SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત પદાર્થ સંગ્રહનું સંશોધન વિદ્વદર્ય પ.પૂ. મુનિવર શ્રી રત્નબોધિવિજયજી મ.સા.એ પોતાની સૂક્ષ્મદષ્ટિથી કરી આપેલ છે. પૂજ્યશ્રીના ચરણોમાં પણ નતમસ્તકે વંદના... શ્રી જૈન આત્માનંદસભા-ભાવનગર દ્વારા વિ.સં. 1978 માં એટલે કે આજથી 94 વર્ષ પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ.સા. ના સંપાદનપૂર્વક આ ગ્રંથ પ્રકાશિત કરેલ. પૂર્વ સંપાદક અને પૂર્વ પ્રકાશકના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. અને આભાર વ્યક્ત કરીએ છીએ... આ પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર શુભાય આર્ટવાળા દિનેશભાઇ મુડકર્ણી તથા પ્રારંભિક તબક્કે ચિત્ર નિર્માણમાં સહાયક બનનાર અમદાવાદ સ્થિત રિદ્ધિ ગ્રાફિક્સવાળા પિયુષભાઇનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તકના અધ્યયન દ્વારા વીતરાગવચનોના સારતત્ત્વને પામી સહુ કોઇ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ એ જ મંગલ શુભાશિલાષા.. લી.. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીગણ તારાચંદ અંબાલાલ શાહ, ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ, મુકેશ બંસીલાલ શાહ ઉપેન્દ્ર તારાચંદ શાહ
SR No.032805
Book TitlePadarth Prakash 25 Mandal Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy