એમ લાગે છે. માટે દૂરથી આવેલા, અતિ સ્નેહવાલા, એવા તમને તે કન્યા અમે આપશુ. તેથી હાલ પુણ્યથી ઉપલબ્ધ થયેલી આ કન્યાને વરે પરતુ તમારી સાથે પ્રથમથી અમે એટલી ખેલી કરીએ છીએ કે, જ્યાં પર્યંત આ અમારી કન્યાને સંતાન ન થાય, ત્યાં પર્યંત તમારે તથા અમારી કન્યાને અમારે ઘેર જ રહેવુ પડશે !” એ સર્વ વાત મંત્રીએ જઈને શુકકુમારને કહી. તે સર્વ વાત કબૂલ કરી. વળી જ્યા પર્યંત સંતાન ન થાય, ત્યાં પર્યંત અહિં જ રહેવુ, તે પણ કન્યાના રૂપથી મેાડુ પામેલા શુકકુમારે કબૂલ કર્યુ પછી વસતરાજાએ શુભલગ્ન જેવરાવી તે કન્યાને શકકુમાર સાથે પરણાવી દીધી.
પછી લગ્ન કર્યા પહેલાં ખાલીથી ખંધાયેલા તે કુમારને, પેાતાના સસરાને જ ઘેર મનેાહર હવેલીમાં તે ગુણમાલા સ્ત્રી સાથે ક્રીડા કરતાં કેટલેક કાલ વ્યતીત થઈ ગયેા. હવે ચંદ્રમામાં જેમ કલ કરુપ દૂષણ છે, તથા સમુદ્રમાં જેમ લવણુરુપ દૂષણુ છે, તેમજ સ્થય, ગાંભીય, દાક્ષિણ્યાદિક ગુણેાથી યુકત એવા તે શુક કુમારમાં મહાપાપકારી એક મૃગલા રમવાનુ મેટું દૂષણુ હતું, તેથી તે બ્યસન માટે પ્રતિદ્ઘિન દૂર વનમા જાય છે, અને ત્યાં જઇને વારાહ, શશ, શખર વગેરે અનેક પચેન્દ્રિય જીવેાની હિંસા કરે છે. એમ વસ'તરાજાએ દૃષ્ટકર્માંસકત થયેલા તે શુકકુમારને જોઈ ઉપદેશ દેવા માટે વાકપટુનામાં
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૭
નિપુણ એવા એક સુમુખ નામે ભટ્ટને મોકલ્યા તે નિપુણ ભટ્ટ તેની પાસે આવીને અવકાશ જેઈને કહેવા લાગ્યો કે હે સ્વામિન ! આ આપ મૃગયા રમવાના મિષથી જે જીવહિંસા કરે છે, તે ઠીક કરતા નથી. કારણ કે તે હિસાસમાન બીજું લજજાસ્પદ કઈ પણ કર્મ નથી વળી બીચારા દીન, પ્રમત્ત, ભાગતા એવા જેને જે મારવા, તે કોઈ ક્ષત્રિય જનને આચાર છે ? જે પિતાને પૃષ્ઠ ભાગ દેખાડી ભયથી ભાગતા જે નિરંતર મુખપર ગ્લાનિને તથા મુખમાં તૃણને ધારણ કરતા. આપણું જ શરણને ઈચ્છતા, શસ્ત્ર ધારણ રહિત, એવા પ્રાણીને. આયુધથી નિર્દય એવા હિંસકજનની જેમ જે તમે હણે છે, તો તેમાં ક્ષત્રિયવંશનો ધર્મ કર્યો પાળે છે?
વળી હે સ્વામિન ' પરપ્રાણને પીડા કરનાર, તથા તેના પ્રાણ લેનાર પ્રાણીને અનેક પ્રકારના વ્યાધિની વેદનાઓ તથા વારંવાર અકાળ મરણ, પ્રિયજનના વિરહાગ્નિથી દાહપણુ, ગર્ભમાં આવી ઓછા મહિને તે ગર્ભપાત, બાળપણમાં જ નાશપણું, ભભવ સંતાન વિનાના વગેરે દુખને પ્રાપ્ત થાય છે. અને તે કુમાર ! આપ જુઓ તો ખરા, કે જેને મારે તે પ્રાણીના તો પ્રાણ જાય છે, અને તે મારનાર ઘણો ખુશી થાય છે, તો તેવી રીતે ખુશી થનાર પ્રાણી કે મુખ કહેવાય ? જેમ કેઈ એક મનુષ્યની રાત્રે ઝૂંપડી બળી, તે હવે તે ગૂંપડી બળનાર મનુષ્યની સાથે રહેનારે એક મૂર્ખ હતો, તે વિચારવા લાગ્યું કે આ ઠીક થયુ, કેમ ? મારે ઘરમાંથી અંધારુ મટાડવા દી કરે હતા, તે ન કરવું પડતા અજવાળું થયું, માટે આ પ્રમાણે જે રાત્રે સહુ કેઈની મઢી જ સળગતી હોય, તે મારા જેવા માણસને થોડી વાર દી કરવાની તે ખટપટ મટે ? તેમ જીવહિંસા કરી ખુશી થાય છે, તે પૂર્વોકત મુખંજન જેવા જ જાણવા. અને વળી મૃગ વિગેરે પશુઓને મારનારા જે વ્યાધ લેકે છે, તે હે કુમાર ! આ લેકને વિષે પણ ભૂખ તૃષા, ટાઢ, તડકે, તેને સહન કરનારા, ભાગી ગયા છે ઢીંચણ જેના, અને ઘાસની અણીઓથી ત્રોડાઈ ગયા છે અંગે જેનાં એવા દુખી થયા થકા વનને વિષે પ્રતિદિન ભમ્યા જ કરે છે, તે પણ તેની પરિપૂર્ણ રીતે ઉર પૂર્તિ પણ થતી નથી.
અને તે પાછા પણ તેવી જ દુર્ગતિને વિષે ઉત્પન્ન થાય છે. એ માટે બુદ્ધિમાન એવા છે - શુકકુમાર ! તમારે કૌતુકથી પણ પાપની પેટીપ મૃગયા તે રમવી જ નહિ? વળી એ તે કે મૂર્ખ હોય કે કૌતુકથી પણ આપત્તિની પેટી સમાન મૃગયા રમવામાં આસક્ત થાય? આ પ્રકારને તે ભટ્ટને કહેલે ઉપદેશ સાંભળીને તેણે જાણ્યું કે તે ભટ્ટે કહ્યું તે સર્વ ટુ જ છે મૃગયા રમવામા કેઈ ક્ષત્રિયને દોષ જ નથી પણ હું જ્યા સુધી અહીં રહીશ, ત્યા સુધી મૃગયા નહિ રમુ ! કારણ કે મારા સસરાને દુઃખ લાગે છે અને અહીંથી નીકળ્યા પછી તો મૃગયા રમું છે તે મને કેણ કહે એમ છે! તથા દુખ પણ કોને લાગે એમ છે. માટે અહીંથી બહાર જઈને મૃગયા રમીશ ! એમ વિચારી તે શુકૂમારે ઉપદેશક ભટ્ટને તથા પિતાના સસરા વસંતરાજાને સારુ લગાડવા માટે ઉપરથી દેખાડવા
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૮
માત્ર મૃગયા રમવી છોડી દીધી. એવા સમયમાં શું બન્યું ? કે ત્યા તે થકકુમારને જ બેલાવવા માટે તેના પિતાએ મેકલેલા માણસે આવ્યા અને તેઓએ કહ્યું કે આપને અહીં ઘણે દિવસ થયા માટે આપના પિતાએ જલદી લાવેલા છે. તે સાંભળી શુકકુમાર પિતાના સસરા વસંતરા પાસે આવ્યા અને તેને કહેવા લાગ્યું કે હવે મને અહીં આપના નગરમાં આવ્યાં ઘણા દિવસ થઈ ગયા છે, તેથી મારા પિતાએ તેડવા માટે માણસો મેકલેલા છે, તે માટે મને અહી થી જી જવા માટે આજ્ઞા આપો. તે સાભળી રાજાએ વિચાર્યું જે આપણે આ જદી જમાઈ સાથે ઠરાવ કરે છે, જે અમારી દિકરીને કોઈ પણ જ્યારે સ તાન થાય, ત્યારે તમને બંનેને તમારે ગામ જવાની રજા અપાય? પણ હું તપાસ તે કફ કે તે કન્યાને હેલિ ગમે તે નથી જે ગર્ણ હોય તે રજા આપીએ, એમ વિચાર કરી તેને તપાસ કરાવતા માલમ પડ્યું જે પિતાની દીકરી હાલમાં સગર્ભા છે એમ જાણું તે દપતીને જવાની રજા આપી
પછી ઉત્તમ એવા મુહૂર્તને વિષે તે શુક કુમાર પિતાના તથા સસરાએ આપેલા મોટા સૈન્ય સહિત ત્યારે ત્યાથી ચાલે ત્યારે થોડેક દૂર તેના સસરા વગેરે સર્વ વળાવવા આવ્યા પછી અનુક્રમે આ અમારા આશ્રમ પર્ય ત આવી, અહીંથી જરા દુર તબુ નાખીને રહ્યો તેવામાં તો તેણે સ્વછંદતાથી ફરતા એવા અનેક પ્રકારના વનેચર પશુઓને દીઠા, તે જોઈને તેણે વિચ ચું અહો ! કેવા માનાં વનેચર પશુઓ છે? અને અહીં કેઈન કેઈ કહે તેમ પણ નથી, વળી કેટલા દિવસ તો એમ બીક હતી કે જે હું મૃગયા રમીશ, તે મારા સસરાને દુઃખ લાગશે તે પણ હાલ નથી તો હવે અહીં સ્વેચ્છા પ્રમાણે મૃગયા રમીશ? એમ વિચારી મૃગયાની રમતમા પડેલે તે કુમાર તે જેને મારવા તત્પર થયે જુગારી જન જુગારને, સુરાપાન કરનાર મનુષ્ય મદિરાને, કામાતુર પુરુષ કામિનીને, માસાશીનર માં મને, તસ્કર પ્રાણુ શુન્યધરને અને મૃગયાસક્ત એ પાપિષ્ટ જીવ, વનને વિષે સ્વચ્છંદતાથી ફરતા વનેચરને જોઈને ઉત્કઠિત એવા થકા આ પૃથ્વીને વિષે પિતાના મનને વશ કરી શકતા નથી કવિ કહે છે, કે જે કાર્યમાં જેને પ્રીતિ હોય અને વળી પાછુ તે કાર્યનું તેને જ્યારે સાહિત્ય મળે ત્યારે તે કેમ ખુશી થાય નહિ? માટે તેને ત્યાં મૃગયા રમવાની સામગ્રી મળવાથી તે ખુશી થયો અને વળી પણ જાણ્યું કે આ સ્થળમાં હું હવે ઘણા દિવસ રહીશ? કારણ કે આવી મૃગયા
રમવાની સામગ્રી અને બીજે ઠેકાણે મલવી દુર્લભ છે? એમ જાણે પ્રથમ જે પોતાના { તંબુ નાખ્યા હતા, તેને પાછા મજબૂત નાખીને તેણે ત્યા શાતવૃત્તિથી રહેવા પ્રબંધ કર્યો.
પછી ઉંચા અને મોટા એવા એક અશ્વપર બેસી પાપદ્ધિક એ તે કુમાર, મૃગવગેરેને મારવા માટે અત્યુત્સુક થઈ ચાલ્યા. તે અરણ્યમાં આવ્યો, ત્યા પ્રથમ દુરથી તેણે વિશ્વામિત ચિત્તવાલા નિરપરાધી નિર્ભય તથા સ્વસ્થ મનથી ઉભેલા સૂકને જોયા.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૯
જોઈને મનમાં વિચારવા લાગે કે હવે હું જલદી તે બધા સુકરેને મારી નાખું ? હાલ જે હું બીજું આડુ અવળું કાંઈ પણ કામ કરીશ તે તે સર્વ સુકી ભાગી જશે, તો મારું સર્વ મૃગયાનું સુખ ચાલ્યું જશે? એમ વિચારી પિતાના ઘડાને વેગથી એકદમ દેડા, ત્યાં દોડતાં દોડતાં રસ્તામાં તૃણથી આચ્છાદિત થયેલે એક ઉડે ખાડો આવ્યા, તે ખાડામાં ઘણું જ ઝડપથી દોડતો એ તે કુમારને ઘેડે અચાનક પડી ગયા. તેમાં પડતાં જ તે ઘેડાની સાથે પડેલા શુકુમારને ત્યાં પેટમાં એક અણીદાર લાકડાનો ખાપે હતું. તે પેસી ગયે, તે એ પેઠે કે તે પિટ કેડીને પછવાડે ચાર આગળ બહાર નીકળે ત્યા તે તેની પછવાડે ધીરે ધીરે ઘોડા પર બેસી ચાલ્યા આવતા એવા તેના અનુચરોએ તે શુકુમારને ઘેડા સહિત ખાડામાં પડતાં જોયે. જોઈને તે સહ દુખથી એકદમ બોલી ઉઠયા કે હાય, હાય !!! ખરાબ થયું. કુમાર, ઘોડાસહિત ઉડા ખાડામાં પડી ગયા. હવે તેને કેમ બચાવ થશે તેમ વિચારી તે સર્વે નૂર્ણતાથી ત્યાં આવ્યા, અને જલ્દી તે કુંવરને ખાડામાંથી બહાર કાઢયે, જ્યાં જુવે છે, ત્યા તે લાકડાને અણીદાર ખાપ વાગવાથી જેનું પેટ ફૂટી ગયું છે તથા જેના પેકમાંથી આતરડા પણ નીકળી ગયાં છે એવા તે કુમારને જોયો. પછી તેને એમને એમ કે પાલખીમાં નાંખીને તંબુમાં લાવ્યા. ત્યાં ઘણી જ વેદના પ્રાપ્ત થઈ તેને જોઈને તેનાં 'સુન એવા માણસે એ વિચાર કર્યો કે, અરે આ ' આ રાજકુમારના માતા પિતા તે ઘણું જે દુર છે, તેથી તે કાઈ બોલાવ્યા જલદી અહી આવી શકે એમ નથી, પરંતુ તેના સસરોનું ગામ અહી નજીકમાં છે, માટે તેના સાસુ સસરાને આપણે બોલાવીએ તો ઠીક કહેવાય ! એમ વિચાર કરીને તેમનાં સાસુ સ પુરાને તેડવા માટે કેઈક માણસને મોકલ્યા, તેણે એકદમ ત્યાં આવીને કુમારને વાગવા વગેરે જે કાઈ હકીકત બની હતી, તે સર્વ' કહી સંભળાવી તે સાભળી અત્યંત ખેદ પામી રુદન કરતાં તથા કલેશ કરતા તેનાં સાચું અને સસરે ઘણુ માણસને લઈ ત્યા આવ્યાં અને આવીને જ્યા જુવે છે, ત્યાં તે મહાવેદનાથી ગ્રસિત અતિ દુખિત એવા પિતાના જમાઈ ને દિઠે અને બેલાવા માંડે પણ તે બેભાન હોવાથી કોઈ પણ બેલી જ શક્યો નહિં પછી બે ત્રણ દિવસ સુધી મેટી માંદગી ભોગવીને તે મરણશરણ થઈ ગયે. ત્યારે તે તેના સાસુ સસરા તથા તે કુમારની માણસે વગેરે સર્વ કાળે કલ્પાંત કરવા લાગ્યાં. અને તે શુકકુમારના શબને બાળવા માટે કાષ્ઠની ચિતા કરી. તેમાં તેને સુવાડે તે જોઈ કુમારની સ્ત્રી જે ગુણમાલા હતી, તે પિતાના પતિ સાથે સતી થઈ બળવા તૈયાર થઈ, ત્યારે અત્યંત દુખે કરી રુદન કરતા તે ગુણમાલાનાં માતા પિતાએ તેને પકડી રાખી, ઉપદેશ દેવા મા. કે હે બહેન ! આત્મહત્યા સમાન બીજુ કે પાપ થયું નથી, અને થાશે પણ નહિ ? તે માટે તારે તે ચિતામાં વળી આત્મઘાત ૫ પાપ કરવું એગ્ય નથી અને અગ્નિમાં બળી મરવું, તે સમજણ તે અજ્ઞાનીજની જ છે, તેથી તે કામ જ્ઞાની મનુષ્યને તો કરવી લાયક
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૮ છેજ નહી. કઈ પણ બુદ્ધિમતી સતી સ્ત્રી, હજી સુધી પિતાના રવામીની સાથે ચિતામાં બળી નથી. તે જેમ કે, પ્રથમ તે રામચંદ્રની સાથે સતી સીતા, બીજી રાવણની સાથે સતી મંદોદરી, ત્રીજી દુર્યોધનની સાથે ભાનુમતી સતી, જેથી શ્રીકૃષ્ણ સાથે તેની સ્ત્રીઓ, પાચમી તેના ભાઈની સાથે તેની સ્ત્રીઓ બળી નથી. માટે હે પુત્રિ 1 પિતાના સ્વામી સાથે ચિત્તામાં પડી બળી મરવું, તે હાલની સ્ત્રીઓએ ઉત્પન્ન કર્યું છે. અને વળી હે બહેન ! પ્રાચીન ઇતિહાસ પુરાણોમાં પણ સતી સ્ત્રીને પિતાના પુરુષ સાથે ચિત્તામાં બળી મરવાને નિષેધ કરે છે, તે સાભળી ગુણમાળા એકદમ નિરાશ થઈને ઘણુ જ રુદન કરવા લાગી, કે હા વલ્લભ!! અરે ! આ મહાઘેર અરણ્યમાં એકલી અનાથ એવી મને છેડીને આપ કયા છે ? અરે ! ગુણવાન એવા આપ વિનાની વિધવા થયેલી હું હવે મરી સહવાસી સખોને શું મુખ દેખાડીશ ! આ પ્રકારે અત્યંત છાતી ફાટે તેવી રીતે રેતી અને પિતાના મસ્તકને અને હૃદયને કૂટતી એવી તે ગુણમાલાને જોઈને માતા પિતા ઘણુ જ ખેદ પામ્યાં, અને રુદન કરવા લાગ્યા. પછી તે કન્યાને ખેદ મટાડવા માટે ઘણું જ સમજાવી, તે પણ જ્યારે તે જરા પણ સમજી નહિ. ત્યારે હું પક્વોત્તર કુમાર ! તેના માતા પિતાએ જાણ્યું કે અત્યંત દુખમા પડેલી આ પુત્રી આપણું કહ્યું માનશે નહિ માટે અહીં નિકટ રહેલા એવા કઈ એક તપસ્વી પાસે લઈ જઈએ, અને તે તેને કાઈક સમજાવશે, તે તેના જીવને શાંતિ થશે ? એમ જાણી તેનાં માતા પિતા તેને તેડી અહી આવ્યાં, અને બનેલી સર્વ હકિકત કહી આપી, તે સાંભળી તે ત્રણે જણને દુખીયાં જાણી તે વસ તરાજાને ઉદ્દેશીને ઉપદેશ દેવા માંડે કે હે રાજન! ભયાનક એવા આ સંસારને વિષે રહેનારા જેને મૃત્યુનો ભય તે સદા - સર્વદા મટજ નથી અને સગાં વહાલાને જે સ ગ છે, તે પણ જોતા જોતામાં નાશ
પામી જાય છે અને તેને વિગ થયા વિના રહેતા જ નથી. કારણ કે કર્મને વશ પડેલા * પ્રાણીઓ પિતાના કર્માનુસારે અવતરે છે, તથા મરણ પણ પામે છે. તેમાં પણ જગતમાં
જેની ઉપર આપણને ઘણું જ રહ હોય તે આપણે સાથેજ જે મરતા હોય તો તે | દુઃખ નહિ. પણ તેમ તે કર્મરુપ જલપ્રવાહમાં પડેલા જીવનું બનતુ જ નથી માટે
સંસારમાં પચેદ્રિયના જે ભેગે છે, તે પણ ડાભની અણુ પર રહેલા જલબિંદુની સમાન , અસ્થિર છે અને વળી રેગ, અને શેક રાત્રિ દિવસ મનુષ્યને બાલ્યાજ કરે છે. માટે
જ્ઞાનીજને તે આવા દુ ખદાયક સ સારમાં આસક્ત થવુ ચોગ્ય જ નથી. હા આ સ સારા રહીને જે જીવ પુણ્યોપાર્જન કરે, તથા સ્વજનને નેડ છેડી તપોલિમી સાથે પિતાના ' દેડની એજના કરે અને સ સારિક સકળ આયાસને છોડી વનમાં વાસ કરે, તેજ જીવ
ઉત્તમ કહેવાય. છે આ પ્રકારને કુલપતિને કરેલે ઉપદેશ સાભળીને રાજ તથા રાણું બને જણ વિરાગ્ય પામી તાપસી દીક્ષા લેવાને તત્પર થયા, પરંતુ તેઓને દી તે દુખિત અને વિધવા
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૧ એવી પિતાની પુત્રીને છોડવાનો માટે વિચાર થઈ પડે? હવે ત્યાં તે શેકથકી જોરાક વિરામ પામેલી એવી તેની પુત્રી ગુણમાલાએ વિનંતિ કરી કે હે મહારાજ ! આપને જે મને દીક્ષા દેવી ચગ્ય ભાસતી હોય, તે આ?િ તે સાભળી કુલપતિએ કહ્યું કે દીક્ષા જે લેવી તે તો સહુને ચગ્ય જ છે, તેમાં તમારા જેવાં સંસારમાં મડાદખી જીવને તો વિશેષે કરી લેવી જોઈએ.
પીડિતાનાં પરાભૂત્યા, તાડિતાનાં તથા પદા |
દુસ્થિતાનાં ભવસ્થાનાં, શરણું તાપસવ્રતમ્ અર્થ – પરાભવથી પીડિત અને આપત્તિથી તાડિત, સંસારને વિષે અત્યંત દુખિત એવા જનને તે તાપસવ્રત જે છે, તેજ શરણ છે. તે સાંભળી પુષ્પમાલા રાણી બેલી કે હે ગુરે ! આ મારી પુત્રી સગર્ભા છે, માટે સગર્ભા એવી સી જે સુખમાં હોય તે તે લેવી ઘટે નહિ, પરંતુ જે તે દુઃખિત હોય તે લેવી ઘટેજ છે. માટે આ સ્ત્રીને દુઃખનું વિસ્મરણ કરવા માટે દીક્ષા લેવી યંગ્ય જ છે. અને વલી દુઃખનું વિસ્મરણ કરનાર દીક્ષા જેવું બીજું કઈ ઉત્તમ આચરણ છેજ નહિ? તે માટે આ તમારી પુત્રીને તે દીક્ષા લેવાની જરૂર છે અને તેમ કરવામાં મારી સંમતિ છે. તે સાંભળીને આ રાજા રાણુ ખુશી થયાં પછી વસંત રાજા ઘેર આવી પિતાના છ પુત્રને રાજ સેંપી સામેતાદિકની પિતાની સ્ત્રી, તથા વિધવા પુત્રી, તેણે સહિત તેણે તાપસી દીક્ષા લીધી, અને પછી તે ત્રણે જણ તાપસી ક્રિયા કરવામાં પ્રવૃત્ત તથા શુદ્ધ થાનને વિષે તત્પર રહેવા લાગ્યા.
હવે તે ગુણમાલાને પણ પૂરા દિવસે અમારી પર્ણકૂટીમાં એક પુત્રી અવતરી. પરંતુ તે ગુણમાલા તે સુવાવડમા થીજ દારુણ રેગ થવાથી તથા પ્રતિદિન વર આવવાથી નિશ્વની વેદનાથી મરણ પામી ત્યારે તેને દુઃખે કરી દુખિત એવી તેની માતા પુષ્પમાલા અત્યંત દુખ પામી રુદન કરવા લાગી ત્યારે ત્યાની રહેનારી તાપસી સ્ત્રીઓએ તેને વૈરાગ્ય કારક વાતેથી બેધ દઈ શાતિ પમાડી.
પછી ને કરી ઉત્પન્ન થયેલા પિતાના સ્તનના દુધથકી તે કન્યાની માની માં પુષ્પમાલાએ ધવરાવી ઉછેરવા માંડી તેથી તે વનમા ને વનમાજ મટી થઈ, તેથી તેનું નામ વનમાલા પાડયું, અનુક્રમે તે કન્યા સર્વ તાપસીઓના મનને આહાદકારક એવા યૌવન વયને પ્રાપ્ત થઈ હવે તે કુલપતિ, પિતાના શિષ્ય થયેલા વસંતમુનિને પિતાની પાટ પર બેસાડી દેગ માર્ગ સાધી સ્વર્ગમાં ગયા. અને પુછપમાલા પણ દેવગે મરણ પામી હવે તે પોત્તર કુમાર તે કન્યાના માતા પિતા તથા માની માએ સર્વ મરણ પામેલાં હોવાથી તે કન્યા અત્યંત દુઃખી થઈ રુદન કરવા લાગી તેને જોઈને મડાગેહથકી મેડિત થયેલે હુ ચિનાક્રાંત થયે થકે એ કન્યાનું પાવન પણ કરવા લાગે છે
Page #160
--------------------------------------------------------------------------
________________
ઉપર અદ્યાપિ પર્યત તેનું પાલન પિષણ કરું છું. અને તેના વિવાહ માટે તેને વરની પણ શેધ કરું છું. તથા તે વિષે મારા ગુરુ મને કહે છે કે આ વનમાળા કન્યા સાથે જેને વિવાહ થશે તે મોટે રાજા થશે હે કુમાર તે કન્યા આ આપની પાસે ઉભી રાખેલી છે. આ પ્રમાણે જે ખરી વાત હતી તે કહી આપી. હે કુમાર ! બીજુ તે ઠીક, પણ સર્વસંગત્યાગી એવા મને દૈવયેગથી તેની સાથે પુત્રીવત્ ને લાગે છે, તેથી જે તમે તેનુ દયા કરીને પાણિગ્રહણ કરે તો હું તે નેહરુપ પાશથી છૂટુ ? તે સાંભળી પક્વોત્તકુમારે ખુશી થઈને તેનું વચન સ્વીકાર કર્યું. પછી તે વસંતકુલપતિએ વિવાહની સર્વ સામગ્રી એકત્રી કરીને તે કન્યાની માની માના જે કઈ વસ્ત્ર આભૂષણ વગેરે રાખી મૂક્યાં હતાં અને બીજા પણ કેટલાંક નવા કરાવેલાં આભૂષણ વસ્ત્ર વનમાલાને કન્યાદાનમાં આપી દીધાં. અને વસંત મુનિએ પોતાની પાસે જે સિદ્ધવેતાલ નામે વિદ્યા હતી તે પણ કુમારને આપી દીધી હવે પદ્યોત્તર કુમાર પણ નવોઢા એવી તે વનમાલા સાથે કેટલાક દિવસ ત્યાં રહીને પછી તે વસંતમુનિની રજા લઈને ત્યાથી ચાલ્ય, અને પિતાના માતામિડના વિગ થવાના દુખે દુખિત એવી પિતાની પ્રિ સ્ત્રીને કેટલીક વિનેદની વાર્તાઓથી આનંદ પમાડતો થકે કેમે કરી તે મથુરા નગરીમાં આવ્યું.
હવે ત્યાં બીજા પણ કેટલાક રાજકુમાર આવ્યા. પછી જ્યારે સ્વયંવરને ઉત્તમ દિવસ આવ્યો, ત્યારે સૂર્યસમાન પ્રકાશિત મુકુટ વગેરે આભરણે ધારણ કરેલા રાજકુમારે પૂર્વોક્ત સ્વયંવર મંડપમાં મણિ અને રનથી જડિત ઊંચા તથા નીચા એવા માગડાઓ વિષે યથાયોગ્ય રીતે સુરકુમારની જેમ આવી બેઠા પછી દિવ્યવેષને ધારણ કરનારા એવા તે કુમારે પિત પિતાની જેવી જેવી ભેગ સામગ્રી અને પિત પિતાનાં જેવાં જેવાં નાન પ્રમુખ હતા તે એકબીજાની સ્પર્ધાને બતાવવા લાગ્યા. એટલે તે રાજકુમારે એમ જાણે છે કે અમારી જે કઈ સંપત્તિ વગેરે છે, તે જે આ બન્ને કન્યાઓને બતાવીએ તો તે કન્યાઓ તેથી લેભાઈને અમને જ વરે ? હવે એવા સમયે ધન્ય અને શુભ એવી લીલાઓથી સુશે ભિત વિવાડને એગ્ય એવા વસ્ત્ર તથા આભુષણેએ મનહર જાણે સ્વર્ગમાંથી આવેલી રંભા અને તિત્તમા નામે અપ્સરાજ હોય નહિ ? એવી તે ચંદ્રલેખા અને સૂર્ય લેખાનામે બન્ને રાજકન્યાનું પે તા . હાથમાં ઉત્તમ એવી વરમાળાને ધારણ કરીને એક રથમાં બેસીને તે સુશોભિત એવા સ્વય વર મંડપ પાસે આવી અને પછી રથથી નીચે ઉતરી સ્વયંવર મંડપમાં ચાલી ચાલતાં ચાલતા તે કન્યાઓની પાસે ત્યા બેઠેલા રાજકુમા, રેના ગુણ કુલ વગેરે કહેવા માટે રાખેલી ભાટીએ જે જે કુમાર પાસે તે કન્યાઓ આવે તે તે રાજકુમારના ગુણગ્રામનું વર્ણન કરવા માંડયુ. અને તેવી રીતે આખો સ્વયંવર મંડપ ફરીને પાછી તે કન્યાએ અસ્થાને આવી પરંતુ તેના મનમાં તથા નજરમાં કેઈ પણ રાજકુમાર આવ્યું નહિ ત્યારે વલી તે બીજી વાર સ્વયંવર મડપમા વરમાળા લઈ ચાલો અને ચાલતા ચાલતાં દેવકુમારસમાન જ્યા પોત્તર કુમાર બેઠેલે છે ત્યા
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૩
આવી અને તેની પર અને કન્યાની એકજ સમયે દષ્ટિ પડી, કે તરત તેઓનું મન તે કુમારમાંજ ચેટી ગયું, તેથી એકદમ તે બને કન્યાએ પત્તર કુમારના ગળામાંજ વરમાળાનું આરોપણ કર્યું, તે વખતે જ્યા જય શબ્દ થવા લાગ્યા તથા અનેક વાદ્યો પણ વાગવા લાગ્યા અને ત્યાં બેઠેલા રાજકુમારો સિવાય સહ કેઈ ને અત્યંત પ્રસન્ન થઈને એક સાથેજ કહેવા લાગ્યા કે “અહો ! આ બન્ને કન્યાએ તે પડ્યોત્તર કુમાર વચે. તે જોઈને કૃતાતની પેઠે કે પાયમાન થયેલે એ કઈ એક સાકેતપુરનો વિદુર નામે રાજા ત્યાં આવી સર્વ રાજકુમાર મ ડળને કહેવા લાગ્યું, કે હે રાજકુમારે! આ અલ્પજ્ઞ મૂર્ખ એવા પોત્તર કુમારે હાલ આ બન્ને કન્યાઓને જે વરી છે તે પાપીએ આપણું સર્વનું નાકજ કાપ્યું છે. માટે તેને અહીંથી જીવતો જવા દેશે નહિ છે અને જે જે તે ભાગી જાશે, માટે તમે જ પકડે પકડે! એ દુષ્ટના મદને તમે કેઈ જે નહિ ઉતારે, તે પણ હું તે તેને મદ એક ક્ષણમાંજ ઉતારી દઈશ તે સાંભળી સામર્ષ થયેલા રાજકુમારે તરત હથિયાર લઈને લડવા માટે સન્નદ્ધ થઈ ગયા પછી તે પોત્તર કુમારના સસરા ચંદ્રવજ રાજાએ જાણ્યું કે આ મારો જમાઈ એકલે છે, અને એ રાજકુમાર તે ઘણું છે, તેથી તેની હું સહાય કરું ? નહિ તે પોત્તરે મારી અને કન્યાને વરી છે, તેથી મને મોટું દુઃખ થશે? તેમ જાણે તેને આશ્રય આપવા માટે સૈન્ય તૈયાર કરી લડવા બહાર પડશે. તે જોઈને વિદુર રાજાએ જાણ્યું કે તેને સાસરે તેની સહાય માટે મલ્યો, તે માટે હવે તે બને જણને જીતી સકીશ નહિ, તેથી એક વાચા દૂતને મોકલી સામ, દાન, વિધિભેદથી સમજાવી અને એમ સમજાવ્યા પછી કઈ રીતે તે બે કન્યામાથી મને એક પણ કન્યા આપે છે? જે આપે તો તે ઠીક થાય નહિ તે પછી છેવટે લડવું તે છે? એમ વિચારી એક વાચા દૂતને તે ચદ્રવજ રાજા પાસે મોકલ્ય, તે દૂતે આવીને તે ચદ્રવજ રાજાને કહ્યું કે રાજન્ ! મને સાંકેતપુરના વિદુર રાજાએ મોકલેલે છે. તેણે કહેવરાવ્યું છે કે, “ અહીં આવેલા કેઈ પણ રાજકુમારને એક કન્યા તમારે આપવી જ જોઈએ કારણ કે આયા વિના આ અમારે રાજકુમારે કેપ શાંત થશે નહી. તથા તમને સહુને સુખ શાતા પણ રહેશે નહિ અને માટે ઉત્પાત થશે ? વલી હે કૃપ! તમે સર્વ રાજ કુમારને આમંત્રણ કરી તેડાવીને એકજ જણને બને કન્યાઓ આપી દીધી તે તમેએ અમારુ સહનું મેટું અપમાન કર્યું છે અને નાક કાપ્યું છે? માટે અમારા કહેવા પ્રમાણે એક પણ કન્યા જે નહિ આપે તે તમારા જમાઈને એ બન્ને કન્યાને પરણી પોતાને ઘેર જવું, બહુ જ કઠિન થઈ પડશે? પોત્તરને નાશજ થશે? એ વાકય સાંભળી મથુરાપતિ એ ગ ધ્વજ રાજા બોલ્યો કે હે દૂત ! તું આવા કટુ વાક્ય ન બેલ અને તું તારા સ્વામીનું ડિન કરવા આવ્યું છે ખરે, પરંતુ કાઈ યુક્તાયુક્ત સમજતેજ નથી કારણ કે જે સંશાથી વૃથા માટે કલેશ ઉત્પન્ન થાય તે સ દેશ દેતા જરા પણ ડર કેમ રાખતે
पृ. २०
Page #162
--------------------------------------------------------------------------
________________
પ૪
નથી ? ત્યારે તે ક્રૂત ખેÕા કે હૈ રાજન્ આપ કહે છે, એમજ મારા સ્વામીને ભક્ત છું એમ તે સહુ કાઈ જાણેજ છે પરંતુ જો વિચાર કરશે તે આપના પણુ હું તૈષી છુ, કેમ કે આપના જમાઇના અને મં સૈન્યના જીવાને મચાવવા ઈચ્છું છુ કદાચિત્ અમે ખલવાન છીએ, તેા અમારા વિદુરરાજાને કાઈથી પણ પરાજય કોઈ દિવસ થાય એમજ નથી ! પરાજય થાય એમ તે નૃણુતા હા તે તે આપની મેાટી ભૂલ છે કારણ એક કોઈ મોટા મલવાન હસ્તી હૈાય તે તેને પણુજન જો દમન કરે છે, તે તેનુ દમન થાય છે અને તેથી તે ખીચારાના શરીરને કીડીએ જેવા હલકા જીવાને ખાવાને પ્રસંગ આવે છે. આવે! અતિ પ્રકાશમાન સૂર્ય છે, તે પણ જે ઘણા વાદળાએથી ઘેરાઇ જાય છે, તે તે નિસ્તેજ થઈ જાય છે. તેમજ એક જણુ કાચિત્ શૂરવીર હાય તે પણ જ્યારે તેને ઘણા સુભટે વીટી લેછે, ત્યારે તે પરાભવ થયા વિના રહેતેજ નથી હવે આ પ્રકારની સર્વ વાત ત્યાં નજીક ઉભેલા પદ્મોત્તર કુમારે સાંભળી કે તુરત તે ખેલી ઉઠયેા કૃત ' તું ઉંધા તથા રોગુણ ભરેલા વચન કેમ મકે છે?
1
તેઓને સ્વયંવર મડપમાં આવવુ જ ઉચિત નથી. વળી અહી આવનારા રાજકુમારે ને તે પ્રથમ જાણુનું જ જોઇએ, કે સ્વયંવર મ ડપમા જે કન્યા હશે, તે તે કાઇ પણ એક વરનેજ વશે? તેમ જાણતાં છતા જ્યારે પેાતાના દુર્ભાગ્યથીજ પેાતાને તે કન્યા ન વરે ત્યારે તેમા તેનુ માનભંગ થયું કહેવાય ? ના નજ કહેવાય. માટે તારા સ્વામી વિદુર રાજા જે છે, તે ચિત્તને વિષે ખેટો પરાભત્ર માને છે? તેથી તે સ્પષ્ટ રીતે એમ જણાય છે, કે તે કાચી બુદ્ધિવાલે માણુસ છે, તેમજ વળી તેણે પોતાના ચિંતક એવા ડાહ્યા મ મત્રિએ પણ રાખ્યા નથી વલી હું દૂત તારા સ્વામી વિદુર રાાનુ નાક તેા જાથી મારા ગળામા આ કન્યાઓએ વરમાળા આરોપણ કરી, ત્યાંથીજ કપાઈ ગયું છે, તેા વલી પાછે તે કાપેલા નાકપર તારી સાથે મેકલેલા સ દેશાથી ક્ષાર ભભરાવાની શા માટે ઈચ્છા કરે છે? આ પ્રકારના કુમારના વચન સાભળી ક્રોધાયમાન થયેલે તે દૂત પણ ઘણા જ મનમા ક્રોધ પામી શીવ્રતાથી પોતાના સ્વામી પાસે આવ્યે અને ત્યાં આવી બનેલી સ વાત કહી દેખાડી. તે સાંભળી કૃતાંત સમન કપાયમાન થયેલા વિદુર રાાએ તરત પણુનૂર વગડાવ્યાં. અને હાથી તથા ઘેાડાથી સૈન્ય સડિત લડવા માટે તૈયાર થયેા. તે જોઈને ખીન્ન રાજકુમારેા પણ પાત પેાતાનુ સૈન્ય તૈયાર કરી લડવા તત્પર થયા. અને તેઓએ પણ રણતુર વગડાવ્યા પછી તે સને લડવા તૈયાર થયેલા એઇને ચંદ્રધ્વજ રાજા પેાતાના સૈન્યને તૈયાર કરી લડવા તત્પર થયે અને તેણે પશુ રણનુર વગાડવવા માડયાં. આ પ્રમાણે ચદ્રધ્વજ રાજાને લડવા તત્પરું થયેલે જોઇને પદ્મોત્તર કુમાર કહેવા લાગ્યા કે હે પ્રભુ ! અવા કીટકસમાજ તુચ્છ રાજકુમારની સાથે તમારા જેવા મેટા ચઢ્ઢાએને શા માટે લડવા જવુ જોઇએ ? અને આપે લડવા માટે મેટુ જે સૈન્ય તૈયાર કહ્યુ, તે તે સૈન્યનુ પશુ આવા અલ્પ યુદ્ધમા શું કામ છે ? ત્યા
Page #163
--------------------------------------------------------------------------
________________
* ૧૫૫ - તે હું એક જ જઈશ, કારણ કે તે પણ સર્વે બાળકો છે. તે સર્વેને પરાજય કેટલી
વારમા કરું છુ ? એમ કહી તે ચદ્રવ જ રાજાને તેની સેનાને અને પિતાની સેનાને સપથ દઈને પાછાં વાળી અને પિતે એળે જ રથમ બેસી સિહની જેમ યુદ્ધભૂમિમા ગયે. ત્યા તેને જોઈને સામર્થ્યવાન એવા વિદુરાદિક રાજાઓ બેલ્યા કે, મંદમતે ' તે જ્યારે તારે પરાક્રમના અભિમાનથી સર્વ સૈન્યને કાઢી મૂક્યું, ત્યારે તું પણ આ રણભૂમિથી જલદી ભાગી જ કારણ કે અમે બાળક એવા તારા એકલા સાથે યુદ્ધ નહીં કરીએ ? ત્યારે લીલાથી લલિત એ પશ્નોત્તર કુમાર છે કે, આવી ખલ સમાન વાણી બોલવાનું તમારે શું પ્રજન છે ? હું પ્રગટ રીતે તમારી સર્વની સામે ઉભો જ છું, માટે તમારામાં જેટલું જોર હોય તેટલુ દેખાડે. વૃથા બકવાદ શા માટે કરે છે? એ વચન સાભળી ક્રોધાયમાન થયેલા રાજકુમારો એકદમ પ્રહાર કરવા તત્પર થઈ ગયા તે જોઈને તે વસંત કુલપતિની આપેલી વેતા વિદ્યા જે હતી, તેનું કુમારે સ્મરણ કહ્યું કે તે વિદ્યાના પ્રભાવથી પૈરીઓએ જે શસ્ત્રો તથા અસ્ત્રો કુવર પર નાખ્યાં હતાં તે તેજ શસ્ત્રોથી જ વેતાલમત્રથી સાપ થયેલા પિશા નિર્દયપણે તે રાજકુમારને જ મારવા લાગ્યા. તેથી તે સર્વ ૨ જકુમારે અતિ પ્રહારથી દીનવદન થઈ જીવવાને વિષે પણ નિરાશ થઈ ગયા. પછી પોત્તર કુમારનુ આવુ અત્ય ત પાકમ જોઈને યુદ્ધ કરવા આવેલા સર્વ રાજકુમારનો અગ્રેસર વિદુર રાજા ગર્વપર્વતથી નીચે ઉતરીને અર્થાત્ હારી જઈ નમ્ર થઈને એકદમ કુમારના બનને ચરણમાં આવી પડ્યો અને કહેવા લાગ્યો કે હે કુમાર ! મા અપરાધી એવા અમે છીએ. અમારૂ રક્ષણ કરે, રક્ષણ કરે! તેવા દીન વચન સાભળીને તે કુમારે તુરત તાલ વિદ્યાને ઉપસંહાર કરી લીધા પછી યુદ્ધ કરવા આવી પરાજય પામેલા એવા સર્વ રાજકુમારોએ કુમાર પાસે ક્ષમા માગી અને સહુ કેઈ દાસ સમાન થઈ રહ્યા. કુમારના સૈન્યમાં તથા ચ ધ્વજ રાજાના નગરમાં વધાઈ વાગવા લાગી. પછી તે ચાવજ રાજાએ અત્ય ત અપમાન પામેલા એવા તે રાજકુમારને સન્માન કરી પિત પિતાને ગામ જવા આજ્ઞા આપી. એમ પોત્તર કુમારના પ્રભાવથી સર્વ કલેશ નાશ પામ્યા. પછી સ્વય માં વરમાળા આરેપી વરેલી પિતાની બન્ને કન્યાને ચંદ્રવજા વાગે તે પોત્તર કુમાર સાથે પરણાવી દીધી વિશ્વને વૃભ એ તે કુમાર કેટલાક દિવસ ત્યાં રહીને પછી પિતાના સસરાની આજ્ઞા લઈ મેટા એન્યથી પૃથ્વીને આચ્છાદિત કરતે થકે પરણેલી એવી બને અને સ્ત્રીઓથી સહન સ્વનગરમાં આવ્યું. ત્યારે તેના માતા પિતાએ ઘણે જ આનદ પામી મેટા મહેસવધી વધુ મહિત તે મનેહુર પુત્રને પ્રવેશ કરાવ્યા પછી તે પિતાના પુત્રને, મંત્રી, સામંત પ્રમુખની સમ્મતિથી યુવરાજપદ ઉપર પ્રાપ્ત કર્યો. અને તે કુમારપણે પોતાના પૂર્વકૃત પુણ્યથી વિપષસુખને ભોગવવા લાગ્યો - હવે જે અનાવલીને જીવ દેવમી ડરિવેગ નામે વિદ્યાઘર થઈને અવતર્યો છે. તેને વૃનાનકડે છે કે વૈરાગ પર્વત પર વિદ્યાધરના રાજ્યની દક્ષિણ અને ઉત્તર
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રેણિ છે તેમાં ઉત્તરશ્રેણિને વિષે તે શ્રેણિતું ગારભૂત ગગનવલ્લભ નામે એક નગર છે. તેનું વિદ્યાધરશિરોમણિ એ કનકકેતુ ન મે વિદ્યાધર રાજ્ય કરે છે, તેને બે સ્ત્રીઓ છે. તેમાં એકનું નામ કનકવતી અને બીજીનું નામ રત્નાવલી છે. તે બને કન્યાના જન્મ દિવસને વિષે કઈ એક નૈમિત્તિકે આવીને કહ્યું કે જે કઈ ભાગ્યવાન પુરુષ, એ બન્ને કન્યામાથી એક કન્યાને વરશે, તે ભાવીકાલે આ વૈતાઢય પર્વતની એક શ્રેણીના અધિપતિ થશે? અને જે ભાગ્યશાળી પુરુષ અને કન્યાનું પાણિગ્રડણ કરશે તે આ વૈતાઢય પર્વતની ઉત્તર અને દક્ષિણ, એ બને શ્રેણિઓને ભાવીકાલે ભક્તા થશે હવે યૌવનવસ્થા પ્રાપ્ત થવાથી તે બન્ને કન્યાનુ સર્વાગ સૌ દર્ય જોઈને તેના પિતાએ સ્વયંવર કરવાને પ્રારભ કર્યો ત્યારે તે કન્યાના પિતા વિદ્યાધરના તેડાવ્યાથી કલાકલાપોથી સ પન્ન વિદ્યાથી ઉત્તમ, મહાપવાન, એવા કેટલાક વિદ્યાધર આવ્યા એમ ઘણા વિદ્યારે એકઠા થયા. તેમાં પૂર્વોક્ત હરિવેગ વિદ્યાધર પણ આવે, ત્યારે તે બને કન્યા સહુ કુમારે ત્યાગ કરી તે હરિગને જ વરી તે વખતે તે કન્યાના પિતા કનકેતુ રાજાએ તે કન્યાના લગ્નને માટે સમારભ કર્યો.
હવે કેટલાક દિવસ તે હરિવેગ પિતાની બન્ને સ્ત્રીઓથી સહિત ત્યા રહીને સસરાની આજ્ઞા લઈ ત્યાંથી અનુક્રમે પિતાને ગામ આવ્યો. હવે તે કુમારને પિતા તરગ વિદ્યાધર મનમા ખુશી થઈ વિચારવા લાગ્યો કે અહો ! આ મનુષ્યના ભવમાં પ્રથમ વિદ્યાધરને ભવ તેજ મહાપુણ્ય કરી થાય છે. તે તેમાં આ મારા પુત્રને જન્મ થો છે તેમા પણ વળી આ મારે પુત્ર બીજા વિદ્યાધર કરતા ભાગ્યશાળી દેખાય છે. કારણ કે જેમ કેઈ એક સુકૃતી પુરુષ શ્રીને અને કીત્તિને વરે, તેમ આ મારે પુત્ર હરિવેગ, ઉત્તમ એવા કનકકેતુ રાજાની બને કન્યાને વર્યો છે. નડિ તે અ વા મોટા પક્રમી એવા લક્ષાવધિ વિદ્યાધરની ઉપેક્ષા કરીને તે કન્યાઓ આ મારા હરિગ પુત્રને જ કેમ વરે? વળી જ્ઞાનનું વચન છે, તે કન્યાઓને જે પુરુષ વરશે તે વૈતાઢય પર્વતની ઉત્તર દક્ષિણ એણને રાજા થશે, તે તે જ્ઞાનીનું વચન કેઈ દિવસ ખૂટુ પડે ? ના, પડે જ નહિ તેથી તે રાજ્ય પણ જરૂર મારા પુત્રને જ મળશે માટે આ હરિવેગે તે પૂર્વ જન્મે શું પુણ્ય કર્યું હશે ? તે વાત કેવલી વિના બીજુ કઈ જાણે નડિ માટે કઈ ઠેકાણે કેવલી ભગવાન્ હોય, તે ત્યાં જઈ તેમને પૂછી જોઈશુ ? એમ વિચાર જ્યા કરે છે ત્યાં તે કાનભાનુ વિશ્વના મનને હરણ કરનાર, એવા શ્રીતેજનામે કેવલી તેજ ગામના ઉપવનને વિષે સમેસર્યા તે સાંભળી તે રાજા પિતાને હરિગે પુત્ર અનેક સામત મંત્રીશ્વર ચતુરગી એનાથી યુક્ત તે કેવલી ભગવાનને વાદવા માટે આવ્યો. ત્યાં આવી કેલીને નમન કરી સહ કઈ જ યાચિત સ્થાન પર બેઠા. ત્યારે પિતે પણ બેઠે પછી કેવલી ભગળને દેશના દેવને પ્રારંભ કર્યો. તે દેશના સર્વે સાભળીને સમય જોઈને તરવેગ રાજાએ પૂછયું કે હે ભગવાન ! આ હરિગ નામે મારો પુત્ર પૂર્વજન્મ કે
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૭
હતા, અને તેણે શું સુકૃત કર્યું હશે ? જે તેને અનાયાસે સર્વ સુખ પ્રાપ્ત થયું છે? તે સાભળી કેવલી ભગવાને પ્રથમ થયેલા શ ખરાજા અને કલાવતી રાણીના ભવથી આરંભીને અડી બને જણના બાર ભવ થયા તેની સર્વ કથા કડી બતાવી અને હાલમાં તેરમા ભવે એ હરિવેગ કુમાર થયેલ છે, તે કહ્યું, તથા તેના પ્રત્યેક ભવમાં નિર્મળ થયેલા ધર્મના ભાવે, તથા ધર્મસેવન કરી જે પુણ્યાનુબંધી પુણ્ય વૃદ્ધિગત થયું તે તથા હાલમાં પણ તે પુણ્યના માર્ગે કરી બન્નેને સુખ પ્રાપ્ત થયેલું છે તે સર્વ જણાવ્યું.
તે સર્વ સવિસ્તર ચરિત્ર સાંભળીને ઉત્તમ પરિણામવાળો એ તરવેગ રાજા પિતાના પુત્ર હરિવેગને રાજ્યસન પર બેસાડીને કેવલી ભગવાન પાસે મને હર એવા ચારિત્રને અંગીકાર કહે છે અને હરિવેગ પણ પિતાના પૂર્વના બાર ભવ સાંભળી જિનમતને વિષે પ્રીતિવાળે થઈને ધર્મને અગીકાર કરે છે પછી પૂર્વજન્મના પ્રેમે કરી તે હરિગ કેવલી ગુરુને પૂછવા લાગ્યું કે હે ભગવાન તે અગ્યારમા ભાવમાં થયેલે શૂરસેન કુમારને જીવ બારમા ભવમાં દેવ થયે હતો તે ત્યાથી અવીને હાલ તેરમા ભવમા ક્યા અવતરેલે છે અવતર્યો છે, તે તેનું શું નામ છે? અને તે સુલભબોધી કે દુર્લભાધી? તથા તે જિનધર્મને પ્રાપ્ત થયેલ છે, કે મિથ્યાત્વી છે? તે સર્વ કહો તે સંસળી ભગવાન બેલ્યાં કે હે પુણ્યાત્મન ! સાંભળ હાલ તે સૂરસેનકુમારનો જીવ તે દેવપણાથી અને દક્ષિણ ભારત દ્ધના મેખડને વિષે ગર્જનપુરના રાજાને પદ્યોત્તર નામે પુત્ર થઈ અવતરેલ છે. પરંતુ તે જિનધર્મને પ્રાપ્ત થયેલ નથી. પામવાને ચોગ્ય છે, અર્થાત્ તે સુલભબેધી છે. અને હું કુમાર ! કઈ જીન ધર્મ પામવાને ચગ્ય , તે પણ ગુરુ સામગ્રીના અભાવથી તે જીવ ધર્મને પ્રાપ્ત થઈ શકતા નથી પ્રાણીઓને ધર્મ રનના રોગો હોય તો પણ તેને સુવિશુદ્ધ ધર્મનું આચરણ કરનારાઓને એવા ધર્માચાર્યને વેગ વિના ધર્મની પ્રાપ્તિ થતી નથી જેમ કે યુદ્ધ વિદલ પાષાણ હોય પણ તે પાષાણની પ્રતિમા સૂત્રધારના રોગ વિના કદાપિ બનતી નથી હે રાજન્ ! પૂર્વે બ્રાહ્મણોના ભયથી મુનિઓ વિહાર કરતા અટકયા હતા તેથી ગુરુ સામગ્રીના અભાવથી તે પોત્તર કુમાર સમ્યકૃત્વ પામ્યો નથી. તેમ વળી બ્રાહ્મણે પણ તે સુભબોધી હોવાથી તેને શિવધર્મવાસિત કરી શક્યા નથી. હાલ તે તે કાચમણિઓની મધ્યે મરકતમણિ હોય તે થઈ રહેલ છે પરંતુ હે ભાઈ ! તે પોત્તરકુમાર, તમારાથીજ જિનધર્મને પામશે. અને પછી સમ્યકત્વને પામશે એ પ્રમાણે સર્વવૃત્તાંત હરિગ વિદ્યાધર સાભળીને અત્ય ત હર્ષાયમાન થયો કે ભગવાનને નમસ્કાર કરીને પિતાના સ્થાનક પ્રત્યે આવ્યા. ત્યાં મોટી ત્રાદ્ધિવાળો થઈ, પૂર્વોક્ત જ્ઞાનીના કહેવા મુજબ વૈતાઢય પર્વતની ઉત્તર દક્ષિણ શ્રેણીના વિદ્યાધર રાજાઓએ અર્ચિત અને અતુલ તેજે કરી પ્રદીપ્ત કે અનુકૅમે ત્યા આવી સર્વ વિદ્યાધરેન ચકી કહેતાં સ્વામી
હવે એક દિવસે કેવલીનું વચન યાદ રાખીને તે પોત્તર કુમારને જિનધર્મને બોધ
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૮
દેવા માટે પિતાના રાજ્યપર મંત્રીને બેસાડી તે હરિગે કાજલના સમૂહ સમાન કાળો પીળી અને વસ્તુળાકાર એવી સુવાલે, કેડીના હારથી અલંકૃત; મટે ગીવા તથા કપાળ રૂક્ત, વિશાળ ઉદરવાળો મનહર હાથ પગવાળે, સ્કૂલ દેહયુક્ત, શબ્દાયમાન થતી ઘુઘરવાળો તથા લેઢાની સાકળથી સહિત એ એક વૈકિય વિદ્યાર્થી મિંદડો બનાવ્યો. ગળામાં બાઘેલી સાકળને હાથમાં લઈને અત્ય ત ઉસુક થયે થકે તે હરિગ પિતાના મિત્ર પોતર કુમારના ગજનપુરના ચેકમા આવી ઊભો રહ્યો ત્યાં તે તે નગરનાં લેકે તથા ત્યાના રહેવાસી કેટલાક બ્રાહ્મણે એકઠા થયા અને તેની પાસે એવા મેટ ઉત્તમ મિ દડો જોઈને તે સર્વ હરિવેગને પૂછવા લાગ્યા કે હે પાથજન ! આ માર તમે મૂળ તે લઈને અમને આપશે? ત્યારે હરિવેશ બોલ્યો કે તેના મૂલ્યની કઈ તમને ખબર છે? ત્યારે તે લોકોએ પૂછ્યું કે તેનું શું મૂલ્ય છે? ત્યારે તે બે કે તેનું મૂલ્ય તે લાખ દિનાર થાય છે? તે સાભળી નાગરિકજને હસીને કહેવા લાગ્યાં કે આ તે તમે બે છો શુ? કેઈ ઠેકાણે આવા મારનું આટલું બધું મૂલ્ય હોય? જે તમે વિચારી બેલશે તે કઈ પણ લેશે? ત્યારે તે બે કે હે લેકે ' ગુણોનું મૂળ છે, પણ કેઈ વસ્તુનું મૂલ્ય નથી. મને ડર ગુણવાળુ કાષ્ઠ છે, તે લક્ષપરિમિત દ્રવ્યના મુલ્યવાળું થાય છે, અને જે ગુણહીન હોય છે, તે કોઈપણ ઠેકાણે મુલ્ય પામતેજ નથી. ગુરુ, દેવ, બ્રાહ્મણ, કપિ, હય, હસ્તી બેલ, પત્થર અને વસ્ત્રાદિક, તેમના ગુણપણાથી અને ગુણરહિતપણુથી મોટો ફેર ફાર હોય છે તેમજ માર મારમાં પણ મોટે ભેદ હોય છે અશ્વ અધમ હાથી હાથીમા, કાષ્ઠકાષ્ઠમ, પાવણ પાષણમાં, વસ વસમા, સ્ત્રી સ્ત્રીમાં, પુરુષ પુરુષમા, જળ જળમા, ઘણેજ ફેરફાર હોય છે. વલી દેવ દેવમાં, ધર્મ ધર્મમા, શ્રમણ શ્રમણમા, બ્રાહ્મણ બ્રાહ્મણમા, ભુવન ભુવનમાં પણ નિશ્ચય ફેરફાર હોય છે એ વચન સાંભળી તે નગરના રહેવાસી બ્રાહ્મણે બોલ્યા કે એ તે તમે ઠીક કહે છે, પણ આ તમારા બિલાડામાં એવા કથા ગુણે છે? કે જેથી તમે મોટી કિમત કરે છે? માટે તેમના ગુણો તે કહે? તે સાભળી હરિવેગ બે કે આ અમારા મી દડામાં કેટવધિ ગુણે છે તે ગુણે કઈ તમારી પાસે કહેવાના નથી. તેના ગુણે તે આ ગામના રાજા પસે કહીશુ કે, જેથી તે સાંભળી અમારા કહેવા પ્રમાણે તેની કિંમત તે રાજા આપી શકે? અમારી મહેનત પણ સાર્થક થાય ? તમારા જેવા ભીખારી પાસે તેના ગુણે કહેવાથી શું લાભ થાય? અને એવી લાભ વિનાની વૃથા માથાકૂટ કોણ કરે? શુધિત - એવા તથા કાદવ ખાનારા દેડકાઓ કઈ દિવસ નાળિયેરની તથા ખજુ ની લુંબે ખાતા નથી, અને શક્તિ રહિત જનોને રગ્રડેશુ કરવાને મનેરથે નિષ્ફળ થઈ જાય છે વળી છે બ્રાહ્મણે! આ વાણિયા જે છે, તે તે કેડી કેડીને હિસાબ ચેપડામા લખ્યાજ કરે છે, તેમ તમે બ્રાહ્મણે છે, તે જન્મથી ભિક્ષુકજ છે, માટે તે વાણીયા પાસેથી તથા તમારી પાસેથી આ અતિમુલ્યવાન માજનું મને શું મૂલ્ય મળે? વળી કદાચિન આવા
*કાંત
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૯ ઘણા ગુણવાળા મારીને તમારા જેવા દરિદીને ચેડા મૂલ્યથી હું આપું તે મારું દારિદ્ર પણું કેવી રીતે જાય ? એમ કહેતો કે તે હરિગ પત્તર કુમારના રાજમહેલની નીચે આવી ઉભું રહ્યું, ત્યારે તેની પાછળ કૌતુક જેવાના મિષથી તે બ્રાહ્મણો પણ ચાલ્યા આવ્યા.
હવે પોતર કુમારે ત્યાં મહેલની નીચે મારને લઈને આવી ઉભા રહેલા હરિવેગ વિદ્યાધરને દૂરથી જે. કે તુરત તેને પૂર્વજન્મના નેહથી પિતાની આગળ બેલા અને નમ્રતાથી કહ્યું કે હે ભાઈ આવ આવે અને આ આસન પર બેસો! એમ કહી સારા આસન પર બેસાડે. પછી તેની પાસે રહેલા માજરને જોઈ વિચાર કરી પૂછયું કે હે દીક! આ માટે મર્જા આપને કયાથી મળે? ત્યારે હરિગ , કે આ માર અત્ય ત ભક્તિથી રંજિત કરેલા એવા દેવે મને આપે છે. તેથી રન સમાન આ મિ દડાનું કાંઈ મૂલ્ય જ નથી. અર્થાત્ આ મિંદડો જે છે, તે અમૂલ્ય વસ્તુ છે તેથી તે કઈ પણ ઠેકાણે મળે તેમ નથી. પરંતુ હું નિધન છું તેથી નિરુપાચપણથી એક લાખ દીનાર મૂલ્ય લઈને તેને વેચવા ઈચ્છું છું ત્યારે તેવી કૌતુક સરખી વાત સાંભળી પોત્તર કુમાર બલ્ય, કે હે ભદ્રીક! આ તમારા મારમાં કેવા ગુણે છે, કે જેની તમે આટલી મોટી કિંમત કરે છે? ત્યારે હરિગ બેન્ચે કે આ મારમાં પહેલે તે એ ગુણ છે, કે ઘણાજ માટે અને જડ છે. બીજે એ ગુણ છે કે અપર સામાન્ય મા જારે તેને મારી શકતા નથી. ત્રીજે એ ગુણ છે, કે જે સ્થળમાં રાત્રિએ વસે છે, તેની ફરતી બાર એજન ભૂમિમાં કેઈ ઉદર આવી શકતો નથી. આ પ્રકારને મોટા ત્રણ ગુણે તે પ્રત્યક્ષ દેખાય છે. બીજા અત્યંતરના તે ઘણજ ગણે છે, તે હાલ કહેતા પાર આવે તેમ નથી. આ પ્રમાણે તેનું મૂલ્ય તથા ગુણો કહ્યા
વળી હે રાજન ! હું આપને રાજા જાણી તેને અહીં વેચવા માટે આવ્યો છું તેથી આ મા૨ આ૫ ગ્રહણ કરો અને આપના રાજમાં માન પામેલા આ બ્રાહ્મણોને આ મિઢડે સર્વ • રીતે સારો છે કે કેમ? તેની પરીક્ષા તથા તપાસ કરવાની આજ્ઞા આપે. પછી જે લેવા યોગ્ય ભાસતો હોય તો લઈને મને તેનું મૂલ્ય આપે, કે જેથી હું સવારમાં જલદી મારે ઘેર જઉ ? ત્યારે પોત્તર કુમારે તે હરિવેગ પર પૂર્વજન્મના વેગે અત્યન નેહ આવવાથી તે મિ દડે લેવાનો નિશ્ચય કર્યો અને પછી તે મિદડા સર્વાગે સારો છે કે કેમ? તેની પરીક્ષા તથા તપાસ કરવા માટે તત્રત્ય બ્રાણને આજ્ઞા આપી, ત્યારે તે બ્રાહ્મણો તે મિંદડાના સર્વે અને જોવા લાગ્યા, જેતા જોતા તેને ડાબે કાન ખડિત થયેલ છે ત્યારે તે બ્રાહ્મણોએ હરિગને પૂછયું, કે આ સિંદડાને ડાબા કાન કેમ ખડિત થઈ ગયો છે? તે સાંભળી હરિગ બે કે સાંભળ આ બિંદડાને વેચવા માટે દુર દેશથી આવું છું તે હું ચાલતાં ચાલતા થાકી જવાથી રસ્તામાં આવેલા એક જ દેવમદિરમાં ઉતર્યો અને રાત્રે સુતે ત્યા ચાવવાના શ્રમથી મને તથા મારા
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૬૦
1
આ મારને નિદ્રા આવી ગઈ. તેવામા એક ઉંદર આળ્યે, તેણે આ મિદડાના ડાખા કાન કરડી ખાધા. તેથી તેના કાન ખડિત થઈ ગયેા છે. ખીજુ કાઇ દુષણ નથી તે સાાળી બ્રાહ્મણેા એકદમ ખડખડ હસીને કહેવા લાગ્યા કે અરે ભાઈ આ તમારા મિઇંડાના ત્રણ ગુણા તે તમે પ્રત્યક્ષ હજી હમણાંજ ગણાવ્યા હતા. તેમાં ત્રીજો જીણુ એમ ગણાવ્યા હતા કે આ માર જે ભૂમિમાં વાસ કરી રહેતા હાય તે ભૂમિની આસપાસ ખારયેાજન પર્યંત ઉંદર આવી ન શકે? અને હાલ કહા છે, કે તેનેા કાન રાતમાં આવી ઉદર ખાઈ ગયે। માટે તમારા કહેલા એવા ત્રીજો ગુણ કયાં જતે રહ્યો? અને તેના આડાયે કાન કરડવાથી તે દુષિત છે. તે સાભળી હરિવેગ ખેલ્યું કે સાંભળે. હું ભદ્રીકજના આવા મેટા રત્નમાં એક દૃષણુ આવવાથી શુ તે દુષિત છે તે તમારા દેવમાં ઘણુા ઢાષા છે, તે છતા તેને તમે દેવ કેમ માનેા છે? વળી આ બિચારા મારમા એક દોષ હાવાથી કહેા છે, કે આ મદડા તે દુષિત છે. આ ખેલવુ તમારું ભૂલભરેલુ છે? એ સાભળી બ્રાહ્મણા કોધાયમાન થઈ ખેલ્યા કે હું મૂર્ખ ! અમારા દેવમાં તે કાંઇ દોષ હાય ? અમારા દેવ તા નિર્દેષજ છે? ત્યારે હરિવેગ કહે છે, કે હે ભટ્ટો 1 સાંભળે, જયારે તમે કહેા છે, કે અમારા દેવ નિષિ છે, ત્યારે એક વાત હું પૂછુ છુ, તેને તમેા ખુલાસા કરે કે બ્રાહ્મણુને ખાળકને, સ્રીને, ગાયને જે ણે, તેને કેવા કહેવાય? ત્યારે ભુટ્ટો ખેલ્યા કે તે દુષ્ટ કરનારને તે મહા પાપષ્ટ જ કહેવા જોઈએ ? તથા તેનુ મુખ પણ જોવું ન જોઈએ ? ત્યારે હવેિગ ખેલ્યા કે જે વૈશ્વાનર એવા અગ્નિ છે, તે પ્રજવ લિત કર્યો થકે પૂર્વોક્ત સર્વેને ખાળી ભસ્મસાત્ કરી નાખે છે, પરતુ તેમાં કોઇને પણ જીવતા મૂકતા નથી. તે તે તેત્રીશ કરાડ દેવતાઓનુ મુખ છે, કારણ કે દેવતાઓની તૃપ્તિ તે તે વૈશ્વાનર અગ્નિદ્વારાથીજ થાય છે માટે તેને દૈવ મ ની મધુ વ્રતાદિક હત્રિથી પૂગ્યે છીએ ? તે તે ધ્રુવ થઇને અનિષ્ટ, તથા મૃતકનુ કલેવર અને બીજી પણ અદરહામેલી ખરામ વસ્તુને કેમ ભક્ષણ કરી જાય છે? માટે પવિત્ર પદાર્થીનું લેાજન કરનારા દેવનું પૂજન કરનારા જે તમે પણ અપવિત્રજ ઠર્યો એમજ વળી જળને પણ કહેા છે, કે “જળ છે તે વિષ્ણુની મૂર્ત્તિ છે.” એમ કહીને પાછા જ જળથી શુદ્દાનું તથા પગ વગેરે અપવિત્ર અંગનું પ્રક્ષાલન કરે છે? માટે તમે જેને દેવ માના છે, તેની સાથે વિરુદ્ધ વ્યવહાર કરનારા છે, કદાચિત્ તમે એમ કહેશેા કે જળ છે, તે વિશ્વનુ જીવન છે ક રણુ કે તે જળ વિના વિશ્વ જીવીજ શકતું નથી માટે તે જગત ઉપર ઉપકાર કરે છે, તેથી તેને દેવ માનીએ છીએ? ત્યારે હુ કહુ છુ, કે જે તેવા હિંસાથીજ જળને દેવ માનીચે, તે કુ ભારતે પશુ દેવ માનવા પડશે. કારણ કે તે પણ જગદ્રુપકારી કુલ પ્રમુખ કાર્ય કરે છે વળી પણ તમે કહેા છે કે ખે!કડાના અને ગાયના મૂત્રને ઘરમાં છાંટયા વિના અમારા ઘરમાંથી મૃતક તક જતુ નથી. અને જળિવના ટ્રેડમાંથી સૂતક તુ ના ? તે તમારા ઘરને તથા દેડને પવિત્ર કરનારું પૂક્ત
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૧ બેકડાનું મૂત્ર જળ હેવાથી તે પણ તમારા દેવ કહેવાય ? વળી હે ભાઈ ! વિચાર કરે, કે તમારા મનમાં પણ સર્વત્ર જળ અને અગ્નિને જગતના સુખ માટે વિધાતાએ કુંભારાદિકેની જેમ ઉત્પન્ન કરેલો છે માટે તમારા મતથી પણ જળનું અને અગ્નિનું ઉપકારીપણું સિદ્ધ થાય છે. પરંતુ તેથી દેવપણું સિદ્ધ થતુ નથી માટે જળમાં અને અગ્નિમાં તથા બેકડાના મુત્રમાં જે દેવપણાની કલ્પના કરવી, તે અગ્ય જ છે
વળી પણ વિચાર કરે છે કે ઈ માણસ કેઇ એકને ઈષ્ટ દેવ માની અને તેની પાસે શરીરની સેવા તથા ગૃહકાર્ય કરાવે છે તે કર્મ કરાવનાર માણસ દોષવાન ન થાય શું? ના થાય તેમ તમે જળને અને અગ્નિને ઈષ્ટદેવ માની જળથી ગુદા પ્રક્ષાલન પ્રમુખ તથા અગ્નિથી રઈ વગેરે કાર્ય કરાવે છે તેથી તમે શું દષવાનું ન થાઓ ના થવાના અને વળી એમ કરવાથી જળનું અને અગ્નિનુ દેવપણું રહે શું? ના નજ રહે. અને તમારુ સેવકપણું પણ રહે? ના નજ રહે. માટે તે દેવત્વરહિતને તમે દેવ માને છે તે તમારી મેટી ભૂલ છે? અર્થાત્ ઘણું દેલવાળા અગ્નિને અને જળને દેવ માની તમો દુષિત કહેતા નથી અને દેવ માને છે, અને આ બિચારા માર માર્જીરને જરા ખંડિત કર્ણપણાના દેષથી દુષિત કહે છે, તે તે તમારી કેવી અજ્ઞાનતા છે? તેમજ વળી ગંગા અને ગૌરી તેને વિષે આસક્ત એવા શિવજીને તમે નિર્દોષ દેવ કહો છે, અને આ બિચારા મિંદડાને એક ડાબો કાન ઉંદરના કરડવાથી સહેજ ખંડિત થઈ ગયેલ છે, તે તેને તમે દુષિત કહે છે, એ પણ તમારું કેવું મૂર્ણપણું છે, આવાં યુક્તિયુક્ત અને સપ્રમાણ વાક્ય હરિવેગનાં સાંભળીને બ્રાહ્મણે તે સર્વ નિરુત્તર અને ચિત્રામણમાં આલેખ્યા જેવાજ થઈ ગયા અને પત્તર કુમાર પિતે સુલભબધી હેવાથી પ્રથમ બ્રાહ્મણમતમાં નિરાદર તો હતો જ પરંતુ પિતાને પિતા તે મતમાં હોવાથી જરા આદર રાખતો હતો, પણ આ પ્રકારના તે હરિગના વાકય સાભળીને તુરત બ્રાહ્મણના કહેલા મતને વિષે સાવ મંદભાવવાળે થઈ ગયે. અને મનમાં વિચારવા લાગ્યું કે અહો! આ પુરુષ કાઈ મિદડે વેચનાર માણસ નથી, પરંતુ કેઈ મહાન પુરુષ છે, માટે ધર્મનું સ્વરુપ આ મહાત્મા પુરુષને જ પૂછું, કે જેને સમજવાથી મારું કલ્યાણ થાય? અરે ! આટલા દિવસ સુધી આવા પાખંડી બ્રાહ્મણ લેકેએ મને ઠગે, અને મારું આયુષ્ય નિરર્થકજ ગુમાવ્યું ' એમ વિચાર કરીને તે કુમાર રુપાંતરધારી હરિવેગને પૂછવા લાગે કે હે મિત્ર! જેમ રાજહંસ, કમલવનમાં કીડા કરે, તેમ આપ કયા દેવ, ક્યા ગુરુ અને કયા ધર્મપવનને વિષે કીડા કરે છે ? અને આપ ક્યાં રહે છે ?
ત્યારે હરિગ બે કે હે ભાઈ! સર્વ દર્શનનાં શાસ્ત્ર હું સારી રીતે જાણું છું, પર તુ મને કોઈ પણ ઠેકાણે એક જિનદર્શન વિના શુદ્ધ અને વિવેક, મોક્ષદાયક બીજુ કઈ પણ દર્શન જોવામાં આવ્યું નહિ કારણ કે સર્વે દર્શનવાળા ડિસા ન કરવી, બેટું ન બોલવુ, ચી ન કરવી, પરસ્ત્રીગમન ન કરવું, નિષ્કિ ચન રહેવુ, એમ કહે છે ખરા
પૃ ૨૧
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પરંતુ તેમ તે પાળતા નથી. અર્થાત્ તે કેવળ મુખથીજ ખેલે છે પણ તેમાંથી કંઈ પણ પાળતા નથી કેટલાક દશનવાળા પરિગ્રહધારી હાઇને ય વિક્રય એટલે અનેક પ્રકારના જે વ્યાપાર કરે છે, તેમાં કીડી પ્રમુખ જીવાને મારે મરાવે છે. તેમ પચન પાચન વિગેરેના આર લેને પણ કરે કરાવે છે. વળી કેટલાક દાનવાળા કંદ, મૂળ, ફળ, તેના આહાર કરવારૂપ ખાટાં તપ કરી શુષ્ક શરીરવાળા થાય છે અને દયાધમના પ્રલાપ કરે છે અને તે પૂર્વક્તિ કદ, મૂળ, ફળને વિષે જીવપણુ જાણુતાજ નથી કેટલાક જડ પુરુષો તે ધર્મને માટે યજ્ઞના કુડમાં નિરપરાધી એવા ખીચારા એકડા વગેરે પશુઓને હામી નાખે છે અને આપણા જેવા કાઈ પણ તેને જઈ પૂછે છે, કે આવા નિપરાધી ખીચારા જીવાને આ યજ્ઞકુંડમાં શા માટે હામે છે? અને તેનું Rsિ"સારુપ પાપ શા માટે ખાધે છે? ત્યારે તે કહે છે, કે આ યજ્ઞકુડમા જે પશુ ડામવા અને તેને નાશ કરવા તે કઈ હિંસા કહેવાતી નથી, કારણ કે યાજ્ઞિકી જે હિંંમા તે Rsિ'સાજ કહેવાય નßિ, વળી કહે છે કે આ જે પશુઓને યજ્ઞકુંડમાં અમે હેમીએ છીએ તેથી તે પશુઓને દેખવામાં તે નાશ જણાય ખરે પરંતુ તેને અમે નાશ કરતા નથી પણ ઉપકાર કરીયે છીએ કેમ કે? તે કુંડમાં હામેલા પશુએ સ્વર્ગમાં જાય છે. હવે તેમને પૂછીએ કે પશુઓના બદલે તમારા માતાપિતા પશુઓને વિગેરેને કુંડમા હામી તેને સ્વર્ગીમાં મેકલવારુપ ઉપકાર કેમ કરતા નથી ? એમ કરવાથી તે તમને મેટું પુણ્ય થાય ?
હે રાજન ! કહેવાનું કારણ એટલુ જ છે, કે તે લેકે મુખથી માત્ર કહે છે કે અમે ધર્મ પાળીચે છીએ પરંતુ પ્રત્યક્ષ તે હિ'સાજ કરે છે, માટે તે દનવાળા જેમ ખાફેલા અડદ અને કલુષિત અન્ન વગેરેનુ ભાજન કરે છે, તેમ ધર્મ અને અધર્મના કર્માએ કરી કલુષિત એવા ધર્માંને પશુ પાળે છે વળી હે રાજન ! તેવા ખીજા ઘણાજ દના છે, કે જેમા કેવળ દોષાજ ભરેલા છે અને નિર્દોષ મત જો જોઈચે, તે તે એક જિન તજ છે. કારણુ કે વિશ્વ જે છે, તે ઘણુથી, તાપમા તપાવાથી, કાપણીએ કરી કાપવાથી ’ પરીક્ષા કરેલા સુવર્ણને શુદ્ધ સુવર્ણની જેમ પૂર્ણ પરીક્ષાથી શુદ્ધ થયેલા જિનમતને શુદ્ધ કરી કહે છે. હવે તે કારણેા કહુ છું કે પ્રથમ તે જિતમતને વિષે દેવ જે માનેલા છે, તે ૧ દાનાંતરાય, ૨ લેાભાંતરાય, ૩ વીર્યાંતરાય, ૪ ભાગાતરાય, ૫ ઉપભેગાંતરાય, ૬ હાસ્ય, ૭ રતિ, ૮ અતિ, હું ભય ૧૦ હ, જુગુપ્સા એટલે નિદા, ૧૧ શેક, ૧૨ કામ ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ અને ૧૮ દ્વેષ એ અઢાર ઢાષાથી રહિત છે વળી આ જિનમતમા જે ગુરુ માનેલા છે. તે પણ મડાવ્રતને ધારણ કરેલા માનેલા છે, એટલે હિંસા, અસત્ય, અચૌ, પ્રાચય અને અકિંચનત્વ એ પાંચ સમિતિથી યુક્ત તથા મનેણુતિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ ત્રણ ગુપ્તિએથી યુક્ત ષટજીવનિકાયના રક્ષણુ માટે નિરીહ, નિસ્પૃહ કહેલા છે. વળી જિનદર્શનમા ધમ પણ તેનેજ કહેલે છે કે જે કૃ તિમા પડત જીવેાને ધાળુ કરી રાખે છે અને સમ્યકત્વ સાચુ જ્ઞાન જે છે તે ધનુ સારભૂત
k
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩ કહેલું છે. જેમ કે કોઈ એક મોટા વનમાં અનેક વૃક્ષે છે પરંતુ જે વૃક્ષને સુગંધિત પુષે લાગેલા હોય છે, તે તે વૃક્ષથી જ તે વન સુગ ધિત કહેવાય છે, તેમ જિનમત૫ મહાવનને વિષે પુણ્યકારક બીજી કિયા૫ વૃક્ષે તે ઘણાં છે, પરંતુ એક સમ્યકત્વરુપ જે કુસુમિત વૃક્ષ છે, તે વૃક્ષ સારભૂત છે વલી આ જિનમતને શાસ્ત્રમાં તત્વશ્રદ્ધાન તે ઘણું જ કહેલું છે, કે કઈ પણ પ્રાણીને કયારે પણ હણને હણવા નડિ. માટે હે મિત્ર! આ જિન ધર્મ છે, તે પૂર્વોક્ત સર્વ રીતથી લદાયક જ છે. એમ તમારે નિશ્ચય કરી જાણવું, આ પ્રકારે રુપાતરધારી હરિવેગના મુખથી શુદ્ધ એવા અન્મતના ગુણની સ્તુતિ સાભળો પોત્તરકુમાર તે પરમ આનદને પ્રાપ્ત થયે. ત્યારે વલી રૂપાતરધારી' હરિવેગ કહેવા લાગ્યું કે હે કુમાર ' જે ધર્મના પ્રભાવથી ગયા ભવમાં આપણે બનને પ્રથમ રૈવેયકમાં દેવતા થઈ ત્યાંનું સુખ ભેગવ્યું હતું, તે તમને સાંભળે છે. કે ભૂલી ગયા ? વલી ત્યા આઠસે પ્રતિમાઓથી યુક્ત, મણિ અને રત્નથી જડિત, એક સિદ્વાયતન નામનું વિમાન આપીને પ્રાપ્ત થયું હતું, અને તેમાં બેસીને આપે આઠસે પ્રતિમાનુ વદન કર્યું હતું, તે પણ આપને સાભળતુ નથી શું? વલી આ પ્રકારના સુખદાયક એવા ધર્મને પૂર્વભવેથી જાણે તે છે, પરંતુ આદરતા શા માટે નથી? આવા પિતાના પૂર્વભવના મિત્ર હરિગના વચન સાંભળીને ઉત્પન્ન થયું છે, જાતિસ્મરણ જ્ઞાન જેને એ તે પોત્તર કુમાર આલ્હાદત થઈ કહેવા લાગ્યું કે અહો ! આ કેવું મનડુર જ્ઞાનદાન ! અહા ! આ કે વલી મારી પર દહને અહે ! આ કેવુ આપનુ પરોપકારી પણું ! અહો ! મે પણ હાલ જાણ્યું, કે ગયા જન્મમાં જ્યારે હું સૂરસેનકુમાર હતો, ત્યારે આપ મુક્તાવલી નામે સ્ત્રી હતા, તે મુક્તાવલી થયેલા આપ મારી સાથે રૈવેયકલેકને વિષે અહમિં દેવ થઈ ત્યાથી આવીને હાલ હરિગ નામે વિદ્યાધર થયા છે, અને વળી મારી સાથે પૂર્વના ઘણા ભવની મિત્રતા હોવાથી માયાથી કરી માર વેચનારા પુરુષ જેવું રૂપ લઈને મને બે દેવા માટે આવ્યા છે ? તો હવે હે મિત્ર ! તે માયાકૃત રૂપને છોડી દઈને આપનું ખરુ સ્વરૂપ મને બતાવે તે સાભળી પાતરધારી હરિવેગે જે પિતાનું ખરું રૂપ હતું તે પ્રગટ કર્યું. અને પછી અન્ય ત પ્રેમ વિહવત થઈને તે પોત્તરકુમારનું દઢ આલિંગન કર્યું. પછી પોત્તરકુમારે કહ્યું કે અહે ' મને આપને મેલાપ થયે, તે ઘણું જ સારુ થય ? એમ કહીને તે હરિવેગને પિતાના અદ્ધ આસન પર બેસાડે. હવે હરિવેગ કહે છે, કે હે મિત્ર આપને મલવાને મને ઘણું જ અભિલાષ હોવાથી આપના દેયાનને ક્ષણે માત્ર પણ મે મનથી ઉતાર્યું નથી તે જેમ કે –
તવં બ્રહ્મ યથા અરતિ સુનિ હ સા યથા માનસ ! - યકપદ્ધવસલકીવનસુતાં ધ્યાયંતિ રેવાં ગાદ યુમદ્રશન લાલ અનુદિન તમરામે વયં ! . ધન્ય: સંપ્રતિ વાસડત્ર ભવતાં જાતશ્ચ યન્સ ગમ છે '
Page #172
--------------------------------------------------------------------------
________________
અર્થ – મુનિઓ જેમ બ્રહ્મતત્વને સંભાળે છે. હસે જેમ માનસરોવરને સંભાળે છે, નવાકુરિત એવા સલ્લકી ઝાડના વનથી યુક્ત એવી રેવા નદીનું જેમ હાથીઓ દવાન કરે છે, તેમજ અમે પણ આપના દર્શનનું પ્રતિદિન સ્મરણ કરતા હતા, માટે આજનો દિવસ ધન્ય છે કે જેમાં હાલ મને આપને સમાગમ થયે? તે સાભળી પડ્યોત્તરકુમાર કહે છે, કે હે મિત્ર ! આવા આપ સરખા સજન જનના સૌજન્યને કે વર્ણવી શકે ? અર્થાત્ આપના સૌજન્યને તે પાર જ નથી. અને અહે મિત્ર ! આપને મને મેલાપ થવાથી આજનો દિવસ સુદિવસ છે, અને આજની વેળા પણ સુખદાયક જ છે વળી આપના મેલાપ વિનાને જે મારે આજ દિવસ પર્વત કાલ ગયો, તે સર્વ નિરર્થક જ ગમે છે? હે ભાઈ ! આ શેક, ભય, તેને નાશ કરનાર, અને પ્રીતિ તથા વિશ્વાસ તેનું પાત્ર એવું મિત્ર એવા બે અક્ષરવાળું રત્ન, તે કેણે ઉત્પન્ન કર્યું હશે કહ્યું છે કે
વરસો દિવસે ન પુનનિશા, નગુનિશૈવ વર ન પુનર્દિવં ! ઉભયમથ વા જતુ ક્ષય, પ્રિયતમેન ન યત્ર સમાગમ ! ભુજઉ જ વા તે વા, નિવસિજજઉ પણેવ રખેવા | ઈદ્રજણ જથ્થ જોગે, ઠાણું ચેવ રમશું જ છે.
