________________
૨૩૪
દશવૈકાલિક સૂત્ર
अपुच्छिो न भासिज्जा, भासमाणस्स अंतरा।
पिहिमसन खाइजजा, माया मोसं वि वज्जए ॥४७॥
૬ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–પૂછયાવિના ન બેલે ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચમાં
૧ ૨ ૩ ૪ ન બલવું પક્ષમાં નિંદા નહિ કરવી ન કરે માયા મૃષા છોડે
૭ ૮ ૯ ૧૦ ૧૧ ભાવાર્થ-સાધુઓએ ગુરૂએ પૂછયા વિના (કારણ સિવાય) બલવું નહિ. તથા ગુરુ બેલતા હેય-કઈ સાથે વાતચિત કરતા હોય કે ઉપદેશ આપતા હોય ત્યારે વચમાં બેસવું નહિ, તેમજ ગુરુના કે અન્ય કોઇના પરોક્ષપણે કે પ્રત્યક્ષ દે પ્રગટ ન કરવા, એટલે નિંદા ન કરવી. તથા માયાસ્પટ, મૃષાવાદને ત્યાગ કરવો.
अप्पत्तिय जेण सिया, आसु कुप्पिज्ज वा परो ।
सव्वसो त न भासिज्जा, भासं अहियगामिणि ॥४८॥
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ–અપ્રીતિ-અવિશ્વાસ જે વચન બોલતા થાય શીઘ
ક્રોધ ઉત્પન્ન થાય બીજાને, સર્વથા તેવી ભાષા ન બોલવી જે ભાષા-- ૫
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ બલવાથી છકાયજીવની ઘાત થાય કે દુઃખ થાય દુર્ગતિએ લઈ જાય તેવી. ૧૨
૧૩ ભાવાર્થ-જે ભાષા બોલવાથી અન્યને અપ્રીતિ થાય, અવિશ્વાસ થાય, અને જલદી ક્રોધ ઉત્પન્ન થાય તથા દ:ખ પામે તેવી ભાષા સર્વથા ન બોલવી. તેમજ જે ભાષા બેલવાથી છકાય જીવનું