Book Title: Padarth Prakash 25 Mandal Prakaranam
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 12
________________ પ્રસ્તુત પદાર્થ સંગ્રહનું સંશોધન વિદ્વદર્ય પ.પૂ. મુનિવર શ્રી રત્નબોધિવિજયજી મ.સા.એ પોતાની સૂક્ષ્મદષ્ટિથી કરી આપેલ છે. પૂજ્યશ્રીના ચરણોમાં પણ નતમસ્તકે વંદના... શ્રી જૈન આત્માનંદસભા-ભાવનગર દ્વારા વિ.સં. 1978 માં એટલે કે આજથી 94 વર્ષ પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ.સા. ના સંપાદનપૂર્વક આ ગ્રંથ પ્રકાશિત કરેલ. પૂર્વ સંપાદક અને પૂર્વ પ્રકાશકના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. અને આભાર વ્યક્ત કરીએ છીએ... આ પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર શુભાય આર્ટવાળા દિનેશભાઇ મુડકર્ણી તથા પ્રારંભિક તબક્કે ચિત્ર નિર્માણમાં સહાયક બનનાર અમદાવાદ સ્થિત રિદ્ધિ ગ્રાફિક્સવાળા પિયુષભાઇનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તકના અધ્યયન દ્વારા વીતરાગવચનોના સારતત્ત્વને પામી સહુ કોઇ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ એ જ મંગલ શુભાશિલાષા.. લી.. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીગણ તારાચંદ અંબાલાલ શાહ, ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ, મુકેશ બંસીલાલ શાહ ઉપેન્દ્ર તારાચંદ શાહ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 210