અર્થ - જે દિવસમાં પ્રિયતમ મિત્રને મેળાપ થાય તે દિવસ જ શ્રેષ્ઠ જાણો. પણ રાત્રિ નહિં ? અને જે રાત્રિમાં બિયતર મિત્રને સમાગમ થાય, તે નિશા પણ ઉત્તમ જ જાણવી, પણ દિવસ નહિ ? તેમાં પણ જે રાત્રિમાં અને જે દિવસમા પ્રિય મિત્રને સમાગમ થાય જ નહિ, તે દિવસ અને રાત્રિ અને ક્ષય પામે. અર્થાત્ બને કઈ કામનાં જ નહિ કદાચિત્ ખાવાનું મળે, અથવા ન મલે, કદાચિત્ નગરમાં વાસ થાય વા અરણ્યમાં વાસ થાય, પરંતુ જે ઠેકાણે ઈટજનને વેગ મલે, તે સ્થાન રમણીય જાણવુ. અર્થાત્ મેટા દુખો કદાચિત્ પ્રાપ્ત થયા હોય, તે પણ તેમાં જે આપ જેવા ઈષ્ટ મિત્રને મેલાપ થાય, તે તે દુખે પણ જાણતા નથી એમ સ્નેહ રસ યુક્ત એ પોત્તરકુમાર વિસ્મય પામી હરિવેગની સામું જોઈને પૂછે છે કે હે મિત્ર ! હવે આપના આજ પર્યત જેટલા
ભવ થયા, તે સર્વ ભવની સવિસ્તર વાત મને કહો. ત્યારે તે હરિગ વિદ્યારે શંખ - રાજા અને કલાવતીના ભાવથી માડીને હાલમાં થયેલા પત્તરકુમારના તથા પિતાના
હરિવેગ વિદ્યાધરના ભવ પર્ય તની સર્વ કથા કહી સંભળાવી અને પોત્તરકુમાર પણ જાતિ સ્મરણ જ્ઞાન હોવાથી જાણ્યું કે મારા મિત્રે જે વાત કહી છે, તે સર્વે બરાબર જ કહી છે,
પોત્તરકુમાર પિતાના સર્વ દેશમાં સર્વ સ્થળે ઉર્દૂષણ કરાવી કે અમારા દેશમાં રહેનારા માણસે જૈનધર્મ સિવાય બીજો કોઈ પણ ધર્મ પાળ નહિ. અને એમ કરતા જે કઈ પાળશે, તે તેને અમારા દેશથી બડાર કાઢવામાં આવશે ! કારણ કે જિનધર્મસમાન બીજે કઈ ઉત્તમ ધર્મ નથી હવે સુરપતિ રાજા પિતાના પુત્રને હરિવેગ સાથે મેળાપ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૫ થશે અને તેમાં જૈનવમે વિષે ઘણી જ ચર્ચા ચાલી, તે સાંભળી બીજા ધર્મોને મિથ્યા માની ત્યાના રહેવાસી સર્વ બ્રાહ્મણ સાથે જિનધર્મને વિષે દહેરાગી થશે. હવે ગ્રામગામને વિષે વિહાર કરતા કેવલજ્ઞાને કરી ભારકર સમાન, સુર, અસુર, તેના નિકથી સેવન કર્યા છે ચરણકમલ જેનાં, એવા શ્રી ગુણસાગર નામે કેવલીએ પોતાના કેવલજ્ઞાનથી જાણ્યું જે હાલ હવે પોત્તરકુમાર તથા તેના દેશમાં રહેનારા સહુ કેઈ મનુષ્ય, જિનધર્મના દહેરાગી થયા છે. માટે હું ત્યાં જાઉ ! તેમ જાણે પોત્તરકુમારના ગામની બહાર આવી ઉપવનમાં સેમેસર્યા. તે સાંભળી હર્ષાયમાન થયેલા એવા સુર પતિરાજા પ્રમુખ સર્વ વાંદવા ગયા. ત્યાં જઈને સહુ કે કેવલી ભગવાનને નમસ્કાર કરી ધર્મદેશના સાંભળવા યથેચિત સ્થાન પર બેઠા. અને ભગવાને પણ પાપનો નાશ કરનાર એવી દેશના દેવાને પ્રારંભ કર્યો. ' હે ભવ્યજનો ! જન્મ, જરા અને મૃત્યુ, તે રૂપ તર ગેના ભંગથી ભય કર એવા
સંસાર સમુદ્રને વિષે નાના પ્રકારની આપત્તિરૂપ મકરાથી દુઃખ પામતા એવા તમેને તે દુખથી રક્ષણ કરવાને એક સર્વોક્ત ધર્મ સિવાય બીજો કોઈ પણ આધાર નથી જે જિનધર્મતત્વ ચિતામણિથી કલ્પવૃક્ષથી, સ્વર્ગની કામદુધાધેનુથી કામકુંભથી પણ પ્રાપ્ત થતું નથી, તે જિન ધર્મતત્વને તમે પ્રયત્ન કરીને ત્રણ કરે અર્થાત ચિંતામણિ વિગેરે કઈ પણ પદાર્થથી જે નહિ મલે, તેવા ધર્મને તમે ઘણુ પ્રયાસથી પણ ચડાણ કરો. અરે ! જેમ કે ઈ મૂર્ખ હોય, તે પિતાને આંગણે ઉગેલા કપક્ષને કાપી નાખીને તે સ્થળ પર ધ તુરે વાવે, વળી પોતાના હાથમાં આવેલા ચિંતામણિને એમ જાણે કે આ તે રસ્તામાં પડેલા કાકરા જે કાકરે છે, એમ જાણી તે મણિથી કાગડાને ઉડાડે, વળી હાથમાં આવેલા અમૃતને ઢાળી નાખીને હલાહલ ઝેર પીવે, તેમ જે અજ્ઞાની જીવ છે, તે પૂર્વોક્ત કલ્પવૃક્ષાદિ સમાન પ્રત્યક્ષ ફલદાયક જિનધર્મને છોડીને ધતુ ૨ વૃક્ષાદિ સમાન બીજા ધર્મને ગ્રડણ કરે છે. અને તે ભવ્યે તે જિનધર્મ ગુરુ સામગ્રી મલ્યા વિના પ્રાપ્ત થાય નહિં. તે હવે તે ગુરુ પણ કેવા જોઈએ?
અવધમુકતે પથિ ય પ્રવર્તતે, પ્રવર્તાન્યજન તુ નિસ્પૃહા ! સ એવ સેવ્યઃ સહિતૈવિણુ ગુરુ, સ્વયં તરનારયિતુ ક્ષમઃ પરમા
અર્થ - આર ભ જે જીવ હિંસા તેથી મુક્ત, એવા માર્ગને વિષે જે પ્રવર્તે છે, તથા બીજાઓને પણ તેવાજ માર્ગમાં પ્રવર્તાવે છે, એવા ગુરુનું સ્વહિતેષી પુએ સેવન કરવું, કારણ કે તેવા ગુરુ પિત કરે છે, અને બીજાને પણ તારે છે. જેમ જલ વિના સમુદ્ર ન કહેવાય, જેમ સૂર્ય વિના દિવસ ન કહેવાય, તેમ પૂર્વોક્ત ગુણ વિના ગુરુ જ ન કહેવાય. માટે એવા ગુરુ જોઈએ, અને તેવા ગુરુ વિના સ્વર્ગાપવર્ગ દાયક જિન ધર્મની પ્રાપ્તિ કેઈ કાલે થાય નહિ હે રાજન ! હાલ તેવી ગુસામગ્રી પણ તમને પ્રાપ્ત થવા
Page #174
--------------------------------------------------------------------------
________________
રોગ્ય, એવા દુર્લભ જિનધર્મને વિષે પ્રમાદને ત્યાગ કરી પ્રઘન કરે છે બાળી વિાધનો ચકી એવા હરિવેગકુમાર બે કે તે વિભ ' આપ મય જ કહે છે, આપ જેવા ગુરુ વિના ધર્મ ની પ્રાપ્તિ કે ઈ દિવસ થાય જ નડિ. આ પત્તર ઘણું જ ચતુર તવા - છે, તે પણ તેને શુદ્ધ ગુરુ વિના મિત્રની પ્રાપ્તિ થઈ. એમ ક્યાં કહે છે, ત્યાં તે સુપતિ રાજ કહે લાગ્યું કે હે ભગવન્! મેં તે આપના હાલમાં કહેલા ઉપદેશથી નિશ્ચય કર્યો છે, કે સર્વ શિરોમણિ એવા વીતરાગ પરમાત્મા જે છે, તે જ દેવ છે બીજી કઈ દેવ જ નથી. અને ગુણગણના આધાર, સદાચારને પ્રવર્તાવનાર, જે ગુરુ હોય છે, તે જ ગુરુ કહેવાય છે, બીજા ગુરુ તે ગુરુ નહિ. વળી ઘનિકાયનું જેમાં કાયક વાચક અને માનસિક રીતે રક્ષણ થાય છે, તેજ ધર્મ કહેવાય છે, પરંતુ મહારાજ એક હું આપને પૂછું છું, કે આ પ્રકારનો જગતમાં ઉત્તમ ધર્મ છે, તે છતાં રાજ લક વગેરે કેટલાક જી પાખડી, અને હિંસક એવા દેવને, તમે તેવા જ દેવને માનવાના ઉપદેશ કરનારા મિથ્યાત્વી ગુરુ પ્રમુખને સેવન કરી પિતાના આત્માને મિકાઓથી કરી શા માટે કલેશ પમાડે છે? તે સાભળી કેવલી ભગવાન કહે છે, હે રાજન ! આ જગતમાં મનુષ્ય જે છે, તે કઈ પણ પ્રકારના વ્યવસાય, કાંઈ પણ ફલ પતિની આશાએ કરે છે, પરંતુ કેઈ નિરર્થક વ્યવસાય કરતા નથી. તેમાં કેટલાક ચકવર રાજાને કેઈક મહામાહિક રાજાને કેટલાક પંડાધિપતિને, ઈક ચામાધિપતિને, કઈક ક્ષેત્રાધિપતે, કેઈક ધિક્કાર પામેલી જાતિવાલાને, કેઈ એક નટને, કેઈ એક ભટને, અને ભિક્ષુકને પણ સેવે છે. પરંતુ તે પૂર્વોક્ત ચક્રવર્તી વિગેરેને પિત પિતાની શક્તિ પ્રમાણે તેને ફળ આપે છે. પણ તેથી કોઈ વધારે આપી શકતા નથી જેમ કેઈ એક ભિખારી હેય તેની સેવા કરી પ્રસન્ન કરીને તેની પાસે કદાચિત કેઈલલ સેનામહોર માગે છે તે બિચ કયાથી આપી શકે? તેમ ધર્મને વિશે પણ મનુષ્ય, જેવા જેવા ગુણવાળા દેવ, ગુરુ, ધર્મનું આરાધન કરે છે, તેને તેવાં તેવા ફળે તે દેવ, ગુરુ અને ધર્મ આપે છે ટળી જગત્મા શુ બન્યુ છે? તે કે કેટલાક પાખડી એ અસંગત પિતાને સ્વાર્થ પાર પાડવા માટે પિતાને સુખ મળે તેવા કપોલકપિત અસ ગત શાસ્ત્રો બનાવી તે શાસોને ઉપદેશ ભેળા લેકેને ધર્મના પ્રપ થી ફસાવેલા છે, તે ફક્સાઈ પડેલા અવિવેકી લેકેની બુદ્ધિ, સ્વેચ્છાથી સ્નાન, પાન, કંદ મૂળાદિકનુ ભત્રણ, રાત્રિભેજન, કાન, ફૂપ, તળ , વાવ પ્રમુખનુ કરાવવું ઈત્યાદિક શીરસુખદાયક બાળકની લીલા સમાન ધર્મને જાણીને કઠિન ક્રિયાવાળા જિનધર્મને વિષે પ્રીતિયુક્ત થના નથી વળી અતિપ્ર પાસે પાળી શકાય એવા પંચ મહાવ્રતના ભારને અંગીકાર કરવાને અસમર્થ એવા તે પાખંડી ઘૂર્તને વિષયાભિલાષને વિષે લુખ્ય થઈને ગૃહસ્થાશ્રમ ધર્મને જ ઉત્તમ ધર્મ કહે છે
વળી તે મૂર્ખને, તળાવ, કુવા, નદી, જ્યા બે નદીને સંગમ થતો હોય તેવું સ્થળ, ગગા, યમુના, સરસ્વતી, ત્રિવેણ, નર્મદા, ગોદાવરી, સેતુબંધરામેશ્વરાદિકને વિષે
Page #175
--------------------------------------------------------------------------
________________
શ્નાન કરવાથી મોટું પુણ્ય થાય છે, એમ કહે છે. તેમજ વળી કોઈ એક હિંસક તે ત્રિપુરા, તેતલા, ભવાની, વ્યાઘેશ્વરી પ્રમુખ ઉગ્ર દેવીઓના મંત્ર જપથી તથા યજુર્વેદાદિકના મંત્રજપથીજ પુણ્ય થાય છે એમ કહે છે. કેટલાક અતિમંદજને તે તેજ મંત્રોથી તલ વગેરેને અગ્નિમાં હોમ કરવાથી પાપપશમન થાય છે, એમ કહે છે. કેઈક જબુદ્ધિજનો તે રસ્તામાં વૃક્ષ વાવવાથીજ ધર્મ થાય છે, એમ કહે છે. કેટલાક અન્નાની જ કેવલ આત્માના શું ધ્યાનથી જ ધર્મ થાય પાપને પ્રલય થાય છે, એમ કહે છે. કેઈએક દુષ્ટદિલવાળા જ પિતાનું જ પૂજન કરવાથી ધર્મ થાય છે, તેમ કહે છે, તેથી તે જીવને એક ક્ષણવાર પણ દુખ દેવું નહિ અને જે સુખ ભોગવવાની પોતાને ઈચ્છા થાય તે તે સુખને ભેગવી પિતાની ઈચ્છા પૂર્ણ કરવી તેજ ધર્મ છે એમ કહે છે. માટે તે પૂર્વોક્ત મિથ્યાત્વી છ તીર્થંકરપ્રણીત શુદ્ધ ધર્મને વિષે કેમ પ્રયત્ન કરે? કારણ કે તે જનો પિતાને જેને સુખ પડે, તેને જ ધર્મ કહેનાર છે. હવે પૂર્વોક્ત સર્વ જે મિથ્યાત્વ છે, તે સર્વ દુખને દેવાવાળું વૈરી સમાન ઉત્કૃષ્ટ હલાહલ વિષ સમાન છે, એમ જાણવું. તે માટે તે મિથ્યાત્વને તમારે ત્યાગ કર. મનુષ્યને વિષ, ગ, અગ્નિ અને ૩િ, તેને સમૂહથી પણ મિથ્યાત્વ જે છે, તે અત્યંત દુખદાયક છે. કેમ કે? તે વિષાદિક તે મનુષ્યને આ જન્મને વિષેજ નાશનાં કરનારાં છે. પરંતુ મિથ્યાત્વ જે છે, તે તે અનંત જન્મ મરણાદિક દુઃખને આપનારું છે
આ પ્રકારના કેવલીનાં વચન સાંભળતાં જ સુરપતિ રાજાને મિથ્યાત્વ મોહની કર્મને ક્ષય થઈ ગયો. તેથી તે શુદ્ધ સમ્યકતવને પામ્યો. પછી અનુક્રમે તેને ચારિત્ર પરિણામ ઉત્પન્ન થવાથી તે કેવળી ભગવાનને નમસ્કાર કરી કહેવા લાગ્યું કે ભગવન્! જેમ હાલ આપે મને મિથ્યાત્વ રુપ ખાડામાંથી ડૂબતે રાખે, તેમજ હવે દીક્ષારુપ પર્વત પર પણ ચઢાવવા અનુગ્રેડ કરે. ભાવયુક્ત તેનાં વચન સાંભળીને તે સુર પતિ રાજાને તુરત દીક્ષા આપી. પછી તે સુરપતિસાધુ વિશુદ્ધચારિત્રને પાળતે થકો શુદ્ધધ્યાને લપકશ્રેણિ પર ચઢી કેવળજ્ઞાન અને દર્શનને ઉત્પન્ન કરી ઘણે કાળ પૃથિવી પર વિહાર કરી ભવેપગ્રાહિ કર્મોને ખપાવી, પરં પદ જે મેક્ષ તેને પ્રાપ્ત કર્યો.
શ્રાવકધર્મ જેને પ્રાપ્ત થયા છે એવા તે પત્તરકુમારને હવેગાદિકે તેના પિતાની રાજ્યગાદી પર બેસાડે. અને તે મહામાંડલિક રાજા થશે હવે હરિગ વિદ્યાધર તે પત્તર રાજાને વિમાનમાં બેસાડી પિતાના વૈતાઢય પર્વત પર રહેલા સુભમ નામે નગર પ્રત્યે તેડી લાવ્યું અને ત્યાં ઘણું જ તેનુ સન્માન કર્યું, પછી કહ્યું કે હે મિત્ર ! આ મારા વૈતાઢય પર્વતની ઉત્તર તથા દક્ષિણ શ્રેણિના રાજ્યને તથા આ મારી વિદ્યાધરપણુની વિઘાને આપ ગ્રહણ કરો. ત્યારે પોત્તરકુમાર બે કે હે મિત્ર ! મારામાં અને તમારામાં કંઈ અંતર છે? જે આપનું રાજ્ય છે, તે મારું જ છે, કારણ કે આપનાથી હું કઈ રીતે
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જુદો નથી વળી આપે મને દુર્લભ એ જિનધર્મ આપીને મોક્ષરુપ રાજ્ય આપ્યું, તે હવે આ લૌકિક રાજ્ય તે તેની ગણત્રીમાં કયાં રહ્યું? વળી હે મિત્ર ! આ જાતમા આપ જેવા ધર્મોપદેશના કરનાર પુરુષે તે ઘણા જ થોડા છે. સારાં સંસારિક કામ માટે દ્રવ્યને વ્યય કરનારા પુરુષે તે કેટિશ મલે છે. પરંતુ તેમાથી કચ્છમાં પડેલા એવા દુઃખી જનના દુ અને મટાડવાને દ્રવ્યને વ્યય કરનારા તે થોડા પણ મલતા નથી. તેમજ વિવિધ પ્રકારના શાશ્વભ્યાસમા વિચક્ષણ તે આ પૃથ્વીને વિષે ઘણું જ છે, પરંતુ આપ જેવા મેક્ષિકારક જૈનધર્મના જાગનારા તે માડ બે ત્રણ મલે તે મલે ? એમ તે હરિગની પ્રશંસા કરીને વળી કહ્યું કે હે મિત્ર ! મારી તો એવી ઈચ્છા છે કે હવે આપણે વિયોગ ન થાય માટે આપણે એકત્ર જ રહીને આ વૈતાઢયની ઉત્તર દક્ષિણ એણિના રાજ્ય સ ભાળીએ અને તે રાજ્યનાં જ સુખ ભોગવીએ. વળી તે રાજ્ય સુખ પણ કયાં સુધી ભોગવીએ, કે જ્યાં સુધી આપણે બન્નેને રાજ્યધુરાને ધારણ કરે એવા બે પુત્રો ઉત્પન્ન ન થાય ત્યાં સુધી અને જ્યારે આપણને રાજ્ય વહન લાયક પુત્રે થાય કે તરત તે રાજ્યો પોત પોતાના પુત્રોને આપી દીક્ષા ગ્રહણ કરીએ ? તે સાભળી અત્ય ત ખુશી થયેલે હરિગ બે કે હે વયસ્ય ! મારા મનમાં જે વિચાર મેં ધારેલો હતો, તેજ આપે પણ કહ્યો એમ કહી બન્ને જણ ત્યાં સાથે જ રહ્યા. પછી અત્યંત નેહયુક્ત તે બને મિત્ર પ્રતિદિન હર્ષાયમાન થકા મનહર વિમાનમાં બેસી મહાવિદેહ ક્ષેત્રને વિષે જિનપ્રતિમાઓને વાંદવા માટે જાય છે. વળી પ્રતિદિન ધર્મોપદેશ સાભળે છે શાશ્વત એવા જિનચૈત્યેની ભક્તિભાવથી પૂજા યાત્રા પણ કરે છે. જગતને આલ્હાદકારક એવા તે બંને મિત્રો જૈન ધર્મના પ્રત્યેનીક જેનું નિવારણ કરી ચૈત્યની તથા જૈન સાધુઓની ઉત્તમ પ્રભાવના કરે છે સાધર્મિકવાત્સલ્યને કરી તેમાં કેટલાક શ્રાવકને દુખમાથી નિવૃત્ત કરે છે અને પિતાની પ્રજાને પણ તેઓ કર વગેરે દુખોથી મુક્ત કરે છે તેથી સર્વત્ર મહાઆનદ વર્તે છે. વળી તેઓના રાજ્યમાં બ્રાહ્મણે જે હતા, તે પણ જિનધર્મને વિષે પરમ આકરવાળા થયા. કહેવત છે કે “યથા રાજા તથા પ્રજા એટલે જેવા રાજા હોય તેવી જ પ્રજા પણ થાય ? આ પ્રમાણે પિતાના દેશમાં રહેનારા સહુ કઈ જ જિનધર્મના રાગી થયા અને બીજા લેકે પણ નિકટબંધી હોવાથી કરેલી ધર્મની અનુમોદના કરી જિનધર્મને વિષે નિમંત્સરી થયા.
' એમ કરતાં રાજ્યભાર ચલાવતા એવા હરિવેગ અને પવોત્તરકુમાર એક દિવસ ધ્વજા, પતાકા અને તેરણ વગેરે ઉત્સથી કરી મને ડર એવા પવોત્તરના ગર્જનપુરમાં આવ્યા ત્યારે તે નગરના રહેવાસી ઉત્તમ શ્રાવકેએ ત્યાંના જિનેન્દ્રપ્રસાદને વિષે મેટી ભક્તિથી ગીત, વાજિંત્ર અને નાટય તેણે યુક્ત એવા પરમ મત્સવ કરવાનો પ્રારંભ કર્યો. વિવિધ વર્ણવાળી શ્રીઅરિહંત ભગવાનની પ્રતિમાઓને આગીની રચના કરી તથા અનેક પ્રકારની પાઓ પણ ભણાવી. તેથી તે સહુ કોઈને માટે આનદ થયે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૯ નેત્રને આનંદ કરનારી, ભદધિને તારનારી, કલ્યાણરુપવૃક્ષની મંજરી, સુશોભિત ધર્મ મહારાજાની નગરી, મોટી આપત્તિરૂપ લતાને વિષે અગ્નિ સરખી, હષધિયની તથા શુભપ્રભાવની લહરી, અને રાગદ્વેષી જે ચતુઃષાય તેને જીતનારી એવી જે શ્રી જિનપતિની પૂજા તે પ્રાણિમાત્રને શ્રેયસ્કારક થાય છે. વળી આ શ્રી જિનપતિની પૂજા જે છે તે ચિત્તને પવિત્ર કરે છે, ગાઢ એવા કર્મસમૂહને નાશ કરી સ્વર્ગને આપે છે. શિવસંપદાને પણ આપે છે પુણ્યદયને વિસ્તારે છે રુડા એવા સૌખ્યને આપે છે. માટે તે જિનપૂજન શું નથી આપતુ? અર્થાત્ સર્વ વસ્તુને આપે છે.
આ પ્રકારે અરિહંત ભગવાનની પૂજાનું સ્તવન કરીને તે બન્ને જણ પિતાના ઘર તરફ ચાલ્યા, તે રાજરસ્તામાં આવ્યા. ત્યાં તો તે બને જણનું સર્વ શરીર ધુળથી ખરડાયેલું છે, તાબુલનું ભક્ષણ કરવાથી જેના હેઠ લાલ થઈ ગયા છે, હાથ અને પગ જેના ખડીથી રંગેલા છે, કેવળ લગેટીજ જેણે પહેરી છે, જેના અને હાથ પાછળથી બાધેલા છે, આક્રોશ કરતા કેટલાક ઘતકારોની વચ્ચે તે ઘતકારથી લાકડી વગેરેથી હણાતા એવા કેઈ એક જુગારીને છે. તેને જોવાથી એકદમ ખેદ પામી પોત્તર રાજા બે કે અરે દુષ્ટ ! મારા રાજ્યમાં આ પ્રાણને આટલી બધી પીડા કેમ આપે છે? વળી તેને પીડા કરીને પલાયન પણ કેમ કરતા નથી અને તેની પછવાડે પડ્યા રહ્યા છે? એમ તેના મારનારાઓને કહીને તે જુગારીને પિતાની પાસે બોલાવીને મંગાવ્યો. ત્યારે તે તે મારનારા જુગારીઓ બેલ્યા કે મહારાજ ! આ દુષ્ટમાણસ પર આપને દયા લાવવા જેવું નથી ત્યારે પોત્તરે કહ્યું કે એ તે બેલે છે શું? આવા નિરપરાધી ગરીબ માણસને તમારા જેવા મારે તે તમને અમારે મારતાં અટકાવવા ન જોઈએ? તથા આ બીચારા પર દયા પણ ન આવે તે સાંભળી તે જુગારીઓ બેલ્યા કે હે રાજન ! આ ગામમાં એક નવ કરેડ દ્રવ્યને સ્વામી વરુણ શ્રેષ્ઠીનામે વૈશ્ય રહે છે, તેને આ પુત્ર
છે, તે ઘણેજ જુગારને વ્યસની છે. તેનાં માતા પિતા તેને જુગાર રમવાની ના કહે છે - તે પણ તે જુગાર રમવામાં અત્યાસક્ત હેવાથી બીલકુલ કેઈનું કહ્યું માનતો નથી અને પિતાના પિતાના ઘરમાથી સર્વ મિલકત ચેરી લઈને જુગારમાં હારી જાય છે, તે હવે પિતાના બાપની સર્વ મિલકત હારી ગો એવી ખબર પડી, ત્યારે તેણે પોતાના ઘરમાંથી કાઢી મૂકે છે, તે પણ હજી તે જુગાર રમવાને વ્યસનને છેડતો નથી જ્યારે તેની પાસે જરા પણ દ્રવ્ય રહ્યું નહિ ત્યારે તેણે જુગારમા એક “પણ” મૂકહ્યું, કે જે રમતમાં હારે તે હારનાર હાથ, પગ વગેરે અંગોને જીતનાર માસ લાકડી વગેરે ભાસે તેમ માર્યા કરે તેવી રીતે પણ આ સાત વાર હારી જઈ અપ્રમિત માર ખાધો તે વાતની જ્યારે તેના પિતાને ખબર પડી, ત્યારે પુત્રવાત્સલ્યથી તેને એકદમ ઘેર બેલાવી ઘણજ સમજા, તો પણ તે આ કામથી - વિરામ પામે નહિ. અને કદાચિત તે કાંઈ જે દ્રવ્ય જીવે છે, તો તે દ્રવ્યથી યથેચ્છાયે વેશ્યાઓની સાથે વિલાસ કરે છે પરંતુ તેની
પૃ૨૨
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭૦
.
પાસે બીજા કેઈનું કાંઈ માંગણુ. હાય તે તે તેને દેતા નથી અને વળી કાઈની પણ હાથમાં આવેલી કુટી કોડી સુધાં છેડતા નથી.
" પ્રાચેાભવતિ પચામી, ધૃતસ્ય સહ ચારિણ ।। ચોય. વચકતાલી, દારિદ્રય લાધવ તથા
..
અર્થ:- એક ચારી, ખીજી વંચકતા, ત્રીજું ખાટુ ખેલવુ, ચેાથું દારિદ્રય, પાંચમી હલકાઈ એ પાંચ વાનાં ઘણું કરી જુગારના સહુચારીજ હાય છે. વળી તે જુગારથી જીતેલી લક્ષ્મી પરોપકાર માટે કે કીર્ત્તિને માટે કે સુકૃતને અર્થે કે, સગાં સંબંધીના સુખને માટે કામ આવતી નથી, તે લક્ષ્મી કેવલ પાપવૃદ્ધિનાંજ કાચ માટે કામ આવે છે. માટે રાજન્। આ જુગારી અમારી સાથે જુગાર રમી એક લાખ દ્રવ્ય હારી જઈ છટકીને ભાગી ગયા હતા, તે શેાધતા હાલજ અમારે હાથ પડયા છે, અને અમારું' માગતું દ્રવ્ય અમે માગીચે છીએ તે પણ તે આપતા નથી, તેથી અમને ક્રોધ આવવાથી તેને લાકડી વગેરેથી મારીએ છીએ? માટે હું દેવ । આપ મહેરખાનીરી કાં તે તે અમારા દેણુદારને પાછો સાપે, નહિ તે તેની પાસે અમારી માગણી એક લાખ દીનારો છે, તે આપે એ સર્વ સાંભળી પદ્મોત્તર રાજા વિચારવા લાગ્યા કે, હેા ! આ કેવા ક ના 'વિચિત્ર પરિણામ છે? અહા! આ કેવી અજ્ઞાનની લીલા છે? અહા! આ કેવુ* વ્યસનનું દુખ છે' એમ વિચારીને દયાળુ એવા તે રાજા ખેલ્યેા, કે હૈ જુગારીએ ! સાંભળે હમણાં તે તેની પાસે તમારી માંગતી જે લાખ દીનારો છે, તે હુ· આપું છું, પરંતુ હવે પછી આ જુગારીની સાથે કોઈ પણ જે જુગાર રમશે, તે તેને હુ ધારા પ્રમાણે શિક્ષા કરીશ ! અને મારા દેશ મહાર કાઢી મુકીશ! એમ કહીને તેમાં ગણીવાળા જુગારીને તેની માગણી લાખ દીનારા પેતે આપી. તે જુગારીને છેડાવીને પેાતાને ઘેર
4
આવ્યા.
!
'
I
હવે તે જુગારીને જોઈને તીવ્ર વૈરાગ્ય પામેલે એવા પદ્મોત્તરકુમાર પાતાના મિત્ર હરિવેગને કહે છે, કે અહે ! આપણને રસ્તામાં મળેલે જુગારી જેમ ઘણા દુ:ખાને પ્રાપ્ત થયું. તે પણ તેણે જુગારને છાયેા નહિં તેા હે ભાઇ ! તેના આપણે શુ શેક કરીએ ? કારણ કે તે તે અજ્ઞાને કરી અધ છે, તેથી જ તે તે એ કામ કરે છે, પરંતુ આપણે આ સસારની અસારતા પ્રત્યક્ષ રીતે જાણીએ છીએ તે પણ અશુચિરુપ ભેગા વિષે, પ્રીતિ કરી બેસી રહીએ છીએ, માટે પ્રથમ તે તે જુગારી પહેલાં આપણે જ શેક કરવા લાયક છીએ જેમ વિદ્વાન જનેને વ્રત રમવું- સા નિતિ છે, તેમ તત્વજ્ઞ પુરુષને વિષયનુ સેવન કરવું પણુ સદા નિતિ જ છે અને વિષયે જે છે, તે વિષથી પણ વધારે દુ:ખદાયક છે. વળી હૈ મિત્ર ' જેમ મેાટા દુઃખે, કરી મેળવેલુ દ્રવ્ય, જુગારી જુગાર રમવાથી તરત હારી જાય છે, તેમજ આપણે પણ પૂર્વે મેળવેલા સુકૃતને વિષયસંગથી એક ક્ષણ માત્રમાં
+
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭ હારી જઈએ છીએ. જેમ તે જુગારી તેના પિતા વિગેરેએ ઘણી જ શિક્ષા કરી તે પણ ધૂનથકી વિરામ પામે નહિં, તેમ આપણે પણ ગુરુના મુખથી થયેલા ઘણા ઉપદેશ શ્રવણ કરી વિષચથી કરી મળેલા સુખથી વિરામ પામતા નથી જેમ કોઈ ગુરુએ વિષયાસક્ત શિષ્યને ઉપદેશ કર્યો છે કે હે શિષ્ય ! હવે તુ આ ખેટા અને દુઃખદાયક એવા સ્ત્રીના વિષયથી વિરામ પામ કારણ કે તે ઘણા દિવસ સુધી વિષય સુખને ભેગવું? તથા પરિણામે વિરપણું હોવાથી, તે સ્ત્રીસ ગને ત્યાગ કર જ જોઈએ એમ એ વખત વિચારુ છુ, તે પણ તે હરિણાક્ષી સ્ત્રીને મારું અ તકરણ વિમરણ કરતું નથી, વળી જુગારીને બ ધન પ્રહાર વગેરે દુ ખ થાય છે, તેમ આપણને પણ નરકને વિષે દુઃખ થશે? માટે હે મિત્ર ! દુઃખના સમુડમાં શા માટે જવું તે કોઈ મને એગ્ય ભાસતુ નથી. માટે આપણે સંયમ ગ્રડણ કરીએ એ પ્રકારે તે પોત્તર રાજાની વાણી સાંભળીને હરિવેગ બોલ્યો કે હું મિત્ર ! મારા મનમાં પણ ઘણા કાલથી આપની પેઠે સ યમની ઈચ્છા રહે છે, પર તુ આપને વિષે મને પ્રેમને પ્રતિબંધ હોવાથી તે પ્રેમે મને રોકી રાખેલ છે. મેક્ષમાર્ગને પ્રાપ્ત થવા ઈછતા એવા જીવને સ્તંડ છે, તે વજની સાંકળ સમાન છે. તેથી તે સ્નેહ સાકળ જીવને મોક્ષ પામવા દેતી નથી, શ્રી વીર ભગવાન્ જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા, ત્યાં સુધી ગૌતમ ગણધર કંઈ કેવલ જ્ઞાનને પ્રાપ્ત થયા? ના ન જ થયા. માટે હાલ પૂર્વે ધાર્યા પ્રમાણે બને પુત્ર પ્રાજ્ય એવા રાજ્યભારની ધુરાને ધારણ કરવા યોગ્ય થયા છે, તેથી તેને તે રાજ્યાભાર સોપીને આપણે જ્ઞાની ગુરુ પાસે જઈએ. એવી રીતે જ્યાં બને મિત્રો વિચાર કરે છે, ત્યા તો તેમના વનપાલક આવીને વિનતિ કરી કે હે રવામિન ! આપણુ કુસુમાર નામના ઉદ્યાનને વિષે શ્રીગુણાકરસૂરિના શિષ્ય શ્રીરનાકરસૂરિજી પધારેલા છે. તે સાભળી હર્ષાયમાન થયેલા છે અને રાજાઓને તે વનપાલકને વધામણીમાં ઘણુ દ્રવ્ય આપી દીધુ. અને અંતઃપુર, પરિવાર, ગજ, રથ, તુરગ, ભટ, તેના લક્ષથી કરી તથા સામત, સેનાપતિ, શ્રેષ્ઠી, સાર્થવાહ, તેઓના દેથી યુક્ત એવા તે, સર્વ દ્ધિ સહિત કુસુમાકર નામે ઉદ્યાનમાં ગુરુને વાદવા માટે આવ્યા. દુરથી દષ્ટિગોચર થયેલા ગુરુને જાણે તુરત પિતાના રાજ્યચિહેને ત્યાગ કરી પંચાભિગમ સાચવી હર્ષે કરી
માચિત જેના ઉભા થયા છે એવા થકા ગુરુને વંદન કરીને પિત પિતાને ગ્ય એવાં સ્થાન પર બેઠા. પછી ગુરુએ પણ સુધારસ સમાન દેશના દેવાને પ્રારભ કર્યો. તે જેમ કે – ' હે ભવ્યજને ' સુખે મલે તેવા મનુષ્ય જન્મને પામીને તે મનુષ્યાયને વિષે ઉત્તમજનોએ તો કઈ પણ માણસાધન કરવું. કારણ કે ફરીને તે મનુષ્યને જન્મ મલતે નથી. માટે તેને, વૃથા સ સારરૂપ પાછું વાવવામાં જ છે નહિ. વળી સુજ્ઞજનેએ જે કઈ સુકૃત કાર્ય કરવાનું હોય તે આ દેડથી જ કરી લેવું. કેમ કે આ જન્મમાં કરેલા સુકૃતકાર્યથી ફરી નિશ્ચયથી બીજે શુદ્ધ જન્મ પ્રાપ્ત થાય છે. વળી તે ભવ્યજનો ! આ મનુષ્યના દેડને પ્રાપ્ત થયા પછી સમજીને દુર્જનજનનો ત્યાગ કરો અને સાધુજનનો
Page #180
--------------------------------------------------------------------------
________________
૭૨ સમાગમ કરે. અહોનિશ પુણ્યોપાર્જનમાં મન રાખવું અને આ સંસારને અસારજ ભાવે. જ્યાં સુધી આ શરીર રોગરહિત સ્વસ્થ છે. તેમ આ શરીરને જરા આવી નથી, તથા સર્વ ઈદ્ધિની શક્તિ સારી છે. ત્યાં સુધીમાં જે કોઈ મોક્ષમાર્ગે જવાને ઉદ્યોગ ક હોય તે કરે પછી કાઈ પણ થવાનું નથી જેમ કઈ મૂર્ખ માણસ પોતાના ઘરને સળગેલું જોઈને તેને ઓલવવા માટે જલ જોઈએ તે જલ સાફ કૃ દવા બેસે તે શું કામ આવે? અર્થાત્ જ્યાં સુધી શરીરનું પૂર્વોક્ત રીતે સર્વ સ્વાથ્ય સારું છે, ત્યાં સુધીમાં જલદી મેક્ષનાં સાધન સંપાદન કરવા.
વળી હે ભવ્ય ! કનિષ્ઠ અને મૂર્ખ જન હોય, તે કામસુખાભિલાષને વિષે આસક્ત થયે થકે ધર્મ, તથા કાઈ પણ સુકૃત કાર્યોને કરતે નથી. અને જે મધ્યમ હોય છે, તે પુણ્યપર પ્રીતિ રાખે છે, તથા શુદ્ધ એવા શ્રાવના ધર્મને પણ આ ગીકાર કરે છે. અને ઉત્તમ પુરુષ જે હોય છે, તે તે સંસારના ભયને મટાડનાર નિવણ સુખને આપનાર, એવા સંયમને જ સ્વીકારે છે વળી હે ભવ્યો ! આ જે શ્રાવકનો ધર્મ છે, તે તાડના વૃક્ષ સમાન છે, જેમ તાડના વૃક્ષને દૂર ફલ હેવાથી તે દૂર ફલને દેનારો કહેવાય છે અને યતિધર્મ છે, તે પનસના વૃક્ષમાન છે, જેમ પનસના વૃક્ષને નિકટ ફલ હોવાથી તે નિકટફલદાયક કહેવાય છે. વલી પણ સંયમમાં કેવા ગુણે છે ?
ને કર્મપ્રયાસ ન ચ યુવતિસુતસ્વામિદૃશ્યદુઃખ, રાજાદો ન પ્રભુએશનવસનધનસ્થાતચિંતા ન ચેવ છે ન જ્ઞાતિદ્રવ્ય પજા પ્રશમસુખરતિઃ પ્રેત્ય ક્ષાધવપ્તિ,
શ્રામપેડમી ગુણાઃ સ્યુસ્તદિહ સુમતયઃ કિ ના પ્રયત્ન કરવમ અર્થ • જે શ્રમણ્યમાં સ સારકર્મને પ્રયાસ, યુવતી, સુત વિગેરેને જ જાલ, કઈ પણ પિતાના સ્વામીના દુર્વાકય સાભળવાનું કષ્ટ, રાજાદિકેને પ્રણામનું દુ ખ, અને અશન, વસન ધન, સ્થાન, તેની ચિ તા, જ્ઞાતિથી દ્રવ્યથી સત્કારની ઈચછા, એ કઈ હોતુ નથી. તે માટે જેમાં કેવલ પ્રશમ સુખની પ્રીતિ, અને મરણ પછી મોક્ષની પ્રાપ્તિ, એ બે મોટા સુખ હોય છે. એવા ઉત્તમ ગુણથી ભરપૂર સયમ છે, તે છતા પણ તે બુદ્ધિમાન પુરુષે ! તો તેમાં પ્રયત્ન શા માટે કરતા નથી? આ પ્રકારની ગુરુનીવાણીથી સંસારની અસારતા માની, ઉત્તમ સુખ તે મોક્ષસુખ જ છે એમ જાણું તે મેક્ષની પ્રાપ્તિ સ યમમાજ છે એમ નિશ્ચય રીતે સમજી વૈરાગ્ય વાસી તે પત્તર અને હરિગ રાજા તેજ વખતે મુનિરાજને વિનંતિ કરવા લાગ્યા કે, હે ભગવન ! સંસારરૂપ કૂવામાં ડુબતા એવા અમારે, દીક્ષારુપ કરાવલ બનના દાને કરી વિલંબ વિના ઉદ્ધાર કરે. ત્યારે સૂરીશ્વરે કહ્યું કે હે રાજન્ ! મને પણ મારા ગુરુ જે શ્રી ગુણાકરસૂરિ તેમણે તે માટે જ અહીં મોકલેલે છે માટે જેમ હવે કાલક્ષેપ ન થાય, તેમ તે સ યમશ્રીનું અવલ બન કરે તે સાભળી અત્યંત
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭
હર્ષાયમાન થયેલા એવા તે બન્ને જણ, પાછા પિત પિતાના નગરમાં આવી પિત પિતાની પુત્રને રાજ્ય આપી દક્ષા ગ્રડા કરવા તત્પર થયા. તે વખતે તેઓએ શ્રીમદરિહંતચૈત્યને વિષે અષ્ટાબ્લિકા મહેભવ કરાવે ચતુર્વિધ સઘની યથાયોગ્ય ભક્તિ કરી. જ્ઞાનના ભંડારમાં જ્ઞાનવૃદ્ધિદાયક ગ્રંથ લખાવ્યા, પિષધશાલામાં યોગ્ય ધન આપ્યું, પિતાના દેશમાં અમારિપટ વગડા. દીન અને અનાથ એવા જનેને અનુક પાદાન દીધાં. પછી પાછા તે શ્રીરત્નાકરસૂરિ ગુરુની પાસે આવ્યા. ગુરુએ પણ તે બન્નેની ચોગ્યતા જાણીને તેને દીક્ષા આપી. - હવે યથ શાસ્ત્ર ક્રિયાને સેવન કરતા કરતા તે બન્ને મુનિએ અગ્યાર અગો ભણ્યા, અને મહુર્ષિએને પણ ચરિત્રની દઢતાને કારણભૂત થયા નિરતિચારપણે ચારિત્રનું પાલન કરવા લાગ્યા અને તે બને છે, અટ્ટમ, દશમ, દ્વાદશ માસ, અદ્ધમાસ વિગેરે તો કરવા લાગ્યા, તેથી તેના શરીર અત્યંત શુષ્ક થઈ ગયાં. કેમે કરી તેઓને સંલેષણાનું આરાધના કરી અનશન વ્રત અગીકાર કર્યું તીવ એવા તપોથી કરી શુકજેનાં અંગ થઈ ગયાં છે. એવા તે બન્ને ગુરુ મહારાજ કાલે કરી સમાધિમરણ પૂર્વક દેહને ત્યાગ કરી મધ્યમ નામે રૈવેયકને વિષે અડમિન્દ્રનામે દેવતા થયા. ત્યાં અગાધ એવા ભોગસમુદ્રને વિષે નિમગ્ન અને વૈકિય લબ્ધિને પ્રાપ્ત થયેલા, દેદીપ્યમાન છે કાતિ જેની એવા તે બને મિત્રોને વેગે કરી સત્યાવીશ સાગરોપમ પ્રમાણે કાલ ચાલ્યો ગયો. અર્થાત્ તે પક્વોત્તરકુમારે અને હરિગવિદ્યઘરે મધ્યમવેયકને વિષે સત્યાવીશ સાગરેપમનું આયુષ્ય ભેગવ્યું. | ઇતિ શ્રી પૃથવીચ ગુણસાગરચરિત્રે પોત્તર–પહરિગવિદ્યાધરેન્દ્રભાવ વર્ણનતાએ સસઃ સગર સમાસઃ
અહી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ચૌદ ભવ સમાપ્ત થયા છે અથાષ્ટમસગચ્ય બાલાવબોધ પ્રારંભ છે ,
આઠમે સર્ગ
આ ભૂમિરુપ ભામિનીના ભાલને વિષે ભૂષણસમાન એક પુનામે દેશ છે. તે દેશને વિષે પ્રૌઢ એવું પુપુરનામે એક નગર છે તેમાં વિદ્યા, વિનય અને વિવેક તેણે યુક્ત એ શીબલનામે રાજા રાજ્ય કરે છે. તેને એક શતળલનામે લઘુ ભાઈ છે, તે પણ યુવરાજપણાની ધુરાને ધારણ કરવામાં સબળ હોવાથી તે યુવરાજ પદને પ્રાપ્ત થયેલ છે. હવે તે બન્ને ભાઈને રામ અને લક્રમણની જેમ પરસ્પર પૂર્ણ પ્રીતિ છે. તેથી તે પિતૃદત્તા
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૪
રાજ્યને ચગ્યરીતે પાળે છે. હવે તે શ્રીબલને સુલકમણા નામે સ્ત્રી છે અને શતબલને લક્ષ્મ[નામે સ્ત્રી છે. તે સ્ત્રીઓની સાથે બન્ને ભાઈઓ, વિષયવિલાસથી દિવસ વ્યતીત કરે છે.
શ્રી મલ રાજાની રાણી જે સુલક્ષ્મણ છે, તેની કુક્ષિ ભૂમિને વિષે કલ્પકુમની જેમ મધ્યમરૈવેયકથકી આવીને દેવતા થયેલો તે પ તરકુમ ૨ પુત્રપણે આવ્યું. ત્યારે તે સુલમણુએ સ્વપને વિષે તુગ એવા મેરુપર્વતને દીઠે. પછી પ્રાતઃકાળને વિષે સૂર્યશબ્દથી જાગૃત થઈ એવી તે રાણીએ સ્વમની વાત પિતાના સ્વામી શ્રીબલ રાજાને કહી બતાવી તે સાભળી રાજા બોલ્યા કે, હું કોમલાગિ ! સ્વસમાં તમે મેરુ જે છે, તેથી તમેને મેરુતુલ્ય પુત્ર પ્રગટ થશે. તે સાંભળીને પરમ આહાદને પામતી એવી રાણે શુભ એવા તે ગર્ભનું પાલન કરવા લાગી. પછી રાણીને દશમાસ પૂરા થવાથી જેમ રત્નની ખાણ ઉત્તમ મણિને ઉત્પન્ન કરે, તેમ હરયને આન દદાયક એવા ઉત્તમ પુત્રને પ્રસન્ચે. જ્યારે પિતાને ત્યાં પુત્ર પ્રગટ થયે, ત્યારે શ્રીબલ રાજાએ મેટ આડંબર કરી પુત્રને જન્મમહોત્સવ કર્યો. અને પુત્ર એક માસને પણ થયું. હવે જયારે તે પુત્ર ગર્ભમાં રહ્યો હતો, ત્યારે તેની માતાયે સ્વમમા મેરુપર્વત જે હતો તેથી તેના અનુસાર સર્વની સાનિધ્ય તે પુત્રનું “ગિરિસુ દર” એવુ નામ પાડ્યું. પછી તે કુમાર, અનુક્રમે વૃદ્ધિ પામતો થશે જનને આન દદાયક એવા યૌવન વયને પ્રાપ્ત થયો.
હવે મધ્યમ વૈવેયકમાં અહમિન્દ્રપણે થશે એવા જે હરિગ વિદ્યાધર તે ત્યાંથી આવીને શ્રીબવરાજાના ભાઈ શતબયની સ્ત્રી લમણાના ઉદરને વિષે પુત્રપણાએ આવ્યો ત્યારે તે સ્ત્રીએ સ્વમને વિષે રત્નોને એઘને જોયો, તે જોઈને તુરત જાગી ગઈ અને . તે સ્વપ્નની વાત પોતાના સ્વામીને કહી. ત્યારે તેના સ્વામીએ કહ્યું કે હે પ્રિયે ! તમે સ્વપ્નમાં નેનો ઢગલે દીઠે, તેથી રતન જે પુત્ર થાશે તે સાંભળી પ્રસન્ન થઈ એવી તે સ્ત્રી ગર્ભનું પિષણ કરવા લાગી. પછી તે રાણી બે સર્વગુણથી સપન એવા પુત્રને પૂરા માસે પ્રસબે તે વખતે શતબલ રાજાએ પુત્રને જન્મમહોત્સવ કર્યો, અને તે ગર્ભ રહ્યા વખતે તેની માતાયે સ્વપ્નમાં રત્નને ઢગલો દીઠે હતું, તેને અનુસરે તેનું રત્નસાર” એવું નામ પાડયું. તે પુત્ર અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયે.
પછી પૂર્વભવના સ્નેહથી તે ગિરિ સુંદર અને રત્નસારને અત્યંત પ્રીતિ થઈ. તે એવી કે, તે બન્ને એકબીજાનો ઘડી એક પણ વિરહુ સહન કરી શકતા નથી. અને તે અત્ય ત સ્નેહ હોવાથી તે બન્ને જણ એકજ ઠેકાણે ફીડા એકજ ઠેકાણે ભજન તથા શયન પણ એકજ ઠેકાણે કરે છે. એકબીજા કદાચિત જુદા પડે છે, તે તેઓને કંઈ ચેન પડતું નથી. આવી રીતની તે ભાઈઓની પ્રીતિ જોઈને તેમના પિતાએ પરસ્પર કહેવા લાગ્યા કે, અહિ! આપણું બને પુત્રને આપણ કરતાં સે ગુણું પ્રીતિ છે? એમ કહીને બન્ને જણ ખુશી થયા.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭પ એક દિવસ, જેમાં છત્રીસ રાજકુલી બેઠેલી છે, તેવી સભાને વિષે સ્વસ્થપણાથી શ્રીબલ રાજા બેઠે છે, તેવામાં પુરજનેએ આવી વિનંતિ કરી કે હે રાજન ! આપ જેવા અમારી પર રાજા છે, તે છતા પણ અમારે ઘણું જ દુઃખ ભેગવવું પડે છે. તે સાંભળે કે—કેઈ એક દુષ્ટ છે, તે નિરંતર અમારી કન્યાઓને તથા ધનને ચોરી જાય છે. અને તે અમારા હાથમાં આવતું નથી અને હવે તેણે હરણ કરેલી કન્યાઓના કરુણ શબ્દ પણ અમારા થી સહન થતા નથી? આ પ્રકારની પ્રજાની પીડાને સાભળી એકદમ કે પાયમાન થયેલે તે શ્રીબલ રાજા પિતાના કેટવાલને તેડાવ મોટા સ્વરથી કહેવા લાગે કે અરે ! હે દુષ્ટ ! તું નિશ્ચિત થઈ આખી રાત ઘરમાં જ સૂઈ રહે છે કે શું ? જે, આખી રાત આ આપણું નગરીનાં લેકેનાં સ્ત્રી માવ વિગેરે કઈ દુષ્ટ લૂટી જાય છે, તેની તે તમે કોઈ સંભાળજ રાખતા નથી તેથી મને એમ લાગે છે, કે તું અને તારી સાથેના માણસો મારે વ્યર્થ હરામને જ પગાર ખાઓ છે? આ સાંભળી હાથ જોડી કેટવાલ બે, કે મડરાજ ! આપને આટલો બધો ક્રોધ કરે નહિં. કારણ કે આ ફરિયાદ આપની પાસે આજે જ આવી છે, પણ હું તે તે ફરિયાદ ઘણા દિવસથી સાંભળું છું અને તેને માટે દેખરેખ રાખી આપણા ગામના દરવાજા પાસે ઘણા માણસેને આખી રાત જાગતા ઉભા રાખું છું, તથા છાની રીતે પણ ચેરની તપાસ કરાવું છું, અને હું પણ આખી રાત ગામમાં ચોકી માટે ફર્યા જ કરું છું, પણ તે દુષ્ટ ચેરનો કઈ રીતે મને પત્તો મળતું નથી જ્યારે ગામમાથી કન્યાઓનું તે દુહરણ કરી જાય છે, ત્યારે તે કન્યાના કરુણ શબ્દને સાંભળીએ છીએ અને વળી
કે જ્યારે કહે છે આ ચાર આવ્યો, આ ચેર આવ્યે, એમ સાંભળી અમે એકદમ દેડી તપાસ કરીએ છીએ ત્યા તે તેને તથા તેની હરણ કરેલી કન્યાઓ પણ ક્યાં પણ દેખાતી નથી. એમ પ્રતિદિન થાય છે. માટે આ ફરિયાદ સાભળીને તે હું હવે થાકી ગ છું, તથા મારું પુરુષાર્થ ન ચાલવાથી હવે મને ગામમાં મુખ દેખાડતા પણ લાજ આવે છે. અને હે મહારાજ ! આ નગરનું આગળ કરતા વધારે રક્ષણ કરતાં પણ આમ થાય, ત્યારે હવે હું શું કરું ? માટે મારે કાઈ તેમાં ઉપાય નથી તેથી જેમ આપને આ નગરનું રક્ષણ કરાવવું ઘટે, તેમ કરાવે
હું તે હવે આ નેકરી પણુ કરવા ઈચ્છતે નથી વળી આપને પણ કહું છું કે હાલ, આપે પણ અંત પુરની બરાબર ખબર રાખવી. નહિ તે તેનું હરણ થવાથી આપની પણ લાજ જશે? આ પ્રકારનું કેટવાલનું બેલવું સાંભળી રાજા તે એકદમ વિચારમાં ડૂબી ગયે. અરે ! હવે તે હું શું કરીશ ! અને આ મારા નગરનું રક્ષણ કેવી રીતે કરીશ? એમ વિચારમાં ઘુમ થઈ જઈ કંઈ બે નહિં, ત્યારે તેને ગિરિસુંદર નામે કુમાર બેલ્યો કે હે પિતાજીઆપ તેવી નજીવી વાતમાં વિચાર કરી શું મુંજાઓ છે? તે કામની મને આજ્ઞા આપે. જુઓ ને ખગ, હુ તે ચારને સાત દિવસની અંદરજ શોધી
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૯૬
કાઢું છું. તે સાંભળી રાજા ખડખડ હસીને કહેવા લાગ્યા કે, હે પુત્ર! તું તે ખેલે છે શું? જે કામમાં અમારા જેવા પ્રખળ પુરુષા મુઝાઈ પડયા છે, તે તારા જેવા માળકથી તે કામ કેમજ થાય ? ત્યારે ગિરિસુદર આવ્યે કે હું તાત । ભલે ખાળક છું, પણુ તે કામની મને રજા આપે, તે હુ કરુ છુ કે નહિ ? અને હું તાત । તે કામ ચંદ્રાચિત્ મારાથી ન થાય, તે પણ હું ખાલક હાવાથી જગતમા મારી લાજ ન જાય, તેમ હાસી પણ ન થાય અને તેવા કામ કરવાથી આવી પડેલા આપ જેવાથી તે ન થાય, તે તેની જગતમાં હાંસી પણ થાય અને લાજ પણ જાય ? એમ ઘણું કહ્યુ', તા પણ તેના પિતાએ જવાની રજા ન આપી ત્યારે તે કુમાર કેાઈને કહ્યા વિના તે દુષ્ટ ચારની તપાસ માટે તેજ રાત્રી કાલે હાથમાં એક તરવાર લઈને એકદમ ગામની બહારના જીણુ ઉદ્યાનાવાસમાં ચાલ્યું. ગયેા. અને ત્યાજ ભમવા લાગ્યા. તેવામાં તે પેતાથી જરા દુર એક પત જોયે, તેમા વળી સળગતા અગ્નિ તથા ધૂમાડા દીઠા. તે જોઇને કુમાર કૌતુકાવિષ્ટ થઈ તુરત ત્યાં ગયા, અને ત્યા જઈ જ્યાં જોવે છે, ત્યાં તે વિદ્યાને સાધવા ”માટે અગ્નિકુંડમાં ગુગળના હામને કરતા એવા કેઇએક વિદ્યાધરને જોયા. ત્યારે તે સિદ્ધિરસ્તુ એમ ભણી તે તેની સામેા બેઠા. અને કહ્યુ કે હું વિદ્યાસાધક! હવે હું આપના ઉત્તર સાધક આળ્યેા છું, માટે વિદ્યા સાધેા. એમ જવાં કહ્યું, ત્યા તે તે પુણ્યવાન્ એવા ગિરિસુંઢરના પ્રભાવથી જેના નામને મત્ર સાધતા હતા, તેજ ક્ષેત્રપાળ દેવ પ્રત્યક્ષ આવી તે સાધક ઉભે રહ્યો. અને કહેવા લાગ્યા, કે હું સાધક વિદ્યાધર ! સાંભળ હુવે તુ મારા મંત્રનુ સાધન કરવું. ખધ કર અને તે મંત્ર જે તુ સાધીશ, તે હું તને વિરૂપ કરી નાખીશ કારણુ હાશ્ત્ર આ તારી પાસે મહુા પ્રભાવિક કુમાર આવી ઉત્તરસાધક થઈ એઠે છે, તેથી મારે તારા તરફી મત્ર સાધનની કાંઈ ઈચ્છા નથી અને ડાલ હું તારાપર તુષ્ટમાન થયેલે 3, અને જા તારી મત્રસિદ્ધિ પણ થઇ હવેથી કાઈ પણુ પ્રકારનું ભય તને પરાભવ કરી શકશે નિહ. વળી હું સાધક' આ કુમારને ભય તને પરાભવ કરી શકશે નહિ. વળી હે સાધક આ કુમારને, હું દેખું તેમ જલદી તુ' નમસ્કાર કર. તે સાંભળી આશ્ચયને પ્રાપ્ત થઇ પ્રસન્ન થયેલા એ સાધકે ત્યાં એઠેલા ગિરિસુદર કુમારને પ્રણામ કર્યાં. અને તે યક્ષનુ સારી રીતે પૂજન કર્યું.
પછી તે સાધકે યક્ષને વિનતિ કરી કે હે દેવ ! આપ મને પ્રસન્ન થયેલા છે, તે હવે હું જયારે આપને ખેલાવુ, ત્યારે આપ જરૂર પધારો, એમ કહી તેનું વિસર્જન કર્યુ. પછી તે મત્રસાધક વિદ્યાધર સુરગિરિકુમારને કહે છે, કે હે ભાઈ! આપ અહી પધાર્યા, તેથી મારુ ઘણુ' જ સારું થયું; તે શુ ? તે કે આપના પધારવાથી મારે મત્રસાધન કર્યાં વિના જ વિના પ્રયાસે મત્રસિદ્ધિ થઈ અને જે દેવનું હું આરાધન કરતા હતા, તે દેત્ર પ્રત્યક્ષ પ્રગટ થઈ દન દઈ સારી પર પ્રસન્ન થયે, તે માટે તે આપના કરેલા ઉપકારના બદલે યત્કિંચિત્ હું કરૂં તેથી મને કાઇક કાર્યોં સેવા ફરમાવે જે કાંઈ આપ કા સેવા ફરમાવશે,
.
-
5
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૭ તે કાર્યને આપને સેવક કરવાને તૈયાર જ છે. તે સાભળી કુમાર બોલ્યો કે હે સાધક ! હું કાંઈ તમારું માત્ર સાધન કરાવવા તમારી તરફ આવ્યો ન હતો. પર તુ હું તે આ નગરની રક્ષા કરનાર એક માણસ છે, તેથી આ નગરની આસપાસ ચેક કરવા માટે ફર્યા કરું છું. તે આજે રાત્રે રક્ષણ માટે જ્યા ગામની બહારના ઉદ્યાનમાં હું ફરતો હતો, ત્યાં મેં દૂરથી આ પર્વતમા સળગતે અગ્નિ અને ધુમાડો દીઠે, તે જોઈને મે વિચાર કર્યો કે આ તે પર્વતમાં શું હશે ? હું જેવા તે જાઉ? એમ કૌતુથી એકદમ હું અહી આવી બેઠે, ત્યાં તે તમારી મંત્રસિદ્ધિ થઈ તે જોઈને હું અત્યંત ખુશી થયો. કારણ કે તમારું કાર્ય જે થયું છે, તે હું જાણું છું કે મારું જ કાર્ય થયું છે. માટે મારે કાંઈ તમારી પાસેથી લેવુ નથી. આ પ્રકારની તે કુમારની નિસ્પૃડતા જોઈને વિસ્મય પામેલો તે સાધક કહેવા લાગે કે હે પ્રભાવિકકુમાર ! આપ ઉદાર ચિત્તવાલા છે, તેથી કાંઈ પણ લેવા ઈચ્છતા નથી, તથાપિ પ્રાર્થના કરી કિંચિત્ હું અર્પણ કરું છું, તેને કૃપા કરી આપ સ્વીકાર કરે. તે સાંભળી કુમાર બેલ્યો કે કોઈ પણ લેવાની વાત તે તમારે કરવી જ નહિં. કારણ કે તમે તો મારા હાલ ગુરુ થયેલા છે, માટે તમારી પાસેથી મારાથી કાઈ લેવાય જ નહિં. તે સાભળી સાધકે વિચાર્યું જે આ નિસ્પૃહ છે, માટે પ્રત્યક્ષ કે નહિં જ લે તેથી કેઈક યુક્તિથી તેણે કરેલા ઉપકારનો બદલો વાળું, કારણ કે જેના પ્રતાપથી આ મંત્રસાધનરુપ આટલું મોટું મારું કાર્ય પાર પડયું, તેને કોઈ પણ આપ્યા વિના રહેવું, તે ઠીક નહિં ? એમ વિચાર કરી સાધક કહે છે, કે હે સુરજન ! આપ મને ગુરુ તે કહે છે, તે જે મને અંત કરણ પૂર્વક ગુરુ કહેતા હો, તો મારું એક વચન પણ પાળે. ત્યારે નમ્રતાપૂર્વક કુમાર કહે છે, કે જે તમે કહો, તે હું માન્ય કરું ? કારણ કે ગુરુની આજ્ઞાન ભંગ કરવાનું મોટુ પાપ છે. ત્યારે સાધક કહે છે, કે આ મારી પાસે જે પાઠ કરવે કરીને જ સિદ્ધ અને વિસ્મય પમાડે એવી પરાવર્તન નામે વિદ્યા છે, તે વિદ્યા આપ ગ્રહણ કરે. એજ મારું વચન છે. તે સાંભળી કુમારે જાણ્યું કે આ પુરુષને વિદ્યા આપવાને ઘણે જ આગ્રહ છે, માટે આપણે તે ગ્રહણ કરવી એમ માની તે વિદ્યાને સવિનયપણે ગ્રહણ કરી એવા સમયમાં તો હે બાપ ! હે માત ! હે ભાઈ આ અમારું રક્ષણ કરે ! અમારું રક્ષણ કરે ! એ પ્રકારને તરુણ સ્ત્રીઓને કરુણ શબ્દ આખા નગરમા થવા લાગે, તે સાંભળી ગિરિસુ દરકુમાર તે નગર તરફ એકદમ દે. પછી દોડતા દેડતા વિચાર કરવા લાગ્યો કે અરે! આ આક્રોશ તે નગરમાંથી થતાં થતા પાછો અહીં નિકટ થતે સંભળાય છે. અને તે શબ્દ પણ નાની વયની સ્ત્રીઓનો જ છે, તેથી તે મને એમ લાગે છે, કે કઈ દુષ્ટ ચેર મારા ગામમાંથી કન્યાઓને હરણ કરી અહીં નિકટના જ સ્થલમાં લાવે છે ? અને વલી તે પાપી અત્યંત સીપી છે, તેથી જ તે કન્યાઓનું હરણ કરે છે, માટે જે હુ આ પર્વતની ગુફાઓમાં જ કરીશ, તો તે ચોર કાઈ મારે હાથ આવશે નહીં માટે પર્વતની નીચે ઉતરી તપાસ કફ અને તે સ્ત્રીલેલુપી છે, માટે આવા વેશે કે કુમાશે નહિ, તેથી હાલ મને
૫ ૨૩
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સાધકવિદ્યારે જે રુપપરાવર્તન વિદ્યા આપી છે, તે વિદ્યાથી સ્ત્રીનું રુપ પણ ધારણ કરે, તેથી તે જરૂર વશ થશે? એમ વિચારી તે કુમાર ઉત્તમ અને મહુર એવું સ્ત્રીનું રૂપ ધારણ કરી પ્રાત કાલમાં તે પતની સર્વ ગુફાઓ જેવા લાગે તેવામાં એક વનનિકુંજ જોયું, તેમાં વળી એક જીર્ણ દેવાલય દીઠું. અને તે દેવાલયની નજીક મોટા મોટા ભયમના અને હાડકાના ઢગલાઓ દીઠા. ઘણીવાર જ્યાં જુવે છે, ત્યાં તે તે દેરામાંથી નીકળી ચાલ્યો આવતે હાડકાની માળાઓથી અલંકૃત અંગવાલે, હાથમાં મેરની પીકીને ધારણ કરતો એવા કેઈ એક કાપાલિકને દીઠે. તેને જોઈને કુમારસ્ત્રીએ વિચાર્યું કે અહો ! મારા નગરમાં કન્યા વગેરેનું હરણ કરી ત્રાસ પમાડનાર એ દુષ્ટ, ધૂર્ત જે છે, એજ લાગે છે. પરંતુ આવા દુષ્ટને જલદી દંડ દે નહિ કારણ કે તે દુષ્ટનું ચરિત્ર સર્વ સાભળી વિચારીશ. હાલ તે હણવા ગ્ય પણ નથી? એમ વિચારી ત્યાં એક પથ્થરની શિલા પડેલી હતી, ત્યાં જઈ તેની પર બેસી તે કુમારસ્ત્રી અત્યંત ન કરવા લાગી ત્યારે કામી એ તે કાપાલિક તે સ્ત્રીનું કરુણ શબ્દયુક્ત રુકન સાંભળી ત્યાં આવ્યા. અવીને જ્યાં જુવે છે, ત્યાં તે નવયૌવના, મનેડુર રુપવાલી, ચ દ્રમુખી એવી તે સ્ત્રીને જોઈ વિચારવા લાગ્યો કે અરે ! આ તિલપત્તમા અપ્સરા સરખી સ્ત્રી જે મારે વશ થાય તે માટે ગામની કન્યાના હરણકરણ રુપ સકલ કલેશે ભેગવવા માટે? અને કામદેવ જેમ રતિનામે સ્ત્રીની સાથે સુખી થાય છે, તેમ હું પણ આ સ્ત્રીના સુખે સુખી થાક. પર તુ હાલ તે દિવસ છે, માટે મારે કોઈ ઉપાય ચાલશે નહિ, જે રાત્રિ હોત તો તો હું મારું કામ ફતેડ કરત, માટે હાલ તો વિનય કરી જેમ તેમ આડુ અવળું સમજાવીને તેને મારા મઠમાં લઈ જાઉ. ત્યાં લઈ ગયા પછી જ્યારે તે મારે હસ્તગત થશે, ત્યાર પછી મને જેમ ઠીક પડશે, તેમ કરીશ? એમ વિચારીને તે સ્ત્રી પાસે આવી કહેવા લાગ્યું કે હે સુલેચને ! દષ્ટ એવા વિધાતાએ તારા જેવી મનોહર સ્ત્રીને પણ દુખ દીધુ લાગે છે? માટે હે સુબુ , અહી એકલી શા માટે છે? અને રુદન કેમ કરે છે? તે કહે. અને તને ખેદ યુક્ત જોઈને મારા મનમાં કષ્ટ થાય છે ત્યારે કુમારસુ દરી બેલી કે હે કાપાલિક! સાભળે. હું જે બેલું, તે તમારે સત્ય જ માનવું. જરા પણ બહુ માનવું નહિં, કારણ કે હું સત્યવક્તા જ છું, એમ કહી તે કહેવા લાગી કે પૂર્વ દિશાને વિષે એક સુશમનામે નગર છે. તે નગરના રાજાને અપરાજિત નામે એક પુત્ર છે તેનું કેઈ એક કારણે તેના પિતાએ અપમાન કર્યું, તેથી તે રીસાઈને પિતાના પિતાના નગરથી બહાર નીકળી ગયો અને હું તે અપરાજિત કુમારની સ્ત્રી છું. તેથી જ્યારે તે માટે સ્વામી ગામ બંડાર નીકળી ગ, ત્યારે હું પણ ઘણા લેકે એ ના પાડવા છતા તેની પછવાડે જ નીકળી ગઈ ગતરાત્રિને વિષે હું તથા મારે સ્વામી આ પથ્થર પર હાલ હું બેઠી છુ તેની પર સૂતાં હતા. એમાં
જ્યાં મારી આંખમાં નિંદ્રા આવી, ત્યાં તો મારે સ્વામી એકદમ મને સૂની જ મૂકીને કેણ જાણે ક્યાં ચાલ્યો ગયો અને મારા ઉઠવાના ભયથી મારે ઓશીકે તેનું આ ખફૂગ હતું,
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૯ તે પણ લીધું નહી, અને હથીયાર વિનાને જ કોણ જાણે ક્યા ચાલ્યા ગયે. હે મહારાજ તેના દુખે કરી હું દુખીતથકી રુદન કરું છું, તે સાભળી ચગી બોલ્યો કે, હે કમલનયને તે તારે સ્વામી મૂર્ખ લાગે છે, નહિં તે સ્ત્રી જાતને એકલી, નિરાધાર, આવા અરણ્યમાં મૂકી, શામાટે ભાગી જાય ? પણ તુ ફિકર કરીશ નહિં, હું તારું નિર્નાથપણું આ ઘડી મટાડી દઈશ તે સાંભળી કુમાર સ્ત્રી બોલી કે હે ગીન્દ્ર' પિતાના સ્વામી વિના સ્ત્રીને જીવવું તે ચગ્ય નથી, તેથી આટલામાં કે એક મને તીર્થ બતાવે, કે ત્યાં જઈ હું મારા પ્રાણ ત્યાગ કરું? ત્યારે યેગી બોલ્યો કે હે ભદ્રે ! તું મરવાની વાત જવા દે. કારણ કે તારે મરવું ન પડે, અને તારા સ્વામીને વિગ મટે એ એક ઉપાય છે અહીં એક પૂર્ણ મનોરથ નામનું તીર્થ છે, ત્યાં જે ત્રણ રાત્રિ નિવાસ કરે છે, તેને પિતાના જુદા પડેલા પ્રિયજનને મેલાપ થાય છે, માટે ત્યાં ચાલ અને તે તીર્થનુ સેવન કર. અને મારીને શું કરીશ ? ત્યારે તે કાપાલિકો અભિપ્રાય મનમાં જાને કુમારસ્ત્રીએ તે કબૂલ કર્યું. પછી બન્ને જણ ત્યાથી પૂર્વોક્ત જે દેવાલય હતું, ત્યાં ગયાં અને તે દેવાલયમાં જઈને
જ્યા જુવે ત્યા તે તે કુમારસ્ત્રીએ લાબા કલેવરવાળે, લાબી ડાઢીવાળે એક હાથમાં ઢાલ, અને બીજા હાથમાં તરવાર, ત્રીજા હાથમાં કૃત્તિકા, ચેથા હાથમાં મરેલા માણસના માથાંની તુંબલી, તેને ધારણ કરનાર, પાચ વર્ણ કરી ચુક્ત, એવા એક કાષ્ઠમય દેવને દીઠે. ત્યારે કુમારીએ પૂછયું કે, અડિ કે મનુષ્ય કેમ દેખાતું નથી ? ત્યારે યોગી કહે છે. કે હે સુરી ! અહીં જે તે દેવરુપ જોયુ, તે તે કેવલ જનરંજનમાત્રજ રાખેલું છે. જરા તું આગળ તો ચાય ત્યા મનુષ્ય છે, અને પૂર્ણ રથ નામે એક દેવ છે, તે બતાવુ. એમ કહી તે કુમારસીને હાથ પકડી તેને તે ચર્તુભુજાવાળા યક્ષની પછવાડે લઈ ગયે ત્યાં જઈ તે કાપાલિકે ભૂમિપર જોરથી પગની લાત મારી. ત્યા તે કઈ એક સુરસુંદરી સમાન પવાલી એક કન્યા આવી. અને તેણે તેમાં એક ગુપ્તદ્વાર હતુ, તે ઉઘાયુ. પછી કાપાલિક બોલ્યો કે હું સ્ત્રી ! આ સ્ત્રી જેમ પિતાના પ્રિય મેલાપ માટે દેવારાધન કરે છે, તેમ તુ પણ કર. તેથી તારો પણ સ્વામી થોડા વખતમાં મલશે? અને હું દેવપૂજન માટે કુલપત્ર લેવા જાઉ છુ, તે પાછા થડીવારમાં પાછો આવીશ' એમ કહીને તે એગીએ કુમારસ્ત્રીને તે દ્વારમાં પ્રવેશ કરાવ્યું. અને પછી બહારથી તાળુ દઈને ચાલ્યો ગચો. હવે સ્ત્રી થયેલે તે ગિરિસુંદર કુમાર તે જે વસ્તુ માટે મહેનત કરતો હતો તે જ વસ્તુ, અનાયાસે મળી. તે જોઈને મનમાં અત્યંત ખુશી થયે. જે કન્યાએ તે ગુફાનુ ગુણકાર ઉઘાડયુ હતુ, તેણે તે કુમારસ્ત્રીને પૂછયું, કે હે સખિ તું આ દૈત્યના હાથમાં કેવી રીતે આવી ફસી? ત્યારે તે બોલી કે, હે બહેન ! મારી વાત તે ઘણુંજ લાબી છે, તે હાલ કહેવાથી કઈ પૂરી થાય તેમ નથી, માટે હાલ તે જે હું તને પૂછુ, તે તું કૃપા કરી કહી એ પુરુષ કે ણ છે? અને તમે પણ કહ્યું છે? ત્યારે તે કન્યા બોલી કે હે બડેન ! એ પુરુષ જે છે, તે ચોગીને વેષ ધારણ કરી અહીથી નજીકમાં જ રહેલા મુંદ્રપુર નામે નગરમાં ભિક્ષા માગવાના ભિષથી તપાસ કરી
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૦
આવે છે, જે ક્યા કયા સ્થળે, હિરા, માણેક, મોતી, તથા સારી કન્યા છે? પછી તે સ્થળ
ધ્યાનમાં રાખી પાછે અહીં આવે છે. અને વળી પાછે ગરિએ તે ગામમાં જાય છે, દિવસમાં જઈ ધ્યાનમાં રાખેલા સ્થળમાથી પૂર્વોક્ત વસ્તુઓમાથી જે વસ્તુ મળે છે, તેને ચેરી લાવે છે, અને તે વસ્તુને અહીં ગુપ્ત પાતાલમાં લાવી મૂકે છે. તેમાં પણ કેઈક જે સ્વરુપવાન એવી કન્યા મળે છે, તે બીજ પદાર્થને ચોરતેજ નથી. વળી એ પ્રમાણે હે સખિ! આ દુષ્ટ રાજાની મત્રીની, શ્રેષ્ઠીની અને સાથે પતિવગેરેની ઉત્તમ કન્યાઓને હરણ કરી અહી લાવી મુકી છે. તે આજ દિવસ સુધી સર્વ મળી એક સને આઠ કન્યાઓ થઈ છે.
હે સખિ મારે વિષે જે તે પૂછયું, કે તું કોણ? તે હુ તે પૂર્વોક્ત નિકટ રહેલા પુ દ્રપુરનામા નગરને રહેવાસી ઈશ્વરનામે એક શ્રેષ્ઠી છે. તેની સુભદ્રા નામે કન્યા છું. એક દિવસ રાત્રે મારે ઘેર જવામાં હું સૂતી હતી, તેવામા આ પાપીએ મારું એકદમ હરણ કર્યું. મેં ઘણા આકોશ શve કર્યા પણ મારી સહાયતા કેઈનાથી થઈ નહિ. અને મને અહી લાવી એ દુઝે બ દીખાને નાખી મુકી છેવળી જે ગામ હું રહું . છું, તે પુપુરગામના શ્રીબલ અને શતબલ નામે બે રાજા છે, તે ઘણાજ બલવાનું છે, પરંતુ મારા હીનભાગ્યથી મને તે રાજાઓની પણ સહાયતા થઈ શકી નહિં, અને પૂર્વજન્મની પાપણું એવી હું આ પાપીના પાશમાં પડી જાઉં છું. એમ કહીને તે અત્યત રુદન કરવા લાગી ત્યારે કુમારસ્ત્રીએ સમજાવીને કહ્યું કે હે બહેન ! તું રુકન કર નહિં, અને ધૈર્ય રાખ. કારણ કે પૈર્યથી સર્વ સારુ જ થાશે અને તે સખિ! જે થવા કાલ છે, તે તે કેઈનાથી કંઈ પણ રીતે ન મરતાં, અવશ્ય થયાજ કરે છે.
યદ્રભાવિ તદ્દભવતિ નૂનમનિછતેડપિ, યને મહત્યપિ કૃતે ન ભવત્યભાવિ એવં ભાવવશવત્તિનિ જીવેકે કિ મસ્તિ પુરુષસ્ય વિચક્ષણસ્યા
અર્થ:- જે દુખ વગેરેને આપણે ઈચ્છતા નથી તે પણ તે જે થવા કાલ હોય છે, તે નિશ્ચય થાય છે અને આપણે સુખ માટે ઘણાજ પ્રયત્નો કરીએ છીએ તો પણ જે તે સુખ મળવાનું નથી તે મળતુ જ નથી. માટે સર્વજીવક પિત પિતાના કર્મને વશ પડેલો છે, તેથી તેને જે વિચક્ષણ પુરુષ છે, તે શેક કરતો નથી. વળી જેટલું પ્રારબ્ધના
ગથી મલવુ હોય તેટલું જ મળે છે, તેને આપણે તે શુ? પરંતુ દેવ પણ અન્યથા - કરવા સમર્થ નથી? તે માટે હું તો શોક પણ કરતી નથી તથા મને વિસ્મય પણ થત નથી. કારણ કે આપણે કર્મનું જે કાઈ છે, તે કઈ દિવસ પારકું થઈ શકતું જ નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
૮૧
।। અવશ્ય ભાવિનેાસાવા, ભતિ મહતાપિ નગ્નત્વ નીલકôસ્ય સહાબ્લિશયન હરે. ॥૧॥ અય તે અલિ નાનાગા, પન્નગાવિહગા સ્થલે મીના જલે નિલીનાશ્રુ, કિલશ્ય તે કમ સર્જના
つ
અર્થ :– માટા પુરુષોને પણ ભાવી જે હાય છે, તે થયા વિના રહેતુ નથી, તે ખીજાને થાય તેમાં તે થ્રુ જ કહેવુ? આવા મેાટા નીલકંઠ જે શિવ તેને નિર ંતર ક્ષોરસાગરમા શેષનાગપર સુઈ રહેવાનુ દુખ ભગવવુ પડે છે અર્થાત્ મહાદેવને પહેરવા વસ્ત્ર નથી શું? તેમ વિષ્ણુને શયન કરવા શય્યા નથી શું? ના સર્વે વાનાં તે બન્નેજણુને છે, પરંતુ ભાવિભાવ જે છે, તે કેાઈનાથી મટતા નથી॥૧॥ વળી પૃથ્વીને વિષે ફરતા એવા ખલવાન્ હસ્તીએ, તથા સાઁ અને આકાશને વિષે ઉડવાને સમ એવા શુક વગેરે તે કદ ચિત્ ત્ર ધાય, પરંતુ ખીચારા જયમા છૂપા રહેલાં મત્સ્યા શા માટે જાલમાં બંધાઈ જાય છે માટે જીવે જે છે, તે પેત પાતાના કર્મના ચેાગે કરી લેશ પામે છે. અર્થાત જે થવા કાલ છે, તે કૈાઇનાથી મટતુ જ નથી. આ પ્રમાણે સમજાવી પાછી તે કુમાર સ્ત્રી પૂછવા લાગી કે હું સુંદરી 1 આ ચેગી કાના બલથી આવી રીતે નિર્ભય થઈને સ્વેચ્છા પ્રમાણે વર્તે છે? ત્યારે તે કન્યા ખેલી કે હે બહેન તેની ખરાખર તે મને ખખર નથી, પરંતુ તે ચેગીએ એક પાતાલમૃડુમા ખડ્ગ રાખેલું છે, તેનુ તે સાયંકાલ, પ્રાતઃકાલ અને મધ્યાન્હકાલે, પૂજન કરે છે, તે હું જોઉ છુ ત્યારે કુમારસી ખેવી કે તે તુ મને પતાવી દઇશ ? ત્યારે તે કહે હા ચાલે! અતાવુ. એમ કડી ત્યાથી તે બન્ને જણીએ ચાલી, તે જયાં ઉલ્લેચ્છ ખાધ્યેા છે, સુવર્ણ તથા ધાન્યાદિથી પૂરેલુ મીએથી જડિત જેમાં ભીતા છે, એવુ એક પાતાલમૃ હતુ, તેમા આવી પછી તે કુમારી પાતાલગૃહના રમણીયપણાને જોતી જોતી ચાલી ગઇ. તે જરા દર જાય છે, ત્યા એક ચદ્રસ નામે ખડ્રગ પડેલું હતું, તેડું, તેને જોઈ અત્યંત હર્ષ પામી નમસ્કાર કરી તેની સ્તુતિ કરવા લાગી કે
ચક્રિકેશવરામાદિ, ગુલટાનાં પ્રભાવિત્। પ્રસના લૂધથા ત, ચ દ્રહાસ પ્રસીદ મે ॥
અ ચક્રવર્તી, વાસુદેવ, કામ વિગેરેના પ્રભાવને જાણનાર એવુ જે તું તે જેમ તેની પર પ્રમન્ન થયુ હતુ, તેમ હું ચડાસ ખડ્રગ ! મારી પર પણુ પ્રસન્ન થા એમ સ્તુતિ કરીને તે ખગને નિયપણાથી તરત ઉપાડી લીધુ અને જ્યા તે પડયુ હતુ, ત્યા પોતાનુ ખડ્રગ મૂકી દીધુ. આવી રીતનુ કુમારસ્ત્રીનું ચરિત્ર જોઈને ખ'દીખાને પડેલી સત્ર કન્યાએ તે હાહારવ કરી એકદમ ખેલી છી કે હું સુદર એવી અતિથિ સ્ત્રી ! આ કામ તે ઘણું જ ખોટું કર્યું ? માટે તે પાપી હજી નથ્થુ આવ્યા, ત્યાં તે ખડ્ગને પાછું
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જ્યાં હતુ ત્યા મૂકી દે અને હૈ સાહસિક સ્ત્રી ! એ ખડ્ગ જે તું નિહ મૂકે અને તે આવી પહાચશે, તે આ તારા કૃત્યને જોઇ તરત તારે નાશ કરશે. વળી એમ નહીં જાણુકે જે તે તારા જ નાશ કરશે. પરંતુ તારે લીધે અમારે પણ નાશ કરશે ? તે સાંભળી કુમારસી ખેાલી કે હે અમલાએ ! તમે કિંચિત્ પણ ભય પામે નહિ સ્વસ્થ થઈ જે કઈ કૌતુક થાય, તે જોયા કરે. તે દુષ્ટ તસ્કરને જેમ તમે દેખશે, તેમજ હું કૃતાંતને અતિથિ કરી દઇશ ? એમ કહીને પેાતાનુ' જે ખરૂ સ્વરૂપ હતુ, તે પ્રગટ કર્યું. ત્યા તે દ્વારમાં તે દુષ્ટ ચેગી આવી ઉભું! રડી મેલ્યે કે અરે ! દરવાજે ઉઘાડા ? તે સાભળી એક કન્યાએ જઈ તે પાતાલશૃઙતુ દ્વાર ઉઘાડયુ ? ત્યા તે ભયભીત એવી તે સ કન્યાએ તે ગિરિસુ ંદર કુમારના સુખ સામું જોઈ ગુપચૂપ બેસી ગઈ.
1
હવે તે ચાર ત્યાં આવી યા જુવે છે, ત્યાં તે નિર્ભયપણાથી હાથમાં ખડ્રગ લઈને ઉભા રહેલા તે કુમારને જોયે, તે જોતાં માત્રમાં જ તેને રીપ ચડી ગઈ, તેથી તેનાં લાલચેાળ નેત્ર થઈ ગયાં, અને તેજ વખત યા પેાતે ચંદ્રડામ ખડ્ગ મૂક્યું હતુ ત્યાં જઈ કુમારે અદલ બદલ કરી મૂકેલા તે કુમારના જ ખગને લો. લઈને કુમારની સામે દોડયા. ત્યારે પેાતાનો સામે દોડયા આવતા તે દુષ્ટને જોઈને ગિરિસુંદરકુમાર હાક મારી એલ્યે કે હૈ દુષ્ટ ! તું આવી કુચેષ્ટાઓ કરી દન છે, તેથી હાલ નાશ જ પામેલા છે. એમ જાણુજે અને ઘણા દિવસથી કરેલા પાપરૂપ વૃક્ષનું જે કંઈ ફલ થયુ છે, તે ફુલ હું તને આપુ તે ગ્રાણુ કર. હું પાપી ! તું વિચારતા કર કે વિષના ખાનારે જે પ્રણી છે, તે કાઇ દિવસ ચિરાયુ હાય? ના હાયજ નહિ ! આ પ્રકારના કુમારને મારવા દોડયા. અને કુમાર પાસે આવી તુરત ખડ઼ગના ઘા કર્યાં. પરંતુ તેના કરેલા ડુંગના ઘામાંથી કુમારે કાઇક યુક્તિથી પેાતાનેા બચાવ કરી લીધે, અને તેણે જેવા ખડ્ગને ઘા કર્યાં ને તેવાજ પાછા ઘા તેની ઉપર કુમારે કર્યાં, તેથી તે દુષ્ટ એકજ ઘાથી યમસદનમાં પહોંચી ગયે.. પછી ગિરિસ દરકુમાર હૃદયમાં વિચારવા લાગ્યા કે અરે! કાલે પ્રેરેલા એવા મે આવા રંકજનના નાશ કર્યાં ? પરંતુ હા, આ કૃત્યથી માત્ર એટલું થયું, કે મારા નાગરિક જના સુખી થયા.
હવે તે ચારે હરણ કરી લાવેલી કન્યાઓનુ શુ થયુ ? તે કહે છે, તે દુષ્ટ ચારે ચારાથી રાખેલીયેાસ કન્યાએ આવું તે ગિરિસ દરકુમારનું પરાક્રમ જોઈ અત્ય ત વિસ્મય પામી તેની સામુ જ એક દૃષ્ટિથી જોવા લાગી પછી કુમાર ખેલ્યા કે કન્યાએ ! તમારાં કયા સ્થાને કઈ જગ્યાએ ઘર છે, તે મને કહેા, ત્યા તમને હુ પહાંચાડી દઉં ? તે સાંભળી જેની સાથે કુમારને વાત ચિત્ત થઈ છે એવી જે શ્રેષ્ઠીની પુત્રી હતી તેણે તે કુમારને આળયે, અને તે વિચારવા લાગી કે અહે! આ તે સ્ત્રરથી તથા આચરણુથી આપણા ગામના રાજાના પુત્ર ગિરિસુંદર કુમાર જેવેાજ લાગે
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૩ છે વળી ડી વાર જોઈને નિશ્ચય કરી વિચારવા લાગી કે અરે ! હા, આ તે તેજ છે. એમ નિશ્ચય કરી તેણે ત્યાં બેઠેલી સર્વ કન્યાઓને સાદ પાડી કહ્યું કે હે બહેને ! આ પ્રતાપી પુરુષને તમોએ ઓળખ્યા ? આ તે આપણું પેહપુરના રાજાના ગિરિફંદર નામે પુત્ર છે, અને તે સાંભળી સર્વ કન્યાઓએ તે કુમારને ઓળખ્યા અને સર્વ ખુશી થઈ પછી કુમાર પરના પ્રેમરાગે કરી રંગાયેલી એવી તે સર્વ કન્યાઓ કહેવા લાગી કે હે કુમાર ' તે દુષ્ટ ચોરે અમારૂ હરણ કહ્યું, અને અમે ઘણા દિવસ અહી રહી તેથી હવે ઘેર જઈ ળગા સ બ ધીને મુખ દેખાડતાં અમને લાજ આવે છે, માટે અમારો સર્વને તો એવો નિશ્ચય છે, કે કાં તો તમેને વરવું? નહિ તે અગ્નિમાં પડી બળી મરવું, પરંતુ આ દેહથી બીજા વરને વરવો નડિ? આ પ્રકારનાં વચન સાંભળીને દયાલું એવા તે ગિસુિંદર કુમારે કહ્યું જે અરે ! વિધિને પણ ધિક્કાર હશે. કારણ કે તેણે આવી બિચારી નિરાધાર કન્યાઓને દુખ દીધુ ? એમ કહીને વળી વિચારવા લાગ્યું કે અહો! આ સર્વ કન્યાઓ મને જ વરવાને આગડ લઈ બેઠી છે, તેથી જ તેને નહિ વરું, તે તે સર્વે અગ્નિમાં કરી પ્રાણત્યાગ કરશે, તો તે બિચારી દીનવદવાલી પ્રાણત્યાગ કરતી હું કેમ જોઈ શકીશ? તેમ વળી આ અનાથની સાથે મારું લગ્ન પણ હું કેમ કરૂં? માટે મારે તે હવે શું કરવું ? પરંતુ હા, એક ઉપાય છે ખરે, તે શું ? તે કે હાલ તે આ સર્વ કન્યાને વરવાની હા કહે અને અહીં તેની પાસે જ રહું. પછી તે જે બનશે. તે ખરું? એમ વિચારીને તે સર્વ કન્યાઓને કહ્યું કે હે કન્યાઓ ! તમે ગભરાટ છોડી દે. કારણ કે હું તમને જરૂર વરીશ.
