________________
मुदर्शिनी टीका अ० १ ० ८ नारका किं किं वदन्ति !
१०७ दीना निरुपक्रमायुपकत्वात् , उक्तन--
"देना नेरइया विय, असखवासाउया तिरियमणुया।
उत्तमपुरिसा य तहा, चरमसरीरा निरुपकमती ।।१" निमित्तोंसे अकालमृत्यु रोती है उन निमित्तोंका प्राप्त होना उपक्रम है। यह उपक्रम देव और नारकियों के तथा चरमदेहधारी एव उत्तम देहवालों के प्राप्त नहीं होता है । चरमदेह और उत्तमपुरुपों के यह उपक्रम कदाच प्राप्त हो भी जावे तो वह उन की आयु अनपवर्तनीय ही होती है, इस नियम के अनुसार (ते) वे पापकारी जीव (अहाउय ) इतने प्रकार की प्राणान्तक वेदना को भोगने पर बीच मे मरते नहीं हैं-अर्थात्-उनकी अफाल में मृत्यु नहीं होती है क्यों कि पूर्वभव में जितनी आयु यहां की उन्हें ने धाधली थी उतनी आयुतक वे वहा रहते हैं कम या ज्यादा समय तक नहीं रहते । कहा भी है
"देवा नेरच्या वि य, अससवामाउया तिरियमणुया। उत्तमपुरिसा य तहा, चरमसरीरा निरुवकमती" ॥१॥ इस गाथा के अर्थकी सूचना यद्यपि कुछ रूप मे ऊपर कर दी गई है फिर भी स्पष्टरूप में इस प्रकार है-देव, नारकी, असख्यातवर्ष की आयुवाले, तिर्यच और मनुष्य-तीस अकर्म भूमियों, छप्पन अन्तदीपों और भरतादिक्षेत्र में उत्पन्न युगलिक तथा ढाईद्वीप के बाहर के द्वीप અકાળ મૃત્યુ થાય છે તે કારણેનુ પ્રાસ થવુ તે ઉપકેમ કહેવાય છે તે ઉપકમ દેવ અને નારકીઓને તથા ચશ્મ દેહધારી અને ઉત્તમદેહધારીને પ્રાપ્ત થતો નથી ચરમ દેહધારી અને ઉત્તમપુને કદાચ તે ઉપક્રમ પ્રાપ્ત થાય તે પણ તેનું આયુ થ અનાવર્તનીય-નિશ્ચિત કાળનું જ હોય છે તે નિયમ પ્રમાણે “તે” તે ५१५४ारी ! " अहाउय" मासा, मा२नी प्रायात वहना सोसवा छता પણ વચ્ચે મૃત્યુ પામતા નથી, એટલે કે તેમનું અકાળ મૃત્યુ થતુ નથી કારણ કે પૂર્વભવમા તેમણે અહીંનું જેટલું આયુષ્ય બાધ્યું છે તેટલું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી તેઓ અહી જ નરકાદિમા રહે છે, વધારે કે ઓછો સમય રહે તે
નથી કહ્યું પણ છે
"देवा नेरइया वि य, असखवासाउया तिरियमणुया।
उत्तमपुरिसा य तहा, चरमसरीरा निरुवकमती" ॥ १ ॥
આ ગાથાને અર્થનું સૂચન છેડા પ્રમાણમાં કહેવામાં આવ્યું છે તેને સ્પષ્ટ અર્થ આ પ્રમાણે છે દેવ, નારકી, અસ ખ્યાત વર્ષના આયુષ્યવાળા તિય ચ અને મનુષ્ય-ત્રીસ અકર્મ ભૂમિ, છપ્પન અન્તદ્વીપ અને ભરતાદિ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ સગલિક તથા અઢી હીપની બહારના દીપ સમામાં રહેતા