________________
३०
प्रयाणसूत्रे
चारित्रगुणानां भञ्जना ३० । 'ति त्रिय' इत्यपि च= ' इति 'शब्दः समाप्तिमूचकः अपि चेति समुच्चयार्थः । ' तस्स' तस्य - प्राणिवधस्य ' एवमाईणि ' एवमादीनि = उक्तरूपाणि 'तीस' त्रिंशत् 'नामघेज्जाणि' नामधेयानि 'पाणहस्स' प्राणवधस्य, ‘कलुसस्स' कलुपस्य=पापरूपस्य 'कड्डयफलदेसगाई' कटुकफलदेशका नि=अशोभन परिणामनोधकानि 'हुति' भवन्ति । एतावता 'ज नामा' यन्नामेति, द्वितीय प्राणवधनामद्वारमुक्तम् ॥ ०५ ॥
गुणोंकी विराधना ३०, । (एवमादीणि) इत्यादिक ये (तीस) तीस, (नामधे - ज्जाइ) नाम प्राणिहिंसा के (हुति) है । यह प्राणिहिंसा ( कलुसस्स) पापरूप है। उसके ये तीस नाम (कड्डयफलदेसगाइ) अशुभ परिणाम के ही योधक हैं। इस तरह यह 'जनामा' इस नामका द्वितीय प्राणिहिंसा द्वार कहा है।
भावार्थ -- सूत्रकार ने इस सूत्रद्वारा प्राणिहिंसा के गुणानुसार कितने नाम है अथवा हो सकते है यह कहा है । इस प्राणिहिंसाका प्रथम नाम प्राणिहिंसा है, प्राणिहिंसा का अर्थ पाच इन्द्रिय, तीनवल, आयु और श्वासोवास इन सभावित दश प्राणो का वियोग करना। एकेन्द्रिय जीवके ४ चार प्राण, दो इन्द्रिय जीवके ६छ प्राण, तीन इन्द्रियवाले जीवके ७ सात प्राण, चौ इन्द्रिय जीवकेट आठ प्राण, असजीपचेन्द्रिय जीवके९नव प्राण और सज्ञीपचेन्द्रिय जीवके १०दस माण होते है । इस तरह भिन्न २ जीवों में सभक्ति इन प्राणोंका प्रमादके योगसे नियोग करना इसका नाम प्राणिहिंसा है, यह प्रथम भेद हुआ। प्राणिहिंसाका यह पर्यायवाची शब्द है। सने ( 30 ) " गुणाण विराहणा" गुणोनी विराधना, " एवमादीणि " ઈત્યાદિ "तीस" श्रीस "नामघेज्जाइ" नाभ प्राणुवधना "हुति” छे ते प्राशुवध "" कलु [" पायपछे तेना या त्रीस नाम “कडुयफलदेसगाइ" अशुल परिणा મના જ મેધડ છે. આ પ્રકારનુ આ जनामा ” એ નામનુ દ્વિતીય પ્રાણવધ દ્વાર ભાખેલ છે
सरस
८८
ભાવાર્થ સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રાણવધના ગુણાનુસાર કેટલા નામ છે અથવા હાઈ શકે છે તે ખતાવ્યુ છે તે પ્રાણવધનુ પહેલુ નામ પ્રાણવધ છે પ્રાણવધને અર્થ આ પ્રમાણે છે—પાચ ઇન્દ્રિય, ત્રણ ખળ, આયુ અને શ્વામા વાસ એ સભવિત દશ પ્રાણાના વિયેાગ કરવા તેને પ્રાણવધ કહે છે એકે ન્દ્રિય જીવને ચાર પ્રાણ, દ્વિઇન્દ્રિય જીવને છ પ્રાણ, ત્રિઇન્દ્રિય જીવને સાત પ્રાણ, ચતુરિન્દ્રિય જીવને આઠ પ્રાણ, અસની પચેન્દ્રિય જીવને નવ પ્રાણુ અને સની પચેન્દ્રિય જીવને દસ પ્રાણ હાય છે આ રીતે જુદા જુદા જીવામા સભવિત એ પ્રાણાના પ્રમાદના યાગથી વિયાગ કરવા તેને પ્રાણવધ કહે છે આ પહેલા ભેદ થયે પ્રાણવધને તે પર્યાયવાચી રાખ્યું છે પ્રથમ પ્રાણવધ તે