એમ કહીને તે કન્યાઓ સાથે વિવિધ પ્રકારની કામક્રીડા કરતે થકી તે પાતાલેગૃહને વિષે એક માસ પર્યત રહ્યો, તેવામાં એક દિવસ પિતાને પરમમિત્ર જે રત્નસાર કુમાર છે, તે સાભળી આવ્યો તેથી તત્કાલ તે કન્યાઓને પૂછયા વિના જ હાથમાં ચંદ્રહાસ ખગ લઈને ત્યાંથી બહાર નિકળી ઘ. પછી સાધકદાવિદ્યાથી કાપડીનું રુપ ગ્રહણ કરી પિતાના પેંદ્રપુરનામે નગરને વિષે આવ્યું. ત્યા તે જેમાં કોઈ પણ એ બાળકે રમતા નથી, તેમ કઈ ઠેકાણે વાઘ પણ લાગતું નથી વળી જેમાં રહેનારા જનોના મુખપર શેક છવાઈ રહ્યો છે એવા પિતાના સર્વ નગરને જોઈને કુમારે કઈ એક નાગરિકજનને પૂછયું, કે હે ભાઈ ! આ નગરમા આટલે બધે શોધ કેમ છવાઈ રહ્યો છે? કાંઈ મોટો અનર્થ તે થયે નથી? તે સાભળી નાગકિજન બે કે હે ભાઈ ! તારા આવી રતના પૂછવાથી તો મને એમ લાગે છે, કે હાલ તું દુર દેશથી જ આવ્યું હશે ? કારણ કે આ નગરમાં શોક થવાનું કારણ આસપાસના આબાલવૃદ્ધ સહુ કોઈ જન જાણે છે પરંતુ તું જાણતો નથી માટે શોક થવાનું કારણ હું કહુ તે સાભળ, આ ગામમાંથી કોઈ એક દુષ્ટ ચેર, કન્યા વગેરેને ચેરી જતો હતો, તે માટે કેટવાલ વિગેરેએ તેની
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪
ઘણી તપાસ પણ કરી પરંતુ તે ચાર પકડાય નહિ. ત્ય રે તેને પકડવા આ ગામના શ્રીખઙ રાજાના ગિરિસુદર નામે એક પુત્ર છે, તે ગયા તેને ગયા એક માસ થઇ ગયા તે પણ તે આવ્યા નહિ. તેથી આખા રાજકુલમા તથા સમગ્ર નગરમાં શોક છવાઈ રહ્યો છે અને હાહાકાર થઈ રહ્યા છે. તથા તેના મિત્ર ગિરિસ દરને શેાધઘા માટે હમણા 'જ શતખલનામે યુવરાજના ગુણશ્રીથી સારભૂત, એવા રત્નસાર નામે પુત્ર કેાઇ ઠેકાણે નીકળી ગર્ચા છે. જ્યા ፡ રત્નસાર, ગિરિસુ દરને શેાધવા ગયા છે” તે વાકય સાભળ્યું, ત્યાજ જાણે પેાતાની પર વજ્રપાત થયે હાય નડે ? એમ ાણી તે કાપડીવેષધારી કુમાર, પેતે ઘેલા જેવા ખની જઈ બીજી કાઇ પણ વાત ન સાભળતા તુરત, પેાતાના મિત્ર રત્નસાર કુમારને શેાધવા માટે નીકળ્યા. તેમાં પ્રથમ તે તેણે આકાશમા જઈ સત્ર શેાધ કરી, જ્યારે ત્યાં તે ન મળ્યે, ત્યાર પછી ભૂખ, તૃષા, ટાઢ, તડકો તેને સહન કરતા થકે તે ગિરિ, વન, પૃથ્વી, પાતાળ, દેશ, ગ્રામ, પુર, ઉદ્યાન, પાણીની પરા, અન્નનાં સદાવ્રત પ્રમુખમાં શેાધવા લાગ્યેા, પરતુ તે ગિરિસ દરને કાઈ પણ સ્થળે તે રત્નસારને પત્તો લાગ્યા નઠુિં, પછી ઘણા દિવસ શેાધવાથી પણ જયારે પત્તા ન મળ્યા, ત્યારે તેના વિરહથી તેને ભેાજન ખાવું. ખ ધ કર્યું. અને નિદ્રા પણ આવવી ખધ થઈ ગઈ. તથા ચિંતા પણ વધતીજ ‘ગઈ.
કરું ?
આવી રીતે શોધ કરતાં કરતાં તેણે એકદા રાત્રિને સમયે કેઇએક નગર દીઠું', અને તે નગરની સમીપ એક જીણુ દેવાલય દીઠું, તે જોઇને મનમાં વિચાયુ કે જે રાત્રિ પડી ગઈ છે, અને આ નગર સમીપ દેવાયલનુ સ્થળ સારુ છે, માટે આ રાત્રિ તે અહી જ નિ મન અને સવારે પાછા રત્નસાર મિત્રને શેાધવા જઈશ? એમ વિચારી તે કુમોર તે જીણું દેવાલયમાંજ સૂતો. તેવામા તો ત્યા દેવલની આસ પાસ કેઈએક દેશના પથિકને આવી ઉતર્યાં, અને તેઓએ પણ રાત્રિ રહેવાના ત્યાજ નિશ્ચય કર્યો. પછી ત્યા તે સર્વે પાંચજના એક્ડાં થઈ. પરસ્પર કેટલીક ભૂતકાલની વાતે કરવા લાગ્યાં, તે વાતેાને ગિરિસુંદર કુમાર કાન દઈ દેવાલયમાં સૂતા સૂતા સાભળ્યા કરે છે. ત્યાં કોઈ એક મહુસેન નામે પાંથજન છે, તે ખેલ્યું કે હે ભાઈ એ 1 તમેા પરસ્પર જે વાત કરો છે, તે સ વાત ગઈ ગુજરી કરે છે, તે કરતાં જો આંખની જોયેલીજ વાત કરતા હા તે કેવુ સારું' કહેવાય ? અને તે ભૂતકાળની વાત કરવાનુ તમારે શુ પ્રત્યેાજન છે? કારણકે તેવી પ્રચીનકાળની વાત તેા ખેાટી પણ હાય છે. માટે તમે સર્વે જે મીજી વાતા કરવી ખધ રાખો, તે મેં જે હાલ એક પ્રત્યક્ષ વાત જોઈ છે, તે હું કહું. તે સાંભળી મહુ કોઇ કહેવા લાગ્યા કે હા, ત્યારે તેવી વાત જે હોય તેા જરૂર કહે. ત્યારે તે કહેવા લાગ્યા કે એક દિવસ હું દેશકૌતુકેાને જોવા માટે ઘેન્થી નીકળ્યા, તે અનેક દેશમાં ફર્યાં. ત્યાં નવા નવાં કૌતુકે ોતે જેને અચાનક કોઇએક ઉજ્જડ ગામની પાસે ઘણા વ્યાધ્રાંઢિક ડિસક જીરેથી યુક્ત એવી મેટી બટવી હતી તેમા આવી પડયે તેવામાં તે ત્યાં અત્યંત રૂપવાન
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૫
એવા કેઈએક રાજપુત્રને મને સથવારે મલ્યા. ત્યારે તે હું નિર્ભય થઈને તે રાજકુમારની સાથે ચાલ્યો. ચાલતા ચાલતાં એક ઉજજડ નગર આવ્યું, તે નગર એવું હતું કે જેમા પશુ પક્ષી કે મનુષ્ય કેઈપણ રહેતુ જ ન હતું. પછી એ નગરમાં અમે ચાલ્યાં, ત્યાં ચાલતાં ચાલતાં એક મનહર પણ ઉજજડ એ રાજમહેલ દીઠે. તે રાજમહેલને જોઈને વિચાર કર્યો કે અહીં આ કે સુશોભિત રાજમહેલ છે, ચાલે ઉપર ચડી જોઈએ?
એમ વિચારી અમો તરત તેની ઉપર ચડી ગયા, અને ત્યાં જઈ બેઠા. તેવામાં મને તો નિદ્રા આવવા માડી, તેથી હું તે સૂઈ ગયું અને મારી સાથે આવેલ જે રાજકુમાર હિતે, તે તો મારી પાસે જાગતે રહી મારું રક્ષણ કરવા બેઠે તેવામાં તે શું બન્યું છે કે જેનું ભૂખથી પાટા જેવું પેટ થઈ ગયું છે એવું અને અતિ ભયંકર એ એક સિંહ આવ્યું. આવીને અમારી પાસે ઉભે રહી તે જાગતા એવા રાજકુમારને મનુષ્યની વાણીથી કહેવા લાગે, કે હે કુમાર ! હું ઘણા દિવસને ક્ષુધાતુર છુ. કારણ કે આ નગરની નિકટના વનને વિષે મારા ઉદરપોષણ માટે મે ઘણું પ્રાણીઓની શોધ કરી, પણ ભાગ્યમે મને કેઈપણ પ્રાણી મળ્યું નહિં ત્યારે હું આ નગરમાં આવ્યું, ત્યાં મને મનુષ્યની ગંધ આવી તે ગંધના અનુસાર આ રાજમહેલ તરફ ચડી આવ્યો છું. તે માટે હું રાજકુમાર ! તું આ સૂતેલા માણસને મને આપ. કારણ કે તેને જે તું આપીશ, તેજે મારા પ્રાણનું રક્ષણ થશે, અને તેથી તેને પુણ્ય થશે. અને તે ભાઈ ! સંત પુરુષે જે હોય છે. તે તે અત્યંત દયાલુ તથા પરોપકારી જ હોય છે.
એ વચન સાંભળી કુમાર છે કે હે પંચાનન મેં કહ્યું તે તે જ છે પણ આ સૂતેલે જે પુરુષ છે, તે તે મારે શરણાગત થયેલ છે. માટે જયાં સુધી હું જીવું ત્યાં સુધી મારા શરણાગતને હુ કેમ આપુ ? અર્થાત્ હુ મર્યા પછી તેને તું લેજે. પણ મારા જીવતાં તો અપાય નહિ. કહ્યું છે કે કુટસાક્ષી સુદ્રોહી, કૃતધી દીધષવાન ચાર કર્મચાડલા, પચજાતિનાપ્યસૌ એક બેટી સાક્ષી પૂરનારે, બીજો શરણાગત તથા મિત્ર જનેને દ્રોહ કરનાર, ત્રીજે કૃતાનિ, ચે લાબા વખત સુધી રેખ રાખના. આ ચાર જણને તે કર્મચાડલ કહેવા. અને જે આ જગતમાં પ્રત્યક્ષ ચાડાલથી જન્મે છે, તે પાંચમે જાતિચાંડાલ જાણો. તે માટે હે સિંહ જે તું ભૂખેજ છે, તે આ સૂતેલા પુરૂષને બદલે મારું ભક્ષણ કરી જા. તે સાંભળી સિંહ કહે છે, કે હે પુરુષ ! સર્વરીતે પોતાનું રક્ષણ કરવું, આ સૂતેલા પુરુષને આપી દે ત્યારે કુમાર બેલ્યો કે સિંહ ! જે આ સૂતેલે પુરુષ જે છે, તે મારે શરણે રહેલું છે, અને તું જે છે, તે ભેજનાર્થી છે. હવે મારે મારા શરણાગત પ્રાણીને તારી પાસે મરાવી નંખાવ, તે પણ ઉચિત નહિ, તેમજ વળી ઘણા દિવસથી ભૂખે એ જે તું તે તારા હાથમાં આવેલ જે ખાજ, તે તને ન લેંપી ભૂખે મારવે, તે પણ ઉચિત નહિ તે હવે આ પ્રાણીને પણ બચાવ થાય અને તારી ભૂખ પણ મટે. જે એ બને થાય, તેજ એખ્ય થયુ કહેવાય છે તે બન્ને કાર્ય તો ક્યારે થાય છે કે
પૃ. ૨૪
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૬ જ્યારે તું મને ગ્રહણ કરીને મારૂ જ ભક્ષણ કરી જા ત્યારે થાય. તે સિવાય થાય તેમ ભાસતુ નથી. માટે હે ભાઈ ! તું મારૂ જ ભક્ષણ કરી જા. આ મનુષ્યને અવતાર ધારણ કરીને જે પુરૂષે જે શરણ આવેલા જીવનું રક્ષણ ન કર્યું, તે તે પુરૂ ના જીવવાથી પણ શુ ? તથા તેના ધનથી પણ શુ ? અને વળી તેના પુરુષાર્થથી પણ શુ ? અર્થાત જે મનુષ્ય શરણાગત જીવની રક્ષા કરતું નથી. તે મનુષ્યનું જીવતર ધન અને પુરુષાર્થ. તે સર્વ વર્થ જ છે. એમ જાણવુ વળી જગતમાં જે મતિમાન જ છે, તે શાસ્ત્રના બે માટે, ધનને સત્પાત્રને દાન દેવા માટે, જીવિતવ્યને ધર્મને માટે, અને શરીરને પરોપકાર માટેજ ધારણ કરે છે વળી સમુદ્ર જે છે તે પિતાનામાં રહેલા રત્નોથી સ્વાર્થ શું સાધે છે? તથા મલયાચલ પિતાની પર રહેલા અગચંદનના વૃક્ષેથી સ્વાર્થ શુ સાધે છે ? કંઈ નહિ. અથાત્ સમુદ્ર રત્નને, વિ દયાચલ હસ્તીઓને, અને મલયાચલ ચંદનના વૃક્ષોને, પરોપકાર માટે પોતાની પાસે રાખે છે માટે સજજનજનની પ્રવૃત્તિ તે પરોપકાર માટે જ હોય છે, આ પ્રમાણે સિહનું અને રાજકુવરનુ પરસ્પર બેસવું ઘણું જ થયું, અને કઈ પણ રીતે જ્યારે મને સિંહને ન લેંગે, ત્યારે તે સિ હે કુમારને નિશ્ચય જાણ્યું કે આ કુમાર કેઈ પણ રીતે મને આ સૂતેલો પુરુષ આપશેજ નહિં એમ જાણું પ્રસન્ન થઈ તે બેભે કે અહ! તને અને તારી શરણાગત વત્સલતાને પણ ધન્ય છે? હું વિજ્ઞાની ! જે આ પરોપકાર કરે, તે સુજ્ઞજનને મુખ્ય ગુણ છે. અને હું કુમાર ! ધનવાન એ પણ જન છે, તે તે વૈભવ હોવા છતાં પણ કેઈ યાચકજનને તથા બીજા કેઈ પણ જનને એક ફૂટી કેડી સૂધ આપતું નથી તથા જીર્ણ એવા તીર્થોને ઉદ્વાર પણ કરતે નથી અને તે કઈ જીવને થયેલા વ્યાધિને પણ ટાલ નથી, તેમ પિતે પણ શરીરસુખને ભેગવતો નથી. અને નિર્ધન એવા ઉદારમતવાલા જે મનુષ્ય છે, તે પિતાના શરીરને પણ ત્યાગ કરી સ્વકીય કુલને દીપાવે છે તેથી આવા પાપકારરુપ ગુણેથી હું તારી પર સ તુષ્ટ થયેલો છું માટે હે ભાઈ ! તારે જે કઈ મોભી ટ હોય, તે માગ તું જે માગીશ, તે હું આપીશ? તે સાભળી કુમાર છે કે હે પંચાનન ! એક મને સશય થાય છે, કે તમે સિંહ થઈને આવી મનુષ્યની ભાષા બોલે છે, તેથી તમે સિંહ છે, કે બીજા કેણુ છે? તે સાંભળી સિંહ બોલ્યા કે હે મિત્ર ! હું તો આ દેશનો દેવ છું. ત્યારે કુમાર કહે છે, કે અહે ત્યારે તે આશ્ચર્યની વાત છે, કે તમે આ દેશના દેવ છે, તે છતાં આ ગામ તથા દેશને ઉજ્જડ કેમ રાખે છે ? જે કઈ સાધારણ માણસ હોય છે, તે પણ પિતાનું નગર જે ઉજજડ થયેલું હોય, તો તેને વસાવે છે, તે તમારા જેવાને આ ઉજ્જડ નગર અને દેશ વસાવામાં શુ તકલીફ છે, કે જેથી વસાવતા નથી ? તે સાંભળી તુરત તે સિંહ પિતાના દેવસ્વરૂપને પ્રગટ કરી કહેવા લાગે, કે હે સુજન ! આ નગર તથા દેશ જે ઉજડ રહ્યા છે, તેનું વૃત્તાત જે બન્યુ છે, તે હું કહું છું તે સાભળ.
આ ગાંધારપુરનામે નગર છે અને આને રવિચદ્ર નામે રાજા હતું તેને રવિચંદ્ર અને
"
Page #195
--------------------------------------------------------------------------
________________
કીર્નિચંદ્ર નામે બે પુત્ર હતા, હવે એક દિવસ તે રવિચંદ્ર રાજાએ વૈરાગ્ય પામી પિતાની રતિચદ્ર નામે યેષ્ઠ પુત્રને રાજ્યસન પર બેસાડી અને તેથી નાના કીર્નિચદ્રને યુવરાજ સ્થાન આપી, તાપસ દીક્ષા ગ્રહણ કરી. હવે તે રતિચક રાજા ગાન તાનને શોખીન હોવાથી ગાન તાનનાજ આનદમાં રહેતું હતું અને પોતાના રાજ્યખટપટની ચિતામાં પિતાના નાના ભાઈ દીતિચકની ચેજના કરી હતી. હવે તે રાજ્ય સુખમાં લુબ્ધ થઈ ગયેલા કચિત્તે જાણ્યું કે, આ રાજ્ય મારા કબજામાં વિના પ્રયાસે સ્વતંજ આવ્યું છે, તે હવે તે રાજ્ય મારે મારા ઠભાઈને પાછું આપવુંજ નહિં કારણ કે જે હું તેને પાછું આપું, તે તે મને કઈ આપે નહિં? એમ વિચારી તે રાજયના સામંતને તથા અમાત્યમંડળને દ્રવ્ય આપી પિતાને વશ કરી લીધા અને તે રાજ્યને પિતજ સ્વામી થઈ તે દેશમાં પિતાની આજ્ઞા વર્તાવી. તેણે વળી પાછે વિચાર કર્યો કે આ રાજ્ય તે મળ્યું, પરંતુ આ મારો ભાઈ રતિચદ્ર જીવે છે, તેથી તે કાઈક ખટપટ કરી મને મારી ન ખાવીને પાછો રાજગાદીએ બેસે, તો હું શું કરું ? માટે એ રતિચકને જ બંધાવીને મારી ન ખાવુ, કે જેથી મને પાછે યાવજન્મ રાજ્ય જવાનો ભય જ ન રહે? એમ દુટ સ ક૫ કરી કીર્તિચઢે તે બિચારા નિરપરાધી રતિચંદ્રરાજાને ઘાતકી અનુચ પાસે ગાઢ ધનથી બધા અને તેઓને મારવાની આજ્ઞા આપી. ત્યારે વૈરાગ્યને પ્રાપ્ત થયે એ રતિચક રાજા બોલ્યા કે હે ભાઈ ! તે આ શું ધાર્યું છે? અરે ! તારે જ્યેષ્ઠભાઈ જે હ. મને મારી આપણું નિર્મલ કુલમા જે કલક દેવું, તે તને ઉચિત છે? અને જો તુ મને રાજ્ય માટે મારતે છે, તે તે રાજ્ય તે મેં તને પ્રથમથી જ આપેલું છે. અને તે લઘુખાધવ' તું જે તે ખરે, મેં તને કઈ દિવસ વેચ્છાથી લક્ષ્મી વાપરવા તથા રાજ્યસુખ લેતાં અટકાવ્યું છે? તેમજ વળી કેટલાક પ્રાણી લક્ષ્મીને મેળવવા માટે અકર્તવ્ય કર્મ કરે છે, પર તુ તે લક્ષ્મી પણ તેને ત્યાં રહે છે? ના રહેતી નથી. કારણ કે તે લમી ઘણીજ ચચળ છે તેમ વળી તે લક્ષ્મી પિતાને સ ચય કરનાર
જ્યારે મરે છે, ત્યારે તેની સાથે પણ જાય છે? ના, જતી નથી વળી હે ભાઈ! તું કદાચિત્ એમ જાણતે હેય, કે મારા યેષ્ઠ ભાઈને હુ જીવતો રાખુ, તે તે મને રાજ્યલેભથી મારી નાખે? તો હે ભાઈ ! તે વિચાર તે તારે કરજ નહિ. કારણ કે કાલ જે છે, તે કઈ પણ પ્રાણીને વહેલે મડે છોડતો જ નથી. અને તે અનુજ ' તું કદાચિત્ એમ જણ હઈશ કે આ મારા જેષ્ઠભાઈને હું જ્યારે મારી નાખીશ, ત્યારે મને પછી દુ ખ જ નહિ રહે ? ના એમ પણ નથી, કારણ કે આ લોકમા કદાચિત્ તું સુખી થઈશ, તે પણ આવા કુલહયારુ૫ પાપથી તારે પાછુ ભવોભવ દુ ખ વેઠવું પડશે? કારણ કે પ્રાણીમાત્રને શુભાશુભ કર્મ ભોગવ્યા વિના છૂટકે જ નથી માટે આ રાજ્યના તુચ્છસુખમાં આસકત થઈ તેજ સુખને સત્ય માની મહુધવી મેડિત થઈ આવી કુલહત્યા, મનુષ્યહત્યા વગેરે પાપથી જે વ્યાપ્ત થઈશ, તે તારું આ જન્મમાં કે ઈતરજન્મમાં કોઈ પણ દિવસે
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સારું થશે નહિ? માટે દયાથી અથવા મનુષ્યહત્યાના પાપભયથી મને ચેષ્ઠભાઈ જાણવાથી, વા જગતમાં થતા અપવાદના ભયથી, યા કેઈ પણ કારણથી જે તુ મને જીવતે છોડી દઈશ, તે નિચે તારૂ આ લેકમાં અને પરલોકમાં સારું જ થશે ! હે અજ્ઞાની ! વળી તારા મનમાં તારે કયારે એમ પણ નહિ જાણવું જે હાલ આ મારા ભાઈને મે મારવા માટે બાધી મગાવ્યું, અને હવે જે તેને હું જીવતો છે, તે તે મારી પર દ્વેષ રાખી કઈ પણ રીતે મારે ઘાટ ઘડાવી નાખે, અને પાછા આ રાજ્યને ધણી થાય તો તે વિચાર તારે સ્વપ્નમાં પણ લાવ નથી. કારણ કે હે ભાઈ ! જે તું મને જીવતે છેડી દઈશ, તો હુ આપણા પિતાની જેમ તાપસી દીક્ષા ગ્રહણ કરી મારા જીવન સાર્થક કરીશ ! અને સર્વથા આ તારા રાજ્યમાં કે દેશમાં હું રહીશજ નહિ. એમ ઘણી રીતે સમજાવ્યું, તો પણ તે પાપાસક્ત પ્રાણીએ તેનું કોઈ પણ માન્યું નહિ, તેમ વળી તેને બિચારાને બ ધનમુક્ત પણ કર્યો નહિ ત્યારે તે રતિચદ્ર રાજાએ વિચાર્યું કે આ પાપીના હાથથી ભરી તે અજ્ઞાનીને જગતના બ્રાતૃહત્યાના અપવાદમાં નાખવે, તે કરતાં કંઈ પણ રીતે પિતાની જાતે જ મરવું, તે સારું ? એમ વિચારી તે કીર્તાિચકને કહે છે કે હે ભ્રાત! આટલું કહેતાં પણ તારામાં સ્વાર્થીપણુ તથા અજ્ઞાનપણુ હેવ થી તને તો આખા જગતમાં આપણી સાત પેઢીને કલાક લાગે એવુ તથા પરભવને વિષે અનેક દુખદ યક, એવા આ મનુષ્ય હત્યારૂપ પાપકર્મથી નિવૃત્ત થવું ગમતુ જ નથી, તે પણ તું મારો ભાઈ છે, તેથી મને તારી દયા આવે છે, કે અરે ! આ બીચારાની મને મારવાથી આખા જગતમાં ઘણી જ અપકીર્તિ થશે તથા પલેકમાં દુખી થશે? માટે હે ભાઈ ! હું તને જેમ કહે તેમ તુ કર કે જે. એક કાર્ડની ચિંતા કરાવ તેમાં હું તમે સહુ દેખે તેમ બળી મરું 1 આમ કરવાથી જગતમાં તારો અપયશ થતે મટશે અને તારું ધારેલું કાર્ય પાર પડશે ? તે વચન સાભળી કીર્તિ ચકે વિચાર્યું કે અહો ! આ તે એણે ઠીક કહ્યું, કારણ કે જ્યારે તે પોતાની મેળેજ અગ્નિમાં પડી બળી મળશે, ત્યારે મારું રાજ્ય નિ કંટક થશે ? તથા એના કહેવા પ્રમાણે જગતમાં થતો અપયશ પણ મટશે? એમ વિચારી તેણે તત્કાલ એક કાષ્ઠની ચિતા રચાવી. ત્યારે તે રતિચંદ્ર રાજા, પિતાની સ્ત્રી સહિત તે ચિત્તામાં જઈ બેઠે પછી દુષ્ટ એવા તે કીર્તિચર ચિતાની ચોતરફ પ્રલયાગ્નિ સમાન અગ્નિ પ્રજવલિત કર્યો તેથી તે તિચદ્ર રાજા અગ્નિમાં બળી આર્તધ્યાનથી મરણ પામી, ભૂતરમણ નામે યક્ષ થો હવે તે યક્ષ કહે છે કે હે રાજકુમાર ' અગ્નિમાં બળી મરણ પામી જે રતિચંદ્ર રાજ યક્ષ થા, તે હું પિતેજ છુ. આ યક્ષપણામાં રાધિતાને કરી મારા પૂર્વજન્મનો સર્વે વ્યનિકર જાણું આત્ય ત તે કાર્તિચંદ્ર પર કે પાયમાન થઈ, મેં મત્રિ વિગેરે જે આ પૃથ્વીના સ્થાનિક જનો હતા, તેને એકદમ દેશમાં ફેકી દીધા. એ પ્રકારના મારા કરેલા ઉપદ્રવને જોઈને ભય પામેલે એ તે કીર્તિચંદ્ર રાજ પણ કોણ જાણે કયા પલાયન થઈ ગયા છે અને તેમજ વળી સર્વ પ્રા પણ એક પછી એક ભયભીત થઈ પલાયન થઈ ગઈ છે આ પ્રમાણે આખા
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૯
નગરને તથા દેશને ઉજજડ કરી હું એકલેજ આનંદ પામી રહું છું અને આ ગામની આસપાસની અટવીમાં હું યથેચ્છારૂપ ધારણ કરી ફર્યા કરું છું અને આ રાજમહેલમાં પ્રતિદિન રાત્રે આવું છું. વળી હું પ્રતિદિન જેમ આવું છું તેમ આ મહેલ તરફ અવિલે હતું, ત્યા આવતા આવતા તમને જ્યારે દૂરથી દીઠા, ત્યારે તે મને ઘણોજ ફોધ ચંડ્યો હતું, પરંતુ જ્યાં હું તમારી નિકટ આવ્યો, ત્યાં તે તમારા પ્રતાપથી કે કેણ જાણે શા કારણથી મારો ફોધ સ્વત. તદ્દન ઉતરી જ ગયે, અને મારું ચિત્ત પણ શાંત થઈ ગયું. હે કુમાર ! આ પ્રમાણે મારું જે કાઈ વૃત્તાત હતુ, તે સર્વ મેં સવિસ્તર કહી સંભળાવ્યુ.
હવે હે મહાસત્ત્વ' હું તે તારુ આવુ મહાભાગ્યશાળીપણું જોઈ અત્ય ત સ તુષ્ટ થયો છું. તેથી મારી પાસેથી જે કાંઈ તારે વરદાન લેવાની ઈચછા હોય, તે માગ. કારણ કે અમાવા જેવાનું દર્શન, કેઈપણ દિવસ નિરર્થક થતું નથી. તે સાંભળી કુમાર બે કે હે દેવ ! અમને તમારું દુર્લભ એવું દર્શન થયુ, તેથી સર્વ કાંઈ મલી ચૂકયું છે. કારણ કે આપ જેવા દેવના અમારા જેવા મનુષ્યને દર્શન જ ક્યાંથી થાય છે તથાપિ જે મારી પર કૃપા લાવી તમારે મને જરૂર વરદાન દેવાની ઈચ્છા હોય તે હું એક વરદાન માગુ છું, કે હાલ જે આ નગર તમોએ ઉપદ્રવ કરી ઉજજડ કરી દીધેલું છે, તે પાછું વસાવી આપે. કદાચિત તમે એમ જાણશે કે જે કાર્યો અમે દેવતાએ કેપ ચડાવ બગડ્યું, તે કાર્ય પાછુ સારુ કરિયે તો અમારા જેવાને કેપ થવાનું ફળ શું? તો ત્યાં કહું છું, કે જે દેવ અથવા મનુષ્ય પ્રથમ ક્રોધ ચડાવીને કાર્ય બગાડે છે, અને પાછા વળી પ્રસન્ન થઈ તેજ કાર્યને સુધારે છે. તો તે કોવ કરનારને પણ શાસ્ત્રમાં ઉત્તમ કહેલા છે. તે વચન સાભળી યક્ષ બોલ્યો કે હે કુમાર ! જે તું આ નગર વસાવાની ઈચ્છા ધરાવતા હો, તે આ નગરને રાજા તારે જ થવું પડશે, કારણ કે આ ગામની રાજ્ય ગાદી પર કઈ દિવસ હું તારા સિવાય બીજા કેઈ પણ મનુષ્યને બેસવા દઈશ નહિ. કારણ કે બીજાને રાજગાદી આપવાથી મને સંતોષ થાય નહિં. અને વળી હું અવધિજ્ઞાનથી તારે પણ સર્વ વ્યતિકર જાણું છું. તે સાંભળ.
જો તું ચોરને પકડવા નિકળી ગયેલા તારા મિત્ર ગિરિવ્યુ દર કુમારને શોધવા માટે નીકળ્યો છે, તો તે પણ હે ભાઈ! તને એક માસની અ દર અહી જ મળશે? એવુ વચન સાભળી પરમ પ્રમોદથી કુમારે યક્ષનું તે ગામના રાજ્યસન પર બેસવારૂપ વચન અંગીકાર કર્યું. તેથી યક્ષ પણ ખુશી થઈ અદશ્ય થઈ ગયે. તેવામાં તે હે પાથજનો, હું જાગી ગયે. અને પિતે રાજકુમારને કહ્યું કે હે ભાઈ ! તમે ઘણું જ જાગ્યા, માટે હવે હું જાણું છું, અને તમે સુઈ જાઓ, ત્યારે તે ડી વાર સૂતે અને તુરત જાગે, ત્યાં તે પ્રભાત કાલ થઈ ગો હવે પ્રભાતમા તે યો પૂર્વે એ નગરમાં જે સામત આમાત્ય વગેરે રહેતા હતા, તેના પુત્ર પ્રમુખ સર્વને જે બનેલી વાત હતી તે કહી ત્યા મોકલ્યા. પછી તે સર્વ મન્દમત્તએ હાથી, ખુરાધાત કરતા અને અતિ ચલ એવા અશ્વો, તેણે
Page #198
--------------------------------------------------------------------------
________________
સહિત ત્યા આવ્યા. આવીને તે રત્નસારકુમારને પ્રથમ રનાન કરાવી, વસ્ત્રાભરણથી અલકૃત કરી તે ગામના રાજ્યસનનું તિલક કર્યું, અને તે કુમાર રાજા થયે. ત્યારે તે રાજાને મત્રી અને સામ તેઓ રૂપવત અને ગુણવાન એવી ઘણી કન્યાઓ પરણાવી, અને તે ગામમાંથી તે યક્ષના ભયથી આડી અવળી ભાગી ગઈ હતી. સર્વ પ્રજા પણ સારે રાજા થવાથી પાછી આવી વસી ત્યાર પછી તે રાજકુમાર મને કહેવા લાગ્યો કે હે મિત્ર ! આ રાજ્ય મને તમારા સગના પ્રતાપથી મળ્યું છે, માટે તમે જ ગ્રહણ કરશે. ત્યારે મેં કહ્યું જે હે સાવવાન્ ! એમ ન બેલે. કારણ કે જે આ રાજ્ય મળ્યું છે, તે તે તમારાં ભાગ્ય
ગેજ મળ્યું છે. એમાં મારે શું પ્રતાપ છે. માટે તે શ્રેષ્ઠ પુરુષ ! આ રાજય ભેગવવાને ખરો હક તો તમારો જ છે. વળી પણ સાભળે, કે આ રાજ્ય કંઈ તમોએ કેઈનું કપટબળથી છીનવી લીધું નથી? આ તે તમારા ભાગ્યદયે પ્રેરેલા યક્ષે જ અત્યાગ્રહપૂર્વક આપ્યું છે. માટે તમે સ્વસ્થ ચિત્ત થઈને ભેગ અને હું જે મિત્રને તમે શોધવા નીકળ્યા છે, તેને શેધવા સારુ જાઉં છું, માટે તે મિત્રનાં નામ, ગોત્ર, કુલ, રૂપ વગેરે કહો, કે જેથી હું જલદી તેને શોધી લાવુ ? પછી તેણે તેનાં ગિરિસ દર એવું નામ તથા ગોત્ર કુલ પ્રમુખ કહી આપ્યાં. તે પછી હું તેનાં નામ વિગેરેને બરાબર યાદ રાખી અનેક દેશાવરને વિષે તેને શેધવા માટે ભમ્યા કરું છું તેમાં જે કઈ મને રસ્તામાં કે બીજે કેઈ ઠેકાણે મળે છે, તેને પૂછું છું કે તમે આવા નેત્રકુલ રુપવાળે નિરિણુંદર નામે કુમાર દીઠે છે? તે પણ હજી સુધી મને ક્યાં પણ તેને પત્તો મલ્યા નથી. માટે હે પાંચજને ! તમેને પણ પૂછું છું કે તમે પણ અનેક ગામ નગર, વન પર્વતે જોતા જોતા આવતા હશે, તે તેમાં તમે એ કઈ પણ ઠેકાણે પંઢરપુરના રાજાને ગિરિસુ દર નામે પુત્ર દીઠે છે? ત્યારે સહુ કઈ બોલ્યા કે ના, ના. અમે ક્યાઈ પણ દીઠે નથી. તે સાભળી મનમા કલેશ પામી પાછો મહુસેન બોલ્યા કે હે પાંથજનો ! હું તેની આટલી બધી શેધ તો નહીં કરત, પરંતુ હાલ જે ઉજ્જડ ગામ વસાવી રાજ્યસન પર બેઠેલો મારો મિત્ર રાજકુમાર છે, તે સ્વભાવથી ઘણાજ ઉત્તમ છે, અને ઉત્તમ એવા તે રાજકુમારને ગિરિસુંદર વિના મોટું દુઃખ થાય છે તે કેવું દુઃખ થાય છે? કે તેને મહુર એવુ રાજય મળ્યું છે, પરંતુ તે ગિસુિ દર વિના તેને રાજય પણ રજજુલમ ન દેખાય છે, અને વિષય છે જે છે, તેને રેગસમાન માને છે, અને ગીત વિનોદને પણ તે વિલાપતુલ્ય માને છે. અને હાસ્યલીલા તે તેને જરા પણ ગમતી જ નથી ગિરિસ દર ! | હે ગિસુિ દર ! ! ! એ શબ્દ બેલ્યા કરે છે. મને તે હવે એમ લાગે છે કે તે રાજકુમારને જે ગિરિસુદર કુમાર નહિ મળે, તો તે નિચે થોડા જ દિવસમાં તેના વિરડથી પિતાના પ્રાણ ત્યાગ કરશે? વળી છે પાંઘજન ! મારા પ્રિય મિત્ર એવા એ રાજકુમારના વિરહને અવધિ હવે મને પૂર્ણ થઈ રહ્યા છે. માટે જે તે ગિસુિંદર કુમાર મને પણ જે નડિ મલે તો હું પણ મારા મિત્રના વિરહથી જરૂર કમલના પાનની જેમ ગાનિ પામી જઈશ? આ પ્રકારનાં વચન તે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૧ પિતાને શોધવા નીકળેલા મહસેન નામે પથિકનાં સાંભળી જીણુ દેવાલયમાં સૂતેલા ગિરિ સુંદર કુમારે જાણ્યું જે અહે ! આ પથિકનાં કહેલા વૃત્તાંતથી તે સ્પષ્ટ રીતે જણાય છે કે, જેની હું દુખ વેઠી શોધ કરું છું, તે મારા મિત્ર રતનસાર નામે કુમારનું જ આ વૃત્તાંત છે! એમ વિચાર કરી કાપડી વેષ ધારણ કરેલ તે ગિરિસ દર કુમાર, એકદમ બહાર આવી તેને કહેવા લાગ્યો કે હું સુત્ર એવા પથિકજન ! તું તારા રાજકુમાર મિત્રના વિરહનું ઘણુ જ દુઃખ સહન કરે છે તે તને ઘટે જ છે. માટે તે પાથ ! કૃપા કરી મને તમારા મિત્ર રાજાનો મેળાપ કરાવીશ ત્યાં જઈ તેમને મળી હું પણ તમારી જેમ તેમની સેવા કરીશ વળી હું ત્યાં આવી તેમને હાલ જે કલેશ છે તે કલેશ મટાડીને રાજી કરીશ? અને તે નિશ્વાસ નાખી અહોનિશ વારંવાર ગિરિસુંદરનુજ સ્મરણ કર્યા કરે છે, તે સ્મરણ પણ મૂકાવી દઈશ ? તે સાભળી મહુસેન બોલ્યા કે હે સુજ્ઞ | જે એમ કરો, તે તે હું જાણું જે તમેએ મને પણ તેના જેટલુજ દુખ થાય છે. એમ કહીને તે બંને જણે, એક બીજાના હાથ પકડી ગાંધારપુર તરફ ચાલ્યા હવે તે મહુસેન, ગિરિસુંદરની સાથે ચાલે. હવે તે મહુસેન, ગિરિસુદરની સાથે ચાલ્યા જાય છે, પરંતુ તેણે આ ગિરિસુંદર છે, એમ તેને ઓળખે નહિં કારણ કે તે ગિસુિંદરે પિતાનું રૂપ સિદ્ધદત્ત રુપપરાવર્તન વિદ્યાથી ફેરવીને કાપડનુ રુપ ગ્રહણ કહ્યું હતું.
હવે તે બન્ને જણ ચાલતા ચાલતા ગિરિસુંદર પાસે રહેલાં ચંદ્રવાસ ખડુગના પ્રભાવથી ગધારનગરમાં આવી પહોંચ્યા. અને તે પછી બીજે ક્યાં પણ ન જતાં એકદમ રાજદરબારમાં આવ્યા ત્યા રાજગાદી પર બેઠેલા પિતાના ભાઈ રત્નસારને જોઈને ગિરિમુંદર, અત્યંત ખુશી છે. અને મનમાં જાણ્યું જે અહ! અમારે ભાઈ રત્નસાર તે મને ઉત્તમ હાલતમાં મળે ? હાશ, હવે મારી સર્વ ચિંતા નાશ થઈ ગઈ. અને રત્નસાર રાજાએ તે તે ગિરિસુ દર કુમારને તેનું રુપાંતર હોવાથી ઓળખશે નહિ તેથી પિતાના મિત્ર મહેનને પૂછે છે, કે હે મિત્ર ! આ તમારી સાથે કે પુરુષ આવેલું છે? ત્યારે તે કહે કે મહારાજ ! કેઈએક પાંચજન છે, તે અહીં આપના દર્શન કરવા માટે મારી સાથે આવેલા છે એમ કહીને વળી જ્યા તે મળ્યું હતું, તે વિગેરે સર્વ હંકીકત કહી આપી
તે ગિરિસુદરને રત્નસાર રાજાએ જે, કે તુરત પિતાને જાણે વડીલ ભાઈજ હેય નહિં? તેમ છે. અને તેની પર પરમપ્રીતિ થઈ, અને પછી પૂર્વ જન્મને સ્નેડ હોવાથી તેને વારંવાર જોઈને તે રતનસારને આખો દિવસ એક ઘડી જેવો ચાલવા લાગ્યો હ પણ આપના સ્નેહામૃતથી સિક્ત થ થકે અતિ નિવૃત્તિને પામ્યો છું. ત્યાં વળી રત્નસારકુમાર (રાજા) બોલ્યો કે હજી મારા પ્રિય મિત્રને ભેટે થયે નથી માટે ચિતા સળગાવે, હું બળી મરીશ, એમ કહ્યું ત્યારે વધારી કાપડીએ કહ્યું કે હે રાજન્ ! હું અગ્નિમાં બળી મરીશ? એવુ કર્ણ શુસમાન વચન શા માટે બેલે છે ? પ્રથમ અને પિતાના જ્યેષ્ઠ ભાઈ સમાન સુખ આપીને પાછું વળી આ પ્રમાણુનું કહેર વચનથી દુખ દેવું, તે શુ
Page #200
--------------------------------------------------------------------------
________________
આપને ઘટે છે? આપને જ્યારે આમ જ કરવું હતું, ત્યારે તે મને આ સ્નેહ દેખાડી મેહુ કર ન હતો? વળી જેને ખેલે માણસ માથું મુકે, તેજ જ્યારે તેનું માથું કાપી નાખે, ત્યારે તે પછી તેની પાસે ફરિયાદ કરે? આ સર્વ સાભળી રત્નસાર કુમાર બોલ્યા કે હે પથજન ! સાભળે. હું બળી મરવાને વિચારતા કરત નહિ, પરંતુ આ દેશને એક યક્ષ છે, તેણે મને કહ્યું હતુ કે હે રત્નસાર ' જેને તું શેધવા નિકળે છે તે તને અહીંજ એક માસની અ દર મળશે? અને તેના કહેવા પ્રમાણે એક માસ તો વ્યતીત થઈ ગયે પરંતુ તે મને મળ્યા નહિ. તેથી હાલ હવે હું નિરાશ થઈ ગયે છુ, અને તને મળવાની આશાથી મે આટલા દિવસ તો તે વિરહવેદના પણ વેઠી, અને પ્રાણ પણ રાખ્યા, પરંતુ હવે હું મારા પ્રાણ રાખવા શક્તિ માનનથી તે સાભળી વિચાર કરવા લાગ્યું કે અહો ! આ તે મારે વડીલ ભાઈ હેવાથી પૂજ્ય છે, માટે હાલમાં તેનું હું પૂજન કરું છે કે તેને મળું ' કે તેની સાથે વાતચિત કરું ! કે હું તે શું કરુ ? એ સ ભ્રમ થયે, તેથી તેને બીજે સ ભ્રમરસ ઉત્પન્ન થયો વળી ગિરિ સુંદર કુમારને પ્રગટપે જોતા જ વિચારવા લાગ્યું કે અરે ! આવા મારા પ્રાણપ્રિય મિત્રને આટલા દિવસ પર્યત મને વિગ હતું, તે છતા પણ તે વિયોગદુઃખથી હજી સુધી મેં મારા પ્રાણ ત્યાગ ન કર્યો. તેથી આ ને આ શરીરે હું મારા મિત્રને શું મુખ દેખાડું છું? એમ તેને મુખ દેખાડતાં લાજ આવી, તેથી તેને ત્રીજો લજજારસ ઉત્પન્ન થયા. આમ અનિર્વચનીય પરમાનંદને અનુભવ કરતે એ તે રત્નસાર એકદમ દોડીને તેનું ગાઢ આલિંગન કરી મળે, અને પરસ્પર બન્ને મિત્રને ઘણે વખત આમાં હર્ષાથ આવી ગયા. આ પ્રમાણે ધણું દિવસના વિયેગે બને ભાઈઓને મલવાથી આખા ગામમાં મેટે, મહોત્સવ થશે અને ત્યાનાં સહુ કે અત્યંત પ્રસન્ન થયા. અને ઘેર ઘેર વધાઈ વાગવા માડી. પછી બને ભાઈ એ નિવૃત્તિથી બેસીને પિતે જુદા પડ્યા ત્યાથી માંડીને પિતા પિોતાની સર્વ વાત પરસ્પર કહેવા લાગ્યા. એમ અર્માદાન દેને અનુભવતા થકા. તે બને
જણ કેટલાક દિવસ તે ગધારપુરીને વિષે રહ્યા પછી તે ગાધારપુરના યક્ષની આજ્ઞાથી છે, તે પુરનું રાજ્ય પિતાના મહસેન નામે મિત્રને આપ્યું. અને વળી કહ્યું કે હે મહસેન !
જેમ અમે બે ભાઈઓ છીએ તેમ તુ પણ ત્રીજે અમારો ભાઈ જ છે કારણ કે તું પણ ગિરિસુંદરને શોધવા વિગેરેને ઘણો જ પ્રયાસ કરી અમારા દુખમાં ભાગ લીધે છે, તે માટે આ અમારા આપેલા રાજ્યસન પર બેસી તુ યથેચ્છ ભોગને ભોગવ. અને આ સપ્રજાનુ પુત્રની જેમ પાલન કરી તેને ન્યાયમાર્ગે પ્રવર્તાવ અને તે મિત્ર ! સાંભળ તારે રાજ્યાધિપતિ થઈને કઈ પણ મનુષ્યને પક્ષપાત કરે નહિ મત્રીવર્ગનું અપમાન
કરવુ નહિ સામત લેકનું સારી રીતે માન રાખી પિતાને વશ રાખવા, રાજ્ય કાર્ય, - ન્યાયમાર્ગથી ચલાવવું આ પ્રકારના વચન સાભળી મહસેન બેલ્યા કે હે દયાલુ ! આપ
આમ મને શિખામણ આપે છે, તે શું કયા જવાના છે ત્યારે બન્ને ભાઈ બેલ્યા,
Page #201
--------------------------------------------------------------------------
________________
કે હે મિત્ર ' હા, અમારા માતા પિતાથી જુદા પડયાં અમને ઘણા દિવસ થઈ ગયા છે, તેથી હવે તેમની સેવા કરવા માટે અમે અમારે ગામ જઈશું ! આવાં વચન સાંભળી મહસેન બે કે હે પરાક્રમી મિત્ર ' હું તે આપને તાબેદાર સેવક છું, માટે કૃપા કરી આપે જે મને રાજ્ય આપ્યું, તે હુ અંગીકાર કરું છું. પરંતુ મારાથી આપને વિગ સહન નહિ થાય ? પર તુ શુ કરું, જે બન્યું તે ખરું? અને મિત્ર આપે મને જે કાઈ શિખામણ આપી છે, તે જ પ્રમાણે હ વક્વિંશ, તેની કઈ પણ ચિંતા રાખશે નહિ.
હવે તે ગિરિસુ દર તથા રત્નસાર એ બને ભાઈએ પિતાની સાથે લઈ જવા માટે કેટલુંક સૈન્ય તૈયાર કરી ગાધારપુરથી પિતાના દેશ તરફ જવા નીકળ્યા. માર્ગમાં ચાલતાં ચાલતા જે જે દેશ ગામ વિગેરે આવે છે, ને તે દેશ ગામ વગેરેના રાજાઓ બને જણનું પૂજન કરે છે. અને રસ્તામાં ચાલતા એવા તે બન્નેના વિમાનમાં બેસી આકાશમાં રહેલા એવા વિદ્યાધર તથા દેવતાઓ દર્શન કર્યા કરે છે. એવી રીતે તે બને ભાઈ ગામ, આરામ, નદી, પર્વત, તેને જોતા જોતા અનુક્રમે પિતાના પંદ્ર દેશમાં આવ્યા, અને ત્યાંથી વળી શેભાથી મનહર શ્રેષ્ઠ છે પુરજને જેમાં એવા પંઢનગરમાં આવ્યા. હવે કોઈ માણસના મુખથી ઘણા દિવસથી જુદા પડેલ્લા એવા ગિરિસુંદર તથા રત્નસારના ત્રાદ્ધિસહિત આવવાના સમાચાર સાંભળી, અત્યંત હર્ષાયમાન થઈ શતબલનામે યુવરાજ સહિત શ્રી બલરાજા મેટા આડંબરથી તે પિતાના પુત્રોને મળવા માટે આવ્યા. અને ત્યાં તે બન્ને રાજા પુત્રોને પિતાથી પણ વધારે સંપત્તિ લઈ આવેલા જોઈને મનમાં ઘણું જ આશ્ચર્ય પામ્યા, અને તેઓની પ્રશંસા કરવા લાગ્યા કે અહિ હે પુત્રો ! તમેએ અમારા કુળને ઘણું જ દીપાવ્યું છે, અને તમારા જેવા પુત્રો તે કેઈકે અમારા જેવા ભાગ્યશાળી પુરુષ હશે, તેને જ હશે ? એમ તેમની પ્રશંસા કરી પછી તે બને પુત્રોએ પિતાના પિતાને સાષ્ટાંગ નમન કર્યું. ત્યારે તે પિતાએ પિતાના પુત્રોનું દઢ આલિંગન કર્યું. તે વખતે મેટા એવા માંગલિક તૂના ઘેષ, ગીત, નૃત્ય, તેણે કરી સુંદર અને સર્વજનના મનને વિસ્મય પમાડે, એવી વધાઈ પ્રવૃત્તવા લાગી. અને તે પુત્રોને જોઈ પુરના રહેવાસી આબાલવૃદ્ધ પર્યત સર્વજન અનિર્વચનીય એવા આન દકંદને પ્રાપ્ત થયાં. અને પછી સર્વલક સહિત શ્રી બવ રાજાએ વાજતે ગાજતે તે પુત્રોને પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. પછી તે બેઉ કુમાર, પિતાને ઘેર જઈ પિત પિતાની માતાઓને મલ્યા, અને નમન કર્યું, અને ઘણા દિવસ સુધી જુદા પડવાથી તેની માતાઓને પુત્રવિયોગજન્ય જે દુખ હતુ, તે સર્વ અનેક વાર્તાઓથી નષ્ટ કર્યું. પછી શ્રીબલ રાજાએ અવકાશ જોઈ પિતાના પુત્ર ગિરિમુંદરને પૂછ્યું કે હે પરાક્રમી પુત્ર! જે તું અમને કહ્યા વિના તત્કાલ આપણુ ગામના કન્યા પ્રમુખને હરણ કરનારા દુષ્ટ પ્રબલ ચારનો પરાજ્ય કરવા ગયો હતો, તે ચેર તને કયે ઠેકાણે હસ્તગત થયો? તથા તેને તે કેવી રીતે નાશ
૫ ૨૫
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૪
કર્યાં ? તે સર્વ વાત સવિસ્તર કહે. ત્યારે ગિરિસુદર કુમારે પાતે જ્યાંથી નીકળ્યે ત્યાંથી આરંભીને પોતાનેા લઘુ ભાઈ રત્નસારકુમાર મળ્યા, અને પાછા બન્ને આવ્યા, ત્યા સુધીનુ સવ વૃત્તાંત સવિસ્તર કહ્યો તે આશ્ચય કારક સવૃત્તાત સાભળી વિસમય પામેલે શ્રીખઙરાજા કહેવા લાગ્યા કે હે પુત્ર! તારા સરખા પુણ્યશાળી પ્રાણીને તેા ત્રણ લેકને વિષે કોઈ પણ વસ્તુ અલભ્ય હાતીજ નથી એમ શ્રીમલ રાજા વાત કરતાં કરતાં વિચારવા લાગ્યુંા કે અહા ! પ્રયાસથી તથા ખલથી પણ ન બને, તેવા દૃષ્ટચાર હનન પ્રમુખ કા આ મારા ગિરિસુન્દર કુમારને વિના પ્રયાસે સ્વતઃ મની આવ્યાં. તથા આ ગિરિસ દરકુમારને ભ્રાતૃપાના સ્નેહથી શેાધવા નીકળેલા એવા રત્નસાકુમારને પણ મહેનત વિના સ્વત જ ગાંધારપુરના ચક્ષે પ્રસન્ન થઈને તે ગામના રાજા કરી તે ઉજ્જડ ગામ વસાવી આપ્યુ, માટે એ સ એ અન્ને ભાઈ એને પૂર્વજન્મેાપાર્જિત પુણ્યના પ્રભાવથીજ ખન્યુ છે, તેથી તેઓ પૂર્વભવમાં તે કાણુ હશે ! એ સ` મને જો કોઇ કેવલજ્ઞાની મળે, તે પૂછીશ ? આ પ્રમાણે ગિરિસુ'દર સાથે વાત કરતાં વિચારમાં પડી ગયેલા શ્રીમલ રાજાને જોઈ તે સ્થળે બેઠેલા એક મતિમાન્ પુરાહિત હતા, તેણે શ્રીબલ રાજાની મુખમુદ્રાપરથી જાણ્યુ કે આ શ્રીખલરાન્ત ગિરિસુંદર તથા રત્નસારના પૂર્વીલવને પૂછવા માટે કેવલજ્ઞાની મુનિને મળવા ઈચ્છે છે, અને તેનેજ વિચાર કરે છે ! એમ જાણી તે પુરાહિત રાજાને કહેવા લાગ્યું કે હું મહારાજ ! આપ જે હાલ વિચાર કરી છે, કે આપ કેવલી મુનિને આ પુત્રના પૂર્વભવ પૂછવા ઈચ્છે છે, તે હૈ રાન્। આપણાજ ગામના કુસુમાકર નામે ઉદ્યાનને વિષે ગુણુ રૂપ રત્નાના આકાર જેના દન કરી ચક્ષુને અત્યાનંદ ઉત્પન્ન થાય, અને નિર્દેલ એવા ચારિત્રગુણાથી અલ'કૃત, રૂપવાળા, શાતમૂર્ત્તિ, ગેાભાયમાન, કનકસમાન કુરુદેશના અધિપતિના પુત્ર શ્રીજયનđન નામે સુરીદ્ર સમવસર્યાં છે. આ પ્રકારના પુરાદ્ધિનના વચન સાંમળી હરૂપ પીયુષ રસના આસ્વાદથી ઉક્લસિત થયુ' છે મન જેવુ', એવા તે શ્રીબલ રાજા પેાતાની મઋદ્ધિ, તથા પરિવારથી યુક્ત થકે તે જયન ન સૂરીદ્રને વાદવા માટે તે ઉદ્યાનમા ગયેા. ત્યા જઈ પરિવાર સહિત તે મુનિવરને વદન કર્યુ. પછી સહુ ફાઈ યથાયેાગ્યસ્થાન પર બેઠા ત્યારે તે સૂરીન્દ્રે સુધાસમાન દેશના આપી. તે મુનિરાજની અમૃતમય દેશના સાંભળી શ્રીબલરાજા મેન્ચે કે .- હૈ મહારાજ ! આપે જે કહ્યુ, તે અક્ષરશઃ સત્ય છે અને હું પણુ આપના કહેવા પ્રમાણે ધનુ આચરણુ કર્ર શ. પરંતુ હે ભગવાન્ ! એક પુત્રાનુ છે, કે મારે ગિરિસુ ંદરકુમાર અને આ ખીજે મારા ભાઇ શતખલના રત્નસાર નામે કુમાર છે તેને પ્રયાસ કર્યાં છતાં પણ જે સ ́પત્તિએ મલે નહિ', પત્તિએ વિના પ્રયાસે સ્વત આવી મળે છે, માટે તે બન્નેએ પૂર્વભવેમા શુ પુણ્ય કર્યાં હશે? તેમા મને ખહુજ વિસ્મય થાય છે, માટે હે મુનિવ` ' તે ખન્ને જણુના પૂર્વ ભવેાની સવિસ્તર હકીકત કહેવા કૃપા કરા એ સાભળી તે શ્રીમલરાજાને જ્ઞાન નિધિ એવા તે મુનીન્દ્રે, ગિરિ3દરના અને નસારના શ ખ અને કલાવતીના ભવથી માડીને તે
તે
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫ ચૌદમા ભવમાં પ્રથમ વૈવેકયમાં દેવતા થયા, તે કહ્યું અને ત્યાંથી વી શેષ પુર્યને ભેળવવા માટે વિશ્વવિખ્યાત એવા એ બંનેમાંથી એક શ્રીબલને ત્યાં અને બીજે તેના ભાઈ શતબલ રાજાને ત્યાં આવી અવતર્યા છે. ત્યા સુધીને સવિસ્તર વ્યતિકર કહ્યો અને વળી પણ કહ્યું કે હે રાજન્ ! આ તમારા ગિરિયુદરને તથા રત્ન પ્રારને પ્રત્યેક ભવમાં જે સપત્તિનું સુખ મલે છે, તે સર્વ પ્રત્યેક ભવમાં તેઓએ ચારિત્ર સ્વીકાર્યું છે તેનું ફળ છે અને બનેની મુક્તિ પણ તેવી જ રીતે જૈન ધર્માચરણથીજ થશે ? માટે તેમને હાલ આ રાજ્યસ પત્તિ જે મલી છે તેમાં તમારે વિસ્મય કરે. નહિં. હે રાજન્ ! અનાજ ઉત્પન્ન કરવા માટે ખેતી કરનારા ખેડૂતોને વિના પ્રયાસે સ્વત જે ઘાસ મલી આવે, તેમાં તમે વિસ્મય કરવા જેવું શું ? તેમ અનાજ સમાન મેક્ષ ફલને પ્રયાસ કરતા એવા તમારા બને પુત્રરૂપ ખેડુતને રાજ્ય સંપત્તિ રૂપ ઘાસ ઉપલબ્ધ થયું, તેમાં શે વિસ્મય કરવો? વળી હે નૃત્તેિ ' આ જગતમાં જે સુખ છે, તે પૂર્વોપાર્જિત પુણ્ય વિના પ્રાપ્ત થતું જ નથી. તમને તથા તમારા ભાઈ શતબલને જે કાઈ આ ભવમાં રાજ્યસુખ મલ્યું છે, તે પણ પૂર્વજન્મને વિશે તમે બન્નેએ કઈ મુનિને શ્રદ્ધાથી આહાર વહેરાખ્યું છે. તેનું ફલ છે. અને તમારા બન્ને ભાઈની સ્ત્રીઓને જે રાજ્યસુખ મલ્યું છે, તે પણ તમે જ્યારે સાધુને આકાર વહરાવ્યું ત્યારે તેનું તેણે ઘણું જ અનુમોદન કર્યું હતું, તેનું ફલ મહ્યું છે.
અ વાં વચન સાભળી પાછો વિસ્મય પામેલે શ્રી બલરાજા પૂછવા લાગ્યા કે હે મુનિવર છે તે અમે બને પૂર્વજન્મમાં કેણ હતા ? અને વળી અમે એ પૂર્વભવે સુપાત્ર મુનિને શ્રદ્ધાથી કેવી રીતે આહાર વાગ્યે ? અને આ સ્ત્રીઓ પણ પૂર્વભવે કેણ હતી, તથા અમે એ જયારે આહાર વહેરાવ્યો, ત્યારે બન્ને જણીઓએ કેવી રીતે અનુમોદન કર્યું? તે વિસ્તારપૂર્વક કૃ કરી કહો તે સાભળી જગદ્વિતિષી એવા તે મુનિવર્યો તે ચારે જણના પૂર્વભવના સ્વરૂપને કહેવાને પ્રારંભ કર્યો
હે રાજન્ ? પ્રતિષ્ઠાન પુરનામે એક ગામ છે. તેમાં સુમેધનામે એક કુલપતિ રહેલો હતો. તેને એક વંધ્ય અને બીજો શબર, નામે બે પુત્ર હતા, હવે કાલે કરી તેનાં માતા પિતા મરણ પામ્યાં, ત્યારે તે બન્નેને પિતાના સ સાર નિર્વાહથી મેટી ચિંતા થઈ પડી. અને તે ગામના રાજા પાસેથી તેને લાભાતફાય કર્મને ઉદય હોવાથી કોઈ પણ વૃત્તિ મલી નહિં. અર્થાત્ કર્મચગે તેને ગામમા પણ ઉદ્યોગ મળે નહી પરંતુ નિર્વાહ તે ચલાવજ જોઈએ, તેથી તેઓ વિચાર કરી દ્રવ્યોપાર્જન માટે એક ઉત્તમ એવુ કાચનપુર નામે નગર હતું, તે તફ઼ જવા નિકળ્યા. કારણ કે વિદ્વાન માણસોને પણ ઉદરનિર્વાહ માટે ઉદ્યોગ કર્યા વિના ચાલતું નથી તે આ બીચારા મૂર્નજનને ઉદરનિર્વાહ કરે પડે તેમ તે શુંજ આશ્ચર્ય છે ? તેઓને ચાલતાં રસ્તામા કેઇ એક નગર આવ્યું, ત્યા ભોજન સમય થઈ જવાથી તે ગામમાં જઈ એક ભાઈએ ક દઈને ત્યાથી માલપુડા વગેરે વેચાતુ મિષ્ઠાન્ન લીધુ . લઈને
Page #204
--------------------------------------------------------------------------
________________
પાછો પિતાના ભાઈ પાસે આવે, અને બને જમવા માટે ઉત્તમ જળાશયવાળા સ્થાનને શૈધતા શેધતા ચાલવા લાગ્યા. જ્યાં ડેક દૂર જાય, ત્યાં તે તે ગામની નજીકમાં એક મનહર વન આવ્યું, તે વનને જોઈને બન્ને ભાઈઓ કહેવા લાગ્યા કે આપણે આ વનમાં જઈ ભેજન કરીએ, જેવા ભેજન કરવા બેઠા તેવામાં વય અને શંબરે ગ્લાનિને પ્રાપ્ત થયાં છે ગાત્રો જેના તથા માસોપવાસ કરી પાણી માટે ભાત પાણી વહોરવા માટે તેજ નગરમાં જતાં એક મુનિને દૂરથી જોયા. તેમને જોઈને આનંદ થયે, અહો મરુદેશમાં - જેમ સુરતનાં દર્શન થાય, અને ભિખારીને ઘરમાં જેમ નિધાનનાં દર્શન થાય, તેમ આપણને આવા જંગલમાં મધ્યાહ્નકાલે મનહર એવા મુનિના દર્શન થયાં? એવી ભાવના ભાવીને તે મુનિને પારણા માટે આદરથી આમત્રણ કરી બોલાવ્યા, અને પછી ભક્તિભાવથી જે કદઈને ત્યાંથી લાવેલા માલપૂડા વગેરે અન્નથી તે મુનિને પડિલાલ્યા કહ્યું છે, કે વાત્સલ્યથી, યેગ્યપણાથી, પરિજ્ઞાનથી, ઔદાર્યથી અને ધર્માસ્તિwથી. આ પાચ રીતથી આપેલું દાન આપનાર માણસને અત્યંત ફલદાયક થાય છે. હવે જે વખતે મુનિને દાન આપ્યું, તે વખતે વનને વિષે યક્ષનું પૂજન કરવા માટે તે નગરના રાજાની દ્વિસુંદરી અને બુદ્ધિસુંદરી નામે બે કન્યાઓ આવી હતી, તેણે તે જોઈને અત્યંત હર્ષાયમાન થઈ એવી તે કન્યાઓ બેલી કે હે પાથજને ! વાહ, વાહ ! તમેએ એ દાન જે દીધુ, તે
ખ્ય પાત્રને જ દીધુ છે, તેથી તમે તમારા મનુષ્યજન્મનું સાફલ્ય કર્યું છે, તથા તે દાન આપી તમે તમારા હાથને પણ સુલક્ષણ યુક્ત કર્યા છે, કારણ કે જે હાથે આ જંગલને વિષે તમે એ જંગમ ક૯પતા સમાન મુનિને ભક્તિભાવથી અન્ન વહરાવ્યું છે, વળી હે પુણ્યકારક ! આવા ઉત્તમ દાનથી તમારા સર્વ પાપને પ્રલય થઈ ગયા, તથા તમે એ સ્વર્ગનાં સુખ પણ સ પાદાન કર્યા. કારણ કે જે લક્ષ્મીથી સુપાત્રમાં દાન દેવાતુ નથી, તે કદાચિત્ લક્ષ્મી ઘણું હોય, તે પણ શા કામની ? આ પ્રમાણે તેઓએ દીધેલા દાનની પ્રશંસા કરી બન્ને કન્યાઓ ઘેર ગઈ આવી રીતે શ્રદ્ધાથી દાન દેનારા તે વંધ્ય શંબરે તથા તે દાનને અનુમોદન કરનારી એવી તે બને કન્યાઓએ દૃઢ એવું પુણ્ય ઉપાર્જન કર્યું. અર્થાત્ એ ચારે જણાએ પ્રૌઢ એવું પુણ્ય ઉપાર્જન કર્યું. જે દાનને દેતી વખતે પ્રથમ તે દાન દેનારની ચક્ષુમા હર્ષે કરી તત્કાળ જળ ભરાઈ આવે બીજું વળી દાન દેનાર માણસની દાન દેતી વખતે સર્વ રેમરાજિ વિકશ્વર થાય, ત્રીજું દાન દેનાર વહારવા આવેલા મુનિને જોઈ તે મુનિનું માન કરે કે અહીં મુનિરાજ ! પધારો, પધારે. ચોથુ દાન દેનાર મનુષ્ય દાન આપીને વહોરવા આવેલા મુનિને અત્યંત મીઠાં વચન કહે કે, હે મુનિવર્ય ! આ દાન લઈ આપે મારી ઉપર ઉપકાર કર્યો, અને મને કૃતાર્થ કર્યો પાચમુ જે દાન દેતે હોય, તેની અનુમોદના કરે કે અહે ધન્ય છે તમને ? જે આ પ્રકારે ઉત્તમ પાત્ર જોઈ દાન આપે છે ? આ પાંચ વાનાં તે દાનનાં ભૂષણ છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
હવે તે વધુ અને શંબર છે મહામનિને દાન દઈ તે દાનની અનમેદના કરતા કરતા ત્યાથી ચાલ્યા તે અનુક્રમે પોતે જવા ધારેલા કાચનપુરે આવ્યા. તે ગામની બહાર ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષ નીચે વિશ્રામ લે છે, એવા સમયમાં તો તે નગરને વિષે તે ગામના રાજાને પસ્તી મદ ચડવાથી છૂટો અને તેણે ગામમાં ઘણું જ તોફાન કર્યું, તેથી કોલાહલ થયો તે કેલાડલના શબ્દને આમ્રવૃક્ષની નીચે બેઠેલા ભાઈઓએ સાભ, અને તે સાભળીને તરત તે બે ભાઈઓ વિચાર કરે છે કે અરે ! આ ગામમાં કેલાડલ કેમ થાય છે? ચાલે આપણે જોઈએ એમ વિચારી તત્કાળ નગરમાં આવીને તે ગામના રાજાના રાજમહેલના દરવાજા પાસે ઉભા રહ્યા. તેવામાં તો તે હાથી પણ કેટલાક ઘરને તથા હાટને ભાગતો, તેડતે, જ્યાં તે બન્ને ભાઈઓ ઉભા છે, ત્યાં આવ્યું. અને તુરત તે દરવાજે તે, ત્યારે ત્યાં ઉભા રહેલા લેકે તો જલદી પિતાને જીવ લઈને ભાગી ગયાં, પરંતુ તે બન્ને ભાઈઓ તે ત્યાને ત્યાંજ ઉભા રહ્યા. હવે અત્ય ત ચિતામાં પડેલા ચંદ્રરાજાએ ખેદ પામી ગામમાં પહ વગડાગે કે આ ગામમાં એ કે શુરવીર છે, જે આ મદેન્મત્ત, હસ્તીને બાધે ? તે સાભળી વધ્ય જે હતું, તે જલદી હાથીને બાંધવા તૈયાર થ, અને પછી તેણે તે હાથીની પાસે જઈ બદ્ધપરિકર થઈ, તે હાથીને જોરથી હાકેલ્ય, ત્યાં તે હાથી જે હતો, તે પ્રથમ મદમાં તે આવેલેજ હતો તેમાં વળી જ્યારે હાકે, ત્યારે તો મહા ક્રોધાયમાન થઈ તેની સામે આવ્યું. પરંતુ ગજશિક્ષાકુશળ એવા તે વચ્ચે યુક્તિથી તે ગજને આડો અવળે ખૂબ ભગાડી ઘણેજ ખેદ પમાડી વશ કરી લીધો. પછી જેમ કેઈ સાધારણ માણસ કેઈ એક બેકડાને તેના સ્થાનક પર પકડી લાવીને બાધે, તેમ તેણે તે હાથીને લાવી આલાનમ્ન ભમાં બાળે. આવુ તે વધ્યનું ઉત્તમ પરાક્રમ જોઈને ગામના રહેવાસી સહ કે ઈલેકે જય જય શબ્દ કરવા લાગ્યા. પછી તે મહાપરાકમી એવા વધ્યને ચદ્રરાજાએ તુરત માનપુર સર પિતાની પાસે બોલાવી આસન ઉપર બેસાડીને કહ્યું કે હે પરાક્રમી પુરુષ ! આ તારા પરાક્રમને જોઈને હું અત્યંત ખુશી થયો છું. માટે હાલ તારે જેવુ જોઈએ તેવું વરદાન માગ. ત્યારે રાજાને પ્રણામ કરી તે વધુ બોલ્યો કે, છે મહારાજ ! આપનાં જે મને દર્શન થયાં તેજ ઘણે લાભ થ? વળી આપ જેવા રાજાની અમારા જેવા લેકેને સેવા કરવી, તેજ પરમ વરદાન છે તે સાંભળી મુનિને આપેલા દાનના પ્રભાવથી રાજાએ તેઓની ઈચ્છાથી પણ વધારે પગાર આપી સેવક કરી પિતાની પાસે રાખ્યા. એવી રીતે ચિરકાલ સુખ ભોગવીને તેઓ બને કાલધર્મને પ્રાપ્ત થઈ યુગલીયા દેવ થઈને અવતર્યા, અને તે દાનનુ અનુમોદન કરનારી એવી જે કન્યાઓ હતી તે આ લેકનાં સુખ ભોગવી મરણ પામી તેજ ક્ષેત્રને વિષે તે યુગલીયા પુરુષની સ્ત્રીઓ થઈને અવતરી ત્યાં પણ તે ચારે જણ કુરુક્ષેત્ર સ બધિયા જેટલા દશ કલ્પવૃક્ષે સુખ આપે, એટલા સુખને ભેગવતા ઓછા એકદેશ ત્રણ પાપમના આયુષ્ય પર્યત ભેગવ્યાં ત્યાંથી કાલ કરી તે ચારે જણ મનુષ્યમાં ન આવતાં સૌધર્મદેવલેકને વિષે અવતર્યા. કારણ કે
Page #206
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવમાં એક દેશ એછુ ત્રણ પાપમનું આયુષ્ય ભગવ્યું હતું. હવે ત્યા સૌધર્મદેવલેકમાં ઓછા એવા દેવાયુષ્યને પૂરુ ભેગવી ત્યાથી પુપુરને વિષે મહામલ રાજાની વિલાસવતી સ્ત્રીને વિષે તમે પુત્ર પણે અવતર્યા છે, અને તમારા પૂર્વભવની જે સ્ત્રીઓ હતી તેમાંથી એક સ્ત્રી તે પદ્યખડ પુરને વિષે મહુસેન નામે રાજાની લક્ષ્મણે નામે પુત્રીપણે ઉત્પન્ન થઈ અને બીજી સ્ત્રી જે હતી, તે વિજયનગરને વિષે પદ્મરથ નામે રાજાની લક્ષ્મણા નામે પુત્રી થઈ અવતરી છે
હવે પ્રથમ મહસેન રાજાની સુલમણ જે કન્યા હતી, તે માટે લોકોના મુખથી તમારા ગુણગણનું વર્ણન સાભળી તમારામાં જ આસક્ત થઈ અને તેથી તે કન્યાના પિતા મહસેને તમારી સાથે જ તેને સબ ધ કર્યો, અને બીજી પદ્યરથ રાજાની લમણ કન્યા જે હતી, તે પણ ભાટના મુખથકી તમારા ભાઈ શતબવ રાજાના ગુણગણનું વર્ણન સાંભળી તેમજ આસક્ત થઈ તેથી તેના પિતાએ તેને સ બ ધ શતબલ રાજા સાથે કર્યો
શ્રીબલ બડાર ફરવા અર્થે ગયેલા પણ ઘણે ટાઈમ થવા છતા જ્યારે દેખાયા નડિ તેથી તેમને ના ભાઈ શતબલ મેટુ સૈન્ય લઈને શોધવા માટે જાય છે, રસ્તામાં જતાં જતા મડાટવી આવે છે. ત્યાં તેણે એક તાપસીને આશ્રમ દીઠે તાપસી સ્ત્રી છો શેક કાંત થયેલી ત્યાં આવી સર્વે તાપસીએ રૂદન કરતી હતી, તે જોઈને શતબલ રાજા પૂછવા લાગે કે ભયવર્જિત એવી આપ જેવી તાપસીઓનુ આ શેક થવાનું કારણ શું છે? એ વચન સાભળી તાપસી બેલી કે હે સુ દર, અમારે શેક થવાનું કારણ તમે સાંભળે
જયપુરને પતિ એક પશ્ચરથનામે રાજા છે, તેની લમસમાન પવાળી એક લક્ષ્મણ નામે કન્યા છે, તે ગઈ રાત્રે તેના પિતાના મત્રી તથા સૈન્ય સહિત અહિ આવી ઉતરી છે ? શા માટે? તો કે તે કન્યા પુ દ્રપુરના શતબલનામે યુવરાજને જ પરણવામાં ઉસુક હતી, તેથી પથરાજાએ તે કન્યાને શતબલની સાથે પરણાવવા માટે પિતાના મંત્રી તથા સૈન્ય સહિત મેકલી હતી. પછી તેને પુઢ પુર જતા અહીં રાત પડી ગઈ તેથી તે અડીજ રાત રહી હતી હવે પ્રથમ તે કન્યાની માગણ કિરાત દેશાધિપ મથનના પુત્ર કુંજરે કરી હતી, પરતુ ને કન્યાની તે કુ જરસાથે પરણવાની ઈચ્છા ન હોવાથી તેના પિતા પરથે કુકરને આપી નહીં, તેથી અત્યંત સામર્ષ થયેલે કુ જર, તે કન્યાને હરણ કરી લઈ જવા માટે અવકાશ જોઈ ફર્યા કરતો હતો, તેવામાં તે કુ જરે કેઈન મુખથી સાભળ્યું કે “જેનું હરણ કરવાને ઈચ્છે છે, તે કન્યાને પુદ્ધપુરના યુવરાજ શતબલની સાથે પરણાવવા માટે તેના પિતાએ પુ દ્રપુર જવા મોકલેલી છે, તે હાલ પ્રથમ મુકામે તાપસી સ્ત્રીઓના આશ્રમમાં આજની રાત રહેલી છે, માટે જે તારે તેનું હરણ કરવું હોય તે હાલ થાય એમ છે તે સાભળી કુજર શીવ્રતાથી આવી અમે સર્વે જેમ જોઈએ તેમ તે કન્યાને ગતરાત્રિએ બળાત્કારથી હરણ કરી લઈ ગયો છે, તેથી અમને શેક થાય છે, કે તે બિચારી કન્યા ત્યાં જરુર મરણ પામશે. કારણ કે તે કન્યા જે
Page #207
--------------------------------------------------------------------------
________________
#
૧૯૮ શતબલને પરણે તે જ જીવે એમ છે, નડિ તે તે જરુર મરણ પામે એમ છે માટે અમે ને અત્યત શેક થાય છે આવા વચન તે તાપસીએનાં સાંભળી જેમ સળગતા અગ્નિમાં ઘી હોમે, અને તે અગ્નિ પ્રજજવલિત થાય, તેમ તે શતબલ રાજા અત્યંત ફોધા થઈ તત્કાળ ત્યાથી ચાલે. કારણ કે પ્રાણપ્રિયા એવી પિતાની સ્ત્રીના હરણને માની પુરુષ કેઈ દિવસ સહન કરી શકતા નથી હવે તે શતબલ રાજા તરત જે રસ્તે તે ગ હતો, તે રસ્તામાં તેને પડેલા પગલાને અનુસારે ચાલ્યો ગયે, ત્યાં કન્યાનું, હરણ કરી ચાલ્યા જતા તે કુંવરને મર્ગમા સિંહની જેમ મલ્યો અને માટે પડકાર કરી કહ્યું કે, હે પાપી ' તે આ કન્યાનું હરણ કર્યું છે, પણ તેના ફળ હું તને હાલ આપું છું, એમ કહીને તેની સાથે મોટુ યુદ્ધ કરી તેને પરાજય કરી તે લક્ષમણ કન્યાને લઈ પાછો વળે તેવામાં તમને તથા તમારી સ્ત્રી સુલક્ષ્મણને પુ દ્રપુરમાં મૂકી આકાશમાર્ગે ઘેર જતા એવા શ્રીગુનિકે લક્ષમણ કન્યા સહિત આવતા શતબકને દીઠે ત્યારે તે શ્રીગુસ તેની આગળ ગયે. જઈને તેણે તે શતબલના કહેલા સર્વ સમાચાર સાભળ્યા. પછી જેનો તે શેધ કરવા નીકળે છે, તે તમારા સુલક્ષ્મણને પરણીને ઘેર આવવા વિગેરેના સર્વ સમાચાર સાભળ્યા. હવે તે શતબ પિતાના લગ્ન થવાથી પ્રથમ ખુશી તે હતા જ, તેમાં વળી તમારા આવવાના તથા પરણવાના સમાચાર સાભળી બમણે ખુશી થયે અને પછી તે શ્રીગુપ્તને નમસ્કાર કરી સ્ત્રી સહિત પુ દ્રપુરને વિષે આવ્યું. ત્યા આવી શુભ મુહુર્તે અદ્દભુત એવા આનંદને આપનારી એવી તે લમણાનું પિતે પાણિગ્રહણ કર્યું. ત્યાર પછી તે શ્રીબળ અનુક્રમે તમે સ્ત્રી પુરુષ રાજ્યસનના અધિકારી થયા, અને તે શતબવ તથા તેની સ્ત્રી યુવરાજપદને પ્રાપ્ત થયાં આવી રીતે તમે તથા તમારા ભાઈ પૂર્વજ મુનિને દાન દેવાથી રાજ્યને પ્રાપ્ત થયા છે. માટે હે રાજ! આ પ્રકારે તમારા પૂછવાથી તમારા અને પુત્રના તથા તમાગ ચાર જણના પૂર્વભવને સ બ ધ મેં સવિસ્તર કહ્યો
આ પ્રકારની શુદ્ધ એવી મુનિની દેશના સાંભળી તુરત તે ચારે જણને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે કહેવા લાગ્યા કે હે ભગવન | આપે જે કહ્યું છે, તેજ પ્રમાણે પૂર્વે અમારું વૃત્તાંત બનેલું છે તેમાં જરા પણ અસત્ય નથી. એમ કહીને તે મુનિના જ્ઞાનની પ્રશ સા કરવા લાગ્યાં કે અહો ! આ કેવું આ૫નું કેવલજ્ઞાન છે, કે અમારું પૂર્વભામા જે વૃત્તાત બન્યુ હતુ, તે સર્વ આપે હસ્તામલકની જેમ દષ્ટિગોચર જેવું કહી આપ્યું. પરંતુ તે વિશે ! તે આપના કહેવા અમારા વૃત્તાંતમાં એક પૂછવાનું છે કે, આપે જે કહ્યું કે “આ મારી સુલક્ષમણનામે સ્ત્રી વિવાહ થયાં પહેલાં જ્યારે ઉદ્યાનમાં કીડા કરતી હતી, ત્યા કેઈ એક વિદ્યારે તેનું હરણ કર્યું, અને તે વિદ્યાધર આ સુલમણાને ઉજજડ વનમાં મૂકી વિદ્યા સાધવા ગયે,” તે હે મહારાજ! તે માત્ર સાધવા ગયેલા વિદ્યાધરનું પછી શું બન્યુ ? તે કૃપા કરી કહો. તે સાળી મુનિવર્ય બેલ્યા કે હે શ્રીલ ! એ વિદ્યાર સુલક્ષ્મણને ઉજજડ વનમાં મૂકી
Page #208
--------------------------------------------------------------------------
________________
રno
મંત્ર સાધવા ગયે, તે ત્યાં જઈ જેવામાં મંત્ર સાધવા બેઠે, તેવામાં તે તે બિચારાનું મત્ર સાવનમાં કઈક ઓછું વધુ જ્ઞાન હેવાથી તેને દેવીએ ઠગે, તેથી તે વિદ્યાધર ઉન્માદે કરી પીડાતે થકે મતિવંશને પ્રાપ્ત થયો. પછી ભૂખ, તૃષા, ટાઢ, તડકો, તેણે કરી દુખિત થયે થકે ઘણે કાળ વનમાં ભ્રમણ કરતા કાપિયપુરને વિષે આખ્યા. ત્યાં અઠ્ઠાવીશ મહાલબ્ધિ યુક્ત એવા શ્રીહરિનાથ મુનિને દીઠા. તેને જોતા જ તે મુનિના તપેબલના પ્રભાવથી એક ક્ષણમાં તેનું ચિત્તભ્રમ વિગેરે સર્વ દુ ખ જે હતું તે નાશ પામી ગયું. ત્યારે તે વિચાર કરવા લાગ્યું કે અહો ! આ મુનિના પ્રભાવ થકી હું દેવીને કરેલા છત્રરૂપ ઉપદ્રવથી છુટે થયો ? એમ વિચારીને પરમપ્રીતિથી તે મુનિને પ્રણામ કરી ત્યા ધર્મશ્રવણ કરવા માટે બેઠો અને કહેવા લાગ્યો કે હે ભગવાન ! મને ધર્મનું યથાર્થ સ્વરૂપ કહો, તે સાભળી દયાળુ એવા ગુનિ ધર્મોપદેશ દેવા લાગ્યા, કે હે વિદ્યાધર ! જે જીવ જ્યા સુધી જિનદિત ધર્મને અંગીકાર કરતા નથી, ત્યાં સુધી તે જીવને દુર્ગતિ તથા રેગ, શક પ્રમુખ લાખ દુઃખ આવ્યા કરે છે અને તે જિનેક્તધર્મને ભાવથી સ્વીકાર કરનારા પ્રાણીને તે સ્વર્ગ જે છે, તે તે જાણે પિતાના ઘરના આંગણામાં જ આવ્યું હોય નહી? એમ થાય છે. તથા તેને મોક્ષસુખ પણ જાણે સમીપમાં આવીને રહે છે, તે માટે તે વિદ્યાધર ' જે તું પરમાત્મસુખને પામવા ઈચ્છતા હોય તે આ મેં કહેલા એવા જિન ધર્મને અગીકાર કર આ પ્રકારનાં ધર્મતત્વરૂપ અમૃતનું કર્ણપુટથી પાન કરી મહામેહવિષનું વમન કરી વિવેક ચૈતન્યને પ્રાપ્ત થઈને તેણે સર્વસંવરરૂપ ચરિત્રને અગીકાર કર્યું. અનુક્રમે તે કેવળી થઈને પરમ પદને પ્રાપ્ત થશે. આ પ્રકારને ધર્મફળને સાભળવા થકી ઉત્પન્ન થયેલ જે પ્રમેહભર, તેણે કરી પૂર્ણ ચિત્તવાળો એવો તે પતિ તે મુનિરાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે મુની દ્ર! આપના પ્રસાદથી હાલ જિનધર્મને સર્વગુણ મેં સારી રીતે જાણ્યું છે, માટે હવે આ તુચ્છ સંસાર પર પ્રીતિ થતી નથી, તેથી આ મારા રાજ્યનું સ્વાથ્ય કરી હું આપની પાસેથી ચારિત્રને ગ્રહણ કરીશ ! તે સાંભળી ગુરુ બોલ્યા કે હે રાજન ! તમારે જે ખરેખર દીક્ષા લેવાને જ વિચાર છે, તો તેમાં હવે વિઘ ન થાય તેમ જલદી કરો. તે સાભળી હર્ષિત થયેલા તે શ્રીબલરાજાએ ઘેર આવી પોતાના નાના ભાઈ શબવને પિતાનું રાજ્ય આપવા માટે ફરમાવ્યું, કે હે ભાઈ ! મારુ રાજ્ય તમે સ્વીકારે, કારણ કે હવે હું પ્રવજ્યા લેવા ઈચ્છું છું. ત્યારે તે શતબલ રાજા નમન કરીને કહેવા લાગ્યું કે હે દેવ ! મને પણ આપ દીક્ષા લેવાની આજ્ઞા આપો કે જે દીક્ષાથી હુ પણ દુખ રૂપજળથી ભરેલા ભયંકર એવા સ સાર સમુદ્રને તરું? કારણ કે તે સ સારસમુદ્ર, મડાવતરૂ૫ વહાણ વિના બીજી કઈ રીતે તરત નથી, ત્યારે શ્રીબલ રાજા બોલ્યા કે હે વત્સ ! તમારા જેવા જ્ઞાતતત્વ મનુષ્યને તે એમ જ કહેવું ઉચિત છે, પરંતુ હે ભાઈ ! આપણે કુપરંપરાથી આવેલા આ રાજ્યને તમે કેટલાક દિવસ ભગવે અને જ્યારે આપણા પુત્રો મેટા
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૧
થશે ત્યારે તેની પર રાજ્યભાર આરેપણ કરીને પ્રવજ્યા લેજે. એમ તેને ઘણી રીતે, સમજાવે, તે પણ તે વાત તેણે અંગીકાર કરી નહીં. ત્યારે તે શ્રીબલરાજાએ સર્વ રાજ્યભાર પિતાના પુત્ર ગિરિસુંદરકુમાર પર નાંખી અને યુવરાજપદ તે રત્નસાર કુમારને સેપી, જિનપ્રાસાદને વિષે પ્રતિમાનું અર્ચન કરી, સત્પાત્રોને મહાભક્તિથી દાન દઈ દીન અને અનાથજનેનો ઉદ્ધાર કરી સાર્થવાડ પ્રમુખ લેકેએ સહિત મેટા આડંબરથી ગુરુની પાસે આવી, તે શ્રીબલ રાજએ સાથે આવેલા શતબલ સામત પ્રમુખની સાથે દીક્ષા ગ્રડણ કરી. પછી જેમ ગુરુએ કહ્યું, તે પ્રમાણે વ્રતોનું આરાધન કરી તે સર્વે મહર્ષિએ થયા.
