Book Title: Pragnabij Author(s): Madhubhai Parekh Publisher: Shrimad Rajchandra Gyanmandir View full book textPage 4
________________ મારગ” ઉપર તેઓશ્રીએ સુંદર વિવેચન કર્યું છે અને સ્વયંસ્ફરિત કેટલાક કાવ્યોની રચના પણ તેમાં સમાવિષ્ટ કરી છે. આ પુસ્તિકા પણ પ્રાથમિક ભૂમિકાનાં સાધક-મુમુક્ષુને પ્રેરણારૂપ બની છે. આ ગ્રંથનાં પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનારા મુંબઈનાં શ્રી વિપુલભાઈ તથા બીનાબહેન ગોસલીયા તેમજ શ્રી મધુભાઈ પારેખનાં પરીવારનો આભાર માનીએ છીએ. આ ગ્રંથનાં પ્રફરીડિંગ માટે સહયોગી બન્યા તે શ્રી કે.પી. મિયાત્રાભાઈના પણ અમે આભારી છીએ. આ ગ્રંથનું પ્રકાશન કરવાનું શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ રાજકોટ સહર્ષ સ્વિકાર્યું છે. વાંચક વર્ગને આ ગ્રંથ ઉપયોગી અને પ્રેરક બનશે તેવી અમોને શ્રદ્ધા છે. તા. 12-01-2018 લી. સંતસેવકો વિનીત ટ્રસ્ટિમંડળ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ રાજકોટ Lalala meuadix • 4 BalancePage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 304