________________
ર૮
प्रापनाउने तदेवं भापा अवधारणी-अवबोधवीजरूपेति निर्णीतम् , अथेदानीमबंधारणी भाषेयं कि सत्या ? उत सृपे त्यादि निर्णयार्थ गौतमः पृच्छति-'ओहारिणी णं भंते ! भासा कि सच्चा, मोसा, सच्चा मोसा, असच्चा मोसा ?' हे भदन्त ! अवधारणी खलु अवबोधवीजभूता भापा कि सत्या भवति ? उताहो उपा-मिथ्यारूपा भवति ? अथवा सत्यामृपा भवति ? अथवा असत्यामृपा भवति ?, तत्र सद्भ्यो-भगवदाज्ञासम्यगाराधकतया परमशिष्टेभ्यो मुनिभ्यो हिता-ऐहिकासुप्मिकलोकाराधकत्वेन मोक्षप्रापिका सत्या, अथवा सत्सु साध्वी सत्या, यदवा सद्भ्यो-मोक्षपदनापकतया परमशोभने यो मूलोत्तरगुणेल्यो हिता सत्या, तेषु साध्वी वा सत्या, अथवा सदस्यो-भगवदुपदिष्टेभ्यो विद्यमान जीवादिपदार्थेभ्यो हिता सत्या, तेषु यथावस्थितवस्तुतत्त्वप्ररूपणेन साध्वी वा सत्येति, तद्विपरीतस्वरूपा मृपा-मिथ्याभूता, तदु. होता है कि अवधारणी भाषा सत्य है, असत्य है, सत्याभूषा (उभयरूपमिश्रित) है, अथवा अलत्याषा है अर्थात् अनुलय रूप है, 'जिले सत्य भीन कहा जा सके और वृषा भी न कहा जा सके।
सत्-पुरुषों अर्थात् भगवान् की आज्ञा के आतधक होने के कारण परम शिष्ट जनों के लिए जो हितकर हो अर्थात् इहलोक-परलोक की आराधना में सहायक होने से मोक्ष शप्त कराने वाली हो, वह भाषा सत्य कहलाती है। अथवा सज्जनों के लिए जो साध्वी हो अर्थात् भली हो वह भाषा सत्य कहलाती है । अथवा सत् अर्थात् मोक्ष पद की प्राप्ति का कारण होने से अतिशय शोभन मूलगुणों और उत्तर गुणों के लिए जो हिनका हो वह सत्यभाषा अथवा सत् अर्थात् भगवान् के द्वारा उपदिष्ट विधमान जीवादि पदार्थो के लिए जो हितकर हो, अर्थात् उनकी वास्तविक प्ररूपणा करने वाली हो, वह भाषा सत्य कहलाती है। जो भाषा सत्यभाषा से विपरीत स्वरूप वाली हो अर्थात् मिथ्या રિણી ભાષા સત્ય છે, અસત્ય છે, સત્યા મૃષા છે (ઉભયરૂપ) મિશ્ર છે, અથવા અસત્યા મૃષા છે અર્થાત્ અનુભય રૂપ છે. જેને સત્ય પણ ન કહેવાય અને મૃષા પણ ન કહી શકાય
સ–પુરૂ અર્થાત્ ભગવાનની અજ્ઞાના આશક હોવાને કારણે પરમ શિષ્ટજનને માટે જે હિન કર હેય અથ-ઈહ લેક, પરલકની આરાધનામાં સહાયક હોવાથી મોક્ષ પ્રાપ્ત કરાવવા વાળી હોય તે ભાષા કહેવાય છે અથવા સજનને માટે જે સાવ હેય અર્થાત ભલી હોય તે સત્ય ભાષા કહેવાય છે.
અથવા સત્ અર્થાત મોક્ષપદને પ્રાપ્તિનું કારણ હોવાથી અતિશય શોભન કુલ ગુણ અને ઉત્તર ગુણને માટે જે હિષ્કર હેય તે સત્ય ભાષા.
અથવા સત્ અર્થાત ભગવાનના દ્વારા ઉપદિષ્ટ વિદ્યમાન છવાદિ પદાર્થોને માટે જે હિતકર હેય અર્થાત્ તેમની વાસ્તવિક પ્રરૂપણ કરવાવાળી હોય, તે ભાષા સત્ય કહેવાય છે. જે ભાષા સત્ય ભાષાથી વિપરીત સ્વરૂપવાળી હોય અર્થાત્ મિસ્યા હોય તે મૃષા