હવે ગિરિસુદર કુમાર અને રત્નાસાર પણ પિતે શ્રાવકના બાર વ્રતને ધારણ કરી પિતાના રાજાને સુખેથી ભગવે છે. તથા પિતાના પરાક્રમે કરી શત્રુવર્ગને જીતે છે, તેથી તેની સામે બીજા કેઈ પણ સુભટ રણયુદ્ધમાં ઉભા રહી શકતા નથી. વળી દાનથી તેઓએ સર્વત્ર દરિદ્રનું ઉનમૂલન કરી નાખ્યું છે. અર્થાત્ તે દાનના પ્રતાપથી બીજા છે દાનવ્યસની પુરુષ હતા, તેને જગતમાં કઈ યાચકેજ મલતું નથી, વળી તેઓએ મોટર અને ઉચાં એવા અનેક જિનપ્રસાદે કરાવ્યાં વળી આ પ્રમાણે જિનસામ્રાજ્ય વિસ્તૃત થવાથી સર્વ જગજીવનના બંધુ તુલ્ય એવા સાધુઓને શમરસ જે હતું, તે પણ અત્યંત શોભવા લાગે. અર્થાત્ જિન ધર્મને સર્વત્ર ઉદ્યોત હોવાથી સાધુઓને શમરસ ઘણે જ સશેજિત થવા લાગ્યો. આ પ્રમાણે યથાશાસ્ત્ર શ્રાવકના ધર્મને આરાધતાં થકા તે બને ભાઈઓના સર્વદિવસ સુખમાં જ જવા લાગ્યા.
એક દિવસે ભૂમિને વિષે ચંદ્રમા સમાન એવા તે ગિરિસુંદરકુમારને રાત્રે શય્યામાં સૂતા સૂતા પાછલી રાતે એક સ્વપ્ન આવ્યું, તેમાં જાણે પોતે એક કલ્પવૃક્ષની શાખા ઉપર જ રહ્યો હેય નહી ? એવું દેખવામાં આવ્યું, ત્યાં તે તેને પ્રતિદિન પ્રાત:કાલમાં જગાડવા આવનારા વાદક કે એ આવી. સૂર્ય વગાડવા માડયા. તેથી પોતે તુરત જાગી ગયે. અને તેણે પિતાને આવેલા સ્વપ્નના માહાસ્યને જાણ્યું, જે અહિ ! આ રેવનથી જરૂર મારુ સારુ જ થશે ? એમ જાણે મનમાં અત્યંત આનંદિત થયો થકે પંચ પરમેષ્ટીને નમસ્કાર કરી દેવામાં તે શય્યામાથી ઉઠવા જાય તેવામાં વળી વૈિતાલિક લોકો પ્રતિદિવસના ધારા પ્રમાણે આવી સ્તુતિ કરે છે તે વૈતાલિકેની સ્તુતિ સાંભળી તે રાજા, અત્યત હય માન થયા પછી શામાંથી ઉઠી દંતધાવન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી પિતાના ગામની બહારના ઉદ્યાનમા જે ઠેકાણે જિનાલય છે, ત્યાં આવ્યા. ત્યાં આવી વિધિપૂર્વક શ્રીજિનભગવાનનું અર્ચન કરી તે ભગવાનની સ્તુતિ કરીને સગરાગે કરી રંગત થયે થકે તે ગિરિસુંદર રાજા જિનાલયથી બહાર નીકળ્યે, તેવામાં તે તેણે એક આમ્રવૃક્ષની નીચે બેઠેલા, પ્રશાંત જેનું ચિત્ત છે એવા, નવયૌવનયુક્ત, જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણ રત્નોથી અલંકૃત, પાંચ મહાવ્રતને ધારણ કરવામાં શૂરવીર, ધર્મ
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ધ્યાનમાં તત્પર ' નાસાગ્રની પર કરી છે. દષ્ટિ જેણે એવા, કેઈ એક મુનીશ્વરને ' દીઠા. ત્યારે તે અત્યંત પ્રસન્ન થઈ ત્યા જઈ તે પિતાને ઘટે તેવા સ્થાન પર બેઠે. ત્યારે તેને ધર્મલાભ દઈ મુનિએ પણ દેશના આપી આત્માને જાગ્રત કર્યો.
પવિત્ર મુનિવરની પ્રેરણાત્મક દેશના સાંભળી સંવેગરંગરગિત એતે ગિરિસ દર કુમાર તે મુનિને પ્રણામ કરી હાથ જોડી કહેવા લાગ્યો કે હે ભગવન ! આટલા દિવસ સુધી તો હું મેહનિદ્રામાં ઘેરાઈને સૂઈજ રહ્યો હતો, પરંતુ હાલમાં તે આપે મને તે મેહનિદ્રાથી જાગ્રત કર્યો છે. તેથી હું મારા રાજ્યવગેરેની ખટપટ, મારા ભાઈ રતનસારને અથવા મારા પુત્રને સેપીને જયનંદનનામે સૂરીશ્વરની પાસે જઈ પ્રવજ્યા ગ્રડણ કરીશ. એમ કહી મુનિને પ્રણામ કરી ઉત્સાહિત થ થકે પિતાને ઘેર આવ્યું. અને પિતાને મુનિસમાગમમાં બનેલી જે કાઈ હકિક્ત હતી તે રત્નસાર કુમારને કહી આપી. તે સાભળી સંવેગરસયુક્ત એ તે રત્નસાર કુમાર બે કે અહો ! હે બાંધવ! જે મૂઠ નર હોય છે, તે પિતાના સુકૃત કાર્ય કરવામાં આલસ કરી બેસે છે, કે અહો! આપણે સ સાર છેડી દીક્ષા લઈએ તે ખરા પણ તે સંયમમાં આપણુથી આવાં મનહર વિષયસુખ છેડી કેમ રહેવાય? કારણ કે તે વિષય સુખ સંયમપણમાં તે મલે જ નહીં. અને હે ભાઈ! આપણે પણ જે શ્રામય સુખ છે, તે ઉત્તમ છે. એમાં પ્રતિદિન કહીએ તે છીએ પરંતુ તે પૂર્વોક્ત અજ્ઞાનીની પેઠે આ અસારસંસારના સુખલવને વિષે લેભ પામી આપણે આ બંદીખાના જેવા ગૃહથી નીકળતા નથી. માટે હવે તે આપણને ગૃડમાં એક ક્ષણ વાર પણ રહેવું,
ગ્ય નથી. અહે! હે બાંધવ! તે ગ્રામદિકેને પણ ધન્ય છે, કે જે પ્રામાદિકેને વિષે શ્રીજયનંદનસૂરિ વિચરતા હશે? અરે! સૂરીન્દ્રના દર્શન આપણને ક્યારે થશે? એમ તે સંસારની અનિત્યભાવના ભાવે છે ત્યાર પછી તે બન્ને જણ, જયનંદસૂરિના આગમનની ઇચ્છા કરી બેઠા છે. તેવામાં તે પિતાને વાલકે આવી વિનતિ કરી કે - હે પ્રભ જેનું નામ સાંભળતાં અત્યંત ઉલ્લાસ થાય, એવા શ્રીજયનંદનનામે મુની અહી આપણું ઉદ્યાનમાં પ્રભાતે પધારેલા છે. આ પ્રકારના વચન સાંભળી તે ગિરિસુ દર રાજા તથા રત્નસાર અત્યંત આન દિત થઈ ગયા. અને તે આનંદાવિર્ભાવથી સસ ભ્રમચિત થઈ પિતાના સુવર્ણ સિંહાસનથી નીચે ઉતરીને સાત આઠ પગલા તે વનપાલકની સમીપ ગયા. અને જે દિશામા શ્રીજયનંદન મુનીદ્ર પધારેલા છે, તે દિશા પ્રત્યે નમન કરી તે મુનીંદ્રના આવવાની વિધામણ આપનારા વનપાલકને અગણિત દ્રવ્યનું દાન આપ્યું. પછી મોટા આડંબરે તે બન્ને ભાઈઓ, ગુરુની સમીપ આવીને ત્રણ પ્રદક્ષિણા કરી પરમઆન દે કરી નમન કરી ગ્ય સ્થાનક પર બેઠા ત્યારે શ્રીજયનંદનસૂરીએ દેશના દેવાને પ્રારંભ કર્યો. કે -
ભયજને દુર્લભ એવા આ મનુષ્યજન્મને પ્રાપ્ત થયેલા વિવેકી પ્રાણીઓએ તે જિનધર્મના આચરણને વિષે જરુર પ્રયત્ન કરો. કારણ કે આ જિન ધર્મ જે છે, તે પિતા, માતા, બાધવ, સુદ્ધ, સ્વામી, સારો અનુચર, સાદી સ્ત્રી, તેથી પણ વધારે સુખદાયક છે,
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૩ આ જગતમાં જિનધર્મ સમાન કેઈ પણ ધર્મ હિતકારી નથી, મનુષ્ય જીવન ધર્મ વિનાનું : બિલકુલ શોભતું નથી આ પ્રકારની તે મુનિ પતિની અમૃત સમાન દેશના સાંભળીને પિતાને જે ચારિત્ર લેવાને વિચાર હતા, તે સર્વ કહી તે બે ભાઈઓ પિતાને ઘેર આવી, રાજ્યલક્ષણથી યુક્ત તથા રાજભારના વહનમાં સમર્થ એવા પિતાના સુરસુંદર પુત્રને જાણી તેની પર રાજ્યકારભાર નાખી જિનશાસનની પ્રૌઢ પ્રભાવના કરી, ગુરુની પાસે આવ્યા ત્યારે તે શ્રીજયનંદન સૂરીશ્વરે તે બંને ભાઈઓને દીક્ષા આપી. પછી તે બનને મુનિઓએ ચેડા દિવસમાં અગ્યાર અગોનું અધ્યયન કર્યું. અને સાધુની ક્રિયાઓને વિષે તત્પર, નિરંતર સમતા ધારણ કરનાર, તીવ્ર તપનું આચરણ કરનાર એવા તે બને મુનિ ઘણુ દિવસ પર્યત ચરિત્રનું સેવન કરી અનેક રાજાઓએ અર્ચિત અને અનશન વ્રતથી શુષ્ક થયુ છે કલેવર જેનુ, નિર્મળ એવા અધ્યાત્મસ્વરૂપને જેનારા, નિષ્પાપાનું ભવૈકચર, સ્વપરસ્વભાવના અવકનને વિષે રત, નિર્મમ, નિરહંકાર થકી , સમાધિમરણથી મરણ પામીને નવમા ચૈિવેયકને વિષે અહમિદ્ર દેવપણે ઉત્પન્ન થયા
ત્યાં નવમવેયકને વિષે ઈર્ષ્યા અને વિષાદથી રહિત, દિવ્ય એવા ભેગ અને સુખ તેની લબ્ધિને વિષે આસક્ત, ક્ષીણ થઈ ગયાં છે મેહ દુરિત જેના એવા તે બને અહમિદ્રદેવે, વિવેક સહિત એકત્રીશ સાગરોપમ આયુષ્યને જોગવતા હતા. | ઈતિ શ્રી પૃથ્વીચદ્ર અને ગુણસાગરના ચરિત્રને વિષે ગિરિ સુંદર નૃપતિ, રત્નસારયુવરાજ પિતૃવ્યપુર, દ્વિબાંધવાધિકારવર્ણનનમે અષ્ટમ સર્ગ અહીં સુધીમાં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના સોલ ભવ સ પૂર્ણ થયા. ૧૬
નવમે સર્ગ છે નવસર્ગશ્ય બાલાવબોધઃ પ્રારભ્યતે |
છયાજિનેટગીગંગા, સ્વચ્છસ વરદા હિ યા | સાધુઈસ શિતાત્યક્તા, પંકાકુલજડાયેલ છે ? ભુકીંગી લં ગ્રુત્વા, તતઃ પુણ્યાવશેષવાનું !
ગિરિસુંદર દેય, સુત્પન્નયત્ર તત્કૃણું ૨ | અર્થ - સ્વચ્છ સંવરને દેનારી, સાધુરૂપ હંમેથી આશ્રય કરેલી, પાપરૂપંપર્ક કરી વ્યાપ્ત એવા જડાશય પુરુએ ત્યાગ કરેલી એવી જે શ્રીજીનંદ્રની વાણુરૂપ ગંગા છે, તે
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૮ સતતકાલ યવતી વર્તે. અર્થાત્ જય પામે હવે કવિ કહે છે, કે હે લાવ્યને 1 નવમા પ્રિયકને વિષે દેવતા થયેલા તે ગિરિસુંદર કુમાર અરિહંતની વાણીનુ ફલ ભેગાવીને, એટલે જૈનશાસ્ત્ર પ્રમાણે તપ તથા જિના રાધાનપ્રસુખ સાધનથી દેવલોકનું સુખ ભેળવીને તેમાંથી પણ રહેલા શેષ પુણ્યને જોગવવા માટે જ્યા તે ઉત્પન થશે, તે હું કહું છું, તે સાભળે.
આ ભરતખંડને વિષે એક નંગ (બગલા) નામે દેશ છે, તેમા રતિકસમાન, મણિજડિત ગૃહની શોભાથી વ્યાપ્ત, નિર તર ક થાણ અને સુખ દેવાવાલી, સ્વર્ગ સમાન, એક તાલિપ્ત નામે નગરી છે. તે નગરીમા રાજા ઈસમાન છે, તેમાં સ્ત્રીઓ સ્વર્ગની અપ્સરા સરખી છે અને પુરુષ સર્વ દેવસરખા છે હવે કલ્પવૃક્ષ સમાન, સામ્રાજ્ય રાજ્યને અધિપતિ, તે નગરીને સુમંગલ નામે રાજા છે. તેમની શ્રીપ્રભુ નામે પટરાણી છે, તે શ્રીપ્રભા દેવીના ઉદરસોવરને વિષે, પૂર્વોક્ત નવમધૈવેયકમાં અમિંદ થયેલ તે ગિરિસુંદર કુમાર, ત્યાંથી ચવીને હસની જેમ આવ્યું ત્યારે રાણીએ સ્વપ્નને વિષે સિંહનું જેમા ચિન્હ ને. કુસુમ કરી અર્ચિત, રત્નજડિત દડવાળો, શબ્દાયમાન થતી ઘુઘરીઓથી ચુક્ત એવા એક ઉત્તમ ધ્વજ દીઠે. તે સ્વપ્નની વાત પિતાના સ્વામીને કહી, ત્યારે તેના કહેવાથી રાજાએ કહ્યું કે હું સૌભાગ્યવતી ! તમારે ઉત્તમ એવો પુત્ર પ્રગટ થશે? તે સાંભળી શ્રીપ્રભા રાણી ઘણીજ ઉલ્લાસ પામી પછી તે રાણીને જે કાંઈ વસ્તુના દેહદ ઉપન થયા, તે સર્વ સુમંગલ રાજાએ પૂર્ણ કર્યા. એમ કરતાં જ્યારે દશ માસ પૂરા થયા, ત્યારે તે રાણીએ જગતના સર્વ જીના મનને હરણ કરનાર એવા પુત્રને પ્રસવ્યો. તેની વધામણ સુમંગલ રાજાએ સાભળી કે તુરત બંધીવાનોને બીખાનેથી છેડાવ્યા તથા સુંદર એવા ગીત, વાદ્ય, તેણે કરી યુક્ત, સકલજનને આન દદાયક એ પુત્રજન્મ મહોત્સવ કરાવ્યું હવે તે પુત્ર જ્યારે એક માસ થયા, ત્યારે તે પુત્રનું તેની માતાએ સ્વપ્નમાં જોયેલા વજને અનુસારે “કનકધ્વજ” એવું નામ પાડ્યું. પછી જેમ ચંદ્રમા દિવસે દિવસે કલાને પ્રાપ્ત થઈ, તેજસ્વી અને મેટે થાય, તેમ એ કુમાર પણ અનેક વિદ્યા વિગેરે કલાને પ્રાપ્ત કરી મહાતેજસ્વી મટે છે, એટલે યૌવનવયને પ્રાપ્ત થયો હવે તે નવમા વેયકમાં અહમિંદ્ર થયેલે એ રત્નસાર કુમાર ત્યાથી ચ્યવી કયા અવતર્યો? નવમા વેયકમાં અહમિંદ થયેલે એ તે રત્નસારનો જીવ ત્યાથી ચવીને શેષ પુણ્ય ભેગવવા માટે તેજ રાજાની સ્વય પ્રભા નામે બીજી સ્ત્રીની કુખને વિષે પુત્રપણે આવ્યું, અને અનુક્રમે દશ માસ પૂર્ણ થયાથી તે પુત્રને પણ જન્મ થયે. ત્યારે તેને પણ કનકદેવજ પુત્ર સમાન પુત્ર જન્મમહોત્સવ કરાવ્યો. અને તેનું નામ “જય સુદર” એવુ પાડયું પછી અનુક્રમે તે પણ કનકધ્વજકુમારની જેમ યૌવનવયને પ્રાપ્ત થયે હવે પૂર્વે ભવના વેગથી તે બને ભાઈઓ પરસ્પર અત્યંત પ્રીતિ રાખે છે તે બે ભાઈઓ રાધાવેધની કલામાં કુશલ હેવાથી પ્રતિદિન રાધાવેધને વિનેદ કરે છે. એક દિવસ તે બે ભાઈઓ રાધાવેધને વિનેદ કરતા હતા. તેવામાં પિતાના કેઈ પણ કાર્ય માટે કેઈકે સ્થાન પર સુરવેગ અને શૂરવેગ નામના
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૫ બે વિદ્યારે આકાશમાર્ગથી જતા હતા. ત્યાંથી તે વિદ્યારે તે બે ભાઈઓ રાધાવેધના વિદમા રાખા નામની પૂતળીની ચક્ષુને બાણથી વિંધતાઓ જોયા. તેથી તેઓનુ એક
સ્થાનમાં દૃષ્ટિનિ વેશાદિક વિજ્ઞાન જોઈને અત્યંત હર્ષાયમાન થઈ તે બે ભાઈ પર આકાશમાથી પુષ્યની વૃષ્ટિ કરી અને પછી તે પિતાના ઘેર ગયા. આ પ્રમાણે તે કુમારની ઉપર થયેલી પુનીવૃષ્ટિ જોઈને તેની સાથે રહેલા તેના મિત્ર પ્રમુખ સર્વ વિસ્મય પામી ગયા. અને તેની સર્વત્ર એવી વાત પ્રસરી કે આ કનકધ્વજનું તથા તેના ભાઈ જયસુ દરનું તે આકાશચારી દેવતાઓએ પૂજન કર્યું ! તેવી વાત તે કુમારના પિતા સુમંગલ રાજા એ સાભળી અત્યંત આન દ પામ્યો, એક દિવસ રાજા સભામાં બેઠેલે છે, તેવામાં ઉત્તર દિશામાં ગંભીર એ ને શબ્દ થવા લાગે, તે સાભળીને ત્યાં બેઠેલા માણસે તથા તે રાજા સર્વ વિસ્મય પામી ગયા, અને ત્યાં બેઠેલા સર્વ સુભટો તે ક્ષેભ પામી ગયા. પછી સહકઈ વિચારવા લાગ્યા કે અરે ! આને શ? કેઈ પરચકને રાજા આપણું રાજ લેવા તે આવ્યા નહિ હોય ? આવી રીતે જ્યા તે સર્વે વિચાર કરે છે, ત્યાં તો પિતાની ઉપરના આકાશમાં સૂર્યનિ થવા લાગ્યો, તે તે સાભળી સહકેઈ ઉચું જોવા લાગ્યા. ત્યાં તે તે માર્ગથી તેજ ઠેકાણે મનોહરપવાલા એવા કેઈ બે વિદ્યાધરના પુત્રો ઉતરી નીચે આવ્યા. તેને જોઈને ખુશી થયેલા રાજાએ તેઓને માનપુર સર ઉત્તમ આસન પર બેસાડ્યા ત્યારે સ્વસ્થ થઈને તે બે વિદ્યાધરકુમાર રજાને વિન તિ કરી કહેવા લાગ્યા કે, હે રાજન ! ઉત્તર દિશામાં સર્વપર્વતને પતિ એ એક વૈતાઢયના પર્વત છે, તેમની ઉત્તર અને દક્ષિણ એવી બે શ્રેણિઓ છે હવે ઘણું ગ્રામ નગર, આરામ, તેણે સુશોભિત એવી તે બે શ્રેણિને વિષે વિદ્યાધર એવા સુરવેગ અને શૂરવેગ નામે બે ભાઈઓ રહે છે. તે એકેક ભાઈને ગુણથી તથા સ્વરુપથી ઉત્તમ, એવી સે સે કન્યાઓ છે. એક દિવસ તે સુરવેગ અને શૂરવેગ વિદ્યાધર કઈ એક કામને માટે આ તમારા ગામ પાસેથી આકાશમાર્ગે વિમાનમાં બેસી ચાલ્યા જતા હતા. તેવામાં તેઓએ આ તમારા અને કુમારને પિતાની નીચે રાધાવેધની વિદ્યા સાધતા જોયા તે જોઈ અત્યંત પ્રસન્ન થઈ તેની પર પુપની વૃષ્ટિ કરીને તે ચાલ્યા ગયા. અને ત્યાર પછી તેઓએ ઘેર આવી વિદ્યાધરની સભાને વિષે આ તમારા કુમારોની ઘણજ પ્રશંસા કરી તે પ્રશસાને તે બન્ને વિદ્યાધરની બસે કન્યાઓએ સાંભળી, અને વળી તે કન્યાઓને પ્રથમ કેઈક નૈમિત્તિકે કહ્યું પણ હતું કે જે પુરુ, રાધાવેધના જાણ હશે, તે તમારૂ સર્વેનુ પાણિગ્રણમાં કરશે તે નૈિમિત્તિકની વાણીને પણ સંભારીને તે કન્યાઓ તમારા બે પુત્રોની સાથે જ પરણવાનો નિશ્ચય કર્યો છે. હવે આ પ્રકારનો પિતાની સર્વકન્યાઓને વિચાર સાભળી તે બસ કન્યાઓના લગ્ન સ બ ધી દિવસ જેવરાવ્યું. પછી તેજ લગ્નમાં તે કન્યાઓને આપના પુત્રો સાથે પરણાવવા માટે તે કન્યાઓને તથા તેના લગ્નના ઉપસ્કરને લઈને તે વિદ્યાધર આ ગામની બહાર આવેલા છે. અને પ્રથમ અને
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૬ અહિં મેકયા છે, તેનું કારણ શું છે ? તો કે તેઓએ જાણ્યું જે “ આપણે સુમંગલ રાજાને પ્રથમ ખબર કર્યા વિના જ અચાનક તૂના શબ્દો કરતા આવ્યા છીએ, તે તે સાંભળી તેને તથા ગામના લોકોને ભ થશે તથા વહેમ પડશે કે આપણું ગામો પરાજય કરવા પરચકને કઈ રાજા તે નહિ આવ્યો હોય? તે માટે પ્રથમ આપણે માણસને મોકલી તેમને આપણે આવવાને ઉદેશ નિવેદન કરીએ તથા લગ્નની તૈયારી કરવા પણ વિન તિ કરીએ તે સાભળી સુમંગધ રાજા વ્યાકુલચિત્ત થયો થકે વિચારવા લાગે કે અરે ! આ તો દેવ છે, અને હું તો મનુષ્ય છું, તે અમારો અને સંબધ કેવી રીતે થાય ? આ પ્રમાણે સમ ગળ રાજાને ફાળચિત્તવાલે જે તેને અતિસંદરનામે પ્રધાને જાણયું જે આ સમંગલ રાજા અહીં આવેલા વિદ્યાધરને સંબધી થવા માટે ગભરાય છે. તે માટે હું તેને સમજાવું ? એમ જાણી તે પ્રધાન બે કે તે વિભે ! આપ જરા પણ વ્યાકુળચિત્તવાળા થાઓ નહીં આ દેવનું જે સ બ ધી થવું, તે તે પૂર્વજન્મનું પારે ઘણું જ પુણ્ય હોય, ત્યારે જ થવાય જ છે? માટે તેમાં કોઈ પણ વિચાર ન કરતાં અત્યંત ખુશી થઈ આપણું પુત્રને પોતાની મેળે બસે કન્યાઓ પરણવા આવેલા સુરવેગ અને શૂરવેગ નામના વિદ્યાધરોનુ સામૈયું કરી નગરપ્રવેશ કરાવી સારા ઉતારા આપે. અને વિવાહોત્સવની સર્વ તૈયારીઓ કરાવે. આ પ્રકારનાં મત્રીનાં વચન સાંભળી તે રાજા પ્રથમ પિતાના નગરને સારી રીતે સુશોભિત કરી અનેક પ્રકારના વા વાજતે ગાજતે ઘણજ હાથી વિગેરે ઉપર લઈ તથા ઘણું માણસને લઈને જ્યાં તે વિદ્યાધર ઉતર્યા છે, ત્યાં આવ્યા પછી તે સુમંગલ રાજાને જેઈ સર્વ વિદ્યાધર ઉભા થઈ યથાચોગ્ય રીતે મલ્યા અને રાજા પણ તે સહુને મ. પછી પરસપર કુશલ પ્રશ્ન પૂછી, તે વિદ્યાધરની પ્રશ સા કરી એક બીજાનું પરસ્પર માન કર્યું. તદઅંતર તે વિદ્યાધરને વાજતે ગાજતે પિતાના ગામમાં તેડી લાવી ઉત્તમ ઉતાર આપ્યા. અને નૈમિત્તિકના કહેવા પ્રમાણે લગ્નને સમય જ્યારે આવ્યું, ત્યારે સુરવેગે પિતાની સે કન્યાઓ સુમ ગલ રાજાના જ્યેષ્ઠ પુત્ર કનકદેવજ કુમાર સાથે પરણાવી તથા શૂરવેગે પિતાની સે કન્યાઓ તેના ભાઈ યેસુ દરની સાથે પરણાવી. તે વખતે મણિજડિત કુડલ વિગેરે આભરણેથી ભૂષિત એવી કેટલીક વિદ્યાધરીઓ નૃત્ય કરવા લાગી, અને કપૂરપ્રમુખ સુગ ધ દ્રવ્ય ઉડવાથી દિશાઓ માત્ર સુગંધમય થઈ ગઈ અને ભાટ, ચારણ, માગધ, બંદી, ગાયકે, વાદકે, ગાધર્વ પ્રમુખ સહુકેઈ અત્ય ત પ્રસન્ન થઈ પિતા પોતાનું કાર્ય કરવા લાગ્યા એવી રીતે મેટે મહત્સવ વરતાણે. હવે અમ દ આનંદને વિષે મગ્ન એવા તે વિદ્યાધરોના કેટલાક દિવસે ત્યાં સુખમા, એક ક્ષણની જેમ વ્યતીત થઈ ગયા. ત્યાર પછી તે સુરવેગ અને શૂરવેગ વિધાધર, સુમ ગલ રાજાની રજા લઈ પિતાને ઘેર જવા તત્પર થયા, જ્યારે તે પ્રયાણ કરી ચાલ્યા, ત્યારે તેઓને પિતાની કન્યાઓથી જુદા પડવાના દુખે કરી આમાથી અશ્રુ પડવા લાગ્યા પછી તે કન્યાઓના વિરડદુખે કરી દુખિત થકા પિતાને ગામ આવ્યા. હવે આ પ્રમાણે તે બને કુમારેમાં પ્રત્યેકને સે સો કન્યા પરણી, તેથી
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૭
તેઓની આખા વિશ્વમાં ઘણીજ કીતિ થઈ અને તે બને કુમારે નઢા એવી તિપિતાની સ્ત્રીઓની સાથે જેમ સુર કુમાર અપ્સરાઓ સાથે ક્રીડા કરે, તેમ ફીડા કરવા લાગ્યા. પછી તે બન્ને કુમાના ગુણોથી આકૃષ્ટચિતવાળી એવી ઘણું કન્યાઓ દૂરદેશથી આવી. આવી રીતે તે બને કુમારમાં એકેકાને પાંચ પાચ સ્ત્રીઓ સાથે વિવાહ થયો. અર્થાત એકેક ભાઈને પાચસો પાંચસે સ્ત્રીઓ થઈ વળી ભરતાદ્ધના રાજાઓએ તેને હય, ગજ વિગેરે ભેટ મોકલાવી આપી. આ પ્રમાણે મડાપ્રતાપી એવા તે બન્ને ભાઈઓ ત્યાંજ રહીને અનેક ભેગો ભેગવે છે. એક દિવસ પિતાના પ્રતાપથી જેને અનેક રાજાઓ નમે છે, તથા જેને સ્ત્રીઓ તથા સંપત્તિ પણ ઘણીજ છે, એવા પિતાના અને પુત્રને જોઈને સુમંગલરાજા વિસ્મય પામી ગયે. અને પ્રાતઃકાલે ચિત્તમાં ચિંતવવા લાગે કે અહે ! આ મારા પુત્રોનું
તે પૂર્વોપાર્જિત પુણ્ય અગણ્ય દેખાય છે, કારણ કે તેના સર્વે ભૂચર રાજાઓ તથા ખેચર - રાજાઓ ભૂત્ય થઈને રહ્યા છે. વળી આવી સર્વ સંપત્તિ જે છે તે કાંઈ, જીવને કઈ દિવસ
પૂર્વીકૃતપુણ્ય વિના મળતી નથી. આવા મહર અને મહાપુણ્યશાળી જેને પુત્રો છે, તથા સંસારના સર્વ ભેગ જેણે ભેગવ્યા છે એ જે હું તે મારે હવે કાંઈક પરલકને માટે સાધન કરવું, તેજ ઉચિત છે, પરંતુ તે પરલેનું સાધન તે સદ્ધર્મના સેવન વિના થતું જ નથી. ધર્મને માર્ગ કલ્યાણ માટે લેવા ઈચ્છે છે, તેમાં કદાચિત્ અજ્ઞાનને લીધે મનુષ્યથી કઈક અતિકવાદીને ઉપદેશ લેવાઈ જાય, તો તેને મિક્ષ કે તે દૂર રહ્યો, પરંતુ તે બિચારાને ઉલટે નરકપાત થાય? એમ વિચાર કરી તે સુમંગલ રાજા પિતાના અતિસુંદરનામે પ્રધાનને પૂછે છે, કે હે મલ્ટિન ! મારી મક્ષિકારક, એવા ધર્મના આરાધનની ઈચ્છા થઈ છે, પરંતુ આ જગતમાં પાખડી ધર્મ ઘણું છે અને હું તે બાબતમાં અવિજ્ઞાત છું, તેથી ધર્મોપદેશને બદલે કે એક પાખંડીથી કદાચિત્ મને અલીકશાસ્ત્રનો ઉપદેશ થઈ જાય, તે મારે ધર્માચરણ કરવાને બદલે અધર્માચરણ થઈ જાય, તે પછી મેક્ષપ્રાપ્તિ તે દૂર રહી પરંતુ તેને બદલે મારે નરકપાત થઈ જાય, તે પછી હું શું કરું? આવાં સ્મગલરાજાનાં ધમસ્તિકપણાનાં વચન સાંભળી તે મંત્રી છે કે, હે પ્રભો ! આપને જે ધર્મારાધન કરવું, તે વિષે મારે મત તે એ છે, કે આપ સી કેઈ ધર્મવાલાને ધર્મોપદેશ સાંભળ તેમાં વળી જે ધર્મોપદેશમાં સંસારવ્યવહાર અને વિષયભેગ તેની વાત ન આવે, તે ધર્મોપદેશને ઉત્તમ જાણું તેનો અંગીકાર કરે. અને આરાધન પણ તે ઉપદેશમાં કહેલા ધર્મનું જ કરવું, તેથી જે આપે ધારેલું ફલ છે, તે મલશે? અને જે ધર્મોપદેશમાં સંસાર સંસારવ્યવહાર તથા વિષયની વાર્તાઓ આવે, તે ધર્મોપદેશનો ત્યાગ કરે. કારણ કે તે ઉપદેશથી ધર્માચરણ કરનારને નરકપાત જ થાય છે, આ પ્રકારનું મંત્રીનું વચન સાંભળી રાજા અત્યંત ઉત્સાહ પાપે, અને વળી મનમાં દઢીકરણ કર્યું કે જેમાં આ મંત્રી કહે છે. તેમજ કરવું. એમ નિશ્ચય કરી લેવામાં પિતાની સભામાં જઈ બેઠે, તેવામાં તે આકાશમાં માટે દેવને કરેલા દુંદુભિને શબ્દ થવા લાગ્યા, તથા જયજય શબ્દ પણ થવા લાગે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૮
તે સાંભળી ગામનાં સર્વ લેાક, તથા રાજા અત્યંત વિસ્મય પામી આમ તેમ જોવા લાગ્યાં. ત્યા તે અચાનક વનપાલકે આવી હાથ એડી વિનતિ કરી કે, મહારાજ ! આપણા નગરની ખહારના ઉદ્યાનને વિષે મૂત્તિમાન જાણે ધર્મજ હાય ન ુિ' ? એવા શ્રી સ્વયંવરનામેં મુનિ પધારેલ છે. વળી તેમને આજ પ્રાત કાલમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી તેમના ચરણારવિ દમા સ્નેહ કરી, કમલમાં જેમ ભ્રમરાએ લીન થાય તેમ દેવતાએ લીન થઇ જાય છે. માટે હું સ્વામિન્ ! તે ભગવાન જે વંદન કરવું, તથા તેઓ પાસેથી જે તત્ત્વજ્ઞાન લેવુ', તે આપને ચિત્ત છે. આવાં વચન સાભળી સુમ ગલરાજા અત્યંત હર્ષાયમાન થયા. કારણુ કે સદ્ધર્માંપદેશ લેવાની ઇચ્છા કરતે હતા, તેવામાં તે શ્રીસ્વયંવર મુનિના પધારવાના સમાચાર સાંભળ્યા ? હવે સુમગલરાજા ચાર પ્રકારના સૈન્ય સહિત તે ગુરુની પાસે આળ્યે, અને તેમની સ્તુતિ નમસ્કાર કરી ચેાગ્યસ્થાન પર બેઠા. ત્યારે કેવલી ભગવાને ધર્મોપદેશ દેવાના પ્રારંભ કર્યો કે હું લેકે ! અપાર અને ભયંકર એવા સસારરૂપ વનને વિષે સિદ્ધિની પ્રાપ્તિને ઈચ્છતા એવા પ્રાણીઓને શુદ્ધમા મલવેા ઘણાજ દુલ ભ છે, અને કુપથા તા ઘણાજ છે કે જે પથાને વિષે મેાહ પામેલા જીવેાને મેક્ષ ન મળતાં ઉલટું ભય કર એવું દુઃખ પ્રાપ્ત થાય છે. સંસાર ભયંકર દુખ રૂપ છે, દુઃખલક, તેમ દુઃખાનુ ખ ધી છે તે માટે હે ભવ્યજને ! સસારાટવીના કુમાર્ગના ત્યાગ કરી જેમાં સાધ ધર્મનું વન છે, જેમાં શત્રુ મિત્ર વિગેરે સર્વ પ્રાણીએ સમાન છે, જે માને કેવલજ્ઞાની તી કર ભગવાને મેક્ષ મા કહ્યો છે, એવા તે શુદ્ધ અને સારા માર્ગોમાં ચાલવા પ્રવૃત્ત થાશે. शुद्ध મામા ચાલવાથી તમેાને પરમ નિર્વાણુરૂપ નગર પણ જલદી ઉપલબ્ધ થાય ?
આ પ્રકારની ગુરુના મુખથી દેશના સાભળી સુમંગલરાજાએ વિચાર્યુ કે મારા મત્રીના કહેવા પ્રમાણે આ ધર્મોપદેશ સૌંસાર વ્યવહારના નિષેધકારક છે માટે આ ઉપદેશજ ગ્રતુણુ કરવે, એમ નિણ ય કરી તે કેવલીને વિનંતિ કરી કહેવા લાગ્યા કે હે ભગવાન । આપના આ હાલ કહેલાં વચન મે... સવ સ્વીકાર્યા, પ્રતીત્યા, જાણ્યા. વળી તે વચનેથી મેં જાણ્યું પણ છે, કે આ જે લૌકિક દેવ છે, તે રાગદ્વેષાદિકે કરી દૂષિત છે, તે દેવા, સ્ત્રી, શસ્ત્ર, ગીત, રાગ, દ્વેષ, છળ પ્રમુખે કરી અમારી જેવાજ છે. તે તે દેવ એકાંતે અમારા કેમ હિતકારી હાય ? અને તેવાજ દેવને દેવ કરી માનવાના ઉપદેશ કરનારા કુગુરુના કહેલા ધમપણુ મેાક્ષશ્રી મેળવવામાં કેમ સમથ થાય ? ના નજ થાય. તે માટે આપે કહેલા શ્રીજિનેશ્વરપ્રણીત મા છે, તેજ મારે પ્રમાણ છે. મારે તા જેમ મારું સારું થાય, તેમજ કરવું ઉચિત છે. એમ વિચારી તે ગુરુને કહેવા લાગ્યા કે હે પ્રભુ ! હુ તે હવે આપની પાસેથી ચારિત્ર ગ્રડુણુ કરવાની ઇચ્છા કરું છું, માટે કૃપા કરી મને ચારિત્ર આપે. ત્યારે મુનિ ખેલ્યા કે હું રાજન્' આ તે તમે બહુજ સારૂ ધાર્યું ? પછી તે રાજાએ તત્કાલ પેાતાને ઘેર આવીને પ્રશસ્ત એવા મુહૂતને વિષે પેાતાના જ્યેષ્ઠ પુત્ર કનવજ કુમારને રાજ્યગાદી ૫૨ બેસાડી સામત, આમાત્ય, તેણે સહિત મોટા મહાત્સવથી
t
શ્રીસ્વય વગુરુની પાસે જઈ
-
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૯ તેમના ચરણકમળમાં નમન કરી મનહર એવા ચારિત્રને ગ્રહણ કર્યું. હવે તે કનકધ્વજ રાજા તથા યુવરાજ જે જયસુંદર એ બન્ને રાજ્યને પાલવા લાગ્યા. તે ઘણા એવા રાજ્યભેગને ભેગવે છે, તે પણ તેમાં આસક્ત ન થતા મનને વિષે પિતાના પિતાએ લીધેલા ચારિત્રનું અહોનિશ ધ્યાન કર્યા કરે છે, કે જેમ અમારા પિતાએ ચારિત્ર ગ્રહણ કર્યું તેમ અમે પણ હવે તે કયારે ગ્રહણ કરીશું ? તે કનકવિજ અને જયસુદરના રાજ્યમાં અરિ તે એકરથના ચક પર જ છે, તથા કટક તે બાહુના ભુષણમાં જ છે, અને યુદ્ધ તે મલોકોની રંગભૂમિમાં જ છે, તેમ માર એ શબ્દ તે સેગઠા બાજીની રમતમાં જ બેલાય છે, અને બંધન તે સ્ત્રીઓના કેશપાશમાં જ છે. અર્થાત્ તે પૂર્વોક્ત સર્વવસ્તુ તે કહી ઠેકાણે છે, પરંતુ કનકધ્વજ રાજાના રાજ્યમાં નથી.
હવે તેવા ઉત્તમ રાજ્યને અધિપતિ કનકધવજ રાજા, એક દિવસ પ્રાતઃકાલમાં શસ્યામાથી સૂતે ઉઠ, ત્યાં તે પ્રતિદિન સવારમાં જગાડવા આવતા એવા મંગલપાઠકે આવી સ્તુતિ કરવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આપના સમસ્તભૂમંડલમાં પ્રસરેલા પ્રતાપને જોઈને હાલ સૂર્ય જે છે, તે જન્મ પામી ઉદયગિરિમા જ સ તાઈ રહે છે. આમ કહેવાથી તે મંગલપાઠકે એ કનકધ્વજ રાજાના પ્રતાપની પ્રશંસા પણ કરી, તથા અણેદય થયે છે માટે જાગ્રત થાઓ એવી વિનંતિ પણ કરી. તે સાંભળી શયામાં બેઠેલા તે કનકધ્વજ રાજાએ વિચાર કર્યો કે અહ, મંગલપાઠકે કહે છે, કે આખી પૃથ્વીમાં તમારે પ્રતાપ પ્રસર્યો છે, તે આ કેટલી પૃથ્વી છે, તથા તેમાં કેટલી મારે વશ છે, અને કયે કયે ઠેકાણે મારે પ્રતાપ પ્રસર્યો છે? તેની તે મને ખબર જ નથી, માટે તે સર્વની તે જે હું દિગ્યાત્રા કરૂં તે માલમ પડે. માટે હાલ મારે દિયાત્રા કરવાજ જવું ? એમ નિશ્ચય કરી પછે વિચાર કર્યો કે હા, હું દિગૃયાત્રા કરવા જાઉં પરંતુ તેમાં મારે પાચ કાર્ય તે અવશ્ય કરવાં તેમાં પ્રથમ શું કરવું? તે કે જે કઈ ઠેકાણે પૂર્વપુરુષોએ કરાવેલા તીર્થકર ભગવાનનાં પ્રાસાદ હોય તે પ્રાસાદને. તથા વળી જે ઠેકાણે તીર્થકનાં જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ થયા હેય, તે ભૂમિને વિષે બનાવેલાં પ્રાસાદમાં બિરાજેલા જે જિનેશ્વર ભગવાન હોય, તેઓને મારે વાદવા. તથા બીજુ પૂર્વે મહાપુરુષોએ કરાવેલાં અને હાલમાં જીણું થઈ ગયેલા એવા જે કંઈ પ્રાસાદે હાથ, તેમને ઉદ્ધાર કર. ત્રીજું જે જે સ્થલે જિનમતના પ્રત્યેનીકજને હેય, ત્યાં જઈ તે જનેને શાસ્ત્રાનુસારે પરાભવ કરે. ચેાથુ જે જેનસાધુ હોય, તથા તે સાધુઓને માનનારા હોય, તેવા જનને દાન દેવા. અને પાચમું જે દીનજન હોય તેને પણ દાન દઈ તેને દુખથી ઉદ્ધાર કરે. આ પ્રકારે વિચાર કરીને તે સર્વ વિચાર પિતાના લઘુભાઈ જયસુંદર કુમારને જણાવ્યું.
તે સાંભળી જયસુદર કુમાર બે કે હે મહારાજ ! આપે જે હાલ દિયાત્રા કરવાને વિચાર ધાર્યો તે ઘણેજ ઉત્તમ છે અને તે વિચારને હુ પણ મળતેજ છું ઉત્તમ કાર્ય કરવાની ઈચ્છા કરે, તેમાં જે તેને આળસ આવે, તે તેને તે કામ કરવા જતો અટકાવે, અને તેથી તેનું
પૃ. ૨૭
Page #218
--------------------------------------------------------------------------
________________
ર૧૦
ઉત્તમ કામ બગડે. માટે ખરું જોતા તે તે મનુષ્યને જે આળસ તેજ શત્રુ કહેવાય અને તે ભાઈ! ઉદ્યમ સમાન આ જગતમાં બીજે કઈ બંધુ નથી. કારણ કે જે ઉદ્યમ કરવાથી માણપ, કેઈ પણ રીતના દુખે કરી સીદાતુ નથી આવા પિતાના વિચારને મળતાં જ વચન, જયસુ દરકુમારનાં સાંભળી તુરત કનકધ્વજ રાજાએ દિ યાત્રાના પ્રયાણને ભેરી શબ્દ કરાવ્યું અને પછી તે પિતાના ભાઈ જયસુંદર સામત, આમત્ય, મંત્રી, શ્રેષ્ઠી, અંતપુર એટલે પિતાની સ્ત્રીઓ, રથ, અશ્વ, હસ્તી, ઉદ્ધ, ખચ્ચર, એ સર્વને સાથે લઈને દિગૂયાત્રા માટે ચા યાચકરુપ ચાતકને તૃપ્ત કરતે, જેને મેઘની પેઠે સર્વલેકે, ઉંચા મુખ કરી સકંઠપણાથી જોવે છે, એ તે કનકધ્વજ રાજા જાણે નવીન મેઘજ હોય નહિં ? તેમ શેભવા લાગ્યું પછી પૃથ્વીને વિષે ફરતો તે રાજા જે જે ગામ જાય છે, ત્યાં તે તે ગામના રાજાઓ અસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર, ર, અશ્વ, હાથી, તેણે કરી તેને ઘણુંજ સત્કાર કરે છે. વળી તે ગિરિ, નદી, ગામ, પુર, આરામ, તલાવ, એ વગેરે કેટલાક ઉત્તમ સ્થળેમાં કીડા કરે છે. રમ્ય એવા સથાનકને વિષે ઉંચા અને મનોહર એવા જિન ચ કરાવે છે. જયાં જીર્ણ ગ્રેચે હેય છે, ત્યાં તે જીર્ણચંચને ઉદ્ધાર કરાવે છે. જૈન સાધુઓનું પૂજન કરે છે, શ્રાવકેને ઘણું જ માન આપે છે. એ વિગેરે પિતે દિગ્યાત્રા નીકાળ્યાં પહેલાં કાર્યો ધારેલા છે, તે પાંચે કાર્યો કરે છે આ પ્રમાણે તે આવા ભરતખંડમાં ઘણું વર્ષ પર્યત ભ્રમણ કરી પાછા જવામાં પિતાને દેશ આવે છે, તેવામાં તે તેને સાકેતપુરપતિ પુરુષોત્તમ નામે રાજાએ માણસ એકલી તેડા, કે તમારે જરૂર અમારે ગામ આવી જવું. ત્યારે તે પોતાના દેશ તરફ જવાનું બંધ રાખીને ત્યાંથી પાછા અનુક્રમે સાકેતપુરનગરે આવ્યું, ત્યા તે બને જણ મલ્યા. પછી તે ગામના ઉદ્યાનમાં મોટા ચૈત્યને જોઈ અત્યંત પ્રસન્ન થઈ તેણે ચૈત્યની અંદર પ્રવેશ કર્યો અને ત્યાં પુષ્પ, સુવર્ણ, મુક્તા, મણિ, પુષ્પની માલા વિગેરે પૂજાપહારથી શ્રજિનભગવાનનું ભાવ સહિત પૂજન કર્યું. અને પછી તે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તે જેમ કે
| | નમઃ ક્રોધેભ સિંહાભ, નામાનાદિસત્ય '
નમે મારગીમંત્ર, નમે લેભાબ્ધિશેષક છે અર્થ કોધરૂપ હસ્તીને વિષે હે સિંહસમાન ! વળી માનરુપપર્વતને વિષે હે ઉત્તમ વજતુલ્ય! તથા માયારુપ સર્પિણીને વિષે છે ગાડીમાં ત્રિરુપ અને લેભરુપ સમુદ્રને શેષણ કરનારા 'એવા હે ભગવન ! આપને હું ભાવથી વંદન કરું છું. આ પ્રમાણે અરિહંત ભગવાનની સ્તુતિ કરીને તે કનકધ્વજ રાજા જિનચૈત્યથી બહાર નીકળ્યો ત્યા તે તેણે મને હર એવા આગમના પાઠ કરનાર એવા સાધુઓના વૃદોથી વિંટેલા અને ઉત્તમ વૃક્ષની નીચે બેઠેલા એવા એક સૂરીશ્વરને દીઠા. તે દેખતાં માત્રમાં અત્યંત હર્ષાયમાન થઈ, તેમની પાસે જઈ પ્રણામ કરી વિચારવા * લાગ્યું કે અહે ' આ જગતને વિષે આવા મુનિઓ જે છે, તેને જૈનશાસ્ત્રમાં જંગમતીર્થ - ફહેલા છે કારણ કે તેમના સમાગમથીજ જીવનું કલ્યાણ થાય છે. એમ વિચાર કરી,
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૧ તેમની નિકટ જઈ એગ્ય સ્થાન પર બેઠે. ત્યારે જે પુરુષે ઉત્તમ રાજા પ્રમુખ આથી હતા, તે પણ બેઠા. પછી તે મુનિએ સંસારતારક દેશના દીધી.
આ જગતમા વડના ઝાડપરનું ફૂલ, સ્વાતી નક્ષત્રનુ જલ, મનુષ્યને ભવ, અને ઉત્તમ એવા દેવનું દર્શન. એ સર્વ મલવા દુર્લભ છે. અમુલ્ય એવા આ મનુષ્યભવને પ્રમાદથી શામાટે હારી જાઓ છે? વળી આ મનુષ્યજન્મમાં ફલ તેં આઠ કહ્યાં છે. તે ક્યાં કયાં? તે કે ૧ પૂજ્ય પુરુષના પાદનું પૂજન, ૨ દયા, ૩ દાન, ૪ તીર્થયાત્રા, પ તપ, ૬ પાંચ પરમેષ્ઠીને જપ, ૭ સશાસ્રાધ્યયન ૮ પરેપકાર. આ આઠ ફલ છે. આ જગતમાં જે દ્રવ્ય વિગેરે છે, પગમા ચેટેલી રજસમાન છે, કારણ કે જેમ પગમાં ચટેલી જે રજ હિય, તેને આડી અવળી ખસી જાતાં વાર લાગતી નથી, તેમ દ્રવ્યને પણ આડુ અવળું ચાલ્યું જતાં વાર લાગતી નથી. વળી આ યૌવન જે છે, તે નદીજલના વેગસમાન છે, અને મનુષ્યજન્મ લે છે, તે ચ ચલજલના બિંદુસમાન છે, જીવિત જે છે, તે પાણીના ફીણ સરખું છે. સર્વ આ પ્રમાણે છે, તે છતાં પણ નિશ્ચલ છે મતિ જેની એવા જે પુરુષે, તે સ્વર્ગના ગોપુરની ભેગલને ભાગવામાં સમર્થ અર્થાત સ્વર્ગમાં જવાના દરવાજાને ઉઘાડવામાં સમર્થ એવા ધર્મનું આરાધન કરના નથી, તે પુરુ, જરાવસ્થામાં શેકરૂપ અગ્નિમાં બળી મરે છે આ પ્રકારની દેશનાને સાંભળી ત્યાં સાંકેતપુરના રાજ પુરુષોત્તમને કેઈ એક કપિલ એવા નામે પુરોહિત બેઠે હતું, તે બોલ્યા કે હે મુની દ્ર! જીવ જે છે, તે ધર્મારાધનથી સુખી થાય છે, અને પાપ કરવાથી દુખી થાય છે એ આપે હાલ જે કહ્યું, તે સર્વ જે કઈ પણ ચીજવસ્તુ હોય તે તેને લાગુ પડે, પરંતુ જીવ એવી વસ્તુ જે ન હોય તે તે આપનાં પહેલા સર્વ કેને લાગુ પડે ? કેઈન નહિ. હે મુનિ ! આપ જે જીવ પદાર્થ કહે છે, તે તે જીવ કેરને કઈ પણ ઠેકાણે પ્રત્યક્ષાદિ પ્રમાણેથી કેમ દેખાતે નથી? વળી આપના કહેવા પ્રમાણે તે જીવ, જે પદાર્થ હોય, તે જેમ આપણે આપણા ઘરમાં જતા અને આવતા કોઈ પક્ષીને દેખીએ તેમ શરીરમાં જતા આવતાં જીવને કેમ દેખતા નથી? વળી આપ કદાચિત્ એમ કહેશે કે તે જીવ શબ્દરૂપે છે. તે તે જીવ, શંખના શબ્દની જેમ સભળાતે કેમ નથી તથા વળ કદાચિત્ આપ એમ કહેશે કે તે રસ સમાન છે, તે તે જીવ ભાત વગેરેના ઓસામણ સમાન રસરૂપે પણ કેમ દેખાતું નથી ? માટે હે પ્રભો ! એ જોતાં તે એમ લાગે છે કે આ જગતમાં જીવ વસ્તુ તે છે જ નહીં. કદાચિત્ આપ વળી એમ કહેશે કે આ શરીર તે અરિથ માંસ પ્રમુખનું બનેલું હોવાથી જડ છે, પરંતુ તે શરીર આ જીવપદાર્થના સચોગથી ચૈતન્યવાન થાય છે, તો ત્યાં હું કહું છું, કે આ જગતમાં મનુષ્ય, પશુ, પક્ષી, પ્રમુખના જે શરીર દેખાય છે, તે સર્વ શરીરમાં પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત રહેવાથી તે શરીર સચૈતન્ય દેખાય છે, કારણ કે પૂર્વોક્ત પાચ મહાભૂત જે સ્થળે સમુદાયરૂપે રહે, ત્યા ચિતન્યશક્તિ પોતાની મેળે જ ઉત્પન્ન થાય,
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧ર
તે જેમ કે ગુડાદિક દ્રવ્ય એક્તા થાય છે, ત્યા માદકશક્તિ પિતાની મેળેજ ઉત્પન્ન થાય છે. માટે હે મુનિરાજ આ યુક્તિથી જોતા જ્યારે જીવવસ્તુજ નથી, ત્યારે આપનાં કહેલાં જન્મ, મરણ, સુખ, દુખ, નરક, સ્વર્ગ, મોક્ષ પ્રકૃતિ કોને હોય? કપિંજલ પુરોહિતનાં આવા નાસ્તિકના વચન સાંભળી ગુરુ બેલ્યા કે
હે ભદ્ર ! તેં કહ્યું તે રીતે જ્યારે જીવ વસ્તુ નથી, ત્યારે તે કંઈ પણ સાધન કરવાની જરૂર નથી. પરંતુ હે ભાઈ ! જીવ નથી એમ તારે કઈ દિવસ જાણવું નહિં. અર્થાત્ ! જીવ તો છે જ. પરંતુ તે જીવ ચૈતન્ય લક્ષણયુક્ત અનુમાન ગ્રાહ્ય પદાર્થ છે. પરતુ ચક્ષુગ્રાહ્યા નથી. માટે હે બ્રાહ્મણ ! જે જીવ પદાર્થ ન હોય, તો તારો મત સત્ય ઠરે, પણ તેમ કેમ હોય ? વળી તે બ્રાહ્મણ ! અમારા મતથી તે તે જીવ પદાર્થ શાશ્વતેજ છે. હવે પ્રથમ તેં કહ્યું કે તે જીવ પ્રત્યક્ષાદિ પ્રમાણુથી દેખાતો નથી, તેથી જીવ પદાર્થ નથી ? પણ તેમ નથી, કારણ કે જે આધળા મનુષ્ય છે, તે જગતમાં પદાર્થ હોય છે, છતાં તેને દેખતાજ નથી તથા બહેરા જે હોય છે, તે પદાર્થોને સાંભળતા નથી અને જે અંધબધિર નથી તે છ પદાર્થોને દેખે પણ છે, તથા સાભળે પણ છે, તેથી તે પદાર્થો શાશ્વત નથી એમ કહેવાય ? ના કહેવાય જ નહિં. તેમ સંદેષ અને છદ્મસ્થ પ્રાણીઓ કદાચિત્ આ શાશ્વતા એવા જીવપદાર્થને પ્રત્યક્ષ રીતે દેખતા નથી. અને તેને કેવલજ્ઞાની તે પ્રત્યક્ષ રીતે દેખેજ છે, તે તે જીવ પદાર્થ શાશ્વત નથી એમ કેમ કહેવાય? વળી કહ્યું છે કે અતીન્દ્રિય, એ જે જીવ છે, તેને ચર્મચક્ષુવાળા મનુષ્ય, દેખતા નથી અને સર્વજ્ઞ એવા સિદ્ધપુરુ, તથા જ્ઞાનસિદ્ધ એવા યેગી પુરુષે દેખે છે. વળી તે કહ્યું કે તે જીવ, શ ખના શબ્દની જેમ સ ભળાતે નથી તથા ભાતના ઓસામણ પ્રમુખ રસ સમાન રસરુપે દેખાતું નથી ? તેનો ઉત્તર તો તે પૂર્વોક્ત ઉત્તરમાં આવી જ ગયે. કારણ કે જે અતી પ્રિય હોય તે સભળાય નહી, તેમ તે રસની જેમ દેખાય પણ નહી. વળી હે કપિંજલ ! તે કહ્યું કે પંચમહાભૂતના સમુદાયથો શરીરમાં પિતાની મેળે ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે, જેમ કે ગુદાદિત્ય ચૂત મદિરામાં પિતાની મેળે માદકશક્તિ ઉત્પન્ન થાય છે? તે ત્યાં કહું છું, તે સાંભળ કે જે તું પંચ મહાભૂત કહે છે, તો તે ૫ ચમહાભૂતને તમે સચેતન કહે છે કે અચેતન ! જે તું સચેતન કહેતે હૈ, તો તે અમને ઈષ્ટપત્તિ છે, એટલે અમે તે પૃથિવ્યાદિક સર્વને એકેન્દ્રિય કહીએ છીએ, અને એમ કહેવાથી અમારી જેમ તે પણ જીવ પદાર્થ માન્યો જ કહેવાય, તે વાદજ કયા રો? અને જે તે પચમહાભૂતને તુ અચેતન કહે છે, તે તે અચેતનના સમુદાયથી ચૈતન્ય પરિણામ થાયજ કેમ? અને વળી જે તે પ્રત્યેક મહાભૂત અચેતન છે, તે તેને પિતાની મેળે સમુદાયપણે મળવાની શક્તિ પણ કેમ સંભવે ? તેથી તારું જે આ અજ્ઞાનપણાનું બોલવુ છે, તે સર્વ વ્યર્થ છે. વળી તે કહ્યું કે ગુડદિક દ્રવ્યથી બનેલા મદિરામાં જેમ માદકશક્તિ પિતાની મેળે જ ઉત્પન્ન થાય છે, તેમ
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૩
આ શરીરમાં પણ પંચમહાભૂતના મળવાથી ચૈતન્ય શક્તિ સ્વત ઉત્પન્ન થાય છે? તે ત્યા કહુ છું, તે સાંભળ કે જે એમ કે દ્રવ્ય એકત્ર મળવાથી સ્વતઃ માદકપ્રમુખ શક્તિ ઉત્પન્ન થઈ જતી હોય, તે નદીની વેળુ, કાકરા, ધૂળ, ઘાસ વગેરે કદાચિત્ જે એકઠાં થઈ જાય છે, તે તેથી કેઈ પણ તરેની શક્તિ કેમ ઉત્પન્ન થતી નથી ? પરંતુ હે દ્વિજ ! જેની મદિરા થાય છે, તે ગોળ વગેરે પ્રત્યેક વસ્તુમાં પ્રથમથી જ માદકશક્તિ અંતર્ગત રહેલી છે તેથી તેમાં માદકશક્તિ ઉત્પન્ન થાય છે, નહિ તે થાય જ નહિં. માટે હે ભાઈ ! જીવ પદાર્થના અસ્તિત્વમાં કઈ પણ તે જીવના સિદ્ધપણા માટે ઘણાં જ ઉદાહરણો, જિનશાસ્ત્રમાં બતાવ્યા છે, પરંતુ તે ધણા હોવાથી તેને હાલ કહેવાથી પાર આવે તેમ નથી? આ પ્રમાણેની યુક્તિના પ્રત્યુત્તરથી નિરુત્તર કરેલો તે કપિંજલ પુરોહિત. ચૂપ થઈ બેસી રહ્યો. ત્યારે કણસમુદ્ર એવા ગુરુએ કહ્યું કે હે કપિંજલ ! આ તને જે બોધ લાગ્યા છે, તે તારા પિતાના જ સ્વભાવથી નથી લાગે, પરંતુ સ્વકૃતપાપથી અંધ તથા દઢમિથ્યાત્વી એવા કેશવનામના તારા મામાના સંગથી લાગ્યું છે.
મેહંધયાર પિડિયા, પાવિઉ કાયાદરંત દૂફખાઈ !
નદ્રા નાસતિ પરં, તરછા મિછવએ સેહિં ૧ | અથ . મેહરુપ અંધકારથી પીડિત એવા પ્રાણીઓ દુર ત દુ ખેને પામે છે, અને વળી તે નષ્ટ અને તુચ્છ એવા છે, બીચારા બીજા જીવોને પણ મિથ્યાપદેશથી દર ત એવા દુખના જોક્તા કરે છે તે સાભળી ત્યાં બેઠેલે તે પુરુષોત્તમ નામે રાજા સંશયને પ્રાપ્ત થઈ બે હાથ જોડીને ગુરુને પૂછવા લાગ્યા, કે હે ભગવાન ! આપે હાલ કપિલ પુરોહિતને કહ્યું કે તારે મા કેશવ પૂર્વકૃત દુષ્કર્મોથી અંધ થયેલ છે તથા તે મિથ્યાત્વી છે. તે છે વિલે મેં તે કેશવે પૂર્વ જન્મમાં શુ પાપ કર્યા હતા, કે જેથી તે અધત્વને તથા મિથ્યાત્વને પ્રાપ્ત થયેલ છે ? તે કૃપા કરી કહો ગુરુ બેલ્યા કે
એક વસ તપુરનામે નગર હતુ, તેમાં એક વીરાગદનામે રાજા હતો. તે ચંદ્રમા સમાન ઉજવલગુણવાળ હતા. પરંતુ જેમ ચંદ્રમામાં કલકની જેમ રાજામાં પણ એક મૃગયારમવારૂપ કલક હતુ હવે એક દિવસ તે મૃગયા રમવા માટે પોતાના પુરની પાસે એક અરણ્ય હતું, ત્યા આવ્યા અને ત્યા તે કેટલાક બિચારા નિરપરાધી વનેચરે ઉભા હતાં. તેને જોયા. જેઈને, ધનુષ્યમાં બાણ ચડાવી તે બાણને તે વનેચર સામો સો. ત્યાં તે તે વનેચરે સમજી ગયા કે આ અમને મારવા આવ્યું છે, તેમ સમજી તે તત્કાલ ભયભીત થઈને ત્યાથી એકદમ દોડવા લાગ્યા. ત્યારે તે રાજા પણ તેની પાછળ અશ્વ રૂઢ થઈને દે. કેટલાંક વનેચરને બાણેથી મારીને લેઘ કરી નાખ્યાં. ત્યારે તેની પાછળ અશ્વો પર બેસી દયા આવતા તેના અનુચરે તેની પ્રશંસા કરવા લાગ્યા કે હે મારાજ આપનામાં ઘણું જ શીય છે? પિતાની પ્રશ સા સાંભળી હર્ષથી તેના શિમાંચિત ઉભા થયા. આ પ્રમાણે મૃગયાસક્ત એવા તે રાજકુમારે એક પર્વતની નિકટના
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૨
તે જેમ કે ગુડાદિક દ્રવ્ય એકતા થાય છે, ત્યા માદકશક્તિ પિતાની મેળેજ ઉત્પન્ન થાય છે. માટે હે મુનિરાજ? આ યુક્તિથી જોતા જ્યારે જીવવસ્તુજ નથી, ત્યારે આપના કહેલાં જન્મ, મરણ, સુખ, દુઃખ, નરક, સ્વર્ગ, મોક્ષ પ્રકૃતિ કોને હોય? કપિંજલ પુરહિતના આવાં નાસ્તિકના વચન સાંભળી ગુરુ બેલ્યા કે
' હે ભદ્ર ' તે કહ્યું તે રીતે જ્યારે જીવ વસ્તુ નથી, ત્યારે તે કંઈ પણ સાધન કરવાની જરૂર નથી. પરંતુ હે ભાઈ ! જીવ નથી એમ તારે કોઈ દિવસ જાણવું નહિં. અર્થાત્ ! જીવ તો છે જ, પરંતુ તે જીવ ચિતન્ય લક્ષણયુક્ત અનુમાન ગ્રાહ્ય પદાર્થ છે. પરતુ ચક્ષુગ્રાા નથી. માટે હે બ્રાહ્મણ ! જે જીવ પદાર્થ ન હોય, તો તારે મત સત્ય ઠરે, પણ તેમ કેમ હોય? વળી હે બ્રાહ્મણ ! અમારા મતથી તે તે જીવ પદાર્થ શાશ્વત જ છે. હવે પ્રથમ તે કહ્યું કે તે જીવ પ્રત્યક્ષાદિ પ્રમાણુથી દેખાતે નથી, તેથી જીવપદાર્થ નથી ? પણ તેમ નથી, કારણ કે જે આધળા મનુષ્યો છે, તે જગતમાં પદાર્થ હોય છે, છતાં તેને દેખતા જ નથી તથા બહેરા જે હોય છે, તે પદાર્થોને સાભળતા નથી અને જે અંધબધિર નથી તે જીવો પદાર્થોને દેખે પણ છે, તથા સાભળે પણ છે, તેથી તે પદાર્થો શાશ્વત નથી એમ કહેવાય ? ના કહેવાય જ નહિં. તેમ સંદેશ અને છસ્થ પ્રાણીઓ કદાચિત્ આ શાશ્વતા એવા જીવ પદાર્થને પ્રત્યક્ષ રીતે દેખતા નથી. અને તેને કેવલજ્ઞાની તે પ્રત્યક્ષ રીતે દેખેજ છે, તે તે જીવ પદાર્થ શાશ્વતો નથી એમ કેમ કહેવાય ? વળી કહ્યું છે કે અતીન્દ્રિય, એ જે જીવ છે, તેને ચર્મચક્ષુવાળા મનુષ્ય, દેખતા નથી અને સર્વજ્ઞ એવા સિદ્ધપુરુ, તથા જ્ઞાનસિદ્ધ એવા ચેગી પુરુષે દેખે છે. વળી તેં કહ્યું કે તે જીવ, શંખના શબ્દની જેમ સ ભળતું નથી તથા ભાતના ઓસામણ પ્રમુખ રસ સમાન રસરુપે દેખાતું નથી ? તેને ઉત્તર તે તે પૂર્વોક્ત ઉત્તરમાં આવી જ ગયે. કારણ કે જે અતી પ્રિય હોય તે સંભળાય નહીં, તેમ તે રસની જેમ દેખાય પણ નહી. વળી હે કપિંજલ ! તે કહ્યું કે પંચમહાભૂતના સમુદાયથી શરીરમાં પિતાની મેળે ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે, જેમ કે ગુદાજિકદ્રવ્ય યુક્ત મદિરામાં પિતાની મેળે માદકશક્તિ ઉત્પન્ન થાય છે? તે ત્યાં કહું છું, તે સાંભળ. કે જે તુ પચ મહાભૂત કહે છે, તો તે ૫ ચમહાભૂતને તમે સચેતન કહે છે કે અચેતન ! જે તું સચેતન કહે છે, તો તે અમોને ઈ ટાપતિ છે, એટલે અમે તે પૃથિવ્યાદિક સર્વને એકેન્દ્રિય કહીએ છીએ, અને એમ કહેવાથી અમારી જેમ તે પણ જીવ પદાર્થ માજ કહેવાય, તે વાદન કયા રહ્યો ? અને જે તે પચમહાભૂતને તુ અચેતન કહેતે હા, તે તે અચેતનના સમુદાયથી ચૈતન્ય પરિણામ થાયજ કેમ? અને વળી જે તે પ્રત્યેક મહાભૂત અચેતન છે, તે તેને પોતાની મેળે સમુદાયપણે મળવાની શક્તિ પણ કેમ સ ભવે ? તેથી તારું જે આ અજ્ઞાનપણનું બેસવુ છે, તે સર્વ વ્યર્થ છે. વળી તે કહ્યું કે ગુડા દિક દ્રવ્યથી બનેલા મદિરામાં જેમ માદકશક્તિ પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે, તેમ
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૩
આ શરીરેમાં પણ પચમહાભૂતના મળવાથી ચૈતન્ય શક્તિ સ્વત ઉત્પન્ન થાય છે ? તે ત્યા કહું છું, તે સાભળ કે જે એમ કે દ્રવ્ય એકત્ર મળવાથી સ્વતઃ માદકપ્રમુખ શક્તિ ઉત્પન્ન થઈ જતી હોય, તે નદીની વેળુ, કાકરા, ધૂળ, ઘાસ વગેરે કદાચિત્ જે એકઠાં થઈ જાય છે, તે તેથી કેઈ પણ તરેની શક્તિ કેમ ઉત્પન્ન થતી નથી પરંતુ હે દ્વિજ ! જેની મદિરા થાય છે, તે ગેળ વગેરે પ્રત્યેક વસ્તુમાં પ્રથમથી જ માદકશક્તિ અંતર્ગત રહેલી છે તેથી તેમાં માદકશક્તિ ઉત્પન્ન થાય છે, નહિં તે થાય જ નહિં. માટે હે ભાઈ ! જીવ પદાર્થના અસ્તિત્વમાં કઈ પણ તે જીવના સિદ્ધપણા માટે ઘણું જ ઉદાહરણે, જૈનશાસ્ત્રમાં બતાવ્યા છે, પરંતુ તે ધણુ હોવાથી તેને હાલ કહેવાથી પાર આવે તેમ નથી? આ પ્રમાણેની યુક્તિના પ્રત્યુત્તરથી નિરુત્તર કરેલો. તે કપિ જલ પુરોહિત, ચૂપ થઈ બેસી રહ્યો. ત્યારે કરુણાસમુદ્ર એવા ગુરુએ કહ્યું કે હે કપિંજલ ! આ તને જે બોધ લાગ્યો છે, તે તારા પિતાના જ સ્વભાવથી નથી લાગે, પરંતુ સ્વકૃતપાપથી અંધ તથા દઢમિથ્યાત્વી એવા કેશવનામના તારા મામાના સ ગથી લાગે છે. .
મેહંધયાર પિડિયા, પાવિ કાસાત દફખાઈ !
નદ્રા નાસંતિ પરં, છા વિએ સેહિ ના ૧ ! અર્થ મેહપ અંધકારથી પીડિત એવા પ્રાણીઓ દુરંત દુખને પામે છે, અને વળી તે નષ્ટ અને તુચ્છ એવા જીવે, બીચારા બીજા ને પણ મિથ્યાત્વોપદેશથી દત એવા દુખના ભક્તા કરે છે તે સાભળી ત્યાં બેઠેલ તે પુરુષોત્તમ નામે રાજા સંશયને પ્રાપ્ત થઈ બે હાથ જોડીને ગુરુને પૂછવા લાગ્યું, કે હે ભગવાન ! આપે હાલ કપિલ પુહિતને કહ્યું કે તારે મામા કેશવ પૂર્વકૃત દુષ્કર્મોથી અંધ થયેલ છે તથા તે મથ્યાત્વી છે. તો હૈ વિશે તે કેશવે પૂર્વ જન્મમાં શુ પાપ કર્યા હતા, કે જેથી તે અધત્વને તથા મિથ્યાત્વને પ્રાપ્ત થાય છે ? તે કૃપા કરી કહે ગુરુ બેલ્યા કે
એક વસ તપુરનામે નગર હતુ, તેમાં એક વીરાગદનામે રાજા હતા. તે ચંદ્રમાં સમાન ઉત્તલગુણવાળે હતો. પરંતુ જેમ ચંદ્રમામા કલંકની જેમ રાજામાં પણ એક મૃગયારમવારૂપ કલક હતુ હવે એક દિવસ તે મૃગયા રમવા માટે પિતાના પુરની પાસે એક અરણ્ય હતું, ત્યાં આવ્યું અને ત્યા તે કેટલાક બિચારા નિરપરાધી વનેચરે ઉભા હતા, તેને જોયા. જોઈને, ધનુષ્યમાં બાણ ચડાવી તે બાણને તે વનેચર સામે સાં. ત્યાં તે તે વનેચ સમજી ગયા કે આ અમને મારવા આવ્યા છે, તેમ સમજી તે તત્કાલ ભયભીત થઈને ત્યાંથી એકદમ દોડવા લાગ્યા. ત્યારે તે રાજા પણ તેની પાછળ , અશ્વ રૂઢ થઈને દે. કેટલાક વનેચરને બાણેથી મારીને લેથ કરી નાખ્યાં. ત્યારે તેની પાછળ અશ્વો પર બેસી દયા આવતા તેના અનુચરે તેની પ્રશંસા કરવા લાગ્યા કે હે મહારાજ આપનામાં ઘણું જ શીર્થ છે ? પિતાની પ્રશંસા સાભળી હર્ષથી તેના માચિત ઉભા થયા. આ પ્રમાણે મૃગયાસક્ત એવા તે રાજકુમારે એક પર્વતની નિસ્ટના
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૪
।
વનને વિષે ઝાડમાં સંતાઇ બેઠેલા એક સુવરના બચ્ચાને દીઠા, ખાણુ છેડયુ, પરંતુ તે ખાણુ સુત્રના ખચ્ચાને ન વાગતાં ઝાડની પાસે કાઉસ્સગંધ્યાને બેઠેલા કાઇ એક સાધુને વાગ્યું. પછી વીરાંગદકુમારે વિચાર્યું જે ખાણ તે લાગ્યુ પર તુ તે વ્યક્તિને દીનશબ્દ કરી રૂદન જાણું નહિ. માટે હું ત્યા જઈ જોઉ તે ખરા, કે તે ખાણુ તેને જ વાગ્યુ છે, કે કાઇ બીન્તને ? એમ વિચાર કરી તે એકદમ ત્યાં આવીને જ્યાં જોવે, ત્યાં તે તે સુવરના ખચ્ચાને તે ખીલકુલ દીઠા જ નિડું પરંતુ કાઉસ્સગથ્થાને રહેલા, તથા જેના પગમાં ખાણુ વાગવાથી રુધિર ચાલ્યું જાય છે, એવા કોઈ એક સાધુને દીઠા, તે દેખતાં જ વીરાંગદકુમારને મનમાં અત્યંત સભ્રમ થઇ ગયે, અને તે વિચારે છે કે હું મહાપાપી થયા ? અરે ! હું ભય કર કર્યું કરનારા થયેા ! કારણ કે આવા નિલ, યાનાસક્ત એવા નિરાપરાધથી સાધુને મેં વિના કારણુ ખણુ માર્યું, હા !!!હવે હું શું કરું' ! કયા જાઉ !! અરે તે પણુ કાઈક ઠીક થયું? જે કદાચિત્ આ મારા માણુથી આવા ઉત્તમ સાધુ મરણ શરણુ થઈ ગયા હત તે મને ધારાતિઘેર નરકમાં પણ સ્થાન મલત નહિ । અર્થાત્ અનિવ ચનીય એવા નરક દુખને ભેગવતાં લાખા જન્મ થાત, તે પણ મારા દુઃખમાંથી પાર આવત નહિ. એવી રીતના વિલાપ કરીને તે રાજા, ધ્યાનાસક્ત એવા તે સાધુના ચરણમાં પડી ગયે, અને મેટા અવાજે કહેવા લાગ્યા કે, હું કાયનિષે 1 હૈ કૃપાસાગર | ૐ ત્રિજગજ વત્સલ · પાપી, અને દુષ્ટકમ કરનાર એવા મારાથી અાણતાં તમેાને ખાણુ વાગ્યું, માટે તે પાપથી તથા જગતમા થતા અપયશથી મને કોઇપણ રીતે મુક્ત કરા ! કારણ કે હાલ જેવુ, મે કર્મ કયુ છે, તેવા કર્મને કદાચિતુ કેાઈ ઉગ્ર પાપી હોય, તે પણ કરે નહિ. પણ આપ દયાલુ છે, તેથી મારી પર દયા કરી પ્રસન્ન થાએ, વળી આપ સરખા જે મહાત્મા પુરુષા છે, તે કૃપા કરી મારા જેવા અજ્ઞાની જતના મેટા પણ અપરાધને ક્ષમા કરે છે. અને હે પ્રભુા ! જો આપને કાંઈ શિક્ષા કરવી હાય, તે પણ મે આ મારુ સવ શરીર આપને અર્પણ કરેલુ છે, તેથી જેમ આપને ભાસે તેમ આપ શિક્ષા કરો. આ પ્રમાણે ઘણી જ વિનંતિ કરી, તે પણ ધ્યાનાસક્ત એવા તે મુનિ કંઇ પણ ખેલ્યા ન,િ ત્યારે પાળે તે રાન્ત વધારે હું ખી થઈ વિનતિ કરવા લાગ્યા કે, હે ભગવન્ હું વસતપુરને વીર,ગદનામે રાજા છું, તેથી આપને અનુકપા કરવા ચેાગ્ય છુ. વળી કે દીનવત્સલ ! આપ મને કાંઈ પ્રત્યુત્તર દેતા નથી તેનુ કારણ શું છે? હે ભગવન્ ! હું' ાણુ છુ, કે આપ જેત્રા પુરુષ કેપ કરે, તે તે કેપે કરી ત્રણલાકને પણુ બાળી ભસ્મ કરી નાખે ! તથા શાપ આપી સ્વર્ગમાં રહેલા ઈન્દ્રને પણ ઇન્દ્રાસથી એકદમ હેઠા નાખી શટેક માટે છે કૃપાલુ આપ જેવા દયાલુ પુરુષ જે દયા કરે, તેજ મારા સરખા પાપી વર્ષી જીવાય નારૂં તે જીવાય નહિ. વળી હું પ્રભા ! ત્યાં સુધી આપ મારીૢ પર કૃપા નરિકા, ત્યાં સુધી મારા આત્મા કંપાયમાન રહેશે. હૈ મુનીન્દ્ર જે હવે આપ દયારુપ યેથી મને નિર્ક શીતલ કરે, તેઃ કૃતાપરાધ એવે હું જરૂર પાપરુપનાપથી ખળી દામ થઈ
.
શ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૫
આ પ્રકારના ચાકુવચનરચનામાં પરુ એવા તે રાજાનાં વાક્ય સાંભળી કાઉસ્સગ્રુધ્યાનથી જાગ્રત થયા એવા મુનિ બેલ્યા કે હે રાજન ! કંઈ પણ ભય રાખ નહિં. અપરાધ કરના પ્રાણી પર પણ અમે જૈન મુનિ તે કોપ કરીએ નહીં, તે તું તો વળી કતાપરાધને પશ્ચાત્તાપી તેથી તારી પર તે કેમ જ કરિએ ? વળી અમે તે શું ? પરંતુ અમારા જેવા બીજા પણ તારી પર કોપ કરે નહિં. પણ હે રાજન ! તને યત્કિંચિત હું હિતોપદેશ કરું છું, તે સાભળ. કે હે ભાઈ ! જે આ વિષયભેગના સગને, અને યૌવનને તથા જીવિતને પણ કરિકર્ણ સમાન અતિચંચલ માની તે અતિ ચંચલ એવા વિષયભેગાદિકના સ્વલ્પસુખ માટે જીવપ્રાણી માત્ર કઈ પણ વખત પાપમાં પ્રીતિ કરવી નહિં વળી છે રાજન ! આ સંસાર ભેગાસપ્તપ્રાણ, એમ પ્રત્યક્ષ રીતે જાણે છે, જે આ ઈદ્રિયના ભેગ ભેગવવા કરીએ છીએ, અને વળી તે પાપ નરકાદિકના દુખે કરી ભેગવવુ પણ પડશે, તે પણ તે પ્રાણી પાપકર્મ કરતા બંધ થતા નથી. જેમ કે કઈ મિંદડે દૂધ પાનમાં આસક્ત થયેલું હોય, તેને આપણે લાકડી વિગેરેથી મારીએ ત્યારે તે જાણે છે, કે આ માર મને દુગ્ધ પાન કરવાની આસક્તિથી પડે છે, તે પણ તે દૂધપાનને છોડતું નથી. હે રાજન ! હિંસા કર્મરૂપપપપ્રસંગને પરિત્યાગ કરી તું ધર્મમાં મન કર. વળી હે રાજન ! હાલ જે તું જીવહિંસા કરે છે, તે કેવી છે? તો કે આપત્તિનું મૂવ છે, મોક્ષની પ્રતિકૂળ છે, સહુ કઈ પ્રાણીઓને દુખની દેનારી છે, તે માટે પ્રથમ તે તે હિંસા કરવાને જ ત્યાગ કર. માટે તારે ધર્મારાધનમાં જ પ્રતિદિન પ્રતિદિન પ્રીતિ રાખવી અને અનંત દુઃખકારક એવાં હિંસાપ્રમુખ પાપકર્મોને 'ત્યાગ જ કરે. આ પ્રકારે તે મુનિના કરેલા ઉપદેશને સાંભળતાં જ કપાઈ ગઈ છે. મિથ્યાત્વરૂપ થિ જેની અને સમકિતધ પામેલે એ તે વીરાંગદ રાજા, હર્ષે કરી તે મુનિને સવિનય કહેવા લાગ્યો કે હે ભગવાન ? દેશનારૂપ અમૃતદાન કરી આપે મારી ઉપર અનુગ્રડ કર્યોમાટે હે મહારાજ ! હવે મને જેવાં ઘટે તેવાં ગૃહસ્થ ધર્મરૂપ શ્રાવકનાં બાર વ્રત ઉચરા? ત્યારે ગુરુએ પણ સમ્યકત્વમૂલ દ્વાદશત્રત રૂ૫ ગૃહસ્થાશ્રમ ધર્મને ઉપદેશ કર્યો. એ સાભળી તે વિરાંગદ રાજા પણ યથાશક્તિ તે શ્રાવકના વ્રતને ગ્રડણ કરી પિતષ્ઠા કરેલા અપરાધને ખમાવીને ઘેર આવ્યા. પછી ગુરુના કરેલા ઉપદેશ પ્રમાણે ધર્મને પાળી અનુક્રમે તે શુદ્ધ શ્રાવક થ.
હવે તે ગામમાં જીવ અજીવનું તત્વ જેણે જાણયુ એ અને કદાગ્રહથી વિમુક્ત, વિમલબધના માર્ગને અનુસરતે એ કેઈ એક જિનપ્રિય નામે શ્રાવક રહે છે. તે પ્રતિદિન વીરાંગદ રાજા પાસે આવી તે રાજાને ધર્મમાં સ્થિર કરવા માટે અનેક રીતે ધર્મોપદેશ આપે છે. સાધુઓનાં વખાણ પણ કરે છે અને તે રાજા પણ તેની જે કાઈ વાત હોય, તેને ઘણું જ માનથી સ્વીકારે છે, કારણ કે તેની પર તે રાજાને ધર્મગુરુ સમાન ભાવ છે. વળી રાજા સામાયિક, કે પિષધ, કે જિનપૂજા પ્રમુખ કાઈ પણ ધર્મકૃત્ય કરે છે, ત્યારે તેની સાથે જ કરે છે. હવે તેજ ગામમાં કેઈએક મેહન નામે વૈશ્ય રહે છે તેને
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૬ વજનનું તથા દ્રવ્યનું કે બીજા કેઈ પ્રકારનું સુખ નથી તેથી તેણે વિચાર્યું કે હું જે ઉપરથી દેખવા માત્ર શ્રાવક બનું તે આ ગામમાં મારી આજીવિકા ચાલે, કારણ કે આ રાજા જે છે, તે ઉત્તમ શ્રાવક છે એટલે ભાવ વિના ઉપરથી જ શ્રાવક જેવું આચરણ કરવા લાગ્યું. હવે એક દિવસ તે મોડન જિનપ્રિય નામા શ્રાવકને મલ્ય, અને પિતાની આજીવિકા માટે તેને કહેવા લાગ્યું કે હે પુરુષ ! હે સાધમક ભાઈ ! તમો પ્રતિદિન રાજાને ત્યાં જાઓ છે, અને રાજા શુદ્ધ શ્રાવકધર્મ પાળે છે, તે મને મહેરબાની કરી તેમને મેલાવ કરાવે, જેથી હું એવા ઉત્તમ શ્રાવકની નિશ્રાથી યથેચ્છિત ધર્માચરણ કરું ? તે સાભળી સાધર્મિપ્રિય એવા ગામનો રાજા, જે છે તે જિનપ્રિયશ્રાવકે કહ્યું કે ઠીક છે, જ્યારે હું રાજા પાસે જઉં, ત્યારે તમે મારી સાથે આવે પછી જ્યારે જિનશ્રાવક રાજા પાસે જવા તૈયાર થયે, ત્યારે મેહન ત્યા આવી તે જિનપ્રિય શ્રાવકની સાથે રાજા પાસે ગયો. અને ત્યાં જઈ ઉપરથી શુદ્ધશ્રાવક સમાન ભાવયુક્ત વાર્તા કરવા લાગ્યું, તે જોઈ રાજાએ ભદ્દીકભાવથી જાણ્યું જે અહો ! આ કેવો સારે શ્રાવક છે? વળી કે ગરીબ છે? માટે તેને જિનપૂજનના કાર્યમાં રાખી છે ? અને તેને કાઈક આજીવિકાને બદેબસ્ત પણ કરી આપીશું ? એમ વિચારી તે મોહનની જિનપૂજનના જ કાર્યમા ભેજના કરી. તથા આજીવિકા પણ કરી આપી. હવે મેડન ત્યાં રહી તે રાજાને પ્રતિદિન પોતાની પર ભાવ વધારવાના દેખવામાત્રજ અત્યંત ભાવ બતાવી સાયંકાલે શ્રાવકેની સભા કરી ઉત્તમ એવા શ્રાવકધર્મને ઉપદેશ કરવા લાગ્યો, તેથી તેને સહ કેઈ શ્રાવકે આ ઘણો જ ઉત્તમ શ્રાવક છે, એમ માનવા લાગ્યા. એક દિવસ વીરાંગદ રાજએ પિતાના પુત્ર વીરસેનકુમારને રાજ્યધુર ધારણમાં સશક્ત જાણું મધ્યરાત્રે ધર્મજાગરિકાએ બચત થઈ, સંસાર પર વૈરાગ્ય આવવાથી પ્રાત કાલમા તે મેહનને બોલાવી આશા કરી કે હે ભઈ! કઈ પણ ઠેકાણે જે ધર્માચાર્યો મુનિ આવ્યા હોય, તે તપાસ કરે કારણ કે મારે તે ધર્માચાર્ય પાસે દીક્ષા લેવી છે, અને તેવા ઉત્તમ ગુરુની સેવાથી કરી મારા આત્માને સંસાગબુધિથી તારવે છે તે સાંભળી મનમાં બેદ પામી ઉપરથી ભાવ દેખાડી મેહન છે કે અહીં રજન્ આ વિચાર તે આપે ઘણું જ ઉત્તમ ધાર્યો ? એમ કહી મનમાં વિચારવા લાગે કે અરે ! આ તે મારે દુઃખ થવાનું થયું, કારણ કે જ્યારે આ રાજા ધુ થઈ ચાલ્યા જશે, ત્યારે મારી આજીવિકા કેમ ચાલશે? અને પછી હું શું કરીશ? માટે આ અવળે બહાર જાઉ અને આવીને કહ્યું કે દીક્ષા દેવામાં જેવા જોઈએ તેવા ધર્મગુરુ કયાં પણ મલતા જ નથી. એમ કહીને આ રાજ ગૃહસ્થભાવમાં જ રહે, તે ઉપદેશ કરી તેને વિશ્વ તેને અટકાવું ? એમ વિચાર કરી રાજાની આજ્ઞા લઈ ગુને શોધવાના મિયથી બેચાર ઘડી બહાર જઈ પાછો રાજા પાસે આવી હાથ જોડી વિનતિ કી કહેવા લાગ્યું કે હે રાજન ! મેં ધર્મગુરુને ઘણુ ઠેકાણે ધ્યા, તો તેને બીજ મને મોકલીને ૬૨ સુધી શેપ પણ કરાવી, પરંતુ તેવા યુવા ધર્મગુરુ કઈ પણ
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૭
કે -
આપે
સ્થલે ઉપલબ્ધ થતા નથી માટે મારા મતતા એમ છે, ચારિત્રજ લેવુ નહી. કારણ કે આપણા જેવાથી ચારિત્ર પાડવુ અહુ જ કઠિન છે. પ્રથમ તે આપણુ મન જે છે, તેજ પી પલાનાં પુત્ર જેવુ અતિચંચલ છે, વળી આપણી ઇન્દ્રિચે જે છે, તે નિર ંતર વિષયાભિવાયુક્ત રહે છે. અને પ્રમાદ જે છે, તે તે સહુ કોઈને દુસ્ટ્સજજ છે, તે આપણું તે! શુ જ કહેવુ. ? વલી હૈ રાજન્ ! આપણા જેવા કાયર પુરુષો તે અષ્ટાદશ શીલાગ તેા કેાઈ પણ દિવસ ધારણ કરી શકે નહિં અને પૂર્વે જે ત્રતા મહિષ એએ પાળેલાં છે, તે તે શું આપણાથી પાળી શકાશે ? ના નજ પાળી શકાય ? તેમાં વળી ખીજા વ્રતે તે કદાચિત્ મહાઅે કરી પળાય, પરંતુ બ્રહ્મચર્ય વ્રત તે પળાય નિ', એ સ` ખટપટ મૂકી દઈને હાલ જે ગૃહાસ્થાવાસ છે, તેજ પુણ્યાવાસ છે, એમ જાણી તેમાંજ રહેવુ ચેગ્ય છે. અને હું નૃપ ! આ ગૃહસ્થાવાસમાં જ રહી દાન, પુણ્ય, ધર્મ, વ્રત, તપ, નિયમ જો પાળીએ, તે તે ગૃહસ્થપણામાં રહેવુ' પણ ઉત્તમ જ છે. હું રાજન્ ! આ ઉપદેશ હું આપને જ કહું છું, તેમ નથી, પરંતુ મને પણ આપની જેમ વળી સસાર પર વૈરાગ્ય થવાથી સયમ લેવાની ઇચ્છા થઈ હતી, તેથી મેં પણુ હાલની જેમ શુદ્ધ ચારિત્રધારી ધર્મગુરુ શાધવા માડ્યા હતા, પરંતુ તે દિવસ તેવા ગુરુ મને પણુ મલ્યા નહિ વળી ખીજા હાલ જે મે કહ્યાં, કે આપણાથી સંચમ ન લે, તે કારણેાથી થઇ હજી સુધી હું આ ગૃહસ્થધમ માં જ વતુ છેં. વળી હે રાજન્! ચારિત્ર લઈને તે ચારિત્રના ત્યાગ કરવા, તે પતથી નીચે પડચા જેવું છે, અને ગૃહસ્થા શ્રમમા રહી તે ગૃહસ્થવ્રતના ત્યાગ કરવા, તે માચાથી નીચે પડચા જેવુ છે. જે પતથી પડે તેને જેવુ* દુખ થાય છે, તેવું દુખ માંચાપરથી પડનારને થતુ નથી માટે આપને ગૃહસ્થધ મા જે રહેવુ તેજ ઉત્તમ છે. આવા વચન સેહનનાં સાંભળી વીરાંગઢ રાજા ઉંડા વિચાર કરવા લાગ્યા કે અહા ! આ મેહુનીએ તે ઉત્તમ એવા મેાક્ષકારક મહાવ્રત એવું જે ચારિત્ર તેને નિદે છે. અરે ! આવાં વાક્યે તે આ લેકમાં અને પલેાકમાં દુ:ખદાયક જ થાય છે. આ કેવા અજ્ઞાની છે કે, જે આવાં મિથ્યા વચન કહીને ચારિત્ર લેવામા વિન્ન કરે છે જેમ કે!ઇ ખેડુત માણસ, માલ લાવવેા, સાચવવે, વેચવેા, નામું લખવુ, હિસાબ રાખવા, એ વિગેરેના ભય દેખાડીને વ્યાપાર કરનારા વ્યાપારીને વેપાર કરતા અટકાવે, અને પોતાની ખેડનાં વખાણુ કરી તે ખેડ કરવાના ઉપદેશ કરે, તેમ મેાહનીએ પણ સાધુકમ રૂપ વ્યાપારને નિ દીને તે ધને સ્વીકારવાની ના કહે છે અને ગૃહસ્થધર્મ રૂપ ખેડને વખાણી તેમા જ રહેવાના ઉપદેશ કરે છે.
*
یا
વળી આ માઢુનીયાના કહેવા પ્રમાણે પ્રમાદથી લેાકેાત્તર માને વિષે જે વિજ્ઞોનુ' ચિંતવન કરીએ એટલે મહાદુસ્તર એવુ' ચારિત્રવ્રત તે કેમ પળાય? એમ જો વિચાર કરીએ તે તેા પછી મેાક્ષશ્રીનેાજ અભાવ થાય. કાંરણુ કે સર્વત્ર પ્રસિદ્ધ મેાક્ષસાધક તે યતિધમ જ તે, તે ધમ ા જે જીવે અગીકાર નથી કર્યાં, તે જીત્રની સદ્ગતી થતી જ નથી માટે
૩ ૨૮
Page #228
--------------------------------------------------------------------------
________________
આવા વાક્ય બોલનાર એવા આ મહુનીયાની સાથે વાત કરવાની પણ મારે હવે શી જરૂર છે? પરંતુ આ વાત હું જિનપ્રિય શ્રાવકને બોલાવીને કહી બતાવું કે જેથી તેને પણ આ મેહનીયાનાં ભાવની માલમ પડે, અને જે કાંઈ કહેવાનું હોય તે કહે પણ? એમ વિચારી જિનપ્રિય શ્રાવકને તેડાવી પિતાને જે વાત મોહન સાથે થઈ હતી, સર્વ વાત સવિસ્તર કહી આપી. તે સાંભળી જિનપ્રિય મિડનને કહેવા લાગે, કે
હે મોહન ' જેવું તારું નામ છે, ગુણ પણ તેવા જ છે. કેમ તારું નામ મેહન હેવાથી ભદ્રીક ભાવી રાજાને સંયમગ્રહણ કરવા બેટાં અને ધર્મથી પ્રતિકૂળ એવાં વાકથી મોડમાં નાખે છે? શીલાંગવત પાળવા તે ઘણું જ કઠિન છે એ સર્વ જે કહ્યું, તે તે શું સમજીને કહ્યું? વળી હે મૂર્ખ ? સાંભળો રે સાડરિક પુરુષો છે, તેને ચંચળ એવું એવું ચિત્ત શું કરી શકે છે? તથા તેને પ્રબળ એ ઈન્દ્રિયવર્ગ પણ શુ કરી શકે છે? વળી પ્રમાદ પણ તેને શું કરે છે? નિરંતર સ્વાધ્યાય, ધ્યાન, તપ તેને વિષે રહેલા, ગુરુના વચનમાં નિરત અને ભવભ્રમણથી ભય પામતા એવા અનાગાર સાધુઓનું ચિત્ત, કઈ દિવસ પાપકર્મને વિષે જાય? ના નજાય. વળી અષ્ટાદશ શીલાંગરના ધુરાને વહન કરવાને સમર્થ એવા સાધુરૂપ જે વૃષભ છે, તે શુ શીલાંગ રથને ચાલતાં ચાલતાં અર્ધ માર્ગમાં ત્યાગ કરે? ના નજ કરે એમ કરતાં કદાચિત તે પુરુષ, કેઈએક કર્મના દેશે શિવમાર્ગમાં ચાલતાં ચાલતાં ખલન થઈ જાય, તે શું તે માર્ગમાં શીલાંગરથને વહન કરી બીજાએ ન ચાલવું? વળી હે જડ! સાંભળ કેઈક વહાણમાં બેસનારા પુરુષવાલું વહાણ તે બેસનારના કર્મચગે કદાચિત્ ભાગી ગયું હોય, તે પછી બીજા પુરુએ તે વહાણમાં શું ન બેસવુ ? વળી આ તારા કહેલા દૃષ્ટાંતથી બંધ થાય કે સંયમત્રત ધારણ કરવા ઈચ્છનારને સંયમ લઈ ચૂકે નહિ તે બંધ થાય છે. પણ જે દઢવૈરાગી હાય, તે સંયમ લઈને છેડે નહીં અને હે મોહન! જે પાપી પુરુષ, તારા સરખી પિતાની કલ્પિતયુક્તિઓએ ચારિત્ર ગ્રહણ કરવામાં સમુત્સુક થયેલા જનને ચારિત્ર લેતા બંધ કરે છે, તે તે બધ કરનાર પુરુષ, નરક, તિર્યં ચ વિગેરે લાખો ગમે દુઃખનુ ભાજન થાય છે. માટે તે અજ્ઞાની ! તેવા વાક્યરૂપ પ્રત્યક્ષ નિહુવથી તારામાં ગુપ્ત રીતે મિથ્યાત્વ જ ભર્યું હોય, એમ દેખાય છે વળી તે કહ્યું કે તેવા શુદ્ધવતધારી સાધુનું તે મલતા જ નથી? તે હે અજ્ઞાની ! સર્વ સંગવિમુક્ત, પંચ મહાવ્રતધારણ ધીર, પાચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુકત, જ્ઞાન, ધ્યાન અને તપ, તેમા લીન એવા ગુરુઓ તે પ્રત્યક્ષ રીતે વિચરે છે, અને અમને દર્શન પણ થાય છે, પણ હે મિથ્યાદ ! તું મિચ્છાદષ્ટિ છે તેથી તને તે યતિવર્ગનાં દર્શન ક્યાંથી થાય?
નિર્ચ થ, અને સ્નાતકને તે એ પુલાક સાથે વિચ્છેદ થયો છે એટલે એ ત્રણેને હાલ વિચ્છેદ થઈ ગ છે. પરંતુ બકુશ અને કુશીલ એ બે નિગ્રંથ તો જ્યા સુધી તીર્થ પ્રવર્તશે, ત્યાં સુધી રહેશે. હવે હે મેહન! જે તું ભયાનક એવા ભયારણ્યમાં ભમવાની
Page #229
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા ન કરતે હે તે હાલ તે જે દુર્ભાષિવચન કહ્યા છે, તેની તું ગુરુ પાસે જઈ આલોચન લે આ પ્રકારે જિનપ્રિય શ્રાવકે તેને ઘણું હેતુવાદે કહી નિરુત્તર કર્યો. તેથી તે મેહન કાંઈ પણ બે નહિ, તેમ દુર્ભાષિતનુ દુષ્કૃત પણ આલેચ્યું નહિં. ત્યારે તે જિનપ્રિય શ્રાવકે જાણ્યું જે અહો ! આ તે ખરે ખરો ધર્મધ્વજજ છે, અર્થાત્ આ કાંઈ ખરે શ્રાવક નથી. એમ જાણે રાજાની જેમ પોતે પણ તેની સાથે કામ વિના બેલવાને વ્યવહાર છેડી દીધું. પછી તે જિનપ્રિય શ્રાવક વીરાગદ રાજાને કહેવા લાગ્યું, કે હે રાજન્ ! તમે આ પ્રમાણે સંયમ લેવાને ઈચ્છા કરે છે, તેથી તેમને ધન્ય છે, કારણ કે સંયમ સિવાય જીવને મોક્ષ થતું નથી. અને તમારા જેવા ચારિત્ર ગ્રહણ કરનારાના મનોરથને જે પુરુષ ભાગે છે, તે પુરુષનુ કઈ દિવસ કલ્યાણ થતું નથી વળી હે રાજન ! દેવ અને ગુરુ, તેના ચરણારવિદના પ્રતાપથી તમારા ધારેલા સર્વ મનોરથ સફલ છે. અને હે દેવ ! સંયમની ઈચ્છા છે, માટે સમને ઝડણ કરે, હું પણ તમેને સંયમ ગ્રહણ કરવામાં યથા શક્તિ સહાયક થઈશ તે વિશે ! જે તમે ગુરુની વાટ જોતા હે, તો ગત દિવસે જ શાંત, દાંત એવા જયકાત નામે મુનીશ્વર તમારા ઉદ્યાનને વિષે જ સમોસર્યા છે, માટે હે સ્વામિન્ ! તેની પાસે જઈ તે શીધ્ર માર્ગ સાધી લે. આ પ્રકારનાં જિનપ્રિય શ્રાવકના વાક્ય સાભળી તે વીરાંગદ રાજા અત્યંત હર્ષાયમાન થઈ, તરત તે ગુરુની પાસે જઈ તેમને નમન કરી રોગ્ય સ્થાન પર બેઠે ત્યારે ગુરુએ દેશના મધુરવનીથી દેશના આપી. પૂજ્ય મુનિવરની સંસારની અસારતા સાભળીને પરમાર્થનું ચિતવન કરી જીવિતની પણ અનિયતા જાણીને તે વીરાંગદ રાજા માક્ષસાધનમા ઉત્સુક થયે તેથી તેણે શુભ દિવસને વિષે પિતાના પુત્ર વીરસેનકુમારને રાજ્ય ગાદી આપી. અને જિનપ્રિય શ્રાવક, તેની સ્ત્રી, મંત્રી, સામંત, શ્રેષ્ઠી પ્રમુખની સાથે તે શ્રી જયકાત મુનીશ્વરની જ પાસે દીક્ષા લીધી. પછી કેમે કરી તે મુનિ અગ્યાર અ ગો ભણ્યા. દશ પ્રકારે તથા અનેક પ્રકારે મુનિઓનું વૈશ્યાવૃત્ય કરવા લાગ્યા, અને તે વૈશ્યાવૃત્ય કરી તે મુનિએ પુણ્ય સામગ્રી ઉપાર્જન કરી પછી છ અદ્રમાદિક એવાં ઉષ્પષ્ટ તપથી સર્વકર્મોને ખપાવી અનશન વ્રત અગીકાર કરી, સમાધિમરણે કાલ કરીને તે વીરાંગદ રાજા શુક્રકલ્પન ઈન્દ્ર થશે અને તેની સાથે જે જિનપ્રિય શ્રાવક હો, તે પણ શુકદેવલોકને વિષે મહદ્ધિક સામાયિક દેવતા થયે
- હવે તે મેહન જે હતો તે પ્રથમથી મિથ્યાત્વી તો હતો જ પરંતુ જ્યારે જિનપ્રિય શ્રાવકી તિરસ્કારને પ્રાપ્ત થશે ત્યારથી તો તે સાધુને દોડી થો. અને મનમાં અત્યંત મિથ્યાવને ધરતે થકે પૌષધના અને આવશ્યકના મિષથી સાધુના ઉપાશ્રયમાં જવા લાગ્યું
ત્યાં તે ઉપાશ્યમાં રહેલા સાધુના દે ગષવા લાગે. એટલે તે લોટ ચાલવાની ચાળણી જેવા ગુણવાળો થયે જેમ ચાળણી છે, તે ચાલને ગ્રહણ કરે, અને ઉત્તમ સારભૂત એવા લોટનો ત્યાગ કરે. તેમ આ એડન પણ અધુના દેને ગ્રહણ ફરે છે, અને તેમના જે ગુણે છે, તેમને ત્યાગ કરે છે. વળી તે મેડન સાધુના દેશોને ગવેલી
Page #230
--------------------------------------------------------------------------
________________
તે દોષને કેવલ મનસાંજ સમજી બેસી રહેતું નથી, પરંતુ તે સર્વ શ્રાવકોને ઘેર ઘેર જઈ કહેતા ફરે છે, કે હે શ્રાવકે ! આ વખતમાં કઈ જૈન સાધુ તે સાધુના ધર્મ પાળતાજ નથી. તમે કહેશે કે તે વાતની તમને કેમ માલમ પડી ? તો કે સાંભળે, હું પિષધ તથા સામાયિક કરવા પ્રતિદિન ઉપાશ્રયમાં જાઉં છું તો ત્યા મે તે સાધુઓમાં પ્રત્યક્ષ રીતે દેજ દીઠા છે, તેમાં કેઈ પણ સાધુને સારી રીતે પરિપૂર્ણ રીતે ચારિત્ર વ્રત પાળનારો દીઠે નથી. તે તેના દે કહું, તે સાભળે. કે તે ઉપાશ્રયમાં રહેતા સાધુમાંહે કેટલાક સાધુઓ તે મુહપતિ બાપ્પા વિનાજ બોલ્યા કરે છે. વળી કેટલાક સાધુ દંડસનને હાથમા લઈને ચાલે છે. કેટલાક સાધુ તે આખો દિવસ સર્વે ક્રિયા છોડીને ઉંધ્યા જ કરે છે. વળી કેટલાક સાધુ વિકથાજ કર્યા કરે છે. એક સાધુ પણ પર્વ દિવસના ઉપવાસ પણ કરતા નથી. કેઈ સાધુ શુદ્ધસૂત્ર પણ વાચી જાણતા નથી. કેટલાક સાધુ સ્વાધ્યાયાધ્યયન પણ કરતા નથી. માટે તે જોતા તે મને એમ લાગે છે, કે સર્વ સાધુ દોષથી ભરેલા છે. તેથી તેઓને જે અન્ન વગેરે વહેરાવવું, તે પણ સર્વ વ્યર્થ જ છે આ પ્રકારના મૂઢપણાથી કહેલાં વચને કરી દાનશ્રદ્ધાળુ જે શ્રાવકે હતા, તેની શ્રદ્ધાને સાવ નાશ કરી નાખ્યો તથા ભાવ પણ 'ઉતારી નાખ્યો. આ પ્રકારે સાધુનિ દક અને દુષ્ટ એ તે મોહન કાલે કરી મુખપાકના રેગથી મરણ શરણ થઈ વિધ્યાચલ પર્વતની અટવીને વિષે હસ્તી થઈને અવતર્યો. ત્યારે ત્યાં તેને વનચરોએ પકડી લીધો અને તે વનેચરો પાસેથી તેને કેઈએક ધનવાન વેશ્ય મૂલ્ય દઈ વેચાતો લીધે. અને વળી તેણે પણ તે હસ્તીને મથુરા નગરીના રાજાને અર્પણ કર્યો અને તે રાજાએ આ શૂર હસ્તી છે, એમ જાણું વિષમ એવા સંગ્રામમાં જ્યારે લડવા જાય ત્યારે તેની પર પોતે બેસે, તેથી તેને સર્વે હાથીઓને આગેવાન કી.
હવે પૂર્વભવાભ્યાસથી તે હાથી સાધુઓને કેવી હતી તેથી પિતાના સ્થાનકથી નજીક એક વન છે, ત્યાં ધ્યાન કરતા કેટલાક સાધુઓને શબ્દ સાભળે. તેથી તે અતિક્રોધાયમાન થઈ પિતાને બાંધવાના આલાનસ્તંભને ભાગી ચિકારશદ કરી એકદમ તે સાધુઓને મારવા દે તે દેડતા મહાપાપના વેગથી રસ્તામાં એક મોટો અને ઉડા ખાડે આબે, તેથી તે ખાડામાં પડી ગયો, અને પડતા માત્રમાજ તેના શરીરના ભારથી સર્વ અંગે ભાગી ચૂર થઈ ગયા. તેવામાં કે એક પુરૂષોએ આવી ગજમુકતા લેવા માટે તેના કુંભસ્થભ વિદારણ કર્યું, તેથી તેના દુઃખે તેજ ખાડામાં આર્તધ્યાનથી મરણ પામી, રત્નપ્રભા નામે નરકભૂમિને વિષે ગ, અને ત્યાં પણ તેણે ઘણુંજ વેદના ભોગવી અને ત્યાંથી નીકળી શિચાણ નામે પક્ષી થા, ત્યાં પણ ઘણું પાપ કરી મરણ પામી વાસુકપ્રભાનામે નરક ભૂમિમાં ગયે, ત્યાથી નિકળીને સિહપણે ઉત્પન્ન થયે. તે સિંહપણામાં પણ ઘણું જીવને મારી ઉગ્રપાપ બાંધી મરણ પામીને પકપ્રભાનામે નરક ભૂમિમાં ગયે, ત્યાં પણ ઘણીજ વેદના ભગવાને ત્યાંથી નિકળી ધનપુર નામે નગરને વિષે કામદત્તાભિધ
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૬
[, વૈશ્યને ઘેર ચદ્રદત્તા નામની સ્ત્રીને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે હવે તે જરા માટે થયે,
ત્યારે તેનું તેના પિતાએ સુમિત્ર એવું નામ પાડયુ. - હવે તેજ સમયને વિષે જિનપ્રિય નામે શ્રાવક હતા, તેને જીવ સપ્તમ શુક દેવલેકમાંથી આવી, તેજ પુરને વિષે વિનયંધરનામે શ્રેષ્ઠીની ગુણવતીનામે સ્ત્રીના ઉદરથી પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારે તેનુ ગુણધર એવુ નામ પાડ્યું. અનુક્રમે રમણીના મનને કેદ કરે, એવા યૌવાનવયને પ્રાપ્ત થયે પૂર્વભવના સંબંધથી ગુણધરને તે સુમિત્ર પર ખરી પ્રીતિ થઈ અને પૂર્વાભ્યાસથી સુમિત્રને ગુણધર પર કપટપ્રીતિ થઈ, અર્થાત્ તે સુમિત્ર ઉપરથી પ્રીતિ બતાવે, અને મનમાં વૈરભાવ રાખે. પછી તે બન્ને જણ એકજ ઠેકાણે કીડા વિગેરે કરે છે. તેમાં પૂર્વ જન્મના પાપથી નિધન થયેલા તે સુમિત્રના વસ્ત્રપ્રમુખ સર્વ હલકાં છે, તેથી તે ગુણધર સાથે રમતાં ફરતાં મનમાં ઘણોજ લાજ પામે છે, પરંતુ તે ગુણધર તેનું માન, સગાભાઈથી પણ વધારે રાખે છે. અર્થાત્ પિતે ધનવાન છે, તે પણ તેને કઈ દિવસ ધિક્કારતો નથી. તેમ કરતા તે સુમિત્રનું અન્ન વસ્ત્રોથી પાલન કરનારાં તેનાં માતા પિતા, મણ પામ્યા તેથી તે ઘણોજ દારિદુઃખે પીડિત થવા લાગ્યા, અને તેને સર્વ જનોએ ત્યાગ કર્યો, તથા તેનું સહુ કઈ હેલન કરવા લાગ્યાં ત્યારે સુમિત્રે વિચાર્યું કે દરિદ્રી, વ્યાધિવાન, મૂર્ખ, પ્રવાસી અને નિરંતર પારકી ચાકરી કરનારે. એ પાચ જણ તે જીવતા હોય તે પણ તેને મુવા જેવાજ જાણવા. તે તે પાચ પ્રકારના મનુષ્યમાથી હું દરિદ્રી છું. હવે તે દરિદ્રિપણુ પરદેશ જાઉ તે મટે. પરંતુ મારે પરદેશ જાવું છે કે દેશ સા હશે? તે હું આ ગુણધરને પૂછી જોઉ ? એમ ધારી તે ગુણધરને અનેક દેશના વેપાર રોજગારની વાતે પૂછવા લાગે. તે સાભળી ગુણધરે જાણ્યું જે આ સુમિત્ર હવે નિધનપણથી લજવાય છે, તેથી પરદેશ જવાને વિચાર કરતા હોય એમ લાગે છે. નહિ તે આમ પરદેશની વાતે મને કઈ દિવસ પૂછતો ન હતો વળી સુમિત્ર જે લજવાય છે એમાં કાંઈ સુમિત્રને વાક નથી. કારણ કે દરિદ્ર જે છે, તે સહુ કોઈને લજવાવે તેવું જ છે. માટે મારા મિત્રને જે પરદેશ જવાને વિચાર થયે છે, અને તેણે મને પરદેશની સર્વ વાત પૂછી, તે પણ ઘણું જ સારું થયું છે. તે સુમિત્ર પરદેશ જવા ધારે છે, તે હું તેની સાથે જઈ મિત્રતાના કારણે તેને ધન ઉપાર્જન કરવામાં સહાય કરું? આ પ્રમાણે વિચારી તે સુમિત્ર સાથે પરદેશ જવાને મનમાં દઢનિશ્ચય કરી તે ગુણધર સુમિત્રને કહેવા લાગ્યો કે હું મિત્ર ! મારા ઘરમાં દ્રવ્ય તે ઘણુ જ છે, પરંતુ મે પરદેશ જઈ ધનોપાર્જન કરવાનુ કૌતુક દીઠું નથી, તે છે મિત્ર' તે કૌતુક જોવા માટે હું કદાચિત પરદેશ જવા ધારુ, તે તમે મારા સહાયક થશે? તે સાભળી કુમિત્ર સમાન સુમિત્રે મનમાં વિચારવા માણ્યું કે અહો ! આ તે ગુણધરે ઘાચ જ સારું ધાર્યું ? કારણ કે હું તે ગુણધર સાથે વિદેશ જઈ તેને સપાદન કરેલુ સર્વ ધન કપટથી લઈશ આ દારિદ્રયથી પણ મુક્ત થઈ જઈશ? એમ વિચારી ગુણધરને કહ્યું કે અહો મિત્ર ! હું તે તમો ક્યા કહે, ત્યાં આવવા
Page #232
--------------------------------------------------------------------------
________________
તૈયાર જ છું. મારે તમારાથી શુ વધારે છે? ત્યાર પછી ગુણધરે તુરત પોતાના માતા પિતાને પૂછી અતિપ્રયાસે તેમની આજ્ઞા લઈ શકટમાં અનેક પ્રકારના કરિયાણાં ભરી સુમુહૂત જોઈ, કેટલેક સંઘત સાથે લઈ તે સુમિત્રની સાથે ત્યાંથી પ્રયાણ કર્યું. પછી રાત્રિ દિવસ ચાલવાથી ઘણા દેશોનું ઉલ્લંઘન કરી અનુક્રમે એ અટવામાં આવ્યા, અને ત્યાં ઉતારે કર્યો પછી તે વન ઘણું રમણિક હેવાથી તે વનની શોભા જોવા માટે ગુણધર અને સુમિત્ર નીકળ્યા. તે જોતા જોતા ગાઢ જેની છાયા છે તે દેખવામાં મનોર એ એક ઊંબરાને વૃક્ષ દીઠે. ત્યારે તે બને તે વૃક્ષની નીચે બેઠા. રાક વિશ્રામ લેવા બેઠા ત્યાર પછી ગુણધરે આરામ કર્યો, નિદ્રાધીન થયે. - હવે તે ગુણધરને નિદ્રાવશ થયેલો જોઈને કપટી તથા દુષ્ટ એ સુમિત્ર કુમિત્રની જેમ તત્કાલ ત્યાથી પિતાના તથા ગુણધરના અશ્વને લઈ જ્યાં ઉતારે કરેલો હતા, ત્યા ત્વરિત શ્વાસ ભર્યો દેડો આવ્યો. આવીને માટે પિકાર કરી કહેવા લાગ્યું કે, હે ભાઈઓ ! ભાગો, ભાગો. નાસે, અરે ! જલદી ગાડા જોડે! વિલંબ ન કરો! વળી માર્ગ કે ઉન્માર્ગ તે કોઈ પણ જોયા વિના જેમ તમારાથી ભગાય, તેમ ભાગે ! કારણ કે આપણે પાછળ આપણને મારવા તથા લૂંટવા જિલ્લ લેકેની ધાડ આવે છે ! તેમાં મારો મિત્ર ગુધર પણ પકડાઈ ગો છે ! આ પ્રકારનો તે સુમિત્રો, સાદ ફાટી જાય તેવો પિકાર સાકાળી તથા ગુણધરના ઘોડાને ગુણધર વિનાને આણેલો જોઈને સલેકે ભયભીત થઈ પિતપતાનાં ગામડાં જેડી આડેમાગે, જેમ ભગાય તેમ ભાગવા લાગ્યા. ત્યારે સુમિત્ર પણ તેની સાથે જ ઉન્માર્ગે ચાલ્યું. અને પછી રસ્તામાં ચાલતાં ચાલતા કપટથી અત્યંત કપાત કરવા લાગ્યો કે, અરે ! મારે પ્રાણથી પણ વલ્લભ એ ગુણધર મિત્ર પકડાઈ ગયો ! હાય, હાય, હવે હું શું કરું !! એમ ડીવાર ઘણેજ કપાત કરીને તે સુમિત્ર, ગુણધરના સર્વ માલને પિતે માલિક થયો કપટી તે સુમિત્ર, બીજા દિવસના મધ્યાન્ડ કાલે કરિયાણાના ગાડા તથા સથવારાથી સહિત એક અટવામાં આવ્યું, ત્યા અકસ્માત તે સુમિત્રના મિત્રવ ચકપ પપેજ જાણે છે હેય ન?િ એ તથા ધૂમાડાથી આકાશમ ડળને આચ્છાદિત કરતે ઉગ્ર દાવાનલ લાગે. તેને જોઈને સર્વ મનુષ્ય તથા શકના હાકનારાઓ અતિ ત્રાસ પામી પિકાર કરતા ઝડપથી પોતપોતાનો જીવ લઈને ભાગ્યા, ત્યારે પાછળ બીચારા બળદ તથા માલના સર્વ ગાડાઓ બળીને ભસ્મ થઈ ગયા. પછી તે સુમિત્રના સર્વ અનુચરેએ જાણ્યું જે આ સુમિત્ર જે છે, તે ઘણોજ હીનભાગ્ય લાગે છે. કારણ કે જેના મંદભાગ્યને લીધે અકસ્માત દાવાનલથી ઘણોજ માલ બળી ગયો, તથા વળી આપણે પણ ભરવામાંથી માંડ માંડ બચ્યા, માટે જે હવે આપણને તે ઘણુ જ દ્રવ્ય આપે, તે પણ તેની ચાકરીમાં રહેવું નહિં. એમ વિચાર કરી તે સર્વ અનુચરે, તેની ચાકરીને અને તેને ત્યાગ કરી એકમતે સ્થિત માર્ગે ચાલ્યા ગયા, અને બીજો સથવારો પણ આડે અવળે ચાલ્યો ગ. પછી તે સુમિત્ર, સહુ લેકેના જવાથી એકલે નિરાધાર થશે કે
Page #233
--------------------------------------------------------------------------
________________
ર૩.
ફરતાં ફરતાં એક ગિરિની ગુફામાં આવી પડે, ત્યાં કેટલાક લૂંટાર ભિલ બેઠા હતા, તેણે તે સુમિત્રને દ્રવ્યના લેભથી પકડી લઈ ભીના ચામડાથી વિ ટીને, બાધી રાખે. અને તેને તપાસતાં તેની પાસેથી કંઈ પણ ન મળવાથી ત્રીજે દિવસે તેને ભુખ્ય તર થો મારી કાઢી મૂક્યા પછી ત્યાંથી તે મહાકષ્ટને ભેગવતે થકે વીરપુર આવે.
હવે તે સુશીલ એ ગુણધર કુમાર જ્યાં ઉંબરાના વૃક્ષ નીચે સૂતા હતા, ત્યાં તેને, સાંયકાલે મૃગયા રમવા નીકળેલા કેઈ એક શેખરનામે પહિલપતિએ દીઠે. ત્યારે તે તેની પાસે ગયે અને તેને જગાડીને નિર્જન વનમાં આવવા વિગેરેના સર્વ સમાચાર પૂછયા. ત્યારે તે ગુણધરે પણ જે કઈ વૃતાત બન્યું હતું, તે સર્વ યથાસ્થિત કહી આપ્યું, પછી તે ગુણધરે પવિપતિને પૂછયું કે હે પલિપને ! તમે મારા સુમિત્ર મિત્રને કે મારા માલના ગાડાને, કે બીજા કોઈ પણ સથવારાને દીઠે છે? તે સાંભળી પલિપતિ બે કે હે સુજ્ઞજન ! અમે તે તમારા કહેવામાંથી કેઈને દીઠા નથી, પરંતુ જ્યાં તમે ઉતારે કર્યો હોય તે સ્થલ જે બતાવે તે ત્યા તેની શોધ કરાવું ? અને જ્યાં સુધી તે માણસે તમારા સથવારા વિગેરેને શોધ કરી આવે, ત્યાં સુધી તમે મારા સ્થાનમાં આવી રહો. ને સાંભળી પ્રસન્ન થયેલા તે ગુણધરે પિતે જ્યાં ઉતર્યા હતા, તે સ્થલ, અટકળથી બતાવ્યું. ત્યારે પલિપતિએ તેની શોધ માટે માણસોને મેકલ્યા, અને તે ગુણધરને પિતાને ઘેર તેડી લાવી, તેનું સ્થાનક તથા ભેજનપ્રમુખથી આતિથ્ય કર્યું. પછી તે બન્ને જણને પરસ્પર અનેક વાતે કરતાં આખી રાત વ્યતીત થઈ ગઈ. અને જ્યારે પ્રભાત થઈ ત્યારે તે સુમિત્ર વિગેરે સાથને તથા માલનો શેધ કરવા ગયેલા ભિલ લેકેએ આવી કહ્યું કે, હે પલિપતે !
જ્યાં તમેએ બતાવ્યું હતું, ત્યાં તપાસ કરતા એમ ખબર પડી કે તે સર્વ સાથે અને માલનાં ગાડાઓ આડા રસ્તે આ પર્વતને ફરીને વીરપુર તરફ ગયા ત્યારે પછી અમે વિચાર કર્યો કે આ પર્વતની આસપાસ તપાસ કરીએ? તે સાથે કઈ ઠેકાણે અમને મલે છે? એમ વિચારી અમેએ આખી રાત એ પર્વતની આસપાસ તપાસ કરી, પણ ત્યાં માલને છે કે માણસને પત્તે મત્યે નહિ. પછી પ્રભાત થયેથી કાયર થઈ પાછા તમારી પાસે આવ્યા આવા વચન સાંભળી મનમાં અત્યંત ખેદ પામી ગુણધર કલ્પાંત કરવા લાગ્યો કે અરે! આ શી વાત! એ મારે મિત્ર, મને સુતો મૂકીને જ કેમ ભાગી ગયો હશે ! અને તેનું હવે શું થશે ! માલનાં ગાડાનું પણ શું થશે તેને હવે કયા ધું ? કેમ કરું ? આ પ્રમાણે સ ભ્રમચિત્ત થઈ કલ્પાંત કરતા એવા ગુણધરને જોઈને પલિપતિ કહેવા લાગે, કે હે વત્સ ! આટલે બધે શેક શા માટે કરે છે? સાહસિક તથા ભાગ્યવાન પુરુષની કદાચિત આવી સંપત્તિ જાતી રહે, તે પણ શું ? કાઈ નહિં. કારણ કે તમારા જેવા ભાગ્યવાનને તે પછી તેથી ગુણું સંપત્તિ સ્વત મળી આવે છે જેના હૃદયને વિષે ઘણું સાહસ છે, તે પુરુષને ઘેર લક્ષ્મી જે છે, તે નિવાસ કરીને રહે છે. અને હું સાહસિક! વળી આ તમારા સથવારા પ્રમુખને શોધ કરવા ગયેલાં આ માર્ગ માણસે પણ
Page #234
--------------------------------------------------------------------------
________________
२२४
કહે છે, કે માલસહિત તમારા મિત્ર તથા સથવારે આ પર્વત ફરીને વીરપુર ગયા છે. તે હે ભાઈ તે વીરપુર હું તમને ઘેડા વખતમા પર્વત ફર્યા વિના પગ રસ્તેજ પહોંચડાવીશ? તે વચન સાંભળી ગુણધર બોલ્યા કે હે બધે ! હાલ જ્યારે તમારા જેવા મને સુજ્ઞ સહાયક મલ્યા છે, ત્યારે મારે વિષાદ થવાને કયાં અવકાશ છે ? હાલ તમેએ કહ્યું કે મને તમારા જેવા સુજ્ઞ સહાયક મલ્યા. તે હે સુગ ! જગલમાં રહેનારા તથા મનુષ્યને લૂંટનારા અમારા વનેચમાં તે વળી સુજ્ઞત્વ કેવું ? ત્યારે ગુણધર કહે છે કે સર્ષના માથા પર રહેલે જે મણિ છે, તેમાં વિષાહારત્વ નથી શું? ના છે જ, અર્થાત તે મણિનો નિવાસ તે સપના મસ્તક પર છે, પરંતુ તે મણિ સર્ષવિષને નાશ કરે છે. તેમ તમે રહે છે તે વનમાં પણ સુજ્ઞત્વ ઘણું જ છે આ પ્રમાણે તે પાપતિએ તે ગુણધરની સાથે રહાલાપ કરી તથા બીજા પણ વિનોદ કરી કેટલાક દિવસ તે ગુણધરને પિતાને ઘેર રાખે. પછી તે ગુણધરે ત્યાથી જવા માટે રજા લીધી, ત્યારે પલિપતિએ કહ્યું કે હે કુમાર ! તમે મારા અતિથિ છે, માટે આ એક રસનુ તુ બડું છે, તે ગ્રહણ કરે અને તે ભાગ્યશાલિન્ ! આ રસમાં એવો ચમત્કાર છે, કે આ રસનું એકજ ટીપું, જે હજાર મણના ત્રાબાના અથવા લેઢાના પત્રા પર નાંખીએ તો તે સર્વ પતરું સુવર્ણમય થઈ જાય ! તેથી જે કદાચિત્તે સાથ તમને ન મલે, તે આ રસથી ત્રાંબાનું સુવર્ણ બનાવીને સુખે કરી ઘેર પહોંચજે. અને હવેથી ધને પાર્જનને વ્યવસાય છેડી દેજે. વળી હે ભાઈ ! મારાં માણસો તમને જે રસ્તો બતાવે, તે રસ્તે જ ચાલ્યા જજે, તેથી વીરપુર આવશે અને ત્યાં તમારા સાથ વિગેરેની તપાસ કરે છે તે સાથે ત્યાં ગયે હશે, તે તે તમને મલશે? એમ
જ્હી તે રસનું તુ બડુ આપી, ગુણધરને પોતાના સેવકેની સાથે ઘેર જવા રજા આપી પછી રસ્તામાં ચાલતાં ચાલતાં તે પશ્વિપતિના સૌજન્યને તથા પરોપકારને અત્યંત સંભાળ તે ગુણધર, અનુક્રમે વીરપુર આવ્યું. પછી ત્યાં સુમિત્ર વગેરેના તપાસ માટે કઈ એક છશેઠનામે વાણિયે હતું, તેને ત્યાં ઉતર્યો. અને ત્યા સુખે કરી રહ્યો અને પછી પિતાના મિત્ર સુમિત્ર પ્રમુખ સથવારાને તથા માલનાં ગાડાઓની તપાસ કરવા લાગે. એક દિવસ ગુણધરને તે ગામના ચોકમાં સુધાથી જેનુ પેટ ઉડુ ગયું છે, તથા જેની સામું જોતાં સહુ કેઈન દયાજ આવે છે, જેના રુધિર તથા માસ સૂકાઈ ગયા છે. અને ઘેર ઘેર ભીખ માંગતે અને તે એક મિત્ર મળે. ત્યારે ગુણધરે તેને તુરત ખ્યો ત્યારે ગુણધરે તેને મોટા સાદથી બોલાવ્યો અને પૂછ્યું કે હે સુમિત્ર મને ઓળખે કે નહીં ? અને હે ભાઈ ! તુ મને ત્યા ઉબરાનાં ઝાડની નીચે જ સૂતે મૂકી ક્યાં પિબારા ગણી ગ 1 ત્યારે સુમિત્રે જાણ્યું જે અહો ! આ તે ગુણ ધર મળે ? હવે હું એને શે જવાબ આપીશ ? તથા તે તો શરીરમાં ઘણોજ તેજસ્વી તથા રુપવાનૂથ છે? એમ વિચારી કપટથી કહેવા લાગ્યું કે હે મિત્ર ગુણધર ! હું પણ તમને શોધતો હતો તેમાં તમે
Page #235
--------------------------------------------------------------------------
________________
પ
મને મળ્યા, તે ઘણુ જ ઉત્તમ કાય થયું? વળી હું પ્રીયમિત્ર ! તમે પૂછ્યુ કે મને સૂતો સૂ કયા ભાગી ગયા, ત્યારે સુમિત્ર કહે કે આપણે યા ઉતારા કર્યા હતો, ત્યારે રહેલા આપણા સાથવાલા લેાકાએ માટે પાકર કર્યો કે હે ગુણધર · હૈ સુમિત્ર । ભિન્નલેાકા અમેને લૂટે છે, મારે છે, માટે જલદીઆ. તે સાંભળી નમારા નિદ્રાભંગના ભયથી તમાને ઉઠાડયા વિનાજ એકદમ શ્વાસ ભયેર્યાં હું ત્યાં દોડયા ગયા. ત્યા તે આપશા સથવારાને તથા આપણા માલનાં ગાડાંને લૂંટતી એવી એક મિશ્ર્વની ધાડ દીઠી ત્યાં મે આપણા સથવારામાંથી ઉત્તમ તથા શૂરવીર એવા પુરુષાની સહાય લઈને તે જિલ્લા સાથે માટુ' યુદ્ધ * તેમાં ભિન્નેાકાએ તે સાથવાલા શૂરવીર પુરુષના નાશ કર્યાં અને મને આપણું સ કરિયાણુ લૂટી લઇને ખાંધી મૂકયે, અને પછી તે સ ત્યાંથી મને તથા માલને લઈ પોતાની પછૂટીએ આવ્યા. હવે તે ભિલલેકાને આપણુ ઘણુ ંજ દ્રવ્ય મળ્યુ. તેથી ઉન્મત થયેલા એવા તે ભિટ્ટો ઉત્સવ કરવાના પ્રારભ કર્યાં. તેવામા વળી તેજ ભિટ્ટલેાકેાના વેરી એવા ખીજા ભિલ્લાની ધાડ તેને લૂંટવા આવી. ત્યારે મન્નેનું પરસ્પર યુદ્ધ થયું, તેવામા હું સમય જોઈ ત્યાંથી છટકીને મારો જીવ લઈ ભાગી ગયેા. પછી ભૂખ અને તૃષાને સહન કરતા થકા આપને શોધવા માટે એ વનમાં ઘણોજ ભમ્યા. અને વન વનમાં શેષતા શેાધતા અનુક્રમે આ વીરપુર ગામમાં આવેલે છુ, અને અહી... પણ તમને આવ્યા સાંભળી તમને જોવા માટે આ ચેાકમા ફેરા ખાતે હતા, તેવામાં તે તમાએ મને એલાન્ચે. હવે હૈ ભાઈ! આપણે આવી રીતે દુઃખી થઈ ધન કમાવા માટે પરદેશ નીકળ્યા, તે કરતાં જો ઘરજ રહી આપણું ગુજરાન ચલાવ્યુ` હાત તે ઘણુ જ સારું થાત ? આ તે આપણુને ધન પણ ન મળ્યુ, અને હેરાન પણ થયા વળી હે મિત્ર ! તમેાને આ પ્રકારના સ દુઃખમાં મેજ નાંખ્યા છે. હવે તે તે જે થવા કાલ હતુ, તે થયું, પરંતુ હાલમાં આપણે અન્ને જીવતા મલ્યા, તે ઘણુંજ સારું થયું, કારણ કે આવા ભયંકર વનમાં માણુસ કોઇ દિવસ જીવતું રહે જ નિß. આ પ્રકારનું તે સુમિત્રનુ ખેલવું સ` સાચુ માની ગુણધર, સુમિત્રને પેાતાને ઉતારે તેડી લાળ્યે અને તેને જમાડીને રુડા વસ્ત્ર પહેરવા આપ્યાં. તદ્દન તર તે કપટીની પાસે લઇ ભટ્ટીકભાત્રથી પલિપતિએ આપેલા રસના તુંબડા આપવા વિગેરે પાતાનું સ વૃત્તાત કહી આપ્યું વળી પણ કહ્યું કે હું સુમિત્ર ! આપણાં વાસણ અને કરીયાણા વગેરેના જે ગાડા લૂટાણાં છે, તેના તમારે કઈ પણ કલેશ કરવા “નહીં. કારણ કે આ રસતુબડાના રસથી તે સવ આપણે નવાં મનાવીશું? તે સાંભળી કપટનાટક કરણમા પટુ એવા તે સુમિત્ર બેન્ચે કે હવે તે આપણે આ રસતુ ખિકા લઈને । ત્યારે ગુણધર ખેચે કે વાસણ વિગેરેના મેાટા આડંબર વિના સા નિધન જેવા થઈ દેશ તરફ જતાં મને તે લાજ આવે ? ત્યારે સુમિત્ર બેન્ચે કે આપણે આ રસના તુંબડાને અહીં મૂકી નિન્ટેચ્છાથી પરદેશને જોઈએ? કારણ કે આપણાથી વાર વા પાછુ પરદેશ અવાય નહિં. આ પ્રમાણે પેાતાના મિત્ર સુમિત્રના આગ્રહથી ગુણુધરે ત્યાંથા
ઘેરજ જાવુ
પૃ. ૨૯
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૬ વિદેશ જવું કબૂલ કર્યું. અને તે રસતું બિકાને તે રસનું મહત્ય કહા વિના પિતે જ્યાં ઉતર્યો હતો ત્યાં તે જીર્ણવણિકને ઘેરજ મૂકી પિતાને કુમિત્ર એવા સુમિત્ર સહિત તે નગરથી બહાર નીકળ્યા. પછી માર્ગમાં ચાલતાં ચાલતાં સુમિત્રે વિચાર્યું કે, તે જીર્ણવણિકને ઘેર મૂકેલી રતુંબ કાને મારે સ્વતંત્ર રીતે લઈ લેવી, પરંતુ આ ગુણધરને મારી નાંખ્યા વિના તે કામ બનશે નહિ ? તેમ વિચારી તે સુમિત્રે તેને મારી નાંખવાના ઉપાય શોધવા માંડયા. પરંતુ તેને ઉપાય મ નહિં. ત્યારે સુમિત્ર કહેવા લાગ્યું કે હે મિત્ર! આપણે તાપ્રલિપ્તિ નામે નગરીમાં જઈ અને સમુદ્રને પાર જઈએ, ત્યાં વેપાર કરી ઘણું જ દ્રવ્ય કમાઈએ ? કવિ કહે છે કે અહા ! જે ધૂર્ત પુરું છે, તે મુખથી મિષ્ટ અને હૃદયમાં દુષ્ટ હોય છે. અર્થાત્ તેની વાણીમાં તે ચ નથી પણ વધુ શીતલતા હોય છે અને તેનું હૃદય કાતર સમાન હોય છે, માટે ધૂત પુરુષ કેઈથી જીત્યાં જાય નહિં. હવે તે સુમિત્રનાં વચન સાંભળી ગુણધર કહે છે કે હે મિત્ર ! તમે કહો છે, તે ખરી વાત છે, પણું ધન વિના આપણે તામ્રલિપ્તિ જઈ શું કરીશું ? ત્યારે તે દુષ્ટ સુમિત્ર બે કે ત્યાં તામ્રવિસિં નગરીમાં તમારે નામે ઘણુ જ દ્રવ્ય મવશે ? એમ કહી વહાણમા બેસી બને જણ ત્યાંથી તામલિપ્તિ નગરીમાં પહોંચ્યા. તેવા સમયમાં તે નગરીને વિષે કહિ દીપથકી મોલ ભરેલા ‘ઘણું વહાણે આવ્યા હતા, ત્યારે કૌતુક જોવાને માટે તે બન્ને જણ ત્યા ગયા એવામાં લે તે ગુણધરને ઉત્તમ આકૃતિવાળે જાણીને તે વહાણના અધિપતિએાએ તેને ઘણું જ માન આપ્યું, અને કહ્યું કે હે ઉત્તમ પુરુષ ! તમે કઈ વ્યાપારી જેવા લાગે છે, માટે આ અમારે માલ તમે જ . તે સાંભળી તે સર્વ માલનું કાંઈક દ્રવ્ય ઠરાવી તે સર્વ માલ પિતેજ લીધે, અને તે વહાણના અધિપતિઓને કહ્યું કે, આ સર્વેમાલને ધણી હું છું, અને આપણે ઠરાવેલા દ્રવ્યના ધણ તમે છે, તે સર્વ વાત તે માલધણીએ કબૂલ કરી.
ત્યાં તે તે તામલિપ્તી નગરીના વેપારી આવ્યા, અને આવી પૂછયું કે આ સર્વે વડાણોમાં કમાલ કે કેનો છે? ત્યારે તે સર્વ માલધણીઓએ ગુણધરને બતાવ્યો અને કહ્યું કે આ "સર્વ માલ આ પુરુષને છે તે સાભળી તેની સાથે મૂલ્ય કરી સર્વ માલ ગુણધરે પિતાના નામથી વેચી તેમાં નોણ વસૂલ કરી, પૂર્વે ઠરાવેલાં નાણું તે માંલધણીઓને આપી દીધા, 'એમ કરવાથી તે ગુણધરને એક કરોડ ટકા હાંસલના મળ્યા. તે લઈ ગુણધરે સુમિત્રને કહ્યું કે હે મિત્ર ' હજી આપણે ગામમાં તે ગયા જ નથી, અને અડી સમુદ્રના કાંઠા પર જ છીએ ત્યા તે આપણને આ સમુદે જ પ્રસન્ન થઈને એક કરોડ ટેકો આપી દીધા, અને હવે વળી આગળ જે મેલે તે ખરું ? એમ કહી તે સર્વ દ્રવ્ય સુમિત્રને આપ્યું, એટલું • દ્રવ્ય મળવાથી પણ અસંતુષ્ટ એ તે સુમિત્ર ગુણધરને કહેવા લાગ્યો કે હું મિત્ર ! આ - કરોડ ટકા જે મળ્યા છે, તેનો માલ લઈને આપણે ચિનબંદર જઈવેચીએ તે ત્યાં બમણે
લાભ થશે? તે સાંભળી ગુણધરે વિચાર્યું જે અહો ! આટલા દ્રવ્યથી પણ આ સુમિત્રની તૃષ્ણ પૂર્ણ થઈ નડી. માટે મારે આ સુમિત્રને તેની ઈચ્છાથી પણ અધિક દ્રવ્યની પ્રાપ્તિ
Page #237
--------------------------------------------------------------------------
________________
ર૭.
કરી આપવી? એમ વિચારી તે દ્રવ્યનાં, ચીન દરમાં વેચવા ચોગ્ય કરિયાણા લઈ વહાણું ભરી, બન્ને જણ વહાણમાં બેસીને ચાલ્યા. તે અનુક્રમે ચીનદીપમાં આવ્યા, ત્યાં પણ તેને તે કરિયાણાં વેચ્યાથી ઘણોજ લાભ થયે, ત્યારે તે દ્રવ્યનાં વળી કરિયાણાં લઈ પાછા તાપ્રવિપ્તિ નગરી તરફ ચાલ્યા, અને ઘણજ સમુદ્ર ઉલ્લંઘન કર્યો. હવે ચાલતા ચાલતા તે દુષ્ટ એવા સુમિત્રે વિચાર્યું જે અહિ ! આ ગુણધરે માલ ઘણેજ ખરીદેલે છે, તે માલતથા તામલિપ્તિ નગરીમા જીર્ણશેઠને ત્યાં મૂકેલી રસતુ બિકા છે, એ સર્વ મને નિશ્ચિત રીતે તે કયારે મલે? કે જ્યારે આ ગુણધર, રાતમાં લધુ કરવા ઉઠે, ત્યારે તેને સમુદ્રમાં ફેકી દઈ મારી નાખ્યું ત્યારે મલે? એમ વિચાર કરી તે સુમિત્ર વહાણમા રાતે જાગતેજ સૂતે, અને જ્યારે મધ્યરાત્રિ થઈ ત્યારે તે ગુણધર લઘુ કરવા ઉઠશે. અને જ્યાં તેને લઘુ કરવા ઉઠ જાણે ત્યાં તો તે સુમિત્ર, તરત નિદ્રામાથી ઉઠી તેને ધક્કો મારવા આવ્યું, તેવામાં તો તેને પિતાને જ પગ ખસી જવાથી તે સમુદ્રમાં પડી ગયું કારણ કે મેટું જે પાપ છે, તે તુરત ફલે છે. અને જગતમાં પણ કહેવત છે કે “જે ખેદે તે પડે અને જીવને કર્મને અનુસારેજ ફલ મલે છે, વળી જેવું કર્મ હોય છે, તેવી જ બુદ્ધિ પણ થાય છે. પરંતુ બુદ્ધિમાન પુરુષે અત્ય ત વિચારી કાર્ય કરવું. હવે તે સુમિત્ર રાતમાં પડી ગએ, તેની કેઈને ખબર પડી નહિં, અને જ્યારે પ્રભાત થઈ ત્યારે ગુણધર સુમિત્રને જોવા લાગ્યું, પરંતુ તે સુમિત્રને કયાંઈ દીઠે નહિ ત્યારે તેણે વહાણમાં બેઠેલા સહુ કેઈને પૂછ્યું કે, હે ભાઈઓ ! તમે કેઈએ મારા મિત્ર સુમિત્રને દીઠે છે? ત્યારે સહુ કેઈ બોલ્યા કે ના, અમને ખબર નથી. ત્યારે તે તે અત્યંત કલેશ પામી વિલાપ કરવા લાગે, કે અરે ! આ મારા પ્રિય મિત્રને નાશ કેણે ' કર્યો ! અરે આવુ મેટુ પાપ કેણે કર્યું ! અરે તેને નાશ તે કેમ થયે ! અરે આવા પ્રાણવલ્લભ મિત્રને સંગમ કરાવી પાછે તેને વિરડ કરાવનાર વિધિને પણ ધિક્કાર હશે. એ મારા સુમિત્ર મિત્ર વિના ઘેર જઈ સગાઓને હું શુ મુખ દેખાડીશ ! માટે હવે તે મિત્ર વિના ઘેર જઈ સહુ કેઈને મુખ દેખાડવું, તેથી આ સમુદ્રમા પડી મરવું જ સારું છે ! એમ વિલાપ કરી જ્યાં તે ગુણધર, સમુદ્રમાં પડવા તત્પર થશે, ત્યાં તો તેને અનુચરોએ તેને પકડી રાખીને કહ્યું, કે હે શ્રેષ્ઠિન ! આ સંસારને વિષે જેને સંગ થાય છે, તેને વિગ પણ થાય છે, અને જેને વિયેગ થાય છે, તેને પાછો સંગ પણ થાય છે. તે કમીન પડેલા પ્રાણીને સચેગ તથા વિગ થયા વિના રહેતેજ નથી, તે માટે મિત્રના વિગ થવાથી ધીર પુરુષે જે છે, તે અગ્નિમાં પડીને કે સમુદ્ર જલમાં પડી મરણ પામતાં નથી. કારણ કે જે જીવતે નર હોય છે, તે હજારો સુખને પામે છે. અને હે ભાઈ ' મિત્રવિને દુઃખથી કદાચિન કેઈ પુરુષ મરણ પામે, તો તેને મરણતે તે મિત્ર મલે છે શુ ? ના મલતો જ નથી. અને જે તે જીવતા હોય છે, તે દૈવગે કદાચિત્ તેને તે મિત્ર મલે પણ છે માટે હું શ્રેષ્ઠિન તે સોગને અને વિયેગને દેવાધીન
Page #238
--------------------------------------------------------------------------
________________
માની મરવું નહિં. આવાં તે પિતાના અનુચરોના વચન સાંભળી બોધ પામેલે ગુણધર, પિતાના મિત્રના ગુણગણનું મનમાં સમરણ કરતો કરતો તામલિપ્તિ નગરીમાં આવ્યું, ત્યાં સર્વ માલ કાઠા પર ઉતરી તે સુમિત્રને સમુદ્રના સર્વ કાઠા પર તપાસ કરાવી, પરંતુ તેનું શબ પણ મળ્યું નહી. ત્યારે ખેદ પામેલા તે ગુણધર, સર્વ કરિયાણા વેચી નાંખી થોડાંક માણસને સાથે લઈ ત્યાંથી પાછા વીરપુર નગરે આવે ત્યાં આવી જેને ત્યા રસની તુંબડી મૂકી હતી, તે જીર્ણશેઠને ઘણુ જ ધન આપી તે રસતુ બિકા લઈને અનુક્રમે પિતાના ધનપુર નામે નગરમાં આજે. અને ત્યાં માતા પિતાના ચરણમાં નમન કરી સ્વજન, મિત્ર, જ્ઞાતિ પ્રમુખને મળી અત્યંત સતેષ પામ્યા. હવે તે ગુણધર આ પ્રકારે સર્વ રીતે સુખી છે, પરંતુ પિતાના મિત્ર સુમિત્રનું મનમાં અહોનિશ ધ્યાનજ કર્યા કરે છે, તેથી તેને વનમાં કે મનુષ્યના સમાગમમા કે કઈ પણ કાર્યમાં કિંચિત્માત્ર ચેનજ પડતું નથી તે ગુણધર એક દિવસ પિતાના ઉદ્યાનમાં ગયે, ત્યાં કેઈ એક સુધર્માનામે મુનિ બેઠા હતા, ત્યારે તેમની પાસે જઈનમન કરી ત્યાં ઉપદેશના શ્રવણ માટે બેઠે. ત્યારે તે ગુણધરને જોઈને મુનિએ જ્ઞાનથી જાણ્યું કે આ ગુણધર, દુષ્ય એવા સુમિત્રના વિરહનું દુખ કર્યા કરે છે ? એમ જાણે તે ગુણધરને કહ્યું કે હે સૌમ્ય | મેહુમૂઢ થઈને તું દુષ્ટ એવા સુમિત્રને તું શા માટે પરિતાપ કરે છે? તને આ શેક કરતે જોઈને મને તે એમ લાગે છે, કે તું સુમિત્રના અને કુમિત્રના ગુણને જાણતો જ નથી? હે ગુણધર ! તારે ખરો મિત્ર તો જે તારે પલપતિ મળ્યો હતો તેજ છે. કારણ કે જેણે તારું તેવા ભયંકર વનમાં રક્ષણ કર્યું ? તથા વળી રસતુ બિકા પણ આપી. અને હાલ જેને તું અહોનિશ શેક કરે છે, તે સુમિત્ર તે મહાદુષ્ટ હતો, જેણે તારો વનમાં ત્યાગ કર્યો, તથા તારા માલને ધણી થયે અને તે માલ પણ વનમાં મલી ગયે, ત્યારે તે પાછો તને મળી કપટથી સમજાવી સમુદ્રરસ્તે લઈ તેણે તારી પાસે વેપાર કરાવ્યું. વળી તે દ્રવ્યને તથા રસતુંબિકા માલિક થવા માટે તને સમુદ્રમાં નાખવા તૈયાર થયે, ત્યાં પિતાને પાપે પિતેજ પગ ખશી જવાથી સમુદ્રમાં પડી ગયે. આવી રીતે દુષ્ટના સંગથી તુ ઘણેજ દુખી થયો છે તે પણ તે દુષ્ટમિત્રને શોક કરે છે? તે વાકય સાભળી ગુણધર બે કે મહારાજ ! હું તે તેની પર ઘણી જ 'પ્રીતિ રાખતું હતું, તે છતા પણ મારી સાથે વૈરી સમાન કેમ વર્તતે હતે? તેને અને 'મારે કોઈ પૂર્વજન્મને વૈરભાવ હશે? તે સાભળી મુનિવરે તેના પૂર્વજન્મનો સર્વવ્યતિકર કર્યો, તેમાં કહ્યું કે જિનપ્રિય શ્રાવકનો અવતાર તું છે અને મેહનને અવતાર એ થશે હતું, અને તે મેહન કપટથી ધર્મ પાલતા હતા, અને તેને અવતાર સુમિત્ર હેવાથી દુ ખી થયો, અને જિનપ્રિય ધર્મિષ્ઠ હતું, અને તેને અવતાર તુ હોવાથી સુખી થયો છે. અને પૂર્વ જન્મમાં તારી સાથે તેને વૈર હોવાથી તે આ જન્મમાં પણ તારે મિત્ર થઈ તને ખરાબ કરવા ઈચ્છતા હતા, અને તુ ધર્મિષ્ઠ તથા સમભાવવાળે હોવાથી તેનું તું સારુ કરવા ઈચ્છતા હતા અને પૂર્વભવે તને ધર્મ સહાય હોવાથી આભવમાં સર્વ સંપત્તિ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૯
4
તથા માન સ્વતઃ પ્રાપ્ત થયુ છે અને તે પૂર્વભવે ધર્મેદ્વેષી હેાત્રાથી જન્મ જન્મને વિષે ઘણાજ દુખી થશે મેહને જૈન ધર્મની, સાધુએની ઘણી નિદા કરી તેથી તેને તેવા કિલષ્ઠ કર્માંના ઉદયથી મિથ્યાત્વ બધાણુ. તે ભવાવમા નરકતિય "ચના વિષે ભમ્યાજ કરશે, અને તે કદાચિત્ નરન્જન્મને પ્રાપ્ત થશે, તે પણ દુ:ખ, દારિદ્ર, રેગ, શેક, તેને ભેળવશે, પરતુ તેના દુ.ખાના પાર આવશે નહિં. આવા વચન મુનિના સાંભળી ગુણધર એલ્ય કે હે ભગવન્ ! તે સુમિત્ર હાલ વારિધિને વિષે પડી મરણ પામી કયા અવતા હશે ? ત્યારે ગુરુ ખેલ્યા કે હે ગુણુધર ! સમુદ્રમા પડેલા એવા તે સુમિત્ર, જલના કદ્દોથી ઘસડાતે થકે મરણુ પામીને સાંકેતપુરમાં એક દરિદ્રી બ્રાહ્મણને ઘેર દુ ́તાનામે બ્રાહ્મણીના ઉરના વિષે જન્મી ઘણેા કાલ ભટકી કેશવ રૂપે માટે થયે, મહામુનિની કૃપાથી પેાતાના માતા પિતાની આજ્ઞા લઈને તે મહામુનિના ચરણને વિષે શ્રામણ્યને સ્વીકાર્યું જૈનસિદ્ધાત સારી રીતે જાણી અને શુદ્ધ રીતે ચારિત્રને ધારશુ કરનાર એવે! તે ગુણુધર ગુરુપાદના પ્રસાદથકી મનેહર એવા સૂરિષદને પ્રાપ્ત થયેા. એમ કહીને તે પુરુષાત્તમ રાજાને કહે છે, કે હે પુરુષાત્તમરાજા ! જે મે વીરાંગઢરાજા કહ્યો, તે હાલ તુ પુરુષોત્તમ રાજા થયેલે છે. તે પૂર્વભવમાં સાધુના અત્ય ંત વાઘૃત્યથી થયેલા પુણ્યના સુખાને શુ દેવલેકને વિષે લેાગળ્યુ છે, અને પાછાં શેષ રહેલાં પુણ્યના સુખાને, આ જન્મમા રાજ્યસુખથી ભેગવે છે. માટે પૂર્વ જન્મની - જેમ ચારિત્રને અગીકાર કર.
હાલ
ܓ
હું પુરાષત્તમ I તારા પૂછવાથી મેં તને જેના સંગથી આ કપિજલ પુરાર્હુિત નાસ્તિક થઈ ગયા છે, તે રીતે તેના મામા અંધ એવા કેશવના પૂર્વજન્મના સર્વ વ્યતિકર કહી બતાબ્યા, થા તે પ્રસંગે તારા અને મારા પણ પૂર્વજન્મની વાત કહી ખતાવી. આ પ્રકારના મુનિના વચન સાંભળી ઉત્પન્ન થયું છે જાતિસ્મરણ જ્ઞાન જેને એવા તે સાકેતપુરપતિ પુરુષાત્તમ રાજા મુનિને નમન કરી કહેવા લાગ્યું કે, હે ભગવન્ ! આ આપનાં ઉપદેશથી હું અત્યં ત સ તેષ પામ્ય છુ તેથી આપની પાસે વિનંતી કરી માગું છુ, કે મારા રાજ્યના ત્યાગ કરી આપની પાસે દીક્ષા લેવા ઇચ્છું છુ, તેથી મને દીક્ષા આપેા. આમ જ્યાં કહે, છે. ત્યાં તે ત્યા બેઠેલા કપિજલ પુરેડુિતને પણ તે ગુરુવયના ઉપદેશથી જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયુ, તેથી તે બેન્ચે કે હું મહુારાજ હાલ મે મારા દુયનું ફૂલ દીઠું, માટે હું ભગવન્! હવે મને દુખથી કાઢો, તે સાભળી પુરુષાત્તમ રાજા એલ્સે કે હૈ મુનીંદ્ર ! આ કપિજલ કહે છે, કે મે દુન્વયનુ' ફલ દીઠું', અને હવે મને દુખથી કાઢો. તે
'
હું મહારાજ ! એણે દુ યનું તે કેવુ ફૂલ દીઠું છે? તે કહેા. તે સાભળી મુનિ કહે છે કે હું રાજન્ ! સાભળ. આજ ગામમા આ જે હાલ કપિજલ છે, તે પૂર્વે શિવદેવ નામે શ્રાવક હતા, તે પ્રકૃતિએ પ્રશતસ્વભાવી, અને અણુવ્રત, સામાયિક, પૌષધ, તેને વિષે અત્યંત રુચિવાળા તથા બ્રહ્મચર્યવાન હતા, પરંતુ તેને આજ ગામમાં રહેનારા પૂર્વોક્ત
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૩૦
મેાડુનનેા સૉંગ હેાવાથી તે મેાહનની કરેલી માડુ જાળમાં ફસાઈ જઈ તે મેહનની જેમ જ યતિઓના નિક, સામાયિકને ન કરનાર, ગુરુવચન પર અવિશ્વાસી, સાધુવંદનમાં અનાદરી, તથા સાધુઓને અન્ન, પાન, વસ્ત્રને ન આપનાર, તે સાધુઓનાં વઆનૃત્ય પ્રમુખ કરવામાં અનાદરી, શ્રાવક ન છતાં શ્રાવકપણાના ડાળ ઘાલનાર, તથા કરેલા પાપની આલેાચનાને ન કરનાર, સાધુની આજ્ઞાના વિરાધક થયે તેથી તે શિવદેવ મરણ પામી, પ્રથમકિપ્પિષિચે દેવ થયેા. ત્યા પણ દુર્ભાગ્ય કદયથી તેને સમૃદ્ધિવાન એવા સત્ર દેવાએ પેાતાની ૫ક્તિથી બહાર કર્યો, તેથી તે ત્યા અપવિત્ર એવા સ્મશાનાર્દિકમાં ઘણા કાલ પરિભ્રમણ કરી ત્યાંથી ચ્યવી, ચપાનગરીને વિષે ચાડાત્ર થઈને અવતર્યાં ત્યા પણ ૫ંચદ્રિયપ્રાણીના નાશ કરવારૂપ પાપપુજે કરી પાછો ધૂમપ્રભાનામે પાચમી નરકભૂમિને વિષે નારકી થઈ અવતર્યાં. ત્યા પણ ઘણાંજ દુખા ભાગવીને પાછે આ ગામમાં આ કપિજલનામે પુરોહિત થઈ અવતરેલા છે. હવે આ પિંજલને પેાતાના મામા કેશવ સાથે પ્રીતિ થઇ, તથા તેના ઉપદેશ પણુ માન્ય, તેનુ છુ કાણુ ? તે કે આ કેશવના છત્ર જયારે માહન હતા, ત્યારે આ કપિંજલને જીવ શિવદેવ શ્રાવક હતા, તેને ત્યાં પણ તેમને પરસ્પર પ્રીતિ હતી. તથા તે શિવદેવ મેાડુનને ઉપદેશ માનતે હૅતે, અને હવે જ્યારે તે મેડુનના જીવ, કપિ જલના મામે કેશવ થયે, ત્યારે શિવદેવના જીવ આ કપિજલ પુરેાહિત થયેલા છે તે તે બન્નેને આ જન્મમા પણુ પૂર્વાભ્યાસથી પરસ્પર પ્રીતિ છે, તથા પૂર્વીની જેમ પેાતાના મામા કેશવના ઉપદેશ આ પિજલ માને છે અને તે શિવદેવ જે હતો, તે સરળસ્વભાવી હતો, વળી તે શિવદેવને જીવ હાલ કપિજલ થઈ અવતર્યું છે, તેથી જ હાલ આ કપિ જવુ પેાતાના જાતિસ્મરણ જ્ઞાનથી ખાધ પામેલે છે. એ કેશવ જે છે, તે પૂર્વે મેહનના ભવમાં ગુરુદ્રોહી હૈાવાથી તીવ્રાભિનિવેશ મિથ્યાત્વથી દુ“ખિત થયા થકા ભવા વને વિષે ઘણા કાલ ભટક્યા કરશે. વળી હે રાજન્ ! જે ગુરુના અવર્ણવાદ એલે, તે અર્હન્માને પામીને પણ ભવાવમા ડુખે છે, તે માટે વિવેકી જીવે ગુરુતત્વનુ આરાધન કરવુ’. કેમ કે,ગુરુ વિના આ ભવાબ્ધિના દુઃખાને પાર આવતા નથી. આ પ્રકારની દેશના સાંભળીને તે પુરુષોત્તમ રાાંએ પેાતાના પુરુષચંદ્ર નામે પુત્રને પોતાની રાજ્યગાદી પર બેસાડી કપિ જલ પુરેડુિતાદિક ની સાથે પરમપ્રમેાદે કરી પ્રવજ્યાને ગ્રહણ કરી. હવે તે કનકધ્વજ રાજા પશુ આ પ્રકારનું તે સત્તુ ચરિત્ર સાભળી તથા જેને વિસ્મય પામી હાથ ૉડી તે કહેવા લાગ્યું, કે હે.' ભગવન્ ! હું પણ મારા જય સુદર નામે લઘુ ,ખાધવને મારે રાજ્યભાર સોંપી આપનીજ પાસેથી સસાર સમુદ્ર તારવામા પેાત સમાન એવા ચારિત્રને સ્વીકારીશ ? સાંભળી મુનિ કહે છે, કે હે રાજન ! કેટિ દ્રવ્યના વેપાર કરનારને કેઈ દિવસ કાચના કટકા લેવાની ઈચ્છા થાય ? ના ન જ થાય. વળી રત્ન ભરણે થી ભરપૂર એવા ભાગ્યવાનને કેઇ દિવસ પિત્તલના અલકાર પહેરવાની ઇચ્છા થાય? ના નજ થાય ? તેમ શમમામ્રજ્યના અભિલાષી એવા પુરુષને આ રાજ્યની ઇચ્છા થાય ના નજ થાય
1
Page #241
--------------------------------------------------------------------------
________________
ર૩૧
આવા ગુરુનાં વચન સાંભળી તે કનકધ્વજ રાજા, પિતાને ગામ આવી સામંત, મંત્રી તેમની સમીપ, પિતાના નાનાભાઈ જય સુ દરનામે યુવરાજને કહેવા લાગ્યું કે હે વત્સ ! તું આ રાજ્યને ગ્રહણ કર, કારણ હવે મારી સંયમ લેવાની ઈચ્છા થઈ છે. તે સાંભળી જયસુંદરકુમાર બે કે હે મહારાજ ! આપને આવું બોલવું એગ્ય છે? વળી પિતાના અતરંગ મિત્રને તથા ભાઈને આ રાજ્યપ બંધીખાનામાં નાખીને આપ જેવા ઉત્તમ પુરુષને પલાયન થવું છે ? અને હે પ્રભુ ! સંસારના રુપને જાણી ગુરુના વચનામૃત તત્ત્વને પીને વિષતુલ્ય એવા વિષને વિષે આપની પેઠે મારુ પણ મને આનંદ પામતુ નથી છે ઝબધો ! ઝાઝું શું કહું છું પરંતુ સ્વહિતૈષી એ હુ પણ આપની સાથેજ દીક્ષાને ઘડણ કરીશ, આ પ્રકાર જયસુ દરકુમારને પણ દીક્ષા ગ્રહણને નિશ્ચય સાંભળીને તે કનકધ્વજ રાજાએ રાજ્યલક્ષણલક્ષિતાંગ એવા પિતાના કનકકેતુનામે કુમારને તુરત રાજ્યગાદી પર બેસાડો પછી કનકધવજ તથા જયસુંદર એ બને ભાઈ મા ત્રી, સામંત, મંડલેશ્વર વગેરેની સાથે જ્યાં ગુરુ બેઠા છે, ત્યા વનમાં છે, ત્યાં વનમાં જઈ ગુરુને પ્રણામ કરીને દીક્ષા લીધી. ત્યારે કનકકેતુ રાજા, પિતાની ઈચ્છા પ્રમાણે દીક્ષામહોત્સવ કરી તેઓના ચરણારવિદતુ વદન કરી પિતાના અને કાકાનાં વિરહદુખથી દુખિત થયો થકે ઘેર આવે.
- હવે તે કનકધ્વજ તથા જયસુદર એ બને મુનીશ્વર, નિર્મળચારિત્રને પાળનાર, તથા પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તેને ધારણ કરનાર, જ્ઞાન અને ચારિત્ર તેના આરાધક થયા તે મુનિરાજે સિદ્ધાંતરૂપ અમૃતના પાન કરનાર, તીવ્રતાપથી કરી પાપનો નાશ કરનાર, નિર્દોષ આહારને ભજન કરનાર, ગુરુપદની ભક્તિ કરનાર, ત્રણ ગુપ્તિએ કરી ગુપ્તા, શુદ્રયતિપણને પ્રાપ્ત થયેલા જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણ રત્નને પાલન કરવામાં સાવધાન, છદ્રિએ, મહારાજાને જય કરવા તત્પર, દેવેને પણ અભિવાદનીઅ, તથા મુનિઓને પણું પૂજન કરવા યોગ્ય એવા બન્ને વષિઓ, શીતકાળને વિષે - વનમા તથા પર્વતની ગુફાઓમાં અશન તથા વસ્ત્ર તેને ત્યાગ કરી રહે છે. અને શ્રીમકાળને વિષે ભયંકર એવા સૂર્યના તાપથી તપેલા પાષણ પણ બેસી પિતાની કાયાને તપાવે છે તથા વર્ષાકાળને વિષે કૂર્મની પેઠે પિતાના હસ્ત પારાદિકને ગોપીને પર્વતની ગુફા પ્રમુખમાં પ્રવેશ કરીને રહે છે. આ પ્રકારે પરિસહ સહન કરવામા વીર, અને મેરુપર્વતથી પણ ધીર, સૂર્યના કાંતિ સમાન છે કાંતિ જેની એને સમુદ્રથી પણ ગંભીર, શુદ્ધ એવા જ્ઞાને કરી ભાસ્કર સમાન તે બને મુનિઓ, ચારિત્ર પાણી અનશનવ્રત અંગીકાર કરી, સમાધિમરણથી મરણ પામીને જેમાં અનુત્તર સુખ ભેગવાય છે, અને અતિ ઉત્તમ એવા વિજય વિમાનને વિષે બત્રીશ સાગરોપમના આયુષ્ય અઢારમા ભવે અહમિં દેવપણે મિત્ર થઈને અવતર્યા અહીં શંખરાજા અને કલાવતીના ભવથી માંડીને પૃથ્વીચક્ર અને ગુણુ સાગરના અઢારભવ સંપૂર્ણ થયા.
Page #242
--------------------------------------------------------------------------
________________
(દસમે સગ) દશમસર્ગશ્ય બાલાવબોધ: પ્રારભૂતે - ' અર્થ - ઉત્તમ એવા પુણ્યરૂપ પીયુષને જતી તથા ચારચરણને ધારણકરનાર જાણે કામધેનુજ હેય નહિં? એવી જે અરિહ ત ભગવાનની વાણીરૂપ ગાય, તે નિરંતર જયવંતી વ. જેમ કામધેનુને ચાર ચરણ છે, તેમ અરિહંત ભગવાનની વાણું રૂપ ગાથાને પણ ચાર ચરણ છે, અહી ગ્રંથકાર કહે છે, કે કનકેશ્વજ રાજા, વિજયવિમાનમાં અઢારમાંભવે અહમિંદ્ર થયે, અને ત્યાંથી રવીને કયાં અવતર્યો? હવે સંપત્તિઓથી સ્થળ સ્થળને વિષે સુશોભિત છે ઉદેશે જેના અને સર્વ કલેશ વર્જિત, એ એક અભંગ નામે દેશ છે. જેમાં ઘરે છે તે મેટા ગામ જેવાં છે અને ગામ છે તે નગરસમાન છે, અને નગર છે, તે સુરપુર સમાન છે, તે દેશમાં રિપુ એવા રાજાઓ પણ જે કંપાયમાન ન થાય, અને લક્ષાવિધિ દ્રવ્યવાન, બુદ્ધિમાન અને વિવેકવાન એવા જનેએ જેમાં નિવાસ કર્યો છે એવી ચંપાપુરી નામે નગર છે. તે નગરમાં જય એવા નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાની વિકસિતકમલ સમાન લોચનવાળી, સુધાસમાન વચન બેલનારી, અને સુવર્ણસદશ દેહવાલી એવી પ્રિયમતી નામે પટ્ટરાણું છે. તેવી મનહર સ્ત્રીની સાથે ભેગ ભેગવતા તે રાજાને એક લાખ વર્ષ શણુદ્ધ સમાન ચાલ્યાં ગયાં. - હવે વિજયવિમાનમાં અહનિંદ્ર થયેલે એ તે કનકધ્વજ રાજાને જીવ ત્યાથી ઍવી પૂર્વોક્ત પ્રિયમતી નામે પરાણીના ઉદરને વિષે આવ્યો. જ્યારે તે ગર્ભમા આવે, ત્યારે રાણુને એક સ્વપ્ન આવ્યું. તે સ્વપ્નમાં તેણે શું દીઠું ? તે કે જાણે પતે રાજાના સિહાસન પર બેઠી હોય, અને પિતાને જ પિતાના સ્વામી જય રાજાએ જાણે મણિજડિત મુકુટ પહે' હોય તેમ દીઠું. ત્યાં તે પ્રભાતકાલ થવાથી પ્રતિદિનના રીવાજ પ્રમાણે માગધ કલેકેએ ઓવી, મનહર શબ્દથી માંગલ્ય કરવા માંડયું તે સાભળી અત્યંત પ્રમોદ પામેલી રાણ, શધ્યાથી ઉઠીને પિતાના સ્વામી પાસે આવી. અને તે સ્વપ્નની વાત કહી આપી. તે સાંભળી રાજાએ કહ્યું કે હે પ્રિયે ! આ સ્વપ્નથી તમામ પૃથિવીને વિષે પ્રસિદ્ધ અને રાજાધિરાજે એવા નામને ધારણ કરનારે, મનેશ એક પુત્ર પ્રગટ થશે એમ કહીને પછી કે તે દિવસે રાજાએ પિતાની રાજસભામાં આવી વિદ્વાન એવા સ્વપ્ન પાઠકને બોલાવ્યા. અને - તેનું પૂજન કરીને તેને સ્વપ્નની વાત પૂછી ત્યારે તે સ્વપ્ન પાઠકે એ પણ જે, સ્વનિફર રાજાએ કહ્યું હતું, તેજ કહ્યું તે સાભળીને રાણી અત્યંત પ્રસન્ન થઈ, અને પ્રશસ્ત એવા પિતાના ગર્ભનું સંરક્ષણ કરવા લાગી. હવે તે ગર્ભ જ્યારે પાચ માસને થયે, ત્યારે તે ગર્ભના પ્રભાવથી પ્રિયમતી રાણીને સત્યના તથા યતિના પૂજનના દેહુદ ઉત્પન્ન થયા. એટલે તે રાણના મનમાં એવી ઈચ્છા થઈ કે હુ ચૈત્યમાં જઈ જાણે પ્રતિમાનું પૂજન કરું, ધર્મની પ્રભાવના કરું, સુપાત્રને દાન આપુ, સ્વામિવાત્સલ કરુ ? પછી તે દેહદની
Page #243
--------------------------------------------------------------------------
________________
ર૩૩ વાત રાજાને કહી, રાજાએ રાણીના પૂર્વોક્ત સર્વ દેહુદો અતિ હર્ષથી વિશેષે કરી પૂર્ણ કર્યા. સમય જતાં ગ્રીષ્મકાલ આવ્યા. જેવું ઈદ્રિઓનું સુખ બીજી ઋતુમાં આવે છે, તેવું આ ગ્રીષ્મ ઋતુમાં આવતું નથી. વળી તે ગ્રીષ્મકાલ ખલજનની જેમ ઘણા જન સાથે વૈર વસાવનાર છે. એટલે જેમ ખલજન છે, તે પિતાને ખરાબ આચરણથી તથા કટુવાક્યથી સહુ કેઈને વેરી થાય છે, તેમ આ ગ્રીષ્મકાલ પણ પિતાના સખત તાપથી સકેઈ જનને વૈરી જેવો લાગે છે. વળી તે ગ્રીષ્મ કાલમાં મિત્રે પણ પિતાનુ મિથ્ય મૂકી દીધું છે. એટલે સર્વજગતને મિત્ર એ જે સૂર્ય તેણે પિતાનું યથાયોગ્ય તપવારુપ મિત્રપણુ મૂકી દઈ જગત પર ઉગ્ર તાપ નાંખવા માંડ્યું, વળી ચીમકાલે સૂર્યનું પણ અપમાન કરાયું છે ? એટલે ગ્રીષ્મકાલમાં આકરા તાપ પડવાથી તે સૂર્યતાપના પ્રતિસ્પર્ધિ એવા જે શતદ્રવ્યો, તેને લેકે ઉપભેગો કરે છે. અર્થાત્ સૂર્યનાં પ્રતિધિ એવા જે શીતલ દ્રવ્ય, તેનું લેકે માન કરે છે, તેથી તે સૂર્યનું અપમાન થયું. હવે આ પ્રકારનાં ભયંકર એવા ગ્રીમકાલને વિષે પ્રિયમતી પટ્ટરાણીથી યુક્ત એ તે જ્યરાજા, મને ડરવૃક્ષોની શોભા જે વનને વિષે છે ત્યાં ગયો. તે વનમાં એક વાપિકાને કેસર, કપૂર, અગરચંદન, કસ્તુરી, તેમના રજપુંજે કરી પીળા તથા સુગંધિત એવા જે જલ, તેણે યુક્ત કરી. પછી તે વાપિકામાં તે સ્ત્રી પુરુષ પડી તેના જલથી ઘણીવાર સુધી પરસ્પર જલક્રીડા કરી. અને તેથી તે બન્ને જણ શ્રમિત થઈ ગયાં. તરંનતર તે જય રાજા ત્યાંથી જરા દૂર એક દ્રાક્ષમંડપ હતો, ત્યાં જઈ બેઠે. અને પ્રિયમતી રાણું તો ત્યા નિકટના વૃક્ષની નીચે જ બેડી. હવે વીણા વગાડવામાં શ્રેષ્ઠ એવા જય રાજાએ હાથમાં વીણા ધારણ કરીહ કિન્નરથી પણ ન ગાઈ શકાય તેવા ગીતગાન કરવાનો પ્રારંભ કરી ગાવા માંડયુ. તેવામાં તે રાજાના ગુણોથી, સ્વરૂપથી અને વીણાના નાદથી, તે વનની જે વનદેવી હતી, તે મેહિત થઈ ગઈ તેથી તે રાજાના સગમને ઈચ્છવા લાગી, પછી કામાગ્નિથી તપ્ત થઈ એવી તે વનદેવી, પ્રિયમતી રાણુનું દાસીનું રૂપ ધારણ કરી જ્યાં તે રાણી બેઠેલી છે, ત્યા આવી હાથ જોડી કહેવા લાગી કે બાઈસાહેબ ! આપના પતિ મહારાજાએ મારી સાથે કહેવરાવ્યું છે, કે રાણુને કહો જે અહીં આવ્યા ઘણી વાર થઈ છે, માટે ઘેર જાય? તે વાક્ય સાભળી રાણું તુરત પોતે ઘર તરફ ચાલી ગઈ તદનંતર તે વનદેવી, મનહરવસ્ત્રાભૂષિત એવી કામિનીનું રૂપ ધારણ કરી તે જય રાજા પાસે આવી હાવ, ભાવ, કટાક્ષ કરીને તે જય રાજાને કહેવા લાગી કે હે રાજન ! આપના ગુણ, રૂપ અને રાગ તેણે કરી હું મેહિત થઈ ગઈ છુ, મ ટે મને ગતિસુખ આપી શાંત કરો. વળી અહીં કેઈ છે પણ નહિ
તે વચન સાંભળી કોપાયમાન થઈ બ્રહ્મચર્ય વ્રત ભગના ભયથી તેની ના કહીને કહ્યું કે હે કુલટે ' તુ જલદી મારાથી દૂર થા. નહિં તે અધર્મદ્રષિત એવી તું મારા ફોધરૂપ અનલને વિષે પતંગની જેમ બળી જઈશ અને તે ધારેલે એવો અધર્મ છે
Page #244
--------------------------------------------------------------------------
________________
ર૪
મારા દેશમાં થતો હોય તો હું તે અધર્મ કેઈ કાળે થવા જ દઉં નહિ. વળી તારી જેમ કઈ પુરુષને મેં જે અધર્મ કરતો જે હોય, તે તેને હું નારાજ કર્યું. અને વળી તારે પણ હું નાશ જ કરત, પરંતુ તું સ્ત્રી છે, માટે લાચાર છું. કારણ કે શાસ્ત્રમાં વાકય છે કે અવધ્યા સ્ત્રી ” વળી છે ઑરિણિ? વિશ્વમેડરકરણશીલ એવા આ જે રવિ, તે શું કઈ દિવસ પિતાનાં ઉજજવલકિરણોથી અધારું કરે? ના નજ કરે, તેમ દાની, માની, ધની, ધીર, વીર, કીર્તિમાન્ એ માણસ, કઈ દિવસ પરસ્ત્રીમાં આસક્ત થાય? ના નજ થાય. આવાં વચન સાંભળ્યા છે પણ તે સ્ત્રી, રાજાને કહેવા લાગી કે હે વિભે! મને તમે પરસ્ત્રી ન જાણુ હુ તો નિર તર તમારા ગુણમાં અને રૂપમાં રક્ત એવી વનદેવી છું. માટે મરાગ્નિથી તાપ પામેલી એવી જે હું, તે મને તમારા સંગમરૂપ અમૃતથી સિંચન કરે. અને હે નાથ ! તમે મારા જેવી પ્રાર્થનાના ભંગમાં ભીરુ છે, તથા વળી કારુણ્યના ભંડાર છે. માટે મારે ત્યાગ ન કરી, મારું સેવન કરો. આ પ્રકારનું તે વનદેવીનું વચન સાભળી જયરાજા કોપાયમાન થઈ ફૂર વચનથી કહેવા લાગ્યો કે હે દુષ્ટ ! હે નિર્લજ પાપિણ ! તું આવા કુકર્માચરણ કરવાની ઈચ્છાથી ઉત્તમ એવા દેવપણને વગોવે છે? હે પુંલિ ! તારી સાથે હું બોલનાર નથી. અને હવે તે જેમ બને તેમ તું મારી નજરેથી દૂરજ થા. કારણ કે હું તારા જેવી પાપિનું મુખ જેવાને ઈચ્છતે નથી? આવા તિરસ્કારના વચન સાંભળી તે દેવી, તરત અંતર્ધાન થઈ ગઈ. અને પછી તે વિચારવા લાગી કે કઈ પણ રીતે કપટ કરીને મારે આ રાજા સાથે રતિસુખ તે લેવું જ? એમ વિચારીને કામાતુર એવી તે સ્ત્રી, છલ કરવાને અવકાશ જોયા કરે છે તે સમયમાં જયરાજા વિસ્મય પામી તે વાત, પિોતાની સ્ત્રીને કહેવા માટે યા વૃક્ષની નીચે પિતાની સ્ત્રી બેઠી હતી ત્યાં ગયા. અને ત્યાં જઈ જોવે, ત્યાં તો તે રાણીને દીઠી નહિ ત્યારે તેણે વિચાર કર્યો કે અહીં રાણું નથી, પરંતુ તે ઘેર ગઈ હશે? એમ જાણે પોતે પણ ઘેર ગયે. તે સમયમાં અવકાશ જોઈને તે વ્યંતરીએ સગર્ભા એવી પ્રિયમતી રાણી
જ્યાં ઘરમાં બેઠી હતી ત્યાંથી તેને ઉપાડીને પૂર્વ દિશામાં ઘણેજ દૂર એક ઉજજડ વનમાં નાંખી દીધી, અને પોતે પાછું રાણીનું રૂપ ગ્રહણ કર્યું. અને દાસીને કહ્યું કે હે દાસી ! મૂહારાજને જઈને કહે, કે આપને રાણું સાહેબ બોલાવે છે તે સાભળી તે દાસી જે હતી તે તત્કાલ રાજા પાસે આવી વિનતી કરી કહેવા લાગી કે મહારાજ ! આપને રાણી સાહેબ બેલાવે છે? તે સાંભળી રાજા બોલ્યો કે હું પણ આવવાનો વિચારજ કરતા હતા, માટે જ હું આવું છું એમ કહીને તે જ્યરાજા અંતપુરમાં આવ્યું, ત્યાં તે તે વ્યંતરી સામી આવી, લજજા રહિત થઈ વેશ્યાની જેમ વિચિત્ર એવા આલિંગનાદિક ઉપચાર કરવા લાગી. તે જોઈને રાજાએ વિચાર કર્યો કે અરે ! આ દેખવામા તે ગણું જેવી લાગે છે, પરંતુ આચરણથી રાણું નથી કારણ કે જે રાણું હોય, તે આમ બેથા ચાલ્યા વિના સર્વનો સમક્ષ નિર્લજજાપણું કરે નહિ. માટે મને લાગે છે કે રાશીનું રૂપ ધારણ કરી અહી
Page #245
--------------------------------------------------------------------------
________________
ર૩પ આવી બેસનાર તે વ્યંતરી છે. એમ જાણ ક્રોધાયમાન થઈ, તેની પર એક મુષ્ટિને પ્રહાર કર્યો, તથા તેના કેશ પકડી, ઢરડી, ઘણું ગાલે દઈ, ધકકો મારી, ઘરમાંથી કાઢી મૂકી ત્યારે તે વ્યં તરી પણ ભયભીત થઈ, તુરત જાણે ચિત્રામણની પૂતળી હોય નહિં? તેમ થઈ ગઈ પછી નિરાશ થઈને તે અ તર્ધાન થઈ ગઈ. તદનંતર જયરાજાએ વિચાર કર્યો કે આ વ્યંતરી મારામાં અતિ આસક્ત થવાથી મારી પછવાડેજ પડી છે, તે એક ક્ષણવારમાં કાંઈક ન સમજાય તેવુ છલ કરી મારા અમૂલ્ય એવા બ્રહ્મચર્યવ્રતને ભંગ કરી નાખશે. માટે હવે મારે તેને ખૂબ વિચાર રાખો ? એમ વિચારવા લાગ્યું કે અરે ! એ તે ઠીક, પણ મને અહીં આવ્યું જાણે છે, તે છતા રાણીને ઘરમાંથી બહાર આવતાં વિલંબ કેમ લાગ્યું હશે ? ચાલ હું તેની તપાસ કરુ એમ વિચારી અંર્તગૃહમાં જઈ તપાસ કરી, ત્યા તે રાણીને દીઠી નહી. ત્યારે સંસભ્રમ થઈ તત્રત્ય સર્વ પરિવારને પૂછવા લાગ્યું કે હું લોકે રાણી ક્યા છે ? ત્યારે ત્યાં રહેલાં કઈ પણ માણસને રાણીના જવાની ખબર ન હોવાથી તેઓએ કઈ પણ ઉત્તર આપે નહિં. ત્યારે રાજાએ જાણ્યું જે અરે ! જરૂર મારી પછવાડે પડેલી તે વ્યંતરીએ રાણીનું હરણ કર્યું છે? એમ નિશ્ચય રીતે જાણીને તેની શેધ કરવા ચોતરફ કેટલાક માણસને મેકલ્યા. તે માણસેએ આડી અવળી શેધ કરાવી. પરંતુ તેઓને રાણીને કયાં પણ પત્તો મળે નહીં. ત્યારે નિરાશ થઈ તે શેલેકે, જય રાજાને વિનંતિ કરી કહેવા લાગ્યા કે મહારાજ ! અમે એ તે રાણીસાહેબની ઘણું જ શોધ કરી પરંતુ તેમને કયા પણ પત્તો મળે નહિં આવી વજપાસમાન વાક્ય સાંભળી અત્યંત ખેદ પામી, વિચારવા લાગ્યું કે અહો ! જન્મ, મરણ, જરા, મૃત્યુ, રેગ, શેક, સગ, વિયેગ, તેણે કરી દ્રષિત તથા કપાય અને વિષય, તેણે કરી વ્યાસ એવા આ સંસારને વાર વાર ધિકાર હેજે અરે ! જે સંસારમાં એક ક્ષણમાં મુંબ દેખાય છે, અને પાછુ બીજી ક્ષણમાં દુ ખ દેખાય છે. માટે ઈદ્રાલ જેવા 'સ સારમાં શુ સુખ છે ? વળી જે સંસારમાં રહેલા જીવને કેઈ એક પ્રાણવલ્લભ એવા પદાર્થોનો વિયોગ, એકક્ષણ વાર પણ સહન થતું નથી, તો તેવા પ્રાણવલ્લભ પદાર્થ વિના આયુષ્ય પસાર કરવું પડે છે ? વળી જે સંસારમાં માતા, પિતા, પુત્ર, કલત્ર સંપત્તિ પ્રમુખનું સુખ જીવને મળે છે, તે તે સુખને દેવ એક નિમિષમાત્રમાં નાશ કરી નાંખે છે? માટે તેવા દેવને પણ વાર વાર ધિક્કાર જે અરે ! તે દંવે પ્રાણથી દલ્લભ એવી મારી પ્રિયાનો મને પણ વિચાર કરાવવારૂપ દુ ખ દીધુ છે. છે? અરે ! બીજુ તો ઠીક, પણ સગર્ભા એવી તે પ્રાણપ્રિયા કોઈ ઠેકાણે આવતી હશે ? હા ! જે જીવતી હશે, તે હું જાણે કે તે કેવળ તેના ગર્ભને જ મહિમા છે અહો ! તે પ્રિયાનું જે દિવસે મને મુખ દેખાશે, તે દિવસ મને અમૃત સમાન મીઠે લાગશે ? દિવસ તે શ ' પણ તે ઘડી પણ મને અમૃતથી પણ મીઠી લાગશે? એમ અત્યંત મનમા ખેદ કરતાં તે રાજોએ ભેજનું પ્રમુખ શરીર સ્થિતિસાધનને સાવ ત્યાગ કરી દી. (યારે નિમિત્ત શાસ્ત્રના
Page #246
--------------------------------------------------------------------------
________________
ર૩૬ ભણેલા એવા તેના મિત્રી વિગેરેએ કહ્યું કે મહારાજ ! આપ કલેશ ના કરો. આપની રાણી કઈ પણ ઠેકાણે કુશલ છે, અને તેને પુત્ર પણ પ્રસવશે? એમ અમને નિમિત્ત શાસ્ત્રના રોગથી જાણીએ છે. આવા વચન સાંભળી રાજાને જરા શાંતિ થઈ ત્યારે તેણે વિચાર કર્યો કે કદાચિત મા ! ભાગ્યોદયથી જે મને પાછી સ્ત્રી મળશે, તે પણ હું હવે આ દુ ખાવાસ એવા ગૃહાવાસમાં રહીશ નહીં? એ નિશ્ચય કરીને પછી દે સ્થિતિને માટે ભેજન વિગેરે કરવા લાગે
હવે તે વ્ય તરીયે હરણ કરી વિકટ વનમાં નાખી દીધેલી પ્રિયમતી રાણીનું શું થયું ? તે કહે છે કે તે ઉગ્રવનમાં નાખેલી રાણીને શેડી વાર પછી ભાન આવ્યું, ત્યારે ગભરાઈ ગઈ અને ચોતરફ જેવા લાગી અને જ્યા જુવે, ત્યા તે સર્વત્ર ઉજ્જડવન જ દીધુ. તે જોઈને ભયભીત થઈ થકી કહેવા લાગી કે અરે આ શું ! હું મારા મહેલમાં સુતી હતી, ત્યાંછી વળી અહીં કયાં આવી ' અરે આ તે શુ ઈન્દ્રજાલ હશે ! કે આ તે મને ભ્રમ થયા છે કે આ તે મને સ્વપ્ન આવ્યું છે ! અરે મનેર એ મારે મહેલ કયા ગચ અને જેમા જાજા હિંસક જ રહે છે, તેવું આ ભયંકર વન કયાથી આવ્યું ! અરે મને અહીં કેણે લાવ્યું હશે ! તે લાવનાર પણ કેમ દેખાતું નથી હા ! ! ! હવે કેમ કરૂ ' કયાં જાઉં ! કેને કહું ! હે સ્વામીનાથ ! તમે ક્યાં છે તે તમારી પ્રાણપ્રિયા હુ તરસુ. છું, તેને ઊત્તર કેમ નથી આપતા? હવે જે ઉત્તર ન આપે, તો તમને મારા શપથ છે !
હે પ્રાણનાથ ! હે પ્રાણપતે ! તમે જીવતા છતા વિનાપરાધ મને આવા વિકટવનમાં જેણે નાખી ? હા પાપિષ્ટ એવી મે પૂર્વભવે કાંઈ પાપ કર્મનું આચરણ કર્યું હશે, જેથી મને અણધાર્યું દારુણ દુ ખ આવી પડ્યું ' આમ વિવિધ પ્રકારના વિલાપ કરતી, અને રાત્રિ પડવાથી ચોતરફ ફરતા એવા સિહપ્રમુખ હિંસક પ્રાણીઓના શબ્દથી કપાયમાન થતી અને વાર વાર “નમોડર્દવ્ય ” નમોહહર્દય :” એમ બોલતી, કરમાઈ ગયું છે મુખ જેનુ એવી તે રાણી, ત્યાંથી એકદમ ઉભી થઈ. અને પછી વિચારવા લાગી કે હવે હું કયા જાઉં ? અરે ! નિર્ભય રીતે રહેવાય એવું કહ્યું ઠેકાણુ છે? એમ ચિંતાથી કરી વ્યાકુળ થતી રાણી મુ જઈને ત્યાં જ પડી રહી. પછી સવાર પડવાથી દક્ષિણ દિશાના માર્ગ તરફ ચાલવા લાગી. ત્યાં સિહ, વ્યાધિ, સાકર, શીયાલિયાં., તેના ભયંકર શબ્દોથી ક પાયમાન છે ચિત્ત જેનુ અને સૂર્યના તાપથી તપેલી વેલમાં તપી ગયા છે પગ જેના, અને પગમાં કાંટા વાગવાથી જેને ઘણુ જ રુધિર ચાલ્યુ જાય છે, એવી તે રાણી, શૂન્યવનમાં પિતે અત્ય ત કમલાગવાલી હોવાથી મૂડ પામી ગઈ. પછી થોડી વારે શીતલપવન આવવાથી પાછી સાવધાન થઈ, વિચારવા લાગી કે અમે પૂર્વભામા અજ્ઞાનના પેગથી ઘણાજ ઘેર પાપ કર્યો હશે એમ લાગે છે?
Page #247
--------------------------------------------------------------------------
________________
।
ܣ ܪ
આ પ્રમાણે જિનવચનને ભાવતી તથા ભૂખ, તૃષાપ્રમુખ દુ.ખેથી પીડિત એવી તે રાણી, ઘણા જ દુખેને ભેગવતી થકી તે વનને વિષે જ ભમવા લાગી, જ્યારે સાય કાલ થયા, ત્યારે તેને તે વનમાં રહેનારીએ અને પોતાની પફૂટીમાંથી બહાર ફરતી એવી કેઈએક તાપસી સ્ત્રીએ ખે દીઠી, તેથી તે સ રાણી પાસે આવી, અને તેને જોઇ તેની પર દયા આવવાથી પોતાના કમડલના જલે કરી સ્વસ્થ કરી.
કે પછી તે તાપસીએ તેને હાથ પકડીને પેાતાના આશ્રમમા લાવી અને તે સર્વ તાપસીની ગુરુણી એક વૃદ્ધ તાપસી હતી, તેને તે બતાવી. ત્યારે તે વૃદ્ધ તાપસીએ તેને આસન, તથા મિષ્ટ એવાં ફૂલ વિગેરેથી સત્કાર કરી પૂછ્યું' કે હૈ સ્રી ! આવા મનેાડુર અંગવાળો તથા મનેહુર અલંકાર અને વજ્રયુક્ત તુ આવા ઉગ્ર વનવાસરૂપ દુખને કેમ પ્રાપ્ત થઇ? તે સાભળી વાત્સલ્થવાન એવી તે વૃદ્ધા પાસે પ્રિયમતી રાણીએ પેાતાની ખનેલી સ હકીકત કહી આપી. તે સાંભળી વૃદ્ધા ખેલી કે હે મહેન ! આ અસાર એવા સંસારને વિષે જીવપ્રાણી માત્રને અણુધર્યુ અને અણુવિચાર્યું અકસ્માતૂ દુખ આવી પડે છે. તેથી હું વત્સે' તેમ' કાઈ પણ તારે વિષાદ કરવા નહિં અને અમને તે એમ લાગે છે કે તારી મેાટી પુણ્યાઈ છે. કે જે પુણ્યાથી સગર્ભા છતા તુ આવા વિકટ વનમા જીવતી રહી છે? અને વળી આ અમારાં તપાવનમાં આવી છે, હું બહેન ! હવે તુ ફિકર છેૉડી આજની રાત્રિ તે અહી અમારી સાથે જ રહે. અને સવારે અમે અમારા ગુરુને વિનતિ કરીને તને કોઈ પણ ગામમા પહોચડાવાના બ દેખસ્ત કરાવી આપશુ ? આવા વચન સાભળી રાણીએ ઋણ્યુ. જે હવે હું મરણુ તે પામીશ નહિં ? એમ જાણી તે રાણી તે રાત તે તાપસીએની સાથે જ રહી પછી સવાર પડવાથી સ તાપસીએ તે રાણીને એક કુલપતિને તાપસ હતેા, તેની પાસે લઈ આવી અને રાણીની કહેલી સ વાત કહી આપી ત્યારે યાલુ એવા કુલપતિતાપસે કાઈ એક વૃદ્ધ તાપસને ખેલાવીને આજ્ઞા કરી કે હે તાપસ 1 અડીથી થોડે દૂર એક શ્રીપુરનામે નગર છે ત્યા, આ રાજસ્ત્રીને ઠાડી પાછા આવ એમ તેને કાંને પાછુ રાણીને કહ્યું કે હે સુદર સ્ત્રી ! આ, તમને જે ગામ દેખાડે, ત્યા જજો અને ત્યાથી તમારા ગામની તજ વીજ કરીને પછી તમારે ગામ જો તે સાભળી પ્રિયમતી રાણી તે વૃદ્ધતાપસની સાથે ચાલી. પરતુ તે સગર્ભા હાવાથી મદ મદ રીતે મહાકષ્ટથી ચાલતા થાકી ગઇ. અને એમ ચાલતા વૃદ્વતાપસના ખતાવેલા શ્રીપુર નામે નગરના ઉદ્યાનમાં આવી પહેાચી. પછી તે રાણીને ગમ ખતાવી તે ઉદ્યાનથી પાછે વળી પાતાના આશ્રમે આવ્યેા. પ્રિયમતી રાણી થાકી જવાથી તે ઉદ્યાનમા એક મામ્રના વૃક્ષ હતા, તેની નીચે બેઠી ત્યાં તે તે ઉદ્યાનમા એક જિન ચૈત્ય હતુ, તેમા શ્રાવકે, સત્તરભેદી પૂર્વી ભણાવતા હતા, તેના શબ્દ સાભળી એકદમ ઉૌ થઈને તે ચૈત્યમા ઈ. પરંતુ પેાતાની પાસે પૂજાની સામગ્રી ન હોવાથી તે જિનપ્રતિમાને પ્રણામ જ કર્યાં, અને પછી ત્યા રહેલા સર્વ સાધર્મિકોને પ્રણામ કર્યાં.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૮ તેવામાં આવ્યા કેઈએક જિનભગવાનનાં દર્શન કરવા આવેલી જિનયુ દરનામે શ્રાવિકા હતી, તે રાણી પાસે આવી. અને રાણીને પૂછયું કે હે સુંદરાંગિ ! હે માધમિંકે ' તમે કોણ છે? અને કયાથી આવ્યાં છે? આવા વચન સાંભળી તે રાણીને પિતાનું સર્વ દુઃખ સાંભળી આવ્યું, તેથી હૃદય ભરાઈ આવવાથી તેને કાંઈ પણ ઉત્તર ન આપતાં તે દન કરવા લાગી. ત્યારે તે જિનસુદરી શ્રાવિકોએ વિચાર્યું કે અહી આ સ્ત્રી તેના શરીરના દેખાવ ઉપરથી કેઈ ઉત્તમ કુલની સ્ત્રી હૈય, એમ જણાય છે ? અને વળી તેને કઈમેટી ઓક્ત એવી હોય એમ લાગે છે' એમ વિચારી તે શ્રાવિકા કહેવા લાગી કે હે મહાનુભાવ ! આ સંસારને તમે અનિત્યજ ભાવે. અને વારંવાર વિતરાગનું સમરર્ણ કરે. હૈ બહેન 1 શરીરને સંતાપ કરનાર, તથા જેથી નવાં કર્મ બંધાય છે, એવા સદનથી શું વળવાનું છે? હ સુ દરિ! અનંતદુખાત્મક એવા આ સંસારનો વિવાદ કરવાથી પાર આવે તેમ નથી.
હું ભરે છે આ સંસારના ખરા રૂપને જનારા પુરુએ તે સુખમાં અને દુબમાં ધર્મનું જ આચરણ કરવું. કારણ કે જીવને ધર્માધન કરવાથી જ અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તથા દુખને નાશ થાય છે. આ પ્રમાણે સમાવીને પ્રિયતી રાણીને જિનસુદરી અવિકા હાથ પકડી પિતાને ઘેર તેડી લાવી. અને તેનું સર્વ વૃત્તાંત, પિતાના પિતા ધનજ ય શેને કહી આપ્યું. તેથી તે ધનંજય શેઠે દયા આણી તે રાણીને પિતાની પુત્રીની જેમ રાખી, સમય જતાં ચાતુર્માસ (મસા) નો કોલ આવે, વર્ષાકાળના આવવાથી એક દિવસ સાયંકાલે તે પ્રિયમતી રાણી એકાતમાં બેડી હતી, તેમાં તેને પિતાને પ્રિય સ્વામી સાભળી આવ્યો, તેથી તેનું વારંવાર સ્મરણ કરવા લાગી. તેથી હદય ભરાઈ આવ્યું. માટે વિલાપ કરી દન કરવા લાગી. તે પ્રિયમતી રાણીને રેતી, તથા વિલાપ કરતી જોઈને તેની ચાકરી માટે રાખેલી કેઈએક દાસી હતી તે પણ રુદન કરવા લાગી. રાણું તથા દાસીનું સદન સાભળીને જિનસુંદરી શ્રાવિકાને પિતા ધન જય શેઠ કહેવા લાગ્યા કે હે પુત્રિ ! તારા ગુણોથી તથા સૌશીયથી રજિત થયેલા મને તારી મારી ચિંતા થાય છે, કે હવે તે તારું મારે શું કરવું ? કારણ કે અમારાથી ન સંભળાય એવું તું પ્રતિસમય રુદન કર્યા જ કરે છે. અને તે સદન મટાડવાને એક આ ઉપાય છે, કે જે તને તારે ઘેર એકલું ? અને તું રેતી પણ ત્યારેજ બ ધ થાય પરંતુ તેમ પણ હાલ બને એમ નથી કેમ કે વર્ષાઋતુ હોવાથી કેઈ પણ માણસ ગ્રામાતર જોતા જ નથી તે માણસ વિના તને કોની સાથે મેલું ? આ પ્રકારની મેટી ચિ તી થાય છે. માટે હે બહેન | મારું કહ્યું માનીને સાતકાલ વર્ષાઋતુ છે, તેથી તું ધર્મારાધન કરી સવાર થઈને રહે અને પછી હું વર્ષાઋતુ જવાથી કઈ સારા માસ સાથે તને તારે ઘેર જરૂર પડે ચડાવીશ? આવા વચન સાંભળી તે , પ્રિયમતી રાણી બેલી કે હે તા 1 ‘તમારા શરણમાં રહેલી એ મને ને નિવૃત્તિ છે,
Page #249
--------------------------------------------------------------------------
________________
ર૩૯ પરંતુ સર્વેબંધથી પ્રેબ ધ છે, તે દુરર્યજ છે, તેથી જેમાં પ્રેમબ ધાણે છે, એવાં ઘર, સ્વામી, સ્વજન સાંભરે, ત્યારે રુદન થઈ જાય. પણ હવેથી તમારું વચન સ્વીકારી શાતાથી રહીશ? એમ કહીને તે ધર્મારાધનમાં આસક્ત થઈ પછી તે પ્રિયમતી રાણીએ સારા સમયમાં મનહર લગ્નને વિષે દુખને નાશ કરે, એવા એક પુત્રરત્નને પ્રસશે. તે સાંભળી હકર્ષથી પ્રકૃતિવત છે મન જેનું એવા એ ધન જય શ્રેઢીએ રાજાની આજ્ઞા
લઈને સર્વ બ દીવાને બદીખાનેથી છેડાવ્યા અને દશ દિવસ પર્યત પિતાની જેમ - ઘણું જ દ્રવ્ય ખર્યુ તથા પુત્રજન્મ મહોત્સવ કર્યો. બારમે દિવસે જ્ઞાતિ કુટુંબ જમાડીને
અત્યુલાસથી તે પુત્રનું કામદે સમાન રૂપ હેવાથી “કુસુમાયુધ” એવું નામ પાડયું. પછી વરસાદના દિવસે વ્યતીત થયા, તે પણ પુત્ર બે વર્ષનો થયો ત્યાં સુધી રાખી. હવે તે શ્રીપુરગામને કહેવાસી કોઈએક વાસવદત્ત નામને સાર્થવાહ હલે, તે રાણીને ચપાનગર તરફ કેટલેક માલ લઈને વર્ષાકાલ વ્યતીત થવાથી વેપાર માટે જતાં હતું, તે વાતની ધન જયડીને ખબર પડવાથી તે સાર્થવાહને પિતાને વિશ્વાસ પાત્ર જાણે વિનંતી કરી કે હે વાસવદત્ત ! તમે ચંપાપુરીએ જાઓ છે? જે જાતા હૈ, તે તે ચંપાપુરીના રાજા જયરાજાની રાણી પ્રિપમતી અમારે ત્યાં ઘણા દિવસથી દુઃખની મારી રહેલી છે, અને વળી તેને હાલ એક પુત્ર આવે છે તે તે રાણીને અને તેના પુત્રને પ્ર સુથી પણ વધારે સાચવીને ચંપાપુરીમા લઈ જઈને તેના સ્વામી જય રાજાને સપો. એટલું મારું કામ મહેરબાની કરીને કરે. વળી તેને કદાચિત હું બીજા સાથે મેકલત, પણ તમારી જે વિશ્વાસપાત્ર બીજો સાથ મને ક્યાથી મલે? એમ કહીને તે વાસવદત્ત સાર્થવાહની સાથે કેટલાક પરિવાર તથા વાહનયુક્ત તે રાણીને મોકલે છે, ત્યારે ત્યાંથી સર્વ સાથે ચાલ્યો, તે પ્રથમ શિવવાદ્ધનપુર નામે કઈ એક નગર હતું, ત્યાં આવ્યું અને તે ગામના ઉદ્યાનને વિષે આવી ઉતર્યો. ત્યાં પ્રિયતી રાણું એક આંબાની નીચે પિતાના કુસુમાયુધ પુત્રને બિળામાં લઈને બેઠી બેઠી રમાડે છે, તેવામાં શું બન્યુ ? તે કે પુત્ર વિનાને તે શિવવૃદ્ધનપુરને શ્રીસુ દર નામે રાજા ગુરુની પાસેથી ધર્મશ્રવણ કરી સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લેવા તત્પર થયે હતો, ત્યારે તેણે પિતાના રાજ્યને પોતાના પુરંદર નામે ભાઈને આપવું ધારીને તેને કહ્યું કે હે ભાઈ ! આ મારા રાજ્યને તમે સ્વીકારો. કારણ કે હવે હું દીક્ષા લેવા ઈચ્છું છું ? એ સાંભળી પુરંદરકુમાર બે કે હું જેષ્ઠ બંધુ, આપની જેમ મને પણ સંસાર પર વૈરાગ્ય થયો છે, હું પણ દીક્ષા લેવાની ઈચ્છા ધરાવું છું. એ સાંભળી શ્રીસુંદરે કહ્યું કે હે ભાઈ! આપણુ બને ભાઈને પુત્ર નથી, માટે રાજ્ય કેને સેપીશું ? એમ કહીને પછી બન્ને ભાઈઓએ ઠરાવ કર્યો કે આપણે એમ કરવું, કે એક હાથણી શણગારી તેની સૂઢમા જલ ભરેલે સુવર્ણ કલશ આપી, પંચદિવ્ય વાગતે તે હાથણને છુટી મૂકવી. અને તે હાથણી જેની પર કલશ ઢળે, તે જ આ ગામને રાજી થાય ? આમ ઠરાવ કરી તે પ્રમાણે હાથણીની સુહમા કલશ આ ને
Page #250
--------------------------------------------------------------------------
________________
પંચોદવ્ય વાગતે હાથણું જ્યાં જાય છે, તેની સાથે સર્વ કઈ ચાલ્યા. ત્યારે તે હાથણી ઉદ્યાનમાં આવી તે જ્યા પ્રિયતી રાણી આમ્રવૃક્ષની નીચે પોતાના કુસુમાયુધ પુત્રને ઑળામાં લઈને બેઠી હતી, ત્યા આવી. અને તે હાથણીએ તે કુસુમાયુધકુમાર પર કલશ ઢે. તે જોઈને પ્રસન્ન થયેલા એવા તે બે ભાઈઓએ પુત્ર સહિત તે રાણીને પ્રણામ કરી હસ્તી ઉપર બેસાડી અને તે મા દીકરાને વાજતે ગાજતે પિતાના ગામમાં તેડી લાવ્યા. અને કહેવા લાગ્યા કે હે માત ! આ અમારા રાજ્યને તમે સ્વીકારે. કારણ કે આ હાથણીએ જળને ભલે કળશ, આ તમારા મેળામાં સૂતેલા પુત્ર પર ઢળ્યો છે. અને અમારે એ ઠરાવ છે, કે જેની પર હાથણી કળશ ઢળે, તેનેજ આ રાજ્ય આપવું. માટે આ શજ્ય હવે તમારા પુત્રનું જ છે અને અમે બન્ને ભાઈ તે હવે દીક્ષા લઈ સંયમવત આદરશું? તે સાભળી પ્રિયમતી રાણી બેલી કે હે ભાઈ?'હં તે અબલા છું અને આ મારે પુત્ર ઘણોજ બાળક છે, તે માટે હાલ તો તમો જેમ રાજકાર્ય ચલાવે છે, તેમ ચલાવે. હવે વાસવદત્તનું શું થયું ? તે કહે છે કે તે રાણી તો પુસહિત ત્યાં ગઈ, અને તે બહાર કામે ગયેલે વાસવદત્ત સાર્થવાહ ઉદ્યાનમાં આવ્યું, ત્યાં તેને માલુમ પડ્યું કે પિતાની સાથે ચંપાનગરીએ આવતી એવી તે પ્રિયતી રાણીના પુત્રને આ ગામની રાજગાદી મળી, અને તે રાણીને તથા તેના પુત્રને આ ગામના શ્રીસુંદર રાજ વગેરે હસ્તી પર બેસાડી પચદિવ્ય શબ્દ વાજાં વાજતે ગામમાં તેડી ગયા છે તે સાંભળી વાસવદત્ત સાર્થવાહ એકદમ શ્રીસુંદર રાજા પાસે આવી કહેવા લાગ્યો, કે હે રાજન ? આપે હાલ જેના પુત્રને રાજ્યગાદી આપી, તે, ચંપાપુરીના જયનામે રાજાની પટ્ટરાણું છે, કલિંગ દેશાધિપતિની પુત્રી છે, તથા તેનું પ્રિયમતી એવું નામ છે તે કઈ એક મદભાગ્યોદયથી ફરતી ફરતી અમારા શ્રીપુરગામમાં મારા મિત્ર ધનંજય શ્રેષ્ઠીને ત્યાં રહી હતી, અને તેને તે ધનંજ્ય શ્રેષ્ઠીએ પિતાની પુત્રી કરતાં પણ વધારે રાખી હતી. હવે તેને, તેના પુત્ર સહિત ચ પાપુરીએ પહોંચાડવા માટે મને તે શ્રેષ્ઠીએ ઘણીજ ભલામણ કરી એપી છે. માટે તે મને સેપે, કે જેથી હું તેને ચંપાપુરીમાં લઈ જઈ તેના સ્વામીને સેંડું? જેથી મને કઈ પણ રીતને ઠપકે ન મલે ?' અને હે રાજન! તમે શું આ કલિંગાધિપતિની ‘-પ્રિયમતી પુત્રીને નથી ઓળખતા? એવાં વચન સાંભળો અત્યંત હર્ષાયમાન થઈ તે બન્ને ભાઈઓ સસ જમા થઈ રાણીને કહેવા લાગ્યા કે અરે હા, ત્યારે તે તમે અમારી માસી થાઓ છે. અહે! આ તે ઘણું જ સારું થયું, જે આ અમારા માસીયાઈ ભાઈને અમારું રાજ્ય ગયું , એમ કહીને તે બંને જણ રાણીના પગમાં પડી ગયા, અને પછી તે શ્રીસુ દર રાજા વાસવદત્ત સાર્થવાહને કહેવા લાગ્યો, કે હે ભાઈ ! હવે તો સ્વસ્થ રીતે ચ પાપુરી તરફ જાઓ અને આ અમારી માસીની તથા અમારા માસીયાઈ 'ભાઈની કંઈ પણ ફિકર રાખશે નહીં. વળી તમે આ સર્વ વાત ચંપાપુરીના જય રાજાને કહે છે. એ સાંભળીને સાર્થવાહે જાણું જે હવે આપણને કોઈ ઠપકો મળે તેમ નથી, કારણ કે આ રાણી શ્રીસુ દર ની માસી થાય છે ! એમ વિચારી તે પ્રિયમતી રાણીની રજા
Page #251
--------------------------------------------------------------------------
________________
ર૪૧ લઈને સાર્થવાહ, ત્યાથી ચંપાપુરી તરફ ચાલ્યું. હવે તે શ્રીસુંદર રાજાએ મંત્રિવગેરેને બેલાવી સહુ કેઈની સમક્ષ ઉત્તમ એવો દિવસ જોઈને કુસુમાયુધ કુમારને પિતાની રાજગાદી પર બેસાડો અને પછી અત્યંત હર્ષાયમાન થઈવૈરાગ્ય પામેલા એવા બને ભાઈઓ ગુરુ પાસે જઈ દીક્ષા લીધી.
તે કુસુમાયુધ રાજા પણ તે રાજા ઘણુંજ ઉત્તમ હેવાથી અખંડિત શાસનવાલે થયે. એક દિવસે અવ તી દેશના રાજશેખરનામે રાજાએ એકદૂત મોકલ્ય, તે દૂત શિવવદ્ધનપુરમાં કુસુમાયુધ રાજાને કહેવા લાગ્યું કે હે રાજન ! મારા સ્વામીએ કહેવરાવ્યું છે કે જે તું સુખેથી રહેવા ઈચ્છતે હે, તે તારા હાથી, ઘોડા, ભંડાર વિગેરે વસ્તુ મને સોંપી, તું - ખડીઓ રાજા થઈ રહે. અને અમારી ભક્તિભાવથી અનુચરની જેમ સેવા કર, કારણ કે કે તું હજી બાલક છે, તેથી તારે બાલકને રાજ્યસનની એગ્યતા હોયજ નહિ? તેમ તારાથી તે રાજ્ય સાચવી શકાય તેમ પણ નથી. કેમ કે જગતમાં તારા જેવા બાળક તે પિતાને જેવુ ગમે તેવું ભેજન કરી રમ્યા કરે છે જે માટે તે રાજ્યને પૃથ્વી પર અમારા જેવા મોટા ઉત્તમ રાજાઓ છતાં, તારા જેવા બાલકે ભેગવી શકે ?
હે કુમાર ! જે અમારા કહેવા પ્રમાણે ચાલીશ તે પછી તારી અમે સહાય કરીશું અને જ્યારે તારે અમારી સહાયતા હોય, તો પછી તારે કેણું પરભાવ કરી શકે ? કઈ નહિ, આવા વચન સાંભળી શાલમત્રીનામે બે કે હે દુત | તારા સ્વામીને કહેજે જે આ કુસુમાયુધ રાજ તે હાલ બાળક હોવાથી તેને તમારા જેવા રાજાઓની સેવા કેમ કરવી? તેની કાઈ ખબર નથી અને હાથી ઘેડાથી તે રમનારાઓ, હોવાથી તે નિર્ભય થઈને રમવા આપેલા હસ્તી, અશ્વ વિગેરેને લઈ તારા સ્વામીને કેમ અપાય ? અને તારા સ્વામીને જે હાથી ઘેડાજ જોઈતા હોય, તે તે દ્રવ્ય મેકલે, તે તે દ્રવ્યના હસ્તી પ્રમુખ લઈને અમે મોકલાવીએ? આવાં વચન સાંભળી કોપાયમાન થયેલે તે દૂત બે કે તમારા જેવા મંત્રી મલવાથી તે હવે આ કુસુમાયુધ રાજા જરૂર ઘણું દિવસ રાજ કરે, એમ લાગે છે ? અહો ! આવા તમારા જેવા દીર્ધદષ્ટિ મંત્રીએથી કઈ દિવસ રાજા સામ્રાજ્યરાજ્ય કરે ? ના નજ કરે. વળી તે મંત્રી ! રાજાને કાઈ બાળક તથા યુવાનપણુ નથી. પરંતુ દુર્બલ રાજાએ પિતાનાથી સમર્થ રાજાનુ, દાનથી, સેવકવથી, આનુચર્યજ કરવું અને એમ કરે, તે જ તે સુખે રાજ્ય કરે ? અને તે મંત્રી ! આવી તમારા જેવી ગર્વની વાણી બોલવાથી તે સામે પ્રબલ રાજાને રેષમાં પિષણ થાય છે ? વળી હે મત્રી ! તે દુર્બલ રાજા, પ્રબલ રાજાને કદાચિત્ કાઈ આપે નહિ, પરંતુ તેને પ્રણામ કરી પ્રસન્ન કરે, તે પણ તે પ્રબવ રાજા તેની પર કઈ દિવસ કે પાયમાન થાય નહિ માટે જે વસ્તુ નખથી છેદાય, એ વસ્તુમાં ફુડાડાનું શું કામ? વળી અમારે રાજેશ્વર રાજા
પૃ. ૩૧
Page #252
--------------------------------------------------------------------------
________________
२४२
જે છે તે તે, મનુષ્ય તેને નમે છે તેના મનારથાને કલ્પવૃક્ષની જેમ પૂરા કરે છે, અને જે તેની સામે ગવ કરે છે, તેને તે તે યમની જેમ અને દાવાનલની જેમ નાશ કરે છે. આ પ્રકારે અભિમાને કરી મહેાન્મત્ત થઈ ખેલતા એવા તે ક્રૂત પ્રત્યે પાછે વિશાલબુદ્ધિવાલા તે શાલમત્રી ખા૨ે કે અરે દૂત 1 તુ પારકે ઘેર આવી, ક્રુત છતા મંત્રીજેવુ કાય કેમ કરે છે ? તથા આવી ગની વાણી પણ કેમ ખેલે છે? અને તે કુસુમાયુધ રાજા મારી પ્રસન્નતા મેલવશે અને હું કહીશ, એમ કરશે તે રાજ્ય ભાગવશે ? ” આવા વાકય ખેલવાથી તેા તારા સ્વામી નિર્લજજ અકાય કરનાર, અને મુખ જેવા લાગે છે. આ અમારા કુસુમાયુધ રાજા બાળક છે, નવા છે, તે પણ તેનુ રાજ્ય તારા સ્વામી જેવા ગ્રામસિહુથી લેવાય તેમ નથી. કારણ કે તે શિશુ છે, પણુ સિંહના શિશુસમાન છે તે તે સિંહના શિશુને કદાચિત્ હજાર ખકરીએભેગી થઇ મારવા આવે, તે તેથી શુ તે મરણ પામે ? ના નજ પામે. આ પ્રકારના વચનરૂપ ડઘાતથી તાડન કરેલા એવે તે દુત, કાપાકાંત થઈ તત્કાલ પેાતાના સ્વામી પાસે આવી પેાતાનું તથા તેનુ જે અગ્નિમાં ધૃત હામે, ને જેમ અગ્નિ પ્રજ્વલિત થાય, તેમ કોપાયમાન થઈ ઘણા હાથી, ઘેાડા પાયદલ રથ વિગેરે માટા સૈન્યેને લઇને તે સૈન્યેથી કરી પૃથ્વીને ક્ષેાભ પમાડતા થકા તે રાજશેખર રાજા, કુસુમાયુધ કુમારની સાથે લડવા માટે ચાલ્યું
s
હવે તે વાસવદત્ત સાથવાહનુ શુ થયુ ? તે વાસવદત્ત સાવાહ, શ્રીસુંદરરાજાને પ્રિયમતી રાણીને સોંપીને ત્યાથી તત્કાળ ચ‘પાપુરીમાં આવ્યા, અને ત્યાં જયરાજા પાસે જઈ નમન કરી વધામણી દેવા લાગ્યા કે હે રાજન્ 1 આપને વધામણી છે ? વધામણી છે? આપની રાણી જે પ્રિયમતી છે, તેના પુત્ર કુસુમાયુધને શિવવન નગરનુ “ રાજ્ય મળ્યું છે ? તે સાભળી રાજા તેા વિસ્મય પામી - ચૈ, કે અરે આ તે શુ કહે છે ? પછી તે વાસવદત્તને પૂછવા લાગ્યું કે હું સા વાડુ ! તમે આ શુ વધામણી આપે છે ? અને શુ કહેા છે? ત્યારે તે વાસવદત્ત પાતે જે જાણતો હતો, તે સ` કહી આપ્યું. તે સાંભળી જય રાજાને વિસ્મય યુક્ત ઘણુંા હર્ષી થયા. પ્રથમ તે તેની સ્ત્રીનુ વનદેવીએ હરણ કર્યું હતુ તેના તેને પત્તો મળ્યા ? તથા તે સ્ત્રીને વળી પુત્ર પ્રસર્વ્યા ? અને વળી પછી તે ઓ, પુત્ર સહિત શિવવનપુરમા આવી ? તથા પેાતાના પુત્રને પાછુ તે ગામનુ રાજ્ય મળ્યું? હવે તેવી ઉત્તમ વધામણી આપવાથી રાજાએ વાસવદત્ત શ્રેષ્ઠીના ઘણું ધન આપી સત્કાર કર્યાં. તદન તર તે જયરાજા અત્યુત્કઠિત થકો પેાતાની સ્ત્રીને અને પુત્રને મળવા માટે તત્કાળ શિવવંદ્ધુન પુર આવ્યે આવીને ત્યાં તુરત પેાતાની સ્ત્રી પ્રિયમતીને તથા કુસુમાયુધ પુત્રને જોઈને તેને હૃદયમાં અત્યત આન દાવભાવ થયા અને તે વખતે સમગ્ર નગરમા મેટો મહાત્સવ પ્રત્યેર્યાં. હવે તે પ્રિયમતીના પિતા માનતુગ નામે રાજા, પતાની પુત્રી પ્રિયમતીનું વનદેવીએ હરણુ ક્યુ, તે વાત સાભળી અત્યંત ખેદ પામી
''
{'
તમ
*
ارم :
Page #253
--------------------------------------------------------------------------
________________
નિપાય થઈ બેઠે હતું, ત્યાં તેણે કઈકના કહેવાથી સાભળ્યું કે તે પ્રિયમતી, પુત્ર સહિત શિવવદ્ધનપુરમાં આવી છે, તથા તેના પુત્રને તે ગામનું રાજ્ય મલ્યું છે, તે સાભળી તે પણ પિતાની પુત્રીને મળવા માટે ત્યાં આવ્યું. ત્યારે રાજાએ ત્યાં આવેલા તે પિતાના સસરાને ઘણુ જ માન આપ્યું. પછી સભાની વચ્ચે સહુ સાંભળે તેમ તે પ્રિયમતીરાણીના હરણનું સર્વ વૃત્તાત પણ કહી આપ્યું અને તે પ્રિયમતી રાણીએ પણ પિતાનું વ્યંતરીએ હરણ કર્યા પછી જે કાઈ વૃત્તાત બન્યું હતું, તે સર્વ કહી આપ્યું. આ પ્રમાણે જયરાજાનું તથા તેની પ્રિયમતી રાણીનું કહેલું સર્વ વૃત્તાત સાંભળીને ત્યાં બેઠેલા સહ કેઈ લેકે અત્યત વિરમય પામી ગયા, અને તેઓ ઘણા દિવસની વિરહ વેદના મટવાથી પ્રેમપૂર્ણ થઈ ગયાં. અને સર્વત્ર હર્ષવધામણુ થયાં. અને જય રાજા પિતાના પુત્રની આવી મેટી પુણ્યા જોઈ અત્યત સંતુષ્ટ થયો.
હવે તે કુસુમાયુધ કુમારની સાથે પૂર્વોક્ત રાજશેખર રાજા પિતાનું સૈન્ય લઈ, લડવા ' આવતો હતો, તેનું શું થયું? તે કહે છે. જયા તે રાજશેખર રાજા લડવા આવે છે, ત્યા
તે તેણે તે કુસુમાયુધ રાજાના પિતા જય રાજાના તથા માનતુ ગરાજાના શિવવદ્ધનપુરમાં આવવાના સમાચાર સાંભળ્યા, તથા બીજું પણ સર્વ વૃત્તાત સાભળ્યું, તેથી તે મનમાં ઘણે જ વિખે થઈ પશ્ચાતાપ કરવા લાગે કે અરે મારા જેવા મૂઢમતિને મોહને ઉત્પન્ન કરનારા લેભને ધિકકાર હજો. કારણ કે જે લેભે કરી છવ, વિષયપાશને વિષે બંધાય છે. અને વળી તે લેભ કદાચિત્ નિર્ધન તે કરે, પરંતુ મારા જેવાને શા માટે કરવો? કેમ કે સામ્રાજ્યએશ્વર્યથી સુભિત એવા મને આ મારા રાજ્યમાં કાઈ ન્યૂનતા નથી? વળી તે લેભને વશ થઈને મેં બીજાના રાજ્યને ગ્રહણ કરવા માટે મારા આત્માને વૃથા ખેદમાં નાખે? વળી મેં ડૂત સાથે કહેવરાવ્યું કે “બાલકને રાજ હોય નહી, અને એમ કરતાં બાળકને રાજ્ય મળ્યું છે, પણ તે રાજ્ય અને તેને રહેવા દઈશું નહીં” એ જે કહેવરાવ્યું તે પણ મેં મેટી ભૂલ કરી છે કારણ કે પુણ્યના પ્રાગ૯ભ્યથી બાળકને પણ રાજ્ય મળે છે, અને તે ભોગવે પણ છે. તે પુણ્યથી પ્રાપ્ત થયેલા તેના રાજ્યને હું ગ્રહણ કરવાની ઈચ્છા કરુ, તે મારી માટી મૂર્ખાઈ કહેવાય ? તેથી અતિ લેભી એવા મને ધિક્કાર હેજે અને પૂર્વભવકૃત પૂર્ણ પુષ્યવાળાના રાજ્યને રુષ્ઠ થઈને પણ કેણ લઈ શકે છે? કઈ નહિ. તેમ નિભંગી પ્રાણીને તુષ્ટમાન થઈને કણ આપી શકે છે? કઈ નહિં અર્થાત્ નિર્ભાગીને આપ્યું રહે નડુિં, અને પુણ્યશાળીનુ હોય તે જય નહિ વળી પણ વિચારવા લાગ્યું કે અરે ! મેં પૂર્વે આ જય રાજા પ્રમુખ સાથે કેવી પ્રીતિની વેલ વધારી હતી, તેને મે આ મારા લેભ તથા અન્યાયરૂપ દાવાનળથી હાલ પાછી બાળી નાખી છે. માટે ત્યાં જઈ તે જયરાજાને તથા તેના સસરા માનતુ ગ રાજાને ચરણમાં પડી તેની ક્ષમા માગી તે સ્નેહુલને પાછી એ યુક્તિ કરુ ? કારણ કે કોઈ માણસ કદાચિત્ પિતાના માર્ગથી ભૂલે પડ હોય. અને
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૪
તે જે ચાલતો ચાલતો ઉભું રહે, અને પછી કઈ જાણીતા માણસને પૂછે, તે તે પાછા ખરા માર્ગને પ્રાપ્ત થાય? પર તુ પિતે માર્ગને અજ્ઞાત છતા હું માર્ગ જાણું છું, એમ જાણી એમને એમ જે ચાલ્યા જ જાય, તે તે દુખી જ થાય ? માટે હાલ તે બને રાજા પાસે માફી - માગવી, તે જ ઉચિત છે ? આ પ્રમાણે પશ્ચાતાપ કરીને પોતાના સુંદર નામે મંત્રીને જયરાજા તથા માનતુંગરાજા પાસે મોકલ્યો તે ત્યાં આવીને વિનંતિ કરી કહેવા લાગ્યું હે મહારાજ ! મારા સ્વામી રાજશેખર રાજાએ વિન તિ કરી કરાવ્યું છે કે મેં મૂઢબુદ્ધિથી આપના કુસુમાયુધ પુત્ર પર જે રણસમારંભ કર્યો છે, તે આપને મેં માટે અપરાધ કર્યો છે, તેથી તે અપરાધને આપ ક્ષમા કરજે. આજ દિવસ પછી હવે હું રાજશેખર રાજા આપની સામે લડવા આવીશ નહીં? અને તેવી કઈ પણ કાલે આપે શંકા કરવી નહિ. તે સાંભળી રાજા બોલ્યા, કે હે મંત્રિન્ ! તમારા સ્વામી રાજશેખરને તો એમજ કહેવું ઘટે છે, કારણ કે સમજુ માણસથી કદાચિત્ દુષ્કૃત થઈ જાય છે, તે પણ તે પાછો તેને પશ્ચાત્તાપ પરાયણ થઈ જાય છે ? આવા વચન કડી તે સુંદર મત્રીનો વસ્ત્રાભરણ સામગ્રીથી ' સારી રીતે સત્કાર કર્યો અને તે મંત્રીને રાજશેખર રાજાને તેડવા માટે મેકલ્યો. તેથી તે રાજશેખર રાજા પણ ત્યાં આવ્યું. પછી તે ત્રણે રાજાઓ એક ઉચી અને મને હર ભૂમિ હતી, ત્યા મલ્યાં. અને અતિ સ્નેહથી નિર્ભર મનવાળા થયા. અને તે ત્રણે રાજાના પાલા, હાથી, ઘડા એકત્રજ રહેવા લાગ્યા તે પણ તે એક બીજાને કોઈ પણ મનમાં જુદાઈ રહી નહિં અને તેઓને અત્યંત પ્રતિદિન સ્નેહ વધતો જ ગયે. હવે જે ઉચી ભૂમિમાં તે મલ્યા હતા, ત્યાં નગર વસ્યું, તેથી તે નગરનું રાજસંગમ એવુ નામ પડયું, તે પછી રાજશેખર રાજાએ અત્યંત સંતુષ્ટ થઈને તે કુસુમાયુધ કુમારને પિતાની બત્રીસ કન્યાઓ પરણવી.
એક દિવસ સૌમ્યતાથી ચંદ્રમા સમાન, સુતપના તેજથી સૂર્યસમાન, ગાંભીર્યથી સાગરતુલ્ય, માનરહિત, કેવલજ્ઞાની એવા કેઈએક ગુણસાગર સૂરીન્દ્રનામે મુનીશ્વર, તે નગરના ઉદ્યાનમાં સમવસર્યા અને સેવાપર એવા દેએ કરેલા સુવર્ણ પંકજને વિષે બિરાજમાન થયા, ત્યારે વનપાલકે આવી તે ત્રણે રાજાઓને વધામણું આપી, કે હે મહારાજાઓ ? સહસામ્રવનને વિષે સુર, અસુર, નર, તેના નિકરોથી જેમના ચરણારવિંદ સેવ્યા છે એવા ગુણસાગર સૂરી નામે કેવલી મેસર્યા છે. તે સાભળી તે વનપાલકને અતુલ દાન દઈને ભક્તિના ભારથી ભરાઈ ગયું છે અંત કરણ જેનું એવા તે ત્રણે ભૂપાલ, તે કેવળીની પાસે આવ્યા. અને તેમનું યથાવિધિ નમન કરી, ધર્મશ્રવણમાં તત્પર થઈ, યેગ્યસ્થાન પર બેઠા ત્યારે જગતના હિત કરવામાં તત્પર એવા તે મુનીશ્વરે, મંથન કરેલા મહાસમુદ્રની ગજના સમાન ગ ભરવાથી દેશના દેવાને પ્રાર ભ કર્યો તે જેમ કે –જે ભવ્યલકે જે તમે સંસારથકી ભય પામતા હો, તે જવના પરપોટા સરખા જીવિતવાળા મનુષ્ય દેહને પામીને તે મનુષ્ય દેહથી પિતાનું જેમ ડિત થાય, તેમ
Page #255
--------------------------------------------------------------------------
________________
ર૪પ
કરે. જેણે કરી તમારે સંગ્રામ કર ન પડે? કેવલજ્ઞાનીએ સ સારમાં રહેતા આસક્ત જો મૃત્યુ પામી નરકાદિમા પૂબ ભમ્યા કરે છે, આઠે કર્મમાં મેડ અને તેને પરિવાર જગતને હેરાન કરે છે કારણ કે જગત મેહના તાબામાં આવી ગયું છે, પણ જ્ઞાનીઓ કહે છે મહેને આપણે આપણું તાબામાં લઈએ ત્યારે આપણે પૂર્ણ સુખી બનવાના માર્ગે જઈ શકીશું, ઘૂત, માસ, મદ્યપાન, વૈશ્યાગમન, જુગાર, ચેરી, પરસીગમન એ સાતે વ્યસને સાતે નરકમા લઈ જનારા છે–તે મેડને આધીન બનેલાદારૂના નશામાં ચઢેલા બુદ્ધિશાળી જેમ ચેતના ગુમાવે છે તેમ મોહરૂપી દારૂના નશામાં ચઢેલા આત્માના ગુણો–આત્મિક વૈભવ-લક્ષ્મીને ગુમાવે છે માટે હે ભવ્ય જીવો તમે મેડથી દૂર રહે, સ સારથી અલિપ્ત થવું હોય, દુઃખ ન જોઈતું હોય તે ,મેહને લાત મારો, ધર્મના શરણે એકીભૂત બને, જ્યાં મારાપણું કરવાનું છે ત્યાં ધર્મ કરવા છતાં, ધર્મને વિશે મારાપણુ કરતા નથી, જો મારાપણું નથી કરવાનું. એવા સ સારમાં મારાપણું કર્યા જ કરીએ છીએ કે જેથી નરક તિર્થં ચ–દેવ–મનુષ્યરૂપી ચાર ગતિમાં, ફેરા ફર્યા જ કરીએ છીએ. તેથી સયમમાં રતિ એટલે પ્રીતિ કરે અને મોહપદને મૂકીને ચારિત્રને આશ્રય કરે. આ પ્રમાણે કેવલજ્ઞાનીનાં વચન સાંભળીને ધર્મનું શ્રવણ કરીને, માનતુંગ તથા રાજશેખર મુનીશ્વરને કહે છે કે આપના - અમૃત સમાન, મહમદભંજન ગભીર વાણીથી અમારામાં ચેતના આવી છે અજ્ઞાન ઓછું થયું છે, સંસાર ચારે તરફથી દુઃખરૂપ, દુ ખ ફલક, દુખાનુબંધી છે માટે હે પ્રભે, અમે સંયમ લેવાની ઈચ્છા ધરાવીએ છીએ. હે ભવ્ય ! જેમાં તમને બિલકુલ રતિ નથી તેમા તમે રતિ પણ કરે. ધર્મમાં રતિ નથી તો તમે ધર્મમાં રતિ આદર, તે સાંભળી કેવલી ભગવાન્ કહે છે, કે હે નૃત્તમ ! તમને આવી સયમેચ્છા થઈ તેથી હવે તમે નિશ્ચયથી જાણજે જે તમારું કલ્યાણજ થયું પરંતુ હવે તમે સંયમ લેવામાં જરા પણ વિલંબ કરશે નહિ કારણ કે ઈદ્રિયગ્રામ જે છે તે દુર્જય છે, અને મન છે, તે પવન સમાન ચંચલ છે તેથી હાલ જેવી તમેને સ યમેચ્છા છે, તેવી પછી રહેશે નહિ તે સાંભળી રાજશેખર રાજા અને માનતુ ગ રાજા, જયરાજાને કહેવા લાગ્યા કે હે નરેદ્ર! તમે અમારા આ રાજ્યોને ગ્રહણ કરી આ ગૃહસ્થાશ્રમરુપ આપત્તિથકી અમારે વિસ્તાર કરે જે આપત્તિથી છૂટી અમે અમારા ઈચ્છત કાર્યને સાધીએ ? તે સાભળી રાજા કહેવા લાગ્યું, કે હે રાજાઓ ! તમે કહો છો તે ખરી વાત છે, પણ જ્યારે મારી સ્ત્રીન વનદેવીએ હરણ કર્યું હતું, ત્યારે જ અભિગ્નડ કરેલ છે, કે જ્યારે તે સ્ત્રી મને મલે, ત્યારે મારે દીક્ષા લેવી ? તે હવે તે માટે અભિગ્રડ પૂર્ણ થયે છે, અને હું તે તમને મળવા પહેલાજ ચ પાપુરીનું રાજ્ય છોડી સયમ લેવા તત્પર થયે હતું પરંતુ તેમ તે દિવસ ન બન્ય, ત્યારે હવે હું તે સંયમ લેવામાં કેમ વિલ બ કરું ? વળી તમોએ કહ્યું કે અમારા બન્ને રાજ્ય લે, તે હે ભાઈઓ ' જ્યારે હું મારા રાજ્યની ઈચ્છા કરતો
Page #256
--------------------------------------------------------------------------
________________
નથી તે, તમારા રાજાને શું કરું ? તે પછી તે ત્રણે રાજઓએ જય રાજાના કુટ્સમાયુધ કુમારને પુણ્યાધિકવાન જાણીને તે ત્રણે રાજ્ય તે કુમારને આપ્યા અને તેઓએ તે કેવલી ભગવાન પાસેથી ચારિત્ર અગીકાર કર્યું અને કુસુમાયુધ રાજાની માતા જે પ્રિયમતી રાણ, હતી, તે પણ જ્યારે પિતાના પતિની સાથે જ સંયમ લેવા તૈયાર થઈ ત્યારે તેના સ્વામી જય રાજાએ તથા પિતાના પિતા માનતુંગ રાજાએ અને બીજા અમાત્યાયે ના કહી. તેથી તેણે સંયમ લીધુ નહિં.
' હવે કુસુમાયુધ રાજા પિતાના પિતાને ગામ આવી તે પિતાની રાજ્યગાદી પર બેઠે, તેથી તેજ:પુંજમય તથા શરદતના રવિસમાન પ્રતિદિવસ શોભવા લાગ્યા. અને તેના વિનીત એવા મંત્રી, સામંત વિગેરે રાજ્યાંગનું ચિંતવન કરવા લાગ્યા. અને તે રાજ્યાંગની
જ્યારે ચોગ્ય વ્યવસ્થા કરવા લાગ્યું, ત્યારે સમૃદ્ધિની પણ વૃદ્ધિ થવા લાગી, તેથી તે સુખ સાગરમાં નિમગ્ન થયે. વળી સદ્ગુણના સમૂહનું ધામ એવા તે કુમાયુધ રાજાનું જે હતું, તેને કેઈપણ ઠેકાણે રહેવાનું સ્થાન ન મળવાથી કોપાયમાન થઈને તે ત્રણ જગતને વિષે પ્રસરી ગયું, અર્થાત્ જેમ કે સારા માણસને કયાઈ રહેવાનું સ્થાન ન મળે, તે તે તે જેમ રેષયુક્ત થઈને સર્વ સ્થાને ફરે છે તેમ તેને શુદ્ધ એ યશ પણ ત્રણ જગતમાં ફરવા લાગ્યા. હવે તે કુસુમાયુધ રાજાને સર્વ સારભૂત એવી ઋદ્ધિથી સંયુક્ત એવુ ઉત્તમ રાજ્ય પ્રાપ્ત થયું છે તે પણ તેમાં તેનું મન રંજિત થતું નથી. અને પિતાના પિતા
જ્ય રાજાએ જે ધર્મનું આચરણ કર્યું છે, તેવા અર્હદ્ધર્મમાં રાજી થાય છે. વળી તે કુસુમાયુધ રાજનુ મન, અરિહંત ભગવાનની પૂજા, યાત્રા, સ્નાત્ર પૂજા વિગેરેમાં જેવું પ્રસન્ન થાય છે, તેવુ ગીત, નૃત્ય, વાદ્યમા તથા ઉદ્યાનાદિકમાં કેલી કરવાથી પ્રસન્ન થતું નથી. વળી તે રાજ્યના રાજ્યને વિષે સ્ત્રીઓ, બાલ, ગોપાલ, માગધ જે કઈ ગીતગાન કરે છે, તે સર્વે અર્હગુણયુક્ત જ ગાન કરે છે, પરંતુ જિહૂવાને મલિન કરનાર એવા શંગાર રસયુક્ત સ સારાસક્તિ વધારનાર એવા ગીતનું ગાન કરતાં નથી. અને નિષ્કલંક, વતરુપ કંલાએથી પૂર્ણ એ કુસુમાયુધરુપ જે અપૂર્વચ , તેના ઉદયથી મિથ્યાત્વરુપ જે મહા તમ હતુ, તે જલદી ફરજ જતું રહ્યું.
* હવે જ્યારે વિજયવિમાનમાથી આવી તે કનકદેવજ રાજાને જીવ કુસુમાયુધ થઈને , અવતર્યો, ત્યારે તેને મિત્ર જે 'જયસુ દર કુમાર ત્યાથી આવો ક્યા અવત? તે કહે છે કે કસમા રાજાને રાજશેખર રાજાએ બત્રીશ કન્યાઓ પરણાવી હતી, તેમાં જેનું છે કુસુમાવલી એવું નામ છે, એવી જે કન્યા હતી, તેમને તે કુસુમાયુધે પટ્ટરાણી કરી છે, તે તેની સાથે ભેગ ભેગવતા કુસુમાયુધ રાજાને ઘણે કાલ વ્યતીત થઈ ગયો. હવે તે વિવિમાનમા દેવતા થયેલ જયસુંદર કુમારને જીવ ત્યાંથી આવીને તે કુસુમાયુધ રાજાની પટ્ટરાણી કુસુમાવલી ગણી જે હતી તેના ઉદરને વિષે પુત્રપણે આવી ઉપજો. જ્યારે તે પુત્ર
Page #257
--------------------------------------------------------------------------
________________
ર૪૭
ગર્ભમાં આવ્યું, ત્યારે તે રાણીએ સ્વપ્નમાં નિધૂમ એ અગ્નિ દીઠે. અને જયારે પ્રાત કાલ થ, ત્યા તે તેને પ્રતિદિન" છે ? વગાડવા આવતા એવા વાદક લેકએ આવી સૂર્યના શબ્દ કરવા માંડયા, તેથી તે જાગી ગઈ અને તુરત પિતાના સ્વામી આગળ આવી તે સ્વપ્નની સર્વ વાત કહી આપી. તે સાંભળી કુસુમાયુધ રાજાએ રાણીને કહ્યું કે હે પ્રિયે !' તમને એક ઉત્તમ એ પુત્ર થશે ? તે સાંભળીને તે રાણી અત્યંત પ્રભેદને પામી હવે તે પુત્ર ગર્ભમાં આવ્યું, તેથી રાણીને સુપાત્રને વિષે દાન દેવાના દેહદ ઉત્પન્ન થાય, તે સર્વ દેહદ રાજાએ પૂર્ણ કર્યા પછી ગર્ભને પાલન કરતી એવી તે કુસુમાવલીને જ્યારે દશ માસ પૂર્ણ થયા ત્યારે ઉત્તમ દિવસને વિષે અત્યંત મહર એવો પુત્ર પ્રગટ થયો. તે વખત રાજાએ પુત્રજન્મમહોત્સવ કર્યો. અને જ્યારે તે પુત્ર એક માસને થશે, ત્યારે તેનું પિતાનું અદ્ધ નામ આવે એમ કુસુમકેતુ’ એવું નામ પાડ્યું. અનુક્રમે તે પુત્ર સમગ્ર એવી કલાઓથી; તથા રૂપથી, યૌવનારંભથી, બલથી, સર્વજનને વિષે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયું. એક દિવસે મથુરાધિપ મહાકીર્તિ નામે રાજાના મહબુદ્ધિનામે આમાયે ચંપાપુરીમાં આવી, તે કુસુમાયુધ રાંજાને વિનંતિ કરી કે હે દેવ ! મથુરાધિપ એવા મારા સ્વામી મહાકીર્તિ રાજાની મનોરમા વગેરે મનેહર, અતિરૂપવતી આઠ કન્યાઓ છે, તે વિદ્યાના મદથી કઈ પણ દેશની રાજકુમારને *વરવા ઈચ્છતી નથી. હવે એક દિવસે તે મથુરા નગરીમાં અમારા મહાકીર્તિ ભૂપની સભામાં કોઈ એક માગપે આવી ઉત્તમ એવા બે શ્લેકે કહ્યા, તે ત્યાં બેઠેલી આઠે કન્યાઓએ સાંભળ્યા. તે જેમ કે –
પ્રેક્ત પ્રેમ રતે સારં, પ્રેણુક સદભાવએવ હિ ! " પ્રેમસદભાવ મુક્તાનાં, રતિભવતિ કાદશી છે ૧ . ધનેનૈવ હિ સાધ્યતે, તદર્શિક પણુગના
કથં તાભિસ્તુ ઈંતે, છેકાર સદૂભાવભાવિતા ૨ ) અર્થ :- સુખે જે સાર તે પ્રેમ છે અને પ્રેમનો જે સાર, તે સદૂભાવ છે. માટે પ્રેમથી થયેલા સદ્દભાવ વિના સુખ કેમ હોય? નાજ હોય છે ધનની અથી એવી જે પણુગના સ્ત્રીઓ તે તે ધનથી જ ઉપલબ્ધ થાય છે, તો તે ધનથી એવી પણુગનાઓ સદૂભાવથી ભાવિત એવા ઉત્તમ પુરુષની કેમ ઈચ્છા કરે ? ના નજ કરે 1ર તે સાંભળી વિરમય પામેલા અમારા સ્વામી મહાકીર્તિ રાજાએ કહ્યું, કે હે માગધ ! આ ઑકનો બનાવનાર, કવિ, સાભિપ્રાય હોય એમ લાગે છે? ત્યારે તે માગધ બે કે હે પ્રભે! * આ બ્રેક કરનારનું વૃત્તાંત કહુ, તે સાંભળે કે પિતાના કુલરૂપ આકાશને વિષે ચંદ્રમાને સમાન, સર્વ રાજકુલરૂપ સમુદ્રના સેતુરૂપ, કવિતારૂપ ચંદ્રમામાં અધિંતુલ્ય, મહારાજાધિરાજ એવા કુસુમાયુધ રાજાને એક કુસુમકેતુ એ નામે પુત્ર છે. તેણે આ કે બનાવેલા
Page #258
--------------------------------------------------------------------------
________________
२४८ છે. તે સાંભળી ત્યાં બેઠેલી તે મહાકીર્તિ રાજાની આઠે કન્યાઓ એક ક્ષણ માત્રમાં કામાગ્નિથી પ્રદીપ્ત થઈ ગઈ, અને તે સર્વેએ તેનેજ વરવાને નિશ્ચય કર્યો. કારણ કે તે કન્યાઓએ જાણ્યું જે આ કુમાર ઘણેજ ચતુર છે અને આપણું જેવી મૂર્ખ કન્યાઓએ તેને વરતી નહિં હોય, માટે તેણે આ બે શ્લેક બનાવી તેમાં કહેવરાવ્યું છે, કે સુખને સાર પ્રેમ છે, અને પ્રેમને સાર ખરે સદ્ભાવ છે, તે તે આપણું જેવીઓમાં ન હોવાથી આપણને તે નરાગી તથા સદ્દભાવ રહિત સમજે છે ? આ પ્રમાણે તે કુમારીએ તે ગૂઢાર્થ જાણીને કામાગ્નિથી વ્યાપ્ત થઈ ગઈ. હવે તે સમગ્ર કન્યાઓને અભિપ્રાય જાણીને તેના પિતાએ મારી સાથે કહેવરાવ્યું છે, જે આ મારી કન્યાઓ તે નિર્ગુણ હેવાથી આપના ગુણના સાગર સરખા પુત્રની સમાન નથી, તે પણ આ મારી કન્યાઓમાં એક ગુણ છે, કે તેઓ સારા માણસના સંગને ઈચ્છે છે, તેથી તે ગુણવાન તે તમારે કુમારજ છે તેથી તેમાજ રક્ત છે. માટે તે બીજા કોઈ પણું રાજકુમારને વરવા ઈચ્છતી નથી. તે હે મહાપુરુષ ! આપે કૃપા કરી આપના કુસુમકેતુ કુમારને ત્યાં મેકલાવી એ, આઠે કન્યાઓને સારી રીતે નિવૃત્તિ પમાડવી જોઈએ. વળી હે રાજન ! આ ચદ્રમા, કુવલયને પ્રકાશ કરનાર, સેળ કળાએ સહિત, અંબરથી ભૂષિત છે, તે પણ જે તે થોડા ઘણું પણ તારાઓથી અવૃત હોય છે, તો જ તે તારા પતિ કહેવાય છે. તે સિવાય કહેવાતું નથી. તેમ વનહસ્તી જે છે, તે મનેહ સુંઢાદંડ યુક્ત તથા અનેક લઘુ હાથીઓએ સહિત હોય, તો પણ તે જે હાથીઓએ યુક્ત હોય, તો જ તે ચુથનાથપણાને પામે છે. તેમ આપના પુત્ર સર્વ ગુણથી સંપન્ન છે, તો પણ જ્યારે તે આ અમર સ્વામી મહાકીર્તિ રાજાની આઠ કન્યાઓના સ્વામિત્વને પ્રાપ્ત થાશે, ત્યારેજ ઉત્તમ રાજાપણને પામશે ? અને હે મહારાજ ! આ મારાં કહેલાં વાક્યમાં આપને જે કાઈ યુક્તાયુક્ત ભાસતું હોય, તે કહે. એમ કહીને તે મંત્રી બેલતે બંધ થયો ત્યારે કુસુમાયુધ રાજી બે કે હે મ ત્રીશ! તમારા સ્વામી મહાકાત્તિ રાજાએ તો આ યુક્ત જ કહેવરાવ્યું છે, પરંતુ આ મારો કુસુમકેતુ પુત્ર જે છે, તેનું હાલ યૌવન વય છે, તો પણ તેને કેઈ સ્ત્રી વિગેરેને બિલકુલ-રાગ નથી, તેમ હાસ્ય શૃંગારયુક્ત બેલત -નથી, મુખને પણ કઈ દિવસ મચકેડ નથી, તથા કાંઈ અગવિકિયા પણ કરતું નથી.
વળી ઘરેણાં વિગેરેથી પોતાના અંગને પણ ભાવતું નથી તેમ કોઈ સ્ત્રીઓના કટાને : જેતે નથી પરંતુ તે સર્વ પ્રકારની કીડાઓમાં વિમુખ છે, વિષયમાં વૈરાગ્યવાન છે. તેથી ! અમને તે કાંઈ સમજ પડતી નથી કે તે મહામુનિઓની આજ્ઞારુપ મહાવ્રતને ગડુણ • શું કરશે | અમારા દેશની ચિતા રાખી રાજ્ય તે પાળશે જ નહિ? એમ જ્યા કુસુમાયુધ રાજા કહે છે, ત્યા તે છડીદારે આવી નમન કરી કહ્યું કે મહારાજ ! સાકેતપુરના રવિસેના રાજાને સુગુપ્ત નામે અમાત્ય આવે છે, તે આપની પાસે આવવા ધારે છે, જે આપ આજ્ઞા કરે, તે તેને હું આવવા દઉં, ત્યારે રાજાએ હુકમ કર્યો કે હા, આવવા ઘો. ત્યારે તે મંત્રીએ આવી વિન નિ કરી કહ્યું કે હે દેવ ! અમારા રાજાને આઠ કન્યાઓ છે પરંતુ
Page #259
--------------------------------------------------------------------------
________________
૪૯
સર્વ પુરુષની વૈરી તુલ્ય તે કન્યાએ રાજકુમારનારુપી રજિત થતી નથી. પર’તું આપના કુસુમકેતુ નામે પુત્રના રૂપને જોઈ અનગપીંડિત થયેલી હાવાથી આપના પુત્ર વિના સ્વસ્થ થાય તેમ ભાસતું નથી. તે માટે વિસેન રાજાએ મને આપની આગળ માલેલે છે. તે હે નાથ । કારુણ્યામૃતના સાગર એવા આપને હું વિનતિ કરુ છુ, કે આપે ` આપના કુમારને ત્યા મેકલીને તે કન્યાઓનુ આ કુમાર સાથે પાણિગ્રહણ કરાવી તેને જીવતી રાખવી. આવા તે મત્રીના વચન સાભળીને તેની પાસે પણ પૂર્વાંની જેમ તે કુમારના સ્વભાવનું વર્ણન કર્યું, તેવામા તેા વળી વત્સ દેશના જયતુગ નામે રાજાના સુભણિત નામે દ્રુત આબ્યા, તેણે પણ તે કુસુમાયુધ રાજાને વિનતિ કરી કહ્યુ કે હે દેવ ! મારા સ્વામી જયતુંગ રાજાએ આપને કહેવરાવ્યું છે, જે મારે ગુણાથી પરિપૂર્ણ ભણેલી, સ્વરુપવાન એવી સેલ કન્યાએ છે, તે કન્યાઓને કોઈ એક નૈમિત્તિકે આવી કહ્યું છે, કે તમારા સના તિ ચંપાપુરીના કુસુમયુધ રાજાને પુત્ર કુસુમકેતુ કુમારજ થશે ? તે માટે મારી પર અનુગ્રહ કરી તે કુમારને મારી સાથે માકલેા, કારણ કે તે કન્યાઓ આપના કુમારે વિના ખીજા કોઈનું પાણિગ્રહુણુ કરશે નહિ. આવાં વચન સાંભળી કુસુમાયુધ રાજા વિચારમાં 'પડયે કે અહા ! આ મારે કુમાર તે એક છે, અને આ ત્રણે ક્રુતના કહેવા પ્રમાણે ત્રણે સ્થળમાં તે ત્રણે સ્થળની કન્યાઓના લગ્ન દિવસ પણ એકજ છે. અને તે કન્યાઓના પિતા રાજાએ પણ સરખાજ છે. માટે એકજ દિવસે ત્રણે સ્થળે તે કુમારને લગ્ન કરવા જવાનુ કેમ બનશે ? વળી કાચિન હુ કુમારને એક રાજાને ઘરેજ માલુ, તા વળી ખીજા અને રાજાને દુખ લાગે, તે વૃથા વૈર થાય. તેથી એમજ કરવું કે ત્રણે જણને નાજ કહેવી, જેથી કેાઈને દુઃખજ ન લાગે ? એમ વિચાર કરી રાજા જ્યાં તે ત્રણે જણને ના કહેવા જાય છે, ત્યાં પોતાના મડાબુદ્ધિનામે મત્રીએ જાણ્યું જે રાજા વિચારમાં પડી ગયા છે, તેથી કા તે આ ત્રણે હૃતને નાજ કહેશે ? એમ જાણી તે મંત્રી ખેલ્યા કે મહારાજ આપ વિચાર શું કરે છે ? હાલ જે તે કન્યાઓના પિતાએ લગ્નશુદ્ધિ જોઈને જે દિવસ લગ્નના નિર્ધાર્ષ્યા છે, તે દિવસ, આપણને ખાર વરસે પણ મળવેા કઠિન છે માટે આપણા કુમાર એક હાવાથી એ ત્રણે સ્થળે જઈ એક દિવસે સવ` કન્યાઓનુ’ પાઙ્ગિ ુણુ કેમ કરી શકે ? તે માટે આ ત્રણે જણને કહેા, જે તે ત્રણે રાજાએ એકજ દિવસે પાત પેાતાનો કન્યાઓને આપણી નગરીમાં મેક્લે, જેથી ત્રણે રાજાએની સ કન્યાઓને એકજ લગ્નથી આપણેા પુત્ર વરે
,
* *
તે સાંભળી કુસુમાયુધરાજા એલ્યે કે હું મંત્રી ! તમે! મારા જેવા નામથી મહાબુદ્ધિવાન છે, તેમ ગુણુથી પણ તેવાજ છે, માટે આ વાત ઘણીજ ઉત્તમ કહી. તે સાંભળી ત્યાં બેઠેલા સહુ કોઇ બુદ્ધિમાન્ જનેા કહેવા લાગ્યા કે વાહ ઘણું જ જ સારું' ધાર્યું ? તે પછી કુસુમાયુધ રાજાએ મેઘના સરખી ગભીર વાણીથી તે ત્રણે દુતેાને કહ્યું કે હે દ્રુતા ! તમેા સર્વેએ અહી આવી એકજ દિવસના લગ્ન મારા પુત્રને પરણવા માટે કહ્યું તે તે મારા પુત્ર એક જ લગ્ને પૃ. ૩૨
Page #260
--------------------------------------------------------------------------
________________
- ૨૫૦
ત્રણે સ્થલે કેમ કરી શકે ? માટે તમારે તમારા સવામીઓને કહેવું કે જે તમારે કુસુમાયુધ રાજ પર ખરે નેહ હોય, તથા તેના કુસુમકેતુ પુત્રની સાથે જ તમારી પોતાની કન્યાઓને પરણવાનો દઢ નિશ્ચય હોય, તો તમારે જેવરલે જે લગ્નનો દિવસ છે, તે જ દિવસમાં લગ્ન થાય તેવી રીતે સ્વય વર કરવા તૈયાર થયેલી તમારી કન્યાઓને અહીં મોકલ આપે. કદાચિત્ તમે એમ જાણશે, કે અમારી કન્યાઓને સામી તમારે ત્યાં લગ્ન કરવા મેલવી, તે તે ઘણું જ અનુચિત કહેવાય ? તો તે એમ જાણવું નહિ. કારણ કે કન્યાઓને સામે પરણવા જવાને પણ ઘણે સ્થળે રીવાજ છે, તથા શાસ્ત્રમાં પણ કહેલું છે. વળી મારે પુત્ર પરણવા તે આવત, પરંતુ ત્રણે સ્થળથી જે તમે દુતે આવ્યા તેમાં તમે એ ત્રણે સ્થળને એકજ લગ્ન દિન કહ્યો છે? તે સાંભળી ત્રણે દુતે પિતાને ગામ જઈ તે સર્વ વાત, પિત પિતાના સ્વામીને કહી આપી. તે સાંભળી અત્યંત ખુશી થયેલા તે ત્રણે રાજાઓએ પોત પિતાની કન્યાઓને સામી લગ્ન માટે મોકલવા વિષે બુદ્ધિમાન લેકેને મત લીધે. પછી અનેક એવા હાથી, ઘોડા, તથા સહસ્ત્રપરિમિત રિ, લક્ષ એવા સુભ, રૂપુ, મણિ, કટિ સુવર્ણ- ઘણી દાસીઓ, દાસ તેણે સંહિત, તે સર્વ કન્યાઓને કેટલાક માણસોની સાથે ત્યા ચ પાપુરીમાં મેકલી. ત્યારે કુસુમકેતુ કુમારે પણ પિતાના પિતાની આજ્ઞાથી તે સર્વે કન્યાનું એકજ લગ્ન પાણિગ્રહણ કર્યું, અને પછી તેઓએ દેગુ દક દેવતાની જેમ મનહર એવા સુખસાગરને વિષે ઘણા દિવસ પર્યત ક્રીડા કરી. '
' હવે એક દિવસ સૂરિપદને વિષે આરૂઢ, અવધિજ્ઞાની, તે કુસુમાયુધ રાજાના મામા એવા સુંદરાચાર્ય નામે મુનિ કુસુમાયુધના વૃત્તાંતને ઉદય, અવધિ જ્ઞાનથી જાણીને પિતાના પુરંદરાદિક એવા પાસે શિષ્યથી પરિવૃત થકા તે નગરીના ઉદ્યાનમાં સમેસર્યા ત્યારે તેમના પધારવાની નવપલિકે આવી વધામણી આપી. તે સાંભળી કુસુમાયુધ રાજા તે વનપાલકને અતુલ દાન દઈ, સર્વ ઋદ્ધિએ યુક્ત, પિતાના પુત્ર, સર્વ સ્ત્રીઓ અને અમાત્ય, ગામના લોકે, તેણે સહિત, તે મુનિને વાદવા ગ. ત્યાં જઈ શમસપન એવા તે મુનિરાજના દર્શન કરી, ભક્તિભાવથી પ્રણામ કરી પ્રફુલ્લિત જેનું મુખ છે એ તે રાજા, મુનિની સમીપમાં ગ્યસ્થાન પર બેઠે પછી આચાર્યું પણ તે રાજાના ઉદ્દેશથી ધર્મદેશના દેવા લાગ્યા. ગુરૂ ભગવંત અમેઘ દેશના આપ્યા બાદ પુનઃ ફરમાવે છે કે હે રાજન ! તમેએ સર્વ ભેગ ભેગવ્યા છે, તથા ઘણુ દિવસ પથત આ કુસુમાયુધ રાજા સમાન, બીજે કે રાજા નથી તેવી કીસિ પણ સપાદન કરી છેનિર્મલ અને ગૂઢ એ રાજશબ્દ પણ સંપાદન કર્યો છે, વળી પ્રણજિનના મારાને પણ પૂર્યા છે, તે માટે હવે તમારે ભેગવી લીધું છે સાર જેને એવા રાજય ત્યાગ કરવોજ ઉચિત છે. અને વળી સંયમત્રત લેવામાં ન કરવું એગ્ય છે આ પ્રકારનાં સૂરીશ્વરના વચનરૂપ અમૃતથી સિક્ત ચેલે રાજા, પિતાના ચિત્તમાં ચિંતવવા લાગ્યું કે અહ? આ પૂજ્ય મારા એકાતે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૧
તિકારકજ છે. અહા । જગતને વિષે આવા સત પુરુષા જે હાય છે, તે પાપકારીજ હાય છે કારણ કે આ મેવ જે છે, તે પરોપકાર માટે જગતને વિષે પ્રતિવષ" વર્ષોજ કરે
છે, જગત ઉપર ઉપકાર કરે છે. તે આવા મુનિએ પરોપકારી હાય તેમા તે શું આશ્ચય છે? આ જગતમાં આવા ઉત્તમ ગુરુ સિવાય, સૌંસારથી જીવતુ કેાઈ પણુ રક્ષણ કરવા સમર્થ નથી તે આ ગુરુ, મારે સંસારસમુદ્રથી ઉદ્ધાર કરવાજ પધારેલા છે. કહ્યું છે કે, પિતા, માતા, ભ્રાતા, ભાર્યાં, પુત્ર, મિત્ર, સુન્ મોન્મત્ત એવા હસ્તી, ભટ, રથ, અશ્વ અને વળી ખીજે કાઈ પણ પરિકર નરકમાં ડુબતા જીવેાના ઉદ્ધાર કરી શકતે નથી પરંતુ ઘર્માંધ પ્રગટ કરવાને સમ એવા આવા ગુરુ જે છે, તે ઉદ્ધાર કરી શકે છે. વળી આ મારા ગુરુ તે મારે વિશેષ કરી ઉપકાર કરવા આવેલા છે. કારણ કે જ્યારે હુ ખાલક હતા, ત્યારે તે પૂર્વાવસ્થાએ મારા મામા હતા, ત્યારે પણ તેમણે મને સ'સારમાથી મુકત કરવા પધારેલા છે પરંતુ હુ મહુ મૂઢ છુ. કેમ કે મારા પિતાએ જયારે દીક્ષા લીધી, ત્યારે મને તેમણે પણ તે દીક્ષામાર્ગ ખતાન્યેા હતેા, તે પણ તે ઉત્તમ માર્ગીને વિષે વિષયામિષમાં લુબ્ધ થયેલા હુ હજી સુધી પ્રવૃત્ત થયા નથી. અને હા, ખરું છે કે, મેાડાધ એવા મારા સરખા પુરુષો, મૃગની જેમ ટપાશસઞાન, દુઃખ ખ ધરુપ આ રાજ્યમા પડે છે. પણ જ્ઞાનીજને પડતા, નથી. હવે જે બન્યુ તે ખરું ? પરતુ હવે હું જેમ ખનશે તેમ સૉંસારના સર્વાં વિચાર છેાડી ઇને આ સુગુરુના વચનને પાલીશ ? કારણકે જે વચનના પાલવાથકી આ સંસારરૂપ સમુદ્ર ૬ પેકરી તરી જવાય છે ? આ પ્રકારના વિચાર કરી તે સંવેગી રાજા ગુરુને નમન કરી કહે છે, કે હૈ ગુરૂ ' મારા નિષ્કારણુ ખધુ એવા જે આપ તે આપના વચનને હું સ્વહિતાથી તથા નિશ'કમન થઈ અવશ્ય પાલીશ ? એમ કહી તે નૃપ ભાવના ભાવવા લાગ્યે કે અહા 1 સર્વ ભાગ્યશાળી પુરુષમા હાલ હું મહાભાગ્યશાળી છે કેમ કે આજે આવા સૂરપુરુષ, મારી પર તુષ્ટાયમાન થયા છે? ભાવના ભાવીને ગુરુને કહે છે કે સ્ત્રામિન્ ! મારા કુમારને હાલમાજ રાજયાસન પર બેસાડીને હું આપની પાસેથી સથા નિરવદ્ય એવા સયમને ગ્રણ કરીશ તે માભળી સૂરીદ્ર પણ આજ્ઞા આપી કે હે રાજન્ ! એવા જે દૃઢ વિચાર હાય, તે ઘેર જઈ તમારા પુત્રને રાજ્ય આપીને જલદી પાછા અહીં આવે. તે સાભળી તે કુસુમાયુધ રાજા ઘેર આવી પેાતાના સિહાસન પર બેસી કુસુમકેતુ પુત્રને કહેવા લાગ્યા કે હૈ વત્સ , આ આપણા રાજ્યને તુ ગ્રહુણુ કરી રાજ્ય કારભાર ચાવજે કારણ કે હુ તે હવે સદ્ગુરુ પાસે જઇ ચાત્રિને સ્વીકારવા ઈચ્છું છુ ? તે સાભળી તે કુસુમકેતુ કુમાર એલ્સે કે હું પિતાજી ! આપે જે ધાર્યું છે, તે ચેગ્યજ છે. કેમ કે વિજ્ઞાતતત્ત્વ પ્રાણીને જે દીક્ષા લેવો તેજ ચેગ્ય છે પરંતુ હું તાત ! મને તે। આપના મુખદન વિના શાતા ઉપજતીજ નથી, તથા ચેન પણ પડતું નથી.
.
હૈ પિતાજી । આ રાજ્યના સુખમાં પણ આપના સુંદર મુખને જ્યારે હું વારંવાર
'
Page #262
--------------------------------------------------------------------------
________________
રંપર
1
જોયા કરુ છુ, ત્યારેજ મને ચેન પડે છે, નહીં તેા આ રાજ્યસુખ પણ મને વિષસમાન લાગે છે. તેમજ વળી આપના દન વિના મને આ ખત્રીશ સ્ત્રીએના ભાગને ચેગ પણ દારુદુ ખ સમાન લાગે છે અર્થાત્ આપના દર્શીન વિના રાજ્યસુખ કે ખીજુ કાઈ સુખ મને શાતા કરતુ નથી. અને હે પિતાજી ! જે પિતા ખુલતા એવા વનમાં પેાતાના પ્રિયપુત્રને મુકી પેાતાના અચાવ માટે ભાગી જાય, તે શું પિતા કહેવાય ? ના નજ કહેવાય. તેમ આપ પશુ, સંસારરૂપ વનમાં દુ.ખદાવાગ્નિથી મુગ્ધમૃગ ખાલકની જેમ દાહ પામતા એવા મને મુકીને પેાતાના ખચાવ કરવા ભાગી જાએ એ છુ ઠીક કહેવાય ? ના નજ કહેવાય આ પ્રમાણે સવેગર ગરગિત એવા પેાતાના પુત્રને જોઇને કુસુમાયુધ રાજા એલ્યૂ કે હે પુત્ર સયમ જે છે, તે ઇન્દ્રિયાના જેણે જય કરેલા છે એવા જે વૃદ્ધોના સ્વતઃ ઈંદ્રિયજય હાય છે તેથી તેનાથી તે પાળી શકાય છે. અને હે પુત્ર ! હજી તુ તે! ખાલક છે, તેથી વાયુથી હાલતી ધ્વજાની જેમ તારૂ મન ઘણુંજ ચચલ હાય. અને તેવા ચચલ મનને તું હાલ ક્ષમાથી પણ રોકવાને સમથ નથી. તે હે પુત્ર । હાલમાં તે અનેક વિષય વિલાસ ભાગવી રણુકીડા કરી, મનની સ` ઇચ્છા પૂર્ણ કરીને જ્યારે તારી વૃદ્ધાવસ્થા થાય, ત્યારે તે અવસ્થામાં તે દ્રિય થઈને તુ ચારિત્રનું ગ્રડુણુ કરજે પ્રમ ણે પિતાએ તેમજ વળી તેમની માતાએ ઘણુ જ સમજાવ્યે, કાંઈ માન્યાજ નહિ. અને કહેવા લાગ્યા કે હું પિતાજી । ઉત્તમ
આ
.
તે
પણ તે કુમાર એવા ફાઈ જલમાં
અને જે તે ઉત્તમ
તરનારા હાય, તેની સાથે કદાચિત્ કોઈ કાચા તરનાર પડયેા હોય. તરનાર યા લાવીને તે કાચા તરનારને ગ્રહણ કરે, તે તે કાચા તરનાર પણ તેની સાથે તરીને કાઠે શું ન આવે ? તેમજ વળી સગ્રામમા પણ શૂરવીરના આશ્રયથી બિકણ ચદ્ધા યુદ્ધ કરી રણના પાર શુ' ન પામે ? તેમજ વળી સાવાહની સાથે નિઃસત્વ 'જીવ ો ચાલ્યા હાય, તે તે પણ મેટી અટવીના પારને પામી શુ ન જાય ? તેમ એકાંત વત્સલ એવા આપ જો મને દયા આણી કરાવલ બન આપેા, તે હું ખાલક છુ તે પણુ દુર્ગાંમ એવા શીલરુપ શૈલપર શુ ન ચડી જાઉ ? ના ચડીજ જાઉં. અને જે ખરા ચેગી પુરુષ હાય છે તે સમગ્ર જગતમાં ફર્યોજ કરે છે, તા પણ તેના મનરુપ કષિ, જ્ઞાનરુપ સાંકળથી ખંધાએલા હેાવાથી સ્થિર થઈ રહે છે તે હુ પણ જયારે ચારિત્ર લઈશ, ત્યારે મારા મનરુપ કપિને જ્ઞાનરુપ સાંકળથી બાંધી રાખીશ ? આ પ્રકારે સયસમાજ જેવુ ચિત્ત લાગ્યુ છે અને સંસારથી જેને ઉદાસીનતા છે, એવા તે કુસુમકેતુ પુત્રને જોઇને તે કુસુમકેતુથી નાના, પેાતાના દેવસેન નામે કુમારને ઉત્તમ દિવસમા પેાતાનું રાજ્ય આપી કુસુમકેતુ પુત્ર પ્રમુખ પાચશેા પુરુષોએ તથા કુસુમકેતુની ખત્રીશ સ્ત્રીએથી પરિવરેલે, તથા કર્યાં છે જિનચૈત્યાને વિષે મદ્ગાપૂજારૂપ સત્કાર જેણે, વાઘોના શબ્દોથી કરી ખહેરુ
ક્યું છે આકાશ જેણે, હજારે નાએ વહુન કરેલી પાલખીમા બેઠેલા, સૈન્ય સદ્ગિત પેાતાના પુત્ર દેવસેન રાજા જેની પછવાડે ચાલે છે, એવે તે કુસુમાયુધ રાજા ગુરુની સાન્નિધ્યમાં
Page #263
--------------------------------------------------------------------------
________________
..
આવ્યું. ત્યારે સૂરીકે તેને તથા તેની સાથે દીક્ષા લેવા આવેલા જે કઈ હતા, તે સર્વને દીક્ષા આપી.
હવે તે કુસુમાયુધ અને કુસુમકેતુ, એ પિતા પુત્ર હતા. તેમણે સ વેગરુપ, સુધાથી, સંયમરુપ કુમનુ સિંચન કરવા માડયું ત્યારે તે સંયમવૃક્ષ વૃદ્ધિગત થશે તેથી તે હૃદયને વિષે નિવૃત્તિ રુપ છાપા કરવા લાગ્યા. કહ્યું છે કે , , . : -
યા પ ખંડમહીજયસ્ય સમયે નાસાદિતા ચ કિભિ કે , યા દદ્ધકંધગરિમથને પ્રાપ્ત ન વા ભૂધઃ II યા પ્રાપવા પ્રિયસંગમે વિરહિણી કેનાપિ નો વેદિતા,
સા લબ્ધા કિલ રાગષવિજ યાત્તાવ્યાં મને નિવૃતિઃ - - અર્થ :- જે મને નિવૃત્તિ, છ ખંડ પૃથ્વીના જ સમયને વિષે ચકીને મળી નથી, વળી જે મને નિવૃત્તિ, દર્પી કરી ઉદ્ધત એવા શત્રુઓના સ્કંધના મથન કરવાથી 'રાજાઓને પ્રાપ્ત થઈ નથી, અને જે મને નિવૃત્તિ કેઈ પણ વિરહી મનુષ્યને પિતાના ઈષ્ટનના સમાગમથી પ્રાપ્ત થઈ નથી, તે મને નિવૃત્તિને કુસુમાયુધ તથા કુસુમકેતુ એ બને મુનિ, રાગ અને રોષ તેના ત્યાગથી નિશ્ચય પ્રાપ્ત થયા છે ૧ . હવે તે બન્ને જણને પૂર્વભવેને
નેહ હોવાથી તે એકજ સ્થળમાં રહે છે, તથા સાથે જ જાય આવે છે. અને જે તપ પિતા કરે છે, તેજ તપ પુત્ર પણ કરે છે. તે જોઈને એક દિવસ ગુરુએ કહ્યું કે હે મુનિઓ ! સ સારીની પઠે પરસ્પર સ્નેહ તમે રાખે છે, તે એગ્ય નથી. કારણ કે મુક્તિપુરીના માર્ગમાં ચાલનારા તપસ્વીઓને, જે સ્નેહની શ્રખલા છે, તે વાછંખલા છે. આ દહિમાં (નેહ) ચિકાશ રહે છે, તે તેનુ લકે ઘણું જ મંથન કરે છે, તેથી તે ખ પામે છે. તેમજ તિલમાં અને સર્ષવમાં સ્નેહ એટલે તેલ રહે છે, તે તેને લેકે ઘાણીમાં ઘાલી પીલી નાખે છે. સ્નેહ અને રાગ અતિકષ્ટકારક છે. માટે તે સાધુ / કર્મ સ્વરુપને ન જાણનાર અને અવિજ્ઞાત છે ધર્મ જેને એવા જનની તે વાત દુર રહી, પરંતુ જે પ્રાણી ડાહ્યા છે, કર્માના સ્વરુપને જાણનારા છે, ભવસિદ્ધિયા છે, ગુરુપરંપરાએ વિધિમાગથી ચારિત્ર પાળે છે, તેવા પુરુષો પણ જે નેહ રાખે છે, તે તે કેવલજ્ઞાન પામતા નથી. વળી આ અપાર એવા સંસારમાં માતા, પિતા, સુત, સ્ત્રી, સુહુદ્દ, રિપુ, એમાંથી એકેક જણ અનંત વાર સ્વજનપણને અને અરિપણાને પ્રાપ્ત થયા હશે, તેમાં વળી તે જીને કેઈએ કઈ વખત ભૂખથી ખાઈ પણ લીધા હશે, રેષથકી માર્યા પણ હશે તેમજ સ્નેહથકી પાળ્યા પણ હશે? તે તે મા તત્ત્વજ્ઞાની જનોને રાગ, રિષ કરો ઉચિત છે? ના નથી જ. તે સાંભળી અને અનિ કહે કે ગુ! આપ કહે છે, તે ખરી વાત છે, અને અમે પણ જાણીએ છીએ કે હું જે છે, તે બંધન છે, સંસાર વધારનાર છે, તથા મોક્ષમાર્ગમાં અવરોધ કરનારે છે, પરંત. સાતતવ એવા અમને બન્નેને પરસ્પર સ્નેહ ધણે રહે છે, તેનું કારણ અમારાથી કાઈ સમજાતું નથી તેથી હે મહારાજ ! તે તે અને પૂર્વભવનું કારણ હશે? કે આ ભવનું ?
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૪
તે આપ જાણે છે, માટે કૃપા કરી કહે?' તે સાંભળો પિતાના અવધિજ્ઞાનથી ગુરુએ તે બન્નેના પૂર્વભવને સંબંધ કહ્યો. અને કહ્યું કે તમારા બન્ને જણને સ્નેહ જન્મ જન્મને વિષે પિષણ કરે છે, તેથી તે હાલ દુજ થો છે. '
પરંતુ હે મુનિઓ ! તે નેહ, મેક્ષસુખને વિધાતક છે, માટે તમારે તેને ત્યાગજ કરવું જોઈએ. આ પ્રકારે ગુરુના સુખથકી પિતાના પૂર્વભવના ચરિત્ર સાભળીને ઉત્પન્ન થયું છે જાતિમરણ જ્ઞાન જેને એવા તે બન્ને મુનિઓ મમત્વને ત્યાગ કરી નિરંતર જુજ વિહાર કરવા લાગ્યા. હવે એક દિવસ મહાસત્વ એવા તે કુયુમાયુધ મુની દ્ર, ગુરુના વચનથી તીવ્ર આકરી પ્રતિમાને એટલે અભિપ્રહતપને આદરે છે, તેથી તે મુનિ વિહાર કરતા જ્યા રાત્રિ પડે છે, ત્યાં રમશાનમાં કે, ભયયુક્ત ભૂમિમાં કે, ઉજજડ એવા ઘરમાં કે પર્વત પર કે, ઝાડતલે કે, સિંહથી કે, હાથી થકી કે બીજા પણ ઘાતકી જંતુઓથી નિર્ભય થઈને કાઉસગ્નધ્યાનમાં લીન થઈને રહે છે. અને નીરસ એવા આહારે કરી શરીરને શેષવતા, તથા ધર્મ ધ્યાને કરી કર્મને શેવતા એવા તે મુનિ, ઘણું ઉપસર્ગો આવવાથી પણ મેરુની જેમ સ્થિર રહે છે. હવે એક દિવસ તે કુસુમાયુધ મુનિ વિહાર કરતા સુભીમનામે નગરમાં આવ્યા, ત્યાં રાત્રિ પડી જવાથી તે મુનિરાત્રે કેઈક શૂન્યધરમાં
જ્યા કુસુમાયુધ મુનિ કાઉસગ્ગ દયાને રહ્યા જ્યાં મધ્યરાત્રિ થઈ, ત્યા તે તત્રત્ય કેઈ એક મનુષ્યના પ્રમાદથી ગામમાં અગ્નિ લાગે, તે બળતે બળતે શૂન્યઘરમાં જ્યાં કુસુમાયુધ મુનિ કાઉસ્સગ ધ્યાને રહ્યા છે, ત્યાંજ આવ્યા, તેથી તે ઘર પણ સળગવા લાગ્યું. તથાપિ તે મુનિએ ઉપસર્ગથી થાન કાઉસ્સગ્ગ ન છે ત્યારે તે મુનિ ભાવનાસક્ત તથા શુકલધ્યાનને વિષે સમાહિત થકાજ ત્યાં મરણ પામી સર્વાર્થસિદ્ધ મહાવિમાનને વિષે ઉત્તમ દેવતા થયા. પછી પ્રાતઃકાલ થયે, ત્યારે તે મુનિને પ્રજ્વલિત થયેલા જોઈને ગામના માણસો અત્ય તે ખેદ પામી પિતાના બળી ગયેલા માલતાલને સંભારતા ઘણોજ શેક કરવા લાગ્યાં કે અરે ! આ મહાત્મા પુરુષ, આવા શૂન્યઘરમાં ક્યારે ગયા હશે? અરે ! તેને કોઈએ આ ઘરથી બહાર કેમ ન લાવ્યા ? અરે ! આવા ઘોર પાપથી આપણે ક્યારે છૂટીશું ? અરે ! આપણે તપાસ ન કરવારૂપ પાપથી આ લેકમાં મોટા કલકને પ્રાપ્ત થયા ? અને વળી પરલેકમ આપણને નરકવેદના ભેગવવી પડશે? હા, હવે શું કરીએ? એમ ઘણીવાર સુધી આ શેક કરીને તે સાધુની ઉચિત એવી ઉત્તરક્રિયા કરીને ઉદ્વિગ્ન જેના મન છે એવા તે લોકે, ઘણા દિવસે પિત પિતાના કાર્યમાં લાગ્યા. હવે જે વખતે એ કુસુમાયુધ મુનિ દેવક ગયા, તે વખતે તપ સંયમ આરાધતા શુકલધ્યાને શપક આરડતા શ્રાવસ્તીપુરીને વિષે સુદર્શનનામે વનમાં તે સુધરાચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ ? ત્યારે વિરમયને પ્રાપ્ત થયેલા એવા નિકટવર્તી જે દેવ હતા, તેણે કેવલજ્ઞાનની ઉત્પત્તિને મહત્સવ , અને વળી તે મુનિએ કચન કમલપર પધાર્યા. અને તે દેવે તેમની સમીપ નાટક કરવા લાગ્યા. પછી તે મુનિએ દેશના દેવાનો પ્રારંભ કર્યો. તે વખતે એક ઉપદેશ કર્યો. ત્યારે કુસુમકેતુ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૫
મુનિ બે સમય જોઈને સેકંતિપણે તે કેવલી ભગવાનને પૂછ્યું કે હે ભગવાન્ ! કુસુમાયુધ મુનિ કયા વિચારે છે ? ત્યારે તે કેવલી ભગવાને તેને જે કાંઈ વૃત્તાંત' બન્યું હતું, તે કહી આપ્યું. અને તેના ધ્યાન દઢપણાની પ્રશંસા કરી. તથા કહ્યું કે એવા અગ્નિના મોટા ઉપસર્ગમાં પણ તે મુનિએ સ્વહિત સાધ્યું ? હે મુને ! સંયમ જેવુ, તથા તેને પાળવું, તે તે સહેલું છે, પરંતુ અંતકાળે આવા મેટા પસિંહમાં શુકલધ્યાનની આરાધના કરવી ઘણી જ કઠિન છે, તે પણ તે કુસુમાયુધ મહામુનિ, દુષ્કર એવા પરિસડને સહન કરીને શુકલધ્યાનથી કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમા તેત્રીશ સાગરોપમના દેવતાપણે ઉપન્યા છે. પરંતુ હે મહાભાગ ! તેની કાઈ શેચના કરશે નહિં. કારણ કે તમે પણ તેજ ઠેકાણે જઈ તેને મળશે. તમે બંને જણે હવે આ સંસાર સમુદ્ર પ્રાય તરી જ લીધે છે, એટલે હવે તમોને મેક્ષ જવાને જાજે વિલંબ નથી. આ પ્રકારના કેવલી ભગવાનનાં વચન સાંભળી તે કુસુમકેતુ મુનિએ વૈરાગ્ય પામી ગુરુની આજ્ઞા લઈને સલેષણ કરી. તેથી તેના અગમાં અસ્થિ અને ચર્મજઅવશેષ રહ્યા. વળી તે દ્રવ્ય અને ભાવના શલ્યને જે ઉદ્ધાર કરી તે સદ્દગુરુની આજ્ઞાથી પાપગમન એવા અનશન વ્રતને પ્રાપ્ત થયા થકા પોતાની કાંઈ પણ વૈયાવચ્ચ ન કરાવતાં પચીસ દિવસે કોલ કરીને તે કુસુમકેતુ મુનિ, જ્યા કુસુમાયુધ મુનિ તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા છે, ત્યાં તેની સાથે દેવ થઈને રહ્યા.
શમરૂપ સાગરનેવિ મગ્ન, નિરતર અધ્યાત્મ જ્ઞાનમાં એટલે ચિદાનંદમાં લગ્ન, સંસારના વિયેગમાં યુક્ત તથા કર્મના સંગથી મુક્ત, સતોષ ગુણથી યુક્ત એવા તે બને મુનિ, શુદ્ધ ચારિત્રને પાળી શ્રેષ્ઠ અને અગણિત પુણ્યના સ્વભાવવાલા અર્થાત્ અતુલપુણ્ય હેવાથી જ જે ભવની પ્રાપ્તિ થાય છે એવા દેવભવને પ્રાપ્ત થાય અને તત્વજ્ઞાન થકી આ સંસારમાં ઉત્પન્ન થયેલા સર્વ પદાર્થોની અનિત્યતાને જોતા એવા તે બન્ને દે, તે લેકેના અદ્ભુત સુખને ભેળવી, ત્યાથી ચ્યવીને સિદ્ધિને એટલે મોક્ષને પામશે . ઈતિ પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્ર કુસુમાયુધનૃપ કુસુમકેતુપુત્રભવવર્ણન નામે દશમે સર્ગઃ સંપણું અહીં શંખ રાજા અને કલાવતીના ભાવથી માંડીને પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના વીશ ભવ સંપૂર્ણ થયા.
Page #266
--------------------------------------------------------------------------
________________
'
શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગરની સજઝાય
;
, રચયિતા– ૫ . પ. પૂ. આચાર્ય દેવ શ્રીવિજયકી િચન્દ્રસૂરીશ્વરજી મ. સા. *
ઢાળ વીર નિણંદ વંદન કરી, પ્રણમી ગુરુનાં પાય, ' ' [, ; ' ! સમરી માતા શારદા, વિરચું હું સઝાય.. ૧ -
પૃથ્વીચદ્ર ગુણસાગરું, ગુણના સાગર જાણે, , ગુણજન ગુણ ધૃણતાં થકાં, કરીએ શિવપ્રયાણ. ૨ ,
1. (રાગ–પ્રભુના પગલે પગલે ચાલ્યા જાય છે નરનાર) ,,, - - ત્યાગ વિરાગ અથાગ ભર્યા છે જેના જીવનમાં , , . ગુણ ગાવા તલસે છે, રસના એનાં જીવનના. , ૧
નયરી અધ્યામાં છતારી, હરિસિંહ નામે ભૂપ; પદ્માવતી રાણું - ગુણખાણ, રંભા રૂપ સ્વરૂપ. ૨
સરવારથસિધ્ધથી ચ્યવીને, તાસ કુક્ષી અવતાર, is : * * * 5ષ્યનિધિ એ પ્રવીચંદ્ર સમતા–રસ ભંડાર. ૩
* ગણ્યા ગણાય નહીં ગુણે એના, રૂપ કળા નિધાન, '' - કન્યા સેળ પિતા પરણાવે, આગ્રહથી ગુણધામ , ૪ ' '' ૧૪ ગીત 'વિલાપ વિલાપ ગણે છે, આભૂષણને ભાર; - - ' ભેગને ગં ગણે વળી નૃત્ય, વિડંબન કરનાર. ૫ - **,* માત પિતા આગવશ ભારે, સંકટ પડયું છેશિર ' . ' ', 'પણ પિતા માતા લલનાને, પ્રતિબધું ધરી ધીર. ૬
*,* સંયમ પંથના પથિક બનાવું, તે ઉપકાર અમાર,
સાર્થવાહ બની ભવ અટવી, ઉતારૂં હું પાર. ૭ લગ્નની પહેલી રાતે પણ, રમતે રૂડે ભાવ; નારી સોળ વટાઈ વળી છે, લળી લળી લેવા લ્હાવ. ભરયૌવનના સંગીત સુરે, રાગ ધરે વિરાગ, જાણે વદતુ જાગ ઉઠ તુ, ત્યાગ ત્યાગ ને ત્યાગ, ધીર વીર ગભીર બનીને, સમજાવે છે સાર, આ સંસારે સાર ન દીસે, સુણો સેળે નાર. ૧૦ ભેગસુખ છે બિંદુ સરીખું, સાગર દુ ખ વિપાક, મીઠાં મધુરા લાગે ભેગે, ફળમાં જિમ કિપાક. ૧૧
Page #267
--------------------------------------------------------------------------
________________
રિપ૭ પરિણામે એ પ્રાણ - હરતા, સમજે ચતુર સુજાણ * . વિષય વિલાસ પણ છે એવા, નાખે નરકની ખાણ. મૃગજળ જે સંસારના સુખ મતેણે અભ્યાસ, * * સુખ અનત છે નિજ અંતરમાં, કરી એ બ જેને-માશ. ૧૬ ખાજ ખણેતા મીઠી લાગે, પરિણામે મહાદુખ, તિમ વિપાકે મહાદુઃખદાયી, વિષયે- કેરૂં. સુખ ૧૪ તૃતે જે યદિ કાઠે અગ્નિ, સમુદ્ર પૂર્યો પૂરાય, , " તિમ આ ગેમાં નવ તૃપ્તિ, સુરભવમાં પણ થાય. ૧૫ થાક્યો નવ ભેગે જોગવતાં, વીત્યો કાળ અનત, ચુસેલાંને ફરી ફરી ચુક્યાં, ખાધી એંડ અનંત. ૧૬ સુલક્ષણ , શાણું , સુંદરીઓ, ઈશારે સમજે જન્મ મરણની સાંકળને વળી, વિષયે વિષ સમજે. ૧૭
' - ઢાળ બીજી
' ' દુહા વૈરાગી પિયુની સુણી, વાણી શીતળ ચંદ પ્રિયા સોળ બુઝી ગઈ, વદતી પિયુને મંદ. ૧ ઉતરવા ભવ પાર આ, કંત કહે ઉપાય, કંત કહે સયમ ગ્રહ, નંહિ બીજો ઉપાય. ૨ લલનાઓ વળગી કહે ગ્રહશું સંચમભાર આતમને ' ઉજાળવા, ઢીલ હવે ન લગાર. ૩ધરે ધીર કુંવર કહે, સ પ્રતિ નહિ ગુરુજોગ, સુગુરુની, સાનિધ્યમાં, વશું, સમગ. ૪
| (ચાલ-જિદા વે દિન કયે ન સભારે), છે
- સુણજે આગળ કહું છું વાત . ૧ માતપિતા ચિત ચિંતવે રે, નારી વશ નહિ થાય, , ઉલટી નારી વશ થઈ અને, ગાયુ એનું ગાય. -૧ નૃપતિ મનમાં ચિંતવે રે, પુ રાજ્યને ભાર, રાજકાજમાં ગુંથાઈને એ, ગુંથાશે “સંસાર, ર • ,
દુહા
- = ત્યાગ વિરાગના; બાગમાં, મહાલે એ મતિઘર, જળકમલ, નિર્લેપ થઈ ધારે રાજ્યની ધુર ૧
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫ સ્ફટિક નિર્મળ ચિત્તથી, જે સદૂગુરુ વાટ - ક ભારભૂત લાગે અરે, , રાજપાટના : ઠાઠ. : ૨ મેહરાયના રાજમાં, દારુડીયાની છે. જેમાં , કર્મ મદારી ... જીવને, નાચ નચાવે તેમ
. (ચાલ ઉપરની) , થઈ વિવેકી ચિંતવે રે, સંસારીનાં ઘાટ; ક્ષણભંગુર છે કાયામાયા, હીરા હાર ને હાટ - ૧ રાજ સિંહાસન શોભતાં રે, નૃપતિ પૃથ્વીચંદ્ર તિણ વેળા વ્યવહારી આવે, મુખ આનંદ અમં. કે ૨ નામ સુધન છે તેનું રે, પપ્પા કૌતુક રંગ; ક્યાં કયાં કેવા કૌતુક જોયાં, પૂછે નૃપતિ ઉમંગ. ૩ વ્યવહારી કહે સાંભળે રે સુણતાં અચરજ થાય; • - કૌતુક તે દીઠાં ઘણેરાં, ભૂલ્યાં એ ન ભૂલાય. ૪ ઉર ઉલસે ને અંતર વિકસે, હિત અનેરા થાય; ઘડી ઘડી મારું મનડું ડેલે, આ તે શું કહેવાય ? - ૫ કાળ અનાદિ ભમતાં જોયાં, કૌતુક રંગ અનેક ના પણ પેખ્યું ' ના કાતુક આવું, પ્રગટે દપવિવેક. . ૬
ઢાળ ત્રીજી
(ચાલ–મેં પ્રભુ ચરણાકી દાસી હું) હું હસ્તીનાપુરથી આવ્યું. તમે ધ્યાન દઈને સાભળજે, મેં કૌતુક નિરખું અજબ ગજબ, તમે ધ્યાન દઈને સાંભળજે. ૧ વસે રત્નસંચય ત્યા વ્યવહારી, સુમંગલ નામે સુશીલ નારે, તે તસગુણસાગર સુત ગુણ દરિયે, તમે ધ્યાને દઈને સાંભળજે. ૨ એક વેળા ઝરૂખામાં બેઠા, શમરસમાં ઝીલતા મુનિ દીઠાં, મુનિ પેખી હૈયું હર્ષ ભર્યું, તમે ધ્યાન દઈને સાંભળજે. ૩ ત્યાં જતિ સ્મરણ તેને ઉપન્યું, ભવ પૂરવ ચરણ ચહ્યું નિરખ્યું - ચિત્ત સગર ગ–તરંગ ભર્યું તમે ધ્યાન દઈને સાંભળજે.
વિનવે -જનની " જનકને, ગુણસાગર : ગુણવાન ! *** અનુમતિ ઘો મુજને હવે, લઉં સંયમ સુખખાણ ૧ વાત સુણીને કુંવરની, બેલ્યા માતે ને તાત, કેહે હમારા” પૂરીને, કર સંયમવાત. ૨
Page #269
--------------------------------------------------------------------------
________________
રપટ પરણી પતી પરિણી, પૂરા મનની આશા પછી ભલે સંયમ ગ્રહો, કરશું . નહિ, નિરાશ ૩ માત તાતની વાતને, ' વિનય કરી સ્વીકાર - ગુણસાગર મન ચિંતવે, વહશું સંયમભાર.' -૪
ઢાળ થી '
(ચાલ–ભારતકા ડંકા આલમ મે) આઠ કન્યાના માબાપને, હવહારી કહેણ કહાવે છે; ' અમ પુત્ર ખરેખર વૈરાગી, દિક્ષાની ભાવના ભાવે છે. એ લગ્ન કરી બીજે દિવસે, સંયમનાં પથે સંચરશે. ૧ તમ દુહિતાઓને સમજાવે, ને ઉચિત જણાતે પંથ ગ્રહ સુણી આઠ સુતાના માતપિતા, ચમકી ઉઠવા સૌનાં દલડાં, જે પુત્રીઓ પરણાવીએ તે, પરણી શું પામે સુખડાં? , ૨ એ વાત કરી પુત્રીઓને, સુણી વાત સુતા સર્વે બેલી, . . મહાપુણ્ય મળે એ વર વરશું, શા માટે કરે ચેલંચેલી , ૩ પ્રાણનાથ અમારે જે કરશે, તસ પાછળ પ્રિયા ડગ ભરશે. • સુણી વચન સહુ દુહિતાઓનાં, વ્યવહારી દિલ ક્ય હર્ષે. ૪ થઈ લગ્ન ઉત્સવની તૈયારી, શણગાર સજ્યા સૌએ ભારી; ગીત વાજિંત્ર વળી નત્ય કરી, લલકારે ગરી પ્રીત ધરી. પણ વરઘોડે ચઢયા છે વરરાજા, મળ્યા સાજન માજને ત્યાં ઝાઝા, વર નિરખી ન્યાઓ હરખી, મલી જેડી ખરે સરખે સરખી. ' ' ગુણસાગર માંડવે આવે છે, સંયમની ભાવના ભાવે છે શિવરમણ વરવા ચાહે છે, અંતરની જોત જગાવે છે. ૭ શ્રુત ભણશું ગણશું તપ તપણું, ને કઠણ કરમને પીલીશું , સદગુરુકને સંયમ લઈને, સમતા સાગરમાં , ઝીલીશું. ૮ ગુણસાગર ભાવના ભાવે છે, ત્યાં વર વહુ હાથ મિલાવે છે, કે ગુણસાગર ગુણશ્રેણી ચઢતાં, ચોરીમાં કેવળ પામે છે. ૯ નારી આઠે વુિં મુખડું જેતી, શું અગમ વિચારે પ્રાણપતિ +/અમ નાથ નગીના સાથ તિ, આદરશું સંયમ શુદ્ધમતિ૧૦ ગુણસાગર છે ગુણસાગરવર, એમ ભંવના ભાવે ચોરીમાં કે નારી આઠ થઈ કેવળનાણી, પીયુડાને હાથ મિલાવે ત્યાં. ૧૧
Page #270
--------------------------------------------------------------------------
________________
'
'
I !' , - ઢાળ પાંચચી , { " : (ચાલ–તમે જે જેજે રે દીક્ષાને પ્રભાવ તમે જે જેજે રે) તમે જે જોજે રે ગજબ એ બનાવ તમે જે જેજે રે, છે !! ગગનાંગણમાં દુંદુભિ ગાજે, સુરવર આવે ત્યાંય; ' ' સહુને સાધુ વેશ સમપી, સેવા કરે સુરરાય. ૧ આશ્ચર્યમુગ્ધ બન્યા સહુ લેકે, કરતાં જય જયકાર કૌતુક જેવા નારયતિ આવે, વદે વળી નરનાર. ગુણસાગરને માત ને તાત, ચિતે ચિતમેઝાર, * સવેગ રંગ રંગે ઝીલતા, વરતાં કેળ ' સારા કે શીખ કલાવતી ભવથી જણાવી, પૂર્વ ભવની વાત, એકવીસ ભવનું નિજનું સુંદર, વરણુંધીયું વૃત્તાંત. * વાણી સુણ બે વરાગ્ય ભરેલી,” બુઝયો કેઈ નરનાર, સુધન બેલે સાંભળો રાજન, આશ્ચર્ય પારિવાર. ૫ કેવળી ભાખે એથી અધિકું, જેણે 'અધ્યામાં ૫૨.' જ્ઞાનીની વાણી સુણી હર્ષે, આ અયોધ્યામાં '' 'હું ગુણસાગરની જીવનગાથા, - વર્ણવી + સુંદર - સાર; * * કરજેડી - શિર ર નામી ઉભે, વ્યાપારી સરદાર ૭ , , ' ' ' ઢાળ છ , 1 | ' ' " - - | (ચાલ આંગણીએ આપ પધારેને મુજ વિનવડી સ્વીકા ને). " સુણી શ્રવણે ગુણસાગરની વાત, હવે પૃથ્વીચંદ્ર વિચારે છે, ધન્ય ધન્ય હો ગુણસાગરને, હવે પૃથ્વીચંદ્ર વિચારે છે..! માતપિતાના આગ્રહવશ થઈ આ રાજ્યધુરાને ધારું છું . પણ જ્યારે હું અણુગાર બનું, એમ પૃથ્વીચંદ્ર વિચારે છે. ૨ ધન્ય ધમ્ય હું એવા મુનિવરને, જે રમતા આતમ ધ્યાને રે, ગુરુસેવા મેવા “લેવા, હવે પૃથ્વોચ, વિચારે છે. ૩ ઝીલી સમવા રસમાં કુડે હું, થઈ પાવન હું થઈ પાવને હું - મળ પપતણું સવિ ખાળવા, હવે પૃથ્વીચ વિચારે છે :સમિતિ ગુપ્તિ ધરી સંયમને દીપાવીશ હું દીપાવીશ હું ' + રાજ સિંહાસન બેઠા નૃપવર; શું સુ દર ભાવના ભાવે છે 'પ કેઈ ભવ્ય જ ભવજલ તરતા, શિવપુરીને વેગે વરતા . તવ ધ્યાન શુકલ ધરતા ધરતા, ગુણે ચઢી કેવળ વરતા ૬
Page #271
--------------------------------------------------------------------------
________________
9
.
થયું પુત્રને કેવળજ્ઞાન સુણો, ત્યાં હરિસિંહ રાજા આવી ચઢ; જાણીસેળ પ્રિયાના મનમાં પણ, ઉલાસ વચ્ચે ઉલાસ વ. ૭ ચઢી ભાવના રંગ રસે છે, ત્યાં કેવળજ્ઞાન વરે સાથે; * વ્યવહારી સુધન મને ચિંતવતા, સવિ કેવળજ્ઞાન વર્મા સાથે ૮
, ઢાળ સાતમી (ચાલયા તુમ દરબાર પ્રભુ તીર જાનેકે લિયે) ચરણકમળ વદી મુનિવરનાં, પૂછે હરિસિંહ રાય; કિણ કારણ છે સ્નેહ અધિક મુજ, દર્શાવે ગુરુરાય ... કેવળે ભાગે ચંપાપુરીમાં, પૂર્વભવે જયરાજ. પ્રિયા પ્રિયમતિ નામે ને વળી, કુસુમાયુધ સુત થાય, દંપતિ સુંદર સંયમ પાળી ઉપન્યા વિજય વિમાન. ૧ વિજય વિમાને સુખ અનુત્તર, ભેગવી સુર ચવિયા, ઉભય થયા તમે રાજા રાણી, પુણ્યતણું દરિયા, કુસુમાયુધ ચ્યવી પુત્ર તમાર, નામે પૃથ્વીચંદ્ર, ૨ શ્રવણ કરી પૂરવ ભવ વર્ણન, જ્ઞાન અનેરું થાય, ભાવના રંગે ચઢતા બેઉ જણ, કેવલનાણું થાય; સુધન પૂછે છે ગુણસાગરને, તેમશું પ્રીતિ કેમ? ૩. જ્ઞાની ભાખે પૂરવભવ, નંદન એ મુજ થાય, અમ બેઉની એ અઠા, પ્રિયા ત્યાં પણ થાય; . ' સમ પરિણામી સંયમ પાળી, સૂર અનુત્તર માંય. ૪ તે નીસુણી સુધન વ્રત લેતે, લેતા બહુ નરનાર, " કેવળી. પૃથ્વીચદ્ર વિચરતા, પૃથ્વીતલ સુખકા -
એવા ગુણીજનના ગુણ ગાતાં, જીવન પાવન થાય. ૫ ઉઠી પ્રભાતે નિત નિત સમરું, દુરિત સંવિ દૂર થાય,
કેવી અદ્દભુત જીવનગાથા; ભૂલી નહી ભૂલાય; ' પુણ્ય પુરુષનાં જીવન ઘુણતાં, જિહા પાવન થાય ૬ ,
સૂરિશેખર શ્રી લબ્ધિસૂરીશ્વવર, તિરથ કવિરાય, ' '
પટ્ટપ્રદીપક - ' “શાસનદીપક, લમણસૂરીશ્વર રાયક * તસ શિશુ કીર્તિસૂરી ગુણ ગાવે, ઉતરવા ભવપાર. ૭
દેય સહસ. અગ્યારની સાથે, નિપાણી ચઉમાસ, - - ગુંથી ગુણપુની માળા, કંઠ - ઠવું. ઉલ્લાસ; - • ભવિજને ગાવે બા ભાવે, વહેં મંગળમાળ, ૮.
Page #272
--------------------------------------------------------------------------
________________
અગીઆરમો સર્ગ જય અહંન્મતાધિ, ગાંભી ભિશોભિતઃ |
ગ્રહીત્યા શીલ રત્નાનિ, સંત મ્યુઃ સુખિને યતઃ ધ ૧ , અર્થ – જે અહંન્મતરૂપી રત્નાકરમાંથી શીલરૂ૫ રને ગ્રહણ કરીને સુજ્ઞ પુરુષ સુખી થાય છે, તો તે ગાંભીર્ય ગુણોથી સુશોભિત એ અહંન્મતરૂપ અધિ, સર્વોત્કૃષ્ટપણે વર્તે છે, અને વર્તો.
હવે તે દેવતા થયેલે કુસુમાયુધને જીવ, એકવીશમે ભવે કયાં અવતર્યો ? તે કહે છે. કે જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે વૈતાઢયથકી દક્ષિણ ભરતાદ્ધનામે ખંડને વિષે લક્ષ્મીથી મનહર એવા કેશલનામે દેશને વિષે સુપાત્રદાન, સન્માન, ગીત, નૃત્ય, તેના અનેક ભેદેથી, સ્વર્ગપુરીથી પણ શ્રેષ્ઠ અને શત્રુથી પણ જેને પરાજય થઈ શકે નહિં, એવી એક અયોધ્યાનામે નગરી છે. જેની રચના, પહેલા આદિનાથ ભગવાનના રાજ્યની વખતે ઈદ્રિના કહેવાથી દેવતાઓએ કરેલી છે. તે અધાનામે નગરીનું, અરિરૂપ કરીને વિદાર એમાં સિંહસમાન, સર્વ પ્રજાને પિતાસમાન, ધનદાનમાં ધનદ સમાન, શત્રુઓને ભયસમાન,
સ્વાશ્રિત જનોને સુરટ્ટમ સરખે, એક હરિસિંહનામે રાજા રાજ્ય કરે છે. તે રાજાની, નેત્રરૂપ પઘોથી પરાભવ પમાડયાં છે પ જેણે અને ઈંદ્રાણસમાન આહાર કરનારી, નિર્મલ એવા મુક્તાહાર વિગેરે આભરણેથી સુશોભિત એવી એક પદ્માવતી નામે સ્ત્રી છે. હવે જેમાં બીજા કેઈ શત્રુને પ્રવેશ થઈજ શકતું નથી એવી તે નગરીના રાજ્યને ભોગવતાં, તે હરિસિંહરાજાને કેટલેક કાલ, સ્વર્ગમાં જેમ દેવતાઓને જાય, તેમ પસાર થશે.
હવે પૂર્વોક્ત સર્વાર્થસિદ્ધવિમાનને વિષે દેવતા થયેલ અને મહાપુણ્યવાન એ તે કુસુમાયુધરાજાને જીવ, ત્યાંથી ચ્યવીને તે પદ્માવતી રાણના ઉદરસરોવરને વિષે રાજહંસની - જેમ આવ્યું. ત્યારે તે રણુએ શય્યામાં સૂતા સૂતાં રાત્રિના પાછલા પ્રહરમાં સ્વપ્નને વિષે દેવતાઓએ અને દેવીઓથી પૂર્ણ, એવું એક સુરવિમાન દીઠું, ત્યાં તે તુરત તે જાગી ગઈ અને અને અત્યંત હર્ષાયમાન થઈ પિતાના સ્વામીની પાસે જઈ તે સ્વપ્નની વાત કહી આપી. ત્યારે તે રાજાએ કહ્યું કે હે પ્રાણપ્રિયે ! આ સ્વપ્ન તમને ઘણું જ ઉત્તમ આવ્યું છે, કારણ કે આ વખથી તમને મનોહર એ પુત્ર ઉત્પન થશે? તે સાંભળી પ્રસન્ન થઈને તે શુભ એવા ગર્ભનું પાલન કરવા લાગી. અને ગર્ભના પ્રભાવથી તે રાણીને જિનપૂજા, સત્પાત્રદાન, જીવદયાપાલન પ્રમુખ સારા પુણ્યકારી દેહદ ઉત્પન થયા. તે સર્વ હરિસિંહ રાજાએ પૂર્યા. એમ કરતાં જ્યારે નવ માસ અને સાડા સાત દિવસ થયા, ત્યારે તે રાણેએ ઉત્તમદિવસે સબલ લગ્નમાં સ્વરૂપ તથા ગુણેથી અદ્ભુત એવા એક પુત્રને પ્રસબે. ત્યારે તે તે રાણુની પ્રિયંગુલેખાનામે દાસીએ જઈ હર્ષથી હરિસિંહ રાજાને
Page #273
--------------------------------------------------------------------------
________________
વધામણી આપી તે મહારાજ ! આપને ત્યાં મનહર પુત્ર આ? તે સાંભળી અત્યંત ઊલ્લાસ પામી રાજાએ તે દાસીને વધામણીમાં ઘણુંક દાન આપ્યું અને પછી પ્રેક્ષક કેને વિસ્મય થાય, એ પુત્ર જન્મમહત્સવ કર્યો યાચક લેકેને અતુલ" એવાં નદીધાં અનુક્રમે તે પુત્ર જ્યારે એક માસ થયો, ત્યારે તે પુત્રનું સારા મુહૂર્તમાં કરવાની સાક્ષીએ, તે પુત્રના જન્મથી પૃથ્વીમાં માટે આનંદ ઉત્પન થયો છે તેથી તેનું પૃથ્વીચંદ્રા એવું નામ પાડ્યું. પછી તે પુત્રનું પાંચ ધાવ માતાઓ સુંદર- પાલન કરવાં લાગીહવે તે પૃથ્વીચંદ્ર કુમારને આ એકવીસમા ભવમાં પૂર્વભોપાર્જિત પુણ્યસમુંડનાગથી’ બાલ્યાવસ્થામાં જ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું તેથી તેને પિતાના આગલા સર્વ ભવું નીહાળ્યા માટે તે ભામાં કરેલા ધર્મના પ્રતાપને જા' તથા તેમાં સંસારને અત્યાર જાર્યો હતે, તે પણ જાણ્યું. તેથી તેને અપાવસ્થામાં જ સંસારપર તીવ્ર વૈરાગ્ય થશે પછી તે અનુક્રમે કામક્રીડાના કાનન સમાન યૌવન વયને પ્રાપ્ત થયે. તે પણ તેને સંસાર પર તથા પિતાના દેહ પર ખરે વૈરાગ્ય હોવાથી સરસ ભૂષણે, કેલિક્રિડા, હાસ્યવિલાસ હતીપર તેમ અશ્વપર બેસવું, ધનુર્વિદ્યાના અભ્યાસ, એ પ્રમુખ કાંઈ પણ સાંસારિક સુખે ગમતું નથી. વળી તે સ્નાન કરે છે, પુષ્પમાલા, અંલકાર વિગેરે ધારણ કરે છે તે પણ તે સર્વ, વ્યવહારમાત્રજ કરે છે. અર્થાત્ તે સર્વ રાગથી કરતું નથી ત્યારે તે રાગથી શું કરે છે? તે કે માત્ર અરિહંતનાં ચ, સાધુ, સાધ્વી, સાધર્મિકભાઈએ વિગેરેની ભક્તિ કરે છે, તથા ધર્મકૃત્યમાં ઉદાસીનપણું રાખી, તે કામ પ્રકૃતિને હર્ષ કરે છે. આ પ્રકારના સંસાર ઉપર વિરાગી એવા પિતાના પુત્રને જોઈ, તેના પિતા હરિસિંહરાજા ચિંતા કરવા લાગે કે અરે ! આ પુત્ર તો કેઈકે મહાવરાગ્યવાન હય, એવો લાગે છે. તો હવે તે, સંસારના લેભમા કેમ આસક્ત થશે ? અને હવે તેને હુ સંસારસક્ત થવાને શેઉપાય કરું ? અને કેમ થશે ? એમ ડીવાર ચિતા કરી, પછી વિચારવા લાગ્યું કે હા, તેનો એક ઉપાય છે ખરે, તે શું ? તે કે તેને ઉત્તમ રૂપવાળી કેટલીક સ્ત્રીઓ પરણવું ? કારણ કે જ્યારે તે સ્ત્રીઓને પરણશે, ત્યારે તેને તે સ્ત્રીઓજ વિષયાસક્ત કરશે. કહ્યું છે કે જે પુરુષને જ્યાં સુધી સ્ત્રીઓએ ભરમાવ્યો નથી, ત્યાં સુધી જ તે પુરુષ ધર્મો ગ્રહી રહે છે. એમ વિચારી રાજાએ તે પૃથ્વીચંદ્ર કુમારને પરણવાનો નિશ્ચય કર્યો ત્યારે તેણે જયપુરગામમાં પિતાના સાલા જયદેવે રાજાને પિતાના મંત્રી સાથે કહેવરાવ્યું કે કેઈ પણ આપણે કુલને ઘટે એવા મેટા રાજાની જે કન્યાઓ હોય, તે તમારા ભાણેજ પૃથ્વીચંદ્રને માટે તપાસ કરજો. તે સમાચાર મત્રીએ આવી કહ્યા તે સાભળી જ્યદેવ રાજા ખુશી થઈ તેની તપાસ કરવા લાગ્યો. તેવામાં એક તેને મિત્ર કેઈમેટે કુલીન રાજા હતું, તેને કન્યાઓ હેવાથી કહ્યું, કે તમારી આઠ કન્યાઓ છે તે અમારા ભાણેજને આપે. તે સાંભળી તે બેલ્યો કે મારે એક લલિતસુંદરીનામે કન્યા છે, તેને તે તમારા ભાણેજને આપવા માટે પ્રથમથી જ વિચાર છે પરંતુ જ્યારે તમે કહેવા આવ્યા છે,
Page #274
--------------------------------------------------------------------------
________________
ત્યારે આ મારી બીજી આઠ, કન્યાઓ છે, તે પણ હું તેને જ આપું છું એમ કહી તે આઠે કન્યાએ પૃથ્વીચંદ્રને વાદાનથી આપી. પછી જયદેવ રાજા તે આઠ કન્યાઓને વિવાહ સામગ્રી સહિત પિતાના જયપુર ગામમાં લાગે. અને તદનંતર તે કુમારના મામા જય રાજાએ તે પણ વિચાર કર્યો કે હું પણ કનકાવતી પ્રમુખ મારી જે આઠ કન્યાએ છે, તે પૃથ્વીચંદ્ર કુમારનેજ આપુ ? એમ વિચારી પિત્ત પણ તે કનકાવતી પ્રમુખ પિતાની, આઠે કન્યાઓ પૃથ્વીચંદ્રને આપવાનો નિશ્ચય કર્યો પછી તે પૂર્વોક્ત લલિતસુ દરી વિગેરે આઠે તથા પિતાની કનકાવતી પ્રમુખ આઠ એ સર્વ મળી સેલ કન્યાઓને તે કન્યાનાભાઈ તથા સૈન્ય સાથે લગ્નપસકર સહિત અધ્યા તરફ મોકલાવી. તે કન્યાઓની જ્યારે આવવાની ખબર પડી, ત્યારે બેઉને હરિસિંહ રાજાએ મનહર એવા ઉતારા આપ્યા. પછી તે રાજા, પિતાના મૃથ્વીચદ્ર કુમારને વિનવવા લાગ્યું કે હે વત્સ ! આઠ કન્યા કેઈક મોટા રાજાની, તથા આઠ તારા મામાની, એમ સેલ કન્યાઓ આપણું ઉત્તમ કીર્તિને લીધે અહીં, તારી સાથે પાણિગ્રહણ કરવા માટે તારા મામાઓ મેકલેલી છે, તે હવે આ તારા મનમાં વૈશ્ય તથા ઉદાસીનપણું છે, તે તું દૂર કર અને તે ઉત્તમ સેલ કન્યાઓ ઉત્સાહથી પાણિગ્રહણ કર અને હે પુત્ર! ચિત્તને શાંતિ પણ એમ કરવાથી જ પડશે? વળી હે સુત! આમ તારા અત્યંત ગતરગપણે રહેવાથી અમને મનમાં ઘણું જ કષ્ટ થાય છે. હે પુત્ર ! તું જે તે ખરેકે આ બીજા રાજાઓના કુમારે હાસ્ય, વિદ, લીલાશૃંગાર પ્રમુખ કરી કે આનદ લે છે? તથા અશ્વપર હાથી પર રથ પર બેસી કેવી સેજ મજા માણે છે , અને અમારા મંદભાગ્યને લીધે તુ આવે ત્યાગી જે કયાથી થયે ? માટે હે કુલદીપક! તે સર્વરાજકુમારની જેમ તું પણ સુખને ઉપભેગ કર, પિતાના પિતાને આગડ જોઈને તે પ્રચક્રે વિચાર્યું કે મારા પિતાને દુરાગ્રહ છે માટે મારું લગ્ન કરૂં તે થયા પછી આ કુલીન કન્યાઓ શુદ્ધધર્મમાર્ગમાં પ્રવર્તાવીશ પરંતુ આ મારા પિતાના દુઃખદાયક ઉપદેશથી દુ ખાંધિ સમુદ્રના વિષસમાન વિષમા બીલકુલ આસક્ત થઈશ નહિ. એમ કરતાં કદાચિત્ હાલ જે હું મારા પિતાને આ કન્યાઓ સાથે પરણવાની ના કહ, તેમને ઘણુંજ દુઃખ થાય ? એમ વિચારીને તે કમરે ઈચ્છા વિના તે સર્વ કન્યાઓની સાથે પરણવું કબૂલ કર્યું. ત્યાર પછી જેપી લેકેએ બતાવેલા સન્મુહૂર્તને વિષે તે પુત્રને વિવાહોત્સવ કરવા માડે. તે કેવી રીતે? તે કે, તે વિવાહના સમયે અધ્યા નગરીમાં આનંદ વિભેરથી વિવિધ શ્રગારવાળા નરનારીના ગણો, જેણે સ્વર્ગમાંથી દેવદેવીના સમૂજ આવ્યા હોય નહિ ? તેમ શેભવા લાગ્યા. વળી તે વિવાહના સમયમાં ગીત, ઉત્તમકૃત્ય અને અનેક વાજિત્રાદિકથી ઉત્તમ અને અદભૂત એવી તે અધ્યા નગરીને જોઈને ચંચલ એવા આકાશગામી ખેચર પણ ત્યાં સ્થિર થઈ, ઉભા રહ્યા. વળી તે સમયે ગભીર એવા સૂર્યના નિર્દોષના ‘પ્રતિશબ્દથકી આકાશ પણ માટે ઉત્સવને વિસ્તરે છે. તે સમયમાં ત્યાં ઉછળતા એવા કપૂરેપૂરના સુગધથી લુબ્ધ
Page #275
--------------------------------------------------------------------------
________________
ર૬પ
થયેલા ભ્રમરાઓએ મંજુર ગુંજારથી યુક્ત આખી નગરીને આનંદમય કરી દીધી. વળી અતિહર્ષિત થયેલી એવી તત્રત્ય સ્ત્રીઓના લગ્ન સમયમાં વરવધૂને આશીર્વાદ દેવાનાં ગાન કરેલા જે ગીતે, તેણે કરી તે નગર અત્યંત રમણીય લાગે છે. આ પ્રકારે જગતના મનને આન દદાયક એ વિવાહોત્સવ પ્રવ. ત્યારે જ એ કામ જેણે, તેથી નિર્વિકારી એ તે પૃથ્વીચ દ્ર કુમાર, ચિત્તમ ચિંવવા લાગ્યા, કે અહો ! અસાર એવા સંસારને વિષે આ મહામહને મહિમા તે જુઓ ! કે જે મેહમહિમાથી અજ્ઞાત છે તત્વ જેને એવા પ્રાણીઓ ઘણીજ કર્થનાને પામે છે. તેમ છતાં પણ તે મહાવિષ્ટ થયા થકા તે પ્રાપ્ત થયેથી કર્થનાને જાણતા જ નથી. તેથી આ ગીત, વાદ્ય, નૃત્ય, પ્રમુખને સુખ માને છે. પરંતુ જે ખરુ જોઈએ, તે જે આ ગીત છે, તે વૃથા બકવાદ જ છે, અને વાદ્ય છે, તે કેવલ કાન ફેડવાનું સાધન છે, અને આ નૃત્ય જે છે તે ભાંડચેષ્ટાજ છે. શાસ્ત્રમાં પણ કહેલું છે, કે જે ગીત છે, તે સર્વ વિલપિત છે એટલે સ્ત્રીવિલાપજ છે. સર્વ નાટય છે, તે કેવલ વિટંબણા છે, તથા સર્વ કામ જે છે, તે દુઃખને દેવાવાલા છે વળી પુષ્પમાલા તથા આભરણ પ્રમુખ ધારણ કરી આ લેકે પિતાના શરીરને સુશોભિત કરવા ધારે છે, 1પરંતુ તે શરીર તે આભરણદિકથી શોભતું જ નથી. કારણ કે તે સ્વભાવથીજ અમુંદર છે? તે તે સ્વભાવથી અસુંદર એવું આ શરીર, વળી માલા તથા આભરણાદિકના ધારણ કરવાથી સુંદર થાય ? ના નજ થાય. વળી તે સુંદર થાય નહિ એટલું જ નહીં, પરંતુ અમેધ્યપૂર્ણ અને કુત્સિત એવા તે શરીરના સંગથી માલા, અલંકાર, સુંદર વસ્ત્ર પ્રમુખ જે કાંઈ સારા પદાર્થો હોય છે, તે ઉલટા અપવિત્ર થઈ જાય છે વસા, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા, વીર્ય, અને વિષ્ટા. એ વગેરે અશુચિ પદાર્થોનું સ્થાનકભૂત એવું જે આ શરીર, તેમાં વળી પવિત્રતા તે કયાંથીજ હોય ? ના ન જ હોય જેના નવે નવ દ્વારથી ખરાબ પદાર્થો, સમગ્ર નગરના ખાલમાથી જેમ પાણી પ્રમુખ નિકળે, તેમ નીકળ્યાજ કરે છે. અને કેવલ માંસ વિગેરે અશુચિપદાર્થથી બંધાયેલા આ દેડને વિષે જે પવિત્ર પણાને સંકલ્પ કર, તે પણ મહામહેનીજ વિડંબના છે એમ જાણવું. વળી ગતસાર એવા સંસારમાં કેનો કેણ પુત્ર છે? અને કેને કેણ ભાઈ છે? તેમ કેન કેણ સ્વામી છે ? આ જગતમાં તે લેકે કેવલ ખોટા એવા સંબંધીઓને માટે પ્રમુદિત થયા થકા અહેનિશ વૃથા આનંદ પામે છે. વળી જુઓ તો ખરા, કે આ મારા માતા પિતાને પણ કે મેહ થો છે કે જે મેહુથી મારામાં સનેહવાન્ થયાં થકા ઘણાજ ખેદને પામે છે? અને વળી તે હજી આમને આમ કેટલા વર્ષ પર્યત ખેદ કર્યા જ કરશે ? વળી આ કન્યાઓ પણ અત્યંત અજ્ઞાની દેખાય છે, કારણ કે જે પિતાનાં માતા પિતા વગેરેને છોડીને અહી મારે માટે આવી છે જે તે જ્ઞાની હોત, તે વૃથા દુઃખી થવા અડી શા સારું આવત? માટે અહો ! આ સર્વ સંસાર બાજીગરની બાજી જે જ છે, તેથી વિજ્ઞાતતત્વ જનેને તે આવા મેહમય સ સારમાં રહેવું ઉચિતજ નથી અરે ! તેથી પ્રથમ તે મારે જે આ સંસારમાં પૂ ૩૪
Page #276
--------------------------------------------------------------------------
________________
રહેવું ચગ્ય નથી. અને હાલ દીક્ષા લેવી ચગ્ય છે પરંતુ તેમ કરવામાં પણ હાલ દુઃખ છે. કારણ કે હું જે પ્રવધા ગ્રડણ કરીશ તે સ્નેહાતુર, તથા એક ક્ષણું પણ મારો વિરંહને ને સહન કરનાર એવાં મારાં માતા પિતા ઘણુજ ૬ ખી થાય ? તેમજ વળી દુરદેશથી મારી સાથે પાણિગ્રહણ કરવા આવેલી આ કન્યાઓને પણ અત્યંત દુ ખ થાય? અને વળી હાલમાં દીક્ષા લીધે મને જોઈને મૂર્ખ લેકે નિંદા પણ કરે મોટે હવે ભારે તે શું કરવું? અરે ! મારા પિતાએ જે મને લગ્ન કરવા છે દુરાગ્રહ ન કર્યો હોત તે હે દીક્ષા લઈ સ યમશ્રીનું સુખ આજે ભગવતો ૫ હેત? એમ વિચાર કરી વળી પાછે વિચારવા લાગ્યું કે હા, એક મને ઉપાય યાદ આવ્યું. તે શુ? તો કે હાલ મારે દીક્ષા લેવી નહિ. મારા પિતાને તથા આ સેલ સ્ત્રીઓને ઉોધ કર્યા પછી તરત દીક્ષા લેવી કારણ કે એમ કરવાથી મારું પણ સારું થશે? અને મારા માતા પિતા તથા આ પરણવા આવેલી સેળ કન્યાઓનું પણ સારું થશે? અને જો હું હાલ દીક્ષા લઈશ, તે તે કેવલ મારું જ સારું થશે. પરંતુ મારા પિતાનું કે આ સ્ત્રીઓનુ સારુ થશે નહિ. માટે હાલ તે આ સંસારમાં રહેવું. અને આસક્તિ રહિતપણે રહેવાથી મારું ‘કાંઈ બગડયું કહેવાય નહિં? એમ વિચાર કરી મહામહોત્સવે લગ્ન સમય થશે ત્યારે તે કન્યાઓનું કુમારે પાણિગ્રહેણું કર્યું. પછી પિતે જે કાંઈ ધર્મ કૃત્ય પ્રતિદિન કરતો હતો, તે કૃત્ય કરવા લાગ્યો. તેવામાં તે રાત્રિ પડી. ત્યારે હરિણાક્ષી એવી પોતાની સોળ સ્ત્રીઓ સાથે મનેહર ગૃહમાં ગયા. ત્યાં જઈને તે કુમાર ભદ્રાસન પર બેઠે અને તે સર્વ સ્ત્રીઓ સન્મુખ રનના પાટલા પર બેઠી પછી તે સેળ સ્ત્રીઓએ વિટ એ તે પૃથ્વીચદ્ર કુમાર, કેવો શોભે છે? કે જાણે તારામંડળે વિટલે કૌમુદીને ચંદ્રમા હાય નહિં ? એવો શોભે છે. પરંતુ જેમ રણસંગ્રામમાં બતર પહેરેલે ચેઢો શત્રુઓના બાણથી હણાય, પણ તે પિતાની કમણીય એવી કામનીઓના કટાક્ષથી કિંચિત્માત્ર પણ હણાતો નહિં. અને તે કુમારે સત્કંઠ એવી તે સ્ત્રીઓની ઉપર કિંચિત્માત્ર કટાક્ષ પણ કર્યો નહિં. તે જોઈને વિદગ્ધ એવી લલિતસુંદરી નામે સ્ત્રીની દાસીએ અક્તિથી કહ્યું કે– '
લસત્કમલનેવાસુ, સરસાસ્વજિનીષ્યપિ In
સિપેનહિ દશં હસે, ન વિદ્ય:કારણે ચ કિં ૧ અર્થ :- કમલરૂપ છે નેત્રે જેને, તથા રાગવતી અને સરસ એવી કમરિનીઓને વિષે હંસ જે છે, તે દષ્ટિ નાખતું નથી. તેનું શું કારણ છે? તે હું જાણતી નથી. અર્થાત તેને આમ બેલવાને અભિપ્રાય એવે છે, જે આવી મનહર તમે પનીઓ છે, તે છતાં પણ આ રાજકુમાર, તમારી સામી દષ્ટિ પણ કરતા નથી. આ અભિપ્રાય દાસીને સમજીને તે લલિતમુ દરીનામ સ્ત્રી બેલી કે, હે સખિ! જે ચતુર હસ હોય તે જલથી થયેલ વિકસિત પત્રવાળી પદ્મિનીઓની સામું જોવે છે પણ જડથી ઉત્પન્ન થયેલી વિકસિત પશ્ચિ નીની સામું જે તેથી. અર્થાત્ આ કુંવર અમારાથી મનહર સ્ત્રીઓની સામી દષ્ટિ કરે, પણ
Page #277
--------------------------------------------------------------------------
________________
ર૬૭
દષ્ટિ કરને નથી આ અભિપ્રાય કહ્યો ત્યા તે કુમારના પિતાએ કુમાર, સ્ત્રીઓમાં સેરાગ થાય છે, કે નહિ ? તે જોવા માટે મોકલેલે કુમારને મિત્ર વિષ્ણુબટુક નામે બટુક બેઠે હતું, તે કહેવા લાગ્યા. કે હે કુમાર ! તમારે સર્વ પ્રચાર વ્યવહાર વૈરાગ્યમય દેખાય છે. માટે તે વૈરાગ્યને ત્યાગ કરી આ તમારામાં આસક્ત થયેલી સ્ત્રીઓને નિવૃત્તિ કરે. તે સ ભળી પૃથ્વીચંદ્ર કુમાર કહે છે કે હે બેટા ! આ વિષયાસક્ત સમગ્ર જીવ, સ સારને વિષે જડ એવા કેશવબટુકની જેમ કર્થના પામે છે. ત્યારે તો તે વિગુબટુકે પૂછ્યું કે હે કુમાર ! તે જડ એ કેશવબટુક કેણ હતો ? અને તેની કેવી રીતે કર્થના થઈ ? તે કહો. તે સાંભળી તે પૃથ્વીચદ્રકુમાર, મૂ એવા કેશવબટુકની કથા કહે છે. તે પૂર્વે મથુરા પુરીને વિષે દુબિત એ એક કેશવનામે બટુક રહેતા હતા. તે ભીખ માગી માડ માડ પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેને કુરૂપ, કુટિલ, કલપ્રિય, એવી એક કપિલાનામે સ્ત્રી હતી કહેલું છે કે –
પિ ગણી કુપગલ્લા ખરસદરવા સ્થલજ ધોáકેશી . લ બેઠી દાવકા પ્રવિરલદશના શ્યામતા ઠજિલ્લા . , શુષ્કાંગી સંહિત કુચયુગવિષમ નાસિકાતીવ દીર્ઘ . તે
ર નારી વજનીયા પતિસુતરહિતા ભ્રષ્ઠશીલા ચ પુંસા ૧ અર્થ – જે સ્ત્રીના નેત્ર પીળાં છે, ગાલમાં ખાડા છે, ખરસમાન શબ્દ છે, સ્થૂલજધાઓ છે, ઉ ચા કેશ છે, લાબા હેઠ છે, લાખુ મુખ છે, ખરબચડા દાંત છે, તાલવું, હેઠ, જીભ, એ ત્રણે શ્યામ છે, સુકાઈ ગયેલા અગે છે, બન્ને ભ્રમરે મળી ગયેલી છે, - ઘાટઘૂટ રહિત સ્તન છે, દીર્ધ નાસિકા છે અને પતિ તથા પુત્રથી રહિત છે, તથા ભણશીલ છે તેવી સ્ત્રીને ડાહ્યા પુરુષે તે ત્યાગજ કરે. હવે તેવી કપિલાનામે સ્ત્રીની સાથે તે કેશવબ, ને અત્યંત દુખમય એ કેટલેક કાળ ગ. એમ કરતાં તે કપિલા ગર્ભવતી થઈ ત્યારે તેણે કહ્યું કે હે પતે ! મારી સૂવાવડમાં ધૂત અને ગોળ જોઈશે, માટે
તે ઘન ગેળ માટે કાઈથી દ્રવ્ય કમાઈને લાવો ? ત્યારે કેશવ છે કે હે સ્ત્રિ 1 . હુ દ્રવ્ય જન કરવાનો કોઈ ઉપ ય જાણતાજ નથી, તે તે હુ કયાંથી લાવુ ? જે તે જાણતી હે, તે કહે ત્યારે તે સ્ત્રી બેલી કે જ્યા સુવર્ણની ખાણ હોય, તે સ્થળે જાઓ અને ત્યા કઈ ગાડી વગેરે કરી સુવર્ણ ઉપાર્જન કરી લાવો તે સાભળી તરત તે ત્યાંથી ચાલે તે જયા સુવર્ણની ખાણ હતી, ત્યા ગયે. અને ત્યાં જઈ ચાકરી વગેરે કરી ઘણું સવર્ણ કમાણે કમાઈને જયા પોતાના ઘર તરફ ચાલ્યા, ત્યાં તે તેને રસ્તામાં એક ધૂત ઈન્દ્રજાલિક મલ્યો, અને તેણે તેને પૂછ્યું કે હે બટુક ! તમે ક્યા ગયા હતા ? અને કયાંથી આવે છે ? અને આ તમારી પાસે શું છે? ત્યારે તે કેશવે તેને ભેળપણથી બનેલી સર્વ વાત કહી આપી તેથી તે ધૂત ઈન્દ્રજાવિકે જાણ્યું જે, અહો ! આ મુખની પાસે દ્રય દેખાય છે, માટે તે દ્રવ્ય, તેને કઈ પણ રીતે ભેળવીને લઈ લેવું, એમ
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૮ વિચારીને કેશવને ઠગવા માટે તે ઈજાલિકે સ્વવિદ્યાથી એક વરુપવાન એ ની કન્યા અને તથા તેનાં માતા પિતાને બનાવ્યા. ત્યારે તે કન્યા જોઈને મોહ પામેલા કેશવે તેના માતા પિતાને પૂછયું, કે શું આ કન્યા તમારી છે?
ત્યારે તે કહે કે હા. ત્યારે કેશવે કહ્યું કે તે કન્યા મને આપશે ? ત્યારે તે બોલ્યો કે જે હજાર સેનામહોર આપશે, તેને આ કન્યા આપીશું ? પછી મેહ પામેલા તે બટુકે પિતાની પાસે જે કાંઈ સુર્વણ હતું, તે સર્વ આપી દીધું. અને તે કન્યાનું તુરત પાણિગ્રહણ કર્યું. પછી તે કેશવને તે ધૂર્ત પરસ યુક્ત ભેજન કરાવી ખૂબ પ્રસન્ન કર્યો, તેથી કેશવ ખુશી થઈ, અનેક વિચાર કરવા લાગે કે અહો ! અહી મને કેવી સારી સ્ત્રી તથા કેવું સારું ખાન પાન મયું? એમ જ્યાં અનેક પ્રકારે વિચાર કરે છે, ત્યાં તે સાયંકાવ થવાથી તે ઈન્દ્રજાલિકે, તેના આપેલા સર્વ સુવર્ણને લઈને પલાયન પરાયણ થઈ ગયે. અને તે પછી થોડી વાર જ્યાં થાય, ત્યાં તે તે કન્યા કે, તેનાં માતા પિતા કે, તે ધૂર્ત એ સર્વમાંથી કઈ પણ દેખાણાજ નહી ત્યારે તે તે બટુક, અત્યંત ખેદ પામી વિચારવા લાગ્યો કે અરે! મને એવી મારી પ્રિયાનું કેણે હરણ કર્યું અને મારું ધન પણ કેણ લઈ ગયે? પણ ફિકર નહિ, મારી સ્ત્રી તથા ધનને લઈ જનાર ચાર જે પાતાલમાં ગયે હશે, તે ત્યા જઈને પણ હું લાવીશ? એમ અત્યંત ચિંતાવરજ્વરિત અને ભૂખ, તૃષા, શીત, તાપ, તેણે કરી પીડાતે, અર્થહીન એવો તે કેશવ, તેઓને સર્વત્ર શેધવા લાગ્યો, પરંતુ તે કન્યાને કે દ્રવ્યને ક્યાંય પત્તો મલ્યો નહિ. ત્યારે પ્રથમની સ્ત્રી જે કપિલા છે, તેનું હૃદયમાં સ્મરણ કરી વિચારવા લાગ્યો કે અરે ! મેરી સ્ત્રીએ મને દ્રવ્ય કમાવા મોકલ્યો, તેથી તે દ્રવ્ય તે ' મને ઘણું જ મવ્યું, પણ નવીન સ્ત્રીમાં મેહ પામેલે એવો હું તે દ્રશ્યને હું વૃથા ખેઈ બેઠે? મૂખંજને જે કાર્યને પોતે કલેશ ભેળવીને કરે છે, તે કાર્યના
ફલને ઉપગ, જે બુદ્ધિમાન પુરુષ હોય છે તે વિનાપ્રય સે પ્રાપ્ત કરે છે. તે કે ' ; જેમ દાંત છે, તે ખાધેલા ખોરાકને પ્રયાસથી લઈ ચાવે છે, અને તેના સ્વાદને તે રસજ્ઞ એવી છઠ્ઠા જે છે, તે વિના પ્રવાસે ઉપભોગ કરે છે અરે ! મારી હિતૈષી, પ્રાણવલ્લભા
એવી કપિલા, મારા દર્શન વિના કેમ કરતી હશે ? અને તેના વિરહને મટાડવા હું જાઉં ' તે ઠીક થાય? પરંતુ નિર્ધન એ હું હવે જે ત્યાં જાઉ, તે મને જોઈ સહુ કઈ હસે, તેથી મને લજા આવે ? માટે હવે તે હું શું કરું ? એમ વિચારી પાછું વિચાર્યું કે હા, જયાં હું ગયે હતો ત્યાં જાઉ અને ત્યાં જે ન જાઉ તે પછી વિરહાતુર એવી
મારી પ્રિયા પાસે જાઉં? આવી રીતે વિચાર૫ હિંડોળામાં ઝૂલતુ જેનુ મન છે એ જે તે કેશવ, કેઈએક ગામ ગયે ત્યાં રહેલા કેઈક દયાળુ માણસે તેને ભૂખે જાણીને દયા
આણું દહી અને ચેખાનું ભાન કરાવ્યું પછી ત્યાં એક વડ હતું, તેની નીચે જઈ સુતે. ત્યાં તે તેને સેવન આવ્યું. અને તે સ્વ મા તેણે શું દીઠું? કે પિતાના ઘરની
Page #279
--------------------------------------------------------------------------
________________
1
૨૯
પછી
;
>
નીચે ખેાદતા પોતે એક રત્નાનુ ભરેલું ઘર દીઠું અને તે ઘરને તે માલીક થયા ત્યારે તેા પછી તેના ઉત્સાહમા પેાતે સગા વહાલાંને આમત્રઝુ કરી જમાડયાં અને ત્યાં વળી નગરનાજને મળ્યાં, તથા ગામને રાજા પણ આવ્યે. અને તે જે સ્રીને રસ્તામાં પરણ્યા હતા, તે નવીન સ્ત્રી પણ આવી પોતાની પ્રથમની કપિલાનામે જે સ્ત્રી હતી, તેણે પોતાના ઘણા સત્કાર કર્યાં. આ પ્રમાણે જયાં સ્વપ્નમાં દીઠુ, તેવામાં તે કેઇએક રાસભ હતા, તે ભૂકવા લાગ્યા ત્યારે તેના શબ્દે કરી તરત તે જાગી ગયા. અને વિચાર્યું... કે અહા ! મારા ઘરમાં અટલું બધુ દ્રવ્ય છે, તે છતાં હું વળી આમ ભીખારીની શા માટે ફરૂં છું? એમ વિચાર કરીને તુરત ત્યાંથી જ પેાતાને ઘેર જવા પાછે વળ્યે. -અને સ્વપ્નમાં જેચેલા પાતના ઘરમાંથી નીકળેલા ધનથી અત્ય'ત ખુશી થઈ હસતા હસતા ઘેર આવ્યેા. ત્યારે હસતે મુખે ઉતાવળથી ચાલ્યા આવતા પેાતાના સ્વામીને જોઈને કપિલા સ્ત્રીએ વિચાયુ જે અહા ! આ મારો સ્વામી ઘણુ જ દ્રવ્ય કમાઈને આવ્યે હાય, એમ લાગે છે, કારણ કે તેનું મુખ ઘણુ જ ખુશીમાં છે, તથા તે ઘણાજ ઉતાવળથી ચાલ્યે આવે છે એમ મની તે કપિલાએ પશુ હષૅ કરી તેની સ્નાન, ભાજત વગેરેથી ઘણી સેવા કરી. અને ઘેાડી વાર પછી તેના ખડીયામાં દ્રવ્યની તપાસ કરવા લાગી, તેમાં તેમાં તે એક કુટીકેાડી પણ દીઠી નહિં.... ત્યારે તે તે કપિલા ભટ્ટાણી મેાટા આક્રોશ કરી એલી કે તમે દ્રવ્ય કમાઈને લાવ્યા છે, તે કયા છે ? અને કેમ ક્યાંય દેખાતું નથી ? અને બતાવતા પણ નથી ? વળી તે દ્રવ્ય, મને છેતરીને મારાથી - પણ છાનું રાખવુ છે, કે શું? તે સાંભળી કેશવ ખેલ્યું કે હુ પ્રિયે ! ફિકર ન રાખ. અને હુ` રાખ જે દ્રવ્યને જોઈને તારું મન પ્રસન્ન થાશે, તેટલુ દ્રવ્ય તું જોઇશ ? હાલ તેા એક કામ કર કે કઈક વાણીયાની દુકાનેથી આપણા સર્વ સ્વજનને ભેજન પૂરું પડે, તેટલી સામગ્રીને મંગાવી મિષ્ટ એવી રસોઈ તૈયાર કરાવ. કારણ કે કાલે સવારે આપણા સર્વ સ્વજનને આમત્રણ કરી ભેાજત કરાવીને એ સ્વજનેાની તથા ગામના લેાકેાની અને રાજાની સમક્ષ, ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરે, એવું મારું ઉપાર્જિત કરેલુ' દ્રવ્ય તને દેખાડવુ છે? તે સાંભળી કપિલા કહે છે, કે ત્યારે હાલજ દેખાડાને? કે અમે જોઇએ તે ખરાં, કે- તમા કેટલુ ધન કમાઈને આવ્યા છે ? અને હૈ સ્વામીન્ ! તમારી ઉપાર્જન કરેલી મિલકતનાં જો મને દન કરાવશે, તે હું અત્યંત ખુશી થઈશ? અને વળી હાલ જે હું સ્વજનાને જમાડવા માટે ઘત, ગેાળ વગેરે સામાન લાવીશ, તે માના પૈસા આપવાની મને ધાસ્તી પશુ મટશે, અને વળી મારા મનને શાતિ થશે? આવા વચન સાભળી કેશવ બેન્ચે કે હું સ્ત્રી ! તું ખીલકુલ ફીકર રાખ નહિં
જ્યારે આપણા સ્વજને જમીને અહિં. આવી ઉભાં રહેશે, ત્યારે હું, તને તુરત સમિત દેખાડીશ ! માટે જે તારે મારા કમાયેલા દ્રવ્યનુ દર્શાન કરવુ' હાય, તે તે મારા કહેવા પ્રમાણે સહુ સ્વજનને જલદી આમત્રણુ કર, આવાં સગવ
Page #280
--------------------------------------------------------------------------
________________
ܘܦܪ
વાક્ય સાંભળીને કપિલાને તેના માલવા પર વિશ્વાસ આબ્યા, તેથી તેણે મહુ સ્વજનાને તે કેશવભટ્ટના નામથી આમત્રણ દેવરાવ્યાં. અને તેથી ગામમા પણ એવી પ્રસિદ્ધિ થઈ કે કેશવભટ્ટ ઘણુ જ દ્રવ્ય કમાઇ આવ્યા છે, માટે તેના ઉત્સાહનું સરું કુટુંબીઓને ભેજન કરાવે છે? હવે તે સર્વસ્વને, ભેાજન કરવા માટે કેશવને ઘેર આવ્યાં. ભાજન કરવા ખેઠાં. અને તે સૌએ આનંદથી ભેાજન કર્યું. પણ ત્યાર પછી તે કેશવ, સૌ દેખે તેમ ધે(તીયાના કાછડા વાળી હાથમાં એક મેટી કેાદાળી લઈને સ્વપ્નમા ાયેલી પેાતાના દર આગળની ભૂમિને ખેાદવા લાગ્યું. ત્યારે તે તે સ્વજન વગેરે સહુ કેાઈ ઉભા રહી પૂછવા લાગ્યા, કે હું ભાઈ ! આ શુ ખાટવા માંડ્યુ ? ત્યારે તે કેશવ ખુલ્ચા કે આ પૃથ્વીની આ દર મારું' સારભૂત દ્રશ્ય છે. ત્યારે લેાકેાએ પૂછ્યું' કે અહીં ક્યારે, કેટલુ', તથા કાણે ડાયેલું છે ? ત્યારે કેશવ એલ્સે કે, તે કંઇ હુન્તણુતા નથી પરંતુ ... જ્યા દ્રષ્ય કમાવા ગયેા હતેા, ત્યાં રસ્તામાં એક ગામ આવ્યુ હતુ. તે ગામમાં એક વડ હતા, તે તે વડને સારે જાણીને તેની છાયા નીચે હું સૂતે હતેા. ત્યાં સૂતાં સૂતાં મેં તૈયુ હતુ. ત્યારે તે લેકાએ પૂછ્યું કે જે વખતે તે દ્રવ્ય જોયુ, તે વખત કેમ ન લીધુ ? ત્યારે તે જડ ખેલ્યુ કે હું જ્યાં લેવા તૈયાર થયા, ત્યાં તે મને કોઈક ગધેડે ભૂકીને જગાડ્યા. આવાં સાંભળી સહુકાઈ કહેવા લાગ્યા કે અડે। । આ કેશવ તે મહામૂઢ દેખાય છે. કારણ કે આ સર્વ સ્વપ્નમા જોયેલા દ્રવ્યને સત્ય માની તેને ખેદીને કાઢવા ઈચ્છે છે? એમ કહી માટો કોલાહલ કરી પરસ્પર તાળી દઈ ખડ ખડ હસી તે કેશવને ધિક્કાર દઇ, સહુ કોઈ લેક ચાલ્યાં ગયા ત્યારે તેની કપિલા સ્રોએ પણ ક્રોધાયમાન થઈ ક્ષાર કાદવની મૂડી ભરી, તેના માથા પર નાખી અને તેને ખૂબ બિાયેŕ. તિરસ્કાર પામવા છતા પણુ તે પાછા ખેતે ખ ધ થયા નડે. ત્યારે પછી ઘણું ખેદવાથી તે ઘરની એકદમ ભીંત પડી, તેથી તે કેશવની કેડ ભાંગી ગઇ. અતે તે મહાશાને પામ્યા.
!!
આવાં વર્ચન સાભળી પૃથ્વીચ ંદ્રની સસ્રીએ લાજ મૂકીને ખડખડ હસવા લાગી. ત્યારે પૃથ્વીચદ્ર કુમાર ખેલ્યું કે હે .બટુક ! તમે સાચુ' કહેજે, કે એ કેશવ બટુકનું આ ચરિત્ર હાસ્ય કરવા જેવું છે, કે નડી ? ત્યારે હાસ્ય કરતા એવા તે વિષ્ણુ ખટુક બેન્ચે ં કે હું સ્વામીન્ ! હ્રા, તે મૂખ એવા કેશવમઢુતુ આ સ ચરિત્ર હાસ્યપદજ છે. પરંતુ ' હૈ'કુમાર'! આપને હું પૂછુ છુ, આ સંસારમા લેકે તે મૂખ બટુક સમાન છે, એમ
કેમ કહેવાય? ત્યારે પૃથ્વીચંદ્ર કુમાર કહે છે, કે હૈં મટુક ! આ સૌંસારી જીવે જે છે, '' તે સ કેશવ 'ખટુક સમાનજ છે. કારણ કે તે પણ કેશવની પડૅ કાર્યાંકા, કે ડિનાહિત કાંઈ જાણુતાજ નથી વળી જુએ તે મુખ એવા કેશવની અને સ’સારી જીવની તમને હુ 'સમાનતા કહું' છું. કે આ સંસારી છત્ર જે છે, કેશવની જેમ ચેરાશી જીવાયેનિભ્રમણુરૂપ ભિખ માગવામા પેાતાને સર્વ કાલ ગમાવે છે. વળી સ સારી છત્ર, કર્મ પરિણતિરૂપ કપિલા સ્ત્રીને વશ થઈને નદે રુપ સુવર્ણ ભૂમિને પ્રાપ્ત થાય છે.
-
Page #281
--------------------------------------------------------------------------
________________
ત્યાં તે જીવને અકામનિર્જરાથી કાંઈક સુકૃતરૂપ સુવર્ણ' પ્રાપ્ત થાય છે. વળી તે સુકૃત કમાઈ જતાં તે જીવને કામરુપ ધૃત્ત -એ એક ઈન્દ્રજાલિક મળે છે. તે તેને વિષયવાસનારુ૫ કન્યા દેખાડે છે, તેમાં તે લુબ્ધ થઈને તેનું તે પાણિગ્રહણ કરે છે. ત્યારે તે કામરુપ ધૂર્ત ઈન્દ્રજાલિક તેનું સુકૃતમ સર્વ દ્રિવ્ય હરી લે છે. પછી ગયું છે સુકૃતરુપ સુવર્ણ જેનું એ તે જીવ; અપૂર્ણ મનોરથ થક પાછો વળી તિર્યંચ, નર, નારકીપમુખના ભવરુપ ગામોમાં ભમે છે ત્યાં વળી કેઈક ભવરુપગામમાં તેને ધર્માચાર્યરુપ દયાલુ મનુષ્ય, દયા લાવીને તપપ દહિં અને ભાત તેના દાનથી સ્વસ્થ કરે છે પછી પાછે તે જીવ, વડ સમાન પ્રઢ કુલને પામીને મેહh નિદ્રામાં સૂવે છે. ત્યાં તે સ્વપ્ન તુલ્ય એવા ભોગના પ્રિયગે કરી મોહં પામે છે. પછી તે કર્મપરિણતિરુપ કપિલાનું સ્મરણ કરતો થકે ઘેર આવે છે. અરે ! હે બટુક ! એ મેહનું માહાતમ્ય તે જુએ. આ જીવ, ગજ, વાજી, કેશ, ભૂમિ, ભૃત્ય, તેના પાલન સુખને વળી સુખ માને છે બારથી જોવામાં મને ડર, અને અંદર રુધિર, માંસ, મળ; મૂત્ર, વિષ્ટા, પરુ, તેથી પૂરિત એવા યુવતીના અંગને વિષે મેહ પામીને કેવલ વિનાકારણ. વિઝાના કીડાની જેમ તેમાં રમે છે. વળી કામાનુરક્ત એ આ સંસારી છંવ, ચર્મ, અસ્થિ, સ્નાયુ, તેણે બાધેલું, અને નિરંતર ઘણું જ શુદ્ધ રાખવાથી પણ" સદા શ્લેષ્મ મેલથી યુક્ત, એવા લલનાના મુખને, શુદ્ધ અને સ્વચ્છ એવા શરદઋતુના ચંદ્રમાની સમાન કહે છે. વળી અધમનર, મુખથકી નિકળતા, દુર્ગધથી, થુંકથી તથા દાંતના મેલથી વ્યાસ એવા કામિનીના અધષ્ઠને, અમૃતવ મિષ્ટ માને છે. વળી, ભેગાભિલાષી પુરુષ, હાડકાના દાંતને કુદકલિકા સમાન માને છે વળી કામી જીવ, મહિલાના માંસની થિરુપ બને સ્તનને કમકકલશ સમાન કહે છે. તથા ખંજીવ, ચર્મ અને અંસ્થિ, તેના મઢેલા યુવતીના હાથને કમલનાલની તુલ્ય કહે છે વળી કામાસક્ત જીવ, વિષ્ટા મૂત્રના ભાજન રુપ સ્ત્રીના ઉદરને વજમધ્યની ઉપમા આપે છે. વળી વિષયવ્યગ્રજન, વિણનિસરણનું સ્થાન અને નગરની ખાલ સમાન, એવા નારીના નિતંબને ગંગાપુતિનની તુલ્ય કહે છે. વળી કામાંધ જીવ, લેહીમાસની રચેલી, હાડકાની નળીની, બનેલી, બાળાની બે જ ઘાઓને, કેલના સ્થંભ સમાન માને છે વળી કામુક પુરુષ, રત્નાદિ સાર શંગારથી ભૂષિત અને મુનિજનને દુખ એવા શ્યામાના શરીરને સુરસુંદરીની સમાન જાણે છે.
આ સંસારી જીવ પણ પૂર્વોકત મૂર્ણ એવા કેશવ બટુકની જેમ વિરાધનાજ પામે છે. તેથી આ વિતથ એવા સ સારમાં કાંઈ સારજ નથી. આ પ્રમાણે કુમારને કહે / સદુપદેશ સાંભળીને નષ્ટ થ છે સ્વરુપને ગર્વ જેને એવી તે સ્ત્રીઓ વિચારવા લાગી
કે અહિ! આ આર્ય પુત્ર જે કાંઈ કહે છે, તે ખરેખરું છે કારણ કે આ આપણું અંગમાં તેમના કહેવા પ્રમાણે કાઈપણ સુંદરત્વ નથી કેવલ શ્વેતચમના ઢંકાવાથી ઉપરથી સુંદપણું દેખાય છે પરંતુ વસ્તુતઃ જોતાં તે, આપણું અગમાં સુંદરત્વ નથી, તે વળી પુરુષના
Page #282
--------------------------------------------------------------------------
________________
ર૭ર
અંગમાં પણ સુંદરત્વ કયાં છે ? જેવાં આપણાં શરીર છે, તેવાંજ પુરુષનાં પણ છે. તેમ છતા પણ આ આર્યપુત્ર, કેવલ સ્ત્રીને દેહને જ કેમ નિ દે છે ? એમ, જ્યાં વિચાર કરે છે, ત્યાં તે વળી પૃથ્વીચદ્ર કુમાર બેલ્યા, કે હે બટુક ! હાલ જે મેં કહ્યું, કે જે કામાસકતા પુરુષ હોય છે, તે સ્ત્રીઓના શરીરને વૃથા સુંદર માની મેહ પામે છે. તેમ વળી સ્ત્રીઓ પણ કામાસકત થઈ પૂર્વોકત રીતે દેખવામાં સુંદર અને વસ્તુત. સ્ત્રીના અંગની જેમ દુર્ગધવસ્તુથી ભરપૂર, એવા પુરુષોના શરીરને વિષે મેહ પામીને વિષકીટકની જેમ રમે છે. પરંતુ પુરુષના કરતાં સ્ત્રીમાં ચાર દે વધારે હોય છે. તેથી તે વધારે નિદ્ય છે. તે ચાર દેષ ક્યા?, તે કહે છે કે તેમાં એક દેષ તે વસ્તુનું આવવું, બીજે દેષ દુગર્ભનું ધારણ કરવું, ત્રીજે દેશ સુવાવડ થાય તે, અને ચે,દેષ પ્રસવ થાય ત્યારે પૂર્વોક્ત
તુ વગેરે સર્વ દુર્ગધ અને ખરાબ પદાર્થો દેખવામા આવે છે તે માટે તે સ્ત્રીના અંગમાં ચાર દે વધારે છે. એમ કહીને પાછા વળી તે કેશવ બટુકના દૃષ્ટાંત સાથે મેળવી કહે છે. કે હે બટુક! આ જીવ, કેશવની જેમ તેવા વિષય સુખરૂપ નિધિને આ દેહરુપ ઘરને વિષે જોવે છે, અને તે વિષયસુખને કુચેષ્ટારૂપ કેદાળીથી નહિ કાઢ, તે પણ તે જીવ, તેઓનું માનતો નથી ત્યારે પછી તે કુચેષ્ટારૂપ કેદાળીના પ્રહારથી ધર્મમર્યાદા રૂપ ભીંત તેની પર પડે છે. અને આ પ્રકારના દુર્નચે કરી અપયશપ કચરાથી તે વ્યાપ્ત થઈ જાય છે. અને પછી કર્મપરિણતિરુપ કપિલા સ્ત્રીથી હેલના પામે છે કટિ ભાંગવા સમાન સંસાર દુઃખમાં પડે છે. માટે આવા મુખ એવા કેશવ બટુકની જેમ નિર્વિવેકી એવા સંસારી જીવન ચશ્વિને જોઈને કેના હૃદયમાં વેરાગ્ય ન થાય ? અર્થાત્ જરૂર થાય.
* આ પ્રકારમાં તે કુમારનાં વચન સાંભળી તે કુમારને મધ્યસ્થ એટલે નિપક્ષપાતી માની તથા સંસારની પણ અસારતા જાણ, તે સર્વસ્ત્રીઓ સવેગરંગરંગિત થઈ ગયે. અને કહેવા લાગી કે આપે એ સર્વ સાચું જ કહ્યું પરંતુ હું આર્યપુત્ર ! તે સંસારને ‘ત્યાગ કયા ઉપાયથી થાય ?' તે કૃપા કરી કહે. ત્યારે પૃથ્વીચ દ્રકુમાર બે કે હે ભાઈઓ સાંભળે કે તે સંસારત્યાગને ઉપાય તે એક ધર્મ, અને બીજું સુગુરુનું સેવન એ બેજ છે. તેમાં ગુરુ પણ કેવા જોઈએ ? કે જે સંસારના ભેગસુખમાં લિપ્ત ન હોય ? તે સાંભળી સ્ત્રીઓ બેલી કે હે પ્રભે તેવા તો આપજ અને ધર્મપ્રબોધ કરનારા ગુરુઓ છે. અને તે વિભે! અમે પણ આ સ્ત્રીઓ પૃથ્વીચદ્રકુમારની છે” તેવા શબ્દ કરી કૃતાર્થ
થયા છીએ. 1
* હવેથી અમારી સર્વ ભગતૃષ્ણ પણું ગઈ છે તે માટે હવે હમણાં જ અમેને તે ઉત્તમ એવા જિનધર્મની પ્રાપ્તિ કરે વળી હે આર્યપુત્ર ! આપને પણ હવે એ સળગેલા ઘર સમાન સંસારમાં રહેવું ઉચિત નથી. આપ સર્વધર્મના તત્વને જાણે છે, તે ત્યાં આપને અમે અજ્ઞાની શુ કહીએ ?' આ પ્રમાણે પિતાની સર્વસ્ત્રીઓને બંધ પામેલી જોઈને તે કુમાર, 'અત્યંત પ્રસન્ન થઈ કહે છે, કે હે ભદ્રભાવી સ્ત્રીઓ ! તમારો વિવેક ઘણોજ
Page #283
--------------------------------------------------------------------------
________________
૭૩
શ્રેષ્ઠ છે, તેથી તેમને કોઈ ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ નથી. જેના હૃદયમાં ધર્માસ્તિકવ * હોય છે, તેની સકુલ લાભ વગેરે સર્વસામગ્રી સફલ થાય છે, અને તેને મેક્ષ પણ સુલભ " થાય છે. તે માટે તે સ્ત્રીઓ ! આપણે સર્વે, જીંદગી પય ત ધર્મસાધનના અવસરને
એટલે ગુરુ સામગ્રીને પામીએ ત્યા સુધી સંતુષ્ટ, સત્યવકતા, દયામાં તથા નમસ્કારમાં તત્પર ધર્મનિષ્ઠ થઈને સંસારમાજ રહીએ, કબૂલ કર્યું અને તે સર્વે ધર્મતત્પર થઈ ધર્મ આરાધના કરે છે.
' હવે આ બનેલી હકીકત ત્યાં બેઠેલા વિણ બટુકે આવી કુમારના પિતા હરિસિંહ રાજાને કહી દીધી. તે જાણીને તે રાજા ચિંત્તવવા લાગ્યા કે અરે ! આ મારા પૃથ્વીચંદ્ર કુમારને સ્ત્રીઓ પણ વશ કરી શકી નહિં. અને તે સ્ત્રીઓ ઉલટી તેનાથી બેધ પામો. માટે હવે તે મારે શું કરવું ? પણ હા, એક બીજો ઉપાય છે ખરો. તે શું તેં કે તેને
આ મારા સમગ્ર રાજ્યની જનામાં નાખું, તે તેને તે રાજ્યખટપટ કરવી પડે, તેથી , તેમાં વ્યગ્રચિત થવાથી તે ધર્મને ત્યાગ કરે? એમ વિચારીને તે હરિસિંહ રાજાએ * કુમારની સ્ત્રીઓ સર્વ ધ પામી તેને તથા તે કુમાર રાજ્યગાદી પર બેસાડવાને વિચાર
પિતાની પદ્માવતી સ્ત્રીને કહી. ત્યાં તો તે સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિનાથ ! આજ રાત્રિને વિષે મને સ્વપ્ન આવ્યું તે સ્વપ્નમાં મેં એવું દીઠ કે જાણે હર્ષિત થયેલા દેવે આપણે પૃથ્વીચંદ્ર કુમારને મડામહત્સવથી રાજ્યસન પર બેસાડે તેવામાં તે ક્રાંતિથી ભરપુર અને પ્રકાશમાન એ તે કુમાર, ત્યાંથી ઉઠીને એક પ્રસાદપર બેઠે, ત્યાંથી વળી પછે તે કુમારને તે દેવે તેજ સિંહાસન પર બેસાડે તેવામાં તે હું જાગી ગઈ. તે સાંભળી રાજાએ વિચાર્યું જે પૃથ્વીચદ્ર કુમારને રાજગાદી પર બેસાડવાને માટે વિચાર
તે છે, તેમાં વળી રાણીને આવું સ્વપ્ન આવ્યું, તેથી હાલ કુમારને ગાદી પર બેસાડવાથી * તેને પ્રૌઢ પ્રતાપ થશે. તે માટે તેને સાપ્રતજ રાજ્યાસનારુઢ કરે. એમ જ્યાં વિચાર - કરે છે, ત્યાં તે પ્રતિદિનની રીત પ્રમાણે કુમાર, પ્રાતઃકાળમાં પિતાનું સર્વ ધર્મ કૃત્ય કરીને
પિતાના પિતાને પાદચંદન માટે ત્યાં પિતા પાસે આવ્યા. ત્યારે પ્રસન્ન થયેલા પિતાએ આસન આપ્યું, તેથી તે તેની પર બેઠે. ત્યારે તેને તેને પિતા આદર સહિત કહેવા લાગ્યું કે હે વત્સ ! અમારે તમારા જેવા સપુત્ર છે, તેથી અમે ભાગ્યવાન ગણાઈએ છીએ, કારણ કે ઉંબરાના વૃક્ષને જેમ પુષ્પ દુર્લભ હોય છે. તેમ અમારા પ્રાચીન પુણ્યના ચાગથી તારા જે પુત્ર અમને ઉપલબ્ધ થયે છે. હે પુત્ર ! સાગર જેમ ચંદ્રમાને જોઈને આનંદ પામે છે, તેમ ચંદ્રમા સમાન ઉજજવલ એવા તમને જોઈને સમુદ્રની જેમ અમે આનંદ પામીએ છીએ. પરંતુ હે નંદન ! અમને વિશેષ અને વચનાતીત હર્ષ તે ક્યારે
થાય કે જ્યારે મેઘાડ બર છત્ર અને શ્વેતચામથી સુશોભિત તથા મનહર અને પ્રૌઢ છે , એવા હાથી પર બેઠેલા સર્વ સેવકેથી વિ ટેલા અને અટ્ટાલિકા પર ચડેલી એવી પુર જનની ' પૃ. ૩૫ .
Page #284
--------------------------------------------------------------------------
________________
રહેઠ
એએ જોયેલા, તથા જોવા આવેલા માણસેાની ભીડથી સંકુચીત એવા રાજમાર્ગોમાં ચાલતા એવા તમને જોઈ એ ?
"
પર
માટે હે વત્સ ! તમે આ આપણા રાજ્યને સ્વીકારી વૃદ્ધ એવાં અમને અપ્રમિત એવા આનંદદાનને આપે. આવાં વચન સાભળી દાક્ષિણ્યનિધિ એવે તે કુમાર, કહેવા લાગ્યા કે અહા ! મારી પર પુત્રપણાના સ્નેહ હોવાથી મારાં માતા પિતા તે મને રાજ્યાસન બેસવા કહે છે, પરંતુ મારા જેવા વિષયેાન્મુખ પ્રાણીને તે રાજ્યાસન પર બેસવુ. વિરુદ્ધજ છે. જેમ હિમાલય તરફ જવા ઇચ્છતા જનને દક્ષિણમાગ તરફ ચાલવુ' અનુચિત છે ? પણ ગાઢસ્નેહવાળાં મારાં માતા પિતાને તે રાજ્યાસન પર બેસાડવાના અત્યંત આગ્રહ છે તે હવે હું શું કરું ? તેમજ વળી માતા પિતાનું વાકય ડાહ્યા પુરુષાએ માનવું પણ જોઈ એ. ', તે માટે મારે એમ કરવું, કે જ્યાં સુધી ગુરુનું આગમન ન થાય, ત્યાં સુધી રાજ્યાસન
1
પર રહેવુ', અને પછી મારે મારું ધાર્યુ કરવુ? એમ વિચારીને તે કુમાર કહેવા લાગ્યા, કે હું પિતાજી ! આ આપનું વચન હું કબૂલ કરું છું. કારણ કે મુજ કંકરથી આપની “ આજ્ઞા, ઉલ્લંધન થાય નહિં ? પરંતુ હું આપને કહું છું, કે આવા માટા, રાજ્યભાર ઉપાડવામાં હું કાયર, પુરુષ ચૈગ્ય નથી. પછી આપની મરજી ? તેવાં વચન સાંભળી રાજા આલ્યા કે અહા ! હુ પુત્ર ! તમારા કેવા વિનય છે? અને કેવી સમજણ છે ?, એમ કહી • અત્યંત ખુશી થઈને તેના મસ્તક પર હાથ મૂકી તે મસ્તકનું ચુંબન કરી સારા મુહૂત્તને વિષે હરિસિંહૈં. રાજાએ તે પૃથ્વીચંદ્રકુમાર પર રાજ્યાભિષેક કરાવ્યે, અને પોતાના રાજ્યાસન પર સ્થાપિત કર્યાં. ત્યારે ત્યાં માટે આનંદ થવા લાગ્યા.
રાજરાજોયત્યેવ, પ્રવૃત્તોમદિને ધ્વનિઃ ॥ વાદિતાનિ સુતૂર્યાણુ, નૃત્યતિ સ્મ પણાંગનાઃ ॥૧॥ સપદો બહુઘાડ્યાતા, પુર્યાં વૃત્તામહાત્સવઃ ॥ પૃથ્વીચંદ્રનૃપ. પ્રેક્ષ્ય, પિતરો સુદિતો ભશમ્ ॥૨॥
1
અર્થ :- તે સમયે ખદિલેાકાને તણા ચેાખદાર લેાકેાને “રાજરાજેશ્વર એવા પૃથ્વીચદ્રકુમારના જય થા ” એવા શબ્દ થયા. અને સજાતિનાં વાઘો વાગવા લાગ્યાં. તથા વારાંગનાઓ નૃત્ય કરવા લાગી -૧! વળી માંડલિક રાજાઓનાં અનેક પ્રકારના ભેટણાં આવ્યાં. અને તે અચેાધ્યા નગરીને વિષે મડ઼ા મહાત્સવ વરતાયે તે પૃથ્વીચકુમારને રાજ્યાસન પર એઠલે જેઈને તેનાં માતા પિતા અત્યંત પ્રસન્ન થયા 1ર1, હવે તે પૃથ્વીચદ્રરાજા, રાજ્યલક્ષ્મીને વિષે અક્ષુબ્ધ છે, તે પશુ પાતાના પિતાની પ્રસન્નતા માટે જેમ ઘટે, તેમ રાજ્ય, વહીવટ ચલાવે છે પરંતુ તે રાજ્યાસન પર રહેલા- કુમાર, કાઇ પખી જેમ પાંજરામાં પડ્યુ હાય, હાથી જેમ ખાડામા પચે હાય, તથા મૃગ જેમ આહેડીના કરેલા પાશમાં પડચેા હાય અને તે જેમ છુટવા માટે વ્યાકુળચિત્ત થાય, તેમ વ્યાકુલચિત્ત થાય છે. અને વિચારે છે, કે અરે! ક્યારે મને ગુરુ મળે, અને કયારે
L
3
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૫
આ હું રાજ્ય ખટપટમાંથી છૂટું? અને વળી તે કુમાર, પિતાના દેશમાં સર્વત્ર અમારીને પટડુ વગડાવે છે. બંદીલેકેને બે દીખાનેથી છોડી મૂકે છે. વ્યાપારીનાં દાણ મૂકાવે છે. જ્યારે તે કુમાર રાજી થશે, ત્યારે સર્વજન શાંતવૃત્તિવાળા થયાં, અને તે સારે ધર્મિષ્ઠ રાજા હેવાથી તે નગરીનાં સર્વ લેકે વિકથાને ત્યાગ કરી ધર્મકથા કરવા લાગ્યાં. કહેલું છે, કે યથી રાજા તથા પ્રજાઃ” જે રાજા હોય તેવી પ્રજા પણ થાય છે
હવે વિજય વિમાનમાં પૃથ્વીચંદ્રના જીવ સાથે દેવતા થયેલે જે જયસુંદર કુમારને જીવ હતું, તે કયાં અવતર્યો? તથા તેનું શું થયું ? તે કહે છે. કે એક દિવસ કઈ એક સુધનનામે સાર્થવાહ છે, તે મોટુ કૌતુક જેવા સારુ તે પૃથ્વીચંદ્ર રાજા પાસે આવવા માટે તેને દરવાજે ઉભો રહ્યો. ત્યારે દ્વારપાલે આવી પૃથ્વીચંદ્ર રાજાને વિનંતિ કરી કે, : મહારાજ! કેઈ સુધનનામે સાર્થવાહ આવેલ છે, તે દરવાજામાં ઉભે છે, જે આપ આજ્ઞા - કરે, તે તેને અહીં આવવા દઉં? તે સાભળી કુમારે હુકમ કર્યો કે તેને આવવા માટે : આમંત્રણ આપે ત્યારે પ્રકુલિત જેનું મુખપદ્ધ છે એ તે સુધન પ્રતિહારની રજાથી રાજ- . સભામાં આવી પૃથ્વીચંદ્રને પ્રણામ કરી કાઈક પિતે ભેટશું લાવ્યું હતું, તે તેમની સમીપે મૂકીને સન્મુખ બેઠે. ત્યારે તે પૃથ્વીચંદ્રે તેનું સન્માન કરી તેને કહ્યું કે તમારે કાંઈ જે વિજ્ઞપ્તિ કરવી હોય તે કરે, તે સાભળી સુધન, બે કે હે દેવ ! મારા ગામમાં એક -- આશ્ચર્યકારક ઉત્તમ વૃત્તાત બન્યું છે. તે ઉત્તમ વૃત્તાંતને જોઈને અત્યંત વિસ્મય રસથી પૂર્ણ થયેલું મારુ હદય, જાણે હાલ ફાટી જશે શું ? એમ થયું છે. તેથી તે વૃત્તાંત કહેવા - જેવું છે ખરું, પણ તે કહેવાને હું શકય નથી તે પણ આપના દર્શન કરવા આવેલ છું, તેથી તે વાતનું યત્કિ ચિત્ તત્ત્વ કહું છું તે સાંભળે; ત્યારે પૃથ્વીચ કહ્યું કે હે ભાઈ 1 તેવુ વૃત્તાંત કેનું છે? અને શું છે ? તે કહે ત્યારે તે સુધન સાર્થવાહ કહેવા લાગ્યું કે, તે એક તે મેં મારા નગરમાં જોયું છે અને બીજુ વળી અહીં આપને - ત્યાં થવાનું છે એમ સાંભળ્યું છે ત્યારે પૃથ્વીચ કે કહ્યું કે જે કૌતુક ત્યાં તમારા ગામમાં જોયું તે કેવું છે? તે કહો. ત્યારે તે કહે છે.
હે દેવ કુદેશનું ભૂષણ સ્વર્ગથી સુદર, મણિજડિત મદિરવાળું, સુવિસ્તીર્ણ છતાં પણું વ્યાપારીજાથી સંકીર્ણ, નરભટાદિથી મનેહર, એવું એક ગજપુર નામે નગર છે. અને તેમાં હું રહુ છું. ત્યાં નિર્મલ એવા ચિત્તથી તથા ધનથી નિર્ગર્વ, અને રત્નાદિકને સંચયવાળો, એ કેઈએક રત્નસ ચય નામે શ્રેષ્ઠી રહે છે તેની વિકસિત એવા પઢના પત્ર સમાન નેત્રવાળી, લક્ષ્મી સમાન લક્ષણયુક્ત રસરુપજલની તલાવડી, ગતિએ કરી હંસ , જેવી એક સુમંગલા નામે સ્ત્રી છે. તે સ્ત્રી એ રત્નસંચય પુરુષને જ જોઈએ, તેમ એ સોને એ રત્નસંચય પુરુષ જ જોઈએ, તેમ ઘણી વાર સુધી વિચારીને જાણે વિધિએ તે બને, સબધ કર્યો હોય નડુિં? એવા બને છે હવે અર્થ, કામમાં રત અને પુત્રની
છા કર, એવા તે દંપતીને જાણે પ્રત્યક્ષ પુણ્યને રાશિ જ ઉપલબ્ધ થયે હાય તેમ
Page #286
--------------------------------------------------------------------------
________________
ર૭૬ તે એક પુત્ર પ્રગટ થયે. વિજયવિમાનમાં દેવતા થયેલે જયસુંદર કુમાર હતું તે અવતર્યો. ત્યારે તે શ્રેષ્ઠીએ હર્ષથી સર્વ નગરને આર્થય થાય અને આખા વિશ્વને વિસ્મય પમાડે એ પુત્રજન્મ મહોત્સવ કર્યો. તે પુત્ર, જ્યારે ગર્ભમાં આવ્યું હતું, ત્યારે તેની માતાએ સ્વપ્નમાં આખા સમુદ્રનું પાન કર્યું હતું, તેથી તે સ્વપ્નને અનુસારે તે પુત્રનું “ગુણસાગર એવું નામ પાડયું, તદનંતર તે પુત્રનું પાંચ ધાવમાતાથી પાલન કરવા માંડ્યું અને જ્યારે તે જરા માટે થયે, ત્યારે તેને સર્વ કલાઓને અભ્યાસ કરાવ્યો. પછી અનુક્રમે તે કુમારને તરુણીજનનું જીવનભૂત અને લાવણ્યનુ સ્થાનક. એવું તારુણ્ય પ્રાપ્ત થયું. ત્યારે તે તે ' સુશીલ એવા કુમારને બાલા, શ્યામા, અને પ્રૌઢા એવી સ્ત્રીઓ, કામવિકારથી જેવા લાગી, તે પણ તે કુમાર નિર્વિકારી હોવાથી, યત્કિંચિત્પણ કામાસક્ત થયે નહિં. જેમ પદ્મ છે, તે જલમાં રહે છે, પરંતુ તે જલથી લિપ્ત થતું નથી તેમ તે લિપ્ત થ નથી. હવે એક દિવસ તે નગરમાં ઉત્તમ, ગુણાઢય અને વિશિષ્ટ, અતિ રુપવાળી જાણે આઠ દિકકન્યાએ જ હેય નહિં ? એવી મહેર, અને ગુણસુંદરીનામે કન્યા જેમાં મુખ્ય છે, એવી તે ગામના રહેવાસી કેઈક આઠ શ્રેષ્ઠીઓની આઠ કન્યાઓ રહે છે. તે એક દિવસ આઠે કન્યાઓ એક સ્થાને રમતી હતી. ત્યાં તે કન્યાઓએ પિતાના મિત્રની સાથે રાજ્યમાર્ગમાં ચાલ્યા જતા, મનહર એવી આકૃતિવાળા, રુપથી સુંદર એવા તે ગુણસાગર કુમારને દીઠે. તે જઈને તરત તે આઠે કન્યાઓ કામવ્યાપ્ત થઈ ગઈ. અને પછી તે આઠે કન્યાઓએ ત્યાને ત્યા એવી પ્રતિજ્ઞા કરી કે આપણે જે વરે, તે આ પુરુષને જ વરવે. પરંતુ બીજા કેઈને વર નહી. એમ પ્રતિજ્ઞા કરી તે સર્વ કન્યાઓ પોત પિતાને ઘેર આવી. અને પિતાની જે પ્રતિજ્ઞા હતી તે પિતા પોતાના પિતાને કહી આપી. તે સાભળી તે સર્વ કન્યાઓના પિતાઓએ ખુશી થઈ તે વાત ગુણસાગર કુમારના પિતા રત્નસંચયને કહી. અને વળી કહ્યું કે અમે આઠે જણ, અમારી આઠે કન્યાઓને તમારા પુત્રને આપવા આવ્યા છીએ. તે સાભળી રત્નસંચય શ્રેષ્ઠી કહેવા લાગ્યું, કે અહે શેઠીયાઓ ! આ સંબંધ તે જેમ પાનની સાથે સોપારીને સબંધ થાય તેવી રીતને ઉત્તમ છે. અને તમે ત્યારે તમારી કન્યાઓને મારા પુત્રને આવવા આવ્યા છે, ત્યારે તે તે સ બ ધ કરવાની હું શા માટે ના કહું? માટે તે વાતની હુ હા કહુ છું. ત્યારે પછી કન્યાઓને ગુણસાગર સાથે સ બંધ કર્યો. અને પછી પરસ્પર, ઉત્તમ લગ્ન જેવરાવી લગ્ન કરવાની ધામધૂમ કરવા લાગ્યા. હવે તેવામાં શું બન્યું કે
એક દિવસ ગુણસાગર કુમાર પિતાના ઘરની બારીમાં બેઠે બેઠે પુરની. શોભા જેતે હતું, તેવામાં તેણે તપે કરી સર્વ શરીર જેનું કૃષ્ય થઈ ગયું છે, આખે જેની ઉંડી જતી રહી છે અને ગોચરી માટે જતા, એવા કેઈ એક મુમુક્ષુ મુનિને જોયા. તેને જોઈને તે કુમાર, મનમાં વિચાર કરવા લાગ્યું કે અહો ! આ મુનિને વેષ અત્યંત સુંદર છે. તથા ઘૂસર પ્રમાણે દષ્ટિ રાખી ચાલ્યા જાય છે. તેમ
Page #287
--------------------------------------------------------------------------
________________
રહs તેની સર્વ ઈન્દ્રિયે કેવી સુગુપ્ત છે? તેમની ગતિ પણ મંદ છે. આ વેષ, મેં પણ કેઈક ભવમાં અનુભવ્યું હોય ? એમ લાગે છે. એમ વિચાર કરતા તે ગુણસાગરને તુરત આ યંત મુચ્છ આવી ગઈ. તે જોઈને સ ભ્રાંત જેનાં ચિત્ત છે એ સર્વ મિત્રવર્ગ એકદમ દેડી, ઠંડુ જળ લાવીને તે ગુણસાગર પર છાંટવા લાગ્યા. અને તેને શીતલ એવા ચ દનનો લેપ કર્યો. તથા તાડના પંખાથી પવન નાખે. આમ એક ક્ષJવાર કરવાથી તે કુમાર સ્વસ્થ થશે. ત્યારે દુખિત થયેલા તેના માતા પિતા વગેરે, તેને પૂછવા લાગ્યાં કે હે પુત્ર! આમ અકસ્માત્ તને શું થયું ? શું તારું યુવાનવય હોવાથી આ ઘરની બારીમાંથી કેઈયુવતી સ્ત્રીને રસ્તામાં ચાલતી જેઈને કામાતુર થવાથી તેને મુછ આવી કેશુ સામંતની અથવા મંત્રીની કન્યા જેઈને મુછ આવી? કે શું થયું ? તે કહે અને બે પુત્ર ! જે કારણથી તારા મનમાં દુઃખ થયું હોય, તે કહે. અને તું જેમ કહીશ, તેમ હું કરી આપીશ? તે સાભળી ગુણ સાગર કુમાર બે કે હે પિતાજી ! મોહના સુજ્યથી સુખને દેનાર, અતિ મૂર્ખ જનને પ્રિય, દુઃખના મૂલભૂત, એવા ભેગને વિષે તો રેગની જેમ મારું મન, કેઈ દિવસ આસક્ત થતુ જ નથી. કારણ કે એ પૂર્વે ઘણાં સુખ, દેવ લેકેને વિષે ભગવ્યાં છે, તે પણ હજી મારી તૃપ્તિ થઈ નથી. તે તુચ્છ એવા આ લેકના ભેગથી તે શુ તૃપ્તિ થવાની છે? કઈજ નહિં અર્થાત્ દેવલોકન ભેગો મારા મનને હરણ કરી શક્યા નહીં તે વળી આ બીભત્સ એવા મનુષ્યભેગો, તે શું મારા મનને વશ કરી શકશે ? અને જે કંઈ કાલે અમૃતનું પણ પાન કરતા નથી, તે શું વિષનું પાન કરશે ? અને હે પિતાજી! તમે મારા મને રથજ પૂરવાની ઈચ્છા કરતા હો, તે મને આપ આનંદથી શ્રામય લેવાની રજા આપો. કે જેથી હું મને ડર એવા શ્રમણ્યને સ્વીકારૂ ? હે તાત ! હાલ રસ્તામાં ગોચરીએ જતાં એવા મુનિને જોઈને પૂર્વ ભવમાં જે મે ઘણાં કાળ ચરિત્ર પાળ્યું છે. તે મને હાલ સ્મરણ થઈ આવ્યું છે તેથી હવે આ ગહન એવા સંસારના વિષે એક ક્ષણ વાર પણ હું રહેવાને શક્ય નથી. જેમ શ્વેતપક્ષવાળે હસ છે, તેને જે માનસરોવરને વેગ મળે, તો પછી તે કઈ દિવસ બીજા પદાર્થનું અવલંબન માગે ? ના નજ માગે. અને વળી તે માનસરેવરને મૂકીને પોતાની ઉત્તમવર્ણવાળી પાંખને કચરામાં બળવા ઈછે ? ના નજ ઈચછે. તેમ હું આવા સારભૂત સ યમને છેડી કાદવસમાન સંસારમાં કઈ દિવસ આસક્ત થાઉ? ના નજ થાઉં ? આવા વચન સાંભળી તેના પિતા કહેવા લાગ્યું કે હે પુત્ર? આ તું શું બોલે છે? અરે આમ તને કેણે ભરમાવ્યા છે ? શુ હાલ તારે સ યમ લેવાને વખત છે ? ના, જે વિજ્ઞાન કે એ મનુષ્યને પિતાની આયુષયના ત્રણ ભાગમાં ત્રણ વર્ગ, યથા. સમય સાધવાનું કહ્યું તે તેમા એક અર્થ, બીજે કામ, ત્રીજે મિક્ષ. તેમાં બુદ્ધિમાન મનુષ્ય પ્રથમ યુવાવસ્થામાં તે અર્થ અને કામ એ બેજ સાધવા. પછી જ્યારે પ્રૌઢાવરથા થાય, ત્યારે મુકતભેગ એવા પ્રાણીને ધર્મારાધન કરવું. કહેવું છે કે
પ્રથમેનર્જિતા વિદ્યા, દ્વિતીએ નાજિત ધનમ ! તૃતીચેનાધિર્મ, ચતુર્થે કિં
Page #288
--------------------------------------------------------------------------
________________
કરિષ્યતિ । ૧ અર્થ - મનુષ્યને પ્રથમ વયમાં વિદ્યા સંપાદન કરવી, બીજી યુવાવસ્થામાં ધન સંપાદન કરવું, ત્રીજી પ્રૌઢાવસ્થામાં ધર્મ સંપાદન કરો, અને પછી તુર્થ અવસ્થામાં શું કરશે ? કાઈજ નહિં. માટે હે પુત્ર! હાલ તે તારે અર્થ, અને કામ સંપાદન કરવાને ઉસુક રહેવું તે સાંભળી કુમાર છે કે હે પિતાજી ! તમેએ કહ્યું તે તે સાચું છે, “ પરંતુ જે સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે, તે સુખ કેઈ દિવસ, ઘણુ કાળ પયંત ભેગવેલા વિષયભેગથી પ્રાપ્ત થતું નથી કહેલું છે કે અવિદિતપરમાનંદે, વદતિ અને વિષયવ રમણીયઃ in તિલતેલમેવ મિઈ, ચેન દષ્ટ કવાપિ છે જેણે જ્ઞાન મુખને આનંદ લીધે નથી, તે મનુષ્ય તુચ્છ એવા વિષયસુખને સારું જ કહે છે, જેણે પ્રતને કઈ દિવસ દીઠું પણ નથી, તે જીવ તેલનેજ મીઠું કહે છે અને એ તાત ! આ અનાદિ સંસારને વિષે ફરતા એવા છે શ્રીગ, ભજન, ભૂષણ પ્રમુખ ને ભોગવ્યાં છે, તે સમગ્ર વિષયભોગદિકના પદાર્થ જે આપણા એકઠા કરીએ તે તે આખી પૃથ્વીમા પણ સંમાય નહિ એટલા થાય ? તેમજ વળી આ અનાદિ સંસારમાં ફરતા આપણે જે જેલ પીધાં છે, તે જલ જે આપણે એકઠા કરીએ, તે તે અનંતાં સમુદ્ર ભરાઈ રહેવાથી પણ વધે. વળી આ અનાદિસંસારને વિષે આપણું જીવ જે જે ફલ ખાધાં છે, તે ફલ જે આપણે એકઠા કરીએ, તે તે સર્વ ફલ આ પૃથ્વીને સર્વ વૃક્ષોના ફલ કરતા પણ વધી પડે? વળી હે પિતાજી ! આ સંસારને વિષે એવા કેઈ ભગ નથી, જે આપણે ભેગવ્યા ન હોય ? કારણ કે આપણું જીવે એક ભેગ અનંતી વાર ભોગવ્યા છે, તે પણ હજી આ જીવ તૃપ્ત થતું નથી જેમ કઈ રાંકને અપ્નામાં મિષ્ટાનભેજન મળે, તે જેમ તૃપ્ત થાય નહી ? અને વળી તે ભવાંતરને વિષે જે કાઈ સુખ મળ્યું છે, તે સર્વ સુખ આ હાલના ભવને વિષે સ્વપ્ન સમાન થઈ ગયું છે માટે હે પિતાજી ! તમે પણ કહું છું કે હવે સમજે, આ અસાર સંસારમા મેડ પામે નહિ હે તાત ! તમે ખરૂં જ જાણજે જે આ જીવને વિષયભેગના ભેગવવાથી તૃપ્તિ કેઈ કાળે થતી જ નથી, તે માટે જ મુકિત સાધનમા રક્ત એવા વિવેકીને તે ભેગને માટે કાંઈ પણ આચરણ કરતા નથી. પરંતુ મોક્ષ માટે કરે છે. માટે હે તાતહવે મને સંયમત્રતા ગ્રહણ કરવામાં વિદન કરશે નહિં? કારણ કે હું જરૂર પ્રવજ્યા ગ્રહણ કરીશ ? આ પ્રકારે તે ગુણસાગરને સંયમ લેવાને અત્યાગ્રડ જાણીને તે રન સ ચય શ્રેષ્ઠી કાઈ પણ બેલવા સમર્થ થયે નહિં ત્યાં તે વળી ત્યાં બેઠેલી તે ગુણસાગરની માતા, રુદન કરતી કહેવા લાગી, કે હે પુત્ર ! આ શું કહે છે? શું અમે બેઠા તમો દીક્ષા લે છે? હા ! તે કેમ બને? વળી હે વત્સ ! મારા મનપ પૃથ્વીને વિષે, “આ સપુત્રથી મને સર્વ લાભ થશે એવી આશારુપ દ્રમ ઉત્પન્ન ઘો છે, અને તે મને તમે એ વિના રુપ જલથી સિચી માટે પણ કર્યો છે, તે તેને આ સંયમ લેવા જવારુપ પ્રતિકૂળ પવનથી હાલ ઉછેર કરવા કેમ ધારે છે ? અને હે પુત્ર! તમારા વિના મારું આ હૃદય,
'
Page #289
--------------------------------------------------------------------------
________________
-
૨૦૯
L
પાકેલા ફૂલની જેમ તુરત ફાટી જશે ? વળી હૈ વત્સ ! તમારા જેવા સપુત્રને ,અમારા જેવાં જરાજરત માતા પિતાને છેડી ભાગી જવું ઉચિત છે ? ના નથીજ. માટે હે નંદન ! વધારે તૃષ્ણાથી ઉછેરેલા એવા તમારે અમારુ પાલનજ કરવું. હે પુત્ર , અમારે તા જે કાંઈ કહેવુ હતુ, તે કહ્યું હવે જેમ તમારા મનમાં આવે, તેમ કરો.
+
તે સાંભળી ગુણસાગર કુમાર ખેલ્યું કે હું માતા ! જે કાંઇ તમેાએ કહ્યુ:, તે સર્વ સત્ય છે પરંતુ મૃત્યુને કાઈ નિયમ છે? ના નથીજ તે મૃત્યુ ક્યારેક ખાલક હાય, તેને લઈ જાય છે, અને વૃદ્ધ તયા રાગી હાય, તેને રહેવા દે છે. માટે જો તે મૃત્યુ મિત્ર હાય, અથવા જે માણસ એમ જાણુતા હાય, કે હું અમર છુ, તે તે પ્રાણીને સયમ લેવામા પ્રમાદ કરવા ઉચિત છે. વળી હે માત ! તમારા કહેવાથીકદાચિત્ હું ધર્માચરણમાં આલસ્ય રાખું, અને એમને એમ મને કાલ લઇ જાય, તે પાછું મને` સ ́સારભ્રમણુ ' તે ઉભું જ રહે ? આ અનાદિ એવા અસાર સ'સારને વિષે કર્માંધીન એવા જીવા અનંતી,વાર પિતા, માતા, પુત્ર, ભગિની, ભાઈ, શત્રુ, મિત્ર, કલત્ર, સ્નેહીપણાને પામ્યા હશે ? તે તે જીવે માંઢ હું પણુ છું. અને તમે પશુ છે, તે તેમાં વળી મારે માટે આવા મેટ ખેદ શા માટે કરે છે? અને હું જનનિ ! તમાને એક લૌકિક દૃષ્ટાંતથી પૂછું છું કે કેઈ એક -માતા હતી, તે પેાતાના, કુમારપુત્રને લઇને એક સરોવરમાં વસ્ત્ર ધાવા ગઈ, તે પુત્રને સરોવરના કાંઠા પર એસાડયા, પછી પેાતે વસ્ત્ર ધાવા લાગી ત્યા તા સાથે આવેલા તે પુત્ર; સરોવરમાં સ્નાન કરવા પડયા, અને નહાતાં નડ્ડાતાં આગળ જતાં ખાડા આવવાથી તે ખાડામાં ડુબવા લાગ્યા. તેને ડુબતે જોઈ તેની માતાએ કલ્પાંત કરવા માંડચે. ત્યા તે દૈવયેાગે તે પુત્ર, પાણીના જોરથી તેની માતા જ્યાં ઉભી છે, ત્યાં તેની પાસે આવ્યા. તે હવે હુ માતા ! તેની માતાએ તે પુત્રને પકડીને બહાર કાઢવા, કે ઉલટા ધક્કો મારી : ડૂબાડી દેવા? તે કહેા. ત્યારે તેની માતા મેલી કે ના તુરત તે પુત્રને ખડ઼ારજ કાઢવા. તેને કાંઇ ધક્કો મારી મારી ન નખાય ? ત્યારે કુમાર કહે છે, કે તેમ હું પણુ આ સંસારમા ડુમતે હુતે, તેમાં કાઇક પુણ્યના ચેગથી તમારી કુક્ષીરુપ અવલખન પામ્યા છું અને નજીક કિનારે આવ્યે છુ, તે પાછા તમારે મને પૂર્ણાંકત રીતે સૌંસારરુપ સરેાવરમાં નાખવે ઘટે છે? ના નહીં’જ. અને મારે માથે જ્યારે જરૂર મરણુ છે, તે હું તમાને ઇષ્ટ છું, તે પણુ શા કામના છું ? અગાધ એવા સંસારસમુદ્રથી નીકળવા ઇચ્છતા એવા મને તમારે વારવા, તે ઠીક કહેવાય નહિ. અને હું જતિને ! અંધ કૂપ, સળગતું ઘર, સમુદ્ર, રાગ, ઇત્યાદિક મહાકષ્ટમાથી નિકળતા અને રાજ્યને પ્રાપ્ત થતા મને તમારે પણ વારવા ઘટે? ના નજ ઘટે. સ કા થઈ રહ્યુ હાય અને યત્કિંચિત્કાય બાકી રહ્યું હોય, તે તેને વિષે પણ જે વિલંબ કરવા, તે વિલંબને પણ હાનિકારક માનેલા છે અને ધર્માંની ગતિ તે ત્વરિત છે,’ એમ સત્ર લાકમાં પ્રસિદ્ધ છે, તે તે ધર્મોંમાં શા માટે વિલબ કરવે ? આ પ્રકારનાં તે કુમારનાં વચન સાંભળી વળી માતા કહે છે, કે હે પુત્ર! તે તે ઠીક, પણુ આવું
}
}
/
14
41
ד
-
Page #290
--------------------------------------------------------------------------
________________
૮૦
તમારું અત્યંત કમલ અંગ છે, તે છતાં તે સંયમધર્મને તમે કેમ પાળી શકશો? કારણ કે તે સંયમમાં તે જેમ શિરપર પર્વતના ભારને સહન કરવું પડે, તેમ નિરંતર મેટા વતરુપ પર્વતને ભાર સહન કરે પડશે, તથા તેમાં ઘણા પરિસહ અને ઉપ સહન કરવા પડશે, તે તેને તમે સુકુમાર અંગેથી કેમ સહન કરી શકશો ? અને હે વત્સ! તમને હું કેટલુંક કર્યું, પરંતુ ચારિત્રાચરણ જે છે, તે તમારા જેવાને દુષ્કરજ છે, તે તે માટે આ મને ડર ગૃહસ્થાશ્રમમાં રહીને જ જિનધર્મનું યથાશાસ્ત્ર આચરણ કરે.
તે સાંભળી વળી ગુણસાગર કુમાર બે, કે હે અંબ! આ દીક્ષાનાં દુઃખથી પણ જેની સંખ્યા નથી એવાં ઉગ્ર એવી વૈતરણીમાં પડવાનાં, કૂટશાલ્મલીવૃક્ષનાં, તપ્તવાળુકામાં તપવાના, કુંભિપાકમાં પડવાના, શૂલીઆરોપણનાં, કરવતથી વિટારણું થવાનાં, બરછી, તરવાર, કટાર તેથી છેદવાનાં, તરવાર સરખા પત્ર છે જેના એવા વૃક્ષના પત્રથી છેદાવાનાં, કુતરાં, ઢીકપક્ષી પ્રમુખ ફાડી ખાનારા જાનવરોથી દુઃખી થવાનાં દુઃખે, મેં ઘણુંજ નરકાવાસમાં ભેગવ્યાં છે. તેમજ વળી નિર્યચનિના ભવમાં ગાડા સાથે જોડવાનાં, હળ વહન કરીને તેને ખેંચવાનાં, ભારાપણનાં, તેમાં પણ વળી પણ, સઈજેવી લેઢાની આર, લાકડી પ્રમુખના “માર તેના, તથા ભૂખ, તૃષા, ટાઢ, તડકે, પરવશપણું, એ વગેરેનાં અનંત દુઃખે મેં ભોગવ્યાં છે. તેમજ વળી મનુષ્યના ભવમાં જરાનાં, જન્મના, ગનાં, શેકનાં, અનિષ્ટના સંગથી અને ઇષ્ટના વિયોગનાં, શરીરને વિષે રેગ પ્રમુખના, એવાં મેં ઘણાંજ દુઃખે ભેગાવ્યાં છે, તે હવે તે સર્વ દુબે સ ભાળીને સુખને માટે હાલ હું આ " યતિધર્મને કેમ ન આદરું? આવાં વચન સાંભળી માતાએ જાણ્યું જે આ પુત્રને સંસારપર - તીવ્ર વૈરાગ્ય થયે છે, તેથી તેને સંયમ લેવાને દ્રઢ નિશ્ચય છે માટે તે આપણું કંઈ પણ કહ્યું માનશે નહિં? તેથી જે ફેગટ ફાંફાં મારવાં તે વ્યર્થ છે. એમ જાણીને રુદન કરતી એવી તેની માતા તે ગુણસાગરકુમારનાં બને ચણ ગ્રહને મેટા શબ્દથી કહેવા લાગી કે હે વત્સ! તમે સંયમ લેવાના દઢ નિશ્ચયવાન થયા છે, તે પણ જેને તમારી સાથે સંબંધ કર્યો છે, તે મનેહરા એવી આઠે કન્યાઓનું તમે પાણગ્રહણ કરી નિઃસવ એવી જે હું, ને મારા હૃદયને જરા અવલંબન આપે, અને હે પુત્ર! જ્યારે હું તમને પરણેલા જોઉં ત્યારે જ હું કૃતાર્થ થઈ એમ જાણું, અને મારા મનને નિવૃત્તિ પણ ત્યારે જ થાય. વળી બીજી શું થાય કે તે તમને પણેલી જે એ આઠ સ્ત્રીઓ હોય, તે મને આધાર થાય. તે સાભળી કુમાર કહે છે કે
* હું અંબ! તમે મારે માનનીય છે, તેથી તે તમારું વચન માની તે આઠે કન્યાઓને હું' વરીશ, પરંતુ વર્યા પછી તુરત હું દીક્ષા લઈશ, તેમાં ? " મને બિલકુલ અવધ કરશે નહિં. અને વળી હે જનનિ જેનું મારે પાણિગ્રહણ કરવું
છે, તે કન્યાઓના પ્રત્યેક પિતાને કહેવરાવે કે, આ અમારે ગુણસાગર પુત્ર, તમારી
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૧
કન્યાંએનુ’ પાણિગ્રહણ કરીને તુરત દીક્ષા લેશે. અને આમ કહેવરાવ્યા પછી જો તેઓની ઈચ્છા હશે,, તે તે પરણાવશે. તે સભળી તે કુમારનાં માતા પિતાએ પેાતાના આઠે વેવાઈને કુંવરના કહેવા પ્રમાણે કહેવરાવ્યુ, ત્યારે તે તે સવ વેવાઈ નાખુશ થઇ ખેલ્યા કે તે વાત તે અમારી કન્યાએ ને પૂછી જોઈએ, અને તે જેમ કહે, તેમ કરીએ ? એમ કહી તે આઠ જણે પાત પેાતાની આઠે કન્યાઓને પૂછી જોયુ કે હે કન્યાએ ! જેની સાથે તમારા સબધ મેએ કર્યાં છે, તે વર તેા અતિવૈરાગ્યવંત છે, તેથી તેનાં માતા પિતા કહેવરાવે છે, કે આ અમારો પુત્ર, તમારી કન્યાઓને પરણીને તુરત દીક્ષા લેશે ? માટે તેમાં તમારી શી મરજી છે? જે તમારી મરજી હાય, તે તમને તેની સાથે પરણાવીએ નહિં તેા પછી ખીજાથી સાથે પરણાવીએ? તે સાંભળી તે આઠે કન્યાએ પેાત પેાતાના પિતાને કહેવા લાગી કે, હે પિતાજી ? તમે જરા વિચાર કરો, કે જે પુરુષની અમે વાગદાનથી’ સ્ત્રીએ કહેવાઈ, તે મટી વળી ખીન્તની સ્ત્રીએ તે કેમ થઇએ ? માટે જો તે અમને પરણનારા કુમાર, લગ્ન થયા પછી સસારમાં રહેશે, તે અમે સઞારમાં રહેશું, અને જો તે દીક્ષા લેશે, તે અમે પણ એમજ કરશુ? પરંતુ ખીજા વર સાથે આદેહથી વરશુ નહિ. અને એમ કરતા કદાચિત્ જે તેની સાથે તમે નહિ પરણાવે, તે આમને આમ અમે કુંવારીએજ રહી દીક્ષા લેશુ. અને હું પિતાજી । શાસ્ત્રમાં પણ એક કન્યાને એ ઠેકાણે દેવાના મેટ દોષ કહેલે છે. રાજાએ જે છે, તે એક વાર હુકમ કરે છે, તેમ પત્તેિ પણ એકજ વાર ખેલે છે, અને ખેાલીને ફરતા નથી. તેમ કન્યા પશુ એકજ વાર અપાય છે, બીજી વાર પાછી ખીજાને અપાતી નથી એ ત્રણ વાનાં એકજ વાર થાય છે. માટે સથા અમારે વિવાહ તે તેની સાથેજ કરી. તે સાંભળી તે કન્યાઓના આઠે પિતાએ ગુણુસાગરના માતાપિતાને પાતાની કન્યાઓને ગુણસાગર સાથે પરણાવવાની હા કહી. ત્યાર પછી બન્ને સ્થળે મેટા વિવાહાત્સવ મડાણા કન્યાના તથા વરના પિતાએએ હર્ષિત થઈને મનેહર રેશમી ઉલેચા જેમાં ખાધેલા છે, મેતીના ઝૂમખાથી યુક્ત મણિએથી મડિત, એવા મંડપેા બનાવ્યા. તથા જેને જોઇ ને સ્વસ્થ દેવેને પણ વિસ્મય થઈ જાય એવા દિવ્ય પુષ્પ, ચંદન, તાંષ્કૃત, રત્નના તથા સુવર્ણના આભરણા, અને મનેાહર એવાં વસ્ત્ર, એ વગેરેથી સુશાલિત તેઓના સર્વાં સગા સખ શ્રી મળ્યા, વળી તે લગ્ન મહેાત્સવમાં અનેક પ્રકારની રસોઈ ખનાવી તેથી સહુ કેાઈ જમવા લાગ્યાં, તથા મનેહુર એવાં સૂય વગેરે વાજિંત્રના નાદરૂપ ગનાએ ચુત, ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓએ પહેરેલા હીરા જડિત આભરણાથી જરાકારરુપ વિજળીવાળા, મનેહુર સુગધદ્રવ્યયુકત જે જલ તેનાં છાંટણુરુપ વૃષ્ટિએ કરી પ`કાદમ જેમા થયા છે એવા જાણે નવિન મેઘ આવ્યે નહિ ? તેવુ લાગવા માડયું. આવી રીતે મહામહેાવ થવાથી ગામમા માણસને આવવા જવાના રસ્તા પણ મધ થઇ ગયે. હવે એમ કરતા જ્યારે લગ્નને સમય થયે, ત્યારે તે ગુણસાગરને સ્નાન કરાવી, મનેહર અલકાર વસ્ત્રો પહેરાવી, વરઘેાડે ચડાવ્યા. અને પછી તે વરઘેાડે ચડીને ચાલ્યા. ત્યારે
પૃ. ૩૬
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ત્યાં અનેક વાજિંત્રો વાગવા લાગ્યાં. અને સુવાસિની સ્ત્રીઓ મંગલગીત ગાવા લાગી, અને મૃદુતાથી નગારાં નિશાન પણ વાગવા લાગ્યાં મગધ, બંદો, ચરણ, ભાટ, તે સર્વ ઉચે સ્વરે તેના ગુણગણનું વર્ણન કરવા લાગ્યા તથા સ્તુતિ અને આશીર્વાદ દેવા લાગ્યા અને તે હર્ષોત્કર્ષથી સિંહની સમાન નાદ કરવા લાગ્યા. ત્યારે તે માગધાદિ અને યાચકલેકેને રાજાએ સન્માનપૂર્વક ઘણુ જ ધનનુ દાન દીધુ એમ અત્યાડંબરથી વરઘેડે રહ્યો ગુણસાગર કુમાર, પિતાના સસરાને ઘેર તોરણ પાસે આવી ઉમે રહ્યો ત્યારે સર્વ વૈવાહિક કિયા થવા લાગી હવે ત્યાં વિવાહની જે જે ક્રિયા થવા લાગી તે પ્રત્યેક ક્રિયાને જોઈને ચિદાનંદમાં લીન એ તે કુમાર, તત્ત્વવૃત્તિથી તે તે ક્રિયાને ચિંતવવા લાગ્યો તે જેમ કે અહો પ્રથમ આ સ્ત્રીઓ જે ગીતગાન કરે, તે પણ કેવલ પ્રલપન માત્રજ છે. કેમ કે તે સ્ત્રીના ગાયેલાં ગુણ માહે એક પણ ગુણ પરણવા આવેલા પ્રાણીમા હોતેજ નથી. તથા વળી જે વરનાં અને કન્યાના લગ્ન થાય છે, તેને જગતમાં સહુ કે લેકે વિવાહ કહે છે, તે વસ્તુતઃ ખરું જ છે. કેમ કે વિ એટલે વિષેશ કરી વાહ, એટલે સંસારભારનું વહન કરવુ અર્થાત્ જેના લગ્ન થાય છે, તે જીવ, સંસારને સર્વ બેજે માથા પર લઈ અકર્તવ્ય કર્મ કરે છે તેથી તે ઘણોજ ૬ ખગ્રસ્ત થાય છે. માટે તેને જગતમાં સહુ વિવાવું? કહે છે, તે વિવાહજ છે. વળી પરસ્પર પરણનાર એવા વર અને કન્યાના સેપારી બદલે છે, તે સેપારી જ નથી બદલતા, પરંતુ તે એકબીજા પુણ્યને વિષે પાપનુ આપણું કરે છે વળી પરણવા આવેલે જીવ, જે કોડીયું સંપુટ ભાગે છે, તે સ પુટ નથી ભાંગતે પરંતુ તે પરણવા આવનાર જીવ પિતાના ધર્મમ ગળજ ભાગે છે વળી તે વિવાહાથે આવેલા વરનુ સાસુ નાક તાણ બે ચતી નથી, પણ એ પરણવા આવેલા પ્રાણીનું સર્વની સમક્ષ અપમાન કરે છે. વળી પરણવા આવેલા જીવને ચાર પિપણામાં પ્રથમ, સાસુ સરીએ કરી પિખે છે, તે સરીએ પિખતી નથી, પણ તેથી એમ જણાવે છે, કે હવે આ જીવ શર જે બાણ તેણે કરી છને હણશે. વળી તેને સાસુ બીજા મુશલ નામે પિખણે કરી પિખે છે, તેથી તે પિખતી નથી, પણ તે એમ જણાવે છે, કે આ પરણવા આવેલ જીવ હવે મુશલેથી દીન જીવનું દહન કરશે. વળી ત્રીજે પૈસરે, કરી જે પેખે છે તેથી સાસ એ જીવને એમ જણાવે છે, કે હવેથી તારા ગાલાપર સ સારભાર તાણવાનું છેસરું પડશે તે તારે બેલની જેમ ખેંચવું પડશે. વળી સાસુ, ચોથું પિખવાણું જે ત્રાક, તેણે કરીને પિખે છે, તેથી તે એમ સૂચવે છે, કે હવે આ પ્રાણી કર્મ સૂત્રને કાતવા માંડશે? આ સર્વ અભિપ્રાય ચાર પિખણાએ કરી પખવાને છે. વળી લેકે મારું જે કહે છે, અને તેમાયરામા પરણવા આવેલે જીવ જાય છે. તે માયરામાં નથી જાતે, પરંતુ માયાગ્રહમાં જાય છે, અર્થાત્ તે માયરામાં પરણવા જનારે જીવ માયાગૃહમાંજ પડશે, એમ જાણવું. તેમાં વળી પાછો તે ચેરી ફરતા ચાર ફેરા ફરે છે, તે ચેરીના ફેરા નથી ફરતે, પરંતુ તેથી તે જીવ એમ જણાવે છે કે હવે હું, ચતુર્ગતિરુપ ભવભ્રમણ કરીશ?
Page #293
--------------------------------------------------------------------------
________________
કે
વળી રાત્રે વર અને કન્યા પરસ્પર કંસારભક્ષણ કરે છે, તે કંસાર નથી જમતાં, પરંતુ તેથી એમ જણાવે છે, કે હવેથી તમારા બન્ને જીના ત્રપા તથા આચાર જાશે ? કારણકે નિર્લજ્જ થઈને સર્વની સમીપ એક બીજાનું એઠું ખાઈએ છીએ, તથા પરણનારે પ્રાણ બી કોરાં કેસરીયા વસ્ત્ર પહેરે છે, તે બીજા કેરા કેસરિયા વસ્ત્ર નથી પહેરતે પણ તેથી તે આપણને એમ જણાવે છે કે, હવેથી અમારું પાવિત્ર્ય દૂર ગયું. વળી તે વખતે બ્રાહ્મણો જે પુણ્યાતું પુણ્ય હં સાવધાન, સાવધાન. એમ ભણે છે, તેથી તે એમ સૂચવે છે, કે હવે આ જીવના પુણ્યના દિવસ ગયા, અને પાપના દિવસ આવ્યા. માટે તેને પલાયન થવાને સમય આવ્યે છે. તેથી જે તે સાવધાન થાય તો સારું એમ સંસારપાશથી નિકલવાની સૂચના કરે છે, તે પણ અજ્ઞ એ તે પરણવા આવેલ જીવ, પલાયન કરતો નથી. ત્યારે તેને વરમાળારોપણ કરે છે. અર્થાત્ તેને સંસારમાં નાખે છે. આ પ્રકારના વિવાહને વિષે પ્રત્યક્ષ વિડંબના દેખાય છે, તે પણ અતિપાપિષ્ટ એ આ પ્રાણી, કઈ પણ આખ ઉઘાડી જેતેજ નથી. આવી રીતે તે ગુણસાગર કુમાર, અંતરંગવૃત્તિથી જુએ છે, અને તેવી સદભાવનાથી કર્મોની નિર્જરાવે છે. અને જગતના લેકે જે છે, તે બહિવૃત્તિથી જુવે છે. અંતર આત્મામાં ઓત પ્રેત બનેલા ગુણસાગર કુમાર ભાવનામાં ચઢતા ચઢતાં ક્ષપક શ્રેણી આરોહી ચેરીમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે તેમની આઠે પત્નીને પણ તેવી જ ઉત્તમ ભાવનાથી માયરામાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે.
, તે વખતે દેવતાઓએ હર્ષાયમાન થઈ, પિતાના દુદુભિ નગારાના શબ્દથી આકાશ સર્વ પૂરી દીધું. તથા સુગધેકની વૃષ્ટિ કરી. અને મને ડર, પાચ વર્ણવાળા પુષ્પની વૃષ્ટિ કરી, તેથી તેના ઘરના આંગણામાં તે પુષ્પના પુજે થઈ ગયા. અને દેદીપ્યમાન છે કુંડલ જેના એવા ત્યાં આવેલા દેવતાઓએ કરી તેનું સર્વમંદિર સુભિત થઈ ગયું. તે જોઈને તે ગામના સહ લેકે કહેવા લાગ્યા કે અહા આશ્ચર્ય ! આશ્ચર્ય! કારણ કે આ વૈશ્યના પુત્રના લગ્નમાં તેની પુયાઈથી આકર્ષ્યા દેવતાનું પણ તેનું વધામણા કરવા આવ્યા. અહા ! વળી એઓની ક્રિયા જે છે, તે પણ દુષ્કર છે, કારણ કે જે ક્રિયાથી જેઓએ ઉગ્ર એવા મેડમલ્લના માયરામાં તે મેહમલને હણીને કેવલ જ્ઞાન ઉપાર્યું ! અહો ! તેમને આશ્રવમાથી સંવર થયે! અહા ! ધન્ય અને કતપુણ્ય એવા તેઓએ જન્મનું સાફલ્ય કર્યું ' એમ ત્યા લોકોએ ધણું અનુમોદના કરી. ત્યા તો ત્યાં આવેલા સર્વ દેવતાઓ સ્તુતિ કરી કહેવા લાગ્યા કે હે મહાનુભાવ ! તમે સત્વવંત ધીર, સર્વન થયા છે માટે તમારી સ્તુતિ કરીએ છીએ, એમ સ્તુતિ કરીને પછી તે દેવેએ ગુણુયાગરને તથા તેની સ્ત્રીઓને સમગ્ન એ સાધુને વેષ સમયે. અને નમસ્કાર કરી કેવલજ્ઞાનને માટે ઉત્સવ કર્યો. ત્યાર પછી તે ગુણસાગદના તથા તે કન્યાઓનાં માતા પિતા પણ અનિત્યભાવના ભાવતા શુકલધ્યાને આરોહી ચારે ઘાતિકર્મ ખપાવીને કેવલજ્ઞાન પામ્યા.
Page #294
--------------------------------------------------------------------------
________________
કેવળીને પિતા હરિસિંહ રાજા, પિતાની પદ્માવતી રાણી સાથે આવ્યા. ત્યાં તે જેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, વિશ્વને આનંદદાયક, જ્ઞાનીઓને વિષે શ્રેષ્ઠ, અને સાધુવેષના ધારક એવા પૃથ્વીચંદ્ર પુત્રને જોઈ આનંદ પામી તેમને નમસ્કાર કરી તે દંપતી કહેવા લાગ્યા, કે હે પુત્ર કુલકમાગત સદ્ધર્મવાન, મુક્ત ભગવાલા, એવા અમારે તમારી પહેલા દીક્ષા લેવી હતી, તે દીબ્રા પણ લીધી નહિ. વળી દીક્ષા લીધી નહિં એટલુ જ નહિં, પણ યુવાવસ્થામા સ સારમાં તીવ્ર વૈરાગ્યવાન એવા તમેને મેડાધ અને મૂઢ એવા અમેએ જર્જરીભૂત આ રાજપપાજરામા નાખ્યા છે. તે હવે તે રાજ્યપિંજરમાં નાખવા૫ અમારું જે દુષ્કૃત, તે મિચ્યા હશે એમ જ્યા કહે છે, ત્યાં તો તે પૃથ્વીચંદ્રની સેળે સ્ત્રીઓને ખબર પડી કે પૃથ્વીચ દ્રકુમારને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી વિકસિત છે નેત્રકમલ જેનાં એવી તે - સોળે સ્ત્રીઓ, ત્યા પિતાના કેવલજ્ઞાની સ્વામીને નમન કરી ત્યાં બેઠેલાં પોતાની સાસુ પદ્માવતી રાણની પછવાડે બેઠી ત્યાં બેઠા બેઠા કેવળી ભગવાનની શાતમુદ્રા જોઈને સ વેગાતિશયથી અનિત્ય ભાવના ભાવતા શુકલધ્યાને ક્ષપકશ્રેણુ આરેહિ, ચારે ઘાતિકર્મ ખપાવી તે સોળે સ્ત્રીઓને ત્યાં બેઠાજ કેવલજ્ઞાન ઉત્પન થયું. ત્યારે તેઓને પણ સૌધર્મેન્દ્ર આવી દ્રવ્યલિ ગ એટલે સાધુને વેશ આપી તે. ઈ તથા દેવતાઓએ તેમની સ્તુતિ અને નમન કર્યું. હવે આવું મોટું આશ્ચર્ય જોઈને સુધન સાઈવાડુ તો વિચારવા લાગ્ય, કે અહો! જેવું મને ગુણસાગરકેવલીએ કહ્યું હતું, તેવુ જ આ આશ્ચર્ય થયુ છે. એમ જ્યા વિચાર કરે છે, ત્યાં તે તે પૃથ્વીચદ્ર કેવલીએ ધર્મદેશના દેવા માડી તે જેમ કે –
હે ભવ્યજી ! હે ભસત્ત્વના ધણું ! તમે કેઈકાલે ધર્મમાં પ્રમાદ કરશે નહિં અને સાયમને સ્વીકારો વળી જન્મ મરણરુપ જેમા જલ છે, અને કષાયરુપ જેમા મોટા મ છે રાગ દેવપ જેમા વેલ વધે છે એવા સ સારાબુધિને, સુસમ્યકત્વરુપે જેમાં સ્થિતિ સ્થાન છે, પાચ સો વર હોવાથી આવ્યવરહિત, નિપુણજ્ઞાનરુપ નાવિકે યુક્ત, એવા ચારિત્રરુપ નાવ વિના તમે કેઈકાલે તરી શકશો નહિ. અને તે ચારિત્રરુપ નાવ, મનુષ્યજન્મરુપ સામગ્રી વિના પ્રાપ્ત થતી જ નથી. વળી તે મનુષ્યજન્મ સામગ્રી પણું, કેઈએક વાણીયાના પુત્રએ પિતાના અમૂલ્યરત્ન વેચી નાખ્યા અને જેમ તેઓને પાછા મળ્યાં નહિં, તેમ મળતી નથી. અર્થાત્ જીવને મનુષ્ય સામગ્રી માલવી અત્યંત દુર્લભ છે.
આવાં વચન સાંભળી સહકઈ પૂછવા લાગ્યા કે હે પ્રભે ! તે વાણીયાના પુત્રો કોણ હતા? તથા તેમણે તે રત્ન કેવી રીતે વેચી નાખ્યાં ? તે કહો ત્યારે કેવલી કહે છે, કે એક તામહિપ્તી નામે નગરી છે, તેમાં શ્રી કીર્તિ નામે રાજા રાજ્ય કરે છે તે રાજાએ પિતાના ગામના રહેનારા સહુકોઈને કહેવરાવ્યું કે મારા ગામના રહેનારા માણસ પાસે જેટલી કેટિદ્રવ્ય હોય, તેટલી ધ્વજાઓ પિતાના ઘર પર ચઢાવવી. અને આમ કહેવરાવવાથી એમ જાણવું નહિં. જે રાજાના મનમાં કોઈ કપટ છે, તેથી તેણે કપટથી કહેવરાવ્યું છે?
Page #295
--------------------------------------------------------------------------
________________
મારે તે આમ કહેવરાવવાનું કારણ એજ છે, કે સૌમ્યદષ્ટિ એવા મારા ગામમાં કણ અધિક દ્રવ્યવાન છે? આમ કહેવરાવાથી હું જાણું કે આ માણસ ઘનિક છે. અને પછી ખુશી થઈ તેનું હું માનું કરું ? તથા તેની કીર્તિ, ભાટલેકે પાસે સર્વત્ર કહેવરાવું તે વચન સાંભળી સહુ કેઈ ધનિકોએ સ્વદ્રવ્ય ટીપ્રમિત દવા જાઓ ચઢવી તેમાં અતિયનથી અનેકરસ ગ્રડ કારક અને રત્નને વ્યાપાર કરનાર કેઈએક ધનદનામે શેઠ રહેતું હતું, તેણે પિતાની પાસે સહુથી અધિક દ્રવ્ય હતું, તે પણ એક પણ ધ્વજા ચઢાવી નહી ત્યારે માનરૂપ જેને ધન છે અને યશની ઇચ્છાવાળા એવા તે શ્રેષ્ઠીના જે પુત્રો હતા, જેમણે, જેમણે વજાઓ ચઢાવી હતી તેની કીર્તિ, માગધના મુખથકી સાભળી. તેથી તે અત્યંત ખેઃ પામ્યા. અને પિતાના પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી ! આ ગામમાં આપણાથી ઓછા ધનિકો છે, તે સવગૃડપર ધજાઓ ચઢાવીને પિતાની કીર્તિ, માગધકોના સુખથી જગતમાં પ્રવર્તાવે છે, તે આપણા ઘરમાં વધારે તો નહિ, પરંતુ એકકેટિ દ્રવ્ય પણ નથી શું ? કે જેથી તમે એક પણ દવા ચઢાવતા નથી ? તે સાંભળી તેને પિતા બે કે હે પુત્રો ! આપણે કાંઈ દ્રવ્યની સ ખ્યા કાઢી નથી, અને તેમ કરતાં કદાચિત્ જે તેની ગણત્રી કરીએ તો તે માડ કેટ દ્રવ્ય થાય, પરંતુ આપણે બીજાઓની જેમ મૃષા કીર્તિ કરાવવી નથી. અને સુજ્ઞજનને તે ધર્મકાર્ય વિના જે મોટાઈ કરવી, તે ઉચિતજ નથી. અને જગતમાં પણ કહેવત છે કે પિતાનો ગોળ પિતેજ ચેરી ખાવ. તેમ આપણે આપણે ઘરમાં જે કાંઈ દ્રવ્ય હોય, તે મનમાં જ સમજવું એમ તે પુત્રોને તેના પિતાએ ઘણજ સમજાવ્યા, તે પણ તે કદાચડીપુત્રો તેવા વિચારથી વિરામ પામ્યા નહિ. તેમ તેના પિતાના વચનને ઉલ્લઘન કરવાને પણ સમર્થ થયા નહિ. તેથી તે એમને એમ મનમાં જ સમજી બેસી રહ્યા. અને વિચારવા લાગ્યા કે
આ આપણો પિતા જે કેઈક ઠેકાણે જાય, તે ઠીક થાય ? એમ જ્યા વિચારે છે, ત્યાં તો દૈવગથી પરગામમાં રહેતા તે ધનદ શ્રેણીના સગાને
ત્યા લગ્નપ્રસંગ આવ્યું, તેથી તે ધનદને તે ગામ જવુ પડ્યું હવે તેના જવાની વાટ જોતા તેના પુત્રોએ અવકાશ જોઈને ઘરના ભંડારમાં જે કોઈ રને હતા, તે સર્વ કાઢયાં અને તે રને જેમ આવે તેમ જલદી વેચી નાખ્યા અને સર્વરોનું દ્રવ્ય એકઠું કરી તેની ગણતરી કરીને જેટલી કેટિ દ્રવ્ય થયુ તેટલી દવાઓ તેઓએ પિતાના ઘર ચઢાવી તથા બીજા કેઈએ સુવર્ણકુભ ચઢાળ્યો ન હતો પરંતુ તેઓએ તે સુવર્ણકુ ભ પણ ચઢાવ્યો. ત્યારે માગધલેકેએ અત્ય ત પ્રશસા કરી, તેઓ એટલા દિવસ તે વૃદ્ધપણુથી મૂઢ થયેલા આપણુ પિતાએ આપણને વૃથા આવી ઉત્તમ કીર્તિ મેળવતા અટકાવ્યા ? હવે તે પુત્ર પાસેથી રત્નના લેનારા વેપારી પરદેશી હોવાથી વેચાવા લીધેલા રત્નને લઈને પિતપતાને દેશ ગયા પછી તુરત તે ધનદ શ્રેષ્ઠી પરગામથી આવ્યું, અને આવીને જ્યા જુવે છે ત્યાં તે પિતાના
Page #296
--------------------------------------------------------------------------
________________
૪
તે સર્વ વૃત્તાંત સાંભળીને વિસ્મય પામેલા એવે તે ગામના શ્રીશેખરનામે રાજા હતે, તે પણ સપરિવાર તે કેવલી ભગવાનને વાદવા આવ્યેા. આવીને તે કેવલીને ત્રણ પ્રદક્ષિણા દઈ, તેમની સમીપ ચેગ્ય સ્થાનપર બેઠા. ત્યારે વળી ખીજા પશુ તે ગામનાં લેાકેા કેવલી ભગવાનની વાણી સાભળવા માટે આવ્યા. હવે સુધન કહે છે કે પૃથ્વીચંદ્ર કુમાર । તે વખતે હું તે કેવલ એક માલનાં ગાડાં ભરી વ્યાપાર કરવા માટે આ તમારા આધેાધ્યા ગામ તરફ વ્યાપાર માટે આવતા હતા, ત્યાં તે મેં સાભળ્યુ કે ગુણસાગર 'કુમારને, તેમની આઠ સ્ત્રીને, તેના આઠ માસુ સસરાને અને તે કુમારના માતા પિતાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ છે અને દેવતાઓએ કેવલજ્ઞાનના મહેાત્સવ કર્યો છે તથા તે સવ કેવલજ્ઞાને કરી સ લેાકાલેાકને હસ્તામલકવત્ જાણે છે.” તે આશ્ચય સાંભળી મે મારા માલનાં ગાડા વાળાએને તથા મારા સાથને કહ્યુ કે તમેા ચાલતા થાશે, ત્યાં હુ એક આશ્ચ થયું છે, તે જોઇને આવું છું. એમ કહી હું પણ તે ગુણમાગર કેવલી પાસે ગયા અને ત્યા જઈ કૈવલીને વાંદીને ચેાગ્યસ્થાનપર બેઠા. અને પછી ખેડા ખેડાં વિતક કરવા લાગ્યે કે અહા ! લેાકેા કહેતા હતા, કે ગુણસાગરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ' છે, તે તે ગુણસાગર તા આ રહ્યા, પરંતુ તેને કાઇ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હાય, તેમ ભાસતુ નથી ? અરે 1 લોકોએ ગપ્પુ તે નિર્ડ' મારી હાય ? વળી મે વિચાર કર્યાં કે ના પણુ જ્યારે દેશના દેવા લાગશે, ત્યારે તે માલુમ પડશે, અને તે દેશનામા પણ જ્યારે હું ઘેાડીવાર બેસીશ, ત્યારે? સંભળાશે ? વળી વિચાયુ જે હુ એવું તે ખરે, પણ મારા માલનાં ગાડાં તથા સાથ બધા દૂર જશે, તેનુ કેમ થશે અને જે હુ ઉતાવળે એમને એમ ચાલ્યેા જાઉં, તે વળી આવુ કૌતુક મને કયાં જેવા મળશે ? માટે હું તે જાઉ કે રહું ? એમ હું અનેકરીતે ત્થા વિતર્ક કરું છું ત્યા કેવલો મેળ્યે કે હે સૌમ્યસુધન ' સાભળ. એમ કહીને હું’મારા ગામથી વેચવા માટે માલના ગાડાં ભરી ઘેાડા સથવારા સાથે અહીં આવવા નિકળ્યા, ત્યાથી માડીને પાછે તેમનાં દન કરવા ગયે તે, તથા મે જે જે વિતર્ક કર્યો હતા તે સ કહી આપ્યું અને વળી કહ્યુ કે હે સુધન 1 તુ વિત કરે છે કે જો હું જાઉ, તા એવું કૌતુક કયાં દેખુ' ? તેથી તારું અહીં રહેવામાં કે જવામા મન માનતુ' નથી. પણ ભાઈ ! અહી તે શુ કૌતુક છે ? આનાથી અધિક કૌતુકતા જ્યા તે જવા ધાતુ છે, ત્યા અય્યામાં પૃથ્વીચદ્રના દરબારને વિષે થવાનુ છે. માટે તુ જલદી ત્યાં જા. કાળુ કે તેમ કરવાથી તારા સાથે પણ તારાથી દૂર નઠુિં થાય, અને વળી તને આનાથી અધિક કૌતુક પણ જોવા મળશે ? આવા વાકય કેળીનાં સાંભળી હું તે ઘણું જ હિત યે અને મે જાણ્યુ જે અડે ! આ ગુણુસાગર તે ખરેખરા કેવલજ્ઞાની છે. કારણ કે જે કાંઈ મારે માનસિક વિચાર હતા, તે ગર્વ તેમણે કહી આપ્યું ! એમ નણી તત્કાળ ગ્રુપપ એમને એમ હું અહીં આવવા નીકળ્યા, યા મારા માલનાં ગાડાઓ પણુ મળ્યાં,
..
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૫
પછી તે સર્વને લઈને અહીં આવે. હે રાજન ! મારું મન અત્યંત કૌતુકાવિષ્ટ હેવાથી મેં આપના માણસને માલનું દાણ આપ્યું નથી તેમ મારે માલ પણ ઉતાર્યો નથી અને એમને એમ તે કેવલએ કહેલા કૌતુકને જોવા માટે સુરત અહિ આપની પાસે આ છું.
આ પ્રકારનું તે સુધનના મુખથી ગુણસાગરનું વૃત્તાત સાંભળી, ગુણરાગવાન્ એવા તે પૃથ્વીચ દ્રકુમાર, આલસ રહિત થઈ ભાવના ભાવવા લાગ્યા, કે અહો ! મહામુનિ, મહાત્મા એવા તે ગુણસાગરકુમારને ધન્ય છે કેમ કે જેણે મેહાનુબંધને જીતીને પિતાનું કાર્ય સાધ્યું છે ! અહા ! નિરીડ એવા તે મડાત્માઓને નિર તર મેટી એવી ભેગની સામગ્રી ધર્મમાં કોઈ પણ અતરાય કરી શક્તી નથી અરે ! હું આવી રીતે સર્વ જાણું છું, તે પણ આ મારાં માતા પિતાના મહુને વશ થઈને વિકટ એવા રાજ્યતંત્રના પાશમાં શા માટે પડ્યો છું. અહો ! એ દિવસ તે મારે ક્યારે આવશે ! કે જે દિવસમાં હું ઉત્તમ દુર્લભ એવા મેટા મુનિઓની ગણનામા ગણાઈશ ! વળી હું ગુરુભક્ત થઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તે ત્રણે રને ધારણ કરનારે થઈશ ! અરે ! મારા વક્ષસ્થળમા ક્ષમારૂપ લક્ષ્મી, કયારે ફીડા કરશે ! અને વળી શુ ઘરમાં કે, સમશાનમાં કે, શૈલની ઉપર કે, નદીના કાઠાપર, શમતાન્વિત તથા સ્વાધ્યાયધ્યાનવાન થઈને કાઉસ્સગથ્થાને ક્યારે રહીશ , આવી રીતે ભાવના ભાવતા ભવસ્થિતિને અને કર્મસ્થિતિને અભાવે સગરંગમા ઝીલતા એવા તે પૃથ્વીચ કુમાર, અપૂર્વકરણના ક્રમથકી મોક્ષગૃહમાં જવાની નિસરણરૂપ ક્ષપકશ્રેણિએ ચઢયા તેથી અનુક્રમે લીણ જેને મેહ થઈ ગયા છે એવા તે પૃથ્વીચક્ર, શુકલધ્યાનરૂપ અનલે કરી ઘનઘાતિકર્મ ખપાવીને કેવલજ્ઞાનને પામ્યા. ત્યારે ઈન્કે આવી દ્રલિંગ એટલે મુનિનો વેષ અર્પણ કર્યો. અને વળી તેને દેવતાઓ સહિત સધર્મેદ્રદેવે આવી કેવલજ્ઞાનને ઉત્સવ કર્યો. પછી સુવર્ણકમળની રચના કરી તે કેવળીને તે સુવર્ણ કમલ પર બેસાડયા. તદન તર તે મુની દ્રની સૌધર્મેદ્ર, નમન કરેલા પિત ના મસ્તકમાં પડેલા મુકુટથી તેમના ચરણાર વિંદને સ્પર્શ કરી ભક્તિભાવથી રતુતિ કરવા લાગે I જય નિદ્રોહ નિર્મોહ, જ્ય રાજ્યાદ્વિનિ પ્રહ || જય નીષ નિર્દોષ, જય વં સચ્છિમણે 1 પાપપંકેન ને વિખ્ત, મનાગપિ ભવાન | સ સારસાગરપિ , ભુવનેપિ તદ ઉદ્દભૂનમ અર્થ : હે નિદ્રોહ ! તથા નિમેડ 1 આપને જય થાઓ હે રાજ્યથકી પણ નિ સ્પડ ! આપ જય પામે. અને હે રેષરહિત અને નિર્દોષ | ઉટપણે વર્તે. તથા હે ઉત્તમજનશિમણે ! આપ જયવંતાવર્તે ૧ વળી હે પ્રભો ! આ જગતને વિષે એક મોટું આશ્ચર્ય છે, કે આપ સ સારસાગરમાં રહેલા છે, તે છતા પણ બિલકુલ પાપપ કે લિપ્ત થયા નહિં ર ા આ પ્રકારે તે સુરે, કેવળીની સ્તુતિ કરી હાથ જોડીને તેમની પાસે બેઠે. તે પૃથ્વીચંદ્ર
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ઘરપર સુવર્ણકલશ યુક્ત ઘણી ધજાઓ ફરકતી દીઠી. ત્યારે પિતાના પુત્રોને પૂછવા લાગે કે હે પત્રો ! આ આપણું ઘરપર વજાઓ કેણે ? તથા કેમ ? તથા કેવા હિસાબે ચડાવી છે? તે સાભળી મતિગર્વિત એવા તે પુત્રો બોલ્યા કે હે પિતાજી ! આપ ગયા પછી . આપણા ભડારમાં જે રત્ન ભર્યા હતા, તે સર્વે કાઢીને અમે વેચી નાખ્યાં, અને તેનું દ્રવ્યો તેને હિંસાબે ધ્વજાઓ ચઢાવી છે ? જે લક્ષ્મીવાન જનની લમીથી ચદ્રમાસ માન ને ઉજજલ એવી કીર્તિ પ્રસાર ન થઈ અને તે હક્ષ્મી ઘરના ભે યરામાં પ્રચ્છન્નતેજ દાટેલી રહી છે તે લક્ષમીથી પણ શું? તે સાંભળી ધનદડી અત્યંત કોપાયમાન થઈ તેને કહેવા લાગ્યું કે હે કુલાચાર | હે કપૂત ! હે કુજન્મવાળાઓહે કુકમ છે !
આ તમે જે રત્નો વેચીને લમી લીચી, તે સર્વદમી, મારા એકર નના મૂલ્યની પણ નથી અને મારાં અતિ મૂલ્યવાન રત્નને, મૂર્ખ એવા તમોએ પાણીના પાડમાં ફે કી દીધા છે તેથી તમે સર્વે મારા ઘરમાથી જલદી બહાર નીકળો. અને ખબરદાર છે, જે મારા વેચી નાખેલા રસ્તે પાછા લાવી આપ્યા વિના ઘરમા આવ્યા છે તો? એમ જ્યારે તે ઘણુ જ ખી, ત્યારે તે સર્વપુત્ર, જેઓને વેચાતા રત્ન આપ્યાં હતા, તે લેકેને શોધવા માટે નિકળ્યા તેઓ આખી પૃથ્વીમાં શોધ્યા, પરંતુ જેમનું કાંઈ નામ ઠામ જાણતાજ ન હતા, તેથી તેઓ મળ્યા નહીં તે પછી રત્ન તે કયાથી જ મળે ? જ્યારે તેને તે રનના ગ્રાહકે ન મળ્યા, ત્યારે તે પાછો રખડીને પિતાને ઘેર આવ્યા. હવે કેવલી દૃષ્ટાંતને ઉપનય કહે છે.
હે ભવ્યજને ! તે શ્રેષ્ઠિને પૂર્વોક્ત રત્નના લેનારાઓ પાસેથી તે રસ્તે, કદાચિત દેવયોગે ઉપલબ્ધ થાય, પરંતુ આ જીવને જે આ મનુષ્યભવરુપ શુભસામગ્રી મુક્તિ પદ પામવાની જોગવાઈ, અને જિનધર્મ, પ્રમુખ પ્રાપ્ત થયા હોય અને તે જ હારી જાય. તે તે સર્વે તેને કેઈ કાલે મળે નહીં. મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થવું, સુકુલ, સુરુપ આરેગ્ય, આયુષ્ય, બુદ્ધિ, સર્વને અનુગ્રહ, ધર્મશ્રદ્ધા અને સંયમ એટલાં વાનાં જીવને આ લેકમાં મળવા દુર્લભ છે, તે માટે તમને પ્રાપ્ત થઈ એવી. મનુષ્ય જન્માદિક સામગ્રી, તેને તો કષાય તથા વિષય ભેગના ભેગથી હારી ન જશે અને હું ભળે ? મોક્ષમાં જવા માટે સંયમને સ્વીકારે આવા તે કેવલીના અમૃતસમ ન વચન સાભળીને ત્યાં બેઠેલા કેટલાક ભવ્યજ સાધુના અને શ્રાવકના ધર્મને પ્રાપ્ત થયા
હવે ત્યાં બેઠેલા પૃથ્વીચદ્ર કેવલીની માતા પાવતી રાણી. તે કેવલીને પૂછવા લાગ્યાં કે હે ભગવન અર્હદ્ધર્મને જાણતા એવા અમે સ્ત્રીપુરુષને તમારી પર અત્ય તટસ્નેહ રહે છે, તેનું શું કારણ હશે ? તે સાભળી કેવલી કહે છે કે હે માત ? આ ભવથી આગળના ભવમાં તમે પ્રિયમતી નામે રાણી હતા, અને આ મારા પિતા, તમારી સ્વામી જયરાજ નમે રાજા હતા. ત્યારે હું તમારે પુત્ર હર અને તેમજ વળી આભવને
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૯ -
વિષે પણ આપણે આપણા પૂર્વભવની જેમ ચોગ થયેલ છે. તેથી તે પૂર્વભવના વેગથી મારી પર તમને ઘણાજ નેહ વેચે છે તે સાંભળી તે રાજાને અને પદ્માવતી રાણીને જોતિરસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને તુરત પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે સૌધમેંદ્રદેવે તેઓના કેવલજ્ઞાનને મહત્સવ કર્યો તે વખતે સમગ્ર અધ્યા નગરીમાં જગતને આશ્ચર્યકારક મેટે આનંદ વર્યો. હવે તે સુધન સાર્થવાડ તે કેવલી ભગવાને નમસ્કાર કરી પૂછંવા લાગે, કે હે ભગવન તમે તથા ગુણસાગરકુમાર સમાનગુણવાનું કેમ છો ? ત્યારે શંખરાજા અને કલાવતીરાણના ભવથી આર ભીને પિતાને તથા ગુણસાગર કુમારને હાલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યાં પર્ય તનુ સર્વ વૃત્તાત સર્વસમક્ષ સંભળાવ્યું, અને વળી પણ કહ્યું કે, હે સુધન '' અમે બન્ને જણે ભભવ પુણ્યાનુબંધી પુણ્યને પુષ્ટ કર્યું છે, તેથી જ્યાં અમે અવતર્યા, ત્યાં સુખસંપત્તિને અને વીતરાગધર્મને પામ્યા. અને વળી આ ભવમા પણ વિષયપાશમાં ફસાયા નથી અમોએ પૂર્વના ભવોમાં સરખી પુણ્યાઈ ઉપાઈ. તેથી સરખે ચોગે શુકલધ્યાને અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, અને તે સુઘન ઘડાવખતમા પ્રાપ્ત થવાનું સિદ્વિમુખ જેને તથા તત્વાર્થને જાણનાર, એવા નું મન, કેઈપણ કાળે વિષય વાસનામાં વિચરતુ જ નથી વળી આ સ્ત્રીઓ જે છે, તે પૂર્વભવમા સંયમારાધના કરી અનુત્તરવિમાનને વિષે દેવતા થઈ હતી. તે પછી આ ભવને વિષે મારી સ્ત્રીઓ થઈએ છે. ક્ષીણ થયાં છે કમેષ જેનાં એવી આ ઉત્તમ સ્ત્રીઓ, કેવલજ્ઞાનને પ્રાપ્ત થઈ છે, માટે સૂફમદષ્ટિથી જે જોઈએ, તે જે માણસમાં સરખા ગુણ હોય છે, તેને જ પરસ્પર પ્રેમ ઉત્પન્ન થાય છે. રાજહંસની સ્ત્રીઓ કેઈકાલે કાકસાથે રમે ? આ પ્રકારની તે કેવલીના મુખનીદેશના સાંભબને તે સંધનથી સારી રીતે ધર્મબોધ પામે, તેથી તેણે સમ્યકત્વમૂળ શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યો અને ત્યાં કેવલીભગવાનની દેશના સાંભળવા બેઠેલા બીજા લેકે જે હતા, તેઓએ પણ આગાર અણગારરૂપ ધર્મને આરા.
હવે તે હરિસિંહરાજાનો એક નાને પુત્ર હરિફેણનામે હતું, તેને ઈદે આવી તે હરિસિંહરાજાના રાજ્યાસન પર બેસાડે. ત્યાથી પછી જેને કેવલજ્ઞાન ઉત્પન થયું છે એવા તે પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તથા જે કે બીજા કેવલજ્ઞાની હતા તે સર્વ વિહાર કરવા લાગ્યાં. ક્ષિતિતલવિયદકે ભવ્ય પકેસહાણ, મરિચિતવિકાશી દુસ્તમતેમનાશી સદુપકૃતિવિલાસી દુગ્રહગ્રસ્તભાસીચિરવિ રવિચંદ્ર નિગતી દ્વમુની દ્રn૧n તો નેહમુક્તી સુગુણો જગદ્ગહે, સમસ્તવસ્તુપ્રતિભાસકો સદા | નિર્દોષભાસા સુદશાં સુખપ્રદ્રો, ગત ચ નિવણમપૂર્વદીપવત રા હ્માંત્યાદિમુક્તાફલમભુત ય, શીલાંગરનૈઃ સુતપમણુદ્ધમ્ | ગ્રહણતિ ચારિત્રનિધિં હિ પૃથ્વી, ચંકર્ષિવલ્લાતિ સ મુક્તિલક્ષ્મી સ્વરૂપ
૫. ૩૭
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૯૦ અર્થ – પૃથ્વીતલરૂપ આકાશસ્થાનમાં ભવ્યરૂપકમલેને વિકસિત કરતા, દુસ્તમ એટલે મિથ્યાત્વરૂપ જે અંધકાર, તેને નાશ કરતા, ઉત્તમ એવા ઉપકાર કરવારૂપ છે વિલાસ જેમને, દુરાગ્રહિંજીનું ગ્રહણ કર્યું છે જેણે અર્થાત્ મિથ્યાત્વીને પરાજય કરતા એવા તે પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કેવલિરૂપ રવિ અને ચંદ્ર, તે ઘણે કાલ વિહાર કરતા હતા તો નેહરહિત, ઉત્તમગુણવાનું, જગદ્દાધરને વિષે સમસ્તવસ્તુને પ્રદીપની પેઠે પ્રતિભાસ કરતા, સદા નિર્દોષી, સમ્યગષ્ટિજીવોને સુખદાયક એવા તે બને કેવલી, આયુક્ષય ઉપજાવી, સુસ્થાનકે શૈલેશીકરણે શુકલધ્યાને સર્વ કર્મને ખપાવી, અપૂર્વદીપકની જેમ નિર્વાણપદને એટલે અજરામર, નિરાલંબ, અવિનાશિ, પરમાનદમહોદય એવા સુખને પામ્યા રા માટે કવિ કહે છે, કે હે ભ! ક્ષાંત્યાદિરૂપ છે મુક્તાફલો જેમાં અને શીલાંગરૂપ છે રને જેમાં, તથા ઉત્તમ તપરૂપ જે મણિઓ, તેણે કરી વ્યાપ્ત, એવા ચારિત્રરૂપનિધિને જે જીવ ગુણ કરે છે, તે જીવ, પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ઋષિની જેમ મુક્તિરૂપલક્ષ્મીને પામે છે ફા ઈતિ શ્રી પૃથ્વીચંદ્ર ગુણસાગરઋષિ કેવલજ્ઞાન પ્રાપ્તિમેશ્વગમનવર્ણનના મકાદ: સર્ગ અહિં શંખરાજા અને કલાવતીના ભવથી માંડીને પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના એકવીશ ભવ સપૂર્ણ થયા તેમાં આ એકવીશમે ભવે તે બને છેવ, મોક્ષે ગયા,
આવા ઉત્તમકેટિના ચરિત્ર નાયકેના ચરિત્ર વાંચીને, સાંભળીને સંસારથી મુકત બનવા, સંયમમાર્ગને ગ્રહણ કરવા સકલ છવ શી પ્રયત્ન કરી મોક્ષમાર્ગને પામે,
વર સ્મઃ પાત શાસનસમ્રાટ-આબાલ બ્રહ્મચારી કાપરડાજી અનેક તીર્થોદ્ધારક પરમપૂજ્ય આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પુનિત ચરણેમાં ફેટિ કોટિ કોટિ વદના, વંદના, વેદના,
Page #301
--------------------------------------------------------------------------
________________ શુદ્ધિ શુદ્ધિપત્રક અશુદ્ધિ પ્ર શ દેવસિંહ પંખ કલ્યાણારી પ્રપ્તિ પુ હિત તાલિક પ્રકાશ દેવસીંહ પાંખ કલ્યાણકારી પ્રાપ્તિ પુરોહિત વૈતાલિક 27 27 30. 31 34 સરખા સખા 39 શુ ને 45 શુરને આવી એવા આપી 48 અગ 63 લઈને 120 શ્રય 150 થયાં મામાએ મામાઓ . 264